Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 265
________________ ' ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ ભકતતણું સર્વ; પરંતુ બાપડાં ક્યાં પાપ રહેશે?” કહીને દયાથી નિવાસ કીધે નિજમાં જ એમને શું રંગ તેથી બદલાઈ કાળે થયો હશે પાવનકારી દેહને ? દિશા તણે દેર લઈ બધાંને બાંધી વિનાશે ઘસડી જનાર જે કાળ તેને જાહરે પચાવ્યો. તેથી જ શું કાજળરંગ કાળને આકાશ અંગ પર છવાય ? વા પ્રેમકેરે અવતાર એવી, સ્વાભાર્પણે નિત્ય મચી રહેલી રાધાતણ લોચનતારકાની એકાગ્રતાએ પ્રભુરૂપ ઘેર્યું: તેથી શું સૌન્દર્ય અનાદિ કેરું લેપાઈ તારામણિરંગથી એ બની ગયું શ્યામ છતાંય કેટિ કામે થકી યે અભિરામ આવ્યું? આથી જ જે શ્રીધરરંગ કાળો, તે કે ન લાગે ઘનશ્યામ વહાલો ? (ગુજરાત) પૂજાલાલ સિંધુને | (શિખરિણી) “અમાવાસ્યા આજે ગગનપથ ચંદા ન નિસરે છતાં શાના સિંધુ ? તુજ શરીર રોમાંચ ઉપડે ? જઈ આજે શાને ખડક પર તું દીપ જગવે, વધાવાને આભે કવણ પગલાં રત્ન ઝગવે?” અમાવાસ્યા જાણું ગગનપથ ચંદા ન નિસર સ્મૃતિ પૂર્ણિમાના મિલન તણી કિડુ ઉર ચડે; ૨૩૨

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302