________________
तथा-पक्वाम्लिका शुष्के आर्द्र वा समायाति? इति प्रश्नोऽत्रोत्तरम्पक्वाम्लिका शुष्का ज्ञेया नत्वार्द्रा ||२-८-५४।।
પ્રશ્ન:- પાકી આંબલી સુકવણીમાં ગણાય કે લીલવણીમાં ?
ઉત્તર- પાકી આંબલી સુકવણી તરીકે જાણવી, પરંતુ લીલવણી તરીકે નહિ. ૨-૮-૫૪
अथ पण्डितरविसागरगणिकृत-प्रश्नास्तत्प्रतिवचांसि च यथा
प्रथमान्तिमयोस्तीर्थकरयोः शरीरमाने भिन्नत्वं बले भिन्नत्वं नास्ति तत्कथम्? इति प्रश्नोऽत्रोत्तरम्-प्रथमान्तिमजिनयोः शरीरमानभेदेऽपि न बले भेदः, ''अपरिमियबला जिणवरिंदा'' इत्यागमप्रामाण्यादविशेषेणामन्तबलवत्त्वमवसीयते ||ર-૧-૧૬II
પ્રશ્રકાર પંડિત રવિસાગરગણિ પ્રશ્ન - પહેલાં અને છેલ્લાં તીર્થકરોનું શરીર પ્રમાણ સરખું નથી અને બલ સરખું છે તે કેમ?
ઉત્તર- પહેલાં અને છેલ્લાં તીર્થકરોના શરીર પ્રમાણમાં તફાવત હોવા છતાં પણ બલમાં તફાવત નથી. કેમકે- ''સપરિમય વત્ની નિરિતીર્થકરો અપરિમિત બલના ધણી છે,” આ પ્રમાણેના આગમના વચનથી તીર્થકર મહારાજનું અનન્ત બલવત્પણું સરખું હોવું સમજી શકાય છે. ૨-૯-૫૫ ટિપ્પણ-૩૧. '' સવા ૩ વ તે કુi હોટું વેટ્ટિ | तत्तो बला बलवगा अपरिमियबला जिणवरिंदा ।।७५।।''
. (આવશ્યક નિર્યુક્તિ, પૃ. ૪૮) ભાવાર્થ:-“વાસુદેવને જે બલ હોય છે તેના કરતાં દ્વિગુણું બલ ચક્રવર્તિને હોય છે સામાન્ય મનુષ્યો કરતાં બલદેવો બળવાન હોય છે. અને શ્રી જિનવરેન્દ્રો તો
અપરિમિત બલવાળા હોય છે.' ' तथा-साधुना विधिना क्रियमाणेऽपि कृत्ये प्रायश्चित्तोत्पत्तिः प्रतिपादिताऽस्ति तत् सत्यमसत्यं वा? इति प्रश्नोऽत्रोत्तरम्-साधुना विधिना विधीयमानेऽपि कृत्ये प्रायश्चित्तप्रदानं सत्यमेव, आगमे तथाभिधानाद्, विधिना हस्तशतात्परतो गमने કુંપચાપ્રતિક્રમણવત્ રિ-૧૦-૧દ્દા
પ્રશ્ન- સાધુ મહારાજને વિધિપૂર્વક અનુષ્ઠાન કરતાં પણ પ્રાયશ્ચિત્ત લાગવાનું જે કહેલું છે તે સાચું છે કે જુઠું?
ઉત્તરઃ- વિધિપૂર્વક ૧૦૦ હાથથી ઉપર ગમન કરતાં જેમ સાધુને ઈરિયાવહી પ્રતિક્રમણનું પ્રાયશ્ચિત્ત આવે છે, તેમ આગમમાં કહેલું હોવાથી, વિધિથી કરાતા કૃત્યમાં પણ પ્રાયશ્ચિત્તનું પ્રદાન સત્ય જ છે. ૨-૧૦-પ૬
૩૪