Book Title: Granth Ane Granthkar Pustak 07
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 275
________________ ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭ જ્ઞાન-તૂલ અને પીંજારા ( અનુષ્ટુપ્ ) સ્થૂલની નગ્નતા ઢાંકી અનેરા એપ આપતું, માહ–શીતથી લાધેલા ભીતિકંપ શમાવતું. પડેલા હૃદયે કા કે શાણિતસ્રાવી ધાવને, પાટાપીંડીરૂપે લાગી તું દર્દ શમાવતું, બાળેા તાય અરે એના સ્વભાવ પલટાય ના ! રાખરૂપે અને તાયે ત્રણ સ રુઝાવતું. સાંગ આદ્યન્ત રે'તું એ પદાથે તેથી દીપમાં પરમેશે ગણ્યું ગ્રાહ્ય-ભેદ શા ‘ જ્ઞાન’ ‘ તૂલ ’ માં ? સદા; સ્વભાવ શુદ્દે તે જો કે સૂક્ષ્મ ને શ્વેત ઉપેક્ષાથી રોયુક્ત અવાવરુ અને દા. -તદા અલખ પીંજારે। એકનિષ્ઠાથી સાધવેા, ઘરમાં લક્ષ્ય ઊઁચુંસૈ યંત્રકીલક ખાંધવા. રજોયુક્ત બધા જ્ઞાન-તૂલ-રાશિ જણાવવા, આંત્રની તાંત આંધીને પીંજારાને જ પ્રાથવા. પીંજારા કાળ–ધાકાથી છણે, વીંઝે ઊડે રજ; ધાકે ધાકે વળી ઊઠે તાર-નાદ સમાસ્વર. રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે ! ઘટમાં આંત્રની તાંત, ‘ તત્ત્વતતૂટ્યું ’ વદી રહે ’ ( પ્રસ્થાન ) ૨૪૨ પ્રતાપરાય પ્ર. પંડયા

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302