Page #1
--------------------------------------------------------------------------
________________
મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત
શ્રી યોગદષ્ટિસમુચ્ચય
યો: શત્પતિ
સવિવેચન શ્રેષ્ઠ:, ચોશિંતામUિT: પર: |
શ્રી હરિભદ્રસૂરિ
( ભાગ - ૨)
: વિવેચન કર્તા: ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
: પ્રકાશક:
શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ,
જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮.
મૂલ્ય રૂપિયા ૨૫૦
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : હિતેશ ચીમનલાલ દોશી મુકેશ ભાયચંદ મહેતા હસમુખ ઉગરચંદ ગટેચા માનદ્ મંત્રીશ્રીઓ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય શ્રી વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮. Email: headoffice@smiv.org
પ્રાપ્તિ સ્થાનો: (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલય
શ્રી વાસુપૂજ્યસ્વામી મંદિર માર્ગ, સી.ડી. બરફીવાલા માર્ગ, જુહૂ લેન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૫૮.
ફોન નં. ૦૨૨-૨૬૭૧૮૬૪૧ Email: headoffice@smjv.org (૨) શ્રી મહાવીર જૈન વિદ્યાલય
હીલ ડ્રાઈવ, તળાજા રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨. ફોન નં. ૦૨૭૮-૨૫૬૩૯૬૯, Email: bhavnagar@smjv.org
પહેલી આવૃત્તિ: ઈ.સં. ૧૯૫૦- વિ.સં. ૨૦૦૬ વીર નિર્વાણ સંવત : ૨૪૭૫ દ્વિતીય આવૃત્તિ: ઈ.સં. ૧૯૭૮ – વિ.સં. ૨૦૩૪ વીર નિર્વાણ સંવત : ૨૫૦૩ તૃતીય આવૃત્તિ: ભાગ - ૨ ઈ.સ. ૨૦૧૮ - વિ.સં. ૨૦૭૪ વીર નિર્વાણ સંવત : ૨૫૪૩
કિંમત : ૨૫૦/નકલ: પOO
મુદ્રક: વિનાયક પ્રિન્ટર્સ વિજ્ઞાપન ભવન, તાર ઑફિસ સામે, ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. (મો.) ૯૯૭૯૨૦૬૦૬૦
Page #3
--------------------------------------------------------------------------
________________
વિધાતીર્થ વિધાલય - શ્રી મહાવીર જૈન વિદ્યાલય પંજાબ કેસરી આચાર્યશ્રી પ.પૂ. વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને આશિષ સહ આજથી ૧૦૦ વર્ષ પૂર્વે વિ.સ. ૧૯૭૦, ફાગણ સુદી પાંચમને સોમવાર, તા. ૦૨/૦૩/૧૯૧૪ના શુભ દિવસે "શ્રી મહાવીર જૈન વિદ્યાલય”ની મંગલ સ્થાપના કરવામાં આવી. પૂ. ગુરુદેવે જોયું કે ગુજરાતના નાના ગામો અને શહેરોમાં યોગ્ય શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત ન હતી. ઉચ્ચ અભ્યાસની તીવ્ર ધગશવાળા ઉચ્ચ ગુણાંક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ લક્ષમાં લઈને આપણા સમાજના યુવાધનના ઉચ્ચ અભ્યાસની સગવડતા ઉભી કરવાના ધ્યેય સાથે પૂ. ગુરુદેવે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી.
પૂ. ગુરુદેવના મનમાં ઉચ્ચ અભ્યાસ માત્ર બૌધિક વિકાસ માટે જ નહી પરંતુ વિદ્યાપિપાસુના સર્વગ્રાહી વિકાસનું કારણ બને તેજ વિચારોથી પૂ. ગુરુદેવે ઉચ્ચ વ્યવાહરિક અભ્યાસ સાથે ધાર્મિક સંસ્કારના સિંચનના અભ્યાસને સંલગ્ન કર્યા.
સંસ્થાની સ્થાપના સમયે ત્રણ મૂળભૂત મુદ્દાઓ વિચારવામાં આવ્યા હતા. રાત્રિભોજન નિષેધ, અભક્ષ્યનો ત્યાગ અને જિનપૂજા સાથે ધાર્મિક અભ્યાસ વિગેરે ધ્યાનમાં રાખીને પંદર વિદ્યાર્થીઓ સાથે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” ૧૯૧૫માં ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું. જે આજે વટવૃક્ષરૂપી ગુજરાત-મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનનાં મુખ્ય શહેરોમાં ૧૨ શાખાઓ, ૧૬૦૦ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓથી અધિક અભ્યાસ કરી શકે તેવી અદ્યત્તન સુવિધાઓ સાથેના વિદ્યાર્થીગૃહો | કન્યા છાત્રાલયો કાર્યરત છે.
શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા વિદ્યાલયે શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન નામનું નવું ટ્રસ્ટ રચી વડોદરા મુકામે એમ.બી.એ. કોલેજ શરૂ કરેલ છે.
આપણા સમાજના યુવાધન ઉચ્ચ પ્રોફેશનલ શિક્ષણથી આર્થિક કારણોસર વંચિત ન રહે તે માટે વગર વ્યાજની લોન સહાય યોજના ચાલુ છે. આ યોજના હેઠળ વિદ્યાલય દ્વારા ભારત અને પરદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજની લોન આપવામાં આવે છે. જૈન સાહિત્ય અને પ્રકાશનને ઉત્તેજન :(૧) સંસ્થા દ્વારા જૈન ધર્મના પુસ્તકોના પ્રકાશનને ઉત્તેજન મળે તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટની રચના કરવામાં
આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા આગમના ગ્રંથો તૈયાર કરવામાં આવે છે. તેમજ અન્ય પુસ્તકોનું પ્રકાશન પણ સંસ્થા દ્વારા પ્રગટ કરવામાં આવે છે. સાદી અને સરળ ભાષામાં વિવેચનાત્મક અને સંશોધનાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પ્રકટ કરવાની સમયદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અને સંસ્થાના અનેકમુખ ઉત્કર્ષના પૂરસ્કર્તા સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાની ભાવના હતી અને આ માટે સ્વ. શેઠશ્રી મોતીચંદભાઈ કાપડિયાએ ગ્રંથમાળાના સંપાદન કાર્યની શરૂઆત કરી અને આજદિન સુધીમાં ૯ પુસ્તકો તથા શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ (સંગ્રાહક અને સંપાદક) ગ્રંથમાળાના જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૧૦ અને અન્ય સાત
પુસ્તકો તથા મુનિશ્રી નંદિઘોષ વિજયજી પ્રકાશિત બે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. (૨) જૈન સાહિત્યનો પ્રસાર, પ્રચાર અને ઉત્તેજન મળે તે માટે આજ દિન સુધીમાં ૨૩ જૈન સાહિત્ય સમારોહનું જુદા જુદા સ્થળે આયોજન
કરવામાં આવેલ છે. વિધાલયની શાખાઓ : મ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં.
ઈ-મેઈલ આઈ.ડી ૧૯૨૫ ૧૫ વિદ્યાર્થીઓ સાથે સને ૧૯૧૫માં શરૂ થયેલા શ્રી મહાવીર જૈન At present under
વિદ્યાલય, ગોવાલિયા ટેન્ક પર સંસ્થાના મકાનમાં ભાવનગર રાજ્યના redevelopment દીવાન સર પ્રભાશંકર પટનીના શુભ હસ્તે તા. ૩૧/૧૦/૧૯૨૫
“શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ” ૧૯૪૬ શ્રી ભોળાભાઈ જેસીંગભાઈ વિધાર્થીગૃહ, પાલડી બસ સ્ટેન્ડ સામે, પાલડી,| ahmedabad@smiv.org
અમદાવાદ-૩૮૦૦૦૬. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૫૭૯૯૫૩, ૨૬૫૮૪૩૫૨. ૧૯૪૭ શ્રી મહાવીર જૈન વિદ્યાલય | શ્રી ભારત જેન વિધાલય
pune@smjv.org આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧૦૦૪.
ટેલિફોનઃ (૦૨૦) ૨૫૫૧૨૨૬. ૧૯૫૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગૃહ, આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, | vadodara smiv.org
વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૩૨૪૬૮. ૧૯૬૪ શ્રી લહેરચંદ ઉત્તમચંદ વિધાર્થીગણ, પંચાયત કાર્યાલય નજીક, vidyanagar@smjv.org
વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦. ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૦૨૧૧. ૧૯૭૦ શ્રી મણીલાલ દુર્લભજી વિધાર્થીગૃહ, હીલ ડ્રાઈવ, તળાજા રોડ, bhavnagar@smjv.org
ભાવનગર-૩૬૪૦૦૨. ટેલિફોનઃ (૦૨૭૮) ૨૫૬૩૯૬૯. ૧૯૭૨ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી વિધાર્થીગૃહ andheri @smjv.org
જુહુ લેન, વાસુપૂજ્ય સ્વામી મંદિર માર્ગ, અંધેરી (વે.), મુંબઈ-૪૦૦૦૫૮. ટેલિફોનઃ (૦૨૨) ૨૬૭૧૮૬૪૧, ૨૬ ૨૪૧૪પ૭.
Page #4
--------------------------------------------------------------------------
________________
ક્રમ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં.
ઈ-મેઈલ આઈ.ડી. ૧૯૯૪ શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા કન્યા છાત્રાલય
ahmedabad@smjv.org શ્રી નિકેતન, દશા પોરવાડ સોસાયટી, આયંબિલ ભવન પાસે, પાલડી,
અમદાવાદ-૩૮૦૦0૭. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૬૫૧૬૨૭. ૯ | ૨001 ડો. યાવન્તરાજ પુનમચંદજી અને શ્રીમતી સંપૂણ જેન વિધાર્થીગૃહ | udaipur@smjv.org
ચિત્રકૂટ નગર, ભુવાણા, પ્રતાપનગર બાયપાસ, ઉદયપુર-૩૧૩001,
(રાજસ્થાન). ટેલિફોનઃ (૦૨૯૪) ૨૪૪૦૩૭૭. ૨00૪ શ્રી વાડીલાલ સારાભાઈ વિધાર્થીગૃહ – સેન્ડહર્ટ રોડ શાખા
sandhurst @smjv.org C/o. શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન વાડી, ૪થા માળે, ૯૯/૧૦૧, કેશવજી નાયક રોડ, ચીંચ બંદર, મુંબઈ-૪૦૦૦0૯.
ટેલિફોનઃ (૦૨૨) ૨૩૭૭૮૧ ૨૪ ૨૦૦૫ શ્રીમતી નલિનીબેન પ્રવીણચંદ્ર જમનાદાસ ચાંગાણી કન્યા છાત્રાલય |vidyanagarko@smjv.org
પો.બો. નં. ૨૫, પંચાયત કાર્યાલય નજીક, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦.
ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૨૪૫૫ ૨૦૦૬ સૌ. શોભાબેન રસિકલાલ ધારીવાલ કન્યા છાત્રાલય
punekc@smjv.org આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧00૪.
ટેલિફોનઃ (૦૨૦) ૨૫૬૬ ૧૮૯૫. ૨૦૦૯ શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન
cksvim@gmail.com શ્રી સી. કે. શાહ વિજાપુરવાળા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, Website : www.eksvim.edu.in આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪.
ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૮૩૨૮/૨૯, ૦૮000૬૩૧૫૧૭/૧૮૧૯ ૨૦૧૭
શ્રીમતી ચન્દ્રકાબેન પ્રવિણભાઈ મહેતા, હીરાબા કન્યા છાત્રાલય vadodara @smjv.org આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪.
ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૪૨૯૯ ઉદ્દેશો અને અમલીકરણ તેમજ એકવીસમી સદી તરફ પ્રયાણ :
શરૂઆતમાં જે મૂળભૂત નિયમો ઘડવામાં આવ્યા હતા તે અનુસાર આજ રીતે આજે દશ દાયકાથી સંસ્થા મક્કમપણે એકવીસમી સદી તરફ આગળ વધી રહી છે. જેમાં નીચેના મૂળભૂત નિયમો અમલમાં છે. (૧) દરેક શાખામાં વિદ્યાર્થીઓ નિયમિત જિનપૂજા કરી શકે તે માટે મુંબઈ, અંધેરી, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, ઉદેપુર, ભાવનગર તેમજ
પૂના મુકામે શિખરબંધી દેરાસરજી બનાવેલ છે. જ્યારે સેન્ડહર્ટ રોડ શાખામાં ઘર દેરાસર છે. અમદાવાદ તથા વડોદરા મુકામે
વિદ્યાર્થીગૃહનું નવનિર્માણની શરૂઆત થયેલ છે. આ બંને જગ્યાએ નૂતન જિનાલય નિર્માણાધીન છે. (૨) ધાર્મિક અભ્યાસક્રમ માટે દરેક શાખામાં ધાર્મિક શિક્ષકો દ્વારા ધાર્મિક અભ્યાસના વર્ગો ચલાવવામાં આવે છે. નિયમિત ધાર્મિક પરિક્ષાઓ
લેવામાં આવે છે અને પ્રોત્સાહનરૂપે વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવે છે. (૩) વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવાસ, ડેવલપમેન્ટ શિબીરો, ઉગ્ર તપશ્ચર્યાઓને પ્રોત્સાહન માટે સુવિધાઓ આપવામાં આવે છે. (૪) વિદ્યાર્થીઓના વ્યકિતગત અને વ્યકિતત્વના વિકાસ માટે સ્પર્ધાઓ, રમત-ગમત તેમજ વ્યાયામના સાધનો ઉપલબ્ધ હોય છે અને
સેમીનારો ગોઠવવવામાં આવે છે. (૫) શાખાના વિદ્યાર્થીઓ દ્વારા “આંતર શાખા હરિફાઈ યોજવામાં આવે છે. અને પ્રોત્સાહન રૂપે ઈનામો આપવામાં આવે છે. (૬) વિદ્યાર્થીઓને “જનરલ નોલેજ માટે શાખાઓમાં ન્યુઝ પેપર્સ, મેગેજીન રેફરન્સ બુકસ સારા પુસ્તકો તેમજ લાઈબ્રેરીઓ સ્થાપવામાં
આવી છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ૧૦૨ વર્ષ દરમ્યાન, સમાજના અંદાજે ૨૦000 વિદ્યાર્થીઓને વિદ્યાના અમૃતનું પાન કરાવી કાર્યદક્ષ અને સ્વાશ્રયી બનાવ્યા અને તેમના જીવનને સેવાભાવના, ધાર્મિકતા તેમજ સંસ્કારિતાથી સુવાસિત બનાવ્યા.
ઉછરતી પેઢીને વિદ્યાનું અને પ્રેરણાનું પાન કરાવીને સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સંસ્કારી બનાવનારી વિદ્યાલયની આ મહાપરબ અત્યારે પણ અવિરતપણે ચાલી રહી છે.
સમાજના કલ્યાણબંધુ મહાનુભાવો અને પૂણ્યમાર્ગના પ્રવાસીઓ ! ઉદાર આર્થિક સહકારરૂપી આપની ભાવનાનાં નીર આ મહાપરબમાં નિરંતર ઉમેરતા રહેશો! આપની ઉદારતા આપને ધન્ય બનાવશે અને સમાજને સમૃદ્ધ બનાવશે. આવો બેવડો લાભ લેવાનું રખે કોઈ ચુકતા !
જ્ઞાન પ્રસાર દ્વારા સમજણને વિસ્તારવાનો જે પુરૂષાર્થ કરે તે જગતનો મોટો ઉપકારી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આવા પુરૂષાર્થ દ્વારા સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સુખી બનાવવાનું વિનમ્ર જીવન વ્રત સ્વીકાર્યું છે એ વ્રત પાલનમાં સહાયક થશે તે કૃતકૃત્ય થવાની સાથે સમાજ કલ્યાણના સહભાગી બનશે.
સૌને સથવારે આપણે તન, મન અને ધનથી વિદ્યાલયની સેવામાં અહર્નિશ ઉભા રહીએ અને યુગપુરૂષના આશિષસહ, ભવ્ય ભૂતકાળના સહારે સુંદર વર્તમાનની કેડી પર કદમ મિલાવી ઉત્કૃષ્ટ ભવિષ્યનું સ્વપ્ન સિધ્ધ કરીએ એજ અભ્યર્થના...
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન જિન શાસન અનુસાર જીવનું મુખ્ય લક્ષ્ય પરમાનંદસ્વરૂપ મોક્ષ પામવાનું છે. આ પદ પામવા મુમુક્ષુઓએ યોગ અને અધ્યાત્મની સાધનાના માર્ગે વિકાસ સાધવાનો છે.
જ્ઞાન સંપાદનની સાધના વિરલ ગ્રંથોના અધ્યયન અને યોગથી જ થાય છે. આ માટે આચાર્ય પ્રવરોએ અનુગ્રહ કરી સ્વાધ્યાય માટે અનેક ગ્રંથો આપ્યા છે. પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી રચિત યોગદષ્ટિસમુચ્ચય એ સૌમાં શિરમોર સમાન છે.
આત્માના ક્રમિક વિકાસની કેડી આ ગ્રંથ દ્વારા મુમુક્ષુઓના લાભાર્થે ચીંધવામાં આવી છે.
સાધકવર્ગ આ ગ્રંથના મર્મને પામે એ માટે વર્ષો અગાઉ માનનીય સ્વ. ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતાએ સુંદર વિવેચન કર્યું હતું. આને શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાએ સ્વ. શ્રીમતી લીલાવતીબહેનના સ્મરણાર્થે ગ્રંથ સ્વરૂપે વર્ષ ૧૯૫૦માં (પ્રથમ આવૃત્તિ) પ્રકાશિત કર્યું.
વિવેચક સ્વ. ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાના પરિવારમાં હાલ કોઈ નથી. પ્રકાશક સ્વ. શેઠશ્રી મનસુખભાઈ તારાચંદ મહેતાના પરિવારમાં તેમના સુપુત્રી કોકિલાબહેન વિ. પારેખ તથા શ્રીમતી અરૂણાબહેને શ્રી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથની ધાર્મિક દૃષ્ટિએ મહત્તા જાણી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એને ફરીથી પ્રકાશિત કરવાની ઉદાર ભાવના સાથે સંમતિ આપેલ છે. જેની અમો ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ.
આ નવસંપાદન પૂ. કનકચંદ્ર શાહની પ્રેરણાથી શ્રી જૈન ધર્મ પેઢી, શ્રી શ્રીમાળી પોળ જૈન સંઘ, ભરૂચની ઉદાર સહાયનું શુભ પરિણામ છે. આ ઉમદા કાર્ય માટે શ્રી સંઘના અમે અત્યંત આભારી છીએ.
શ્રી ગીતાર્થ ગંગાના અનેક ગ્રંથોના વિવેચનકર્તા પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર માતાજીનો આભાર માનીએ છીએ કે એમણે એમના પ્રકાશિત ગ્રંથમાંથી “ભેદ પ્રભેદ વૃક્ષ” કોષ્ટક આ પ્રકાશનમાં છાપવાની અનુમતિ આપી છે.
પુનઃમુદ્રણ કાર્ય અતિ સુંદર રીતે કરનાર શ્રી નૌતમભાઈ રતિલાલ શાહના અને પ્રુફ રીડીંગનું વિકટ કાર્ય પણ એટલી જ સુંદર રીતે કરવા માટે શ્રી શ્રેણીકભાઈ કીર્તિભાઈ શાહના ઋણિ છીએ.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. જિનશાસનની પ્રભાવનાના કાર્ય રૂપે જિનાગમો તેમજ જૈન તત્ત્વજ્ઞાનને લગતાં અનેક પુસ્તકોનું પ્રકાશન દ્વારા શ્રી મહાવીર જૈન વિદ્યાલય જ્ઞાન પ્રસારનું કાર્ય કરે છે.
શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથની ત્રીજી આવૃત્તિ પ્રકાશન કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધર્માનુરાગી અભ્યાસુ ભાઈ-બહેનોના જીવનમાં આ ગ્રંથ કલ્યાણનું કારણ બને, આધ્યાત્મિક મુમુક્ષુઓનો વિકાસ થાય અને આંતરપ્રકૃત્તિ વિકસાવી સૌ સમતા પ્રાપ્ત કરે એવી શ્રધ્ધા સહ.
લિ. ભવદીય
હિતેશ ચીમનલાલ દોશી સ્થળ: મુંબઈ.
મુકેશ ભાયચંદ મહેતા તા. ૨૯/૦૩/૨૦૧૮
હસમુખ ઉગરચંદ ગટેચા શ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિન
માનદ્ મંત્રીશ્રીઓ
Page #6
--------------------------------------------------------------------------
________________
૧
૩
વિવેચનકારનું મંગલાચરણ યોગદૃષ્ટિ કળશકાવ્ય
માલિની જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનું,
ગણધર-હર શીર્ષે ઊર્ધ્વ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેવ્ય સુરો નરોને,
ભગવતા શ્રુતગંગા રક્ષકો તે અમોને ! પ્રશમરસ ઝરંતી આત્મબ્રાંતિ હરતી,
જગત હિત કરતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણી જે શ્રેષ્ઠ નૌકા સમાણી,
શિવસુખ જનની તે વંદું જૈનેન્દ્ર વાણી
અનુષ્ટપુ અનંતા સંતમાં એક, વિલસતતી સંતતા;
સુધાસિંધુ સમી તેને, મનોગંદન વંદના.
| ઉપજાતિ ઊંચા ચિદાકાશ વિષે ઉડતા,
હે હંસ ! હેજાત્મ સ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો,
| મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વચેતનાના,
રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મતણા ગુણોના,
યોગી તમે આત્મ અનુભવોના. હદે સ્મરી સદ્ગુરુરાજ એવા,
શ્રીમદ્ હરિભદ્રસૂરીંદ્ર દેવા; સવૃત્તિ તેની અનુવર્તવાને,
ઇચ્છી વિવેચું કંઈ એક સ્થાને. સલ્ફાસ્ત્ર વિવેચનકારિણી આ,
ટીકા કરું સુમનનંદની આ, ને યોગદષ્ટિ કળશો કરું છું,
યોગામૃત સંભૂત તે ધરું છું.
६अ
Page #7
--------------------------------------------------------------------------
________________
પાના નં.
૩૨૩
૩૨૫ ૩૨૯ ૩૩૩ ૩૩૪ ૩૩૯ ૩૪૧ ૩૪૫ ૩૪૮
उ४८
અનુક્રમણિકા શ્લોક નં.
વિષય ૮૬
અવેદ્યસંવેદ્યપદ જિતાયું છે તેના લિંગો
કુતર્કનું સ્વરૂપ ૮૮-૮૯ અવેદ્યસંવેદ્યપદને જીતવાનો ઉપાય
કુતર્કની અસારતા ૯૧-૯૨ કુતર્કનું સ્વરૂપ ૯૩-૯૪ કુતર્કમાં પ્રવર્તતા અનુચિત વિકલ્પો ૯૫-૯૭ દષ્ટાન્તમાત્રના આલંબનથી કુતર્કની પ્રવૃત્તિ ૯૮
શુષ્ક તર્કથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિ
આગમથી અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિ ૧૦૦-૧૦૧ અતીન્દ્રિય અર્થની પ્રાપ્તિનો ઉપાય :
આગમ, અનુમાન અને યોગનો અભ્યાસ ૧૦૨-૧૦૩ સર્વજ્ઞના વિષયમાં પરમાર્થથી સર્વજ્ઞના ભિન્ન અભિપ્રાયનો અભાવ
અને મોહથી સર્વજ્ઞના ભેદનું આશ્રયણ ૧૦૪
સામાન્યથી સર્વ દર્શનકારો એક સર્વજ્ઞના ઉપાસક ૧૦૫ વિશેષથી છદ્મસ્થને સર્વજ્ઞનો અનિર્ણય ૧૦૬
સામાન્યથી સર્વજ્ઞના ઉપાસકનું સ્વરૂપ ૧૦૭-૧૦૮ સર્વ દર્શનકારો દુરાસન્ન ભેદથી એક સર્વજ્ઞના ઉપાસક ૧૦૯
બુદ્ધ-કપિલાદિ નામભેદ હોવા છતાં સર્વજ્ઞમાં ભેદનો અભાવ ૧૧૦ દેવવિષયક ચિત્રભક્તિ અને અચિત્રભક્તિનું સ્વરૂપ ૧૧૧-૧૧૨ ચિત્રભક્તિ અને અચિત્રભક્તિ કરનારા જીવોના ભેદ અને સ્વરૂપ ૧૧૩-૧૧૪ સંસારી દેવોમાં ચિત્રભક્તિ થવાનું કારણ ૧૧૫ ઈષ્ટાપૂર્ત કર્મોમાં લોકોના જુદા-જુદા પ્રકારના અધ્યવસાય ૧૧૬-૧૧૭ ઈષ્ટકર્મ અને પૂર્તકર્મનું સ્વરૂપ ૧૧૮ સમાન પણ અનુષ્ઠાનમાં અધ્યવસાયના ભેદથી ફળભેદ
અને ફળપ્રાપ્તિ પ્રત્યે અધ્યવસાયની પ્રધાનતા ૧૧૯ અનુષ્ઠાનમાં અધ્યવસાયનો ભેદ થવાનું કારણ ૧૨૦ સમાન પણ અનુષ્ઠાનમાં બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહથી ફળભેદ ૧૨૧-૧૨૨ બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહનું સ્વરૂપ અને ભેદમાં દષ્ટાંત ૧૨૩ સદનુષ્ઠાનનું લક્ષણ ૧૨૪ બુદ્ધિપૂર્વકના કરાયેલા ધર્માનુષ્ઠાનથી સંસારફળની પ્રાપ્તિ ૧૨૫ જ્ઞાનપૂર્વકના કરાયેલા ધર્માનુષ્ઠાનથી મોક્ષફળની પ્રાપ્તિ ૧૨૬
અસંમોહપૂર્વક કરાયેલા ધર્માનુષ્ઠાનથી શીઘ્ર મોક્ષફળની પ્રાપ્તિ ૧૨૭ અસંમોહપૂર્વક ધર્માનુષ્ઠાન કરનારા જીવોનું સ્વરૂપ ૧૨૮
ભવથી અતીત માર્ગમાં જનારા સર્વ દર્શનકારોનો એક શમપરાયણ માર્ગ
૩૫૩ ૩પ૬ ૩પ૭ ૩૫૮ ૩૬૦ ૩૬૨ ૩૬૫ ૩૬૬ ૩૬૮ ૩૭૧ ૩૭૨
૩૭૫ ૩૭૬ ૩૭૮ ૩૭૮ ૩૮૧ ૩૮૫ ૩૮૬ ૩૮૯ ૩૯૨ ૩૯૪
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્લોક નં.
૧૨૯ થી ૧૩૧ પરતત્ત્વનું સ્વરૂપ, એને કહેનારા ભિન્ન-ભિન્ન દર્શનોનાં નામો
અને એના લક્ષણ
સર્વ દર્શનકારોના ઉપાસ્ય એક સર્વજ્ઞ - તેના સ્વીકારના કારણો કપિલ અને સુગત સર્વજ્ઞ હોવા છતાં દેશનાભેદનું કારણ તીર્થંકરની એક દેશનાથી શ્રોતાના ભેદથી બોધનો ભેદ નયભેદથી કપિલ-સુગત આદિ ઋષિઓની દેશનાનો ભેદ અન્ય દર્શનકારોના દેશનાભેદના પરમાર્થને જાણ્યા વગર તેના નિરાકરણમાં દોષપ્રાપ્તિની યુક્તિ
કોઈપણ દર્શનકારના કથનના અભિપ્રાયને જાણ્ય વગર તેના નિરાકરણમાં દોષપ્રાપ્તિના કારણો
અતીન્દ્રિય પદાર્થ વિષયમાં છદ્મસ્થના વિવાદમાં અનર્થકારિતા અનુમાનથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિ
અનુમાનથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિમાં ભર્તુહરીની દલીલ હેતુવાદથી અતીન્દ્રિય અર્થની અપ્રાપ્તિના કારણો મુમુક્ષુ માટે શુષ્ક તર્ક ત્યાજ્ય અને એના સ્વીકારના કારણો ધર્મના વિષયમાં શુષ્ક તર્કને છોડીને બુદ્ધિમાનોએ કરવા યોગ્ય ઉચિત પ્રવૃત્તિઓ
દીપ્રા દૃષ્ટિનો ઉપસંહાર
૧૩૨-૧૩૩
૧૩૪-૧૩૫
૧૩૬-૧૩૭
૧૩૮
૧૩૯
૧૪૦-૧૪૨
૧૪૩
૧૪૪
૧૪૫
૧૪૬
૧૪૭-૧૪૮
૧૪૯-૧૫૨
૧૫૩
૧૫૪
૧૫૫-૧૫૭
૧૫૮
૧૫૯-૧૬૧
૧૬૨-૧૬૩
૧૬૪
૧૬૫-૧૬૬
૧૬૭-૧૬૮
૧૬૯
૧૭૦
૧૭૧
વિષય
શ્લોક ૧૫૪ થી ૧૬૧ સુધી સ્થિરા દૃષ્ટિનું નિરૂપણ
સ્થિરા દૃષ્ટિનું સ્વરૂપ
ગ્રન્થિભેદથી દેખાતું ભવનું અને મોક્ષનું સ્વરૂપ સમ્યગ્દષ્ટિ જીવનો વિવેકપૂર્વકનો પ્રત્યાહાર
સમ્યગ્દષ્ટ જીવોનું ઉત્તમ શ્રુતપ્રધાન આલોચનનું સ્વરૂપ
શ્લોક ૧૬૨ થી ૧૬૯ સુધી કાન્તાદૃષ્ટિનું નિરૂપણ
કાન્તાદૃષ્ટિનું સ્વરૂપ
આક્ષેપક જ્ઞાનના કારણે કાન્તાદષ્ટિવાળા યોગીઓને ભોગો પણ ભવના અહેતુ
ભોગકાળમાં પણ કાન્તાદૃષ્ટિવાળા યોગીઓની અસંગ પ્રવૃત્તિનું સ્વરૂપ ભોગમાં પરમાર્થ બુદ્ધિવાળા જીવોને ધર્મની પ્રવૃત્તિથી પણ મોક્ષમાર્ગની અપ્રાપ્તિ
કાન્તાદષ્ટિવાળા યોગીઓની મીમાંસાથી સદા હિતની પ્રાપ્તિ
શ્લોક ૧૦૦ થી ૧૭૭ સુધી પ્રભાદષ્ટિનું સ્વરૂપ
પ્રભાદૃષ્ટિનું સ્વરૂપ તત્ત્વપ્રતિપત્તિ
પાના નં.
૩૯૮
૪૦૫
४०८
૪૧૪
૪૧૮
૪૨૧
૪૨૪
૪૨૯
૪૩૦
૪૩૧
૪૩૨
૪૩૩
૪૩૭
૪૪૨
૪૫૩
૪૬૧
૪૮૭
૪૯૫
૫૧૩
૫૨૬
૫૩૧
૫૩૮
૫૪૬
૫૫૫
૫૬૮
Page #9
--------------------------------------------------------------------------
________________
પ૭૯
પ૯૯
શ્લોક નં. વિષય
પાના નં. ૧૭૨ સુખ-દુઃખનું તાત્ત્વિક લક્ષણ
પ૭૩ ૧૭૩-૧૭૪ પુણ્યના સુખની અનિત્યતા અને ધ્યાનના સુખની નિત્યતા
પ૭૫ ૧૭૫ અસંગ અનુષ્ઠાનમાં સત્ પ્રવૃત્તિપદ ૧૭૬ અસંગ અનુષ્ઠાનોના જુદા-જુદા દર્શનકારોના નામો
૫૮૪ ૧૭૭ ઉપસંહાર
૫૮૬ શ્લોક ૧૭૮ થી ૧૮૬ સુધી પરાષ્ટિનું નિરૂપણ ૧૭૮ પરાષ્ટિનું સ્વરૂપ
પ૯૦ ૧૭૯ પરાષ્ટિમાં રહેલા યોગીઓના નિરાચારપદનું સ્વરૂપ
પ૯૫ ૧૮૦ અન્ય દષ્ટિવાળા અને પરાદષ્ટિવાળા યોગીઓના ભિક્ષાટનાદિમાં આચારભેદ ૧૮૧-૧૮૨ અસંગભાવથી ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ
૬૦૩ ૧૮૩-૧૮૪ દૃષ્ટાન્તથી જીવનું, જીવના જ્ઞાનનું અને કર્મના આવરણનું સ્વરૂપ
૬૦૭ ૧૮૫-૧૮૬ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી યોગનિરોધ દ્વારા ભવક્ષય
૬૧૩ ૧૮૭ મુક્તાત્માનું સ્વરૂપ
૬૨૮ ૧૮૮
ભવરૂપ મહાવ્યાધિનું સ્વરૂપ ૧૮૯ નિરુપચરિત ભવ વ્યાધિના સ્વીકારના કારણો
૬૩૮ ૧૯૦-૧૯૧ ભવ વ્યાધિથી મુક્તને મુક્તરૂપે સ્વીકારની યુક્તિ
૬૪૨ ૧૯૨-૧૯૭ ક્ષણિકવાદમાં મોક્ષના અસંભવના કારણો
६४६ ૧૯૮-૨૦૩ એકાન્ત નિત્યપક્ષમાં મોક્ષની અસંગતિના કારણો ૨૦૪-૨૦૬ વ્યાધિ મુક્તતાના કારણો
૬૬૪ ૨૦૭-૨૦૮ ગ્રન્થ રચનાનું પ્રયોજન
૬૭૧ આ ગ્રન્થના અધિકારીનું સ્વરૂપ
૬૮૧ ૨૧૦ કુલયોગી અને ગોત્રયોગીનું સ્વરૂપ
૬૮૪ ૨૧૧ કુલયોગીનું વિશેષ લક્ષણ
૬૯૨ ૨૧૨ પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ
૭૦૩ ૨૧૩ આદ્ય અવંચકયોગી આ ગ્રન્થના અધિકારી
૭૦૮ ૨૧૪ અહિંસાદિ પાંચ યમોનું સ્વરૂપ
૭૧૧ ૨૧૫-૨૧૮ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ, સિદ્ધિયમનું સ્વરૂપ
૭૧૭ ૨૧૯-૨૨૧ યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચકયોગનું સ્વરૂપ
૭૩૨ ૨૨૨ આ ગ્રન્થથી કુલાદિ યોગીઓને થતા ઉપકારનું સ્વરૂપ
૭૪૩ ૨૨૩-૨૨૪ તત્ત્વનો પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ વચ્ચેનું અંતર
૭૪૫ ૨૨૫ યોગ્ય જીવોની ગ્રન્થશ્રવણમાં સ્વાભાવિક પ્રવૃત્તિ
૭૪૯ ૨૨૬-૨૨૭ અયોગ્ય જીવને પ્રસ્તુત ગ્રન્થ ન આપવાના કારણો
૭પ૦ ૨૨૮ યોગ્ય જીવને વિધિપૂર્વક પ્રસ્તુત ગ્રન્થ આપવાની વિધિ
૭પ૬
૨૦૯
૬
૬
૬
Page #10
--------------------------------------------------------------------------
________________
યો: ઋત્પતિ: શ્રેષ્ઠ:, યોગશ્ચિતામળિ: પર: | યો: પ્રધાન થHTT, યો: સિદ્ધ સ્વયંપ્રદ
- શ્રી હરિભદ્રસૂરિજીકૃત યોગબિન્દુ
अहो ! अनन्तवीर्याऽयमात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्वेव ध्यानशक्तिप्रभावतः ॥
- શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત જ્ઞાનાર્ણવ
યોગ કલ્પતરુ શ્રેષ્ઠ છે, ચિન્તામણિ પર યોગ; યોગ પ્રધાન જ ધર્મમાં, સિદ્ધિ સ્વયંવર યોગ અહો ! અનંતવીર્ય આ, આત્મા વિશ્વ પ્રકાશતો; ધ્યાનશક્તિ પ્રભાવે જે, ત્રલોક્યને ચળાવતો.
Page #11
--------------------------------------------------------------------------
________________
દીમાઃિ અઘસવે કુતર્કથહ નિવૃત્તિ
(૩ર૩) વિષમ કુતર્કગ્રહ નિદા અધિકાર એટલા માટે જયલિંગે (જયના ચિહ્નો) કહે છે–
जीयमाने च नियमादेतस्मिंस्तत्त्वतो नृणाम् । निवर्तते स्वतोऽत्यन्तं कुतर्कविषमग्रहः ॥८६॥ એહ છંતાતાં નિયમથી, તત્વથી નરને સાવ
સ્વયં નિવર્સે ગ્રહ સામે, વિષમ કુતર્ક ભાવ, ૮૬. અર્થ—અને આ અવેવસવેદ્યપદનો જય કરાતાં નિયમથી મનુષ્યને કુતર્ક વિષમ ગ્રહ તત્વથી અત્યંતપણે આપોઆપ નિવૃત્ત થાય છે–ટળે છે.
વિવેચન તે છતે સહેજે ટળેજ, વિષમ કુતક પ્રકાર; દર નિકટ હાથી હણેજી, કરે એ બઠર વિચાર...મનમોહન”—શ્રી. એ દ. સ. ૪-૧૧
અને આ અદ્યસંવેદ્યપદ કે જે મહામિથ્યાત્વનું કારણ છે, અને પશુપણા આદિ શબ્દથી વાચ-ઓળખાવા યેચું છે, તે જ્યારે છતાતું જાય છે ત્યારે પરમાર્થથી પુરુષને
વિષમ કુતર્કરૂપ ગ્રહ પોતાની મેળે જ ચેકસ નિતી જાય છે. ઉપમહામિથ્યાત્વ રમાં અત્યંત વિસ્તારથી અવેધસંવેદ્યપદનું વર્ણન કર્યું, તે ઉપરથી નિબંધન સ્પષ્ટ છે કે મહામિથ્યાત્વનું કારણ જે કઈ હોય, તે તે અવેદ્ય
સંવેદ્યપદ જ છે. તેના પ્રભાવથી જ જીવ અનાત્મજ્ઞ હોય છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ધરે છે, સ્વ-પરને એકત્વ અધ્યાસ કરે છે, દેહને જ આત્મા માની આત્માનું ભાન ભૂલી જાય છે, સને અસત્ અને અસત્ સત્ ચિંતવે છે. ઈત્યાદિ પ્રકારે ગાઢ મિથ્યાપણાનું-અસત્પણાનું કારણ આ અદ્યસંવેદ્ય પદ છે. અને આવા અબૂઝપણાને લીધે જ એને પશુપણું, ગમારપણું, અબૂઝપણું, મૂઢપણું ઇત્યાદિ નામ છાજે છે. કારણ કે “પશુ જેવા અબૂઝનું જ્ઞાન બાહ્ય પદાર્થોથી સર્વથા પીવાઈ જાય છે ને નિજ દ્રવ્યક્તિ અર્થાત્ સ્વસ્વરૂપનું પ્રગટપણું છોડી દીધાથી ખાલી થતું જાય છે. આમ પર રૂપમાં જ
વૃત્તિ-ગીયમને જ નિયમતસ્મિન–અને આ અસંવેદ્ય પદ નિયમથી છતાતાં; એટલે કે આ મહામિથ્યાત્વના નિબંધનરૂપ, પશુત્ર આદિ શબ્દથી વાય એવું અદ્ય પદ છતાતી વેળાએ, Rવર:-તરવથી, પરમાર્થથી, ઝૂનાં-નરોને, પુરુષોને, નિરવર્તતે થતદ-સ્વત: નિતે છે, આત્માથી જ પોતાની મેળે જ, પરના ઉપદેશ વિના નિવ' છે. ટળી જાય છે-નિમિત્તના અભાવે નૈમિત્તિકના અભાવને લીધે. અત્યંતં-અત્યંતપણે, સમજ્ઞાનયોગને લીધે, આગમ પ્રામાણ્યના જાણપણું થકી. જીતપિનાક-કતકરૂ૫ વિષમ ગ્રહ -દષ્ટ એવા અપાય હેતુપણાથકી. ( અપાય હતપણું પ્રગટ દીઠામાં આવતું હોવાથી. ) ગ્રહ જેવો ગ્રહ (ગ્રહ સૂર્ય ચંદ્રાદિ, અથવા ભૂત-પિશાચ, અથવા મગર.)
Page #12
--------------------------------------------------------------------------
________________
(૩૨૪)
થાગદષ્ટિસમુરચય વિશ્રાંત થયેલું પશુનું જ્ઞાન તરફથી સદાય છે. પણ જે ત–તે છે, તે તત્ અહી સ્વરૂપથી છે, એવું સ્વાદુવાદીનું જ્ઞાન તે અત્યંત-ઉન્મગ્ન ઉપર તરી આવતા ઘન સ્વભાવભરથી પૂર્ણ થઈ સમુન્સજજન પામે છે, ઉલસી આવી–ઉપર તરતું રહે છે.”
આવું અબૂઝ-ગમાર પશુપણા જેવું મિથ્યાત્વકારણ અવેવસંવેદ્યપદ જેમ જેમ છતાય છે, તેમ તેમ તે મિથ્યાત્વને આધીન–તે મિથ્યાત્વથી જ ઉદ્ભવતા એવા વિષમ
કતકરૂપ ગ્રહે પોતાની મેળે જ નિવતી જાય છે, દૂર થાય છે, કારણ મિથ્યાત્વજયે કે નિમિત્તનો અભાવ થાય એટલે નિમિત્તિકને અભાવ થાય જ એવો નિયમ
કુતર્ક ગ્રહ છે. કુતર્કોનું જન્મસ્થાન મિથ્યાત્વ છે. એટલે જેવું મિથ્યાત્વ દૂર થાય, નિવૃત્તિ કે તેની સાથોસાથ જ કુતર્ક પણ ચાલ્યો જાય છે, કારણ કે મૂળ કારણ
નિમૂલ થતાં ઉત્તર કારણ નિમૂલ નિરાધાર થાય છે. મુખ્ય આધાર સ્થંભ તૂટી પડતાં જેમ મકાન જમીનદોસ્ત થાય છે, તેમ મિથ્યાત્વનો આધાર તૂટી પડતાં કુતકની ઈમારત એકદમ તૂટી પડે છે. કુતર્કના હવાઈ કિલા (Castles in the air) ઝપાટાબંધ ઊડી જાય છે. જેમ રાજા છતાઈ જતાં આખી સેના છતાઈ જાય છે, તેમ મિથ્યાત્વને જય થતાં તેના પરિવારરૂપ કુતક–સેના પણ જીતાઈ જાય છે. અને આમ આ કુતર્ક નષ્ટ થાય છે તે આપોઆપ જ, પિતાની મેળે જ; એમાં પછી બીજાના ઉપદેશની પણ જરૂર રહેતી નથી.
