________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
હેમાચાર્યને સંગ્રહ માટે છે. મહાભારત ભાગવત આદિ કાવ્યો તેમના સમયમાં અથવા તે પહેલાં રચાયેલાં હતાં અને અપભ્રંશ સાહિત્ય એટલે કે પ્રાચીન ગૂજરાતી સાહિત્ય સારૂ ખેડાયેલું હતું, તેની એમના ઉતારામાં આપણને ઝાંખી થાય છે. વળી, ગેડમંડળમાં કવિ જયદેવે ગીત શારિરર થી રાધાકૃષ્ણની પ્રીતી ગઈ તે પહેલાં ગૂર્જર ભુમિમાં એ રસરાજના અધિષ્ઠતાની અને એ રાસેશ્વરીની પ્રેમગાથા મvāરા કવિઓ ગાઈ રહ્યા હતા, તેનું પણ સંગ્રહિત વચનોથી ભાન થાય છે. પરંતુ એ બધા ફકરા અહિં ઉતારવા જેટલો અવકાશ નથી. આ ટૂંકી નોંધ, ગુજરાતી સાહિત્યના આરંભને અવધિ અગિઆરમા શતકની પણ પૂર્વે જાય છે, તેને સહજ ખ્યાલ આપવા માટે છે. પ્રાતાને નામે પ્રસિદ્ધ કુમારVi૪ વરિત ને છેલ્લા
| સર્ગને પાછલો ભાગ હેમાચાર્યો સર્જામાં રચેલો બીજા અપભ્રંશ છે. મુંજરાજના સમયમાં થયેલા અમિતગતિના સાહિત્યને સહજ શિષ્યને વિપક્ષો પણ સર્જામાં છે. વળી નિર્દેશ, મહાકવિ કાલિદાસના વિદ્યાર્થીના ચોથા
અંકમાં જે પ્રક્ષિપ્ત ભાગ મળી આવે છે તે પણ અદ્મામાં છે. સાહિત્યના કર્તા વિશ્વનાથ તારામ નામે લાવવા બદ્ધ મહાકાવ્ય અપભ્રંશમાં રચાયાનું લખે છે. જૈન ભંડારોમાં બારીક તપાસ કરાશે તો ઘણાં અમૂલ્ય રત્નો નીકળી આવવાનો સંભવ છે. પદ્મા સાહિત્ય બહાર પડવાથી આપણી ભાષાની તેમજ બંગાળી, હિંદી, મરાઠી વગેરે બીજી પણ અર્વાચીન ભાષાની ઉત્પત્તિ ઉપર અપૂર્ણ પ્રકાશ પડશે. બૅની પુત્રી અને જેનોની અર્ધમાગણી વૈદિક મંદાત સાથે જે સંબંધ ધરાવે છે, તેના કરતાં પણ વધારે નિકટને સંબંધ આપણું અપભ્રંફા ભાષા સાથે એ બધી ભાષાઓ ધરાવે છે.
ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગૂજરાતી સાહિત્યની કાલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જૂનું સાહિત્ય તેની ભગિનીઓના
ભંડારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ પ્રથમ યુગનું ઉત્તેજક મૂલ્યવાન બને છે. એ સાહિત્યના આપણે ત્રણ યુગ સાહિત્ય, પાડયા હતા. પ્રથમ યુગનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય
નિર્મળ પ્રેમભાવના પિષ, ને ઉજજવળ દેશભક્તિ
૧૬ ૨