________________
ગુજરાતી ભાષા
બીજા દસ્તાવેજોમાંથી વા ન ઉતારતાં શબ્દો અને પદો જ લઈશું.
સંવત ૧૬૧૮ માં લખાયેલા “વિચિણી ” (વહેંચણી)ના દસ્તાવેજમાં હાલના “” ને ઠેકાણે “તૈ” છે. “ખુશીથી' ને ઠેકાણે “ પ્રીછી' છે.
જુદા થયા’ને ઠેકાણે “જાજૂઆ થયા છે “કોઈ જાતનું સહીઆરું નહિ ને ઠેકાણે “તલાવિ પાણી સહીઆર નહીં' છે. “મન” ને બદલે એમાં • ભેમ” લખેલું છે.
સંવત ૧૬૫૧ માં અમદાવાદમાં થયેલા વેચાણખતમાં “ઘરવિત’ લખ્યું છે, તે બદલે હવે “વકરીત વેચાણ ઘર’ એવું લખાય છે. પ્રથમના દવા ને બદલે એ ખતમાં “પઢીયા” શબ્દ આપ્યો છે અને તે “સમાવાની રાઝના રોr' છે. મુછાનિ સત્તાનિ એ વાક્ય તેમાં કાયમ છે. હાલના “ઓરડા બે” તે તેમાં ૩૯ વિ છે. હાલના “આકાશથી તે પાતાળ સુધી નવ નિધિ અષ્ટમાસિધ” તે તેમાં ruતાર કર નાર નવનિષિ રહિત” છે. જુના ડી વક્ર અને હાલના “ખડકી બંધ' ને ઠેકાણે એમાં “ખડકીબધ” છે. વારસ”. ને ઠેકાણે એમાં વિર છે. “ખુંટ ” શબ્દ એમાં વપરાય છે અને હાલના “કુલ અભરામ ન દાવે” ને ઠેકાણે એમાં મમરાના હાવે એ પદ છે. આ તથા “મતું” ને ઠેકાણે “મતુ ” દાખલ થાય છે. ખત લખનાર કદી મત લખે છે પણ સહી કરનાર તે “મ, ” જ લખે છે.
સંવત ૧૬૮૪ માં અમદાવાદમાં થયેલા વહેંચણીના દસ્તાવેજમાં ગોટે પામતા શનિ એવું પદ છે. “વિગત” ને ઠેકાણે વાત છે કરતો નથી પણ “ઓરડો ” છે. ખુણું'ના અર્થમાં મરાઠી પર શબ્દ વાપર્યો છે. “આવ્યો છે' ને ઠેકાણે સંવાઇિ “સહિઆર ' ને ઠેકાણે રોષ છે. “વચ્ચે' ને ઠેકાણે કાર છે. “ગમે એટલા માળ કરે કરાવે'ના અર્થમાં કલા મૂમ બૂમ ત્રમૂમ ારી શારિ લખ્યું છે.
ત્યાં લગી એને ઠેકાણે તામિ પદ વાપરેલું છે, જે હજી સુરત તરફ વપરાય છે.
સંવત ૧૭૦૬ માં થએલા વેચાણખતમાં હાલના “પારસાત' ને ઠેકાણે પારદાત (રું, ઘા = પાસેથી) છે. “ઘરાણે” ને ઠેકાણે રgિrળ છે. હાલના “અઘાટ વેચાણ ને ઠેકાણે મદદ વેચાતુ છે, ૧ કાઠિયાવાડમાં હજી “વરતી આપે ” વપરાય છે.
૧૦૩