કુતર્ક એટલે કુત્સિત તર્ક, અસત્-બેટા તક, જે સ્વરૂપથી પોતે જ દુષ્ટ છે, ખોટા છે, અસત્ છે, મિથ્યા છે તે કુતર્ક. આ કુતકને ગ્રહ એટલે કુટિલ આવેશરૂપ પકડ, અભિનિવેશ “વિષમ' કહ્યો તે યથાર્થ છે. કારણ કે તે ખરેખર વસમો છે. જીવને હેરાન હેરાન કરી મૂકે છે; વળી તે કુતર્કનું કોઈ જાતનું ઠેકાણું નથી, ઢંગધડો નથી, આમ પણ કૂદે ને તેમ પણ કુદે, વાણીઆની પાઘડી જેમ ગમે તેમ ફેરવાય ! બેટાનું સાચું ને સાચાનું ખોટું કરવું એ એનું કામ છે. ઇત્યાદિ પ્રકારે કુતર્કનું વિષમપણું પ્રગટ છે.
આવા કુતકને વિષમ “ગ્રહ ની ઉપમા અનેક પ્રકારે ઘટે છે:–(૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી
વસમો થઈ પડે છે, નડે છે, તેમ કુતરૂપ દુષ્ટ ગ્રહ મનુષ્યને હેરાન વિષમ “ગ્રહ’ હેરાન કરી નાંખી વસમો પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા જે કુતર્ક રાહુ જે પાપગ્રહ જેમ ચંદ્રને ગ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ
આ કુતકરૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને ગ્રસી લઇ તેને અત્યંત + "बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्वितिं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनતૂરોન્મ નાગનાથમવમાતઃ પૂર્ણ સમુન્ન જ્ઞાતિ ”—શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસારગ્લશ,
Page #13
--------------------------------------------------------------------------
________________
દીપ્રાષ્ટિ : વિષમ કુતર્ક ગ્રહ-ચિત્તને ભાવશત્રુ
(૩૨૫)
*
તાપ પમાડે છે. આમ ભારે ‘વસમા’ગ્રા છે. (૨) અથવા ગ્રહ” એટલે ભૂતપિશાચ-ઝોડ. જેમ કેઇને વસમુ· ભૂત, પિશાચ કે ઝોડ વળગ્યું હાય, તે તેના કેડા ન મૂકે, તેને ગ્રહી રાખે, પકડી-જકડી રાખે, અને તેને હેરાનપરેશાન કરી નાંખે; તેમ આ કુતરૂપ ભૂત, પિશાચ કે ઝોડ જીવને જો વળગ્યું હાય, તે તે તેના કેડો મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવુ મુશ્કેલ થઇ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં કુતરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઇ પડે છે, એ અલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે! આમ પણ કુતર્ક ‘ વિષમ ગ્રહ ' છે. ( ૩ ) અથવા ‘ગ્રહ' એટલે મગર. મગર જો કાઈને ગ્રહે, પકડે, તા તેની પકડમાંથી છૂટવું' બહુ મુશ્કેલ–વસમું છે, તેમ કુતર્ક રૂપ ગ્રહના-મગરના પંજામાં જે સપડાયેા, તેની દાઢમાં જે ભીડાયેા, તેને પણ તેના સક'જામાંથી છૂટવું ભારી વસમું થઇ પડે છે. આ રીતે પણ કુતર્ક ખરેખર ! વિષમ ગ્રહ છે.-આમ દુષ્ટ ગ્રહ, ભૂત, કે મગર– એમ ગ્રહના કેાઈ પણ અથમાં કુતર્કને ગ્રહ' નામ આપ્યુ. તે યથાર્થ છે, અને તે પણ ‘વિષમ’ ગ્રહ છે. વસમેા-શમાવવા વિકટ, સમ કરવા–સીધા પાંસા કરવા દુધટ એવા છે.
આવા જીવને ગ્રહી રાખનારા, પકડી-જકડી રાખનારા કુતરૂપ પાપગ્રહ, અથવા ભૂત, અથવા મગરમચ્છ, અનેઘસ વેદ્યપદ્યનેત્ર જય થતાં, આપેાઆપ પેાતાની પકડ મૂકી ઘે છે. જેમ ગ્રહશાંતિના પાઠથી પાપગ્રહના ઉપદ્રવ વિરામ પામે છે, જેમ ભુવાના મંત્રપાઠથી ભૂતના આવેશ–ઝોડ ઉતરી જાય છે, જેમ મસ્થળમાં પ્રહાર આદિથી મગરની પકડ છૂટી જાય છે; તેમ અવેધસ વેદ્યપદના જયરૂપ ગ્રહશાંતિથી, મંત્રપાઠથી, શસ્ત્રપ્રહારથી કુત રૂપ વિષમ ગ્રહ ( યથાસંભવ ત્રણે અર્થાંમાં) પેાતાના ગ્રહ–પકડ આપેાઆપ છેાડી દ્યે છે
★
આ કુતક કેવા વિશિષ્ટ છે? તે માટે કહે છે—
बोधरोगः शमापायः श्रद्धाभङ्गोऽभिमानकृत् । कुतर्कत व्यक्तं भावशत्रुरनेकधा ॥८७॥
વૃત્તિ: કોષોનઃ મધને અપાયરૂપ–હાનિ કરનાર,—અસદ્ અર્થની અપ્રતિપત્તિને લીધે,
રૈાગરૂપ,– તે મચાવસ્થિતના ઉપધાત ભાવને લીધે, શમાાચઃ-શ્રમને અભિનિવેશના જનકપા થકી. શ્રદ્ધામ:-શ્રદ્ધાભંગરૂપ,—આગમ અમિમાન ્—અભિમાન કરનાર,—મિથ્યાભિમાનના જનકપણાથી એમ " जीयमानेऽत्र राज्ञीव चमूचरपरिच्छदः ।
X
નિયતંતે સ્વત: શીવ્ર તનિષમત્રદ્ઃ ।।”—શ્રી યશો મૃત દ્વા. દ્વા. “નૃપતિ જીતતાં અતિએ ઢળ પુર ને અધિકાર, ”—શ્રી મોક્ષમાળા,
Page #14
--------------------------------------------------------------------------
________________
(૩૨૬)
ગદષ્ટિસમુચ્ચય બધગ શહાણ ને, શ્રદ્ધાભંગ મદકાર;
કુતર્ક ભાવરિપુ ચિત્તને, પ્રગટ અનેક પ્રકાર. ૮૭. અર્થ –ષને રોગરૂપ, શમને અપાયરૂપ, શ્રદ્ધાને લંગરૂપ, અને અભિમાન કરનારે એ કુતર્ક વ્યક્તપણે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે.
વિવેચન આ વિષમ કુતર્ક ગ્રહ જે કહ્યો, તે કે અનિષ્ટ ને દુષ્ટ છે, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે. આ કુતક (૧) બોધ પ્રત્યે રોગ જે છે, (૨) શમને અપાયરૂપ–હાનિરૂપ છે, (૩) શ્રદ્ધાને ભંગ કરનાર છે, (૪) અને અભિમાનને ઉપજાવનારે છે. આમ તે અનેક પ્રકારે ચિત્તનો ભાવશત્રુ-પરમાર્થરિપુ છે.
ચિત્તને ભાવશત્રુ કુતક ૧. બોધગ–આ કુતર્ક ગ્રહ બેધ પ્રત્યે-સમ્યગ્ર જ્ઞાન પ્રત્યે રંગરૂપ છે, કારણ કે યથાવસ્થિત બેધને–સાચી સમજણને તે ઉપઘાત કરે છે. રોગ જેમ શરીરને હાનિ પહોંચાડે છે, નિર્બલ કરે છે, તેમ કુતક પણ યથાર્થ બેધને નુકશાન પહોંચાડી નબળો બનાવે છે. જેમ રોગથી શરીરની શક્તિ ક્ષીણ થાય છે, અંગોપાંગ ઢીલા પડી જાય છે, ને શરીર કૃશ થઈ જાય છે, તેમ કુતર્કથી મનની ચિંતનશક્તિ કુંઠિત થવાથી બેધની શક્તિ ક્ષીણ થાય છે, બધ શિથિલ-કોલે–પિ બને છે, ને કૃશ થાય છે–દૂબળે પડી જાય છે. આમ કુતર્કથી બંધ “માં” પડે છે.
એટલે માંદે માણસ જેમ ભારી રાક પચાવી શકતા નથી–જીરવી શકતો નથી, તેમ કુતર્કગ્રહરૂપ રોગ જેને લાગુ પડ્યો છે એવો કુતકી જીવ ઉત્તમ કૃતજ્ઞાનરૂપ પરમાન્ન
પચાવી શકતા નથી-જીરવી શકતો નથી, ઊલટું તેનાથી તે તેને અપચોકુગ્રહવંત અજીર્ણ થાય છે! એટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે- જેને બોધ અપાત્ર અસદુગ્રહ નાશ પામ્યો નથી, એવાને શ્રુતજ્ઞાન આપવું વખાણવા લાયક
નથી,–જેમ ખેડખાંપણવાળાને મેટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય નથી તેમ. કાચા ઘડામાં રાખેલું પાણી જેમ પિતાને અને ઘડાને નાશ કરે છે, તેમ અસદુગ્રહવંતને આપવામાં આવેલું કૃત તે બન્નેનો નાશ કરે છે. અસગ્રહથી ગ્રસાચેલને જે વિમૂઢ હિતોપદેશ આપવા જાય છે, તે મહાઉપકારી (!) કૂતરીના શરીર પર કસ્તુરીને લેપ કરે છે ! કષ્ટથી પ્રાપ્ત થયેલ આગમ અર્થ જે અસગ્રહથી દષિતને
તઃ કુતર્ક –આગમનિરપેક્ષ એવો એમ અર્થ છે. તે શું ? તે કે-જેત-ચિત્તને, અંતઃકરણને, ચવતંવ્યક્તપણે, -માવેશત્રુ:-ભાવશત્રુ, પરમાર્થરિપુ, અનેકવા-અનેક પ્રકારે,-આર્યના અપવાદ આદિ કારણવડે કરીને.
Page #15
--------------------------------------------------------------------------
________________
દીમાદદિઃ કુતકથી બે રેગ–શમાપાય આદિ
(૩૨૭) આપે છે, તે સેંકડો યત્નથી મેળવેલું બીજ ઊખર ભૂમિમાં વાવતાં ખેદ પામે છે! કારણ કે અસરગ્રહવાન ગુરુ પાસેથી શાસ્ત્રો સાંભળે છે, પણ તેમની આજ્ઞા કદી પાળતો નથી, અને તે અસારગ્રાહી ચાલણીની જેમ પોતાનું વિવેચકપણું માને છે!” જેમ ચાલણી અસાર એવા કાંકરા પકડી રાખે છે, તેમ આ અસગ્રહવાન્ કાંકરા જેવા અસાર દેષ પકડી રાખે છે! ને ઉલટું તેનું અભિમાન રાખે છે કે હું કે વિવેચક છું ! “ આમ તેની ચતુરાઈ પણ દંભને માટે હોય છે. શાસ્ત્રજ્ઞાન પણ પાપને માટે હોય છે, પ્રતિભાસંપનપણું પણ પ્રતારણા માટે-છેતરપીંડીને માટે હોય છે, ધીરપણું પણ ગર્વને માટે હેય છે! અહો ! અસદુગ્રહવંતના ગુણેની વિપરીત સૃષ્ટિ હોય છે !' એટલા માટે જ અસદુગ્રહવંત રોગી બેધરૂપ દૂધપાક પચાવવાને ગ્ય નથી. *
૨, શમાપાય-કુતક શમને એટલે આત્મશાંતિને અપાયરૂપ-હાનિરૂપ થાય છે, ખલેલ પહોંચાડે છે, કારણ કે તે અસત્ અભિનિવેશ-કદાગ્રહ જન્માવે છે, ખોટા ખોટા મનના તરંગે કે તુરંગે ઉપજાવે છે, તેથી તે ચિત્તની શાંતિને ડોળી નાંખે છે, ખળભળાવી મૂકે છે, ને જીવને વિશ્વમ દિશામાં પાડી નાંખે છે, હાવરો-હાવરો બનાવી દે છે. “શમરૂપ સુંદર ને શીતલ બાગને આ કુતરૂપ આગની જવાલા બાળી નાખે છે, ને ઉજજડ વેરાન કરી મૂકે છે. આવા અસગ્રહરૂ૫૪ અગ્નિથી જેનું અંતર્ બળી ગયું છે, ત્યાં તત્ત્વનિશ્ચયરૂપ વેલી ક્યાંથી ઊગે? તે પછી પ્રશાંતિ-પુષ્પ અને હિતોપદેશ-લે તે બીજે જ શોધી લેવા ! આ અસદુગ્રહથી જેની મતિ છવાઈ ગઈ છે એવો મનુષ્ય કુતકરૂપ દાતરડાવડે તત્વવલ્લીને કાપી નાંખે છે, રસથી દષવૃક્ષને સિંચે છે, ને શમરૂપ સ્વાદિષ્ટ ફલને નીચે ફેંકી દે છે!”
૩. શ્રદ્ધાભંગકુતક શ્રદ્ધાને ભંગ કરે છે, કારણ કે તેથી આગમ અર્થની અપ્રતિપત્તિ-અસ્વીકાર થાય છે, સશાસ્ત્રની આસ્થામાં ભંગાણ પડે છે, આસ્થા ટૂટે છે. કુતર્કરૂપ શલ્ય હોય છે, ત્યાં લગી હૃદયમાં શ્રદ્ધા ચુંટતી નથી. જેમ પત્થરવાળી ભૂમિમાં પાણી પ્રવેશતું નથી ને અંકુર ફૂટ નથી, તેમ અસદુગ્રહરૂપ પત્થરમય ચિત્તમાં સદ્* " असद्ग्रहो यस्य गतो न नाशं, न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्यकलंकितस्य, प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥
आमे घटे वारि धृतं यथा सद्विनाशयेत् स्वं च घटं च सद्यः । અ ત્રત્તમોત્તવૈવ, કૃતાત્માકુમોર્વિનાશઃ ” ઇત્યાદિ,
(વિશેષ આધાર માટે જુઓ) –શ્રી યશ૦ કૃત, શ્રી અધ્યાત્મસાર, + "असद्ग्रहाग्निज्वलितं यदंतः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः ।
प्रशांतिषुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु । कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्ली रसात्सिंचति दोषवृक्षम् । પિચુપ ચાતુર્ણ રામાશ્રમનછન્નમતિર્મનુષ્યઃ ”—શ્રી અધ્યાત્મસાર,
Page #16
--------------------------------------------------------------------------
________________
(૩૮)
ગદરિસમુચિય ભાવ રસનો પ્રવેશ થતો નથી, ને વિશુદ્ધ બોધરૂપ અંકુરે ઉગતે નથી, એમાં સિદ્ધાંત વાણીને શો અપરાધ વારુ? વ્રત આચરે, તપ પણ તપે, અને પ્રયત્નથી પિંડશુદ્ધિ કરે, તે પણ નિવોને ફળ નથી મળતું, તે અસદુગ્રહને જ અપરાધ છે, કારણ કે તેઓને શ્રદ્ધા નથી.” થાળીમાં લાડવા પીરસ્યા હોય, પણ કોઈ ગળું દબાવે તે કેમ ખાઈ શકાય ? તેમ “સ્વબુદ્ધિરૂપ થાળી છે, તેમાં સદ્દગુરુરૂપ પીરસનારે કઈ બોધરૂપ માદક પીરસ્યા છે, પણ અસદુગ્રહરૂપ કે એ દુષ્ટ ગળચી દબાવનાર છે કે તે ગળે ઉતરવા દેતો જ નથી!” એટલે કે શ્રદ્ધા ઉપજવા દેતું જ નથી. *
૪. અભિમાનકાર–કુતર્ક અભિમાન કરનાર છે, મિથ્યાભિમાન ઉપજાવે છે. તે આગમથી નિરપેક્ષ એ હોય છે. કુતર્ક કરનારને પોતાની કુતર્કશક્તિનું અભિમાન ઉપજે છે કે હું કે બડો હોશિયાર છું, કે ડાહ્યો (દોઢ) છું, આગમમાં કહેલી વાતને પણ હું મહારા તર્કબળથી કેવી બેટી પાડું છું ! ઈત્યાદિ પ્રકારે તે પેટે ફાકે રાખી આગમશાસ્ત્રની પણ પરવા કરતો નથી પણ આ બધું તેનું મિથ્યા-ખોટું અભિમાન છે. કારણ કેઝ “કાંઈક ભણીને ને કાંઈક સાંભળીને અસદુગ્રહથી જે પંડિતમાની–પિતાને પંડિત માને છે, તે ભલે વાણીનું મુખ ચુંબે, પણ તેનું લીલારહસ્ય તે અવગાહત નથી.”
આમ આ વિષમ કુતર્ક-ગ્રહ બોધને રોગ ઉપજાવનાર, આત્મશાંતિમાં ખલેલ પહોંચાડનાર, શ્રદ્ધાને ભાંગનારે, અને મિથ્યાભિમાનને જન્માવનારે હોય છે. અન્યત્ર પણ કહ્યું છે કે –
"शमारामानलबाला हिमानी ज्ञानपङ्कजे ।
શ્રદ્ધા રાન્ચે સ્પોટ્ટાણઃ કુતરું: યુનારા ” શ્રી યશોવિજયજીતકુ, દ્વા. દ્વા. ૨૩ અર્થાતુ-કુતક શમરૂપ બગીચા પ્રત્યે અગ્નિવાલા છે, જ્ઞાનરૂપ કમળને કરમાવવામાં હિમ જેવો છે, શ્રદ્ધાને શૂળરૂપ છે, ગર્વના ઉલ્લાસરૂપ છે, ને સુનય પ્રત્યે આગળીઆરૂપ છે.
અને આમ છે એટલા માટે જ આ કુતક ચિત્તને-અંત:કરણને અનેક પ્રકારે * " असद्ग्रहनावमये हि चित्ते, न क्वापि सद्भावरसप्रवेशः ।
इहांकुरश्चित्तविशुद्धबोधः, सिद्धांतवाचां बत कोऽपराधः ॥ स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली ।
રાસ રોડ છે હીતા, તથાપિ મોવડુ ન વરાતિ સુદઃ ”—શ્રી અધ્યાત્મસાર. x “अधीत्य किंचिच्च निशम्य किंचिदसद्ग्रहात्पंडितमानिनो ये।
મુર્ણ સુર્ય વિષમતુ પારો સીટાડ્યું તુ તેર્નાદે ”—શ્રી અધ્યાત્મસાર,
Page #17
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિઃ કુતકમાં અભિનિવેશ મુમુક્ષુને અયુક્ત
(૩૨૯) ભાવશત્રુ છે, પરમાર્થરિપુ છે. બાહ્ય શત્રુ જેમ ભૂંડું કરે છે, અહિત કરે છે, તેમ આ
ભાવશત્રુ જીવનું અકલ્યાણ કરવામાં કાંઇ બાકી રાખતું નથી, કારણ કુતર્ક ચિત્તને કે એના કારણે આર્ય પરમપૂજ્ય એવા પુરુષ-સદાગમ આદિને પ્રગટ ભાવશત્રુ અનાદર થાય છે, આશાતના-અવિનય–અપવાદ વગેરે નીપજે છે, અને
તેથી જીવનું ભારી અકલ્યાણ થાય છે. શત્રુ જેમ સર્વનાશ કરવામાં સદા તત્પર હોય છે, તેમ જીવને આ ભાવશત્રુરૂપ કુતર્ક સદાય ચિત્તશક્તિને હાસ કરતે રહી, સર્વનાશ કરવા સદાય તત્પર રહ્યા કરે છે. એટલે જે કુતર્ક કરે છે, તે પિતે પિતાના દુશ્મનનું કામ કરે છે! પોતે પિતાને વૈરી બને છે!
અને કારણ કે એમ છે, તેથી શું ? તે માટે કહે છે –
कुतर्केऽभिनिवेशस्तम्न युको मुक्तिवादिनाम् । युक्तः पुनः श्रुते शीले समाधौ च महात्मनाम् ।। ८८॥ તકે અભિનિવેશ ના, મુક્તિવાદીને યુક્ત;
પણ કૃત શીલ સમાધિમાં, મહાત્માને એ યુક્ત ૮૮ અર્થ–તેથી કરીને મુક્તિવાદીઓને-મુમુક્ષુઓને કુતકમાં અભિનિવેશ કર યુક્ત નથી; પણ થતમાં, શીલમાં અને સમાધિમાં અભિનિવેશ કરે એ મહાત્માઓને યુક્ત છે.
વિવેચન આવા જે ઉપરમાં કહ્યા તે લક્ષણવાળા કુતર્કમાં અભિનિવેશ કરે તે મુક્તિવાદીએને–સંન્યાસીઓને-મુમુક્ષુઓને કોઈ પણ રીતે યુક્ત નથી, કારણ કે યુક્તિમાં મતિને
ન જોડવીઝ અને મતિમાં યુક્તિને પરાણે જેડવી એ અસહરૂપ અભિત્તિ -ઇત–ઉક્ત લક્ષણવાળા કુતમાં, મિશિ :-અભિનિવેશ, તેવા પ્રકારે તેના પ્રહરૂ૫. શું ? તો કે-ન ચૂ:-યુક્ત નથી. કોને ? તે કે-કુત્તિરસાલીના-મુક્તિવાદીઓને, સંન્યાસીઓને. ગુજ: પુના-૫ણુ યુક્ત છે, શ્રતે-શ્રુતમાં, આગમ, શીરે-શીલમાં, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાં, સનાથી -અને સમાધિમાં, કાનના ફલસૂત સમાધિમાં, માત્મનામ-મહાત્માઓને, મુક્તિવાદીઓને અભિનિવેશ યુક્ત છે. x “नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं मतौ यः प्रसभं नियुक्ते ।
સાહાર જ્ઞાથોડાફે ઘટાડોપામાધાનઃ ”—શ્રી અધ્યાત્મસાર, “આગ્રહી રત નિનીષત્તિ જિં, તત્ર ત્ર તિરસ્ય નિવિદા THવાતતિ તુ શુત્તિર્યંત્ર તત્ર તિતિ નિવેશે ”—શ્રી હરિભદ્રાચાર્યજી "मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । તામતિ પુષ્કર તુછામન:વિ: ”—શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ,
Page #18
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિસમુચ્ચય
મુમુક્ષુને કુતર્ક નિવેશનું લક્ષણ છે, અને તે પાણી ન હોય ત્યાં ઘડે નાંખવા જેવું અયુક્ત હાસ્યાસ્પદ છે ! “મધ્યસ્થ પુરુષનું મનરૂપી વાછડુ યુક્તિરૂપી ગાયની
પાછળ દોડે છે-યુક્તિને અનુસરે છે, પણ તુચ્છ આગ્રહનું મનરૂપી વાંદરું તે યુક્તિરૂપી ગાયને પુંછડાથી ખેંચે છે !'—યુક્તિની ખેંચતાણ કરે છે ! આ તુચ્છ આગ્રહરૂપ અભિનિવેશ મુમુક્ષુ જીવે કરવા યોગ્ય નથી, કારણ કે મુમુક્ષુ તો માત્ર મોક્ષનો જ અભિલાષી હોય છે, આત્માર્થ સિવાય બીજી કઈ ઈચ્છા કે મનરેગ તેને હોતું નથી.
“કામ એક આત્માર્થનું, બીજો નહિં મનરેગ.” શ્રીમદ્ રાજચંદ્રજી
અને આ કુતકને અભિનિવેશ તે મોક્ષ પ્રતિપક્ષી ને આત્માર્થ વિધી છેબાધક છે, કારણ કે મુમુક્ષુ જીવ સબંધને ઈચ્છે છે, ને કુતર્ક તે બેધને રોગરૂપ થઈ
પડી તેને હાસ અથવા દવંસ કરે છે. મુમુક્ષુ શમને–આત્મશાંતિને કુતર્ક સંતિમાને ઝંખે છે, ને કુતર્ક તે શમને અપાયરૂપ હોઈ હાનિ મુક્તિવિધી પહોંચાડે છે. મુમુક્ષુ જીવ શ્રદ્ધાને સન્માર્ગનું પ્રથમ પગથીયું માની
તેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, ને કુતક તે શ્રદ્ધા ભંગ કરાવી તેને ડગમગાવી મૂકે છે. મુમુક્ષુ તે કાળા ધમો શાળા તવો” “આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ’ એમ જાણી અત્યંત નમ્રપણે સદા આજ્ઞાપ્રધાન રહેવા મથે છે ને કુતર્ક તે સ્વછંદપ્રધાન હોઈ જીવને મિથ્યાભિમાન ઉપજાવે છે. આમ કુતર્ક અનેક પ્રકારે જીવને ભાવશત્રુ છે. એટલે મુમુક્ષુપણાને ને કુતર્કને કયારેય પણ કોઈ પણ પ્રકારની કંઈ પણ મળતી પણ આવતી નથી, બન્નેમાં આકાશ-પાતાલનું અંતર છે, પ્રકાશ-અંધકાર જેવો પ્રગટ ભેદ છે, એ બન્નેને કેઈ કાળે મેળ ખાય એમ નથી.
માટે સાચો મુમુક્ષુ હોય તે પિતાના ઈષ્ટ પ્રજનમાં વિજ્ઞકર્તા એવા કુતકને કેમ ગ્રહણ કરે વારુ? અને ગ્રહણ ન કરે-દૂરથી પણ ન સ્પશે, તે પછી તેમાં અભિનિવેશઆગ્રહરૂપ પકડ તે કેમ જ કરે? ખરેખર! સાચો મોક્ષાભિલાષી હોય, તે તે કુતકરૂપ અસદુગ્રહને આત્મચંદ્ર પ્રત્યે રાહુરૂપ જાણતે હેઈ, તે કુતર્ક-ગ્રહણને ગ્રહવા ઇછે જ નહિં; કુતર્કગ્રહને ભૂત પિશાચરૂપ બલાને વળગાડ જાણતે હેઇ, તે બલાને વળગવા ઈચછે જ નહિં; કુતર્કગ્રહને ગ્રાહરૂપ-મગરરૂપ જાણતો હોઈ, તેનાથી ગ્રહાવા–તેના સકજામાં આવવા ઈચછે જ નહિ. તે તે તે કુતર્કબલાથી સદા દૂર જ ભાગે, કદી પણ તેમાં અભિનિવેશ કરે જ નહિં. અને એમ જ કરવું મુમુક્ષુને યુક્ત છે, કારણ કે યોગમાર્ગના જ્ઞાતાપુરુષોએ ભાવિકાળના યોગીજના હિત અર્થે મેહધકાર પ્રત્યે આ લાલબત્તીરૂપ વચન કહ્યું છે કે- તેવા તેવા પ્રકારે વાદી x અને પ્રતિવાદો કરતાં તત્ત્વનો અંત પમાતે x “वादश्च प्रतिवादाश्च वदन्तो निश्चितांस्तथा ।
તરવાજો નૈવ જજછત્તિ નિરવીરતૌ ” શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિંદુ,
Page #19
--------------------------------------------------------------------------
________________
દોમાદષ્ટિ : શ્રુત-શીલ-સમાધિમાં અભિનિવેશ યુક્ત
(૩૩૧) નથી,–ઘાણીના બેલની જેમ.” આંખે પાટા બાંધેલ ઘાણીને બેલ આખો વખત ભમ્યા કરે, પણ કેટલું ચાલે તેનું તેને ભાન નથી હોતું; તેમ પોતપોતાના પક્ષના અભિનિવેશથી અંધ થયેલા વાદીઓ વિચિત્ર પ્રકારે વાદ વદે છે, છતાં બેલાઈ રહેલા તત્ત્વને તે તેઓ પામતા નથી ! “તર્ક વિચારે રે વાદપરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય.
...પંથડો નિહાળું રે બીજા જિનત.” શ્રી આનંદઘનજી એટલા માટે મુમુક્ષુ જીવે કુતર્ક માં બીલકુલ અભિનિવેશ કરવા યોગ્ય નથી. પણ આ મહાત્મા મુમુક્ષુઓને જે કયાંય પણ અભિનિવેશ કરવો યોગ્ય હોય, તે તે શ્રતમાં–
સદાગમમાં કરવો યોગ્ય છે, પરદ્રોહથી વિરતિ લક્ષણવાળા શીલમાંશીલાદિમાં શુદ્ધ ચારિત્રમાં કરવો યોગ્ય છે, અને ધ્યાનના ફલરૂપ સમાધિમાં કરવો અભિનિવેશ યોગ્ય છે. કારણ કે શ્રત, શીલ ને સમાધિ જ એવા શુભ સ્થાનક યુક્ત છે, કે જ્યાં અભિનિવેશ કરે એટલે કે અંતઃપ્રવેશ કર, દઢ
આગ્રહ ધરે, દઢતાથી વળગી રહેવું, મજબૂત પકડ કરવી –એ આત્માથી મુમુક્ષુને હિતાવહ હોઈ યુક્ત છે, પરમ પ્રશસ્ત છે. જો કે આગ્રહરૂપ-કદાગ્રહરૂપ, મતાગ્રહરૂપ અભિનિવેશ તે સર્વથા અનિષ્ટ હેઈ સર્વત્ર વજર્ય જ-ત્યાગવા યોગ્ય જ છે, તે પણ અત્રે જે શ્રત આદિમાં અભિનિવેશ કહ્યો, તે કદાગ્રહના અર્થમાં નથી, પણ સદાગ્રહરૂપસત્યાગ્રહરૂપ પ્રશસ્ત અર્થમાં છે; અત્રે અભિનિવેશ એટલે અત્યંત અંતઃપ્રવેશ એમ અર્થ ઘટે છે. આમ શ્રતમાં અભિનિવેશ કરવો એટલે શ્રતને દઢ ભક્તિથી આરાધવું, શ્રત સાગરમાં ઊંડે પ્રવેશ કરી તેના અર્થનું અવગાહન કરવું. શીલમાં અભિનિવેશ કરવો એટલે શીલને-શુદ્ધ ચારિત્રને દઢપણે, ચુસ્તપણે, મક્કમપણે વળગી રહેવું, ચીટકી રહેવું, શીલને અખંડ અભંગપણે સેવવું. સમાધિમાં અભિનિવેશ કરે એટલે દઢતાથી સમાધિમાં પ્રવેશી અક્ષેભ રહેવું, “ઘરx પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જે,”—એવી અખંડ આત્મસમાધિ પ્રાપ્ત કરવી.
આમ પ્રશસ્ત અર્થમાં–શ્રત, શીલ ને સમાધિની દઢ આરાધનાના સમર્થ અર્થમાં, શ્રુત–શીલ-સમાધિ પ્રત્યે અભિનિવેશ કરે તે મુમુક્ષુને સર્વથા યોગ્ય છે; કારણ કે તે શ્રત–શીલ-સમાધિ મુમુક્ષુ જોગીજનના મેક્ષરૂપ ઈષ્ટ પ્રજનની સિદ્ધિને ઉત્તમ સાધન છે. માટે તેની દઢ લગનીરૂપ આરાધના કરવી, ૨ઢ લગાડીને તેની પાછળ મંડી પડવું, તેમાં અભિનિવેશ-અત્યંત તન્મયતારૂપ પ્રવેશ કરવો તે મુમુક્ષુને અત્યંત ગ્ય છે.
૪ જુઓ શ્રીમદ્ રાજચંદ્રજીત અપૂર્વ અવસરવાળું અત્યંત સુપ્રસિદ્ધ અમર કાવ્ય.
Page #20
--------------------------------------------------------------------------
________________
(૩૩૨)
ગદષ્ટિસમુરચય बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् । परार्थकरणं येन परिशुद्धमतोऽत्र च ॥८९ ।। આનું બીજ સહુ ગિને, સિદ્ધ અવંધ્ય પ્રધાન;
પરોપકાર પરિશુદ્ધ જે, એથી એહ આ સ્થાન, ૮૯ અર્થ—અને આ કૃત આદિનું બીજ, પરમ એવું સર્વ યોગીઓને સિદ્ધ અવધ્યઅચૂક ફલ દેનારું પરિશુદ્ધ પરાર્થકરણ (પરોપકાર ) છે, એટલા માટે અત્રે પણ અભિનિવેશ કરવો યુક્ત છે.
વિવેચન પ્રભુ ભજે, નીતિ સજે, પરઠો પરોપકાર.”–શ્રીમદ્ રાજચંદ્રજી
અને આ ઉપરમાં જે અભિનિવેશ કરવા ગ્ય-લગની લગાડવા યોગ્ય, એવા શ્રુત, શીલ ને સમાધિ કહ્યા, તેનું પણ સર્વ યેગીઓને સિદ્ધ થયેલું-પ્રતિષ્ઠિત થયેલું પરમ
કારણ શું છે? તે અહીં પ્રગટ કર્યું છે -એ શ્રુતાદિનું પણ પરમ
બીજરૂપ પ્રધાન કારણ પરાર્થકરણ છે, એટલે કે પર પ્રયોજનના પરોપકારમાં નિષ્પાદનરૂપ પરોપકાર છે. એમ કુલગી વગેરે સર્વ યેગીઓએ અભિનિવેશ સંમત કરેલું છે, પ્રતિષ્ઠિત કરેલું છે. અને આ પરોપકારરૂપ બીજ
શ્રુતાદિની પ્રાપ્તિરૂપ અમેઘ-અચૂક ફલ આપનારું છે. આ પરોપકાર
કાર્યમાં અન્ય કોઈને ઉપઘાત ન થવો જોઈએ, બીજા કેઈને બાધા ન ઉપજવી જોઈએ, એવું તે સર્વથા પરિશુદ્ધ હોવું જોઈએ. આવા પરિશુદ્ધ પરોપકારમાં અભિનિવેશ કરવો, લગની લગાડવી, તે મુમુક્ષુ મહાત્માઓને યુક્ત છે, કારણ કે આ પરોપકાર શ્રેતાદિ કારણનું પણ કારણ છે. એટલા માટે મુમુક્ષુએ પોપકારી થવું, પરેપકાર કાર્યના વ્યસની થવું, એમ સત્પુરુષને ઉપદેશ છે. શ્રી વ્યાસજીએ ભાગવતમાં કહ્યું છે કે –“રે પાર પુષ્કાય વાવાય પાપીરનમ્ !'
એટલે મેક્ષાભિલાષી મુમુક્ષુ જીવે પિતાના તન, મન, ધન ને વચનની સમસ્ત શક્તિ કૃત્તિ-વીનં રા–અને આનું-શ્રતાદિનું બીજ, પરં સિદ્ગ-પરમ સિદ્ધ, પ્રધાન પ્રતિષ્ઠિત, અવરબ્ધ-અવંધ્ય, નિયત ફલદાયી, ચક્કસ ફલ આપનારું, સર્વનામ-સર્વયોગીઓને, કલયોગી પ્રમુખ સર્વ યોગીઓને. તે શું ? તે માટે કહ્યું-પાર્થ –પરાર્થકરણ, પરપ્રજનનું નિષ્પાદન, (પરોપકાર) શેર-જેથી, જે કારણથી, પશુ-પરિશુદ્ધ, અન્યના અનુપઘાતથી, બીજાને ઉપધાત નહિં કરવા થકી, તો-આથી, આ કારણ થકી, સત્ર ૨-અત્રે પણ, આ પરાર્થકરણમાં ( પપકારમાં) પણ અભિનિવેશ યુક્ત છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
દોમદષ્ટિ : અવિદ્યાસંગત વિક૯૫, તેનો યજક કુતક
(૩૩૩) અન્ય જીવોના ઉપકારને અર્થે ખર્ચવી એજ ઉચિત છે. પોતાના શરીરને તે પિતાનાથી
બને તેટલી પર સેવા કાર્યમાં અર્પણ કરે, પોતાના મનને તે પરહિતતન, મન, ધનથી ચિંતાના કાર્યમાં વ્યાકૃત કરે, પિતાના વચનને તે પરનું ભલું થાય પોપકાર એવા સત્ પ્રજનમાં પ્રયુક્ત કરે, પોતાના ધનને તે દીન-દુઃખીના
દુ:ખદલનમાં વિનિયોજિત કરે, અને જનકલ્યાણના ઉત્કર્ષરૂપ સેવાકાર્યમાં પોતાને બનતે ફાળો આપે, કારણ કે સંતજનોની વિભૂતિઓ પરોપકારાર્થ હોય છે. “પમા સ વિમૂતયઃા અને આવું જે પરોપકાર કૃત્ય છે તે પરિશુદ્ધ” અર્થાત્ સર્વથા શુદ્ધ હોવું જોઈએ. એટલે આમાં બીજા જીવને ઉપઘાત ન થાય, એકના ભેગે બીજાને ઉપકાર ન થાય, એ ખાસ જોવું જોઈએ. કોઈ પણ જીવને કંઈપણ દુ:ખકિલામણા ઉપજાવ્યા વિના જે કરવામાં આવે તે જ પરિશુદ્ધ પરોપકાર છે. તેમજ આ પાપકાર કૃત્યમાં આ લેક-પરલેક સંબંધી કંઈ પણ ફલ અપેક્ષા ન જ હોવી જોઈએ, પરોપકાર કૃત્ય સર્વથા નિષ્કામ જ હોવું જોઈએ, અને તે જ તે “પરિશુદ્ધ ગણાય.
કુતર્કની અસારતા જ બતાવવા માટે કહે છે –
अविद्यासंगताः प्रायो विकल्पाः सर्व एव यत् । तद्योजनात्मकश्चैष कुतर्कः किमनेन तत् ॥९० ॥ અવિદ્યાસંગત પ્રાય તે, હાય વિકલ્પ તમામ;
તસ યોજકજ કુતર્ક આ, તેથી એનું શું કામ ૯૦ અ –ઘણું કરીને સર્વેય વિકલ્પ અવિદ્યાસંયુક્ત હોય છે, અને તે વિકલ્પના જનરૂપ આ કુતર્ક છે. તેથી કરીને આ કુતકથી શું ?
વિવેચન “જહાં કલપના જલપના, તહાં માને દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.”—શ્રીમદ રાજચંદ્રજી સર્વે વિક-શબ્દવિક ને અર્થવિક પ્રાયે કરીને અવિદ્યાસંગત હોય
કૃતિવિરાસંતા-અવિદ્યાસંગત, જ્ઞાનાવરણીય આદિથી સંસ્કૃત-સંયુક્ત, પ્ર-પ્રાયે, માહત્યથી, જિ: સર્વ ઇન્ન-વિક સં૫-શબ્દવિક, અને અર્ધવિકલ્પ, ચા-કારણ કે, તોડનાર-અને તેને પેજનાત્મક, તે વિકપનો યોજનામક, ઉઆ, ગોમ-પાસ આદિ વિક૯પ કરવાવડે કરીને, ગુર:- કતક-ઉક્ત-લક્ષવાળા છે. મિનેન તન-તેથી કરીને એનાથી શું? એનું શું કામ છે? કંઈ નહિં, એમ અર્થ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
(૩૩૪)
ગદષ્ટિસમુચ્ચય છે, એટલે કે જ્ઞાનાવરણીય આદિથી સંપૂક્ત-સંયુક્ત હોય છે. જ્યાં જ્યાં વિકલ્પ છે ત્યાં ત્યાં તેની
સાથે અવિદ્યા અવશ્ય જાય જ છે, ને ત્યાં ત્યાં અવશ્ય જ્ઞાનાવરણીય વિકલ્પને આદિને ઉદય હોય જ છે. અને તે અવિદ્યાસંગત વિકલ્પોને જક કુતર્ક પેજક–જનાર–ગોઠવનારો આ કુતર્ક છે. આ છાણ છે તે દૂધ
કેમ નહિં? આ દૂધ છે તે છાણ કેમ નહિ? ઈત્યાદિ પ્રકારના અસમંજસ વિકલ્પને ઉત્પાદક કુતર્ક જ છે. અવિદ્યારૂપ૪ શિલ્પી-કડીઓ વિકલ્પરૂપ કલ્પનાની શિલા ઘડે છે! અને કુતર્ક તે કલ્પનાની શિલાની યોજના કરે છે, ગોઠવે છે, એક બીજા સાથે સલાડે છે! એટલે મૂળ શિલ્પકાર જ ! તેનું શિલ્પ–ઘડતર પણ ક૫નારૂપ, બધુંય હવામાં! હવાઈ કિલ્લા જેવું ! Castles in the air! ને તે હવાઈ કિલાની શિલાને સલાડનારો પાછે કુતક ! એટલે પછી બધુંય ચણતર ખોટામાં ખોટું કલ્પિત ને હવાઈ જ હોય ને! અને તે બાંધવા જાય તેના પણ ભાંગીને ભુક્કા જ થાય કે બીજું કાંઈ?
મૂરખ જીવ ધરે ચિત્તમેં કહા, જલ્પ વિકલ્પ સદા દુ:ખદાયી; ધ્યાવહુ બ્રહ્મ સદા અતિ ઉજજવલ, દૂર તો સબ સેજ પરાઈ.”
શ્રી દેવચંદ્રજીકૃત દ્રવ્યપ્રકાશ તે પછી આવા અવિદ્યાપ્રેરિત વિકલ્પને ગોઠવનારા કુતર્કનું શું કામ છે? શું પ્રયોજન છે ? કંઈ જ નહિં. વિકલપનું મૂળ અવિદ્યા છે ને તેને પોષનારે કુતક છે, તે પછી આવા દુષ્ટ અનિષ્ટ અનર્થકારક ને હળાહળ ખોટા કુતર્કને કર્યો વિબુધ ભજે વારુ ? અવિદ્યાજન્ય વિકલ્પથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે, તે પછી સંસારને અંત ઈચ્છનારે મુમુક્ષુ વિકલ્પને આશ્રય કેમ કરે ? સમસ્ત તત્ત્વજ્ઞાનના ઉત્તમ નિષ્કર્ષરૂપનિચોડરૂપ અત્યંત સમર્થ અનુભવવચન તાવિકશેખર શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉચ્ચાર્યા છે કે
ઉપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અલક્તાં, વિલય થતાં નહિં વાર.”
તેમજ—
जातिप्रायश्च सर्वोऽयं प्रतीतिफलबाधितः । हस्ती व्यापादयत्युक्तौ प्राप्ताप्राप्तविकल्पवत् ॥९१॥
તત્તિપાતિકારશ્ચ-અને જાતિપ્રાય, દૂષણુભાસપ્રધાન, સડયં-આ સર્વે કુતર્ક, કતીતિજાધિરઃ-પ્રતીતિ-ફલથી બાધિત છે એટલા માટે. એ જ કહે છે સુરતી થાપત્યુૌ – હાથી મારી નાંખશે એવું વચન મહાવતે કહ્યું,-કોની જેમ ? તે માટે કહ્યું –ગાતાકાત વિઠપવત-માતઅપ્રાપ્તના વિકલ્પની જેમ.
