Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
તેમ જ મ મ મ મ મ ધર્મપરીક્ષા
(૯) (આ પ્રમાણે કાલાતીતના વચનો જણાવીને હવે હરિભદ્રસૂરિજી એ વચનો વિશે પોતાનો અભિપ્રાય જણાવે છે કે) આ વચન એકદમ સાચું છે. કેમકે શાસ્ત્ર એ પરમાર્થની ગવેષણા રૂપ નીતિ વડે સર્વજ્ઞભક્તિ વિગેરેમાં પ્રવર્તક બને છે. પણ માત્ર શબ્દાર્થ માત્રથી પ્રવર્તક બનતું નથી. (એટલે કે શાસ્ત્રનો માત્ર શબ્દાર્થ વિચારીને પ્રવૃત્તિ એ સફળ બની શકતી નથી. એટલે કાલાતીત એ જે વાત કરી કે “માધ્યસ્થ્યને અવલંબીને ઐદમ્પર્યની અપેક્ષા એ તત્ત્વનું નિરૂપણ કરવું જોઈએ” એ એકદમ વાસ્તવિક હકીકત છે.)
બાકી મહાવીર, શંકર, બુદ્ધ વિગેરે રૂપે નામભેદથી સર્વજ્ઞોનો ભેદ માનવો કે ભવકા૨ણોનો પરસ્પર ભેદ માનવોએ તો કુટિલતાનો આગ્રહ – વક્તાનો આવેશ જ
ગણાય.
૧૪મી ગાથી સંપૂર્ણ
૧૫મી ગાથા શરૂ
यशो० : अथैतेषां भावजैनत्वे आज्ञासम्भवमाह
दव्वाणा खलु तेसिं भावाणाकारणत्तओ नेया । जं अपुणबंधगाणं चित्तमणुट्ठाणमुवइट्टं ।। १५ ।।
द्रव्याज्ञा खलु तेषां भावाज्ञाकारणत्वतो ज्ञेया । यदपुनर्बन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् ।।१५।।
************************:
दव्वाणत्ति ।
=
चन्द्र० : एतेषां मध्यस्थमिथ्यात्विनां भावजैनत्वे सिद्धे सति आज्ञासम्भवं जिनाज्ञासद्भावं आह । न हि भावजैनत्वं विना जिनाज्ञासम्भव इति भावजैनत्वं प्रसाध्याधुना तत्राज्ञासम्भवं दर्शयति ।
=
गाथार्थ :- तेषां खलु भावाज्ञाकारणत्वाद् द्रव्याज्ञा । यद् अपुनर्बन्धकानां चित्रमनुष्ठानमुपदिष्टम् - इति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૧૧૪

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186