________________
ટિપ્પણ-૨૧. આવા તપી જૈન શાસ્ત્રકારોએ વિહિત કરેલા હાઈ તે કરવામાં મિથ્યાત્વ નથી, પણ
રેટીયા બારસ આદિ જે અવિહિત અનુષ્ઠાનો સવવામાં આવે અગર વિહિતમાં - અન્યથા આશંસા વગેરે અવિધિ ભાવ સેવવામાં આવે તો તે મિથ્યાત્વનું કારણ બને
છે. એમ તાત્પર્ય સમજવું. तथा-पर्युपणोपवास: पञ्चमीमध्ये गण्यते न वा? इति प्रश्नोऽत्रोत्तरम्पर्युषणोपवासः षष्ठकरणसामर्थ्याभावे पञ्चमीमध्ये गण्यते, नान्यथेति |૧-૩રૂI
પ્રશ્નઃ- સંવત્સરીનો ઉપવાસ પંચમીની અંદર ગણાય કે નહિ ?
ઉત્તર - સંવત્સરીનો ઉપવાસ છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તો પંચમીની અંદર ગણાય, તે સિવાય નહિ. ૧-૩૩ ટિપ્પણ-૨૨. અહિં શાસ્ત્રકારે ઉદયાત્ પંચમીનો તપ. પણ ચોથના તપમાં સમાવ્યો છે. તે, પાંચમ
કરતાં ચોથની પ્રબલતા પૂરવાર કરવા માટે તેમજ “પંચમીની ક્ષય વૃદ્ધિએ ચોથની પરાવૃત્તિ કરવી બરખિલાફ છે એ સાબીત કરવા માટે, એક અકાટ્ય પ્રમાણ છે.
વધુ માટે જુઓ શ્રી પર્વતિથિપ્રકાશ, પૃ. ૭૫ तथा-'काकुत्स्थ इति रामनाम तद्वंशनाम वा? कथं च व्युत्पत्तिः? इति प्रश्नोऽत्रोत्तरम्-'कु' इत्यत्र ''अव्ययस्य को द् च'' (सिद्धहेम० ७।३।३१) इति अकि 'ककुद्, कुत्सितं तिष्ठन्ति विपक्षा अस्मिन्निति ''स्थादिभ्यः कः'' (सिद्धहेम० ५।३।८२) इति 'के' ककुत्स्थस्तस्यापत्यं काकुत्स्थो राम इति व्युत्पत्त्यनुसारेण रामवंशस्यादिपुरुषस्याभिधानं 'ककुत्स्थ इति ।।१-३४||
१ काकुस्थ इत्यन्यत्र । २ ककु इति पाठः । ३ ककुस्थ इति पाठान्तरम् । ४ काकुस्थ इत्यपि पाटः ।.५ ककुस्थ इति प्रत्यन्तरे ।
પ્રશ્ન- કંકુન્શ એ રામનું નામ છે કે તેના વંશનું નામ છે? અને એ શબ્દની વ્યુત્પત્તિ શી રીતે થાય છે? -
ઉત્તર - " એયને 'ઉપવ્યયસ્થ છો ત્ વ'' (૭-૩-૩૧) એ સિદ્ધહેમના સૂત્રને અનુસરી અન્યસ્વર પહેલાં ૩ પ્રત્યય થવાથી અને હું નો આગમ થવાથી
9ત્ શબ્દ થાય છે. સિત વિન્તિ વિપક્ષ 3ન -જેના સામે આવવાથી વિપક્ષોઃશત્રુઓ કુત્સિત=હન શક્તિવાળા થાય તે , + રચા' ધાતુને "ચાવિચ્ચ: વ:' (૫-૩-૮૨) એ સૂત્રને અનુસરી 5 પ્રત્યય થવાથી કકુસ્થ શબ્દ થાય છે અને અપત્ય અર્થમાં 31 પ્રત્યય થવાથી કાકુસ્થ શબ્દ તૈયાર થાય છે, તેનો અર્થ રામ થાય છે. આ વ્યુત્પત્તિને અનુસરી રામના વંશના આદિ પુરુષનું નામ કકુસ્થ અને તેની સંતતિ કાકુલ્થ કહેવાય છે. ૧-૩૪ -तथा-अर्थमण्डलीति कोऽर्थः ? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रभाते व्याख्यानं रात्रावर्थपौरुषी चेति अर्थमण्डलीति ||१-३५।।