________________
पुनस्तस्मिन्नुदूढे माला परिहिता शुध्यति । अथ यदि मनः स्थाने तिष्ठति तदा चत्वार्यपि पुनरुद्वाह्य माला परिदधातीति ||४-११-२४१।।।
પ્રશ્નઃ- કોઈ શ્રાવકે ચારે ઉપધાન વહી લીધાં છે. તેમાં પહેલા ઉપધાનને બાર વર્ષ પસાર થઈ ગયાં હોય તો તે શ્રાવક પહેલું જ ઉપધાન ફરીથી વહન કરીને માલા પહેરે કે ચારે ય ઉપધાન ફરીથી વહન કરીને?
ઉત્તર- પહેલા ઉપધાનને બાર વર્ષ પસાર થઈ ગયાં હોય તો ફરીથી પહેલું ઉપધાન વહી લીધા બાદ માલા પહેરવી સુઝે છે. જો મન ઠેકાણે રહે તો ચારે ય ઉપધાન ફરીથી વહન કરીને માલા પહેરે. ૪-૧૧-૨૪૧
तथा-उपधाने वाह्यमाने तपोदिने यदि कल्याणकतिथिरायाति तदा तेनैवोपवासेन सरति उताऽन्योऽधिकः कृतो विलोक्यते? इति प्रश्नोऽत्रोत्तरम्उपधानतपोदिनान्तः कल्याणकतिथ्यागमने नियन्त्रिततपस्तया तेनैवोपवासेन સરતીતિ II૪-૧૨-૨૪રા
પ્રશ્ન- ઉપધાનમાં તપના દિવસે જો કલ્યાણક તિથિ આવે તો તે જ ઉપવાસથી ચાલે કે બીજો અધિક કરી આપવો પડે?
ઉત્તર- ઉપધાનના તપના દિવસની અંદર કલ્યાણક તિથિ આવી જાય તો નિયત્રિત તપ હોવાથી તે જ ઉપવાસથી ચાલી શકે છે. ૪-૧૨-૨૪૨
तथा-यः श्रावको नियमेन प्रत्यहं प्रतिक्रमणद्वयं कुर्वाणो भवति तस्य कालवेलायां सन्ध्याप्रतिक्रमणविस्मरणे कियती रात्रिं यावत्तच्छुध्यति? इति प्रश्नोऽत्रोत्तरम्-कारणविशेषे विस्मृतौ वा रात्रिप्रहरद्वयं यावत्तत्कर्तुं शुध्यतीति II૪-૧૩-૨૪રૂ II
પ્રશ્ન:- જે શ્રાવકને નિરંતર બે વખત પ્રતિક્રમણ કરવાનો નિયમ હોય અને જો તે કાલાવેલાએ દેવસિક પ્રતિક્રમણ કરવું ભૂલી ગયો હોય તો તે શ્રાવકને કેટલી રાત્રી સુધી કરવું કહ્યું?
ઉત્તરઃ- કોઈ કારણ વિશેષે કે ભૂલી ગયો હોય તો રાત્રિના પ્રથમના બે પ્રહર પર્યત દેવની પ્રતિક્રમણ કરવું કહ્યું છે. ૪-૧૩-૨૪૩
तथा-येन शुक्लपञ्चम्युच्चरिता भवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्या? इति प्रश्नोऽत्रोत्तरम् । येन शुक्लपञ्चम्युच्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः । अथ कदाचिद्वितीयातः करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्धो नास्ति, करोति तदा भव्यमिति ||४-१४-२४४||