* ““વિકરાવદરાના શિલ્પ બાયોગવિદ્યાવિનિમિતy I
તોનનામયશ્ચત્ર કુતઃ વિક્રમનેન તન્ –દ્વા. દ્વા,
Page #23
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : કુતર્ક દૂષણુાભાસપ્રધાન
પ્રતીતિ–ફલ બાધિત આ, જાતિપ્રાય સહુ જ૫;
જ્યમ ‘હાથી હણો' કન્ને, પ્રાપ્ત-અપ્રાપ્ત વિકલ્પ. ૯૧.
(૩૩૫)
અઃ—અને પ્રતીતિફલથી બાધિત એવા આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–દૂષણાભાસપ્રધાન છે. ‘હાથી મારી નાંખશે' એવુ કહ્યુ, હાથી પામેલાને-પાસે રહેલાને હશે ? કે નહિ પામેલાને-દૂર રહેલાને હણશે ?-એવા વિકલ્પની જેમ.
વિવેચન
અને જે આ સ કૃત છે તે સર્વ જાતિપ્રાય છે, દૂષણાભાસપ્રધાન છે. જ્યાં હોય ત્યાં દૂષણાભાસ શેાધી કાઢવું એ એનું કામ છે ! દૂષણુ નહિ–પણ દૂષણ જેવા આભાસ આપતું, દૂષણ જેવું દેખાતુ કઇ પણ છિદ્ર શેાધી કાઢવું એ કુતર્કનું કામ છે ! દૂધમાંથી પેારા કાઢવા' જેવુ... છલ નિર્દોષ નિરવદ્ય વસ્તુમાં પણ શેાધી કાઢવું એ ખલ કુતર્કનું કુશલપણુ છે!
t
वाद्युक्ते साधने प्रोक्तदोषाणामुद्भावनम् ।
દૂષળ નિયે તુ દૂધળામાસનામમ્ ॥” શ્રી સિદ્ધસેનદિવાકરકૃત ન્યાયાવતાર
૪
આવો આ કુતર્ક પ્રતીતિથી અને ફૂલથી બાધિત છે, એટલે કે ગમે તેવા કુતર્કથી પણ પ્રતીતિ ઉપજતી નથી, અને તે માન્યામાં આવતા નથી, સદા સશયાત્મકતા રહે છે. ને ‘સંશયાત્મા વિનતિ' સ ́થયી જીવ વિનાશ પામે છે. કુતર્ક પ્રતીતિ- તેમજ તેથી કાંઈ ફૂલ પ્રત્યેાજન સિદ્ધ થતું નથી. ખાલી નકામી માથાફ્ટ બાધિત ફોડ થાય છે. એ માટે અત્રે રમૂજી દાંત રજૂ કયુ" છે કે—હાથી મારી નાંખશે એમ મહાવતે કહ્યુ, હાથી પાસે રહેલાને હણે ? કે દૂર રહેલાને હશે ? એવો વિકલ્પ જેમ કોઇ ખાર–જડ કરે, તેની જેમ અત્રે સમજવાનું છે. નિકટ હાથી હગ્રેજી, જ્યમ એ મઠર વિચાર.' આ દૃષ્ટાંતને સાર આ પ્રમાણે:
દૂર
કાઇ તૈયાયિક છાત્ર ( વિદ્યાથી ) કયાંકથી આવ્યા. અવશ—નિરંકુશ થઇ ગયેલા ગાંડા હાથી પર ચઢેલા કાઇએ બૂમ મારી અરે ! અરે ! જલ્દી દૂર ખસી ન! ( નહિં તે ) હાથી મારી નાંખશે. ’ એટલે તેવા પ્રકારે જેને ન્યાયશાસ્ત્ર પરિણત ન્હાતુ –જે ભણ્યા પણુ ગણ્યા ન્હોતા એવા તેણે કહ્યું- ૨૨ ! બહેર ! આમ યુક્તિબાહ્ય કેમ પ્રલપે છે ? કારણ કે, શું આ પ્રાપ્તને હણે છે ? કે અપ્રાપ્તને ? આદ્ય પક્ષમાં હારી જ વ્યાપત્તિને ( મરણના ) પ્રસંગ છે, પ્રાપ્તિભાવને લીધે. એમ જ્યાં તે કહે છે, ત્યાં તા તેને હાથીએ દ્યો-પકડ્યો. તેને માંડ માંડ મ્હાવતે મૂકાવ્યા.
જાતિપ્રાયતા । સત્ર ભિન્ન અ`ગ્રહણુ સ્વભાવવાળા સંવેદનના વેદનમાં હોય છે; તદ્ભુત ( તેમાં પ્રાપ્ત થતા ) આકારરૂપ વિકલ્પનના એવં પ્રાયપણાને લીધે, એમ અન્યત્ર ચર્ચવામાં આવ્યું છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
(૩૩૬)
ગદષ્ટિસમુચ્ચય કોઈ એક તૈયાયિક-ન્યાયશાસ્ત્રને વિદ્યાર્થી ક્યાંકથી આવી ચઢ્યો. ત્યાં રસ્તામાં નિરંકુશ ગાંડા થયેલા હાથી પર ચઢેલા મહાવતે બૂમ મારી–અરે અરે ! જલદી દૂર હઠી જા ! દૂર હટી જા ! નહિં તે હાથી મારી નાંખશે. એટલે ભણે પણ ગણે નહિ એવો તે વેદીએ દોઢચતુર દોઢડહાપણ કરી, પોતે ભણેલા ન્યાયશાસ્ત્રની પદ્ધતિએ ન્યાયને પ્રયોગ કરવા લાગ્યું કે-રે રે મૂર્ખ ! આમ તું યુક્તિબાહ્ય-યુક્તિ વગરનું શું બકે છે? કારણ કે આ હાથી શું પામેલાને–પાસે આવેલાને હણે? કે નહિં પામેલાને હણે ? પામેલાને હણે એમ કહે તે તને જ હશે,-એમ જ્યાં તે હજુ પોતાનું સંભાષણ આગળ ચલાવે છે, ત્યાં તો હાથી પાસે આવી પહોંચે, ને તેને પકડ્યો. પછી મહાવતે તેને માંડમાંડ છેડા. તેમ તેવા પ્રકારે વિકલ્પ કરનારે એવો તે તે દર્શનમાં સ્થિત જીવ પણ કુતક-હસ્તીથી ગ્રહાયેલ હોય છે, તે સદ્ગુસ–મહાવતથી જ મૂકાવાય છે. આના જેવું બીજું રમૂજી દષ્ટાંત-કૃતાધારે પાત્ર ઉઠવા પાત્રાધાર વૃતમ્ ! ઘીના આધારે પાત્ર છે ? કે પાત્રના આધારે ઘી છે? એ પ્રયોગસિદ્ધ કરવા માટે વેદી પંડિતે પાત્ર ઊંધું વાળ્યું એટલે ઘી ઢોળાઈ ગયું !
આમ સર્વત્ર જુદો જ અર્થ ગ્રહણ કરવાના સ્વભાવવાળું સંવેદન જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં જાતિપ્રાયતા હોય છે. એટલે કે કહેવાના આશયથી-મતલબથી જુદો જ અવળે જ આશય ગ્રહણ કરવો, “એડનું ચોડ વેતરવું” તે જાતિપ્રાયતા છે, દૂષણભાસપ્રધાનતા છે. અને તે સંબંધી વિક૯પ કરવો તે પણ તદ્રુપ હોવાથી તેવા પ્રકારનો જાતિપ્રાય-દૂષણભાસપ્રધાન હોય છે. ‘નાત ટૂષurrમાસાઃ પક્ષાવિહૂર્ત ન ચૈ: ” તાત્પર્ય કે જે વાત કહેવા માગતા હોય, તેનાથી ઊલટે જ-ઊધે જ અર્થ પકડવો અને તેવો વિક્લપ કરવો તે જાતિ અથવા દૂષણભાસ કહેવાય છે. અંગ્રેજી કહેવત પ્રમાણે Chalk ને બદલે Cheese સમજવી, તેની જેમ. “હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર; આળસુઆ ગુરુ શિષ્યનેજી, એ તે વચન પ્રકાર...મન.”–શ્રી કે. દ. સઝાય. ૪-૧૨
તેમજ વળી–
स्वभावोत्तरपर्यन्त एषोऽसावपि तत्त्वतः । नार्वाग्दृग्गोचरो न्यायादन्यथान्येन कल्पितः ॥ ९२ ॥
કૃત્તિઃ-૩માવોત્તપર્યન્ત gg:- આ કુતક પય તે સ્વભાવ ઉત્તરવાળા હોય છે, છેવટે “સ્વભાવ” એ જ તકને ઉત્તર હોય છે. અને અત્રે “વતુમાંવૈરાં વચ્ચે વસ્તુસ્વભાવો વડે કરીને ઉત્તર કહેવા યોગ્ય છે, એ વચન ઉપરથી. આમ અગ્નિ રહે છે, પાણી ભીંજવે છે. એ એનો સ્વભાવ છે. બાવષિ-આ ભાવ ૫ણુ, તત્ત્વતઃ-તત્ત્વથી, પરમાર્થથી, -નાર્વાદ - અર્વાદગ્રેચર નથી, છાસ્થનો વિષય નથી; વાયા-ન્યાયથકી, પરપ્રસિદ્ધ એવા ન્યાયથી. કેવા પ્રકારનો હોઈને !
Page #25
--------------------------------------------------------------------------
________________
દીપ્રાદષ્ટિઃ કુતકને છેવટને જવાબ “સ્વભાવ'
(૩૩૭) સ્વભાવ આવી ઉભું રહે છેવટને જ જવાબ; કુતર્ક એ હેય એ, એવી એહની છાપ, એ સ્વભાવ પણ તરવથી, છદ્મસ્થાચર નોય; કારણ ન્યાયથી અન્યથા, અન્યથી કલ્પિત હોય, ૯૨,
અર્થ :–સ્વભાવ જ જ્યાં છેવટનો જવાબ છે એવો આ કુતર્ક છે; અને આ સ્વભાવ પણ તત્ત્વથી અગદષ્ટિવાળાને-છદ્મસ્થને ગોચર હેત નથી, કારણ કે ન્યાયથી એ બીજાથી બીજા પ્રકારે કપવામાં આવે છે.
વિવેચન
આ જે કુતક કહ્યો, તેનું વિશેષ સ્વરૂપ અહીં કહ્યું છે–આ કુતર્ક એવો હોય છે કે તેમાં છેવટનો જવાબ “સ્વભાવ હોય છે. જ્યારે બીજી કઈ પણ દલીલ કે યુક્તિ ન ચાલે, ત્યારે છેલ્લે એમ કહેવાય કે આ તે આ વસ્તુને સ્વભાવ છે. કહ્યું છે કેવતુસ્ત્રમાણ્વત્તાં વાળે” “વસ્તુસ્વભાવથી ઉત્તર કહેવો.’ આમ અગ્નિ બાળે છે–દઝાડે છે, પાણી ભીંજાવે છે, કારણ કે એવો એને સ્વભાવ છે.
અને તે સ્વભાવ પણ તત્વથી–પરમાર્થથી અર્વાદષ્ટિને એટલે કે છદ્મસ્થને ગોચર નથી. અમુક વસ્તુને સ્વભાવ શું છે? તે તત્વથી જાણવું એ છદ્મસ્થને એટલે કે જ્ઞાના
વરણવંતનો વિષય નથી. જેને સંપૂર્ણ છજ્ઞાનાવરણ ટળ્યું નથી, તે છઘસ્થની તે જાણી શકવાને સમર્થ નથી. શાથી? પર દર્શનીઓને પ્રસિદ્ધ એવા અન્યથા કલપના ન્યાયથી. કેવા પ્રકારે ? તે કે-અન્ય વાદીથી તે અન્યથા-બીજા જ પ્રકારે
કલ્પવામાં આવે છે. કોઈ અમુક પ્રકારે વસ્તુસ્વભાવની કલ્પના કરે, તે
તે માટે કહ્યું-અન્યથા–અન્યથા, પ્રકારાન્તરથી જુદા જ પ્રકારે, અન્યન-અન્યથી, બીજા વાદીથી, પિત્ત-કલ્પિત હેઈ, કલ્પવામાં આવેલ હાઈ. દાખલા તરીકે-“વરતવમાāરત્તાં વાચં વસ્તુ સ્વભાવ પરથી ઉત્તર કહેવો, એમ સર્વત્ર જ તથા પ્રકારે તેની તેની સિદ્ધિમાં કહી શકાય છે. કેવા પ્રકારે -જેના વડે તેને અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે, તેના વડે તે અર્થીક્રિયા કરે છે, નહિં કે ક્ષણિ તાથી. કારણ કે તેને ( અર્થરિયાન) સર્વ ભાવોમાં જ સ્વીકાર છે તેટલા માટે. કારણ કે ગમે ત્યાંથી તેના અર્થ ક્રિયાભાવના પ્રસંગથી તેના કારણને અવિશેષ હોય છે, તફાવત હોતી નથી, તેથી.
આમ અગ્નિ, જલની સંનિધિમાં (નિકટ હોજરીમાં) ભીંજવે છે,-તથા પ્રકારના સ્વભાવપણાને લીધે. તથા જલ અનિની સંનિધિમાં દહે છે,–તથા પ્રકારના સ્વભાવપણાને લીધે જ-સ્વભાવના વૈચિયથીવિચિત્રપણાને લીધે. તેમાં પણ લેકબાધા શિવાય વળી બીજે સ્વભાવ હોય છે, દૃષ્ટાંતમાત્રનું સર્વત્ર સુલભપણું હેય છે. તેથી એમ કુતર્ક અસમંજસકારી (અયુક્ત) છે. એમ અદંપર્ય છે, આ કહેવાનું તાત્પર્ય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
(૩૩૮)
ગદષ્ટિસમુચ્ચય વળી બીજે વાદી પ્રકારતરથી–જુદા જ પ્રકારથી તેની કલ્પના કરે છે. આમ જેનું જ્ઞાનાવરણ ટળ્યું નથી એવા છદ્મસ્થનું જ્ઞાન કલ્પનારૂપ (Imaginary) હોવાથી, છસ્થાની ચિત્રવિચિત્ર કલ્પનાને મેળ ખાતે નથી ! ને “મુંડે મુંડે મતિર્મિન્ના' “મગજે મગજે જુદી મતિ’ જેવું થાય છે! એક કલ્પના કરશે ઉત્તરની, તો બીજે કરશે દક્ષિણની ! Diametrically Opposite ! છદ્મસ્થને પ્રત્યક્ષ જ્ઞાન તે છે નહિં, એટલે તેને બધે આધાર વિકલ્પરૂપ કલ્પના ઉપર રાખવો પડે છે, અને કલ્પિત જ્ઞાનથી અનેક કલ્પિત કલ્પનાતરંગે ઊઠયા કરે છે; કારણ કે “વસ્તુસ્વભાવો ઉપરથી ઉત્તર કહેવો,' એ સૂત્ર પ્રમાણે સર્વત્ર જ તેવા પ્રકારે તેની સિદ્ધિ કહી શકાય છે. તે આ પ્રકારે–જેના વડે કરીને તેને અર્થ ક્રિયા કરવાને સ્વભાવ છે, તેના વડે તે અર્થયિા કરે છે,-નહિં કે ક્ષણિકતાથી. અને કોઈ પણ અર્થ ક્રિયા તેવા પ્રકારના તે વસ્તુના સ્વભાવથી થાય છે. આ અWક્રિયાને સર્વ ભાવોમાં જ સ્વીકાર કરાય છે, અને ગમે ત્યાંથી તેવી અર્થ ક્રિયાને પ્રસંગ ઉભું કરી શકાય છે, કારણ કે તેના કારણમાં કઈ તફાવત નથી.
આમ કઈ કહેશે કે અગ્નિ, પાણીની નિકટ હાજરીમાં, ભીજાવે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે! તથા પાણી, અગ્નિની નિકટ હાજરીમાં, બાળે છે–દઝાડે છે, કારણ કે તેને તેવા પ્રકારને સ્વભાવ છે ! અથવા તે સ્વભાવનું વિચિત્રપણું હેવાથી, લેકબાધા ન ઉપજે એવા બીજા પ્રકારના પણ તથાસ્વભાવપણાની વિચિત્ર કલ્પના કરી શકાય છે! કારણ કે તેવા તેવા સ્વભાવને પુષ્ટ કરે એવા દષ્ટાંત માત્રનું સર્વત્ર સુલભપણું હોય છે! ગમે ત્યાંથી તેવું અનુકૂળ દૃષ્ટાંત મેળવવું હેલું છે !
આવા પ્રકારે કુતર્ક કરનાર પિતાના મંતવ્યની–પિતાની કલ્પનાની સિદ્ધિ માટે હંમેશાં વસ્તુસ્વભાવનો આશ્રય લે છે, અને આ વસ્તુસ્વભાવ છે એમ છેવટને જવાબ
આપી સામા માણસને નિરુત્તર કરવાને-મુખ બંધ કરવાનો પ્રયાસ દૃષ્ટાંતનો કરે છે ! અને ચેન ન કરે-ગમે તે પ્રકારથી કયાંયથી પણ તેને તોટો નથી પોતાની કલપનાને અનુકૂળ એવો સ્વભાવ મળી પણ આવે છે ! કારણ
કે સ્વભાવનું વિચિત્રપણું હોય છે, અને તેને બંધબેસતું દષ્ટાંત મેળવવું પણ બધેય સુલભ હોય છે! તે મેળવતાં ઝાઝી તકલીફ પડતી નથી ! દાખલા તરીકેઅગ્નિ તે મૂળ ઉષ્ણસ્વભાવી હેઈ દઝાડનાર છે એમ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયાસ કરશે કે જુઓ! અગ્નિને સ્વભાવ પાણીની હાજરીમાં ભીંજાવવાનો છે, કારણ કે ઉલ્લું પાણી ભીંજાવે પણ છે ! તેમજ પાણીને મૂળ સ્વભાવ, શીતલ હોઈ ભીજાવવાને છે, છતાં કુતર્ક કરનાર એવી દલીલ કરશે કે-પાણીને સ્વભાવ, અગ્નિની હાજરીમાં દઝાડવાને છે, કારણ કે ઉડું પાણી દઝાડે છે ! એ પ્રત્યક્ષ અનુભવ છે. કારણ કે તે તેને સ્વભાવ છે. આ રીતે વસ્તુસ્વભાવના ઓઠા હેઠળ કુતર્ક કરનાર મારી મચડીને પિતાને મનફાવતે અર્થ બંધ બેસાડે છે ! આમ દષ્ટાંતને તોટો નથી ને
Page #27
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : છઘસ્થ કહ૫નારૂપ કુતર્કનું અસમંજસપણું
(૩૩૯) કુતર્કને આરો નથી ! માટે આવો કુતક સર્વથા અસમંજસ, અયોગ્ય, અનુચિત છે, ઢંગધડા વિનાનો-ઠામઠેકાણા વિનાનો છે, એમ તાત્પર્ય છે. અને એટલા માટે જ આત્માર્થી મુમુક્ષુ જોગીજને તેને સર્વથા દૂરથી પરિત્યાગ કરવો ગ્ય છે.
આ જ અર્થને વિશેષથી કહી દેખાડવા કહે છે –
अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च । अम्वग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।। ९३ ॥ એથ જલ સન્નિધાનમાં, અનલ ભજવે વાહ! સન્નિધાનમાં અનલના, જલ ઉપજાવે દાહ, એમ તે બન્ને તણા, તથા સ્વભાવે થાય;
એમ કઇ વાદિ થકી, જ્યારે કથન કરાય; ૯૩.
અર્થ :–એટલા માટે પાણીની હાજરીમાં અગ્નિ ભીંજવે છે, ને અગ્નિની હાજરીમાં પાણી દઝાડે છે,-એમ તે બને તેવા સ્વભાવપણાને લીધે થાય છે, એવું કેઈથી જ્યારે કથવામાં આવે ત્યારે –
વિવેચન ઉપરમાં કહેલી વાતને વિશેષથી કહી દેખાડે છેઃ–પ્રસ્તુત વસ્તુસ્વભાવ અવગદષ્ટિછદ્રસ્થને ગોચર નથી, છદ્મસ્થ તે સ્વભાવને યથાર્થ જાણી શકતું નથી. એટલા માટે જ અગ્નિ, પાણીની સંનિધિમાં–નિકટ હાજરીમાં, ભીંજવે છે; અથવા પાણી, અગ્નિની સંનિધિમાં-નિકટ હાજરીમાં દઝાડે છે; કારણ કે અગ્નિનો ને પાણીને તેવો તેવો સ્વભાવ છે,–એમ કઈ વાદી જ્યારે દલીલ કરે છે. ત્યારે શું? તેનું અનુસંધાન નીચેના લેકમાં કહ્યું છે.
અગ્નિને અસલ સ્વભાવ ઉષ્ણ છે, અને તેથી દઝાય છે એમ આબાલવૃદ્ધ સર્વ કઈ જાણે છે, છતાં કુતર્ક કરનારે કહેશે કે-અગ્નિને સ્વભાવ ભીંજવવાનો છે, કારણ કે અગ્નિ પાણીની હાજરીમાં ભીંજવે છે, ઉણ જલ ભીજવે છે, એ પ્રત્યક્ષ દેખાય છે.
કૃત્તિઃ કારણ કે અધિકૃત–પ્રસ્તુત સ્વભાવ અર્વાગદોયર-છદ્રસ્થની દૃષ્ટિને ગોચર નથી, અતો-એથી કરીને, એ કારણથી, મરિન રિ–અગ્નિ ભીંજવે છે; પ્રત્યક્ષ વિરોધના પરિવાર અર્થે કહ્યું કે-અન્નિધૌ-જલની સંનિધિમાં, નિકટ હાજરીમાં. હરિ વા–અથવા પાણી દઝાડે છે. પ્રતીતિબાધા નથી એટલા માટે કહ્યું કે-અવિનસંનિધૌ-અગ્નિની સંનિધિમાં ( અગ્નિની નિકટ હાજરીમાં) આ એમ કેમ છે? તે માટે કહ્યું સામાથાયોઃ -તે બન્નેને તે સ્વાભાવપણાને લીધે. અગ્નિને તે પાણીને તેવો સ્વભાવ છે તેથી કરીને, હિતે-પરવાદીથી કહેવામાં આવ્યા.-એમ એમ જ્યારે કોઈ પરવાદી કહે છે ત્યારે
Page #28
--------------------------------------------------------------------------
________________
(૩૪૦)
યોગદષ્ટિસમુચ્ચય
તેમજ જલ મૂળ શીતલ સ્વભાવી છે, અને તેથી ભીંજાવાય છે, છતાં કુતર્ક કરનાર એમ સાબિત કરવા પ્રયત્ન કરશે કે–પાણીને સ્વભાવ દઝાડવાને છે, કારણ કે પાણી અગ્નિની હાજરીમાં દઝાડે છે, ઉષ્ણ જલ દઝાડે છે, એ પ્રત્યક્ષ અનુભવ છે. આમ વસ્તુસ્વભાવના એઠા નીચે કુતર્ક કરનાર પિતાને મનફાવતો અર્થ એક જ વાતમાંથી ઉતારી શકે છે !
શું? તે કહે છે
कोशपानादृते ज्ञानोपायो नास्त्यत्र युक्तितः। विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकद्दश्यते यतः ॥ ९४ ॥ કેશપાન વિના બીજ, હેય ન જ્ઞાન ઉપાય; એવું પણ યુક્તિ થકી, અત્રે સ્થાપિત થાય! કારણ દૂર રહ્યો છતાં, લેહચુંબ પાષાણ;
સ્વાર્થ કાર્ય કરત સદા, દેખાયે આ ઠાણ, ૯૪
અર્થ-અત્રે યુક્તિથી કોશપાન સિવાય જ્ઞાન ઉપાય છે નહિ; કારણ કે વિપ્રકૃષ્ટ ( દૂર રહેલો) લેહચુંબક પણ સ્વાર્થ કરનારે (પિતાનું કાર્ય કરનારે) દેખાય છે.
વિવેચન ત્યારે કોઈ વળી એમ કહેશે કે કેશપાન (શબ્દકેષ પી જ–ગોખી જ તે) સિવાય જ્ઞાનને બીજો ઉપાય નથી ! એમ અત્રે સ્વભાવના પ્રસંગમાં શુષ્ક તની યુક્તિથી સ્થાપિત થઈ શકશે. જે સ્વભાવની જ વાત કર્યા કરશે, તે કઈ વળી એ જ સ્વભાવની યુક્તિ આગળ ધરીને ઉપર પ્રમાણે દલીલ કરશે. તેમાં વળી કઈ વિપ્રકર્ષને (Far-letched argument) એટલે દૂરપણાન–છેટાપણાને વાંધો લેશે, તે તે પણ આ લેહચુંબક દૃષ્ટાંતથી દૂર કરી શકાશેઃ-દૂર રહેલે અયસ્કાંત-લેહચુંબક પત્થર પણ સ્વાર્થ સાધે છે, અર્થાત્ લેઢાનું આકર્ષણ વગેરે પિતાનું કાર્ય કરવાને સ્વભાવ ધરાવતે દેખાય છે.
કૃત્તિ-જોરાપાના તે કોશપાન સિવાય, જ્ઞાનોપા નાસ્થત્ર-જ્ઞાનઉપાય અ-સ્વભાવ વ્યતિકરમાં (પ્રસંગમાં ) છે નહિં, પુતિઃ યુક્તિથી, શુષ્ક તર્ક યુક્તિથી, કોઈ બીજું દષ્ટાંત પણ આ અર્થનું સમર્થક એવું વિદ્યમાન છે જ, એટલા માટે કહ્યું -વિલોડરદાન્તઃ-વિપ્રકૃષ્ટ-દૂર રહેલો એવો અયસ્કાંત-લેહાકર્ષક પત્થરવિશેષ, સ્વાર્થ-સ્વાર્થ કરનારો, લેહાકર્ષણ આદિ સ્વકાર્ય કરણરૂપ સ્વભાવવાળો, દફતે ચતા –કારણ કે દેખાય છે.
પર તે જ વિપ્રકૃષ્ટ જ-દૂર રહેલે જ એવો સંનિકૃષ્ટ લોહને જ, નહિં કે તામ્રાદિને, આકર્ષે જ છે, નહિ કે કાપે છે. તેથી આમ આની જેમ અગ્નિ આદિનું તથાસ્વભાવ કપન કોનાથી બાધિત થાય ? કેઈથી નહિં, એમ ભાવવા યોગ્ય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : દષ્ટાંતપ્રધાન કુતકના ચુંથણ :
(૩૪૧) કારણ કે તે દૂર રહ્યો રહ્યો જ લોઢાને ખેચે છે, નજીક હોય તે નહિ; સંનિકૃષ્ટ-નિકટ લેઢાને જ ખેંચે છે, તાંબા વગેરેને નહિં; લોઢાને બેચે જ છે, કાપતો નથી. કારણ કે લેહચુંબકને તે જ સ્વભાવ છે.
તેથી આમ આની પેઠે અગ્નિ વગેરેના તથા સ્વભાવનું ક૯૫ન કેનાથી બધી શકાય વારુ? કેઈથી નહિ, એમ ભાવવા ગ્ય છે. ગમે તે સ્વભાવ કુયુક્તિથી ને દષ્ટાંતબલથી સ્થાપિત કરી શકાય એમ છે, માટે એવા કુતર્કના ચુંથણું કરવામાં કાંઈ સાર નથી, કંઇ માલ નથી. તવંગવેષક મુમુક્ષુએ તે આ દુષ્ટ કુતકને નવ ગજના નમસ્કાર જ કરવા ગ્ય છે. !
ઉપસંહાર કરતાં કહે છે –
दृष्टान्तमात्रं सर्वत्र यदेवं सुलभं क्षितौ । एतत्प्रधानस्तत्केन स्वनीत्यापोद्यते ह्ययम् ॥ ९५ ।। એમ દષ્ટાંતમાત્ર અહીં, સર્વત્ર સુલભ જોય; તપ્રધાન આ કેણથી, નીતિથી બાધિત હોય? ૯૫
અર્થ –આમ પૃથ્વીમાં સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે. તેટલા માટે એ દષ્ટાંતપ્રધાન એ આ કુતર્ક કેનાથી પોતાની નીતિ વડે કરીને બાધિત થઈ શકે વારુ?
વિવેચન આમ ઉપરમાં જે કહ્યું તે પ્રમાણે આ પૃથ્વીમાં સવિશેષપણે સર્વ કઈ સ્થળે સર્વત્ર દષ્ટાંતમાત્ર સુલભ છે, કઈ પણ સાધ્ય વસ્તુ વિષે, લેક-પ્રતીતિથી બાધિત એવું, દષ્ટાંત
મેળવવું સહેલું છે. પોતાના સાધ્યને અનુકૂળ-બંધબેસ્તુ એવું દૃષ્ટાંત દષ્ટાંતપ્રધાન મળી આવવું મુશ્કેલ નથી. પછી ભલેને તે લેકને પ્રતીત ન થાય એવું, કુતક માન્યામાં ન આવી શકે એવું હેય ! ગમે તેમ મારી મચડીને, તાણે
ખેંચીને, પોતાની માન્યતાની ડાબલી બંધ બેસાડવા ખાતર ઊભું કરેલું હોય ! માટે આવું દૃષ્ટાંત જ્યાં પ્રધાન છે, આવા દૃષ્ટાંત પર જ જેને બધે મદાર છે, આવા દષ્ટાંતના પોલા થાંભલા પર જ જેની હવાઈ ઇમારત અદ્ધર ઉભી છે, એવા આ કુતર્કને કે પિતાની નીતિથી વારી શકે ? કોણ બાધિત કરી શકે વારુ ? કઈ નહિં.
કૃત્તિઃ-giતમાä-દષ્ટાંતમાત્ર, સાધ્ય વસ્તુમાં, લેક-પ્રતીતિથી બાધિત એવું, સત્ર-સર્વત્ર અવિશેષથી વ૫-કારણ કે એમ, ઉક્ત નીતિથી, ગુરુમં-સુલભ, ક્ષિતૌ-પૃથ્વીમાં છે. આંતરપ્રયાનાડચ-એ દષ્ટાંતપ્રધાન આ કુત, નાતે-કોનાથી દૂર કરાય-બાધિત થાય? કેઈનાથી નીતિના વિરોધને લીધે, એમ અર્થ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
(૩૪ર )
યોગદષ્ટિસમુરચય કદાચ કઈ એમ કહેશે કે કલ્પનાગૌરવ આદિથી આ કુતર્કને બાધા પહોંચે છે. જેમકે અગ્નિસંનિધિમાં પાણીને દાહ સ્વભાવ કપ તેમાં કલ્પનાગૌરવ (Monstrous
imagination) છે, ઘણું ભારી કલ્પના છે, તે ગળે ઉતરે એમ નથી; કલ્પના માટે તે બાધક છે. એમ કોઈ કહેશે તે તેને ઉત્તર એ છે કે યુક્તિથી ગૌરવાદિ સિદ્ધ સ્વભાવના બાપનમાં કપના ગૌરવાદિક સમર્થ નથી, કારણ કે બાધક નથી હજારો ક૯૫નાઓથી પણ સ્વભાવનું અન્યથા કલ્પવું શક્ય નથી. એટલા
માટે જ ક૫નાલાઘવથી-નાનીસૂની કલ્પનાથી પણ સ્વભાવાંતર કલ્પો શક્ય નથી, એમ સમજી લેવું. ગૌરવ છતાં અપ્રામાણિક હોય તે તેનું દુર્ગહપણું છે; અને પ્રામાણિક હેય તે ગૌરવાદિ થકી પણ અદોષપણું છે. તાત્પર્ય કે કલ્પનાગૌરવ હોય કે ક૯૫નાલાઘવ હોય, તેથી કાંઈ કુતર્કને બાધા પહોંચતી નથી; માટે આવો આ દષ્ટાંતપ્રધાન* કુતર્ક સર્વથા પરિત્યાગ કરવા યોગ્ય જ છે એમ નિશ્ચિત થયું.
અહીં જ દૃષ્ટાંત કહે છે –
द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः। निरालम्बनतां सर्वज्ञानानां साधयन्यथा ॥९६ ।। દ્વિચંદ્ર સ્વપ્નવિજ્ઞાનના, ઉદાહરણ બલ દાવ;
જ્યમ સહુ જ્ઞાનની સાધતે, નિરાલંબતા સાવ, ૯૬ અર્થ-જેમ બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના ઉદાહરણ બલથી ઊઠતે એ આ કુતર્ક, સર્વ જ્ઞાનની નિરાલંબનતા સાધતે સતે, જેનાથી બાધિત થાય વારુ ?
વિવેચન ઉપરમાં કુતકની દષ્ટાંતપ્રધાનતા કહી, ને આવા દૃષ્ટાંતપ્રધાન કુતકને કેણ બાધિત કરી શકે એમ કહ્યું. તે સ્પષ્ટ બતાવવા માટે અહીં દૃષ્ટાંત રજૂ કર્યું છે – ચંદ્ર એક છે, છતાં ત્રાંસી આંખે બે દેખાય છે સ્વપ્ન મિથ્યા છે-બેટું છે, છતાં તેનું વિજ્ઞાન-જાણપણું થાય છે. આમ બે ચંદ્રનું જ્ઞાન, તેમ જ સ્વપ્નવિજ્ઞાન વાસ્તવિક રીતે મિથ્યા છે, બેટા
વૃત્તિ-વિજૂર્વદરવિજ્ઞાનનિનપસ્થિર–બે ચંદ્રના અને સ્વપ્નવિજ્ઞાનના નિદર્શનનાઉદાહરણના બલથી-સામર્થ્યથી ઊઠેલે–ઉપજેલો એવો કુતક, નિરાહાનતા-નિરાલંબનતા, આલંબનશૂન્યતા, સર્વજ્ઞાનાનામ-સર્વ જ્ઞાની, મૃગતૃષ્ણ આદિ ગોયર સર્વ જ્ઞાનની, -અવિશેષથી, સામાન્ય કરીને, સાધન્યથા-સાધતો સતો જેમ, –આવો કુતક કેનાથી બાધી શકાય વારુ ?
* “દારતમાત્રૌમ્ય રહ્યું ન વાધ્યતાના
રામાવવાધને નારું વનાળીયાટ્રિમ્ ” દ્વા દ્વા. ૨૨-૧૦
Page #31
--------------------------------------------------------------------------
________________
દીમદષ્ટિ: આવા દુછ કુતર્કથી સયું...!
(૩૪૩) છે, આલંબન વિનાના, આધાર વિનાના, નિર્મૂળ છે. આ દષ્ટાંતના સામર્થ્યથી, આ દષ્ટાંત આગળ ધરીને કઈ એમ કુતર્ક કરે કે જેમ આ જ્ઞાન નિરાલંબન હોઈ મિથ્યા-ખોટા છે, તેમ મૃગતૃષ્ણાદિ ગોચર બીજા બધા જ્ઞાન નિરાલંબન હોઈ મિથ્યા-બેટા છે. ઝાંઝવાના જલ નિરાલંબન છે, વાસ્તવિક છે નહિ, પણ મિથ્યા આભાસરૂપ દેખાય છે, તેમ સર્વ જ્ઞાને નિરાલંબન હેઈ મિથ્યા છે. આમ કુતર્ક કરી દષ્ટાંતના બેલે કરીને સર્વ જ્ઞાનેનું નિરાલંબનપણું, નિરાધારપણું, નિમ્ળપણું કે સાબિત કરવા જાય, તે તેને કેણુ બાધિત કરી શકે વા? કઈ નહિં. કુતક કઈ રીતે બાધિત કરવો શક્ય નથી, એનું આ ઉદાહરણ માત્ર રજુ કર્યું; માટે આવા ઉંધા રવાડે ચડાવી દેનાર, ઉન્માર્ગે લઈ જનાર, ઉત્પથે દોરી જનાર કુતકને કર્યો વિવેકી પુરુષ આશ્રય કરે?
અને એમ તત્વસિદ્ધિ નથી એટલા માટે કહે છે –
सर्व सर्वत्र चाप्नोति यदस्मादसमञ्जसम् । प्रतीतिबाधितं लोके तदनेन न किंचन ॥ ९७ ॥ એથી અસમંજસ બધું, પ્રાપ્ત થાય સર્વત્ર; પ્રતીતિ ભાવિત
| કાંઈ ન અત્ર, ૯૭ અર્થ કારણ કે આ કુતર્કથકી સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, કે જે અસમંજસ (અયથાર્થ) અને લેકમાં પ્રતીતિથી બાધિત એવું હોય છે. એટલા માટે આ કુતકથી કાંઈ નથી, એનું કાંઈ પ્રયોજન નથી.
વિવેચન
અને આમ કુતક કરવા થકી કઈ પ્રકારે તત્વસિદ્ધિ થતી નથી, કારણ કે આ કુતર્કથી તે સર્વ સર્વત્ર પ્રાપ્ત થાય છે, ગમે ત્યાં ગમે તે કાંઈ સાધ્ય થઈ શકે છે. કોઈ એક
અમુક દષ્ટાંતના બલથી અમુક વાત સિદ્ધ કરી, કુતર્કથી તે દષ્ટાંત દષ્ટ સર્વત્ર લાગુ પાડવામાં આવે છે ! એક લાકડીએ બધાયને હાંકવામાં કુતર્કથી સર્યું આવે છે ! આ અતિપ્રસંગરૂપ હોઈ અસમંજસ છે, અયથાર્થ છે,
અયોગ્ય છે. વળી આ કુતર્ક તે લોકમાં પણ પ્રતીતિથી બાધિત કૃત્તિ સર્વ-સર્વ, નિરવશેષ સાપ્ય એમ પ્રક્રમ છે, સર્વત્ર -સર્વત્ર વળી, સર્વત્ર જ વસ્તુમાં પ્રાજ્ઞાતિ-પ્રાપ્ત થાય છે, ચામ7- આ કુતકથકી, અસમંs-અસમંજસ, (અયથાર્થ),અતિપ્રસંગને લીધે. શતરિવાધિત રો-લાકમાં પ્રતીતિથી બાધિત થતું એવું -તેવા પ્રકારના દૃષ્ટાંતમાત્ર સારવંતપણાથી, તદ્દન ૨ દિવન-તેથી આથી-આ તર્કથી કાંઈ નથી, (એનું કઈ કામ નથી.)
Page #32
--------------------------------------------------------------------------
________________
(૩૪૪)
વેબદુષ્ટિસમુચ્ચય થાય છે, એટલે કે લોકમાં પણ તે માટે પ્રતીતિ ઉપજતી નથી, ખાત્રી થતી નથી. કુતર્કથી સિદ્ધ કરાતી વાત લોકોને પણ માન્યામાં આવતી નથી. કારણ કે તેમાં માત્ર દષ્ટાંત સિવાય બીજો કાંઈ સાર હોતો નથી આમ સર્વથા આવા નિઃસાર તુચ્છ કુતર્કથી કાંઈ નથી, એમાં કાંઈ માલ નથી. એટલે આવા અસમંજસકારી લોકપ્રતીતિથી બાધિત કુતર્કથી સયું!
“તતા પર્યાસિસ%ાળા
અતીન્દ્રિયાર્થસિદ્ઘાર્થ નીવારોડથ કુરિ I દ્વા. ઢા, ૨૩-૨. માટે જે સત્યતત્ત્વનો જિજ્ઞાસુ છે એવા તત્ત્વગષક આત્માથીએ તો ક્યારેય પણ, કોઈ પણ પ્રકારના કંઈ પણ કુતર્કને બીલકુલ કેડું આપવા ગ્ય નથી જ, એમ તાત્પર્ય છે. આ અંગે પ્રત્યેક મુમુક્ષુએ પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટકેલ્કીર્ણ વચન હૃદયમાં સદા કેરી રાખવા યોગ્ય છે–
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિક૯૫; કહ્યો માગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.”—શ્રી આત્મસિદ્ધિ
કુતર્ક નિંદાનો સારાંશ અને આ વચનને જાણે પ્રતિધ્વનિ કરતા હેય-પડઘો પાડતા હોય, એમ ભગવાન શાસ્ત્રકાર મહર્ષિ હરિભદ્રસૂરિજીએ આ કુતકરૂપ વિષમ ગ્રહના ત્યાગ પર આટલે બધે ભાર મૂક્યો છે, સર્વ પ્રકારના આગ્રહ-અભિનિવેશને અત્યંત નિષેધ કર્યો છે. કારણ કે આ કુતર્ક વિષમ ગ્રહની ખૂબ નિંદા કરતાં, તેઓશ્રીએ સ્પષ્ટ દર્શાવ્યું કે-આ કુતર્ક, (૧) બોધ પ્રત્યે રંગરૂપ છે, (૨) શમને-આત્મશાંતિને અપાયરૂપ છે, (૩) શ્રદ્ધાને ભંગ કરનાર છે, (૪) મિથ્યા અભિમાન ઉપજાવનાર છે, અને (૫) આમ તે ચિત્તનો અનેક પ્રકારે ભાવશત્રુ-પરમાર્થરિપુ છે, માટે તેમાં અભિનિવેશ કરવો મુમુક્ષુને યોગ્ય નથી. (૬) સર્વ વિકલ અવિદ્યાસંગત છે, અને તેની યોજના-ગોઠવણી કરનાર આ કુતર્ક છે, માટે તેથી શું કામ છે ? (૭) આ સર્વ કુતર્ક જાતિપ્રાય એટલે દૂષણભાસપ્રધાન છે, પ્રતીતિથી અને ફલથી બાધિત છે. દૂર રહેલાને હાથી હણે ? કે નિકટ રહેલાને? તેના જેવા વેદિયાડાની જેમ. (૮) વળી આ કુતર્કમાં છેવટને જવાબ
સ્વભાવ” છે. અને આ સ્વભાવ તે તત્ત્વથી છદ્મસ્થાને ગોચર નથી, કારણ કે અન્યથી તે અન્ય પ્રકારે ક૯પવામાં આવે છે. જેમકે અગ્નિ ભીંજવે છે, પાણી બાળે છે, ઈત્યાદિ. (૯) આમ સર્વત્ર લેકપ્રતીતિથી બાધિત એવું દૃષ્ટાંત સુલભ છે, તે પછી આવા દૃષ્ટાંતપ્રધાન કુતર્કને કણ વારી શકે ? જેમકે-બે ચંદ્ર ને સ્વમવિજ્ઞાનના ઉદાહરણના બલ ઉપરથી ઊઠતે કુતર્ક સર્વ જ્ઞાનનું નિરાલંબનપણું સાધે છે! (૧૦) આમ લેકપ્રતીતિથી બાધિત એવું સર્વ કાંઈ પણ અસમંજસ કુતર્કથી સર્વત્ર પ્રાપ્ત થાય છે. કુતર્કથી ગમે તેવું અગડંબગડે ગમે ત્યાં સાબીત થઈ શકે છે ! તે પછી આવા અનિષ્ટ દુષ્ટ કુતર્કનું શું પ્રજન છે?
