________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
છેવટના બેડા” વ્યજનમાં “અ ભેળવાય છે અને વિસર્ગ કહાંડી નાંખવામાં આવે છે. સંસ્કૃત પરથી થયેલા નરજાતિ તદ્દભવ શબ્દોમાં મુળમાં છેવટને “અ” કાં તે કાયમ રહે છે અથવા તે તેને “એ” થાય છે. ઉદાહરણ, સં#-ગુજ. “કાન, સં. જૂ-ગુજ. “ચૂનો મૂળમાંના “અ” ને આમ “ઓ' થવાના કારણ વિશે મતભેદ છે, ડોકટર હોર્નેલ એમ ધારે છે કે પ્રાકૃતમાં નામવાચક શબ્દોને છેડે છે ઘણોખરે ઉમેરાય છે તે જ ઉપરથી ગુજરાતીમાં ‘આ’ અને હિંદીમાં છેડે ‘મા’ થયો છે; ઉદાહરણ, સં ઘર ઉપરથી ઘર, તે ઉપરથી થોડો (પ્રાકૃત પ્રથમાનું એકવચન), તે ઉપરથી ગુજરાતીમાં બધેડે' અને હિંદી “વહા'.૧ મિ. બીમ્સ કહે છે કે જ ઉપરથી આ “આ” કે “એ” થયું હોય તે કેટલાક શબ્દોમાં મૂળને “અ” કાયમ રહે છે તેમ બને નહિ; ઉદાહરણ લઈ પરથી હિંદી, ગુજરાતી વગેરેમાં “કાન', મર્મ પરથી ગાભ, વગેરે તેમને મત એ છે કે મૂળ સંસ્કૃત ઉચ્ચારણમાં સ્વરોના ભાર (accent) હતા અને તેથી જુના વખતમાં થયેલા તદ્ભવ શબ્દમાં એ ભારની અસર કાયમ રહી છે. એ કારણથી જ્યાં મૂળ અકારાન્ત સંસ્કૃત શબ્દમાં છેલ્લા સ્વર પર ભાર ઝીલી લેવા સારૂ “અ” ને “એ” (કે હિંદી “મા') થયો છે; ઉદાહરણ સં. વીર -ગુજરાતી કીડ', હિંદી દા. . ચૂર્ણ, ગુજરાતી ચૂનો, હિંદી જૂના પણ જ્યાં મૂળમાં ઉપન્ય સ્વર પર ભાર હતા ત્યાં છેવટે ભાર ન હોવાથી છેવટને “અ” કાયમ રહ્યું છે, . -ગુજરાતી કાન, હિંદી ; સ, મા ગુજરાતી માગ, હિંદી મા. પાછળના સમયમાં સંસ્કૃતમાંના સ્વર ભાર જતા રહ્યા, તેથી, તદ્દભવ શબ્દોમાં આ નિયમ નથી. રા રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ કહે છે કે “સંસ્કૃતના પુલિંગમાં પ્રથમના એકવચનના
- ૧. સંસ્કૃત સૂર્ણ, મહુ, વીપ પરથી ગુજરાતીમાં જ્યાં ચૂને, ભાલો, દીવો, એમ છેડે “ઓ” થાયે છે ત્યાં હિંદીમાં જૂના, મારા વીરા એમ છે: “મા” થાય છે. સંસ્કૃત દવા ઉપરથી હિંદીમાં તેમજ ગુજરાતીમાં જના રૂ૫ થયું છે. મરાઠીમાં ગુના, રિયા એવાં રૂપ છે; બંગાળીમાં, પંજાબીમાં અને એરિયામાં પણ તેવાં જ રૂપ છે, સિંધીમાં જૂળ, હિમો એવાં રૂપ છે. મણ પરથી પંજાબી, ઓરિયા અને સિંધિમાં ગુજરાતી પેઠે “માસ્ટ' છે.
૨. બીકૃત વ્યાકરણ, ભાગ ૨, પૃષ્ઠ ૬.