Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका प्र.१ गा.३ प्रज्ञापनाख्यमध्ययननिरूपणम् २५
टीका--तत्र इदम्-प्रज्ञापनाख्पम् अध्ययनं वर्तते, एवं चित्राधिकारयुक्तत्वाच्चित्रम्, श्रुतरत्नम् श्रुतमेव रत्नं श्रुतरत्नम्, दृष्टिवाद निःष्यन्दःदृष्टिवादस्य-द्वादशाङ्गस्य निःष्यन्दः-निर्झररूपमिव वर्तते इति दृष्टिवादनिःष्यन्दरूपम् यथा वर्णित-प्रतिपादितम्, भगवता-श्रीमहावीरेण इन्द्रभूति प्रभृति शिष्याणामध्ययनार्थ वर्णितत्वात् अध्ययनं वर्णितमित्युक्तम्, अहमपि तथा-तदनुसारेणैव वर्णयिष्यामि न स्वमनीषिकयेत्याशयः, एतेन कथमस्य छद्मस्थस्य वर्द्धमानस्वामीमहावीरवद् वर्णयितुं सामर्थ्य भवेदिति ? शङ्काऽप्यपास्ता, सामान्येनाभिधेयपदार्थ वर्णनमात्र मुद्दिश्यैव तथाभिधानात् न तु (भगवया) भगवान ने (अहमवि) मै भी (तह) उसी प्रकार (चन्नइस्सामि) वर्णन करूंगा ॥३॥ __भावार्थ--दृष्टियाद नामक बारहवें अंग के निचोड रूप तथा विविधता युक्त, श्रुतों में रत्न के समान इस अध्ययन का भगवान ने जिस प्रकार वर्णन किया है, मै भी उसी प्रकार वर्णन करुंगा, अपनी बुद्धि के अनुसार नहीं ॥३॥
टीकार्थ-यह प्रज्ञापना नामक अध्ययन विविध अधिकारों से युक्त होने के कारण चित्र है, श्रुतरत्न है और दृष्टिवाद नामक बारहवें अंग का निचोड है। इस अध्ययन का भगवान महावीर ने अपने इन्द्रभूति आदि शिष्यों को जैसा अर्थ निरूपित किया है, मैं भी उसके अनुसार ही वर्णन करूंगा, अपनी मति से नहीं । इस कथन से इस शंका का भी समाधान हो गया कि छमस्य, वर्द्धमान महावीर स्वामी के समान वर्णन करने में समर्थकैसे हो सकता है ? सामान्य रूप से (जह) २वी रीते (वण्णिय) १ व्यु छ (भगवया) मावाने (अहमवि) : पy (नह) ते प्रमाणे (वन्नइस्सामि) पशुन रीश ॥ 3 ॥
ભાવાર્થ-દ્રષ્ટિવાદ નામક બારમા અંગના નિચોડરૂપે, તેમજ વિવિધતાઓ થી યુકત ઋતેમાં રત્ન સરખા આ અધ્યયનનું ભગવાને જે રીતે વર્ણન કર્યું છે હું પણ તેવી જ રીતે વર્ણન કરીશ. મારી બુદ્ધિના અનુસાર નહીં
ટકાથઆ પ્રજ્ઞાપના નામનું અધ્યયન વિવિધ અધિકારથી યુક્ત હોવાને કારણે ચિત્ર છે, શ્રતરત્ન છે અને દષ્ટિવાદ નામના બારમા અંગનો નિચોડ છે. આ અધ્યયનને ભગવાન મહાવીરે પિતાના ઇન્દ્રભૂતિ વિગેરે શિષ્ય આગળ જે અર્થ નિરૂપણ કર્યો છે, હું પણ તેના અનુસાર જ વર્ણન કરીશ, મારી બુદ્ધિથી નહીં. આ કથનથી આ શંકાનું પણ સમાધાન થઈ ગયું કે છદ્મસ્થ વર્ધમાન મહાવીર સ્વામીના સમાન વર્ણન કરવામાં સમર્થ કેવી રીતે થઈ શકે ? સામાન્ય
प्र०४
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