________________
કૃષ્ણલાલ સુરજરામ વકીલ
રાખી બંનેને સંતોષ આપ્યા હતા. અમદાવાદ, સુરત, તથા નડીઆદ મ્યુનિસિપાલિટીના પ્રાથમિક શિક્ષકો પોતપોતાની મ્યુનિસિપાલિટી સાથે અસહકારની ચળવળમાં ઉભા રહ્યા હતા તેમને પણ તજવીજથી સરકાર પાસે પાછી નોકરીમાં લેવડાવ્યા હતા.
ગુજરાતમાં તથા કર્ણાટકમાં શિક્ષકોના મેળાવડા, કોન્ફરન્સ, કેળવણીને લગતાં પ્રદર્શન, એજ્યુકેશન વીક (કેળવણી સપ્તાહ ) વગેરે શિક્ષણ વિષયક પ્રવૃત્તિ એમણે દાખલ કરી છે.
ભલેનાં ગીત” નામને લોકગીતને સંગ્રહ પહેલો એમણે પ્રસિદ્ધ કર્યો હતે (૧૯૧૫), જેનાં મરહુમ ઉં. ગ્રીઅરસન જેવા ભાષાશાસ્ત્રીએ ઘણાં વખાણ કર્યા હતાં.
–: એમની કૃતિઓ:(૧) પંચમહાલ જિલ્લાની ભૂગોળ
૧૯૦૮ (૨) રેવાકાંઠા એજન્સીની ભૂગોળ
૧૯૧૦ (૩) અંગ્રેજ સરકારને કેમ લડાઈમાં ઉતરવું પડયું (અનુવાદ) ૧૯૧૫ (૪) જગત સંગ્રામ (અનુવાદ)
૧૯૨૦ (4) Instructions to Teachers for the Teach- 9620
ing of Nature Study and School
Gardening. (૬) Report on the Imperial Education ૧૯૨૪
Conference, 1923. (9) History of Training of Teachers. ૧૯૩૪ (૮) Education in India (Modern Period).
(€) Education in England. (૧૦) Education in Germany.
૧૯૩૫ (૧૧) Education in Japan. (૧૨) Chronology of Education in the Bombay ,,
Presidency.
૧૮૯