Page #33
--------------------------------------------------------------------------
________________
દીપ્રાદષ્ટિ : અતીન્દ્રિય અથ શુક તને અવિષય
(૩૪૫) માટે આવા કુતકગ્રહનો-કદાગ્રહને તુણની જેમ ત્યાગ કર એ જ ઉદારદ્ધિ મુમુક્ષુજનને ઉચિત છે, અને એમ જે કરે છે, “તેને પતિવ્રતા કુલીન સ્ત્રીની જેમ ગુણાનુરક્ત યશલક્ષ્મી કદી છેડતી નથી. અને આ સિંઘ આ દુષ્ટ, અનિષ્ટ, અસત્ એ કુતર્ક વિષમ ગ્રહ, અત્રે આ દષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદનો જય થતાં આપોઆપ ટળે છે.
। इति कुतर्कविषमग्रनिन्दाधिकारः।
અતીન્દ્રિય અર્થસિદ્ધિઉપાય અને અહીં આ એમ છે, એટલા માટે કહે છે –
अतीन्द्रियार्थसिद्धयर्थ यथालोचितकारिणाम् । प्रयासः शुष्कतर्कस्य न चासौ गोचरः क्वचित् ॥ ९८ ॥ સિદ્ધયર્થ અતીન્દ્રિયાર્થીની, પ્રેક્ષાવંત પ્રયાસ;
ને તે ગોચર કયાંય ના, શુષ્ક તર્કને ખાસ ૦૮
અર્થ –ોઈ વિચારીને વર્તનારા પ્રેક્ષાવત જનને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ તે કવચિત્ પણ શુષ્ક તકને ગોચર (વિષય) હેત નથી.
વિવેચન જે પ્રેક્ષાવંત વિચારવાનું જ છે, તે વિવેકીઓને પ્રયાસ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે. ધર્મ, આત્મા આદિ અતીન્દ્રિય અર્થ છે, એટલે કે ઇન્દ્રિયને અગોચર છે, ઇંદ્રિયજ્ઞાનવડે જાણી શકતા નથી. ત્યાં ગો–ચર નથી, અર્થાત્ ગો એટલે ઇંદ્રિય, તેને ચર-સંચાર નથી, ગતિપ્રસર નથી. આવા અતીન્દ્રિય, ઇંદ્રિયજ્ઞાનથી પર એવા ધર્મ–આત્મા આદિ અર્થનું સ્વરૂપ વાસ્તવિક રીતે કેવું છે ? તે જાણવા માટે, સમજવા માટે ને સિદ્ધ કરવા માટે વિચારવંત વિવેકી પુરુષો સતત પ્રયત્નશીલ રહે છે,
જૂત્તિઃ–અતીનિવાર્થસિદ્ભયર્થ-અતીન્દ્રિય અર્થની સિદ્ધિને અથે, ધમ આદિની સિદ્ધિ અર્થે એમ અર્થ છે, થોતિરિણા-યથાલેચિતકારીઓને. પ્રેક્ષાવતને, પ્રચાર-પ્રયાસ, પ્રવૃત્તિ-ઉત્કર્ષ હોય છે. શુદત્તરા-અધિકૃત શુષ્ક તર્કને, ન વાલી-અને નથી હતો તે અતીન્દ્રિય અર્થ, જોર -ગોચર, વિષય, વિત્ત-કવસ્તિ , કર્યાય પણ. + “ વિવંતામુવા વૃદ્ધિારું વસ્તૃવજ્ઞાતિ
ગણાતિ તૈને ગુરુવ રાષટુ ગુણાનુર સ્થિત યાશ્રી: II – શ્રી અધ્યાત્મસાર,
Page #34
--------------------------------------------------------------------------
________________
(૩૪૬)
યોગદસિમુચ્ચય મથે છે. અને એમ કરતાં તેઓને આત્મા–ધર્મ આદિ પદાર્થના અતીન્દ્રિયપણાની વિશેષ પ્રતીતિ થાય છે. તે આ પ્રકારે –
ઈદ્રિય” એટલે ઇંદ્ર સંબંધિની. ઇદ્ર એટલે આત્મા જેને સ્વામી છે તે ઇદ્રિય. અથવા જે પોતપોતાના નિયત ક્ષેત્રમાં અહમિન્દ્રની જેમ સર્વસત્તાધીશ થઈને વતે છે
તે ઇંદ્રિય. તેના ક્ષેત્રમાં બીજાનું કંઈ ચાલતું નથી ને બીજાના ક્ષેત્રમાં ઇટ્રિયેને ઈંદ્ર તેનું કંઈ ચાલતું નથી. પિતપોતાની ક્ષેત્રમર્યાદાની બહાર કઈ ઇંદ્રિયની આત્મા સત્તા ચાલતી નથી. જેમકે-આંખ દેખવાનું જ કામ કરી શકે છે, કાન
સાંભળવાનું જ કામ કરી શકે છે. આંખથી સંભળાતું નથી, કે કાનથી દેખાતું નથી. આમ પ્રત્યેક ઇંદ્રિયની સત્તા નાના ઠાકરડાની પેઠે પિતાના નાનકડા સ્વક્ષેત્ર પૂરતી જ મર્યાદિત છે. આવી સર્વ ઇદ્રિયની સત્તાથી જે પર છે, તે ઇન્દ્રિયોને પણ જે ઇંદ્ર-અધિષ્ઠાતા સ્વામી છે, તે “આત્મા” નામથી ઓળખાતી વસ્તુ છે.
અત્રે કઈ એમ શંકા કરે કે–આત્મા જેવી કઈ વસ્તુ જ નથી કારણ કે તે દૃષ્ટિમાં આવતું નથી–નજરે ચડતું નથી, તેનું કોઈ પણ રૂપ જણાતું નથી, તેમજ તેને બીજે
કઈ પણ અનુભવ થતું નથી. માટે જીવનું સ્વરૂપ છે જ નહિં. અથવા નથી દષ્ટિમાં દેહ જ આત્મા છે, અથવા ઇંદ્રિય-પ્રાણ એ આત્મા છે, આત્મા જુદો આવત’ માનવ એ મિથ્યા છે, કારણ તેનું એંધાણ નથી. વળી જે
તે આત્મા હોય તે તે કેમ જણાતું નથી ? જે તે હોય તે ઘટ-પટ વગેરેની જેમ જણાવો જોઈએ, માટે આત્મા જેવો કોઈ પદાર્થ નથી. અને તે પછી મોક્ષને ઉપાય પણ મિથ્યા છે-ફેગટ છે.
નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહિં, તેથી ન છવસ્વરૂપ. અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જૂદો માન, નહિં જૂહું એંધાણ વળી જે આત્મા હોય તે, જણાય તે નહિં કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. માટે છે નહિં આત્મા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકાતણે, સમજાવો સદુપાય.”
શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ આમ કઈ દેહાત્મવાદી કે જડવાદી દલીલ કરે તે કેટલી બધી પિકળ છે, એ ઉપર કહેલા ઇંદ્રિયના સ્વરૂપ પરથી સહેજે સમજી શકાય છે. કારણ કે જે દ્રષ્ટિને પણ દ્રષ્ટા
Page #35
--------------------------------------------------------------------------
________________
દીપ્રાદષ્ટિ આત્માદિ અતીન્દ્રિય અથ આગમચર
(૩૪૭) છે, જે રૂપને જાણનારે છે, તેને દૃષ્ટિ કેમ દેખી શકશે વારુ? સવ “જે દ્રષ્ટા છે ઇંદ્રિયથી પર એવો અબાધ્ય અનુભવ જે બાકી રહે છે, તે જ જીવનું દ્રષ્ટિનો” સ્વરૂપ છે. પ્રત્યેક ઇંદ્રિયને તે પોતપોતાના વિષય પૂરતું જ જ્ઞાન હોય
છે, પણ આત્માને તે પાંચ ઇંદ્રિયના વિષયનું ભાન હોય છે. દેહ તે આત્માને જાણતું નથી, ઇંદ્રિય કે પ્રાણ તેને જાણતા નથી, પણ ખુદ આત્માની સત્તા વડે કરીને જ તે દેહ ઇંદ્રિય ને પ્રાણ પોતપોતાના નિયત કાર્યમાં પ્રવર્તે છે. આત્મા એ બધા યંત્રને ચલાવનારો યંત્રવાહક છે. આમ સર્વ અવસ્થામાં જે સદાય ન્યારો–જુદો જ જણાય છે, જુદો જ તરી આવે છે, જે પ્રગટરૂપે ચિતન્યમય છે, તે આત્મા છે; અને એ જ એનું સદાય એધાણ છે–એળખવાની નીશાની છે. બાકી દેહાધ્યાસને લીધે આત્મા દેહ સમાન ભાસે છે, પણ તે બન્ને પ્રગટ લક્ષણ ઉપરથી ભિન્ન છે,–“જેમ અસિ ને મ્યાન’ ભિન્ન છે–જુદા છે તેમ.
“જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ;
અખાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન,
પંચ ઇંદ્રિના વિષયનું, પણ આત્માને ભાન. દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ;
આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. સર્વ અવસ્થાને વિષે, ત્યારે સદા જણાય;
પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.”
(જુઓ) શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, આમ આત્માદિ અર્થનું અતીન્દ્રિયપણું સાબિત થાય છે. અને તે અતીન્દ્રિય પદાર્થ તે કવચિત્ પણ પ્રસ્તુત શુષ્ક તર્કને વિષય નથી હેતે. સુક્કા, નીરસ, વિતંડાવાદ જેવા કોરાધાકડ તર્કથી કદી પણ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ થતી નથી. માટે એવા અપ્રજનભૂત, ઇષ્ટ સિદ્ધિને નહિં સાધનારા, અને ઉલટા આત્માર્થને હાનિરૂપબાધારૂપ થઈ વ્યાસેહ ઉપજાવનારા શુષ્ક તર્કને કર્યો વિચારવંત આત્માથી પુરુષ સેવે ? આદરે? કઈ વિચારવાન વિવેકી જીવ તે તેને દૂરથી પણ સ્પશે જ નહિં.
Page #36
--------------------------------------------------------------------------
________________
(૩૪૮ )
गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः । चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ॥ ९९ ॥
પણ અતીન્દ્રિય અર્થ તે, આગમ ગોચર હોય; તેહ થકી તે અની, ઉપલબ્ધિ અહિ જોય; ચંદ્ર-સૂર્ય ગ્રહણાદિત, મળતું આવે જે એવા આગમદર્શીને, હાય નહિં સંદેહ, ૯૯
યોગષ્ટિસમુચ્ચય
અર્થ:—પર'તુ તે અતીન્દ્રિય અથ અતીન્દ્રિય અર્થાંની ઉપલબ્ધિ ( જાણપણું ) ગ્રહણુ વગેરેને સંવાદી-મળતા આવતા આગમનું દન થાય છે.
વિવેચન
પણ ગોચર હેાય તે તે આગમને જ છે. કારણુ કે એવા વિષયનું જાણપણું આગમથી થાય છે. જેમકે આગમ દ્વારા એમ જાણવામાં આવે છે કે અમુક દિવસે, અમુક વખતે અતીન્દ્રિય અથ ચંદ્રગ્રહણ થશે, સૂર્યગ્રહણ થશે, ઇત્યાદિ. અને તે જ આગમવાણી આગમગેાચર પ્રમાણે તેને મળતા આવતા જ સમયે ચંદ્રગ્રણ-સૂર્ય ગ્રહણ (Eclipse) આદિ પ્રત્યક્ષ દેખાય છે. આમ આગમકથનનેા પ્રત્યક્ષ સાથે સવાદ આવે છે, મેળ ખાય છે. એટલે આ સ્થૂલ દૃષ્ટાંત ઉપરથી અતીન્દ્રિય અની વાત એ આગમને વિષય છે, એમ સિદ્ધ થાય છે. જો કે આ ચંદ્રગ્રહણાદિ લૌકિક અથ' છે, એમ ભાવવા ચેાગ્ય છે; છતાં અતીન્દ્રિય હાઇ દૃષ્ટાંતરૂપે અત્રે રજૂ કરેલ છે.
ઉક્ત અતીન્દ્રિય અર્થ જો કોઈને અતીન્દ્રિય એટલે કે ઇંદ્રિયાને અગમ્ય
આગમને જ ગેાચર હાય છે,-તેના થકી તે થાય છે તેટલા માટે. કારણ કે ચંદ્ર-સૂર્યના
જે જે વિષયમાં નિષ્ણાત હેાય તે વિષયમાં તેનું વચન જ પ્રમાણભૂત ગણાય, તે સામાન્ય નિયમ પ્રમાણે અતીન્દ્રિય વિષયમાં અતીન્દ્રિય જ્ઞાની એવા આસ પુરુષ પ્રમાણુભૂત હાઇ, તેનુ જ વચન પ્રમાણુ છે. અને આપ્ત પુરુષનું વચન તેનું નામ જ ‘આગમ’ છે. તેની પ્રત્યક્ષ પ્રતીતિ આપે એવું ગણુનું દૃષ્ટાંત અત્ર આપ્યુ છે. પણ આ તા લૌકિક પદાર્થ છે. પણ અલૌકિક એવા અતીન્દ્રિય આત્મપદાના સંબંધમાં પણ આ આપ્ત જ પ્રમાણભૂત છે. કારણ કે તે યાગીશ્વરે આત્મસ્વરૂપનું સાક્ષાત્ દન કરી તેની પ્રાપ્તિ કરી
વૃત્તિ:-નોવસ્તુ-પણ ગાચરતા, મચૈત્ર-આઞમને જ, અતીન્દ્રિય અંતેા આગમને જ ગાચર હોય છે. કાંથી ? તે માટે કહ્યું-તતજ્ઞકુવધિત:-તેના થકી—આગમ થકી તે અતીન્દ્રિય અર્થાંની ઉપલબ્ધિને લીધે. એ જ કહે છે-ચન્દ્રસૂર્યાવાળાહિસંવાથામાંનાત-ચંદ્ર-સૂર્યના ઉપરાગ (ગ્રહણ) આદિને સંવાદી-ખરાખર મળતા આવતા એવા આગમના દČન ઉપરથી. આ લૌકિક અથ છે એમ ભાવવું.
Page #37
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : અતીન્દ્રિય અથ સતશ્રાદ્ધ શીલવાન યોગી જાણે
(૩૪૯) છે, અને તથારૂપ અનુભવ કરી પોતે સહજ આત્મસ્વરૂપ એવા સાક્ષાત્ “પ્રભુ” બન્યા છે. અને જેવું આત્મસ્વરૂપ તેમણે દીઠું તેવું યથાર્થપણે તેમણે કહી દેખાડયું છે. એટલે આવા આ આત્મદ્રષ્ટા નિર્દોષ આત્માનુભવી પ્રાપ્ત પુરુષ આ બાબતમાં પ્રમાણભૂત છે, પ્રકૃષ્ટ આપ્ત છે, પરમ વિશ્વાસ કરવા યોગ્ય છે. લેકવ્યવહારમાં પણ જેમ કઈ સાચા પ્રમાણિક મનુષ્યનો લેકે વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખે, તેમ પરમાર્થ માં પણ આ સાચા પ્રમાણિક સપુરુષ વગર વિચાર્યું પણ વિશ્વાસ રાખવા યંગ્ય છે, “તહત્તિ” કરવા છે. પરમ તત્ત્વદા શ્રીમદ્ રાજચંદ્રજીએ ભાખ્યું છે કે
“તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ?
નિર્દોષ નરનું કથન માને તે જેણે અનુભવ્યું.”—મેક્ષમાળા પાઠ ૬૭ અને આત પણ તે જ કે જેના દેષ* ને આવરણ કન્યા હોય. જેના રાગ-દ્વેષમહાદિ દોષ અને જ્ઞાન-દર્શન આવરણ ટળ્યા છે, તે જ પુરુષ “આપ્ત” હવા યોગ્ય છે.
કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન આત કણ?અસત્ય પણ હોય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિ. અને રાગ
દ્વેષ-મહાદિ હોય છે તેથી પણ અસત્ય વદવાનો પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષરહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હોઈ વિશ્વાસપાત્ર હોય-આપ્યું હોય. એટલે જે કંઈ સર્વજ્ઞ વીતરાગ હોય તે જ આપ્ત છે, ને તેનું વચન જ આપ્ત છે, અર્થાત્ પરમ પ્રમાણભૂત હોઈ પરમ વિશ્વાસપાત્ર છે. અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે.
ઉપસંહાર કરતાં કહે છે –
एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः । जानात्यतीन्द्रियानर्था स्तथा चाह महामतिः ॥ १०॥
વૃત્તિ -ઇતત્પધાન –આ આગમપ્રધાન, સદ્નાર્દો:-સત શ્રાદ્ધ, સશ્રદ્ધાવંત પ્રાજ્ઞ, શરવાન–શીલવાન, પરદ્રોહથી વિરતિમાન, યોગતત્વ:–ગતત્પર. સદા તેમાં અભિયુક્ત-તત્પર, એવા પ્રકારનો હોઈ, નાનાચતથિનર્થોન-અતીન્દ્રિય અર્થોને, ધર્માદિને જાણે છે, તથા જાદુ મહામત્તિ –અને તેવા પ્રકારે મહામતિએ-પતંજલિએ કહ્યું છે –
* "दोषावरणया निनिःशेषास्त्यतिशायनात् ।
જાથિથા હેતુઓ વક્રિાન્તર્મક્ષચઃ ” –શ્રી સમંતભદ્રાચાર્યજીકૃત આસમીમાંસા,
Page #38
--------------------------------------------------------------------------
________________
(૩૫૦)
ગદષ્ટિસમુચ્ચય શ્રુતપ્રધાન સતશ્રાદ્ધ ને ગપર શીલવાન;
અર્થ અતીન્દ્રિય જાણત-કહે મહામતિમાન:- ૧૦૦
અર્થ –આ આગમપ્રધાન, સતુશ્રાદ્ધ (સતશ્રદ્ધાવંત), શીલવાન એ ગતત્પર પુરુષ, અતીન્દ્રિય અર્થોને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિએ (પતંજલિએ) કહ્યું છે –
વિવેચન આ આગમપ્રધાન એટલે કે આગમ જેને મન પ્રધાન–મુખ્ય છે, એ સતશ્રાદ્ધ શીલવાન ને યોગતત્પર થઈ અતીન્દ્રિય અને જાણે છે. અને તેવા પ્રકારે મહામતિ
પતંજલિએ પણ કહ્યું છે. ઉપરમાં અતીન્દ્રિય વિષયમાં પ્રમાણભૂત અતીદ્રિય અર્થો એવું જે આગમ અર્થાત્ આપ્તવચન કહ્યું, તે જેને મન પ્રધાન છે, મુખ્ય કેણુ જાણે છે, સર્વોપરિ છે, એવો પુરુષ સશ્રાદ્ધ અથવા સતુશ્રદ્ધાવંત કહેવાય
છે. એ સહ્યાદ્ધ શીલવાનું થાય છે એટલે કે પરદ્રોહથી વિરામ પામે છે, અને યોગસાધનામાં તત્પર રહી ધર્મ–આત્મા આદિ અતીન્દ્રિય અને જાણે છે.
આગલા લેકમાં અતીન્દ્રિય વિષયની બાબતમાં ગ્રહણના દષ્ટાંત ઉપરથી આગમનું– આપ્ત વચનનું પ્રમાણભૂતપણું બતાવ્યું. આવું આગમવચન જેને મન પ્રધાન છે, તે આજ્ઞા
પ્રધાન પુરુષ સત્ શ્રાદ્ધ કહેવાય છે. કારણ કે તે સત્ વચન પ્રત્યે આજ્ઞાપ્રધાન સત્ શ્રદ્ધા-દઢ વિશ્વાસ-સ્થિર આસ્થા ધરાવે છે, અને સર્વત્ર સતશ્રાદ્ધ પુરુષના વચનને આગળ કરી પ્રવર્તાવાની ઉત્કટ ઇચ્છા ધરાવે છે. આમ
આત્મકલ્યાણને ઈચ્છનાર મુમુક્ષુએ સૌથી પ્રથમ “આજ્ઞાપ્રધાન થવું જોઈએ, કારણ કે “આજ્ઞાથી ધર્મ અને આજ્ઞાથી તપ _એમ શાસ્ત્રવચન છે. સપુરુષની આજ્ઞા વિનાની આ જીવની દાન-તપ-શીલ આદિ ક્રિયા પણ જીવને બાધક થઈ ઉલટી ભવઉપાધિ કરે છે, માટે અત્રે શાસ્ત્રકાર મહર્ષિએ આજ્ઞાપ્રધાનપણા ગુણને સૌથી પ્રથમ મૂક્યો છે. આ આજ્ઞાપ્રધાન હોય તે જ “સત્ શ્રાદ્ધ ’–સત્ શ્રદ્ધાળુ થઈ શકે છે.
પ્રભુ આણુ ભકતે લીન, તિણે દેવચંદ્ર પદ કીન.” આણે રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પદ શીધ્ર વરીજે.”—શ્રી દેવચંદ્રજી.
આ જે સહ્યાદ્ધ હોય છે તે પછી યથાશક્તિ આગમની આજ્ઞા પ્રમાણે ચાલવા તત્પર બને છે. અને આગમની મુખ્ય આજ્ઞા તે “શીલ” સેવવાની છે. “શીલ” એટલે
આત્મસ્વભાવ; પરભાવ-વિભાવ પ્રત્યે ગમન કરવાથી–વ્યભિચાર કરવાથી શીલસેવન તે શીલને ભંગ થાય છે, માટે પરભાવ-વિભાવ પ્રત્યે વ્યભિચારથી
શીલ ભંગ ન કરતાં, આત્મસ્વભાવમાં રહી “શીલ” પાળવું એવી મુખ્ય શાસ્ત્ર આજ્ઞા છે. અને તેવા શીલન પાલન માટે અહિંસા-સત્ય આદિ પંચ શીલ પરમ
Page #39
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : તાવ માસિને આગમાદિ ત્રિવિધ ઉપાય
(૩૫૧) ઉપકારી છે, માટે તેનું પાલન કરવું એવી શાસ્ત્ર આજ્ઞા છે. આ આજ્ઞાને અનુસરીને સતશ્રાદ્ધ મુમુક્ષુ પુરુષ યથાશક્તિ અહિંસા-સત્યાદિ શીલના પાલનમાં તત્પર બને છે, અને જેમ બને તેમ પરભાવ-વિભાવને ત્યાગ કરી આત્મસ્વભાવમાં રહેવા પ્રયત્નશીલ બને છે. આમ તે “શીલવાન હોય છે.
અને આમ જે સશ્રાદ્ધ શીલવાસંચમી હોય છે, તે પછી યોગને અધિકારી બની ગતતપર હોય છે, આત્મસ્વભાવ સાથે યુજનરૂપ યેગને સાધવા પ્રવર્તે છે. અને તેમ યોગતત્પર થતાં તેને દિવ્ય ગીજ્ઞાનની પ્રાપ્તિથી અતીન્દ્રિય અર્થોનું જ્ઞાન થાય છે, સાક્ષાત્કાર થાય છે.
શું? તે કે–
आगमेनानुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्वमुत्तमम् ॥ १०१ ॥
આગમથી અનુમાનથી, યોગાભ્યાસ રસે ય;
પ્રજ્ઞા ત્રિવિધ એજતાં, ઉત્તમ તવ લહે ય. ૧૦૧,
અર્થ-આગમથી, અનુમાનથી અને ગાભ્યાસના રસથી,-એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પતાં–પ્રયોજતાં ઉત્તમ તત્ત્વને પામે છે.
વિવેચન મુનિ પતંજલિ કહે છે કે “ઉત્તમ તત્વની પ્રાપ્તિ ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રજતાં થાય છેઃ (૧) આગમથી, (૨) અનુમાનથી, અને (૩) ગાભ્યાસના રસથી.” પ્રજ્ઞાને
બુદ્ધિને આગમમાં જવાથી, આપ્ત પુરુષના વચનમાં જોડવાથી ઉત્તમ ઉત્તમ તત્વ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. અનુમાન એટલે લિંગ ઉપરથી લિંગીનું પ્રાપ્તિ ત્રણ જ્ઞાન, તેમાં પણ પ્રજ્ઞાને પ્રજતાં ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. અને
ગાભ્યાસ એટલે વિહિત અનુષ્ઠાનના અભ્યાસરસમાં પણ પ્રજ્ઞાને
પ્રજિત કરતાં ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. આમ ત્રણ પ્રકારે આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી,-એ ઉક્ત અનુક્રમે જ પ્રજ્ઞાને પ્રજતાં
પ્રકારે
વૃત્તિ-બાન-આગમથી, આપ્તવચનરૂપ લક્ષણવાળા ભાગમથી, મનમાન-અનુમાનથી, લિંગ ઉપરથી લિંગીના નાનરૂપ અનુમાનથી, રાજસ્થાન અને ગાભ્યાસના રસથી, વિહિત અનુષ્ઠાનરૂપ યોગાભ્યાસના રસથી, ત્રિા પ્રાયબ્રજ્ઞ-ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રક૯પતો,-ઉક્ત ક્રમે જ, કારણ કે અન્યથા તો પ્રવૃત્તિની અસિદ્ધિ છે, તેથી કરીને. તો શું ? તે કે-હમતે તરાકુત્તમ-ઉત્તમ તન પામે છે,-પાપમેહની નિવૃત્તિને લીધે કૃતાદિ ભેદે કરીને.
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૫૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
ઉત્તમ તત્ત્વને પામે છે, એટલે કે પાપ-સ’મેાહની નિવૃત્તિ થકી શ્રુતાદિના ભેદે કરીને ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. બીજી રીતે પ્રવૃત્તિ કરતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
૧. અત્રે તત્ત્વપ્રાપ્તિનેા સૌથી પ્રથમ ઉપાય આગમ છે, કારણ કે આગમ એ તત્ત્વનું સાક્ષાત્ દર્શન જેણે કર્યુ છે એવા આત્માનુભવી સત્પુરુષનુ' વચન છે. તેવા પરમ પ્રજ્ઞાવંત તત્ત્વદ્રષ્ટાના વચનામૃતમાં બુદ્ધિને ચેાજવાથી અર્થાત્ સત્પુરુષના વચનની બુદ્ધિપૂર્વ ક–સમજણુપૂર્વક આરાધનાથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ જરૂર થાય.
૨. તત્ત્વપ્રાપ્તિને બીજો ઉપાય અનુમાન અર્થાત્ સન્યાયસંપન્ન યુક્તિવાદ છે. આ યુક્તિવાદમાં પ્રજ્ઞાનેા પ્રયાગ કરવાથી અર્થાત્ સન્મતિયુક્ત તર્ક કરવાથી તત્ત્વની વિશેષ પરીક્ષા થાય છે, વિશેષ ચકાસણી થાય છે, અને યુક્તિની કસેાટીમાંથી પાર ઉતરતાં તત્ત્વની અત્યંત દૃઢતા થાય છે, સન્મતિતક નુ યથાયેાગ્ય સમાધાન થતાં તત્ત્વવિનિશ્ચય થાય છે. પણ આ યુક્તિવાદ સન્યાયસ’પન્ન હેાવા જોઇએ. જેમ ન્યાયમૂર્ત્તિ નિષ્પક્ષપાતપણે–નિરાગ્રહપણે-મધ્યસ્થતાથી સત્ય ન્યાય તેલે, તેમ સન્મતિ પરીક્ષકે નિષ્પક્ષપાતપણે, નિરાગ્રહપણે, મધ્યસ્થતાથી તત્ત્વને તાલ કરી, સન્યાયસપન્ન યુક્તિયુક્ત પક્ષને જ મુક્ત કંઠે સ્વીકાર કરવા જોઈએ, જેમ આ યાગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રના કર્તા મહર્ષિ હિરભદ્રસૂરિજીએ કહી દેખાડ્યું છે. ને કરી દેખાડ્યું છે તેમ; અથવા મેાક્ષમાળા નામક મહાદશનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રદર્શિત કર્યુ. છે તેમ.
" पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु ।
ચુવિત્તમકૂપનું ચ” તસ્યાર્ચઃ શ્રિદ્: ॥” —શ્રી હરિભદ્રાચાર્યજી,
તેમજ આ યુક્તિવાદ આગમથી વિરુદ્ધ ન હેાવા જોઇએ, પણ અવિરુદ્ધ હાવા જોઇએ, આગમને અનુકૂળ હોવા જોઇએ. કારણુ આગમ એ સાક્ષાતુ તત્ત્વષ્ટા પુરુષનુ વચન હેાઇ, તેનું સ્થાન યુક્તિ કરતાં ઘણું ઉંચું છે. એટલે આગમાક્ત તત્ત્વનું સુયુક્તિથી પ્રતિષ્ઠાપન કરવામાં ખાધ નથી, પણ ઉત્થાપન કરવામાં જરૂર ખાધ છે. અને એટલા માટે જ અત્રે આગમનું સ્થાન પ્રથમ મૂક્યું છે.
૩. તથા તત્ત્વપ્રાપ્તિને ત્રીજો ઉપાય ચેાગાભ્યાસ રસ છે. સશાસ્ત્રમાં જે ચેગઅનુષ્ઠાન વિહિત છે, તેના રસપૂર્વક અભ્યાસથી ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં જે ચેગસાધન અર્થાત્ ધર્મવ્યાપાર વિધાન ખતાવ્યા છે, તેના પુનઃ પુનઃ આસેવનરૂપ અભ્યાસમાં રસ લઇ મતિ જોડવાથી આત્માની પરિણતિ વિશુદ્ધ થાય છે, અને પ્રજ્ઞા નિલ બને છે, તેથી તત્ત્વના ચમત્કારે તેમાં ભાસ્યમાન થાય છે. અત્રે રસ’ શબ્દથી ચેાગાભ્યાસમાં એકરસતારૂપ-તન્મયતારૂપ ભાવ સૂચવ્યેા છે. આ ચૈાગાભ્યાસનું સ્થાન અત્રે
Page #41
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ સત્તામાં ભેદ નથી, છતાં અતિભકતોને મેહ!
(૩૫૩) ત્રીજું મૂકયું છે, તેનું કારણ આ ગાભ્યાસ શાઆજ્ઞા પ્રમાણે તેમાં બતાવેલ વિધિ અનુસાર હો જોઈએ; તેમજ આગમને અનુકૂળ યુક્તિથી યુક્ત એ હો જોઈએ, સ્વછંદ પ્રમાણે ન હોવું જોઈએ.
આમ તત્ત્વપ્રાપ્તિમાં આ ત્રણ ઉપાયનું ઉક્ત અનુક્રમે પૂર્વાપર પ્રધાનપણું છે. પ્રથમ સ્થાન આગમનું, પછી અનુમાનનું, અને પછી ગાભ્યાસરસનું છે, કારણ કે આગળ આગળનું સ્થાન હોય તો જ પાછલું શોભે છે. માટે મુમુક્ષુ આગમવચનને દઢ શ્રદ્ધાથી માન્ય કરી, યુક્તિથી તેની ચકાસણી કરી બુદ્ધિપૂર્વક બરાબર સમજીને, તદનુસાર જે રસપૂર્વક યોગાભ્યાસ કરે તો તેને અવશ્ય ઉત્તમ તત્વની પ્રાપ્તિ થાય, એમ તાત્પર્ય છે. પહેલાં શ્રદ્ધા, પછી બુદ્ધિ, અને પછી રસપૂર્વક પ્રવૃત્તિ, આ અનુક્રમે ત્રણે મળે, તે તત્ત્વકાર્યની સિદ્ધિ સાંપડે.
। इति अतींद्रियार्थसिद्धयुपायाधिकारः ।
UR
સર્વજ્ઞ તત્ત્વ અભેદ સર્વજ્ઞવાદી અભેદ અધિકાર *
આ
જ અર્થ કહે છે
न तत्त्वतो भिन्नमताः सर्वज्ञा बहवो यतः । मोहस्तदधिमुक्तीनां तद्देदाश्रयणं ततः ॥१०२॥ સર્વ બહુ તરવથી, નથી ભિન્ન મતવાસ;
ભેદ માનવે મોહ છે, અતિભક્તોને તાસ, ૧૦૨ અર્થ –કારણ કે ઘણું સર્વ તત્વથી ભિન્ન મતવાળા નથી, તેથી કરીને તેના ભેદને આશ્રય કરે તે તેના અતિભક્તોન-દાસને મેહ છે.
વૃત્તિ – ૪ તત્વતઃ– તરવથી, પરમાર્થથી, મિત્તમતા -ભિન્ન મતવાળા, ભિન્ન અભિપ્રાયવાળા, કઈ વાવો –કારણ કે બહુ સર્વજ્ઞો, નોરતાધિમુત્તરીનાં-મેહ છે તેના અતિભક્તોનો. સવતિય શ્રાદ્ધને, તાળ-તેના ભેદને આશ્રણ કરો તે, સર્વના ભેદનું અંગીકરણ, તત્ત:તેથી કરીને.
* આ દીપ્રાદષ્ટિનું વર્ણન અનેક હૃદયંગમ શાસ્ત્રીય ચર્ચાવાળું ઘણું લાંબુ હોઈ, વિષયની વિશદતા અને વાંચકની સુગમતા અથે અત્રે આ મુખ્ય અધિકારો અને તેના અંતરાધિકારોના વિભાગની રોજના મેં પ્રયોજી છે.
–ભગવાનદાસ,
Page #42
--------------------------------------------------------------------------
________________
(૩૫૪)
યોગદષ્ટિસમુચ્ચય વિવેચન “નહિં સર્વ જજઆજી, તેહના વળી દાસ.”—. ૬. સજઝા. ૪-૧૪.
ઉપરમાં આગમની અથવા શાસ્ત્રની પ્રધાનતા અને તેની શ્રદ્ધા પર ખાસ ભાર મૂકે, તે પછી ક્યા શાસ્ત્રની શ્રદ્ધા કરવી ? કારણ કે શાનું પણ ભિન્નપણું છે, એમ સ્વાભાવિક પ્રશ્ન ઉઠવાને સંભવ છે. તેને અત્રે ઉત્તર આપ્યો છે કે તત્વથી ધર્મવાદની અપેક્ષાએ જોઈએ તે શાસ્ત્રને ભેદ પણ નથી, કારણ કે તેના શાસ્તામાં ભેદ નથી. પણ સ્કૂલબુદ્ધિ જનેને તેના ભેદનું અભિમાન થાય છે, તે તે તે તે નયની અપેક્ષાએ
દેશનાભેદને લીધે જ છે. આમ તે તે ધર્મ-શાસ્ત્રના પ્રણેતા જે સર્વજ્ઞ ભેદ અનેક સર્વજ્ઞ છે, તે તત્વથી–પરમાર્થથી વિચારતાં કાંઈ ભિન્ન મતવાળા, કલપના અતિ ભિન્ન અભિપ્રાયવાળા નથી, તેમાં કોઈ પણ જાતને મતભેદ કિવા ભકતને મેહ અભિપ્રાયભેદ નથી. એટલા માટે તે તે સર્વને ભજનારા જે સર્વજ્ઞ
ભક્તો છે, શ્રદ્ધાળુ શ્રાદ્ધજને છે, તે સર્વમાં કઈ પણ પ્રકારના મતભેદને અવકાશ રહેતું નથી. છતાં પણ તે તે સર્વજ્ઞના કેઈ અતિભક્તિ-અતિશ્રદ્ધાળુઓ જે તે સર્વમાં ભેદની કલ્પના કરે, ભિન્નતા-જૂદાઈ માને, તે તે કેવલ તે અતિભકતોને મેહ જ-અજ્ઞાન જ છે, એમ કહેવું પડશે. કારણ કે તેઓ ભક્તિના અતિરેકમાં ને શ્રદ્ધાની અધતામાં ધર્મઝનૂનના આવેશથી વિવેક ભૂલી જઈ તેવા પ્રકારે મિથ્યા કલ્પના કરે છે. પણ વાસ્તવિક રીતે જોઈએ તે અનંત સર્વજ્ઞો પણ એક અભિન્ન સ્વરૂપ છે. માટે તેમાં ભિન્નતા* કલ્પવી તે માત્ર મહિને વિલાસ છે, કેવલ બ્રાંતિ જ છે. માટે જે આરાધ્ય–ઉપાસ્ય એવા સર્વજ્ઞમાં ભેદ નથી, તે પછી આરાધક એવા સર્વજ્ઞભક્તોમાં પણ કઈ ભેદ હવે ઘટતો નથી.
પિતાના આરાધ્ય-પૂજ્ય પુરુષને સર્વજ્ઞ ને સત્કૃષ્ટ માનવાને માનવસ્વભાવ છે, માનવસુલભ નબળાઈ છે. એટલે પિતે માનેલા સર્વજ્ઞનું સ્થાન બીજા બધાથી ચઢીયાતું છે એમ સાબિત કરવા ઇચ્છતે તે તેનું ભિન્નપણું કલ્પવાને સહેજે લલચાય છે, અને પોતાના ઈષ્ટ દેવ પ્રત્યેના દૃષ્ટિરાગથી અંધ થઈ તથા પ્રકારે ભિન્ન કલ્પનાનો આગ્રહ કરે છે. આ દષ્ટિરાગમાંથી શ્રદ્ધા-ભક્તિના અતિરેકને લીધે વધારે પડતા ઉત્સાહી અતિભક્તોને આંધળું ધાર્મિક ઝનૂન પ્રગટે છે; અને તેથી ધર્મને નામે નાના પ્રકારના ઝઘડા ઉત્પન્ન થાય છે. આમ આ ભેદક૯૫ના અનિષ્ટપરંપરાનું મૂલ થઈ પડે છે. અભિનંદન જિન દરિશણ તરસિએ, દરિશણુ દુર્લભ દેવ; મત મત ભેદે રે જે જઈ પૂછિયે, સૌ થાપે અહમેવ.” –શ્રી આનંદઘનજી.
તરત બ્રમે ન શાખામેરા મોત્તષિમુવતીનાં તાકથi તરઃ | શ્રી યશોવિજ્યજીકૃત દ્વા દ્વા. ર૩-૧૪
Page #43
--------------------------------------------------------------------------
________________
દીપ્રાતૃષ્ટિ : પારમાર્થિક સગ વ્યક્તિભેદ છતાં એક જ
કેવી રીતે ? તે માટે કહે છે—
सर्वज्ञो नाम यः कश्वित्पारमार्थिक एव हि ।
स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तच्चतः ॥ १०३ ॥
સર્વજ્ઞ નામે જેહુ કો, પારમાર્થિક જ અત્ર; વ્યક્તિ ભેદ્દે પણ તત્ત્વથી, તે એકજ સત્ર. ૧૦૩
(૩૫૫)
અઃ— સર્વાંગ ' નામનેા જે કઇ પારમાર્થિક જ એવા છે, તે વ્યક્તિભેદ છતાં, તત્ત્વથી સત્ર એક જ છે.
વિવેચન
ઉપરમાં કહ્યું કે સામાં ભેદ નથી, તે કેવી રીતે ? તેનું અહીં સ્પષ્ટીકરણુ કર્યુ છે:— સજ્ઞ' નામથી ઓળખાતા જે કોઈ પશુ પારમાર્થિક જ, સાચેસાચા, નિરુપચરિત સર્વજ્ઞ હેાય, તે વ્યક્તિભેદ છતાં તત્ત્વથી સત્ર એક જ છે. વ્યક્તિભેદ છતાં તે સાચા પારમાર્થિક સ`જ્ઞને ભલે પછી અર્હત્, જિન, બુદ્ધ, શિવ, સજ્ઞ અભેદ શકર વગેરે ગમે તે નામ આપવામાં આવ્યું હાય, છતાં તન્ત્રથી સર્વ જ્ઞપણાએ કરીને તે સત્ર એક જ છે. તે ઋષભ જિન આદિ વ્યક્તિભેદની અપેક્ષાએ ભલે ભિન્ન ભિન્ન હેાય, તેાપણુ પારમાર્થિ ક સર્વજ્ઞપણારૂપ એક સામાન્ય લક્ષણથી જોઇએ તે તે તત્ત્વથી જાતિની અપેક્ષાએ સર્વ સ્થળે એક જ છે, તેમાં ભેદના અવકાશ છેજ નહિ'.
"मुक्तो बुद्धोऽन्वापि यदैश्वर्येण समन्वितः ।
સરીશ્વ: સ વ સ્વાતંજ્ઞામેોડત્ર નમ્ ।” —શ્રી હરિભદ્રસૂરિજીકૃત શ્રી યાગબિન્દુ,
“ શિવ શકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન....લલના,
જિન અરિહા તીર્થંક, જ્યોતિસરૂપ અસમાન....લલના. શ્રી સુપાર્જિન વંદીએ. ’
—શ્રી આનંદૅઘનજી.
પરમા સત્ સજ્ઞપણુ અનંત કેવલજ્ઞાનીના પણુ
નામ ગમે તે હોય કે વ્યક્તિ ગમે તે હાય, પણ સાચું' હાય, તે અનંત સર્વના પશુ એક સ્વરૂપ છે. આમ
વૃત્તિ-સર્વજ્ઞો નામ ચ: TMશ્ચન– સજ્ઞ નામે જે કાઇ અત્ આદિ પારમાર્થિક પત્ર દ્િ—પારમયિક જ છે, નિરુપચરિતજ છે, સ વ સર્વત્ર-તે સત્ર એકજ છે,-સપ્તપણા થકી, ર્યાત્તમેડ્રેપિ હું વત્ત –મતિભેદ છતાં -તથી, ઋષભાદિરૂપ વ્યક્તિભેદ છતાં
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩૫૬)
ગદષ્ટિસમુચય કેવલજ્ઞાનસ્વરૂપમાં ભેદ નથી, કારણકે કેવલજ્ઞાની સર્વજ્ઞ સર્વ કાંઈ જાણે છે. તેના અસંખ્ય પ્રદેશાત્મક આત્મક્ષેત્રમાં અનંત પર્યાયનું સ્થાન છે, અને તેની અશેષ–સંપૂર્ણ જ્ઞાયક શક્તિ પૂર્ણ કક્ષાએ પ્રગટી છે, તેથી તે સર્વ કાંઈ વિશેષ જાણે છે, સર્વ પ્રમેયપ્રમાણ તેનું કેવલજ્ઞાન હોય છે.
“ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, અનંત પર્યાય નિવેશ; જાણુગ શક્તિ અશેષ, તેહથી જાણેરે કાંઈ સકલ વિશેષ રે....
જિગંદા તેરા નામથી મન ભીને. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણુ પહાણ તિણે કેવલનાણી અભિહાણ, જસ ધ્યાવે રે કાંઈ મુનિવર ઝાણ રે....જિમુંદા.”
–શ્રી દેવચંદ્રજી.
प्रतिपत्तिस्ततस्तस्य सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापन्ना इति न्यायगतिः परा ॥ १०४ ॥ તેથી પ્રતિપત્તિ તેહની, જેહની સામાન્ય જ;
તે સર્વ આશ્રિત તેહને, પરા ન્યાયગતિ એ જ, ૧૪.
અર્થ –તેથી કરીને તે મુખ્ય સર્વજ્ઞની જેટલાઓને સામાન્યથી જ પ્રતિપતિ (માન્યતા ) છે, તે સર્વેય તેને આશ્રિત છે, એમ પરા ન્યાયગતિ છે.
