________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
તેટલા માટે “ઘેડાનો' એ એક શબ્દ છે, એને બન્યો નથી. રે” ની પેઠે ને” પણ પ્રત્યય જ છે.
અર્થાત વ્યંજનને લોપ પદના આદિમાં થતું નથી, તેથી જે રૂપમાં લેપ થયો છે તેમાં મૂળ શબ્દોને લગાડેલા એ પ્રત્યય જ છે, ને શબ્દ એક જ છે, એ સંયુક્ત થઈ બન્યું નથી; પણ જે રૂપોમાં લોપ થતો નથી તેમાં મૂળ શબ્દોને લગાડેલા એ બીજા શબ્દો છે ને આખા શબ્દ બે શબ્દ સંયુક્ત થયા છે.
ચતુર્થીના પ્રત્યયની બાબત છઠ્ઠીના પ્રત્યય જેવીજ છે; કેમકે એ બધી -ભાષાઓમાં–પંજાબી, ગુજરાતી ને રાજસ્થાનીમાં-ચતુર્થીને પ્રત્યય ષષ્ઠીના પ્રત્યયને સપ્તમીને પ્રત્યય લગાડવાથી થાય છે. “કે ' એ “ક' ની સપ્તમી
રે’ એ “ર” કે “ ” ની સપ્તમી છે, અને “” એ “ ” ની સપ્તમી છે. - આ ઉપરથી સમજાશે કે હિંદુસ્તાની ભાષામાં વલ્કી અને ચતુર્થી નવા શબ્દ ઉમેરવાથી થાય છે; પણ ગુજરાતી અને પશ્ચિમ રાજસ્થાની તેમજ પંજાબીમાં (તેમાં “કિડા” નું રૂપ “ડા” છે) ષષ્ઠી અને ચતુર્થી પ્રત્યય લગાડવાથી થાય છે.
. સ્વરોના ઉચ્ચારમાં ગુજરાતીમાં કેટલાંક ખાસ લક્ષણ છે. સ્વરની પછી સંયુક્ત વ્યંજન હોય તે તેમને એક લોપાઈ પૂર્વ સ્વર દીર્ઘ થાય છે. જેમકે હિંદમાં “મકાન' ને ગુજરાતીમાં “ માખણ” છે. વળી માજિક' નું “મારીશ ' થાય છે.
અરબી અને ફારસી ભાષામાં જે શબ્દમાં “અ” ની પછી “ હ ' આવે છે તે શબ્દો ગુજરાતીમાં વપરાય છે ત્યારે તેમાં “ અ ' નો “એ” થાય છે; પણ હિંદુસ્તાનીમાં “ અ’ રહે છે. જેમકે હિંદુસ્તાની “ સ’ નું ગુજરાતીમાં “શેહેર ' છે.
સિંધી ને રાજસ્થાનીની પેઠે ગુજરાતીમાં “એ” ને “એ” છે, ત્યારે હિંદુસ્તાનીમાં “અ” નો “” છે; જેમકે હિંદુસ્તાનીમાં વૈરા,' ગુજરાતી બેઠે, હિન્દુસ્તાનીમાં લી’ ગુજરાતી લેડી.”
ઘણા શબ્દોમાં હિંદુસ્તાનમાં ઈ છે ત્યાં ગુજરાતીમાં “આ છે; જેમકે હિંદુસ્તાની “વિમાસા, 'ગુજરાતી બગડવું;” હિંદુસ્તાની “દ્ધિાતના” ગુજરાતી “લખવું; હિંદુસ્તાની મિત્રના,' ગુજરાતી “મળવું'; હિંદુસ્તાની “ષિરા' ગુજરાતી “અદકું”
૮૨