Book Title: Jain Dharm Pravesh Pothi 03
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 79
________________ ( ૬ ) દુર્ગુણ હતા. કેઇ પણ કામની શરૂઆત કરતાં તેને દુરાગ્રહ થઈ પડતુ, અને તેથી કરીને તે કામ મુશ્કેલી ભરેલુ હોય તે પણ, તે દુરાગ્રહથી તે નહીં અને તેમાં ઘણેાજ હેરાન થતેા હતેા. આવા દુરાગ્રહી સ્વભાવથી તેના મીંજા ગુણે ઢંકાઈ જતા હતા. ખધા શ્રીપુરમાં સામાદ દુરાગ્રહી એવા નામથી તે ઓળખાતે હતેા. કોઇપણુ કામ કઢાવવું હોય તે, લેાકેા સેામચ'દને આગળ કરતા, અને તે કામ આગ્રહથી તેને ગળે પાડતા, એટલે સેામચંદ ઘણી મેહેનત લઈ તે કામ અાવતા, અને વખતે દુરાગ્રહથી નુકશાનીમાં પણ ઉતરી પડતા હતા. શ્રીપુરની મહેર એક વાડી હતી, તેમાં હરનાથ કરીને એક - ચંદીની ખાવા રહેતા હતેા, હરનાથ નઠારા ગુણુના હતા, તેથી તેની વાડીમાં અનેક જાતનાં પાપ બનતાં હતાં, કેાઇવાર હિઁસાનાં કામ પણ થતાં હતાં. સામચ'દ દરરેજ તેની વાડીમાં ફરવા જતા, મને હરનાધની સાથે ઉઠતા બેસતા, તેથી તેને હરનાથની સાથે પ્રીતિ થઈ હતી. જો કે હરનાથની વાડીમાં જે ખરાબ કામ થતાં, તેમાં સાદ સામેલ ન રહેતા, તથાપિ ત્યાં જવાના દુરાગ્રહ તેને ધાયા હતા. હરનાથની વાડીની ખરાબ વાતે ગામમાં ચાલવાથી નાતનાં કેટલાંએક માણસોએ સામચંદ્રને ત્યાં ન જવાને અટકાવવા માંડયેા, પણ દુરાગ્રહી સામચંદ તેમના અટકચે નહીં. પણ ઉલટા હરનાથના પક્ષ કરવા લાગ્યા. ગામના બધા મહાજને એક થઈ હરનાથને વાડી બાહેર કાઢવા, અને તેને કે U જીતની મદદ ન આપવાને ઠરાવ કર્યા; અને તેને માટે શ્રીપુરના રાજાને એક અરજી કરી. આ વાતની સેમને ખબર પડી એટલે તે દાવતથી બધા નામની વિરૂદ્ધ પડશે, અને રાજાની

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159