________________
(2)
શ્રાવસ્તી નગરીમાં અચિદ્ર નામે એક શ્રાવક રહેતા હતા. તે ઘણા ડાવે અને ધર્માં હતા, તેના ઘરની સ્થતિ સાધારણ હતી, પ તેના વહેવાર ઘણું ચેખા હતા, તેથી કરીને એક લાખ રૂપીઆની તેની આબરૂ ળ ધાણી હતી. ખુદ્ધિચંદ્રના વચન ઉપર લેાકેાને ઘણા વિશ્વાસ હતેા. જે વચન તે ખેલતા તે બરાબર પાળતા હતા. આ બધું ચાનું કારણ ફકત તેના એક ગુણુને લઇને હતું, તે દેશકાળ પ્રમાણે ચાલતા હતા. તેજ ગામમાં જુક્તિદાસ નામે એક બીજે ક* પટી બ્રાહ્મણ રહેતે હતે. તે ખીન્તનુ સારૂં' જોઇ મળે તેવા હતે. અને તે કાવાદાવામાં ઘણું હુશીઆર હતેા, ભીન્નને ફસાવી પા હવે એ તેને વભાવ હતા, બુદ્ધિચન્દ્રનાં લેફેમાં સારાં વખાણ થતાં જોઇ તે બ્રાહ્મણ મનમાં બળતા હતા અને બુદ્ધિ' હલકા પડે, એવી વ્રુક્તિઓ રચતા હતા, તેના કાવા દાવાથી લેકે ડર ખાતા હતા. એક વખત એવું બન્યું કે, શ્રાવસ્તી નગરીના રાજને ગામની વચ્ચે એક મેઇલ કરાવવાને વિચાર થયે, તે એવા કે, જે મેહેલ ઉપરથી રાત આખા નગરને જોઇ શકે, ચ્યા ખબર બ્લુક્તિદાસના જાણુવામાં માવી. તેણે વિચાર્યું કે, શુદ્ધિચદ્રને ફસાવવાને હવે બરાબર લાગ આવ્યા છે. મુદ્ધિનું ઘર ગામની વચમાં છે અને તેની પાસે એક સુંદર દેરાશર છે; તે રાજા તેનુ ઘર અને દેરાશર પાડી તે ડંકાશે. મેહેલ કરે તે, બુદ્ધિચદ્ર રાજાની સામે થાય અને તેથી સત્ત નાખુશ થઈને બુદ્ધિચદ્રને ગામની બહાર કાઢી ચુકે, માટે રાતની ભાગી જઇ આ વાત જણાવવી અને બુદ્ધિચ ને હેરાન કરવેશ. આવું પારી જુક્તિદાસ રાજને ખાસ મળવા ગયા, રાજાએ તુકિતદા સને પુછ્યુ, ઝુકિતદાસ કેમ આવ્યા અતિદાસ એલ્યે મહાલ્લા, મે” સાંભર્યું છે કે, ભાણ ગામની વચ્ચે મેહેલ કરવા ધારે છે, એ