Book Title: Dharmaratnana Ajwala
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Jain Education International +>&> વચન-સ્વાધ્યાયમાં આપણે ધર્મરત્નપ્રકરણ’નો ગ્રંથ પસંદ કર્યો છે. ‘ધર્મ-રત્ન'નો ગ્રંથ આચાર્યશ્રી ‘દેવેન્દ્રસૂરિજી’એ રચેલો છે અને તે અદ્ભુત છે. ૧. ભૂમિકા ધર્મી માણસ કેવો હોય, એનામાં કા કયા ગુણો હોય એ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ધર્મ કહેવડાવવું સહેલું છે, પણ જીવનમાં ખરેખર એવા બનવું એ ઘણું મુશ્કેલ છે; એટલે સાચું ધર્મીપણું આપણે આવા ગ્રંથોના અભ્યાસથી અને આચરણથી સિદ્ધ કરવાનું છે. મહાન સર્જનની પાછળ માણસમાં નમ્રતા જોઈએ. એ બતાવવા માટે શરૂઆતમાં લેખક પ્રભુને નમન કરે છે. એનામાં અભિમાન નથી, તેથી એ ગ્રંથના સાંભળનારને અને પોતાને પણ તારે છે. લેખકનું પ્રથમ વંદન, જેમણે જગતને પોતાના જીવનથી ‘વિનય' ગુણનો મંત્ર શીખવ્યો છે, જે ફકીરી અને ત્યાગના ધામ ધર્મરત્નનાં અજવાળાં * ૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 338