________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જ ધર્મપરીક્ષા જીજાજી જાજા રાજા રાજા રાજા જજ જાજરમાન જળક अ ननु एवं "वीतरागः पूजनीयः" इति विशेषश्रद्धानाभावेऽपि "सर्वे देवाः पूजनीयाः" * र इत्यादि सामान्यश्रद्धानस्य हितकारित्वं कथं युक्तम् ? यत एतादृशं श्रद्धानं सम्यक्त्वमालिन्यकारि * भणितमित्याशङ्कायामाह - अविशेषश्रद्धानस्यापि = "वीतरागः पूजनीयः" इत्यादिविशेषश्रद्धानस्य तु गुणत्वमस्त्येव, किन्तु "सर्वे देवाः पूजनीयाः" इति कञ्चन देवविशेषमगृहीत्वा में श्रद्धानस्यापि इत्यपिशब्दार्थः । दशाभेदेन = आदिधार्मिकदशापेक्षया गुणत्वात् = * हितकारित्वात् । अविशेषश्रद्धानं सम्यक्त्वदशापेक्षयाऽहितकार्यपि आदिधार्मिकापेक्षया हितकार्येव। * यथा हि जिनपूजा सर्वविरतिदशापेक्षयाऽहितकारिण्यपि अविरतसम्यग्दृष्टिदशापेक्षया हितकारिणी
प्रसिद्धा, तथाऽत्रापि भाव्यताम् । જ ચન્દ્રવ: (પ્રશ્ન : આ રીતે બધા દેવોને નમસ્કરણીય માનવા વિગેરેની બુદ્ધિને તમે કે 3 હિતકારી ગણો છો. પણ આમાં તો રાગી દેવોમાં દેવત્વની, અબ્રહ્મચારીઓમાં ગુરુત્વની ૪ અને હિંસકધર્મમાં ય ધર્મત્વની બુદ્ધિ છે. આવો મિથ્યાત્વ શી રીતે હિતકારી બને ?)
ઉત્તરઃ ભઈલા! ‘મનુષતઃ' એટલે કે ગૌણવૃત્તિથી સારા વિષયમાં (વીતરાગદેવાદિ) { કે જે ભક્તિ તેનું કારણ હોવાથી આ મિથ્યાત્વ પણ હિતકારી છે. (અહીં “મનુષત્ત:' પદનો કે અન્વય સવિષયભક્તિ પદની સાથે કરવો.
ભાવાર્થ આ છે કે જો કે અનાભોગિક મિથ્યાત્વને “વીતરાગદેવ જ પૂજનીય છે = વિગેરે વિશેષ રૂપ વડે વિતરાગ સ્વરૂપ સવિષયમાં ભક્તિ નથી, તો પણ “સર્વદેવો કે પૂજનીય છે' આ પ્રમાણેની જે તેની પ્રજ્ઞા છે તેમાં વીતરાગદેવની પણ સર્વદેવોમાં જે 3 ગણતરી થઈ જતી હોવાથી સામાન્ય રૂપે વીતરાગ પણ પૂજનીય છે એ વાત તેના વડે જે મનાયેલી જ છે. આ કારણસર વિશેષરૂપથી સવિષયની ભક્તિના અભાવમાં પણ અનુષણથી = ગૌરવૃત્તિથી = સામાન્યરૂપથી વીતરાગાદિ સદૂવિષયની ભક્તિ તેને છે જે જ અને આ કારણસર અનાભિગ્રહિક એ તેવા પ્રકારની ભક્તિનું કારણ હોવાથી તેઓને જ હિતકારી કહેલું છે.) જ (પ્રશ્ન : અરે ! આ પ્રમાણે “વીતરાગ પૂજનીય છે' આ પ્રમાણેની વિશેષ શ્રદ્ધાના જે જે અભાવમાં “સર્વ દેવો પૂજનીય છે” ઈત્યાદિ સામાન્ય શ્રદ્ધા કેવી રીતે હિતકારી થાય? કારણ કે એ તો સમ્પર્વને મલિન કરનારી છે. આ પ્રમાણેની શંકા થયે છતે કહે છે.) *
ઉત્તરઃ જો ભાઈ “વીતરાગ પૂજનીય છે” એવી વિશેષ શ્રદ્ધા હિતકારી બને, એ જે વાત તો બરાબર જ છે. પણ “બધા દેવો પૂજનીય છે...” ઈત્યાદિ અવિશેષશ્રદ્ધા = =
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૦