________________
ખીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ
પ્રાણીના આશ્રયભૂત ઝાડી સાફ કરવાની છે, તૃષા છીપાવનારાં જળાશયા ખણવાનાં છે. આબાદી વધારનારી વ્હેરા ખાદવાની છે, ઉત્પન્નની આપલે સરળ કરનારા માર્ગો ઉધાડવાના છે. આ કામમાં આપણા પૂર્વજો પીઠ પુરી રહ્યા છે. કાવ્ય ક્ષેત્રમાં નવા વિજય મેળવવાને આદિકવિ વાલ્મીકિ આપણને કોકિલક ટથી તેડે છે. આર્થિક વિદ્યાને પુનરુજ્જીવન આપવાને આરણ્યક પાલકાવ્ય હસ્તીના નિર્ધાષથી પુકારે છે. કુમાર સુકળાઓને ખીલાવવાને વીણા સારતા નારદ સાથે નાટયમુનિ ભરત સંજ્ઞા કરે છે. રસાયનાદિક વિદ્યાને રાગ જગાડવાને વીતરાગ નાગાર્જુન પ્રખેાધે છે. સાહિત્યના રાજ્યને વિસ્તાર કરવાના પ્રયાસમાં સહાયભૂત થવા અનેક અક્ષરદેહધારી સાહિત્યવીરા વ્યૂહબદ્ધ આપણી પીઠે તાર ઊભા છે, જેએમાં આપણા માજી પ્રમુખ ભાગ મુકાવી મે।ખરે આવી ઉત્સાહપૂર્ણ મુખમુદ્રાથી આપણને ઉત્તેજે છે. વળી આ તરફ આપણા મહાન રાજકર્તા આપને આગળ દેરવા સન્મુખ તૈયાર છે. એકન ને સ્પેન્સરની સરદારી નીચે તત્વક્ષેત્રમાં મેા. શેકસપીયર, મિલ્ટન અને ટેનીસનની સહાયતાથી કાવ્યક્ષેત્રમાં આગળ ધસે. પાપ, ત્રિમ અને મેકસમુલરના અગ્રેસરપણામાં શબ્દવિદ્યા અને પૈારાણુ વિદ્યાના અજાણ્યા પ્રદેશ સર કરેા. આ અને ખીન્ત વિષય હાથ કરવામાં સાહાચ્ય આપવા પશ્ચિમના વિરેની સેનાએ સજ્જ જ છે, વિજય મેળવવામાં કાઈ ના પ્રતિરેાધ નથી. પ્રતિરાધક કહીયે, તે, તે આપણુ આલસ્યજ છે, આપણા પ્રમાદજ છે, આપણી કવ્ય વિમુખતાજ છે, આપણી હૃદય ભીરુતાજ છે, આપણે અનુસાહુજ છે. આલસ્ય મરડા માં, આલસ્યનેજ મરડી નાંખેા. પ્રમાદ ખાએ માં,પ્રમાદનેજ ખાઇ જાએ.પ્રવૃત્તિ ધમની ભગવદ્ગીતાપનિષદના નિત્ય પાડે જ્યાં થાય છે, ત્યાં અનુત્સાહ ક્યાંથી, હૃદય ભાતા શી, કવ્યુ વિમુખતા કેવી ? જેનાં મનમાં રાષ્ટ્રને પ્રાધવાની ઉર્મિ છે, તેને ઉંધવાનું નથી; જેના મગજમાં કંઈ નવું ઉત્કઈક કહેવાની પ્રેરણા છે, તેને માન ધારવાનું નથી; જેની પ્રતિભામાં વીજળિક શક્તિના અંશ અણુઝણે છે, તેને જડવત ખેસી રહેવાનું નથી.' આપણામાં સમ નરને તેટા ન હાવા જોઈ એ. પ્રતિવષ આપણા શારદાપીઠમાંથી પદવીધારી તરા સંખ્યાખત્ર બહાર પડે છે. આ આપણા વીરા શું નિય આપણા શારદા છે ? નહિજ નહિ. ત્યારે શું એમ છે કે કાઈ પૂછે પીઠના પન્નીધારી તા જ સહદેવ જોશીની પેઠે તેમના જ્ઞાનને તે આપણુને લાભ આપે ? નાના, તેમે ન હેાય. ત્યારે તા
ના.
૧૭૧