વિવેચન આમ વ્યક્તિભેદ છતાં સર્વજ્ઞ એક જ છે, તેથી કરીને આ સર્વજ્ઞને સામાન્યથી જ જેટલા સ્વીકાર કરતા હોય, તે સર્વે તે સર્વને જ આપન્ન છે, આશ્રિત છે, એવી
ચાયની પરા ગતિ છે. કારણ કે જેમ મનુષ્ય લક્ષણ જેના જેનામાં હોય, મુખ્ય સર્વજ્ઞને તેને તેને સામાન્યથી જ “મનુષ્ય” તરીકે સ્વીકાર કરે એ ન્યાયની ભક્ત અભેદ પદ્ધતિ છે; તેમ સર્વજ્ઞનું લક્ષણ જેના જેનામાં હોય, તેને તેને સામા
ન્યથી “સર્વજ્ઞ” તરીકે સ્વીકાર કરવો એ ન્યાયની રીતિ છે. અને આમ જેટલા જેટલા ભિન્ન ભિન્ન મતવાદીઓ-દાર્શનિકે સામાન્યપણથી જ તે સર્વજ્ઞને સ્વીકાર કરતા હોય, માન્યતા ધરાવતા હોય, તે સર્વેય મુખ્યજ-પારમાર્થિક જ એવા તે - વૃત્ત – પ્રતિપત્તિઃ તતઃ– તેથી કરીને પ્રતિપત્તિ, તરંથ-તેની, સર્વજીની, સામાન્ચનૈવ સામાન્યથી જ,
જીલાની, જેટલા તંત્રાન્તરીની (અન્ય અન્ય દેશની એની) પણ, તે સર્વેકવિ-તે સય. તમન્ન-તે મુખ્ય સર્વગ્નને જ આપન્ન-આશ્રિત છે, હૃત્તિ ચાયત્તિ: - એવી પરા નાયગતિ છે,–તે શિવાય તેની પ્રતિષત્તિની અસિદ્ધિ છે માટે.
Page #45
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : સામાન્યથી સવજ્ઞને માનનારા અભેદ
(૩૫૭) એક સર્વજ્ઞને જ માન્ય કરે છે, માને છે, એમ ન્યાયથી સાબિત થાય છે. માટે સર્વજ્ઞને માનનારા જુદા જુદા દર્શનવાદીઓ પણ સર્વ કઈ એક સ્વરૂપ જ છે, અભેદ સ્વરૂપ જ છે. આમ સર્વજ્ઞને ભજનારા ભક્તોમાં પણ ભેદ હોવો સંભવતો જ નથી.
विशेषस्तु पुनस्तस्य कात्स्न्ये नासर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चन ॥ १०५ ॥ અસર્વદર્શી સર્વને, વિશેષ પણ તેને ય;
પૂર્ણ જણાય ન-તે થકી, તેને પ્રાપ્ત ન કેય, ૧૦૫ અર્થ-અને તે સર્વજ્ઞ વિશેષ-ભેદ તે સંપૂર્ણપણે સર્વ અસર્વદશી"એને જાણવામાં આવતા નથી, તેથી કરીને તે સર્વને પ્રાપ્ત થયેલે એવો કઈ (અસર્વદશી) છે નહિ.
વિવેચન ઉપરમાં સામાન્યથી સર્વજ્ઞનું એકપણું કહ્યું. હવે કોઈ કહેશે કે વિશેષથી તેમાં ભેદ હશે. તેને ઉત્તર અત્રે કહે છે તે સર્વજ્ઞ વિશેષ–ભેદ તો અસર્વદશી એવા સર્વ
પ્રમાતૃઓને જાણવામાં સંપૂર્ણપણે આવી શકતો નથી. કારણ કે તે પોતે અસર્વદર્શી અસર્વદર્શી અસર્વજ્ઞ હોવાથી, તેનું સર્વ દર્શન તેઓને થતું નથી, વિશેષ સંપૂર્ણ એટલે તે સર્વજ્ઞના વિશેષનું-ભેદનું જ્ઞાન તેઓને કેમ થઈ શકે? અને કેમ જાણે? સામાન્ય એવું દર્શન થતું હોય તે પણ વિશેષ એવા તેના જ્ઞાનમાં
તેઓની ગતિ હોતી નથી. આમ સર્વજ્ઞનું સ્વરૂપ ચિંતવનારા સર્વ અસર્વદશીને તેના સંપૂર્ણ વિશેષ સ્વરૂપનું ભાન થવું સંભવતું નથી. કારણ કે સંપૂર્ણને સંપૂર્ણ ને ખ્યાલ આવી શકે, પણ અપૂર્ણને સંપૂર્ણને ખ્યાલ કેમ આવી શકે?
એટલે તે તે દર્શન પ્રમાણે આ સર્વજ્ઞ સંબંધી જે ભેદ કલ્પના કરવામાં આવે છે, તે પણ નિરર્થક છે. જેમકેશવ લોકો તેને અનાદિશુદ્ધ ને સર્વગત કહે છે, જેને સાદિ ને અસર્વગત કહે છે, બૌદ્ધો પ્રતિક્ષણ ભંગુર કહે છે, ઈત્યાદિ જે ભેટ કપાય છે તે નકામે છે. કારણ કે-(૧) તેના વિશેષનું પરિજ્ઞાન એટલે કે સર્વથા સર્વ પ્રકારે જ્ઞાન છદ્મસ્થને થઈ શકતું નથી. (૨) યુક્તિઓના જાતિવાદને લીધે પ્રાયે વિરોધ હોય છે,
વૃત્તિઃ—વિરોષતુ-વિશેષ તો, ભેદ તે પુન-વળી, તસ્ય-તે સર્વાન, ચૈન-કાર્યથી, સંપૂર્ણપણે અર્વશિમિડ-અસદશ પ્રમાતૃઓથી સર્વે-સર્વથી, ન જ્ઞાનથી જાણવામાં આવતે - તેના આદર્શનને લીધે દર્શન સતે પણ તેના જ્ઞાનની અગતિને લીધે, દર્શન હોય તો પણ તેના જ્ઞાન પ્રત્યે ગતિ હોતી નથી તેથી કરીને, તેન-તે કારણથી, તં-તે સર્વને, આઘન્ન-પ્રતિપન, પ્રાપ્ત થયેલે, ન 7કોઈ અસર્વદશ નથી.
Page #46
--------------------------------------------------------------------------
________________
(૩૫૮)
ગદષ્ટિસમુચય એટલે અનુમાનરૂપ યુક્તિઓના પરસ્પર વિરુદ્ધપણાથી એક બીજાનું ખંડન કરે છે. સાંખ્ય ને શૈવ બૌદ્ધનું ખંડન કરે છે, તે બૌદ્ધ સાંખ્ય ને શિવનું પ્રતિખંડન કરે છે. આમ ખંડનમંડન પરંપરા ચાલ્યા કરે છે, ને આ પ્રશ્નને નિવેડો કઈ રીતે આવતું નથી, અને ઘાણીને બેલ જ્યાંને ત્યાં પડ્યો રહે છે ! (૩) અને ભાવથી ફલનો અભેદ છે. એટલે કે પરમાર્થથી ફળમાં ભેદ પડતું નથી.૪ કારણ કે સર્વજ્ઞનું વિશેષ સ્વરૂપ ગમે તે હો, પણ તે ગુણપ્રકરૂપ સર્વજ્ઞની આરાધનાનું સાધ્ય ફળ તે એક જ છે, અને તે કલેક્ષયરૂપ મેક્ષફલ છે. એટલે તે સર્વજ્ઞ ભગવાન પ્રત્યેના બહુમાનનું જ ફલદાયકપણું હેવાથી જે કઈ પણ તે સર્વજ્ઞની સાચા ભાવથી ભક્તિ કરશે તેને જ તે ફળ મળશે, માટે તે સર્વજ્ઞના વિશેષ સ્વરૂપ સંબંધી મિથ્યા વાદવિવાદ શો? નકામે ઝગડો શો?
આમ વિશેષથી તે સર્વજ્ઞને પ્રતિપન્ન થયેલે-પામેલ એ કોઈ પણ અસર્વદશી છે નહિ, તે પછી સર્વજ્ઞમાં ભેદ છે એમ કેણ દેખી–જાણી શકે વારુ ? માટે તેની એકતા જે સિદ્ધ છે તે માન્ય કરી, વિશેષની વાત હાલી જતી કરવી, એ જ સર્વ અસર્વ દશી છઘસ્થાને સાંપ્રત ને શ્રેયસ્કર છે, અને પરમાર્થથી આત્માથી મુમુક્ષુ જોગીજનને તેમજ કરવું ઉચિત છે.
तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि ।। निजि तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ॥ १०६ ॥ (તેથી) સામાન્યથી પણ એહને, માને અદંભ જે;
તે અંશે જ ધીમંતને, તુલ્ય જ હોયે તેહ, ૧૦૬
અર્થ:–તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે નિર્ચાજપ-સાચેસાચી રીતે માન્ય કરે છે, તે તેટલા અંશે કરીને જ મતિમ તેને મન તુલ્ય જ-સરખે જ છે.
વિવેચન તેટલા માટે સામાન્યથી પણ આ સર્વજ્ઞને જે કંઈ પણ માને છે, સ્વીકારે છે, તે તે
ત્તિ:-તwારસામાચરોડબેન–તેથી કરીને સામાન્યથી પણ આ સત્તને, અમ્યુપૈતિ ચ શ્વ દિ-જે કોઈ અસવંદશી માન્ય કરે છે, નિર્ચાન-નિવ્યાજ પણે (સાચેસાચી રીતે), ઔચિત્ય યુગથી તેણે કહેલના પાલનમાં તત્પર થઈને, તુરક વાતૌ-તે લયજ છે. તેનાંશન-તે સર્વ પ્રતિપત્તિ લક્ષણ અંશથી, ધીનતામ-ધીમે તેને, અનુપડત બુદ્ધિવંતને, એમ અર્થ છે.
x “अनादिशुद्ध इत्या दिर्यश्च भेदोऽस्य कल्प्यते । तत्तत्तन्त्रानुसारेण मन्ये सेोऽपि निरर्थकः ।। विशेषस्यापरिज्ञानाद्यक्तीनां जातिवादतः । પ્રાયો વિરોધ જામેલા% માવતઃ ”—શ્રી હરિભદ્રસૂરિછકૃત શ્રી યોગબિન્દુ,
Page #47
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : રાજસેવકવત સવભક્તો અભેદ
(૩૫૯) માન્યતા પૂરતા અંશથી ધીમોને મન સરખા જ છે. એટલે કે નિર્ચાજપણે, નિદભાણે, નિષ્કપટપણે, સાચેસાચી રીતે તે સર્વજ્ઞની આજ્ઞાના પાલનમાં યથોચિતપણે તત્પર થઈ, તેને જે કઈ માન્ય કરે છે, તે સર્વજ્ઞ માન્યતારૂપ સામાન્ય અંશે કરીને બુદ્ધિમાન પ્રાજ્ઞજનોને મન તુલ્ય જ છે, સમાન જ છે,–પછી તે ભલે ગમે તે મતને, સંપ્રદાયને કે દર્શનને અનુયાયી હોય. અને સર્વજ્ઞને માનવું, એટલે નિષ્કપટ, નિર્દભપણે તેની ભાખેલી આજ્ઞાનું પાલન કરવામાં તત્પર રહેવું, એમ અર્થ સ્પષ્ટ કર્યો છે. કારણ કે મુખેથી માન્યપણે કહીએ, પણ આજ્ઞા આરાધન ન કરીએ, તે તે માન્યપણાની મશ્કરી વા વિડબના કરવા બરાબર છે ! એ તે “ચાકર તેરા, કહ્યા નહિં કરું !”—એના જેવો ઘાટ થયે ! માટે અહિંસા, સત્ય આદિના પાલન સંબંધી એની આજ્ઞાનું પાલનમાં સદા ઉઘુક્ત રહેવું, એજ એ સર્વજ્ઞ ભગનાનની આરાધનાનો શ્રેષ્ઠ ઉપાય છે. અને તેવા પ્રકારે શ્રી હરિભદ્રસૂરિજીએ અષ્ટકમાં કહ્યું છે +
“સારી વિધિ સેવા સારતાં, આણ ન કાંઈ ભાંજે; હુકમ હાજર ખીજમતિ કરતાં. સહેજે નાથ નિવાજે.
સેવા સાર રે જિનની મન સચે”—શ્રી દેવચંદ્રજી. તાત્પર્ય કે-જે કોઈપણ સર્વજ્ઞ તત્વને, સ્વીકારી, નિદભપણે-નિષ્કપટપણે, સાચા ભાવથી તેની આજ્ઞાના આરાધનમાં તત્પર હોય છે, તે સર્વ તેટલી માન્યતા પૂરતા સમાન
અંશથીઝ તુલ્ય જ છે, સમાન જ છે. ચાહે તે જૈન હોય કે અજૈન સર્વ ભક્તોને હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, શૈવ હોય કે વૈષ્ણવ હોય, સાંખ્ય અભેદ હોય કે નૈયાયિક હોય, વેદાંતી હોય કે સિદ્ધાંતી હોય, ઈસ્લામી હોય
કે ઇસાઈ હોય, ગમે તે મત સંપ્રદાયને અનુસખ્ત હોય, પણ જે તે સર્વશને (omniscient) માનતો હોય તો તે એકરૂપ-અભેદરૂપ જ છે. આમ સર્વને સામાન્ય એવી સર્વજ્ઞ માન્યતા જગતના સમસ્ત સંપ્રદાયનું એક અનુપમ મિલનસ્થાન છે, માટે એક અભેદસ્વરૂપ સર્વજ્ઞને માનનારા સેવક ભક્તજનમાં કોઈ પણ ભેદ ઘટતો નથી, એમ સિદ્ધ થયું.
આ જ અર્થ નિદર્શનગર્ભપણે કહે છે –
+ “વસ્થ રાનાધનોવાયઃ સાચ્ચાસ વ .
यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ।।" x"सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामल्या धिया ।
निर्व्याजं तुल्यता भाव्या सर्वतंत्रेषु योगिनाम् ||
२३-१७
Page #48
--------------------------------------------------------------------------
________________
(૩૬૦)
યોગદષ્ટિસમુચ્ચય
यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दुरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ॥ १०७ ॥ જેમ એક રાજા તણા, આશ્રિત હોય ઘણાય;
દૂર-નિકટ ભેદેય તે, તસ સેવક સઘળાય. ૧૦૭ અર્થ –જેમ કેઇ એક રાજાના ઘણાય આશ્રિતે હોય, પણ દૂર-નિકટ આદિને ભેદ છતાં, તેઓ સર્વેય તેના ભૂ-સેવકો છે;
વિવેચન ઉપરમાં સુયુક્તિથી જે સર્વજ્ઞભક્તોનું અભેદપણું ઘટાવ્યું, તેનું અહીં લેકપ્રસિદ્ધ દષ્ટાંતવડે સમર્થન કર્યું છે-જેમ કેઈ એક અમુક રાજા હોય, અને તેના આશ્રિત એવા સેવા કરનારા અનેક પુરુષ હોય તે આશ્રિતમાં કોઈ રાજાની નિકટનો સેવક હોય, કે દૂરને હોય, કે પ્રધાન હોય, તે કઈ મંત્રી હોય કે સરદાર હોય તે કઈ સીપાઈ હોય; કેઈ કારકુન હોય, તે કઈ પટાવાળા હોય. ઈત્યાદિ પ્રકારે તે તે પુરુષની નિમણુક પ્રમાણે દરજજાને ભેદ હોય છે. પણ રાજાના આશ્રિત એવા તે બધાય પુરુષ તે એક જ રાજાના ભૃત્યો તે છે જ, સેવકો તો છે જ. તેઓના મૃત્યપણામાં–સેવકપણામાં કાંઈ ભેદ પડતું નથી. કોઈને હોદ્દો ઊંચો તે કેઈને નીચે, પણ તે બધાયની ગણત્રી ભૃત્યવર્ગમાં જ–દાસવર્ગમાં જ થાય છે. તે સર્વ એક વર્ગ તરીકે રાજસેવક (Government Servant) કહેવાય છે.
દષ્ટ'તિક જન કહે છે– सर्वज्ञतत्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ १०८ ॥
રિચર્થવૈજલ્થ વૃત્તેિ-જેમ કોઈ એક વિવક્ષિત રાજાના, વાડપિ મિશ્રિતા-ઘણાય સમાશ્રિત પુર, તૂરાન્નાહમે રેડરિ-દૂર-આસન આદિ ભેદ હતાં છતાં, તેવા પ્રકારે નિગ ભેદ (નીમણુંકને ભેદ) કરવામાં આવ્યું પણ, તદ્દત્યા –તે વિવક્ષિત રાજાના સેવક, સર્વ વ તે-તે સમાશ્રિત સર્વે હેય છે
વૃત્ત સર્વજ્ઞતસ્વીમેન-મથક્ત નીતિથી હેતુભૂત એવા સર્વગ્નતત્વના અભેદથી, તથા–તેવા પ્રકારે, રાજાના સમાશ્રિત બહુ પુરુષની જેમ, સર્વજ્ઞાવિનઃ સર્વે-સર્વે સર્વસવાદીઓ, જિન આદિ મતભેદ અવલંબીઓ, તત્તત્વ:–તે સર્વ તત્ત્વગામી, શેયાઃ-જાણવા, મિન્નાવારિથતા પિ-ભિન્ન આચારમાં સ્થિત છતાં, તેવા પ્રકારના અધિકારભેદથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
દીપ્રાપ્તિ : સર્વ સતવાદી અભેદ
સર્વજ્ઞતત્ત્વ અભેદથી, સજ્ઞવાદી બધાય; સર્વજ્ઞતત્ત્વગ જાણવા, ભિન્નાચાર છતાંય. ૧૦૮
(૩૬૧)
અઃ—તેમ સ་જ્ઞ તત્ત્વના અભેદથી, સજ્ઞવાદીએ સર્વે, ભિન્ન આચારમાં સ્થિત છતાં, તે સર્વજ્ઞ તત્ત્વગામી જાણવા.
વિવેચન
ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે, એટલે કે ઉક્ત દૃષ્ટાંત અનુસાર એક રાજાના આશ્રયે રહેલા ઘણા પુરુષાની જેમ, સવૈય સર્વાંગવાદીએ તે સર્વીસતત્ત્વ પ્રત્યે જનારા–ગમન કરનારા છે; કારણકે સર્વાંગ તત્ત્વના ઉપરમાં કહ્યા પ્રમાણે અભેદ છે. તેમ સ સજ્ઞ- પછી ભલે તે સÖનવાદીએ તેવા તેવા પ્રકારના અધિકારભેદે ભિન્ન વાદી અભેદ ભિન્ન આચારમાં સ્થિત હાય. તાત્પર્યં કે–જેમ એક રાજાના આશ્રિત એવા ઘણા પુરુષા હાય, તેએ પેાતાતાની ચાગ્યતા અનુસાર નાના માટા ભિન્ન ભિન્ન અધિકાર ધરાવતા હાય, ઊંચા નીચા હૈાદ્દા સાંભાળતા હાય, પણ તે એક જ રાજાના આશ્રિત રાજસેવક ગણાય છે, તેએના દાસભાવમાં ભેઢ પડતા નથી; તેમ ભગવાન્ સ નદેવના આશ્રય કરનારા, સર્વજ્ઞને માનનારા-ભજનારા જૈન કે જૈનેતર બધાય સજ્ઞવાદીએ તે એક સČજ્ઞતત્ત્વ પ્રત્યે ગમન કરનારા હાઈ, સજ્ઞના આશ્રિત સેવક ભક્ત છે. પછી તે સર્વજ્ઞ તત્ત્વને સ્વીકાર કરનારા ભલે જૈન હાય કે બૌદ્ધ હોય, શૈવ હાય કે વૈષ્ણવ હાય, પારસી હાય કે ખ્રીસ્તી હાય, અને ભલે તે પાતપોતાની ચાગ્યતા પ્રમાણે અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચારમાં વત્તતા હાય, ઉંચી દશાવાળા હાય કે નીચી દશાવાળા હાય, ઉત્તમ કોટિના હોય કે અધમ કેપિટના હાય, ગમે તેમ હાય, પણ તે સર્વેય એક જ આરાધ્ય સજ્ઞને ભજનારા આરાધકે-ભક્તો છે, સજ્ઞસેવકા જ છે એના દાસભાવમાં કાઈ જાતને ભેદ નથી, તે બધાય સર્વજ્ઞ ભગવાન દાસ છે.
આ સજ્ઞના સાચા સેવક ભક્ત પણ કાણુ કહેવાય ? તે ઉપર સ્પષ્ટ કર્યુ છે, તે અહીં નૃપસેવકના દૃષ્ટાંતથી વિશેષ દૃઢ કર્યું” છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ રાજસેવક હાય તેણે રાજાની આજ્ઞા ઊઠાવવામાં સદા તત્પર રહેવું જોઈએ, એવી સેવક ભક્ત રીતિ છે, તેા પછી આ તે લેાકેાત્તર દેવ સર્વજ્ઞ મહારાજની આજ્ઞાના આજ્ઞા પાલક પાલનમાં સાચા સેવકને કેટલા તત્પર રહેવુ જોઇએ, તે સહેજે સમજી શકાય એમ છે. અને તેની સેવાભક્તિ કરતાં સાચા સેવક ભક્તજને સેવાળની આશા પણ ન રાખવી જોઇએ, ને તે જ તે સાચી ભક્તિ કહી શકાય; નહિ' તા તેની જ આશા રાખવામાં આવે તે તે ભક્તિ નહિ, પણ ભાડુતી કામ જેવું થયું !
Page #50
--------------------------------------------------------------------------
________________
(૩૬૨)
ગદષ્ટિસમુચ્ચય “સેવા સાર રે જિનની મન સાચે, પણ મત માગો ભાઈ ! મહિનતને ફળ માગી લેતાં, દાસભાવ સવિ જાઈ....સેવા. ભક્તિ નહિં તે તે ભાડાયત, જે સેવા ફળ જાશે; દાસ તિકે જે ઘન ભરિ નિરખી, કેકીની પરે નાચે...સેવા.”–શ્રી દેવચંદ્રજી.
અને આ સર્વજ્ઞ દેવના આવા જે સાચા સેવક ભક્તજને હય, તેઓ સમાનધમી હોવાથી, સર્વેય સાધર્મિક છે. એટલે તેને એક બીજા પ્રત્યે પરમ વાત્સલ્ય હોવું જોઈએ, પરમ પ્રેમ કુરો જોઈએ, વિશ્વબંધુત્વની (Universal Brotherhood) ભાવના દઢપણે વિકસવી જોઈએ, એમ આ ઉપરથી સહેજે ફલિત થાય છે. અને આમ છે તે પછી એકબીજા પ્રત્યે કઈ પણ પ્રકારના શ્રેષને, મત્સરને કે અસહિષ્ણુતાને ઉદ્દભવવાનું સ્થાન પણ કયાં રહે છે?
ઉપસંહાર કરતાં કહે છે–
न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथा नामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः ॥ १०९ ॥ મહાત્મા સર્વ તણે, તત્વથી ભેદ જ નથ;
નામાદિ ભેદેય આ, ભાવ્ય સુજ્ઞને હોય. ૧૦૯, અર્થ-મહાત્મા સર્વને તત્ત્વથી ભેદ જ નથી,–તેવા પ્રકારે નામ વગેરેને ભેદ છતાં પણ, આ મહાત્માઓએ ભાવવું યોગ્ય છે.
વિવેચન “રામ કહે રહેમાન કહે કેઉ,
કાન કહે મહાદેવરી.” શ્રી આનંદઘનજી.
“ઈશ્વર અલ્લા તેરે નામ, સબકો સન્મતિ દે ભગવાન !” ઉપરમાં જે સર્વજ્ઞ સંબંધી વિવરણ કર્યું, તેને ઉપસંહાર કરતાં મહાનુભાવ મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે તત્ત્વથી–પરમાર્થથી જોઈએ તે મહાત્મા સર્વમાં એટલે કે ખરેખરા ભાવ સર્વજ્ઞોમાં ભેદ જ નથી. ભલે તેવા તેવા પ્રકારે ઇષ્ટ-અનિષ્ટ | દિન મે -ભેદ જ નથી, તરવે-તત્વથી, પરમાર્થથી, સર્વજ્ઞાન માત્મનામસર્વર મહાત્માઓને, ભાવ સર્વને એમ અર્થ છે, તથા–તેવા પ્રકારે, નામાંડિજિ-ઈષ્ટઅનિષ્ટ નામ આદિને ભેદ છતાં, મામેતન્મતિમમિઃ - આ મહાત્માઓએ ભાવવું યોગ્ય છે -શ્રત-મેધા-અસંમેહસાર પ્રજ્ઞાવડે કરીને.
Page #51
--------------------------------------------------------------------------
________________
દીપ્રાદષ્ટિ : નામાદિ ભેદ છતાં તત્ત્વથી સર્વશ અભેદ
(૩૬૩) નામ વગેરેને ભેદ હોય, તે પણ તત્વથી તે તેમાં કંઈ પણ ભેદને અભાવ છે. આમ મહાત્મા જનેએ કૃતથી, મેધાથી ને અસંહથી સાર-પ્રધાન એવી પ્રજ્ઞાવડે ભાવવા એગ્ય છે.
કારણકે પરમાર્થ દષ્ટિથી વિચારતાં, સાચા ખરેખરા ભાવ–સર્વમાં કેઈપણ જાતને ભેદ સંભવ નથી, એમ બુધજનેને સ્પષ્ટ જણાય છે. “સર્વ જાણે તે સર્વજ્ઞ” એમ
તેની વ્યાખ્યા પરથી આ યુક્તિસિદ્ધપણે પ્રતીત થાય છે. ભલે પછી નામભેદ ભલે હે એ સર્વજ્ઞને મત-સંપ્રદાય આદિના ભેદે કરીને પોતપોતાના ઈષ્ટ એવા
ભિન્ન ભિન્ન નામ આપવામાં આવતા હોય, ભિન્ન ભિન્નપણે તેનું સ્વરૂપ વર્ણવવામાં આવતું હોય, ભિન્ન ભિન્નપણે તેને મહિમા ગવાતે હેય, ભિન્ન ભિન્ન પણે તેનું ચરિત્ર સંકીર્તન કરાતું હોય, પણ તેના સર્વરૂપણરૂપ લક્ષણમાં ભેદ પડતું નથી. કેઈ તેને જિન કહે કે શિવ કહે, કેઈ બુદ્ધ કહે કે અહંત કહે, કઈ વિષ્ણુ કહે કે બ્રહ્મા કહે, કેઈ ઈશ્વર કહે કે ખુદા કહે, કોઈ રામ કહે કે રહેમાન કહે, કઈ પરમાત્મા કહે કે સર્વશક્તિમાન “ગેડ” (God Almighty) કહે, ઈત્યાદિ ગમે તે ઈષ્ટ દેવના નામે તેને સર્વ કે ભજતા હોય, પણ તેમાં નામભેદથી અર્થભેદ નથી. જેમ ગંગાનદીને કેઈ સુરનદી કહે, કઈ ભાગીરથી કહે, કેઈ વિપથગા કહે, કેઈ મંદાકિની કહે, પણ ગંગા નદી તે એક જ છે, તેમાં ફેર પડતો નથી, તેમ એકસ્વરૂપ સર્વના અપેક્ષાભેદે ભલે જુદા જુદા નામ આપવામાં આવે, પણ તેના તાવિક સ્વરૂપની એકતામાં ફેર પડત. નથી. સર્વજ્ઞતા તે પરમાર્થથી એક ને અભિન્ન જ છે, એવું બુધજનેએ મેધાથી, મૃતથી ને અસંમેહથી પાવન એવી પ્રજ્ઞાવડે ભાવન કરવા યોગ્ય છે, પુનઃ પુનઃ ચિંતન કરવા ગ્ય છે.
અને આવા આ એક સ્વરૂપ સર્વજ્ઞને જે વિવિધ નામ આપવામાં આવ્યા છે, તે પણ તેના વિવિધ ગુણના વાચક છે, અને જુદી જુદી અપેક્ષાએ તેના અપૂર્વ અચિંત્ય
મહિમાને વર્ણવતા હેઈ સાર્થક છે. જેમકે–તે “ અહં” એટલે ગુણનિ૫ન પૂજાહે–પૂજાને યોગ્ય, જગતુપૂજ્ય, વિશ્વવંદ્ય છે. કર્મશત્રુને નાશ
નામની કરવાથી તે “જિન–વીતરાગ છે. અધિદેવપણાથી તે “મહાદેવ છે. અવિરુદ્ધતા સુખાવહપણાથી એટલે કે ત્રણે ભુવનના શંકરપણાથી તે “શંકર છે.
બ્રહ્મજ્ઞપણાથી–આત્મજ્ઞપણાથી તે “બ્રહ્મા” છે. દુઃખ હરવાથી તે હરિ છે. વિબુધોથી તેને બુદ્ધિધ અર્ચાય છે, માટે તે “બુદ્ધી છે. શિવમાર્ગની વિધિનું વિધાન કરવાથી તે “વિધાતા છે. આવા હેવાથી તે વ્યક્તપણે પ્રગટ પુરુષોત્તમ છે. ઈત્યાદિ અનેક નામ ધરાવતાં છતાં તે સ્વલક્ષણથી અનેક નથી, કારણકે અનંત ગુણાત્મક એક આત્મદ્રવ્ય પ્રસિદ્ધ છે. એટલે વિવિધ ગુણ અપેક્ષાએ વિવિધ નામ પરસ્પર વિરુદ્ધ નથી, પણ એક જ અર્થના-સ્વરૂપના દ્યોતક હોઈ, એકબીજાના પૂરક પોષક છે, અને એક જ તત્ત્વસ્વરૂપની પુષ્ટિ કરે છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
(૩૬૪)
ગદષ્ટિસમુદ્રચય “શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન...લલના
જિન અરિહા તીર્થકરૂ, જ્યોતિસરૂપ અસમાન.લલના શ્રી સુપાસ.”ઈત્યાદિ. “એમ અનેક અભિધાઝ ધરે રે, અનુભવગમ્ય વિચાર...લલના જે જાણે તેને કરે રે, આનંદઘન અવતાર રે લલના. શ્રી સુપાસ”
શ્રી આનંદઘનજી, આમ સર્વજ્ઞ પરમાત્માના અનેક અભિધાન છે, અને તેને વિચાર અનુભવગમ્ય છે. જે તેને પરમાર્થથી જાણે છે, તેનું યથાર્થ સ્વરૂપ એળખે છે, તેને તે “આનંદઘન અવતાર કરે છે, તદ્રુપ સર્વજ્ઞપદની પ્રાપ્તિ કરાવે છે. અને આ એક ઈટ પરમાર્થ હેતુની સિદ્ધિને અર્થે, આ સર્વજ્ઞ ભગવાનને ગમે તે નામે ભજવામાં આવે, તેમાં વિરોધ શે? જે પરમાર્થ એક છે, તે શબ્દભેદનો ઝઘડે છે ?
શબ્દભેદ ઝઘડો કિજી , જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહિં એક.
મનમેહન” ૦ સક્ઝાય. ૪-૨૧, અને આવા આ સર્વજ્ઞને ભજનારા ભક્ત જોગીજને તે પ્રભુથી દૂર* હોય કે નિકટ હોય, પણ તે સર્વેય તે સર્વજ્ઞના સેવક-ઉપાસક જ છે. પછી ભલે તે ઉપાસકો પોત
x" अर्हन्निति जगत्पूज्यो जिनः कर्मारिशातनात् ।
महादेवोधिदेवत्वाच्छङ्करोऽपि सुखावहात् ।। विष्णुानेन सर्वार्थविस्तृतत्वात् कथंचन । ब्रह्म ब्रह्मज्ञरूपत्वाद्धरिर्दुःखापनोदनात् ।। इत्याद्यनेकनामापि नानेकोऽस्ति स्वलक्षणात् । यतोऽनन्तगुणात्मैकद्रव्यं स्यात् सिद्धसाधनात् ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજી () પ્રણીત પંચાધ્યાયી. "बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर शिवमार्गविधेविधानात् । व्यक्तं त्वमेव भगवन्पुरुषोत्तमोऽसि ॥"
–શ્રી ભક્તામર સ્તોત્ર. “નિર્મચઃ શાશ્વત શુદ્ધ નિર્વિવાનો નિરામયઃા નિઃારો નિરાતં સિદ્ધ સૂક્ષ્મ નિરંજ્ઞનઃ | महादेवो महावीरो महामोहविनाशकः । महाभावो महादर्शः महामुक्तिप्रदायकः ॥"
શ્રી ભદ્રબાહુ સ્વામી જિનલધુસહસ્ત્રનામ, * “दूरासन्नादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ।।"
શ્રી યશોવિજયજીકૃત દ્વાદ્વા. રરૃ-૧૮,
Page #53
--------------------------------------------------------------------------
________________
દીપ્રાકૃત્તિ: ભક્તિના બે પ્રકાર-ચિત્ર અને અચિત્ર
(૩૬૫)
પેાતાના અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચાર પાળતા હાય, નાના પ્રકારના અનુષ્ઠાન આદરતા હોય, પેાતાની ઉંચી નીચી આત્મદશા અનુસાર વિવિધ રીતે તે પ્રભુને ભજતા હાય, પણ તે ઉપાસ્ય-આરાધ્ય પ્રભુ જો એક જ છે તે તેના ઉપાસકા—આરાધકે પણ એક રૂપ જ છે.
品
ચિત્ર અચિત્ર દેવભક્તિવિભાગ
શાસ્રગલ જ (શાસ્ત્રમાં કહેલ) ખીજી ઉપપત્તિયુક્તિ કહે છેઃ—
चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता ।
भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥ ११० ॥
ચિત્ર અચિત્ર વિભાગથી, ભક્તિ દેવની જે; સાગ શાસ્ત્ર વર્ણવી, તેથી પણ સ્થિત એહુ, ૧૧૦,
અઃ—અને દેવા પ્રત્યેની ભક્તિ, ચિત્ર અને અચિત્ર એ એ વિભાગથી સાગશાસ્ત્રોમાં વવવામાં આવી છે, તે ઉપરથી પણ આ (જે કહ્યુ' તે) એમ જ સ્થિત છે.
વિવેચન
ઉપરમાં જે કહ્યું કે સંજ્ઞનુ એકપણું છે, તેનું સમર્થન કરવા માટે શાસ્ત્રાક્ત બીજી યુક્તિ અહીં' કહી છેઃ—અધ્યાત્મ વિષયનું ચિંતન કરનારા સદ્વેગશાસ્ત્રામાં વર્ણવવામાં આવ્યુ છે કે–àાકપાલ, મુક્ત વગેરે દેવાની ભક્તિના એ સ્પષ્ટ વિભાગ પડે છે: (૧) ચિત્ર એટલે ભિન્ન, જૂદા જૂદા પ્રકારની, ( ૨ ) અચિત્ર એટલે અભિન્ન અથવા જૂદા જૂદા પ્રકારની હિં તે. આ સત્શાસ્ત્રની પુષ્ટિ ઉપરથી પણ, પ્રસ્તુત સજ્ઞ ને તેના ભકતાની એકતા છે, તે એમ જ સ્થિત છે, એમ જ સસિદ્ધ થાય છે.
"C
નહિં સર્વજ્ઞા જુજુઆજી, તેહના વળી દાસ;
ભક્તિ દેવની પણ ક્ઠીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ....મન॰ ” —ચા. સજ્ઝાય ૪-૧૪
⭑
આ જ અને સ્પષ્ટ કરતાં કહે છેઃ—
વૃત્તિ: ત્રિચિત્રવિìન-ચિત્ર-અચિત્ર વિભાગથી.—જેનું લક્ષણુ કહેવામાં આવશે, યજ્ઞઅને જે, તેનેવુ વર્જિત-દેશ પ્રત્યે, લેાકપાન્ન-મુક્ત આદિ દેવા પ્રત્યે વસ્તુ વવામાં આવી છે, ક્ત્તિ:ભક્તિ, સોળશાસ્ત્રેવુ-સદ્ધેશ્નસ્ત્રોમાં, સર્વ અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં, તેઽવિ–તે કારણ થકી પણ, મનું સ્થિતમ્–આ પ્રસ્તુત એમ સ્થિત છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિસમુચ્ચય
संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥ १११ ॥
સંસારી દેવે પ્રતિ, ભક્તિ નિશ્ચયે જોય; તે સંસારી દેવના, કાયગામિની હેય. સંસારાતીત તવમાં, ભક્તિ પરંતુ સેય;
સંસારાતીત અર્થમાં, ગમનકારીની હોય. ૧૧૧ અર્થ-કારણકે સંસારી દે પ્રત્યે, તે કાયમાં જનારાઓની ભક્તિ હોય છે; પણ તે સંસારથી અતીત–પર એવા તત્વ પ્રત્યે, સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓની ભક્તિ હોય છે.
વિવેચન કેની કેની ભક્તિ કેવા કેવા દેવ પ્રત્યે હોય છે, તેને સ્પષ્ટ વિભાગ અત્રે કર્યો છે? (૧) લેકપાલ વગેરે જે સંસારી દે છે, તેના પ્રત્યેની ભક્તિ તે સંસારી દેવની કાયમાં
જનારાઓને હોય છે, તે તે સંસારી દેવની ગતિમાં જે ગમન સુકાના ભક્ત કરનારા છે–જવાવાળા છે, તેવાઓ તે સંસારી દેના ભક્ત–સેવક મુમુક્ષુ હોય છે, તેઓ જ તેને ભજે છે.* (૨) પરંતુ તે સંસારથી અતીત
પર તત્ત્વ પ્રત્યેની ભક્તિ તે સંસારાતીત અર્થ પ્રત્યે જનારાઓને હોય છે. સંસારથી અતીત-પર એવા રોગમાર્ગે જે ગમન કરનારા છે, એવા યોગીજનની ભક્તિ તે સંસારથી અતીત, સંસારને પાર પામેલા, એવા પર તત્ત્વમાં જ હોય છે. આમ સંસારી દેના ભક્ત, સંસારગામી સંસારી જીવ હોય છે; અને મુક્ત સર્વજ્ઞ દેવના ભક્ત મુક્તિગામી મુમુક્ષુ જોગીજને હોય છે. કારણકે “યાદશી માવના તાદશી તિદ્ધિ જેવી ભાવના તેવી સિદ્ધિ, અથવા ચણા મતિ તથા જત્તિઃ જેવી મતિ - કૃત્તિ-સંપારિપુ હિ તેપુ-કારણકે સંસારી દેવામાં, લોકપાલ આદિ દેવો પ્રયે, મત્તિભક્તિ સેવા, તથાનિનામ-તે કાયગામીઓની, એટલે કે તે સંસારી દેવની કાયમાં જનારાઓની, (ાય છે), તરતીતે પુન:-પણું તેથી અતીત, સંસારથી અતીત–પર, તરેરે તત્વમાં, તત્વ પ્રત્યે, તીરાઈનાજિનાં–તેનાથી અતીત અર્થગામીઓની, તેનાથી અતીત -પર અર્થ પ્રત્યે જનારાઓની. એટલે કે સંસારાતીત માગે જનારા યોગીઓની ભક્તિ હોય છે.
“વનાં ગર્ભના મને જ્ઞાનવાત્મા કપૂરે | वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ कामैस्तैस्तैर्हतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः । સં સં નિયમન થાય ત્યા નિયતાઃ 4થા | p—ગીતા.
Page #55
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ સંસારી દેવની ભકિત ચિત્ર-સુક્તની ભક્તિ અચિત્ર
(૩૬૭) તેવી ગતિ જે જેને ભજે તે તે થાય. સંસારને ભજે તે સંસારી થાય, મુકતને ભજે તે મુક્ત થાય. આ પરિણામી આત્મા જેવા જેવા ભાવે પરિણમવા ઈચછે, તેવા તેવા ભાવે તે પરિણમી શકે છે. ઈયલ ભમરીનું ધ્યાન ધરતાં, પોતે ભમરી બને છે.
જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે....ષદર્શન” શ્રી આનંદઘનજી.
આ બેને વિશેષ કહે છે
चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता ।। अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ॥ ११२ ॥ તસ રાગ પર દ્વેષથી, ભક્તિ આઘમાં ચિત્ર;
શમસારા એ ચરમમાં હોય સમસ્ત અચિત્ર. ૧૧૨ અર્થ અને તેમાં પહેલા તે સંસારી દેવ પ્રત્યેની ભક્તિ, તેના પ્રત્યેના રાગથી ને તેનાથી અન્ય પ્રત્યેના દ્વેષથી સંગત હોઈ, ચિત્ર (ભિન્ન) હોય છે. અને છેલ્લા-તે સંસારાતીત તત્વ પ્રત્યેની જે ભક્તિ તે બધીય શમસાર (શમપ્રધાન) હેઈ, અચિત્ર ( અભિન) હોય છે.
વિવેચન ઉપરમાં જે બે પ્રકારના દેવના ભક્તના બે વિભાગ પાડવા, તેની ભક્તિમાં પણ તેવા બે ભેદ પડે છે, તે અહી બતાવ્યું છે –તેમાં પ્રથમ જે લોકપાલ વિગેરે સાંસારિક દે છે,
તેઓ પ્રત્યેની ભક્તિ ચિત્ર એટલે નાના પ્રકારની હોય છે; અને સંસારી દેવની મેહગર્ભપણને લીધે તે પોતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગવાળી ને અનિષ્ટ ભક્તિ ચિત્ર દેવ પ્રત્યે દ્વેષવાળી હોય છે. જેમકે કે હનુમાનને, કે શંકરને, કે
વિષ્ણુને, કે સૂર્યને, કે વરુણને, કે અન્યને ભક્ત હોય, તે તેવા પ્રકારના મેહભાવને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ રાખી, ઇતર પ્રત્યે દ્વેષ રાખે છે. આમ તે ભક્તિ જુદા જુદા દેવને અપેક્ષીને જુદા જુદા પ્રકારની ને રાગ-દ્વેષવાળી હોય છે. એમાં સહિષ્ણુતાને પ્રાયઃ અભાવ હોય છે, અને હું માનું છું તે જ દેવ સાચા ને બાકી બીજા બધા ખેટા, એવી માન્યતા મુખ્યપણે હોય છે.
વૃત્તિ –જિત્રા -અને ચિત્ર, નાના પ્રકારની, થેપુ-આaોમાં, સાંસારિક દેવે પ્રત્યે, રાગત વસતા-પિતાના અભીષ્ટ દેવતાના રાગથી અને અનભીષ્ટના દ્વેષથી સંયુક્ત એવી હેય છે,-મેહગર્ભ પણાને લીધે. જિત્રા-અચિત્ર, એકાકાર, એક પ્રકારની, રમે સુ-પણ ચરમમાં એટલે કે તદતીત-સંસારાતીત તત્વમાં, ઘણા-આ ભક્તિ; અને તે, રામપારા-શમસાર-મપ્રધાન, મહિસૈવ દિ અખિલ જ હોય છે -તેવા પ્રકારના સંમેહના અભાવને લીધે.
