________________
※※※※※英英英英英英英英英英XXXXXXX英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※
જ ધર્મપરીક્ષા ફી
જાજજ જાજરમાન જાળમાજના માજીક * जीवाः परलोकसाधनार्थं सर्वदेवान् नमस्यन्तीति भावः ।
दशाविशेषे सर्वदेवनमस्कारो दुर्गतिनिवारणकारणमिति दुर्गतिनिवारणसुगतिसाधनार्थिनो महात्मानो जीवाः सर्वदेवनमस्कारं कुर्वन्त्येव । तस्माद्युक्तमुक्तं महात्मनां अनिर्णीतविशेषाणां * सर्वे देवा माननीया भवन्तीति ।
ચન્દ્ર: (પ્રશ્ન ઃ દેવતાવિશેષના અજ્ઞાનવાળા મહાત્માઓને સર્વદેવો નમસ્કાર રે કરવા યોગ્ય, માનનીય છે? એ વાત પણ શી રીતે ઘટે? “સર્વ દેવોની પૂજના જાણવા કે યોગ્ય છે” એવું ગ્રન્થકારે કહ્યું ત્યારે “કુતા” કરીને પૂર્વપક્ષે પ્રશ્ન કરેલો “આવું કેમ ?” જ એનો ઉત્તર હરિભદ્રસૂરિજીએ આપેલો કે કેમકે “ગૃહી-મહાત્માઓને બધા દેવો માનનીય ? જ હોય છે, તે કારણથી બધા દેવોનું પૂજન કરવું.” એટલે પૂર્વપક્ષ પાછો પ્રશ્ન કરે છે કે આ રે પણ કેવી રીતે કે “ગૃહી-મહાત્માઓને બધા દેવ માનનીય છે?” આ રીતે કપિ શબ્દનો , અર્થ સમજવો.)
ઉત્તર: એક જ દેવને આશ્રયીને નહિ રહેલા તેઓ સર્વદેવોને નમસ્કાર કરે, કેમકે કે સર્વદેવનમસ્કાર કર્તાઓ જિતેન્દ્રિય અને જિતક્રોધ છતાં દુર્ગતિઓને ઉલ્લંઘી જાય છે. 1 ટીકાર્ય : આ દેવતાવિશેષના નિર્ણય વિનાના પરલોકપ્રધાન આત્માઓ સર્વદેવોને = નમસ્કાર કરે. પરંતુ કોઈ એક દેવને સ્વીકાર કરીને રહેલા ન હોય. કેમકે સર્વદેવોને જ નમસ્કાર કરનારાઓ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ક્રોધનો પરાજય કરનારા બનેલા છતાં હું નરકમાં પતન વિગેરે આપત્તિઓને ઓળંગી જાય છે. | (સર્વદેવોને નમસ્કાર કરવાથી ઈન્દ્રિયનિગ્રહ, ક્રોધ વિજય થાય. તેનાથી દુર્ગતિઓ
અટકે અને માટે જ પરલોક સુધારવાની ઈચ્છાવાળા આદિધાર્મિકજીવો સર્વદેવોને નમસ્કાર ? [ કરનારા બને. આ ઉપરથી કહી શકાય કે તેઓને બધા જ દેવો માનનીય છે. અને એટલે
તેઓને તમામ દેવોનું પૂજન જણાવાયું છે. આમ આખો અન્વય કરવો. - જો નિરૂપણના ક્રમ પ્રમાણે જોઈએ તો (૧) તમામ દેવોનું પૂજન જાણવું એ પ્રથમ = કહ્યું. પ્રશ્ન થયો કે બધા દેવોનું પૂજન કેમ ? (ત:) એનો ઉત્તર આપ્યો કે (૨)
દેવતાવિશેષના નિર્ણય વિનાનાઓને તમામ દેવો માનનીય છે. માટે તમામ દેવોના જ પૂજનની વાત કરી છે. પાછો પ્રશ્ન થયો કે પણ આ ય શી રીતે ? વિવક્ષિતજીવોને સર્વ જે જ દેવો માનનીય છે? એટલે ઉત્તર આપ્યો કે (૩) તેઓ બધા દેવોને એટલા માટે નમસ્કાર , જ કરે છે કે એનાથી તેઓ ઈન્દ્રિય ક્રોધાદિને જીતીને દુર્ગત્યાદિને તરે છે અને પરલોકપ્રધાન આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૧