________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
0 ધર્મપરીક્ષા જીજાજી જજો
गुणविकासभावादेव चरमयथाप्रवृत्तकरणं परमार्थतः = अवश्यं पूर्वं कदाप्यसम्भवाद् अ ६ अन्वर्थतः यद्वा तात्त्विकापूर्वकरणस्य कारणत्वात् अपूर्वकरणमेव । न हि एतादृशो गुणविकासः * पूर्वं कदाप्यभूत् । ततश्च तत्कारणं चरमयथाप्रवृत्तकरणमपि अपूर्वमेवेति अथवा अनेनावश्यमपूर्वकरणस्य प्राप्तिर्भवतीति तस्यापूर्वकरणत्वं परमार्थतोऽस्तीति योगविदः = योगज्ञातारः विदन्ति ।
ચન્દ્રઃ આ ચાર દૃષ્ટિઓની અંદર મિત્રા દૃષ્ટિમાં (૧) અત્યંત અલ્પ બોધ હોય છે. (અહીં મોક્ષાનુસારી બોધ જ સમજવો. બાકી તો યોગાદષ્ટિ વિનાના અભવ્યોને કંઈક જે ન્યૂન દશપૂર્વ જેટલો બોધ હોય છે.) (૨) આઠ યોગાદોમાંથી યમ = પાંચ મહાવ્રત રૂપ છે જ એક યોગા = યોગકારક = યોગ-અંશ હોય છે. (૩) તથા દેવના કાર્યમાં, (આદિથી જ ગુરુના કાર્યમાં) ખેદનો અભાવ હોય છે. (૪) તથા ભવોગ, સિદ્ધાન્તનું લેખન વિગેરે જ મેં રૂપ યોગબીજગ્રહણ હોય છે. (૫) યોગબીજોના શ્રવણમાં પરમશ્રદ્ધા હોય છે. (૬) જે સારા આત્માઓનો સંગમ હોય છે.
આટલો બધો ગુણવિકાસ થવાનું કારણ એ છે કે અહીં ચરમયથાપ્રવૃત્તકરણના કે 5 સામર્થ્યથી કર્મમલ અલ્પ કરાયેલો હોય છે. (અહીં ચરમયથાપ્રવૃત્તકરણ નૈગમનની
અપેક્ષાએ સમજવું. બાકી જો કર્મગ્રન્થમાં બતાવેલ ચરમયથાપ્રવૃત્તકરણ લેશો તો એના જ કે પછી અંતમુહૂર્તની અંદર જ સમ્યક્તની પ્રાપ્તિ થઈ જાય. અને તો પછી આ પહેલી જ
દૃષ્ટિની પ્રાપ્તિ બાદ અંતમુહૂર્તમાં જ સમ્યક્ત આવી જવાથી મિથ્યાત્વ સંબંધી બાકીની 8 ૬ ત્રણ દૃષ્ટિઓ ન ઘટે. તેનો ઉચ્છેદ થવાની આપત્તિ આવે. ૪ નૈગમનય તો ઘણાકાળપૂર્વે પણ તે વસ્તુને સ્વીકારતો હોય છે. જુઓ, શાસ્ત્રમાં જે એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર એમ ત્રણ પ્રકારે દ્રવ્યનિક્ષેપા બતાવેલા ક છે. આ દષ્ટિએ તીર્થંકરનો દ્રવ્યનિક્ષેપો માત્ર તીર્થંકરભવની બરાબર પૂર્વના ભવમાં જ જ નું સંભવે. જ્યારે ભારતે તો પ્રભુવીરના ભવથી અસંખ્યભવો પૂર્વે મરિચિમાં તીર્થંકરનો દ્રવ્યનિક્ષેપો ગણીને પ્રદક્ષિણા આપી. આ બધામાં નૈગમનય કામ કરે છે. એમ અહીં પણ કર્મગ્રન્થ માનેલા ચરમ યથાપ્ર. પહેલા પણ આ પ્રથમદષ્ટિની ભૂમિકામાં નૈગમનની
અપેક્ષાએ ચરમયથાપ્રવૃત્તકરણ સમજવું.) ૪ આ ચરમયથાપ્રવૃત્તકરણના સામર્થ્યથી કર્મમલ અલ્પ થઈ ગયેલો હોય છે. આટલા જે બધા ગુણો પ્રગટે છે માટે જ તો આ ચરમયથાપ્રવૃત્તકરણ પરમાર્થથી = અન્વર્થથી
※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૫૯