Page #56
--------------------------------------------------------------------------
________________
(૩૬૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
અને બીજું જે સંસારાતીત–સ'સારથી પર એવું મુક્ત તત્ત્વ કહ્યું, તેના પ્રત્યેની જે ભક્તિ તે તે અચિત્ર એટલે કે એકાકાર જ હેાય છે, એક જ પ્રકારની હાય છે; કારણ કે તે પરતત્ત્વનું એકપણું-અભેદપણું ઉપરમાં સિદ્ધ કરાઇ ચૂકયુ છે. મુક્ત તત્ત્વની અને આ એકસ્વરૂપ પરતત્ત્વની ભક્તિ શમસાર-શમપ્રધાન હોય છે. ભક્તિ અચિત્ર તેમાં એક પ્રત્યે રાગ ને ખીજા પ્રત્યે દ્વેષ, એમ હેાતું નથી; પણુ સત્ર રાગદ્વેષરહિત એવા સમભાવ હાય છે, અને અખડ શાંતરસને પ્રવાહ વહે છે, એટલે દ્વેષ-અસહિષ્ણુતા આદિ દુષ્ટ ભાવાના ઉદ્ભવના અસંભવ છે, કારણ કે સમાહને અત્ર અભાવ હાય છે. આમ અનેક એવા સ'સારી દેવેાની ભક્તિ વિચિત્ર અને એક એવા સંસારાતીત પર તત્ત્વની ભક્તિ અચિત્ર હાય છે.
દેવ સ'સારી અનેક છે જી, તેહની ભક્તિ વિચિત્ર;
એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર...મન૰ '—યા. ૬. સાય. ૪-૧૫ ★
અત્રે જ હેતુ કહે છે
संसारिणां हि देवानां यस्माच्चित्राण्यनेकधा । स्थित्यैश्वर्यप्रभावाद्यैः स्थानानि प्रतिशासनम् ॥ ११३ ॥
સ્થાન સસારિ દેવના, ચિત્ર અનેક પ્રકાર; સ્થિતિ ઐશ્વર્યાક્રિકથી, પ્રતિશાસને આધાર. ૧૧૩ અ:—કારણુ કે સંસારી દેવાના સ્થાને સ્થિતિ—ઐશ્વય –પ્રભાવ વગેરે વડે કરીને, પ્રત્યેક શાસનમાં, અનેક પ્રકારે ચિત્ર ( જૂદા જૂદા ) હોય છે.
વિવેચન
સસારી દેવા ચિત્ર-જાતજાતના અને તેની ભક્તિ પણ ચિત્ર હોય છે એમ કહ્યું, તેનું કારણ આ પ્રમાણે:-ઊર્ધ્વ, મધ્ય ને અધેાલેાકરૂપ આ ત્રિવિધ બ્રહ્માંડમાં જે સંસારી દેવા છે, તેઓના સ્થાને પ્રત્યેક શાસનમાં અનેક પ્રકારે ચિત્ર એટલે સ'સારી દેવાના નાના પ્રકારના–જાત જાતના કહ્યા છે. કારણ કે તેઓની સ્થિતિ, અશ્વ, ચિત્ર સ્થાન પ્રભાવ, સહજ રૂપ વગેરેથી તેએના વિમાન આદિ સ્થાનેામાં જાત જાતના તફાવત-ભેદ હેાય છે. જેમકે (૧) હિંદુ ધર્માંમાં બ્રહ્મા, વિષ્ણુ,
વૃત્તિ:-સંસાળિાં ફ્રિ રેવાનાં કારણુ કે સ ંસારી દેવાના-લેાકપાલ આદિના ચશ્માજ્જિત્રાનિ કારણ કે ચિત્ર-અનેક આકારવાળા, નેપા–અનેક પ્રકારે,–કાના વડે ? કયા ? તે માટે કહ્યુંસ્થિરઐશ્વર્ય માવા ધૈ:સ્થિતિ, ઐશ્વમ, પ્રભાવ આદિ વડે કરીને, અદ્દેિ શબ્દથી સહજ રૂપ આદિનુ ગ્રહણ છે, સ્થાનાનિ-સ્થાન, વિમાન આદિ, વૃતિશાસન-પ્રતિશાસને, પ્રત્યેક શાસનમાં,-બ્રહ્માણ્ડના વૈવિષ્યના અનુભેદથી,
Page #57
--------------------------------------------------------------------------
________________
દીમા દષ્ટિ: તે ચિત્ર દેવસ્થાનેને સાધન ઉપાય ચિત્ર
(૩૬) મહેશ, ઇંદ્ર, સૂર્ય, ચંદ્ર, પવન, અગ્નિ, વરુણ વગેરે દેવ ગણાય છે. તેઓના સ્વાભાવિક સ્વરૂપ, સ્થિતિ, એશ્વર્ય, પ્રભાવ, સામ વગેરેમાં તે તે યક્ત વર્ણન પ્રમાણે ભેદ હોય છે. (૨) જૈન ધર્મમાં ચાર પ્રકારના સંસારી દેવનિકાય કહ્યા છે: ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. તેઓના વળી અનેક પ્રતિભેદ વિરતારથી વર્ણવ્યા છે. તેમાં કોઇની સ્થિતિ ઓછી હોય છે, કોઈની વધારે હોય છે. કેઈનું ઐશ્વર્ય અધિક હોય છે, કેઈનું ન્યૂન હોય છે. કોઈને પ્રભાવ મંદ હોય છે, કેઈને ઉગ્રતેજસ્વી હોય છે. કેઈનું સહજ રૂપ આકર્ષક હોય છે, કેઈનું અનાકર્ષક હોય છે. આમ રૂપ, રસ, ગંધ, વર્ણના વિભિન્ન ભેદે કરીને તરતમતાના અનેક પ્રકાર હોય છે. (૩) બૌદ્ધ ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં, અને બીજા ધર્મોમાં પણ પિતાપિતાની માન્યતા અનુસાર સંસારી દેવેનું વર્ણન કર્યું છે. આમ પ્રત્યેક શાસનની અપેક્ષાએ સંસારી દેના સ્થાને-વિમાન આદિ પણ ચિત્ર પ્રકારના હોય છે.
કારણ કે એમ છે –
तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि । न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥ ११४ ॥ (તેથી) સાધન ઉપાય તેહને, નિયમથી ચિત્ર જ હોય;
કદી ભિન્ન નગર તણે, મારગ એક જ નય. ૧૧૪ અર્થ –તેથી કરીને તે દેના સ્થાનની સાધનાને ઉપાય, નિયમથી જ, ચિત્રજુદા જુદા પ્રકારને હેય છે, કારણકે ભિન્ન નગન માગ કદી પણ એક હેય નહિં.
વિવેચન અને આમ તે તે સંસારી દેના સ્થાને ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે, એટલા માટે તે તે દેવસ્થાનની સાધનાને જે ઉપાય છે, તે પણ નિયમથી ચિત્ર હોય છે, ભિન્ન-જૂદા જુદા પ્રકારનું હોય છે. આ માટે અત્રે લેકમાં જાણીતું દષ્ટાંત આપ્યું છે કે જૂદા જૂદા નગરે પ્રત્યે જવાને માર્ગ કદી પણ એક હેય નહિં. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી વગેરે જુદી જુદી દિશામાં આવેલા શહેરે ભણું જવું હોય, તે તેને રસ્તે પણ જુદી જુદી દિશામાં જતે હેય, એક ન હોય. નહિ તે તે તે નગરનું ભિન્નપણું ઘટે
વૃત્તિ –તસ્મા–તે કારણ થકી, તરસાધનાપા :-તેના સાધનને ઉપાય, તે સંસારી દેવના સ્થાનના સાધનને ઉપાય. નિયાચિત્ર ઈશ્વ હિ-નિયમથી ચિત્ર જ હોય છે. આ જ વસ્તુ લેપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા કહે છે-7 મિન્નનળrળ ચાટુ-ભિન્ન નગરોને ન હોય, પ. વર્ષ વાવનએક માર્ગ કદી પણ,–તેવા પ્રકારે તેના ભેદની અનુપસિને લીધે.
Page #58
--------------------------------------------------------------------------
________________
(૩૭૦)
યોગદરિસમુચ્ચય નહિ. આમ સાદી સમજથી ભિન્ન નગરના માર્ગ પણ ભિન્ન છે, તેમ ભિન્ન સંસારી દેવસ્થાનના સાધને પાય પણ ભિન્ન છે. એટલે ચિત્ર દેવની ભક્તિ ચિત્ર પ્રકારની છે એમ સાબિત થયું.
આકૃતિ ૧૧ દિલ્હી 1 ઉત્તર
મુંબઈ--
પશ્ચિમ
|
કલકત્તા પૂર્વ
કાસ
ચિત્રાચિન ભક્તિનું કેટકઃ ૮.
ચિત્ર ભકિત
અચિત્ર ભક્તિ
લા
લક્ષણ
ચિત્રાચિત્રતા કારણ
લોકપાલાદિ સંસારી દેવ
મુક્ત પરમાત્મા સંસારી દેવ કામગામી, ભવાભિનંદી, સંસારાતીત અર્થગામી, ભવભાગસંસારસિદ્ધ
વિરત મુમુક્ષુ મેહગર્ભપણાને લીધે ઇષ્ટદેવમાં રાગ, | અસંમેહભાવને લીધે શમસારપણુંઅનિષ્ટમાં દ્વેષ
સમભાવ ) સંસારિ દેવના ચિત્રસ્થાનના સાધન સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધમા આદિ ઉપાય ચિત્ર
નામભેદ છતાં નિર્વાણુતત્વનું-પર
પનું અભેદપણ ૨) ચિત્ર આશયથી ચિત્રકલભેદ
સંસાર
ક્ષ
મેક્ષ
[ રિ વિવિમર્શતાપિવગર].
== =
Page #59
--------------------------------------------------------------------------
________________
દીમાદિ : ઈછનું સ્વરૂપની આત્માપણુ ભાવના
(૩૭૧) ઈચ્છાપૂર્તિ કર્મ અને આશયભેદે ફલ. તથા
इष्टापूर्तानि कर्माणि लोके चित्राभिसंधितः । नानाफलानि सर्वाणि दृष्टव्यानि विचक्षणैः ॥ ११५ ॥
કે ચિત્ર અભિસંધિથી, ક ઈચ્છાપૂ;િ
વિચક્ષણે સહુ દેખવા, નાના ફલથી યુક્ત ૧૧૫ અર્થ –જે ઈષ્ટાપૂર્ત કર્યો છે, તે સર્વેય લોકમાં ચિત્ર (જૂદા જૂદા) અભિસંધિને લીધે–અભિપ્રાયને લીધે, નાના પ્રકારના ફલવાળા છે, એમ વિચક્ષણએ દેખવા ગ્ય છે.
વિવેચન ઉપરમાં તે તે દેના સ્થાનનું ચિત્રપણું અને તેના સાધનોપાયનું પણ ચિત્રપણું કહ્યું, તેનું વળી પ્રકારતરથી સમર્થન કરવા માટે અહી બીજી યુક્તિ રજુ કરી છે–ઈચ્છાપૂત વગેરે
કર્મો જે લેકમાં કરવામાં આવે છે, તેમાં પણ જુદા જુદા પ્રાણીઓને અભિપ્રાથભેદે જુદો જુદો અભિસંધિ-અભિપ્રાય હોય છે, આશયવિશેષ હોય છે. ફ્લભેદ અને તેથી તે સર્વના ફલ પણ જુદા જુદા હોય છે, એમ વિચક્ષણ
પુરુષોએ-ડાહા વિજજનેએ જાણવું યેચ છે. જેનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે એવા ઈચ્છાપૂર્ત વગેરે કર્મો કરવામાં જે જે અભિપ્રાયભેદ હોય છે, તે તે તેને ફલભેદ પણ પ્રાપ્ત થાય છે, એ વાત બુધજનેને સાવ સ્પષ્ટ ભાસે છે. જેવી મતલબ-ઇરાદે (Intention) તેવું ફલ, “જેવી ભાવના તેવી સિદ્ધિ'.
ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહે છે– ऋत्विग्भिमैत्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः ।
अन्तर्वेद्यां हि यदत्तमिष्टं तदभिधीयते ॥ ११६ ॥ કૃત્તિ-વૃત્તનિ રજિ -ઈચ્છાપૂત કર્મો-જેનું લક્ષણ કહેવામાં આવશે, તે ઈછાપૂર્ત કર્મો, રો-લોકમાં, પ્રાણિગણુમાં, જિત્રામિણંધિત-ચિત્ર અભિસંધિથી અભિપ્રાયરૂપ કારણથી. શું ? તે કેનાનાાનિ-નાના પ્રકારના ફલવાળા, ચિત્ર ઉલવાળા છે એમ, સર્વાળિ-સ', દુષ્ટથાનિ-દેખવા યોગ છે,-હેતભેદને લીધે. જેનાથી ? તે માટે કહ્યું-નિરક્ષૌ વિચક્ષણોથી, વિદ્વાનોથી.
વૃત્તિ-શ્રુત્તિમયમાં અધિકૃત એવા ઋવિગેથી, મંત્રરં –કરણભૂત એવા મંત્રસંસ્કારો વડે કરીને, ગ્રાહાળાનાં સાત-બ્રાહ્મણની સમક્ષમાં, તેનાથી અન્યને, અત્તર્વેદ્યાં–વેદીની અંદર, હિ-સ્પષ્ટપણે, નિશ્ચયે, વારં-જે હિર૫ (સુવર્ણ) આદિ દેવામાં આવે છે, તમિત્તે તે “ઈષ્ટ કહેવાય છે,–વિશેષ લક્ષણના વેગને લીધે.
Page #60
--------------------------------------------------------------------------
________________
(
૨)
ગદષ્ટિસમુચ્ચય
બ્રાહ્મણ સમક્ષ વિગે કરી મંત્ર સંસ્કાર;
વેદમાંહિ દેવાય જે, ઇષ્ટ તેહ અવધાર, ૧૧૬ અર્થ –કત્વિો દ્વારા, મંત્ર સંસ્કાર વડે કરીને, બ્રાહ્મણની સમક્ષમાં, વેઢીની અંદર, જે આપી દેવામાં આવે, તે “ઈષ્ટ’ કહેવાય છે.
વિવેચન
| ઈચ્છાપૂર્તિમાં “ઈષ્ટ ” એટલે શું? તેનું સ્વરૂપ અહીં કહ્યું છે-યજ્ઞમાં જે અધિકૃત -અધિકારી બ્રાહ્મણે હોય, તે “ઋત્વિગ” કહેવાય છે. એવા ઋત્વિો દ્વારા, બીજા બ્રાહ્મણોની હાજરીમાં, વેદીની અંદર મંત્રસંસ્કારો વડે વિધિપૂર્વક જે સુવર્ણ વગેરેનું દાન આપવામાં આવે, તે “ઈષ્ટ' કહેવાય છે. કારણ કે તેમાં “ઈષ્ટ' શબ્દનો અર્થ બરાબર ઘટે છે. “હું અમુક દાન દેવા ઈચ્છું છું” એવા ઈષ્ટ સંકલ્પપૂર્વક યજ્ઞમાં દાન દેવાને વિધિ હોવાથી, તેને ઈષ્ટ” નામ આપવામાં આવ્યું છે. આમાં મહાજનની સમક્ષ ઈષ્ટ દાનની ગંભીર પ્રતિજ્ઞા લેવામાં આવે છે, માટે આ “ઈષ્ટ” છે.
અત્રે બાહ્ય યજ્ઞમાં જે વિધિ પ્રચલિત છે તેને અનુસરીને કહ્યું છે. યજ્ઞ શબ્દ “યજ' ધાતુ પરથી નીકળ્યો છે. એને મૂળ અર્થ “યજ” એટલે યજવું-પૂજવું, એ ઉપરથી યજ્ઞ
એટલે ઈષ્ટ દેવનું યજન, પૂજન કરવું તે છે; અને તે પૂજનમાં અર્પણ યજ્ઞની ભાવનાઃ કરવાની–હોમી દેવાની ભાવના હોય છે, એટલે હેમી દેવું, અર્પણ કરવું બ્રહ્મયજ્ઞ એ બીજો અર્થ પણ થાય છે. અર્થાત્ સ્વાર્પણ બુદ્ધિથી દાનાદિ
સદનુષ્ઠાન કરવું તે યજ્ઞ. પિતાપણાની-મમત્વની બુદ્ધિ હોમી દઈ, આત્માર્પણ ભાવથી કેવળ નિઃસ્વાર્થ પણે-નિષ્કામપણે જે કંઈ આત્મભોગ (Self-sacrifice) આપવામાં આવે, જે કાંઈ ઈષ્ટ સંકલ્પિત દાનાદિ દેવામાં આવે, તે યજ્ઞ ને તે જ ઇષ્ટ;નહિં કે અન્ય પશુ આદિને ભેગ આપવામાં આવે તે યજ્ઞ, તે તે યજ્ઞની વિકૃતિ ને વિડંબના છે. પોતાને ને પિતાની વસ્તુને ભેગ-બલિદાન આપવાની વાત જ અત્ર મુખ્ય છે. મમત્વ વિસર્જનરૂપ-આત્માર્પણ ભાવરૂપ સાચે સ્વાર્થ ત્યાગ એજ યજ્ઞની પાછળની પ્રશસ્ત ભાવના છે. વર્તામાનમાં પણ અપેક્ષાએ કંઈક ઉપમારૂપ તુલના કરીએ તે શિષ્ટ જનની (બ્રાહ્મણે) સભા સમક્ષ, દાતા સગૃહસ્થ (ઋત્વિો ), વ્યાસપીઠ (વેદી) પરથી, ગંભીર પ્રતિજ્ઞાવિધિરૂપ જાહેરાતથી (મંત્રસંસ્કારેથી) જે પિતાના ઈષ્ટ દાનને સંકલ્પ જાહેર કરે છે (announcement), તે સમસ્ત વિધિ પણ એક પ્રકારે ઉક્ત યજ્ઞવિધિને કંઇક અંશે મળતો આવે છે, તે જાણે તેની ન્હાનકડી આવૃત્તિ સમ લાગે છે ! અસ્તુ! આ તે બાહા યજ્ઞની વાત થઈ. બાકી ખરે પારમાર્થિક યજ્ઞ તે આંતરિક છે,
Page #61
--------------------------------------------------------------------------
________________
મણિ શાય-આધ્યાત્મિક ભાવયા
(૩૭૩) અધ્યાત્મ યજ્ઞ છે, બ્રહ્મXય છે, અને તે જ પ્રશસ્ત હોઈ સર્વ સપુરુષોને સંમત છે.
મહાત્મા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે–
હે પાથ ! એવી રીતે કે પોતાના સર્વ દેનું ક્ષાલન કરી નાખે છે, કેઈ હૃદયરૂપી અરણીમાં વિચારરૂપ મંથન કરીને, અને તેને પૈયરૂપ ભારથી દાબીને, તથા શાંતિરૂપ દોરીથી હચમચાવીને ગુરુવાક્યરૂપ મંત્રવડે મંથન કરે છે. એવી રીતે સર્વ વૃત્તિઓનું શક્ય કરીને મંથન કરવાથી ત્યાં તત્કાળ કાર્યસિદ્ધિ થાય છે. તે કાર્યસિદ્ધિ એ કે, ત્યાં તરત જ્ઞાનરૂપી અગ્નિ પ્રજવલિત થાય છે. અર્થાત્ પ્રથમ અદ્ધિસિદ્ધિના મોહરૂપ ઉત્પન્ન થયેલા ધૂમાડાને લેપ થતાં અગ્નિની સૂમ ચિનગારી ઉત્પન્ન થાય છે. એ પછી યમ-નિયમના ગે સહજ તૈયાર થયેલા મનરૂપ કયલાની સહાયતાથી તે અગ્નિને સળગાવવામાં આવે છે. એની સહાયથી મોટી જવાળા ઉત્પન્ન થાય છે. ત્યારપછી વાસનારૂપ સમિધેને અનેક પ્રકારના મેહરૂપ ધૃતનું લેપન કરીને તેમને બાળી નાંખવામાં આવે છે. ત્યારપછી જીવરૂપ દીક્ષિત, પ્રદીપ્ત કરેલા જ્ઞાનરૂપ અગ્નિમાં ઇંદ્રિય-કર્મોની આહુતિ આપી દે છે. અંતે પ્રાણુકર્મના “સુવા' નામક યજ્ઞપાત્રની સહાયથી અગ્નિમાં પૂર્ણ આહુતિ કર્યા પછી એજ્યબેધરૂપ અવભૂથ સ્નાનને લાભ પ્રાપ્ત થાય છે, અને સંયમાગ્નિમાં ઇંદ્રિય આદિક હોમદ્રવ્યોનું હવન કરી દીધા પછી બાકી રહેલા આત્મસુખને પુરેડાશ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. ?
પ્રથમ વૈરાગ્યરૂપ ઈધનની પૂર્ણતાથી ઇન્દ્રિયરૂપ અગ્નિને પ્રજવલિત કરીને તેમાં વિષયરૂપ દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે, ત્યાર પછી વાસનરૂપ ભૂમિકાને શુદ્ધ કરીને તેની ઉપર મૂળબંધ મુદ્રાને એટલે બાંધવામાં આવે છે, અને તેની ઉપર શરીરરૂપ મંડપ ઉભે કરાય છે. તે સ્થાને ઇંદ્રિયનિગ્રહરૂપ અગ્નિના કુંડમાં ઇંદ્રિયરૂપ હેમદ્રવ્યો અપીને યોગમંત્રવડે હવન કરાય છે. એ પછી મન અને પ્રાણના નિગ્રહરૂપ હોમદ્રવ્યોની તૈયારીથી ધૂમાડા વિના જ નિર્દોષ જ્ઞાનાગ્નિને સંતુષ્ટ કરવામાં આવે છે. એવી રીતે એ સાહિત્યને જ્ઞાનમાં અર્પણ કરીને, પછી તે જ્ઞાન પિતે બ્રહ્મમાં લય પામે છે, અર્થાત્ x"ब्रह्मार्पणं ब्रह्म हविब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥
सर्वाणींद्रियकर्माणि प्राणकर्माणि चापरे । आत्मसंयमयोगाग्नौ जुह्यति ज्ञानदीपिते ॥ શ્રેયાર મચાવલા જ્ઞાનયજ્ઞ પરંતર સર્વ વિ પાર્થ જ્ઞાને પરિણાવ્યો ”—ગીતા.
અથત–(૧) જે બ્રહ્મને અર્પણ કરવામાં આવે છે, તે બ્રહ્મરૂપ હવિ (હોમ દ્રવ્ય ), બ્રહ્મ અનિમાં, બ્રધથી હોમવામાં આવે છે; અને બ્રહ્મ કમ સમાધિથી તેને બ્રહ્મ પ્રત્યે જ જવાનું છે, બ્રહ્મને જ પામવાનું છે. (૨) બીજાઓને વળી સર્વ ઇદ્રિય અને પ્રાણુકર્મોને જ્ઞાનથી પ્રદીપ્ત થયેલા આત્મસંયમરૂપ ગ–અગ્નિમાં હોમી દે છે. (૩) હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેયસકર છે. હે પાર્થ ! સઘળુંય સર્વ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
(૩૭૪)
ગદરિસમુચ્ચય એમ થતાં તે કેવલ, એકલું બ્રા અને બ્રહ્મ જ અવશિષ્ટ રહે છે. એને જ અધિયજ્ઞ
એટલે બ્રહ્મ માનવામાં આવે છે.”—જ્ઞાનેશ્વરી ગીતા. | શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૧૨ મા અધ્યયનમાં પણ સંક્ષેપથી આ જ શ્રી જ્ઞાને. શ્વરજીને મળતે ભાવ બતાવે છે. બ્રાહ્મણે જન્મથી ચંડાલ એવા હરિકેશિબલ મુનિને
પૂછે છે # – હે મુનિ ! તમારી તિ (અગ્નિ) શું છે? તમારું આધ્યાત્મિક જ્યોતિસ્થાન–અગ્નિસ્થાન શું છે? તમારી સુવા (કડછી) કઈ છે ? તમારા ભાવયજ્ઞ ઇંધન (છાણાં-લાકડાં) કયા છે? તમારા સમિધે કયા છે? ક્યા હમથી
તમે તિને હોમો છે? મુનિ જવાબ આપે છે-“તપ મારી તિ (અગ્નિ) છે, જીવ મહારૂં તિસ્થાન છે, યુગો મહારી સુવા (કડછી) છે, શરીર મહારૂં
ધન (છાણાં-લાકડાં) છે. કર્મ મહારા સમિધ છે, સંજમ જોગ શાંતિ છે, ઋષિ સંબંધી એ પ્રશસ્ત હોમ હું હસું છું.” મહર્ષિ હરિભદ્રાચાર્યજી પણ અગ્નિકારિકા” અષ્ટકમાં વદે છે કે-“કર્મઈબ્ધનને આશ્રય કરીને જેમાં સદ્ભાવનાની આહુતિ આપવામાં આવે છે, એવી દઢ અગ્નિકારિકા ધર્મધ્યાનરૂપ અગ્નિવડે દીક્ષિતે કરવી.”
"कर्मेन्धनं समाश्रित्य दृढा सद्भावना हुतिः।
धर्मध्याग्निना कार्या दीक्षितेनाग्निकारिका ॥" આમ સાચો પ્રશસ્ત યજ્ઞ તે ભાવયજ્ઞ જ છે, અધ્યાત્મ યજ્ઞ જ છે, બ્રહ્મયજ્ઞ જ છે. બાકી જે બાહ્ય યજ્ઞ-ઈષ્ટ છે, તે તે સકામને હોય છે, તે મોક્ષના અંગરૂપ નથી. અકામ મુમુક્ષુને તે ઉપરમાં કહેલી અગ્નિકારિકા જ ન્યાચ્ય છે, એને તે એવી જ “ધૂણી” સદાય ધખાવવી ઘટે છે.
તથા—
वापीकूपतडागानि देवतायतनानि च ।
अन्नप्रदानमेतत्तु पूर्त तत्त्वविदो विदुः ॥ ११७ ॥ કૃત્તિ –સાવીષત્તરાનિ-વાવ, કૂવા, તળાવો લોકપ્રસિદ્ધજ છે, તેવતાનાનિ -અને દેવાયતને, વસતિકા આદિ. તથા શાળાનં અન્નદાન (લૌકિકજ) છે. અને આવા પ્રકારનું તે શું ? તે માટે કહ્યું કે-પૂર્વ તરવવિદો વિદુ-પૂરૂં ' પરિભાષાથી તત્ત્વવિદે જાણે છે. "के ते जोइ किं व ते जोइठाणं १ का ते सुआ किं व ते कारिसंगं ? एहा य ते कयरा संति भिक्खू ! कयरेण होमेण हुणासि जोइं ?" મુનિ ઉત્તર આપે છે"तवो जोई जीवो जोइठाणं, जोगा सुआ सरीरं कारिसंग ।।
कम्मे एहा संजमजोग संती, होमं हुणामि इसिणं पसत्थं ॥" x “ईष्टापूर्त न मोक्षाङ्गं सकामस्योपवर्णितम् ।।
કામથ પુનર્યોwા શૈવ ચાગ્યાનિIિ II”—શ્રી હરિભદ્રસૂરિકૃત અષ્ટક
Page #63
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : સમ અનુષ્ઠાનમાં પણ આશયભેદે કુલભેદ
(૩૭૫) વાવ તળાવ કૂવા અને, દેવસ્થાન અન્નદાન;
એહ સર્વને પૂર્ણ તે, જાણે તાવ સુજાણ, ૧૧૭ _અર્થ – વાવ, કૂવા, તળાવ અને દેવાયતને-દેવમંદિરે, તથા અન્નપ્રદાન-આને તત્વવિદો “પૂત્ત' કહે છે.
વિવેચન
વાવે કરાવવી, કૂવા ખોદાવવા, તળાવ બંધાવવા, દેવમંદિર ચણાવવા, અન્નદાન આપવું, એ બધા પૂર્તકર્મ છે, એમ ત્તની પરિભાષા ઉપરથી તત્ત્વવેત્તાઓ જાણે છે. (૧) વાવ વગેરે જલાય કરાવવા, એ સાર્વજનિક લોકકલ્યાણના કેઈ અપેક્ષાએ ઉપયોગી સુકૃત્ય છે. કઈ પણ તરસ્યા ત્યાં આવીને પોતાની તરસ બુઝાવે ને પોતાની આંતરડી ઠરતાં જલાશય કરાવનારને અંતરના આશીર્વાદ આપે, તેથી કઈ રીતે કંઈ પુણ્યબંધ સંભવે છે. જો કે તેમાં હિંસા આદિ દોષ પણ છે, તથાપિ જલ વિના જીવન ટકતું નથી, એટલે તેની જ્યાં ઓટ હોય ત્યાં તે પૂરી પાડવી, તે લોકોપયોગી “ પૂર્ત કર્મ ” છે. (૨) તેમજ ભૂખ્યાને અન્નદાન દેવું, તે માટે જ્યાં જરૂર હોય ત્યાં દાનશાલાઓ કરાવવી, સદાવ્રતે ખેલવા, ઈત્યાદિ સુકૃત પણ જનસેવાના પ્રકારે છે. અને વિના જીવી શકાતું નથી, તેથી દીન-દુઃખી-દરિદ્રીને પિટને ખાડે પૂરવા માટે અન્નપ્રદાનનો પ્રબંધ કરવો તે પુણ્ય એવું “પૂત્ત કર્મ છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વગેરે ભયંકર પ્રસંગોમાં જનતાની રાહત માટે યથાશક્તિ રાહતકેન્દ્રો ખેલી અન્નની ત્રુટિની પૂત્તિ” કરવી તે પણ પૂર્ણ કર્મને પ્રકાર છે. (૩) તે જ પ્રકારે ઉપલક્ષણથી ઔષધદાન દેવું, રોગીઓની સારામાં સારી માવજત માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ઇસ્પિતાલે બંધાવવી, ઔષધાલયેદવાખાનાં ખોલવાં, અનાથાલયે-અપંગાલ ખોલવાં, તે પણ પૂર્ણ કર્મના પ્રકાર છે. આમ જનતાના ઈહલૌકિક કલ્યાણ માટેના સાધનોની જ્યાં ઊણપ હોય, ત્યાં તેની પૂત્તિ કરવી તે “પૂત્ત' કર્મ છે. (૪) તેમજ લેકના પારલૌકિક કલ્યાણ માટેના સાધનની પણ જ્યાં જ્યાં ઊણપ હોય, ત્યાં ત્યાં તેની વૃત્તિ કરવી, તે પૂરા પાડવા, તે પણ પૂર્ણ કર્મ. જેમકે-દેવમંદિરો કરાવવા, ધર્મશાળાઓ કરાવવી, સ્વાધ્યાયગૃહો-પૌષધાલા-ઉપાશ્રયે કરાવવા વગેરે.
આન્તરહેતુને અધિકૃત કરી (મુખ્ય કરીને) કહે છે –
अभिसंधः फलं भिन्नमनुष्टाने समेऽपि हि ।
परमोतः स एवेह वारीव कृषिकर्मणि ॥११८॥ વૃત્તિ -અમિસંથે –તથા પ્રકારના આશયરૂપ લક્ષણવાળા અભિસંધિ થકી-અભિપ્રાય થકી. શું ? તે કેન્દઢ મિનિં-કુલ ભિન્ન છે. સંસારી દેવને સ્થાનાદિરૂપ ફળ ભિન્ન છે, જાણીને તમેડપિ દિઇષ્ટ આદિ અનુદાન સમ ( સરખું ) છતાં, ઘામ -પરમ, પ્રધાન, રાત:-આ કારણથ, સ gવ-તે જ, અભિસંધિ જ, શ્રદ-અહીં, કુલસિદ્ધિ માં, કેની જેમ ? તે માટે કહ્યું કે-વાતવ કૃષિવમળ-કવિકર્મમાં–ખેતીમાં જલની જેમ. એમ કરૂઢિથી પરમ દૃષ્ટાંત છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
(૩૭૬)
ગદષ્ટિસમુદાય ફલ ભિન્ન અભિસંધિથી, સમ અનુષ્ઠાન છતાંય;
એથી તે જ પરમ અહીં, જલ જેમ કૃષિમાંય. ૧૧૮, અથ:–અનુષ્ઠાન સમાન છતાં, અભિસંધિને (આશયને લીધે ફળ ભિન્ન હોય છે. તેથી કરીને તે અભિસંધિ જ અહીં ફલસિદ્ધિમાં પરમ (કારણુ) છે,–જેમ કૃષિકર્મમાં જલ છે તેમ.
વિવેચન ઉપરમાં જે ઈચ્છાપૂર્તિનું સ્વરૂપ કહ્યું, તે અનુષ્ઠાન સમાન–એકસરખું હોવા છતાં, અભિસંધિ પ્રમાણે આશય અનુસાર તેનું ફલ ભિન્ન હોય છે, જુદું જુદું હોય છે.
દાખલા તરીકે કોઈ પાંચ મનુષ્ય એકસરખી યજ્ઞ-દાનાદિ ક્રિયા કરે, અભિસંધિ અથવા વાવ-કૂવા વગેરે કરાવે, પણ તે પ્રત્યેકને જે જે આશયપ્રમાણે ફેલભેદ વિશેષ હોય છે, જે જે અંતર પરિણામ હોય છે, તે તે ફલામાં
પણ ભેદ પડે છે. આમ અભિસંધિ-આશયવિશેષ પ્રમાણે ફલદ હોય છે, એટલા માટે આ અભિસંધિ જ અહીં ફલસિદ્ધિ બાબતમાં પરમ છે, પ્રધાન છે, મુખ્ય છે. અત્રે લેકરૂઢિથી પ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમ કૃષિકર્મમાં, ખેતીવામાં પાણી જ મુખ્ય કારણ છે, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. યોગ્ય જમીન હોય, સારા બીજ વાવ્યા હોય, સારી પેઠે ખેડવામાં આવેલ હોય, પણ પાણી જ ન હોય, તે એ બધા ફોગટ છે, પાણીનો જોગ હોય તો જ એ બધા સફળ છે. તે જ પ્રકારે યજ્ઞ-દાનાદિ સમાન અનુષ્ઠાનમાં-ક્રિયામાં પણ સર્વત્ર અભિસંધિનું-આશયનું પ્રધાનપણું છે.
અભિસંધિના–આશયના ભેદના કારણે કહે છે–
रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः ॥ ११९ ।। ચિત્ર લગી લેકને, રાગાદિથી આ એમ;
બહુ પ્રકારે ભિન્ન અહિં, બુદ્ધયાદિ ભેરે તેમ ૧૧૯, અર્થ અને રાગ આદિ વડે કરીને આ અભિસંધિ (આશય) નાના પ્રકારના ફલના ઉપભોક્તા નરેને તથા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ભિન્ન હોય છે.
કૂત્તે – કિમિ -રાગાદિ દેથી, અર્થે ર–આ અભિસંધિ વળી, દુ-આ લોકમાં, મિડને નામ-મનુષ્યોને-અનેક પ્રકારે ભેદ પામે છે, તેના મૃદુ, મધ્ય, અધિમાત્ર ભેદે કરીને. કેવા વિશિષ્ટ મનુને ? તે માટે કહ્યું-નાનાટોમોri-નાના પ્રકારના ફલના ઉપલેતા એવા મનુષ્યોને, તથા યુદ્ધકાર્ભિવતઃ–તેવા પ્રકારે બુદ્ધિ આદિના ભેદથી ( કહેવામાં આવનારા ) અભિસંધિ ભેદ પામે છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
(૩૭૭)
દીમદષ્ટિ: શગાદિથી અને બુદ્ધિ આદિથી આશયભેદ
વિવેચન
અને આ આશયમાં પણ ભેદ પડે છે, તેનું કારણ શું? તેને અહીં ખુલાસો કર્યો છે કે-રાગાદિ પ્રમાણે તે ભેદ પડે છે. જેવા જેવા રાગ, દ્વેષ, મોહ આદિ પરિણામ
હોય છે, તે તેવો આશયવિશેષ-અભિસંધિ નીપજે છે. એટલે કોઈના રાગાદિથી રાગાદિ પરિણામ મંદ-માળા હોય, કેઈના મધ્યમ પ્રકારના હોય, આશયભેદ કોઈના વધારે પડતી માત્રાવાળા–અધિમાત્ર તીવ્ર હોય. આમ એક
સરખી ક્રિયા કરવામાં પણ રાગાદિની તરતમતા પ્રમાણે આશયના ભેદ પડે છે, અને આશય પ્રમાણે ફળમાં પણ ભેદ પડે છે, જેવો આશય તેવું ફળ મળે છે.
દાખલા તરીકે—કેઈ ત્રણ ગૃહસ્થ છે, ને તે દરેક એકસરખી રકમનું ધમાંદા દાન કરે છે, અથવા ધર્મસ્થાનક કે હોસ્પીટલ બંધાવે છે; પણ તેમાંને એક કીર્તિને લાલસુ છે, નામને ભૂખે છે, ને લોકે હારી વાહવાહ કરશે, હારા નામની તખ્તી ચડશે, મ્હારું પૂતળું બેસાડશે, એમ સમજીને દાનાદિ કરે છે. બીજું કંઈક કીર્તિલેભી છે, પણ સાથે સાથે સેવાભાવનાથી પ્રેરાઈને તેમ કરે છે. ત્રીજે એકાંત પરોપકાર અર્થે કેવળ પરમાર્થ પ્રેમથી પ્રેરિત થઈને તે જ કાર્ય કરે છે. આમ એક જ કાર્યમાં ત્રણેના રાગાદિ પરિણામ જુદા છે, તેથી આશય જુદા છે, અને તેથી ફળ પણ જુદા છે. પહેલાને કીત્તિ તે મળે છે, પણ ફળ તેથી આગળ વધતું નથી; બીજાને કીત્તિ સાથે કંઈ વિશેષ પુણ્ય ફળ પણ મળે છે; ત્રીજાને પરમ પુણ્યરાશિનો સંચય થાય છે, અને જારની પાછળ સાંઠા તે હોય જ, તેમ આનુષગિક કીર્તિ આદિ પણ મળે છે, પણ તેની તેવા મહાનુભાવ શુદ્ધ સેવાભાવીને પરવા પણ હોતી નથી.
તેમજ બુદ્ધિ વગેરેના ભેદથી આશયમાં ભેદ પડે છે. જે જે જે બોધ હોય છે, તે તે તેને આશય હોય છે તે બુદ્ધિ આદિ ભેદનું સ્વરૂપ નીચે કહ્યું છે.
આકૃતિ ૧૨
રવિ-મન
-માનને –{
નોન
'
તીન
કે
અસંમોહ [। इति इष्टापूर्तान्तर्गत आशयभेदे फलभेदान्तराधिकारः ।]
Page #66
--------------------------------------------------------------------------
________________
(૩૭૮)
યોગદષ્ટિસમુચય બુદ્ધિ, જ્ઞાન અને અસહ કર્મ અધિકાર. આ જ કહે છે –
बुद्धिर्ज्ञानमसंमोहस्विविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ બુદ્ધિ જ્ઞાન અસમાહ એ, બેધ ત્રિવિધ કથાય;
સર્વ દેહિના કર્મ સહુ, તસ ભેદે ભેદાય. ૧૨૦. અર્થ–બુદ્ધિ, જ્ઞાન ને અસંહ, એમ ત્રણ પ્રકારને બંધ કહ્યો છે, અને તેના ભેદથકી સર્વ પ્રાણીઓના સર્વ કર્મો ભેદ પામે છે.
- વિવેચન શાસ્ત્રમાં બોધ ત્રણ પ્રકારને કહ્યો છે – (૧) બુદ્ધિરૂપ બેધ, (૨) જ્ઞાનરૂપ બેધ, (૩) અસંમેહરૂપ બેધ. આ ત્રણેનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. આ બુદ્ધિ આદિરૂપ બેધના ભેદને લીધે સર્વ દેહધારી પ્રાણીઓના ઈષ્ટ આદિ સર્વ કર્મોમાં પણ ભેદ પડે છે. જે જે જેને બેધ, જેવી જેવી જેની સમજણ, તે તે તેના કર્મમાં ભેદ હોય છે; કારણ કે હેતભેદ હોય તે ફલભેદ પણ હોય, એ ન્યાયની રીતિ છે. કારણ જુદું, તે કાર્ય પણ જુદુ હોય જ, એ ન્યાય પ્રસિદ્ધ છે. આમ એક જ કર્મમાં, બોધની તરતમતા પ્રમાણે, કમની તરતમતાના ભેદ પડે છે.
તેમાં–
इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥ બુદ્ધિ ઇંહિયાર્થાશ્રયી, આગમપૂર્વક જ્ઞાન,
સદનુષ્ઠાનવત્ શાનનું, અસંહ અભિધાન, ૧૨૧ કૃત્તિ –કુદ્ધિ-બુદ્ધિ, જેનું લક્ષણ કહેવામાં આવશે, જ્ઞાન-જ્ઞાન પણ એમ જ, અર્ણોદ્દાઅસંમોહ પણ એમ, ત્રિવિધ વોલ-ત્રણ પ્રકારનો બેધ, સુષ્યન્ત-શાસ્ત્રોમાં કહ્યો છે, તવા-તે દ્ધિ આદિના ભેદ ઉપરથી, સર્વજનિ-ઈષ્ટ આદિ સર્વ કર્મો, મિત્તે-ભેદ પામે છે, સર્વહિનામસર્વ દેહધારીઓના, પ્રાણીઓના -તેના હેતુભેદ થકી ફેલભેદ હોય છે એટલા માટે.
વૃત્તિઃ–$ક્રિયાશી વૃદ્ધિઃ-ઈદ્રિય અર્થને આશ્રય કરે તે બુદ્ધિ છે,-તીર્થયાત્રાળનું દર્શન થતાં જેમ ત્યાં જવાની બુદ્ધિ થાય તેમ; જ્ઞાનં સ્વામિપૂર્વ-અને જ્ઞાન આગમપૂર્વક હોય છે – તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાનની જેમ સનુનવચૈતન્ન- અને સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન, શું ? તે કે
કોહોમિપી-અસંમેહ કહેવાય છે, બોધરાજ છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
દીપ્રાદષ્ટિ : બુદ્ધિ જ્ઞાન અને અસહ કર્મ-રત્ન દષ્ટાંત
(૩૭૯) અર્થ-ઈદ્રિય અર્થને આશ્રય કરે તે “બુદ્ધિ' છે, આગમપૂર્વક (કૃતપૂર્વક) હોય તે “જ્ઞાન” છે, અને સદનુષ્ઠાનવાળું આ જ્ઞાન તે “અસંમોહ” કહેવાય છે.
