Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मार्थबोधिनी टीका प्र. शु. अ. ३ उ. १ सूत्रकृतोपसंहारः
३९
'फासा' स्पर्शाः = ताडनादिरूपाः सर्वेऽपि 'फरुमा' परुषाः = रूक्षाः अनायैः कृतस्वात् पीडाकारिणः इति यावत् । 'दुरहिया' दुरधिसाः दुःखेनापि सोदुमशक्या भवन्ति, 'सरसंवीता' शरसंत्रीताः = रणशिरसि तीक्ष्णशरेण ताडिता: 'हत्थी व ' हस्तिनः इत्र 'कीवा' कळीबाः कातराः 'अवसा' अवशाः गुरुकर्माणः 'सिंह' गृहं गया' गताः गच्छन्ति । इमे ऽल्पप्रकृतयः साधवोऽपि प्रतिकूलोपसगैः पूर्वप्रदर्शितदंशमशकादिभिः बाधिताः सोढुं तान् असमर्थाः पुनरपि परित्यक्तमपि गृहवासमाश्रयन्ति । तमेव शरणं मन्यमानाः इति ब्रवीमि । सुधर्मस्वामी शिष्येभ्यः कथयतीति भावः ||१७||
इति श्री विश्वविख्यात जगद्वल्लभादिपद भूषित बालब्रह्मचारि 'जैनाचार्य पूज्यश्री घासीलाल व्रतिविरचितायां श्री "समयार्थ वोधिन्याख्यायां " व्याख्यायां तृतीयमध्ययनस्य प्रथमोदेशकः समाप्तः ॥ ३- १॥
समस्त स्पर्श बडे कठोर होते हैं अर्थात् अनार्य पुरुषों द्वारा दिये हुए यह उपसर्ग पीड़ा जनक होते हैं। इनको सहन करना अतीव कठिन है । इन उपसर्गों के आने पर कोई कोई साधु युद्र के अग्रभाग में स्थित हाथियों के समान कातर हो जाते हैं, और साधुवृत्ति त्याग कर घर का रास्ता पकड़ लेते हैं।
अभिप्राय यह हैं कि धैर्यहीन साधु पूर्वप्रदर्शित दंशमशक दंडप्रहार आदि प्रतिकूल उपसर्गों से बाधित होकर उन्हें सहन करने में जब अस मर्थ हो जाते हैं तो त्यागे हुए गृहवास को पुनः स्वीकार कर लेते हैं । वे गृहवास कों ही शरणभूत मान बैठते हैं। ऐसा में कहता हूँ, यह सुर्मा स्वामी अपने शिष्यों से कहते हैं ॥ १७ ॥
॥ तृतीय अध्ययन का प्रथम उद्देशक समाप्त ॥
અને ઉપસર્ગો આવી પડે ત્યારે કાઈ કાઈ કેાઈ અલ્પસત્ત્વ, કાયર સાધુએ સમરાંગણના અગ્રભાગમાં સ્થિત હાથીની જેમ ડરી જઈને અથવા વિવશ થઈ જઈને સાધુવૃત્તિને ત્યાગ કરીને ઘરનેા રસ્તા પકડી લે છે–સસારમાં પાછાં ફરી જાય છે
આ કથનને ભાવાર્થ એ છે કે પૂર્વ પ્રદશિત શીત પરીષહ, ઉષ્ણુ પરીયડુ, ડાંસ અને મચ્છર કરડવા રૂપ પરીષહુ, લાકડીના પ્રહાર આદિ પ્રતિમૂળ ઉપસર્ગાથી ત્રાસી જઈને કાઈ ધૈયહીન સધુ જ્યારે તેમને સહન કરવાને અસમર્થ બની જાય છે, ત્યારે એક વાર ત્યાગ કરેલા ગૃહવાસના ફરી સ્વીકાર કરી લે છે. તેઓ ગૃડવાસને જ શરણભૂત માને છે, એવું હું કહુ છું. આ પ્રમાણે સુધર્મા સ્વામી પેતાના શિષ્યાને કહે છે. ગાથા ૧૭૫ ત્રીજા અધ્યયનને પડેલે ઉદ્દેશક સમાપ્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