________________
तथा-नमस्कारसहितप्रत्याख्यानं रात्रिप्रत्याख्यानमध्ये पृथग् वा ? तेन प्रत्याख्यानेन श्राद्धः पौरुषीं यावत्स्थितस्तस्य पौरुष्या लाभो, द्विघटिकसत्को वा? इति प्रश्नोऽत्रोत्तरम् -नमस्कारसहितप्रत्याख्यानं दिनमध्ये आयाति, न तु रात्रिमध्ये । तथा तत्प्रत्याख्यानं विधाय पौरुषीं यावदनुपयोगेन स्थीयतें तदा न તામાય, ઉપયોગપૂર્વ તુ જામાયેતિ IIZ-૨૬-૧૩૦।।
પ્રશ્નઃ- નવકારસીનું પચ્ચખ્ખાણ રાત્રિ પચ્ચખ્ખાણની અંદર ગણાય કે ભિન્ન? નવકારસીનું પચ્ચખ્ખાણ કરીને કોઈ શ્રાવક પોરસીના પચ્ચખ્ખાણ સુધી રહ્યો હોય તો તેને પોરસીના પચ્ચખ્ખાણનો લાભ થાય કે નવકારસીના પચ્ચખ્ખાણનો ?
ઉત્તરઃ- નવકારસીનું પચ્ચખ્ખાણ દિવસના પચ્ચખ્ખાણની અંદર ગણાય છે પરંતુ રાત્રિના પચ્ચખ્ખાણની અંદર નહિ. વળી જો નવકા૨સીનું પચ્ચખ્ખાણ કરીને પોરસી સુધી ઉપયોગ વિના રહે તો લાભ માટે ન થાય, પરંતુ ઉપયોગ પૂર્વક રહે તો લાભ માટે થાય છે. ૩-૨૬-૧૩૦
तथा - त्रिषष्टिशलाकापुरुषा गार्हस्थ्येऽष्टमादितपः कारित्वेन विरतिमन्सो ऽन्यथा वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - त्रिषष्टिशलाकापुरुषा गार्हस्थ्ये विरतिमन्तो न श्रूयन्ते, अष्टमादितपोविधानं तु सांसारिककार्यार्थं, न तु निर्जरार्थम् ।।३-२७-१३१ ॥
પ્રશ્નઃ- ત્રેસઠ શલાકા પુરુષો ગૃહસ્થપણામાં અઠ્ઠમ વગેરેનો તપ કરનાર હોવાથી વિરતિમંત કહેવાય કે અવિરતિમંત?
ઉત્તરઃ- ત્રેસઠ શલાકા પુરુષો ગૃહસ્થપણામાં વિરતિમંત હોય, એમ સાંભળવામાં નથી. તેઓ જે અક્રમાદિ તપ કરે છે તે સાંસારિક કાર્ય માટે કરે છે, નિર્જરા માટે નહિ. ૩-૨૭-૧૩૧
तथा-युगपत्कृतसामायिकयोरुभयोर्मध्ये एकेन संपूर्णं सत्पारितम्, द्वितीयेन पौरुषीं यावत्स्थितम्, द्वयोर्लाभे साम्यं विशेषो वा ? इति प्रश्नोऽत्रोत्तरम् - कृतसामायिकस्य श्राद्धस्य घटिकाद्वयस्योपरिष्टात्सामायिकपालनमुपयोगे सति लाभाय, अनुपयोगे त्वतिचारायेति ज्ञातमस्ति ।।३-२८-१३२।।
પ્રશ્નઃ- બે મહાનુભાવોએ સાથે સામાયિક લીધું હોય, તેમાંથી એક મહાનુભાવે સમય પૂરો થતાં પાર્યુ, અને બીજો પોરસી સુધી રહ્યો તો તે બંનેને લાભ થવામાં સમાનતા કે વિશેષતા?
ઉત્તરઃ- કર્યું છે સામાયિક જેણે એવા શ્રાવકને બે ઘડી ઉપર ઉપયોગ પૂર્વક સામાયિકનું પાલન કરવામાં આવે તો લાભ માટે છે, પરંતુ જો ઉપયોગ ન હોય અને ટાઈમ અધિક થઈ જાય તો અતિચારને માટે છે એમ જાણ્યું છે. ૩-૨૮-૧૩૨
૬૬