વિવેચન તેમાં (૧) જે બુદ્ધિ છે તે ઇંદ્રિય અર્થને આશ્રય કરનારી છે. ઇંદ્રિયદ્વારા જણને પદાર્થ તે બુદ્ધિને વિષય છે ઇંદ્રિય થકી જે જાણપણું થાય છે, તે બુદ્ધિરૂપ બાધ છે. જેમકે-કેઈ તીર્થયાત્રાળુને દેખીને તીર્થગમનની બુદ્ધિ ઉપજે, તે બુદ્ધિજન્ય બોધ છે. આમાં તીથના સ્વરૂપની ગતાગમ નથી, માત્ર અન્યને તીર્થે જતે દેખી, ત્યાં તીર્થે જઈએ તે કેવું સારું? એવી પિતાને બુદ્ધિ ઉપજે છે. (૨) જ્ઞાન જે છે તે આગમપૂર્વક છે. શાસ્ત્ર અથવા મૃતદ્વારા જે બેધ ઉપજે છે, જે જાણપણું થાય છે, જે સમજણ આવે છે, તે જ્ઞાનરૂ૫ બોધ છે. જેમકે–તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન આગમ દ્વારા થાય છે. તીર્થ એટલે શું ? તીર્થ સ્વરૂપ શું ? તીર્થયાત્રા કેમ કરવી? એ વગેરે વિધિ બાબત શાસ્ત્રથકી જણાય છે. ભવસાગરથી તારે તે તીર્થ. તેના વળી દ્રવ્યતીર્થ, ક્ષેત્રતીર્થ, કાળતીર્થ ને ભાવતીર્થ એવા ભેદ છે. તે પ્રત્યે કેવા વિનય, વિવેક, ભક્તિ, આદર, બહુમાન આદિ દાખવવા જોઈએ, એ બધી વિધિ શાસ્ત્ર વિસ્તારથી બતાવે છે. (૩) અને સદનુષ્ઠાનવાળું આ જે જ્ઞાન તે અસમેહ અથવા “બેધરાજ' કહેવાય છે. આગમ દ્વારા જે જાણ્યુંસમજાયું તે જ્ઞાન થયું. તદનુસાર તે જ્ઞાનસહિતપણે તથારૂપ સત્ પ્રવૃત્તિ-આચરણ કરવું તે, બંધમાં શિરોમણિ, બોધરાજ, એ અસંમેહરૂપ બંધ છે. આમ બુદ્ધિમાં ઈદ્રિયદ્વારા રક જાણપણું છે, જ્ઞાનમાં શાસ્ત્રથકી જાણપણું છે, અને અસંમેહમાં જ્ઞાન સહિત સઆચરણપણું છે. અને તેથી કરીને તેના ફલમાં પણ ભેદપણું છે. ઇઢિયાર્થગત બુદ્ધિ છેજી, જ્ઞાન તે આગમ હેત; અસંમોહ શુભ કૃતિ ગુણેજી, તિણે ફલભેદ સંકેત મન.”—શ્રી યે દ. સ. ૪–૧૬.
એમ એઓનું લક્ષણ વ્યવસ્થિત સતે, લેકસિદ્ધ ઉદાહરણ કહે છે— रत्नोपलम्भतज्ज्ञानतत्प्रायादि यथाक्रमम् ।
इहोदाहरणं साधु ज्ञेयं बुद्धयादिसिद्धये ॥ १२२ ॥ વૃત્તિ:- સ્નેપસ્ટમ-રત્નનું સામાન્યથી જાણપણ તે ઈદ્રિય અર્થના આશ્રમવાળી બુદ્ધિ છે, તડજ્ઞાન- આગમપૂર્વક તે રત્નનું તે જ્ઞાન રત્નજ્ઞાન છે. તબEયાદ્ધિ-તેની પ્રાપ્તિ આદિ તે અસંમેહ છે–એના બોધગર્ભપણાને લીધે, યથામH-આમ યથાક્રમે, ઉક્ત અનુક્રમે, અહીં, બુદ્ધિ વિષયમાં,
-ઉદાહરણ, સાધુ-સાધુ છે, (સમ્યફ છે ),-ઈષ્ટ અર્થને સાધકપણાને લીધે. એટલા માટે જ કહ્યું–શૈકં યુદ્ધવાલિસિદ્ધયે-બુદ્ધિ, જ્ઞાન, ને અસંમેહની સિદ્ધિ અર્થે જાણવું.
Page #68
--------------------------------------------------------------------------
________________
(૩૮૦)
યોગદષ્ટિસમુચ્ચય રત્ન તણે ઉપલંભ ને, તેહ તણું વળી જ્ઞાન; પ્રાપ્તિ આદિ પણ એહના, જેમ હોય આ સ્થાન; એહ ક્રમ અનુસારથી, ઉદાહરણ અહીં જાણ;
બુદ્ધિ આદિની સિદ્ધિને કાજે સાધુ પ્રમાણ, ૧૨૨ અર્થ -રત્નની જાણ (ખબર ) થવી, તેનું જ્ઞાન થવું, અને તેની પ્રાપ્તિ વગેરે થવી,-એમ અનુક્રમે અહીં બુદ્ધિ વગેરેની સિદ્ધિ અર્થે સાધુ (સમ્યફ-સાધક) ઉદાહરણ જાણવું.
વિવેચન રત્નને ઉપલંભ એટલે કે આંખથી દેખીને આ રત્ન છે એવી સામાન્યથી ખબર પડવી, તે ઇંદ્રિય અર્થને આશ્રય કરતી બુદ્ધિ છે. તેનું જ્ઞાન એટલે કે આગમપૂર્વક તે
રત્નનું જાણપણું થવું તે જ્ઞાન છે. અને તે રત્નની પ્રાપ્તિ આદિ તે રત્નનું દષ્ટાંત બેધગર્ભપણને લીધે અસમેહ છે. આમ અનુક્રમે અહીં બુદ્ધિ
આદિ પરત્વે સાધુ-સમ્યફ ઉદાહરણ છે; કારણ કે તે અભિપ્રેત-ઈષ્ટ અર્થનું બરાબર સાધક છે, એટલા માટે જ બુદ્ધિ, જ્ઞાન, અસંમોહનું બરાબર સચોટ સ્વરૂપ સમજવા માટે અત્રે આ લૌકિક રત્નનું દષ્ટાંત રજુ કર્યું છે: (૧) જેમ કે એક રત્ન હય, તેને દેખી સામાન્યથી ચક્ષુઈદ્રિયના વિષયથી “આ રત્ન છે” એવું જે જાણપણું, તે બુદ્ધિરૂપ બંધ છે. (૨) અને રનના લક્ષણ દર્શાવનારા પ્રતિપાદક શાસ્ત્ર દ્વારા, તેના આધારે, તે રત્ન સંબંધી લક્ષણનું વિશેષ જાણપણું, તે જ્ઞાનરૂપ બેધ છે. (૩) અને તે રત્નનું નિશ્ચિત સ્વરૂપ જાણી, તેને તથાસ્વરૂપે ઓળખી, તે રત્નની પ્રાપ્તિ વગેરે થવી, તે અસંમેહરૂપ બંધ છે. અસંમેહમાં તથારૂપ જ્ઞાન તે અંતભૂત હોય જ છે, કારણપણે તથારૂપ યથાર્થ જ્ઞાન ન હોય તે અસંમોહ કેમ ઉપજે ? ઓળખ્યા વિના, સ્વરૂપ સમજ્યા વિના ગ્રહણ કેમ કરે? એટલે સમ્યકપણે ઓળખી, સાક્ષાત્ પ્રાપ્તિ આદિ જ્યાં હેય, ત્યાં સુમેહ કયાંથી હોય? અસંમોહ જ હોય.
સદનુષ્ઠાનનું લક્ષણ કહે છે आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः । जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ १२३ ॥ કૃતિઃ—મા --આદર, યત્નાતિશય (અતિશય યત્ન), -ઇષ્ટ આદિ કરણમાં–ક્રિયામાં, કીતિ -પ્રીતિ, અભિવંગરૂપ પ્રીતિ ( પ્રેમ, ગાઢ સ્નેહ), અવિત્ર-અવિદ્ય,–તેના કરણમાં જ, તે ઈષ્ટ આદિ કરવામાં અવિઘ-અદૃષ્ટના સામર્થ્યને લીધે, સંપામ-સંપ આગમ, સંપત્તિની પ્રાપ્તિ, તેથી કરીને જ શુભભાવરૂપ પુણ્યસિદ્ધિને લીધે, નાજ્ઞા યા-જિજ્ઞાસા, જાણવાની ઈચછા, ઈષ્ટ આદિ વિષયની જ જિજ્ઞાસા, તજ્ઞતેવા ૪-અને તજજ્ઞની–તેના જાણકાર જ્ઞાતા પુરુષની સેવા, ઇષ્ટ ઉચિત સેવા, ૬શબ્દ ઉપરથી અનુગ્રહનું ગ્રહણ છે, મનુષ્ઠાનસ્ટક્ષણ- આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. કારણ કે એનું અનુબંધસારપણું છે ( અનુબંધપ્રધાનપણું છે, ૫રં૫રાએ એને ઉત્તરોત્તર શુભ અનુબંધ થયા કરે છે).
Page #69
--------------------------------------------------------------------------
________________
દીકાદ : સત અનુષ્ઠાનનું લક્ષણ
(૩૮૧) આદર પ્રીતિ અવિધ ને, સંપદ પ્રાપ્તિ તેમ;
જિજ્ઞાસા તજજ્ઞ સેવના, સત કૃતિ લક્ષણ એમ. ૧૨૩ અર્થ:–ક્રિયાને વિષે આદર, પ્રીતિ, અવિખ, સંપત્તિની પ્રાપ્તિ, જિજ્ઞાસા અને તજુની-તેના જ્ઞાતા પુરુષની સેવના-આ સત્ અનુષ્ઠાનનું ( ક્રિયાનું) લક્ષણ છે.
વિવેચન ઉપરમાં જે સદનુષ્ઠાન કહ્યું, તેનું લક્ષણ અહીં બતાવ્યું છેઃ (૧) ક્રિયામાં આદર, (૨) પ્રીતિ, (૩) અવિખ, (૪) સંપત્તિ પ્રાપ્તિ, (૫) જિજ્ઞાસા, (૬ ) તજજ્ઞસેવા, (૭) તેને અનુગ્રહ.
સનુષ્ઠાનનું લક્ષણ
૧. ક્રિયા આદર –ઈસ્ટ આદિ કરવામાં આદર એટલે કે યત્નાતિશય હેય; જે ઈષ્ટ વગેરે ક્રિયા કરવામાં આવે તે બહુમાનપૂર્વક, અત્યંત આદરથી, અતિશય યત્નથી કરવામાં આવે, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. ક્રિયામાં વેઠ નહિ કાઢતાં ખૂબ જાળવીને, ઉપયોગજાગૃતિપૂર્વક ક્રિયા કરવી, તે સદનુષ્ઠાન સૂચવે છે. દાખલા તરીકે ભક્તિ કાર્યમાં– સુવિધિ જિનેશ્વર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે...સુવિધિ દ્રવ્ય ભાવ શુચિ અંગ ધરીને, હરખે દેહરે જઈએ રે; દહ તિગ પણ અહિગમ સાચવતાં, ઈકમના ધુરિ થઈએ રે.સુવિધિ” શ્રી આનંદઘનજી
૨. પ્રીતિ–તે ક્રિયા-અનુષ્ઠાન પ્રત્યે પ્રીતિ, અંતરંગ પ્રેમ, અભિળંગ-રનેહરૂપ પ્રીતિ હોવી તે સદનુષ્ઠાનનું લક્ષણ છે. કઈ પણ ક્રિયામાં અંતરની પ્રીતિ-પ્રેમ-ઉમળકે જ્યાં લગી ન હોય, ત્યાં લગી તે ક્રિયા નીરસ, ફીક્કી, ને લુખી લાગે છે, વેઠ કાઢવારૂપ થઈ પડે છે.
જ્યારે તેના પ્રત્યે અંતરને પ્રેમ-ઉલ્લાસ પ્રગટે છે, ત્યારે તે જ ક્રિયા અત્યંત સરસ, આહલાદક ને રોમાંચક નિવડે છે, ત્યારે આત્મા તેમાં તન્મય થઈ એકરસ બને છે. દાખલા તરીકે-પ્રભુભક્તિ કરવામાં આવે, તેમાં પ્રીતિની પ્રથમ આવશ્યકતા છે. પ્રભુ પ્રત્યે પર પ્રેમ પ્રવાહ પ્રગટે, અનન્ય પ્રીતિ જાગે, ત્યારે જ પ્રભુ ભક્તિની ઓર મજાહ-લીજજત અનુભવાય છે, ત્યારે જ જીવ પ્રભુભક્તિમાં તન્મય થઈ એકરસપણું–એક્તાનપણું અનુભવે છે.
“અજિત નિણંદ શું પ્રીતડી, મને ન ગમે તો બીજાને સંગ કે; માલતી ફૂલે મોહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભંગ કે...અજિત
Page #70
--------------------------------------------------------------------------
________________
યોગસિમુચ્ચય
(૩૮૨)
કોકિલ કલ કૂજિત કરે, પામી મજરી હેા પંજરી સહકાર કે; ઊછા તરુવર નિવે ગમે, ગિરુઆ શુ હોયે ગુણુને પ્યાર કે....અજિત૰ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હા ધરે ચ'દ શુ' પ્રીત કે; ગૌરીગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હા કમલા નિજ ચિત્ત કે....અજિત તિમ પ્રભુ શુ મુજ મન રમ્યુ, ખીજા શુ' હે ત્રિ આવે દાય કે; શ્રી નયવિજય વિષ્ણુધ તણેા, વાચક જસ હૈ નિત નિત ગુણ ગાય કે...અજિત ’ શ્રી યોવિજયજી
“ સ્વામી સ્વયં પ્રભને જાઉ' ભામણે, હરખે વાર હજાર;
વસ્તુ ધર્મ પૂરણ જસુ નીપનેા, ભાવ કૃપા કિરતાર.—સ્વામી ’શ્રી દેવચંદ્રજી
૩. અવિદ્મ-ક્રિયામાં અવિ-નિર્વિંદ્મપણું એ સદનુષ્ઠાનનું લક્ષણ છે. આ નિવિદ્મપણુ અષ્ટ એવા પૂર્વપાર્જિત શુભ કર્માંના સામર્થ્યથી ઉપજે છે. નિવિઘ્ને સદનુષ્ઠાન થાય તે પૂર્વ પુણ્યના પસાય છે. જેમકે-પ્રભુભક્તિથી સ` વિશ્ન દૂર નાસે છે. “શ્રી નમિ જિનની સેવા કરતાં, અલિય વિધન સવિ દૂર નાસે જી;
અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહુમૂર પાસે જી. ”—શ્રી યશેાવિજયજી
૪. સંપદાગમ—સંપત્તું આવવું, `પત્તિની પ્રાપ્તિ થવી એ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. સ'પત્તિ પણ શુભભાવથી ઉપાજેલા પુણ્યકમથી આવી મળે છે. કેઇ ક્રિયા ફૂલ વિનાની હાતી નથી, તેમ સક્રિયા પણ સત્લ વિનાની હાતી નથી. એટલે સતક્રિયાના કુલ પરિણામે દ્રવ્ય-ભાવ સપત્તિની પ્રાપ્તિ થાય એમાં કાંઇ નવાઇ નથી. દ્રવ્યસ'પત્તિ એટલે અથ-વૈભવ વગેરે લૌકિક સપત્તિ, અને ભાવસ'પત્તિ એટલે વિદ્યા-વિનય—વિવેક વૈરાગ્ય-વિજ્ઞાન વગેરે સદ્ગુણાની આધ્યાત્મિક સપત્તિ. આવી સપત્તિની પ્રાપ્તિ દેખાય, તે આ સદનુષ્ઠાનનું ફૂલ છે એમ સમજવું. દાખલા તરીકે-પ્રભુભક્તિ અંગે કવિવર યશવિજયજી કહે છે
“ ચંદ્ર - કિરણ ઉજ્વલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી ીપે જી;
જે પ્રભુભક્તિ કરે નિત વિનયે, તે અરિયણુ બહુ પ્રતાપી ઝીપે છ. શ્રી નમિ॰
મંગલ માલા લચ્છી વિશાલા, ખાલા બહુલે પ્રેમ રંગે જી;
શ્રી નયવિજય વિબુધ પયસેવક, કહે લહીએ સુખ પ્રેમ અંગે જી. શ્રી નિમ॰
""
૫. જિજ્ઞાસા—તે તે ક્રિયા સંબંધી જાણવાની તીવ્ર ઇચ્છા, ઉત્કંઠા, ઉત્સુકતા થવી, ભક્તિ આદિ સદનુષ્ઠાનનું યથાર્થ સ્વરૂપ સમજવાની તાલાવેલી લાગવી, તમન્ના ઉપજવી, તે સદનુષ્ઠાનનું લક્ષણ છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
દીમાષ્ટિ: પાંચ પ્રકારનું અનુષ્ઠાન
(૩૮૩) ૬. તજજ્ઞ સેવા–તજજ્ઞ એટલે તેના જ્ઞાતા પુરુષની-જાણકારની સેવા તે પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. જે સાચો જિજ્ઞાસુ-તત્ત્વપિપાસુ હોય છે, જેને તત્વ જાણવાની તરસ લાગી છે, ને તે તરસ બુઝાવવાને જે ઈચ્છે છે, તે તેના જાણકાર જ્ઞાતા પુરુષને શોધે છે, ને નિખાલસપણે નિર્માનીપણે તેની પાસેથી પોતાની જિજ્ઞાસા સંતોષવા ઇચ્છે છે, એટલે તે તજની સેવા-ઉપાસના કરે છે, તેમના ચરણકમલ પ્રત્યે “ઉપનિષદ” (સમીપ–પાસે બેસવું તે) કરે છે, જેથી તેને “ ઉપનિષદ –રહાયભૂત જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે જ્ઞાની સપુરુષની સેવા–પર્યું પાસના કરવી તે સદનુષ્ઠાનનું સૂચક લક્ષણ છે.
સેવે સંગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ
પામે તે પરમાર્થને, નિજ પદને લે લક્ષ”–શ્રીમદ્ રાજચંદ્રજી ૭. તજજ્ઞ અનુગ્રહ–તેના જ્ઞાતા પુરુષનો અનુગ્રહ-કૃપાપ્રસાદ પણ સદનુષ્ઠાનનું લક્ષણ છે. તજજ્ઞની સેવા કરતાં, તે પ્રસન્ન થાય છે, અને તેથી તેને અનુગ્રહ ઉપજે છે. જો કે જ્ઞાની પુરુષ તેવી સેવાના બીલકુલ અભિલાષી હોતા જ નથી, પણ જિજ્ઞાસુને તેથી આત્મલાભ થાય છે, તેથી તેવી યાચિત સેવા કરવી એ તેના પિતાના જ હિતની વાત છે. એટલે જ્ઞાનીની સેવાથી જિજ્ઞાસા સંતોષાવારૂપ અનુગ્રહ હોય છે, અને આમ જ્ઞાનીની કૃપાદૃષ્ટિની વૃષ્ટિથી જીવના સર્વ અર્થની સિદ્ધિ થાય છે. આમ સદનુષ્ઠાનનું લક્ષણ છે.
આદર કિરિયા રતિ ઘણી જી, વિઘન ટળે મિલે લચ્છી; જિજ્ઞાસા બુધ સેવના છે, શુભ કૃતિ ચિહ્ન પ્રત્યેષ્ઠી.મન –એ. ૬. સ. ૪-૧૭
આને “સદનુષ્ઠાન” કહેવાનું કારણ એ કે તેનું અનુબંધસારપણું છે, અનુબંધપ્રધાનપણું છે. તેથી ઉત્તરોત્તર શુભ અનુબંધપરંપરા થયા કરે છે, અને ઉત્તરોત્તર પુણ્યાનુબંધ પુણ્યની માત્રા વધતી જાય છે.
અત્રે સદનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે અનુષ્ઠાનના પ્રકાર સમજવા યોગ્ય છે, કારણ કે એક જ અનુષ્ઠાનમાં કત્તના ભેદથી ભેદ પડે છે,–જેમ રોગી અને નીરોગી ભક્તાના
ભેદથી ભોજનાદિ બાબતમાં ભેદ પડે છે તેમ; રોગીને અમુક ભોજન પાંચ પ્રકારનું વગેરે રોગવૃદ્ધિનો હેતુ થાય છે, અને નીરોગીને તે જ ભોજનાદિ અનુષ્ઠાન બપચયનું-પુષ્ટિનું કારણ થાય છે તેમ. આમ આ અનુષ્ઠાન સામાન્યથી
પાંચ પ્રકારનું કહ્યું છે –(૧) વિષ, (૨) ગર, (૩) અનનુષ્ઠાન, (૪) તદ્ધતુ, (૫) અમૃત.-ગુરુ આદિના પૂજાનુષ્ઠાનમાં અપેક્ષાદિ વિધાનથી આમ ભેદ પડે છે. તેમાં (૧) આ લેકમાં લબ્ધિ-કીર્તિ આદિની અપેક્ષાથી જે કરવામાં આવે છે તે વિષ અનુષ્ઠાન છે. કારણ કે આ સચ્ચિત્તને મારી નાખે છે અને મહતું એવા અનુષ્ઠાનનું અલેપ
સ્પૃહણથી લઘુત્ર સંપાદન કરે છે. તેથી આ ખરેખર વિષ છે. ૨) દિવ્ય ભોગના અભિછે લાથી જે કરવામાં આવે છે તે “ગર’ અનુષ્ઠાન છે. કારણ ઉપરમાં કહી તે જ નીતિથી
Page #72
--------------------------------------------------------------------------
________________
(૩૮૪)
ગદષ્ટિસમુચ્ચય આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાંખે છે, ભવાન્તરમાં અનર્થ સંપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર “ગર” અનુષ્ઠાનક છે. (૩) અનાભોગવંતનું–બેખબરનું જે સંમૂચ્છનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન * છે, તે અનનુષ્ઠાન છે, કર્યું ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુગ્ધ છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી-બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવને શ્રેય હેતુ હોવાથી “તા” અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશને વેગ છે. (૫) આ જિનેક્ત છે એમ જાણ કરવામાં આવતું એવું ભાવસાર જે અત્યંત સંવેગગર્ભ અનુષ્ઠાન છે, તેને મુનિપંગ “અમૃત” અનુષ્ઠાન કહે છે.
“વિનોતિનિતિ ચાતુર્માવતનમઃ પુનઃ સંવેળાર્મસાત્તમમૃતં મુનિyવા છે
–શ્રી ગિબિંદુ “જિનગુણ અમૃતપાનથી રે...મન અમૃત ક્રિયાને પસાય. રે ભવિ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે...મન આતમ અમૃત થાય રે ભવિ.”—શ્રી દેવચંદ્રજી
આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,–અસત્ છે, હેય છે, ચોથું કંઈક અંશે પ્રશસ્ત-સત્ છે; અને છેલ્લું અમૃત અનુષ્ઠાન તે પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે.
તેમાં–
बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् ।
संसारफलदान्येव विपाकविरसत्वतः ॥ १२४ ॥ વૃત્તિઃ-શુદ્ધિપૂર્વાળિ વળિ સજ્જૈવ-સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો, અહી લેકમ, હિનાદેહધારીએાના, પ્રાણીઓના. શું ? તે કે-સંજ્ઞાનાચેવ-સંસરફલદાયક જ છે, કારણ કે તેઓનું શાસ્ત્રપૂર્વકપણું નથી, એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમ જ કહે છે-વારવિસાર -તેઓનું નિયોગથી જ-નિયમથી જ વિપાકવિરસપણું છે તેથી કરીને, વિપાકમા–પરિણામે તેઓને વિરપણું છે તેટલા માટે.
x “विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चित्तमारणात् ।
महतोऽल्पार्थनाज्ञयं लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण गरमाहर्मनीषिणः।
હૂિતિનીધૈવ વસ્ત્રાન્તાનિવારનાT ”—શી ગબિંદુ * "अनाभोगवतश्चतदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम् ॥ एतद्रागा दिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावशियोगतः ।।"
–ી ગબિંદુ
Page #73
--------------------------------------------------------------------------
________________
દીમદષ્ટિ: બુદ્ધિ કર્મ વિપાકવિરલ સંસાર
(૩૮૫) બુદ્ધિપૂર્વક કર્મ સહુ, દેહધારીના આંહિ;
વિપાક વિરસ પણ થકી, સંસારફલદાયિ. ૧૨૪. અર્થ –અહીં પ્રાણીઓના જે બુદ્ધિપૂર્વક કમે છે તે સર્વેય, વિપાક વિરસપણને લીધે, સંસારફલ જ દેનાર છે.
વિવેચન આ લેકમાં દેહધારી પ્રાણીઓના સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો વિપાકવિરતપણાએ કરીને સંસારફલ જ આપનારા હોય છે.
અત્ર સામાન્યથી જોઈએ તે પ્રાણીઓ સર્વેય કર્મો બુદ્ધિપૂર્વક એટલે કે ઇંદ્રિયજન્ય બંધ દ્વારા કરે છે; આંખથી, કાનથી, નાથી, જીભથી કે ત્વચાથી જે કાંઈ જાણવામાં
આવે છે, તેનાથી પ્રેરાઈને તેઓ સમસ્ત પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે– ઇદ્રિયપ્રવૃત્તિ આંખથી કઈ પદાર્થ દેખવામાં આવ્યું, જાણવામાં આવ્યું, તે પદાર્થ અને સ્મૃતિ- ઈષ્ટ લાગતાં તે ગ્રહણ કરવાનું મન થાય છે, અનિષ્ટ લાગતાં ત્યજવાનું સંસ્કાર મન થાય છે અને પછી તેવા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આંખને સંદેશ
મગજને પહોંચ્યા, મગજે બુદ્ધિને પહોંચાડ્યો, અને બુદ્ધિએ પગને હુકમ કર્યો કે “આ લેવા તું જા, તથા હાથને આદેશ દીધું કે “આ તું લે. આ બધી સૂક્ષમ પ્રક્રિયા આંખના પલકારામાં બની જાય છે. વળી તે ઈચ્છાનિષ્ટ પદાર્થ સંબંધી મૃતિસંસ્કાર–ધારણું પણ રહી જાય છે. જેથી આગામી કાળે તેની ગ્રહણ-ત્યાગરૂપ પ્રવૃત્તિને નિર્ણય થાય છે. તે જ પ્રકારે કાન વગેરે બીજી ઇન્દ્રિયો દ્વારા ઉપજતા બુદ્ધિરૂપ બોધથી તે તે પ્રકારનું ઈષ્ટ–અનિષ્ટપણું જણાય છે, અને પછી મનથી તેનું મનન થતાં તેના ગ્રહણ–ત્યાગ કરાય છે, તથા ભાવિકાળે પણ તેના રહી ગયેલા સ્મૃતિસંસ્કારની વાસનાથી તથા પ્રકારે પ્રવૃત્તિ થાય છે. આમ ઇંદ્રિયજન્ય બોધથી પ્રાણીઓના સામાન્યપણે સર્વ કર્મની ઘટમાળ ચાલ્યા કરે છે. ખાવું, પીવું, દેખવું, સાંભળવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું, લેવું, મૂકવું એ વગેરે વિષયભેગ પ્રવૃત્તિ, વગર શિખચૅ પણે, પ્રાણીઓ કર્યા કરે છે. એમાં કાંઈ નવી નવાઈ નથી.
અને આ વિષયસેગ પ્રવૃત્તિરૂપ જે બુદ્ધિજન્ય કર્મો છે, તેનું વિપાક વિરસ૫ણું છે, વિપાકે-પરિણામે તે અવશ્ય વિરસ નીવડે છે. જે વિષયે પ્રથમ સરસ લાગે છે, તે જ
પરિણામે વિરસ-રસહીન–ભૂખ લાગે છે. જે વિષયે પ્રારંભમાં મીઠા ને વિષયનું વિપાક આકર્ષક ભાસે છે, તે જ પ્રાંતે તેને મેહ ઉતરી જતાં કડવાં ને વિરપણું અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલેના રૂપ-રસ-ગંધ-સ્પર્શ પ્રથમ સરસ
ને મનેજ્ઞ હતા, તે જ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં
Page #74
--------------------------------------------------------------------------
________________
(૩૮૬)
યોગદષ્ટિ સમુચમ્ય વિરસ થઈ જતાં અમને–અકારા લાગે છે. કારણ કે પૂરાવું ને ગળવું જ્યાં નિરંતર થયા કરે છે તે મુદ્દગલ છે, અને સડવા-વિધ્વંસ પામવાને તેને સ્વભાવ છે. આવા પુદ્ગલરૂ૫ વિષયે ભગવતાં તે પ્રારંભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા દુર્ગતિકારણ થાય છે, એટલે તેનું વિપાક વિરસપણું છે. કિપાફલઈદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાધા પછી શીધ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયે ભેગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વિરસ થઈ પડે છે. જ્ઞાનીઓએ આ “ભેગોને ભુજંગના ભેગ જેવા-સાપની ફણા જેવા કહ્યા છે, તે શીધ્ર પ્રાણ હરે છે, ને તે ભેગવતાં દેને પણ સંસારમાં રખડવું પડે છે.” આમ આ વિષયસેવનરૂપ બુદ્ધિપૂર્વક કર્મોનું વિપાકવિરતપણું છે. " हृषीकार्थसमुत्पन्ने प्रतिक्षणविनश्वरे । सुखे कृत्वा रति मूढ विनष्टं भुवनत्रयम् । भोगा भुजङ्ग भोगाभाः सद्यः प्राणापहारिणः । सेव्यमामा प्रजायन्ते संसारे त्रिदशैरपि ।।"
શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી શાનાર્ણવ, અને આવા આ વિપાકવિરસ બુદ્ધિપૂર્વક કર્યો સંસારરેલ જ આપે છે, કારણ કે તે કર્મો શાસપૂર્વક નથી, શાસ્ત્રને-આપ્તવચનને આગળ કરી તે કરવામાં આવતા નથી, શાસ્ત્રજ્ઞાને અનુસરી કરાતા નથી, એટલે તેનું ફલ-પરિણામ એકાંત ભવભ્રમણરૂપ સંસાર જ છે.
સયલ સંસારી ઇંદ્રિયરામી, મુનિ ગુણ આતમરામી રે.”—શ્રી આનંદઘનજી.
ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ॥ १२५ ।। મુક્તિ અંગ કુલગિને, જ્ઞાનપૂર્વ તે કર્મ;
શ્રતશક્તિ સમાવેશથી અનુબંધે શિવ શર્મ. ૧૨૫. અર્થ-જ્ઞાનપૂર્વક એવા તે જ કર્મો કુલગીઓને મુક્તિના અંગરૂપ હોય છે કારણ કે એમાં શ્રુતશક્તિનો સમાવેશને લીધે અનુબંધફલપણું હોય છે.
કૃત્તિ –ાનપૂર્વાળિ-જ્ઞાનપૂર્વક, યક્ત જ્ઞાન-નિબંધનવાળા, (ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનરૂપ કારણુવાળા). તાજે-તે જ કર્મો. શું ? તે કે-મુક્યä-મુક્તિનું અંગ હોય છે, યુસ્ટનનાકલગીએને,જેનું લક્ષણ કહેવામાં આવશે. કુલગીઓનું ગ્રહણુ, અન્યને અસંભવ જણાવવા માટે છે. શા કારણથી ? તે કે-શ્રતશકિતશાત-શ્રુત શક્તિના સમાવેશરૂપ હેતુથી, આ (શ્રુતશક્તિ) અમૃત શક્તિ જેવી છે. એના અભાવે મુખ્ય એવું કલયોગી પડ્યું હોતું નથી. એટલા માટે જ કહ્યું કેબાબરાજત્વા:-અનુબંધફલપણા થકી-મુક્તિ અંગની સિદ્ધિમાં તાવિક અનુબંધના એવંભૂતપણાને લીધે. (મુક્તિના અંગરૂપ થાય તે જ તાત્ત્વિક અનુબંધનું સ્વરૂપ છે એટલા માટે ).
Page #75
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ જ્ઞાનકમ મુક્તિ અંગ, શ્રત અમૃત શક્તિ
(૩૮૭) વિવેચન જે જ્ઞાનપૂર્વક કર્મે છે, તે મુકિત અંગરૂપ છે, અને તે કુલયોગીઓને જ હોય છે, કારણ કે શ્રુતશક્તિના સમાવેશથી તેઓને અનુબંધફલપણું હોય છે.
જ્ઞાનપૂર્વક કર્મ એટલે આગમપૂર્વક જે કર્મો કરવામાં આવે છે. શાસ્ત્ર આજ્ઞાને આગળ કરી–અનુસરી જે કર્મો કરવામાં આવે છે, તે મુક્તિના અંગરૂપ છે, મેક્ષના કારણરૂપ થઈ પડે છે. કારણ કે આપ્ત અર્થાત્ પ્રમાણભૂત પુરુષની આજ્ઞાને અનુસરવું તે મેક્ષને પ્રધાન હેતુ છે, માક્ષને ધોરી રસ્તેરાજમાર્ગ છે. એટલે તથારૂપ આસ પુરુષથી પ્રણીત શાસ્ત્ર-આજ્ઞાનું પ્રમાણ માની, શિરસાવંઘ ગણી, માથે ચઢાવી, જે કઈ સતકર્મ કરે છે, તે મોક્ષમાર્ગ સાધે છે.
“ તુમ આણા હે આરાધન શુદ્ધ કે, સાધું હું સાધકપણે.” “આણું રંગે ચિત્ત ધરી, દેવચંદ્ર પદ શીઘ વરી જે.”–શ્રી દેવચંદ્રજી
આમ જેમાં આપ્ત આજ્ઞાનું અનુસરણ મુખ્ય છે એવા આ મુક્તિ અંગરૂપ જ્ઞાનપૂર્વક કર્મો કુલગીઓને જ હોય છે,–બીજાને નહિં. આ કુલગીનું લક્ષણ આગળ ઉપર
કહેવામાં આવશે. આ કુલગીઓને જ આ જ્ઞાનપૂર્વક કર્મોને સંભવ અમૃત સતી કહ્યો, તેનું કારણ એ છે કે તેથી હેડલી અવસ્થામાં બુદ્ધિપૂર્વક કર્મો શ્રુતશક્તિ હોય છે, ને ઉપલી અવસ્થામાં અસંમેહરૂપ કર્મો હોય છે. એટલે કુલ
યોગી સિવાય અન્યને આ જ્ઞાનપૂર્વક કર્મોને અસંભવ કહ્યો. અને કુલયોગીઓને આનો સંભવ કહ્યો, તેનું કારણ પણ તેઓને શ્રુતશક્તિને સમાવેશ હોય છે, અને તેથી કરીને અનુબંધફલપણું હોય છે, તે છે. આ શ્રુતશક્તિ અમૃતશક્તિ જેવી છે. એ ન હોય તે મુખ્ય એવું કુલગીપણું હોતું નથી. અમૃત જેમ મરેલાને કે મૂર્શિતને જીવાડે છે, સજીવન કરે છે, અમર કરે છે, તેમ અમૃત સમી આ શ્રુતશક્તિ પણ મહામહથી મૃતપ્રાય અથવા મૂચ્છિત બનેલા જીવને જીવાડે છે, સજીવન કરે છે, પરમાર્થમય ભાવ-જીવન બક્ષે છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણમાંથી ઉગારી અમૃતત્વ આપે છે. આ સંજીવની જેવી પરમ અમૃતસ્વરૂપ શ્રુતશક્તિનો સમાવેશથી અર્થાત્ સમ્યક અંતઃપ્રવેશથી, દઢ ભાવરંગથી મુખ્ય એવું કુલગીપણું પ્રાપ્ત થાય છે. “જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે, દ્રવ્ય ભાવ આશ્રવ પરહરિયે, દેવચંદ્ર પદ વરિયે રે....પ્રભુ અંતરજામી.” શ્રી દેવચંદ્રજી વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી
Page #76
--------------------------------------------------------------------------
________________
(૩૮૮)
ગદષ્ટિસમુચ્ચય અને આવી આ અમૃત સમાણી શ્રુતશક્તિના મહાપ્રભાવથી અનુબંધ ફ્લ પ્રાપ્ત થાય છે, એટલે કે ઉત્તરોત્તર અધિકાધિક શુભ ફલપરંપરા સાંપડે છે; એક શુભ ફલ બીજા વધારે શુભ ફલનું કારણ થાય છે, એમ ને એમ શુભ ફલની સંકલના અતૂટપણે– અખંડપણે ચાલ્યા કરે છે, યાવત્ પરમ ભક્ષફળ પ્રાપ્ત થાય છે. આમ શ્રુતશક્તિના પ્રભાવે કુલોગીઓને તાત્વિક અનુબંધ થયા કરે છે, તેથી જ આ જ્ઞાનપૂર્વક કર્મો તેઓને મુક્તિઅંગરૂપ થઈ પડે છે.
આમ કુલગીઓનું અનુષ્ઠાન અનુબંધ ફલવાળું હોય છે, કારણ કે તે અનુબંધશુદ્ધ હોય છે. આ બરાબર સમજવા માટે ત્રણ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા
યોગ્ય છે. અનુષ્ઠાન ત્રણ પ્રકારનું કહ્યું છેઃ (૧) વિષયશુદ્ધ, (૨) ત્રિવિધ અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ, (૩) અનુબંધ શુદ્ધ. આ ત્રણ અનુષ્ઠાનનું ઉત્તરોત્તર અને તેનું ફલ પ્રધાનપણું છે. (૧) તેમાં મુક્તિને અર્થે–મને મુક્તિ મળશે એમ
મુગ્ધપણે-ભોળા ભાવે માનીને જે ભૃગુપત આદિ પણ કરવામાં આવે છે, તે વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. અને તે મુક્તિના લેશ ઉપાદેયભાવથી શુભ કહ્યું છે, પણ અત્યંત સાવદ્યરૂપ૫ણને (પાપરૂપ પણાને) લીધે તે સ્વરૂપથી શુદ્ધ નથી. (૨) સ્વરૂપ. શુદ્ધ અનુષ્ઠાન તે કદષ્ટિથી વ્યવસ્થિત એવા યાદિ જ છે, અર્થાત્ તાત્વિક સ્વરૂપ સમજ્યા વિના જે અહિંસા-સત્ય વગેરે યમ આદિ લૌકિક રીતે-શૂલ લેકરૂઢિ પ્રમાણે કરવામાં આવે છે, તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. પણ તે યથાશાસ્ત્ર નથી, શાસ્ત્ર અનુસાર નથી, કારણ કે સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન આદિને અભાવ છે. આ અનુષ્ઠાન સ્વરૂપથી તે શુદ્ધ છે, પણ વિધિથી શુદ્ધ નથી. (૩) જે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે તે આ યાદિ જ છે, પણ તે તત્વસંવેદનથી અનુગત હોય છે, સમ્યક્ તત્વપરિજ્ઞાનથી યુક્ત હોય છે, તત્ત્વની બરાબર સમજણવાળું હોય છે, તથા પ્રશાંત-નિષ્કષાય વૃત્તિવડે કરીને તે સર્વત્ર અત્યંતપણે ઉત્સુકતા રહિત હોય છે. આ અનુબંધશુદ્ધ અનુષ્ઠાન સ્વરૂપથી અને વિધિથી પણ શુદ્ધ હોય છે.
"तृतीयमप्यदः किन्तु तत्त्वसंवेदनानुगम् ।
પ્રશાંતવૃા સર્વત્ર દઢપૌટુર્નતમ્ ” –શ્રી ગબિંદુ આ ત્રણેનું ફળ અનુક્રમે આ પ્રમાણે છેઃ- (૧) વિષયશુદ્ધ અનુષ્ઠાનથી દષવિરામ થતો નથી, અર્થાત્ મોક્ષલાભને બાધક એ દેષ દૂર થતું નથી. કારણ કે તમસનુંઅજ્ઞાન અંધકારનું બાહુલ્ય-પ્રબલપણું છે, તેથી જ આવી આત્મઘાતરૂપ કુમતિ સૂઝે છે. (૨) સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી દોષ દૂર તે થાય છે, પણ એકાંત અનુબંધથી દૂર થતો નથી. ભસ્મ કરાયેલા દેડકાના ચૂર્ણને જે નાશ કરવામાં આવ્યું હોય તે તેમાંથી દેડકાની ઉત્પત્તિ ન થાય, પણ અત્રે તો તેની જેમ દોષનો સાનુબંધ નાશ થતું નથી કે જેથી બીજા ભાવિ
Page #77
--------------------------------------------------------------------------
________________
રોપ્રાદષ્ટિઃ વિવિધ અનુષ્ઠાન અને તેનું ફલ
(૩૮૯) દેષ ન ઉપજે. દોષ દૂર તે થાય છે, પણ તે દૂર થવાની પરંપરા ચાલુ રહેતી નથી. એક દેષ દૂર થાય ત્યાં બીજા ઉભા જ છે. “આંધળો વણે ને પાડો ચાવે” એના જેવી પરિસ્થિતિ થાય છે ! કારણ કે તેમાં ગુલાઘવ-ચિંતાદિ નિયમથી દેતા નથી; અર્થાત ગુણ–દેષના ગુરુલઘુભાવના પ્રમાણનું ભાન અત્ર હેતું નથી. એટલે આર્યજને એને બાહ્ય-અપ્રધાન માને છે, કારણ કે તે અંદરખાનેથી મેલું છે, મલિન છે, અને દુષ્ટ રાજાના પુરને સુંદર કિલ્લાના યત્ન જેવું તે છે. કિલ્લાથી બહારના આક્રમણ સામે રક્ષણ મળે છે, પણ અંદરખાનેથી રાજા જ પિતે પ્રજાને લૂંટીને પીડે છે ! ત્યાંની પ્રજાની આબાદી કેમ થાય ? તેમ આ સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં બાહ્ય દેશને અભાવ છતાં, અંદરખાનેથી આ કુરાજા જેવા તત્ત્વજ્ઞાનરહિત પુરુષના અજ્ઞાન દોષને લીધે ગુણવૃદ્ધિ થતી નથી. (૩) ત્રીજાથી દોષનિગમ થાય છે, દોષ દૂર થાય છે, અને નિયમથી તે સાનુબંધ હોય છે, અર્થાત્ દેષ દૂર થવાની પરંપરા ચાલ્યા કરે છે, એક પછી એક દોષ દૂર થવાનું અનુસંધાન ચાલુ રહે છે. આ દોષવિગમને ઘરની આદ્ય ભૂમિકાના આરંભ સાથે સરખાવવામાં આવ્યું છે. ઘરને પાયે મજબૂત હોય, તે તેના ઉપર માળના માળ ઉપરાઉપરિ ચણી શકાય છે, તેમ આ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર દેષ દૂર થવાને અનુબંધ થયા જ કરે છે. આવું આ અનુષ્ઠાન ગુલાઘવ ચિંતાથી યુક્ત હેઈ, ગુણદોષના પ્રમાણને બરાબર ભાનવાળું હેઈ, તેવું અનુબંધવાળું ઉદાર ફલ આપે છે. જેથી કરીને અત્રે એય પ્રવૃત્તિ સંદેવ મહોદયવાળી હોય છે. આવું આ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન કુલગીઓને હોવાથી તેઓને સાનુબંધ ક્ષ્ય પ્રાપ્તિ હોય છે.
असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥ १२६ ॥ એકાંતે પરિશુદ્ધિથી, અસમેહરૂ૫ કર્મ;
ભવાતીત અર્થગામિને, શીધ્ર દીએ શિવશર્મ. ૧૨૬. કૃત્તિ:-સંકોતમસ્થાનિ–અસંમેહથી ઉદ્ભવેલા, યથાક્ત અસ મેહરૂપ નિબંધન-કારણવાળા, તે જ કમેં તુ-તે, વળી, પાત્ત પરિશુદ્ધતા–એકાંત પરિશુદ્ધિરૂપ કારણથી,-પરિપાક વશે કરીને; શું ? તે કે-નિર્વાણાન્યા-શીધ્ર નિર્વાણ ફલ દેનારા છે. કેને ? તે માટે કહ્યું-વાતીતાર્થાધિના-સંસારાતીત અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, એટલે સમ્પફ પરતવડીઓને–પર તત્ત્વ જાણનારાઓને એમ અર્થ છે. * " तृतीयादोषविगमः सानुबंघो नियोगतः । गृहाद्यभूमिका पाततुल्यः कैश्चिदुदाहृतः ॥ एतध्ध्युदग्रफलदं गुरुलाघवचिंतया । अतः प्रवृत्तिः सर्वैव सदैव हि महोदया" ॥
–(આધાર માટે જુએ) યોગબિંદુ
Page #78
--------------------------------------------------------------------------
________________
(૩૯૦)
ગિદરિસસુચ્ચય અર્થ – અને અસહથી ઉપજતા એવા તે જ કર્મો, એકાંત પરિશુદ્ધિને લીધે, સંસારાતીત-પર અર્થ પ્રત્યે ગમન કરનારાઓને (પરતત્વવેદીને) શીધ્ર નિર્વાણ ફલ દેનારા હોય છે.
વિવેચન
અસમેહથી ઉપજેલા એવા કર્મો, એકાંત પરિશુદ્ધિને લીધે. ભવાતીત-સંસારતીત અર્થગામીઓને શીધ્ર નિર્વાણ ફલ આપનાર એવા હોય છે.
ઉપરમાં કહ્યા પ્રમાણે સહુઅનુષ્ઠાન સહિત જે જ્ઞાન તે અસંમોહ કહેવાય છે. એવા અસંમેહથી એટલે કે સદ્અનુષ્ઠાનયુક્ત જ્ઞાનથી જે કર્મો કરવામાં આવે છે, તે
શીધ્ર નિવણફલ આપે છે; એમાં કાળક્ષેપ કે વિલંબ થતો નથી, કારણ અસંમેહ કર્મ કે અત્રે એકાંત પરિશુદ્ધિ હોય છે, પરિપાકવશે કરીને સર્વથા શુદ્ધિ શીધ્ર મોક્ષદાયી હોય છે જેમ સુવર્ણને અગ્નિથી તપાવતાં તપાવતાં મેલરૂપ અશુદ્ધિ
દૂર થતી જાય છે ને છેવટે પરિપાક થતાં શુદ્ધ સુવર્ણ ઉત્તીર્ણ થાય છે. તેમ અત્રે પણ ગાનલથી તપાવતાં તપાવતાં આત્માની કમમલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે, અને છેવટે શુદ્ધિનો પરિપાક થતાં શુદ્ધ આત્મારૂપ સુવર્ણ જ નિષ્પન્ન થાય છે. અને આમ જ્યારે આત્માની એકાંત પરિશુદ્ધિ થઈ, એટલે પછી મેક્ષફલને આવતાં વાર શી? આત્મા શુદ્ધોપગવંત થયે એટલે મોક્ષ હથેળીમાં જ છે, કારણ કે “જેશુદ્ધોપગવંત છે તેના આવરણ–અંતરાય ને મેહરજ દૂર થઈ જતાં, તે સ્વયમેવ પ્રગટ આત્મારૂપ-સ્વયંભૂ થઈ, યમાત્રના પારને પામે છે, અર્થાત્ કેવલજ્ઞાન પામે છે.” તે આ પ્રકારે –“જે ચૈતન્યપરિણામરૂપ લક્ષણવાળા ઉપયોગ વડે કરીને યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે, તેની વિશિષ્ટ વિશુદ્ધિ શક્તિ પદે પદે ઉભેદ પામતી જાય છે–ખૂલતી જાય છે. એટલે તેની અનાદિની બંધાયેલી અતિ દઢ મોહગ્રંથિ ઉગ્રંથિત થાય છે–ઉકેલાઈ જાય છે, અને તે અત્યંત નિર્વિકાર ચૈતન્યરૂપ થાય છે. એટલે પછી તેને સમસ્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ ને અંતરાય સર્વથા દૂર થાય છે. અને આમ નિપ્રતિઘ–અપ્રતિહત આત્મશક્તિ ઉલ્લસિત થતાં, સ્વયમેવ પ્રગટ આત્મારૂપ થઈ ફેયમાત્રના અંતને પામે છે, * કેવલજ્ઞાન પામે છે. આમ ઉપયોગની એકાંત પરિશુદ્ધિ થકી યાવત મોક્ષ પ્રાપ્ત થાય છે. * “ વાવિયુદ્ધો નો વિજયવંતથિનોહરો |
મૂહો સયમેવા કારિ પ ળ મૂવાળું ” શ્રી કુંદકુંદાચાર્યજીકૃત પ્રવચનસાર,
* “यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपदमुद्भिद्यमानविशिष्टविशुद्धिशक्तिरुग्द्रन्थितासंसारबद्धदृढतरमोहप्रन्थितयात्यन्तनिर्विकारचैतन्यो निरस्तमस्तज्ञानदर्शनावरणान्तरायो निःप्रतिविम्भितात्मशक्तिश्च स्वयमेव भूतो ज्ञेयत्वमापन्नाना मन्तमवाप्नोति।"
--શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારવૃત્તિ
Page #79
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ: અસહ કનુ' ફલ શીધ્ર મોક્ષ
(૩૧) આવા શીધ્ર મિક્ષફલ આપનાર અસંમેહ કર્મો કોને હોય છે? તે માટે અત્રે કહ્યું કે-ભવાતીત અર્થગામીઓને, એટલે સંસારથી અતીત–પર એવા અર્થ પ્રત્યે ગમન કરનારાઓને, સમ્યક પર તત્ત્વને જાણનારા પર તત્વવેદીઓને આ અસંહ કર્મો હોય છે એમ તાત્પર્ય છે. જેને આ પર તત્વની ગમ-સમજણ પડે છે, તેઓ જ આ પર તત્વ પ્રત્યે ગમન કરનારા હોય છે.
આમ અનુક્રમે બુદ્ધિકિયાનું ફલ સંસાર છે, જ્ઞાનક્રિયાનું ફલ મુક્તિના અંગરૂપ છેપરંપરાએ મુક્તિ છે, અને અસંમોહ ક્રિયાનું ફલ શીધ્ર અવિલંબ પણે મોક્ષ છે, અનંતર મુક્તિ છે.
બુદ્ધિક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવઅંગ; અસંમેહ કિરિયા દીએજી, શીધ્ર મુગતિફલ ચંગ. મન.”–શ્રી . ઇ. સ. ૪-૧૮
ત્રિવિધ બેધનો સાર સંક્ષેપ આશયના–અભિપ્રાયના ભેદે કરીને ફલમાં ભેદ પડે છે. અને આશયને ભેદ રાગાદિની તરતમતાથી, તેમજ બુદ્ધિ-જ્ઞાન-અસમેહરૂપ બંધના કારણભેદથી પડે છે. બે ત્રણ પ્રકારના હોય છે-બુદ્ધિરૂપ, જ્ઞાનરૂપ અને અસંમોહરૂપ. આ બોધના ભેદથી સર્વ જીવોના સર્વ કર્મોના પ્રકારમાં ભેદ પડે છે. (૧) ઇંદ્રિયના આલંબને ઉપજતો બેધ તે
બુદ્ધિ” કહેવાય છે (૨) શ્રતના-શાસ્ત્રના આધારે ઉપજ બોધ તે “જ્ઞાન” કહેવાય છે. (૩) અને સદનુષ્ઠાનયુક્ત જ્ઞાન તે “અસંમેહ' રૂપ બેધ કહેવાય છે તે બધા જ સર્વોત્કૃષ્ટ હોઈ “બોધરાજ' કહેવાય છે. જેમકે યાત્રાળુને દેખી તીર્થે જવાની બુદ્ધિ થાય, તે બુદ્ધિ છે; તીર્થયાત્રાની વિધિનું વિજ્ઞાન, તે જ્ઞાન છે અને તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાન પ્રમાણે તીર્થગમન તીથફરસણ તે અસમેહ છે. “આ રત્ન છે” એવું રત્નનું સામાન્ય જાણપણું તે બુદ્ધિનું ઉદાહરણ છે; આગમ આધારે આ રત્નનું આ સ્વરૂપ છે એમ જાણવું તે જ્ઞાનનું ઉદાહરણ છે, અને તે જ્ઞાનગર્ભિતપણે જ્ઞાનથી તે રત્નનું સ્વરૂપ એળખી તે રત્નની પ્રાપ્તિ આદિ થવી તે અસંમેહનું સમ્યફ સાધક ઉદાહરણ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિન, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, અને તજજ્ઞસેવા તજજ્ઞ અનુગ્રહ-એ સદનુષ્ઠાનના લક્ષણ છે.
તેમાં (૧) પ્રાણીઓના સામાન્યપણે સર્વે બુદ્ધિપૂર્વક કર્મો- ઇદ્રિયજન્ય બેધવાળા કર્મો તે વિપાકવિરસ હોઈ તેનું ફલ પરિણામ સંસાર છે. (૨) કુલગીઓના સર્વ કર્મો જ્ઞાનપૂર્વક એટલે કે શ્રુત-શાસ્ત્રને અનુસરનારા હોય છે, અને શાસ્ત્રનું સામર્થ્ય અમૃત જેવું છે, તેથી ઉત્તરોત્તર ઉત્તમ ફલપરંપરા સાંપડે છે. માટે શાસ્ત્રાનુગામી એવા કુલયોગીઓના કર્મ મુક્તિના અંગરૂપ છે, પરંપરાએ મુક્તિને કારણરૂપ થઈ પડે છે. (૩) અને સંસારાતીત
Page #80
--------------------------------------------------------------------------
________________
(૩૯૨)
ગિદષ્ટિસમુચ્ચય
સંસારથી પર એવા પર તત્વ પ્રત્યે ગમન કરનારા પરમાર્થવેત્તાઓના જે કર્મો છે તે અમેહિજન્ય હોય છે. એટલે એકાંતે-નિર્ભેળપણે પરિશુદ્ધિવાળા હેઈ, તેઓનું ફલ શીધ્રઅવિલંબે મુક્તિ છે, અનંતર મુક્તિ છે.
વિવિધ બેધનું કેષ્ટક : ૯
સાન
અસંમોહ
લક્ષણ
ઈદ્રિય આશ્રયી
આગમપૂર્વક
સરનુષ્ઠાન યુક્ત જ્ઞાન. ક્રિયા આદર, પ્રીતિ, અવિળ, સંપત્તિ પ્રાપ્તિ, જિજ્ઞાસા, તજઇ સેવા, તેના અનુગ્રહ રત્નની પ્રાપ્તિ આદિ
ઉદાહરણ
રત્નનું સામાન્ય
જાણપણું
આગમથી રત્નનું જ્ઞાન
પાત્ર
કુલ યોગીઓ
સવો
ભવાતીત અથગામી.
*
સામાન્યથી સર્વ
પ્રાણી. વિપાકવિરસપણે
એકાંત પરિશુદ્ધિ,
વિરિષ્ટ પરિણામ
અમૃતસમી શ્રુતશકિતથી
સાનુબંધ ફલપણું મુક્તિ અંગ–પરંપરાએ
કુલ
સંસાર
શીઘ મુકિત-અનંતર મોક્ષ
[ રૂતિ ગુદ્ધિજ્ઞાનાર્જમોવર્માન્તરાધિ: ]
પરંતસ્વગામીને એક જ શમપરાયણુ માર્ગ એઓનું જ (ભવાતીત અર્થગામીનું ) લક્ષણ કહે છે–
प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ॥ १२७ ॥
વૃત્તિઃ–પ્રોવિ૬ માપુ-અહીં પ્રાકૃતભાવો પ્રત્યે, બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવમાં, (આ શબ્દાદિ ભાવો છેવટે બુદિમાં સમાય છે, અદ્ધિજન્મ ભાવો છે તેમાં ), ચેષાં રેતો નિકરણw-જેએનું ચિત્ત નિરુત્સુક છે,-નિ:સંગતાના સમાવેશને લીધે, મામો વિવારેભવભેગથી વિરક્ત એવા તેઓ, સંસારના ભેગથી વિરક્ત એ સ્વરૂપવાળા (એવંભૂત) તે જીવ મુક્ત જેવા, માનીતાર્થથરિન - “ ભવાતીતઅર્થગામી ” કહેવાય છે,-ભવમાં ચિત્તના અસંસ્પર્શને લીધે. (સંસારમાં તેનું ચિત્ત સ્પર્શતું નથી–લેપાતું નથી, તેથી કરીને).
Page #81
--------------------------------------------------------------------------
________________
દાહરિ: “ ભવાતીત અથગામી” ભવભાગવિરક્ત
(૩૯૩) પ્રાકૃત ભાવોમાં અહીં, નિરુત્સુક સ ચિત્ત;
ભવાતીત અર્થગામિ તે, ભવભેગમાં વિરક્ત. ૧૨૭ અર્થ:–અહીં પ્રાકૃત ભાવે પ્રત્યે જેએનું ચિત્ત નિરુત્સુક (ઉત્સુકતા રહિત) હોય છે, તે વિભાગથી વિરક્ત થયેલાઓ, ભવાતીત અર્થગામી છે.
વિવેચન ઉપરમાં ભવાતીત અર્થગામી એવા મહામુમુક્ષુ કહ્યા, તે કોણ ને કેવા હોય ? તેનું લક્ષણ અહીં સ્પષ્ટ કહ્યું છે. અહીં શબ્દાદિ વિષયરૂપ પ્રાકૃત ભામાં જેઓનું ચિત્ત ઉત્સુક્તા રહિત હોય છે, તે સાંસારિક ભેગથી વિરક્ત જને ભવાતીતઅર્થગામી છે.
પ્રાકૃત ભાવે એટલે બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવે. પ્રાકૃત એટલે પ્રકૃતિને વિકાર, પુદ્ગલને વિકાર. શબ્દાદિ વિષયે પ્રાકૃત ભાવ છે અર્થાત્ જડ
પ્રકૃતિના વિકારરૂપ છે, પુદ્ગલના વિકારરૂપ છે; અને તે બુદ્ધિમાં પર્યમુમુક્ષુ ભવભોગ વસાન પામે છે, છેવટે બુદ્ધિમાં સમાય છે, અર્થાત્ બુદ્ધિગમ્ય ભાવ છે. વિરક્ત આવા આ શબ્દાદિ વિષરૂપ પ્રાકૃત ભાવોમાં જેએનું ચિત્ત અના
સક્તપણાને લીધે ઉત્સુકતા વિનાનું હોય છે, તે ભવભેગથી વિરક્ત થયેલા જને “ભવાતીત અર્થગામી' કહેવાય છે. શબ્દાદિ વિષયોમાં તેઓ રાચતા નથી, આસક્ત થતા નથી, વિષયોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું છે, સાંસારિક ભેગ તેઓને દીઠા ગમતા નથી, એટલે ભવભોગથી વિરક્ત-સાચો અંતરંગ વૈરાગ્ય પામેલા આ જીવે ખરેખરા “ભવાતીત અર્થગામી” છે. કારણ કે તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત ભવમાં-સંસારમાં સ્પર્ધાતું નથી, લેપતું નથી, અસ્કૃષ્ટ રહે છે, જળ-કમળવત્ અલિપ્ત રહે છે. વિવિધ સ્વપ્ન-ઇંદ્રજાલ જેવી પુદ્ગલરચના તેઓને કારમી-અકારી લાગે છે, અને જગતની એઠરૂપ તે પુદ્ગલ વિષયનું સેવન કરવું તે તેવા પરમ વૈરાગ્યવંત સાચા સંગરંગી મહાત્માઓને આંખ પાસે રેતી ઉપડાવવા જેવું અત્યંત, અસહ્યા લાગે છે. દાખલા તરીકે પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાના સ્વાનુભવદુગાર કાઢયા છે કે
જોકે અમારૂં ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજણ પણુ સહન થઈ શકે નહીં. બીજા અવયવરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે. તેને વિષે વાણીનું ઉઠવું, સમજાવવું, આ કરવું અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડમાંડ બને છે x x કારણકે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૩૧૩ (૩૮૫)
Page #82
--------------------------------------------------------------------------
________________
(૩૯૪)
યાગાદિસમુચ્ચય
આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરગી સાચા પરિણત–ભાવિતાત્માએ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયામાં–પ્રાકૃત ભાવેામાં કેમ રાચે ? આ પ્રાકૃત ભાવામાં તે સામાન્ય પ્રાકૃત જને જ રાચે, પુદ્ગલાનંદી ભવાભિનંદી જીવા જ આસક્ત થાય; પણ સાચા અંતરંગ વૈરાગ્યવાન મુમુક્ષુ જીવા કદી પણ ઉત્કંઠા ધરાવે નહિ, આસક્ત થાય નહિ. આવા વૈરાગ્યવાસિત આત્મા, સાચા ‘વૈરાગીએ ’ જ સ`સારથી પર એવા અં—તત્ત્વ પ્રત્યે ગમન કરનારા છે, પર તત્ત્વને જાણનારા ને પામનારા હોય છે. કારણકે સંસારમાં રહ્યા હ્તાં, તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવાને-વાસનાને લેશમાત્ર સ્પતું નથી. તેથી તેઓ મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણુ પામેલા છે, જીવન્મુક્ત છે.
'
“ માહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત;
તે કહિયે જ્ઞાની દશા, ખાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાનિર્દેશા, ખાકી વાચાજ્ઞાન.
""
—શ્રીમદ્ રાજચ'દ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ
⭑
एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्था भेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥
એક જ હાયે તેહુના, પ્રશમપરાયણ મા; અવસ્થાભેદ છતાં યથા, સાગરમાં તીરમા, ૧૨૮.
અ –અને તેઓને શમપરાયણ મા પણુ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સમુદ્રમાં તીરમાગની–કાંઠાના માર્ગની જેમ.
વિવેચન
અને એવા તે ભવાતીતઅ ગામીને એટલે કે પરમતત્ત્વવેદીઓના માર્ગ પણુ, અવસ્થાલેના ભેદ છતાં, એક જ છે,—સાગરમાં તીરમાની–કાંઠાના માર્ગની પેઠે. ઉપરમાં જેનુ' સ્પષ્ટ લક્ષણુ કહ્યું, એવા સાચા ભવવિરક્ત વૈરાગ્યવાસિત સવેગી
વૃત્તિ:-પદ ત્ર તુ માર્ગાઽપ-અને માત્ર પણ એક જ, ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળા ભાગ પણ એક જ છે, તેષાં–તેને, એટલે કે, ભવાતીતઅગામીઓને, રામરાયન:શ્રમપરાયણુ, શ્રમનિષ્ઠ, વસ્થામે મેફેડપિ-અવસ્થાભેદના ભેદ છતાં, ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ, ( તેમની દશાના ભેદ છતાં ), નહધી તીરમાર્ગે—સમુદ્રની બાબતમાં તીરમાની જેમ, એ દૃષ્ટાંત છે. અને અહીં તે સમુદ્રથી દૂર–નિકટપણા આદિના ભેથી અવસ્થાભેદ હોય છે. ( સમુદ્રના કાંઠાના ભાગ તે તીરમા છે, તેમાં કાઇ દૂર હાય, કાષ્ટ નિકટ હોય, એમ ભેદ છતાં તે ખવાય · તીરમાગ` ' જ છે,)
.
Page #83
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : મુમુક્ષુને એક જ શમપરાયણ શાંતિમાગ
(૩૫) મુમુક્ષનો મુમુક્ષુ આત્માઓ ભવાતીત અર્થગામી અથવા પરતત્વવેદી કહેવાય છે. માર્ગ એક જ અને તેઓને ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળો માર્ગ પણ એક જ છે,
કેઈપણ પ્રકારે ચિત્તવિશુદ્ધિ કરી, આત્માને શુદ્ધ કરે, એ જ માર્ગ છે. અને તે એક જ છે, તેમાં કઈ પણ ભેદ નથી. શ્રીમદ્ રાજચંદ્રજીનું કોકીર્ણ વચનામૃત છે કે –
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માગ નિગ્રંથ.”–શ્રી આત્મસિદ્ધિ
મેક્ષને એક જ શમપરાયણુ માર્ગ-શાંતિમાર્ગ અને આ માગ શમપરાયણ છે–શમનિષ્ઠ છેઃ (૧) શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષ રહિતપણું, સમભાવ. “મેહ-ક્ષેભરહિત જે આત્માને પરિણામ તે સમઝ કહેવાય છે.” આ માર્ગમાં શમની પ્રાપ્તિ કરવી, શમપરાયણ થવું, એ જ એક નિષ્ઠા છે-છેવટની નિતાંત સ્થિતિ છે, એ જ અંતિમ સાધ્ય છે. (૨) અથવા શમ એટલે સામ્ય; યથાવસ્થિત આત્મગુણને પામવું-જેમ છે તેમ આત્મગુણની સમાન થવું તે સામ્ય છે. જે સામ્ય છે તે ધર્મ છે, અને “વત્થરણાવો છો એ લક્ષણ પ્રમાણે વસ્તુનો સ્વભાવ તે ધમ છે. આ ધર્મ છે તે ચારિત્ર છે, અને ચારિત્ર એટલે “ હરે વારિત્ર' એ લક્ષણ પ્રમાણે સ્વરૂપમાં ચરવું, આત્મસ્વરૂપમાં વત્તવું, તે ચારિત્ર છે. આમ ચારિત્ર ધર્મ, સામ્ય, સમ, શમ એ શબ્દો સમાનાર્થવાચક છે. તાત્પર્ય કે સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવા તત્પર થવું એ જ શમનિષ્ઠ માર્ગ છે. (૩) અથવા શમ એટલે શાંતિ. ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ આદિની શાંતિ થવી તે શમ છે. પરભાવથી વિરામ પામી આત્મભાવમાં આવવું તેનું નામ શાંતિ છે,
અને તે જ શમનિષ્ઠ માર્ગ અથવા શાંતિ માર્ગ છે. આ શાંતિમાર્ગનું શાંતિમાર્ગ અત્યંત હૃદયંગમ સ્વરૂપ મહાજ્ઞાની યોગીશ્વર શ્રીમાન આનંદઘનજીએ
શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સંક્ષેપમાં પ્રદર્શિત કર્યું છે. તેમાં શ્રી આનંદઘનજી ભગવાનને સાક્ષાત્ હાજરાહજૂર દેખતા હોય એમ તેમની સાથે ગોષ્ઠિવાર્તાલાપ કરતાં પૂછે છે –
શાંતિજિન ! એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય રે, શાંતિ સ્વરૂપ કિમ જાણીએ? કહે કિમ મન પરખાય રે ?..શાંતિ.”
x “ નહિરં હિન્દુ ધર્મો નો કો સો સોરિ વિહો ! मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो॥"
–શ્રી કુંદકુંદાચાર્યપ્રણીત શ્રી પ્રવચનસાર
Page #84
--------------------------------------------------------------------------
________________
વાગપ્ટિસમુચ્ચય
ત્યારે ભગવાન તેને જવાબ આપે છે કે જેને આવા પ્રશ્નનો અવકાશ છે એવા હે આનંદઘન ! હારા આત્માને ધન્ય છે ! તું મનમાં ધીરજ ધરીને સાંભળ! હું તને શાંતિસ્વરૂપ જેમ પ્રતિભાસ્યું છે તેમ કહું છું:
“ધન્ય તું આતમ જેહને, એ પ્રશ્ન અવકાશ રે;
ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસ રે...શાંતિ.” ૧. અવિશુદ્ધ ને સુવિશુદ્ધ જે જે ભાવો ભગવાન જિનવરે-પરમ વીતરાગદેવે કહ્યા છે, તે તેમજ અતિથ્ય અથવું અત્યંત સાચા જાણીને સહે, શ્રદ્ધ, દઢ આત્મપ્રતીતિથી માન્ય કરે, તે શાંતિપદની પ્રથમ સેવા છે, શાંતિમાર્ગનું પ્રથમ પદ-પગથિયું છે.
૨, અને આગમના પરમાર્થ રહસ્યને ધારણ કરનારા, સમ્યકત્વવત અર્થાત્ આત્મજ્ઞાની, સારભૂત એવી સંવર કિયા કરનારા, જ્ઞાનીઓના સનાતન મોક્ષમાર્ગના સંપ્રદાયને અનુસરનારા, સદાય અવંચક, સર્વથા આજુ-સરલ, અને શુદ્ધ આત્માનુભવના આધારરૂપ, એવા સદગુરુનું જે સેવન તે શાંતિપદની સેવાનું પરમ અવલંબન છે. તેમજ અન્ય પણ શુદ્ધ આલંબન આદરવા ને બીજી બધી જ જાલ છોડી દેવી, તથા સર્વ તામસી વૃત્તિઓ પરિહરી સુંદર સાત્વિકી વૃત્તિઓ ભજવી એ શાંતિ સ્વરૂપને પામવાને માર્ગ છે.
“ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિત સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે..શાંતિ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે....શાંતિ શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે;
તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલ રે...શાંતિ.” ૩. તેમજ જેમાં ફલને વિસંવાદ છે નહિ, અચૂકપણે જે ઈષ્ટ મિક્ષફલ આપે જ છે, જેમાં શબ્દ છે તે બરાબર અર્થ સાથે સંબંધ-સુમેળ ધરાવે છે, અર્થાત્ શબ્દનયે ખરેખર પરમાર્થ અર્થમાં તે તે સત્ સાધન સેવાય છે–પ્રયે જાય છે, અને જેમાં સકલ નયવાદ વ્યાપી રહે છે, અર્થાત્ સર્વ નય જેમાં અવિરેધી–અવિસંવાદીપણે એક પરમાર્થ સાધકપણે પ્રવર્તે છે, એવા શિવસાધનની-સમ્યગદર્શનાદિ મોક્ષસાધનની સંધિ કરવી, એવા સમ્યક મક્ષસાધન જોડવા-પ્રજવા, તે શિવસ્વરૂપ-મોક્ષસ્વરૂપ પરમ શાંતિમાર્ગને શ્રેષ્ઠ ઉપાય છે.
ફલ વિસંવાદ જેહમાં નહિ, શબ્દ તે અર્થ સંબંધી રે,
સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સંધિ રે....શાંતિ. ” ૪. આત્મપદાર્થને વિરોધ ન આવે એ વિધિ-પ્રતિષેધ કરી, મહાજને રહેલે એ આત્માનો ગ્રહણવિધિ આદરવો,-એ આગમમાં કહેલો શાંતિમાર્ગને બધ-ઉપદેશ છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
દોમાણિ: મેક્ષને શાંતિમાગ એક જ
(૩૭) ૫. દુષ્ટ જનની સંગતિ છેડી દઈ, સુગુરુના સંતાનની સંગત કરવી, અને મુક્તિના હેતુરૂપ યોગ-સમાધિમય ચિત્તભાવને ભજવું, એ શાંતિને સન્માર્ગ છે.
“વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધ રે; ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહો, ઈ આગમે બેધ રે... શાંતિ દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે,
યોગ સમાધિ ચિત્ત ભાવ જે, ભજે મુગતિનિદાન રે...શાંતિ. ” ૬. માન-અપમાનને સમાન જાણે, વંદક-નિદકને સમ ગણે, કનક-પાષાણને સરખા માને, સર્વ જગતજંતુને સમ ગણે, તૃણમણિને તુલ્ય જાણે, મુક્તિ-સંસારને સમ ગણે,આ ભવસાગર તરવા માટે નૌકા સમાન શાંતિમા છે.
“માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે, વંદક નિદક સમ ગણે, ઈ હોય તે જાણ રે...શાંતિ સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે;
મુક્તિ સંસાર બહુ સમ ગણે, મુને ભવજલનિધિ નાવ રે...શાંતિ.” ૭, તેમજ આપણે આત્મભાવ જે શુદ્ધ ચેતનાધાર છે, તે જ નિજ પરિકર (પરિવાર ) બીજા બધા સાથસગ કરતાં સાર છે, માટે તે શુદ્ધ આત્મભાવમાં આવી તેમાં સમાઈ જવું, એ જ શાંતિસ્વરૂપ પામવાને શ્રેષ્ઠ ઉપાય છે.
આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; - અવર સવિ સાથે સગથી, એ નિજ પરિકર સાર રે...શાંતિ.” ઈત્યાદિ પ્રકારે આ શમપરાયણ માર્ગનું-શાંતિ માર્ગનું સ્વરૂપ શાસ્ત્રમાં વર્ણવ્યું છે.
“ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કક્ષામાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૨૨ (૧૫) સર્વ મુમુક્ષુઓ તે જ એક શાંતિમાર્ગને પામવાને ઈરછે છે, એટલે તે સવને માર્ગ એક જ છે. જેમ સાગરકાંઠાના સર્વે માર્ગ “તીરમાર્ગ' છે, માટે તે એક જ સ્વરૂપ
છે, તેમ આ સર્વ મુમુક્ષુઓના માર્ગ પણ “ભવ-તીરમાગ'-મોક્ષમાર્ગ મોક્ષને શાંતિ- છે, માટે તે એક જ છે. પછી ભલે અવસ્થાભેદના ભેદને લીધે કેઈ તે માર્ગ એક જ માર્ગની નિકટ હોય ને કઈ દૂર હોય. જેમ સાગરમાં કઈ તીરમાર્ગ
કાંઠાની નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે “તીરમાગ' જ છે;
Page #86
--------------------------------------------------------------------------
________________
(૩૯૮)
ગદષ્ટિસમ્રચય તેમ કઈ મુમુક્ષુ વસમુદ્રના તીરની-ભવપારની–મેક્ષની અત્યંત નિકટ હોય, ને કઈ દૂર હોય, પણ તે સર્વનો માર્ગ તે એક જ “મેક્ષમાગ' છે. આમ ગુણસ્થાનકની અપેક્ષાએ દશાવિશેષ પ્રમાણે ભલે તેઓમાં દૂર-નિકટપણને ભેદ હોય, તે પણ મેક્ષમાર્ગનો તે અભેદ જ છે. અર્થાત તે સર્વ એક અખંડ અભેદ પરમ અમૃતરસસાગરસ્વરૂપ મોક્ષમાર્ગના ભક્તો-આરાધક-ઉપાસકો છે, સાધર્મિક બંધુઓ છે.
મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાન કાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિ માર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે. અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે. એ માર્ગના મને પામ્યા વિના કે ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહી.
શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસંગમે ઉપદેશ એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે. અને તે માગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશ ગ્રહણ થાય તો સફળ છે, અને એ માગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને તે ઉપદેશ ગ્રહણ થાય તે તે સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યોગમાં જ્યારે પામશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીન્દ્રિય સુખને અનુભવ થશે. તે વાટ સર્વ સ્થળે સંભવિત છે.” ઈત્યાદિ.
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨ (૫૪)
પર તત્ત્વના સ્થાનની ઇચ્છાથી કહે છે–
संसारातीततत्वं तु परं निर्वाणसंज्ञितम् । तद्धयेकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ॥ १२९ ॥ ભવાતીત પર તવ તે, નિર્વાણ કહેવાય;
તત્વથી એક જ તેહ છે, શબ્દ ભેદ છતાંય. ૧૨૯ વૃત્તિ –સંતાયાતીતતત્ત્વ તુ-અને સંસારાતીત તત્વ તે, શું ? તે કે--૫ર, પ્રધાન, નિર્ચાળણણિતમનનિર્વાણ નામનું છે, નિર્વાણ સંજ્ઞા એની ઉપજી છે એટલા માટે. ત નેવ-તે નિશ્ચયે એક જ સામાન્યથી છે, નિયમ-નિયમથી, નિયમે કરીને, રામેડજિ-શબ્દભેદ (જેનું લક્ષણ કહેવામાં આવે છે.) છતાં, તવતતત્ત્વથી, પરમાર્થથી.
Page #87
--------------------------------------------------------------------------
________________
દષ્ટિ પરંતત્વ તિર્થી ને તેના અન્યૂથ નામ
(૩૯) અર્થ –અને સંસારાતીત તવ તે “નિર્વાણ' સંજ્ઞાથી ઓળખાતું એવું પર તત્ત્વ છે અને તે તે શબ્દભેદ છતાં તત્વથી નિયમે કરીને એક જ છે.
વિવેચન ઉપરમાં જે સંસારાતીત-સંસારથી પર એવું પર તત્ત્વ કહ્યું, તે શું ? તેનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે-તે પર તત્વ નિર્વાણુ” એવી સંજ્ઞાથી ઓળખાય છે. અને તે તે સામાન્યથી નિયમે કરીને એક જ છે. નીચે કહેવામાં આવે છે એ શબ્દભેદ છતાં તત્વથી–પરમાર્થથી તે નિર્વાણ તત્વ એક જ છે. ગમે તે નામે ઓળખવામાં આવે, પણ પરમ એવા તે નિર્વાણ તત્વમાં કઈ ભેદ છે જ નહિં. તે તત્વથી પર કઈ છે નહિં ને સર્વથી પર તે છે, તેટલા માટે તે “પરં તત્ત્વ છે. કર્મરૂપ તેલ ખૂટી જવાથી સંસારરૂપ દી ત્યાં બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે, તેટલા માટે તે તત્વને નિર્વાણુ નામ ઘટે છે.
सदाशिवः परं ब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥१३० ॥ સદાશિવ પર બ્રહ્મ ને, સિદ્ધાત્મ તથાતા ય;
આદિ શબ્દ અવર્થથી, એક જ તેહ કથાય, ૧૩૦ અર્થ-સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા, ઈત્યાદિ શબ્દોથી તે ઓળખાય છે; તે અન્વર્થથી (શબ્દના બરાબર અથે પ્રમાણે) એક જ છે.
વૃત્તિઃ-સારવ –સદાશિવ, એટલે સર્વકાળ શિવ, કદી ૫ણ અશિવ નહિં તે,-ત્રિકાલ પરિદ્ધિ થકી સર્વ અશિવના અભાવને લીધે -પરમ, પ્રધાન, ત્રહ્મ-બ્રહ્મ તથા પ્રકારે બુહા અને બૂકવડે કરીને સદ્ભાવનું અવલંબનપણું હોવાથી, સિદ્ધારમા-સિદ્ધ આત્મા, કૃતકૃત્ય આત્મા, નિષ્ઠિતા એમ અર્થ છે, તથતિ જ-અને તથાતા, આકાલ એટલે સર્વકાલ તથાભાવથી, સદાકાલ તેવા પ્રકારને ભાવ હોવાને લીધે, “તથાતા' કહેવાય છે. કહ્યું છે કે
" उपादाननिमित्ताभ्यामधि कारित्वता ध्रुवा । सर्वकालं तथाभावात्तथातेत्यभिधीयते ॥ विसंयोगात्मिका चेयं त्रिदुःखपरिवर्जिता । भूतकोटिः परात्यन्तं भूतार्थफलदेति च ॥
અથાત–ઉપાદાન ને નિમિત્તથી તેના અધિકારિત્વતા ધ્રુવ છે, અને સર્વકાલ તથાભાવને લીધે તે “તથાતા” એમ કહેવાય છે અને આ અધિકારિત્વતા તથાતા વિસંગસ્વરૂપ ને ત્રણ પ્રકારના દુઃખથી પરિવર્જિત-સર્વથા રહિત એવી છે; તે પરા ભૂતકેટિ છે, અને અત્યંત ભૂતાથ ફૂલ દેનારી છે. ઈત્યાદિ શ.–શબ્દથી, તત્ત-તે નિર્વાણ, ઉત્તે-કહેવાય છે, ઓળખાય છે, અવત-અન્તર્થથી, અર્થને અનુસરતા, શબ્દના યથાર્થ અર્થ પ્રમાણે, ઉક્ત નીતિથી, મેવ-તે એક જ હોઈ, વાણિમિઃએ આદિ શ્રબ્દોથી.
Page #88
--------------------------------------------------------------------------
________________
(૪૦૦)
ધોગટિસસુરાય
વિવેચન “ શબ્દ ભેદ ઝઘડો કિછે, જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફિરે નહિ એક.મનમેહન”—શ્રી. ઇ. સ. ૪-૨૧
તે પરમ “નિવણ” નામના તત્વને જે જુદે જુદે નામે ઓળખવામાં આવે છે, તેને પરમાર્થ જોતાં કાંઈ અર્થભેદ નથી. તે ભિન્ન ભિન્ન નામોમાંથી કેટલાક અત્ર બતાવ્યા છે : (૧) સદાશિવ, (૨) પરબ્રહ્મ, (૩) સિદ્ધાત્મા (૪) તથાતા. પરમાર્થથી તે નામનું એકપણું આ પ્રકારે–
સદાશિવ-કઈ તેને “સદાશિવ” કહે છે. આ ‘સદાશિવ' એટલે સદાય શિવ, સર્વકાળ શિવ, કદી પણ અશિવ નહિં તે. ત્રણે કાળને વિષે સર્વથા પરિશુદ્ધિ વડે કરીને સર્વ અશિવન–અકલ્યાણના અભાવને લીધે આને “સદાશિવ' નામ બરાબર ઘટે છે. કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપ હોવાથી, આ “નિર્વાણુ’ સદા શિવસ્વરૂપ-કલ્યાણુસ્વરૂપમંગલસ્વરૂપ છે, સર્વ કલ્યાણનું-મંગલનું ધામ છે, શંકર સ્વરૂપ અર્થાત્ શમ–આત્મસુખકર સ્વરૂપ છે. “શિવશંકર જગદીશ્વરૂ રે, ચિદાનંદ ભગવાન....લલના " શ્રી આનંદઘનજી
પરબ્રહ્મ-વળી એ “પરબ્રહ્મ” નામથી ઓળખાય છે. પરં એટલે પરમ, પ્રધાન. અને તથા પ્રકારે બૃહત્ત્વ-બૃહકત્વથી સદ્ભાવ અવલંબનપણને લીધે તે “બ્રહ્મ’ છે. બૃહત્ત્વ એટલે જગતમાં અન્ય કોઈ પણ વસ્તુ કરતાં જેનું બૃહતપણુ-મહતપણું છે તે બ્રા. અથવા બૃહકત્વ એટલે આત્મગુણનું અત્યંત વૃદ્ધિગતપણું–અત્યંત પુષ્ટપણું જ્યાં વસે છે તે બ્રહ્મ. આવા બૃહત્ત્વ-બૃહક7 વડે કરીને જ્યાં આત્મસ્વરૂપના સદ્ભાવનું અવલંબન છે, અર્થાત્ જ્યાં શુદ્ધ સહજાન્મસ્વરૂપનું વિદ્યમાનપણું વતે છે, જે સહજાન્મસ્વરૂપ છે, તે ‘પર બ્રહ્મ’ છે.
બ્રહમ શબ્દ વૃદુ-ઢો (વધવું, to grow) એ ઉપરથી થયો છે, એમ મનાય છે. અને એ રીતે જોતાં વિશ્વની વૃદ્ધિન, વિશ્વના વિકાસને જેથી ખુલાસો થઈ શકે છે, રહસ્ય સમજાય છે, એ આન્તર તત્ત્વનું નામ “બ્રા” છે. x x પણ બ્રહ્મ શબ્દની એક બીજી વ્યુત્પત્તિ-જે પૂર્વના જેટલી જ પ્રાચીન છે–તે વિચારતાં નિવિશેષ સ્વરૂપ પણ ફલિત થઈ શકે છે. અતિ પ્રાચીન સમયથી–ફ સંહિતાના સમયથી–ગૃત શબ્દ વિશાળ, હોટું, અનવચ્છિન્ન એ અર્થમાં વપરાય છે, અને એ શબ્દ ગ્રહ શબ્દને સહેતર છે, તેથી ત્રહ્મ એટલે અનાવચ્છિન્ન વસ્તુતત્ત્વ એમ અર્થ પણ નીકળે છે. ”
-પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
Page #89
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : એક નિર્વાણુ તત્ત્વના અવયા નામ
(૪૦૧)
સિદ્ધાત્મા—તેને સિદ્ધાત્મા નામ પણ આપવામાં આવ્યું છે. જેના આત્મા સિદ્ધ છે, જેણે શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે સિદ્ધાત્મા. જેનેા આત્મા કૃતકૃત્ય છે, જેને કાંઈ કબ્ય અવશેષ રહ્યું નથી તે સિદ્ધાત્મા. જે નિશ્તિા છે અર્થાત્ જેના સર્વાં અની નિષ્ઠા છેવટની હદ પ્રાપ્ત થઇ છે, એટલે કે જેના સ અથ–પ્રયેાજન સિદ્ધ થયા છે, તે સિદ્ધાત્મા. આમ જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ સિદ્ધ કર્યુ છે, નિષ્પન્ન કર્યુ” છે, એવા સહજાત્મસ્વરૂપ સ્વામી શુદ્ધ ચૈતન્યમૂર્ત્તિ તે સિદ્ધાત્મા છે.
"6
'येनात्मा बुध्यतात्मैव परत्वेनैव चापरम् । अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥”
—શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક,
“ સકળ પ્રદેશે હા કમ અભાવતા, પૂર્ણાનંદ સ્વરૂપ; આતમગુણની હા જે સંપૂર્ણતા, સિદ્ધ સ્વભાવ અનૂપ ...સ્વામી સ્વયં પ્રભને જાઉં ભામણે.
અચળ અખાધિત હા જે નિઃસંગતા, પરમાતમ ચિત્રુપ;
આતમભેાગી હા રમતા નિજ પદે, સિદ્ધ રમણુ એ રૂપ ...સ્વામી૰ —શ્રી દેવચ’દ્રુજી.
તથાતા વળી કાઈ તેને તથાતા' નામથી એળખે છે. આકાલ એટલે કે સર્વકાલ તથાભાવ વડે કરીને તે તથાતા કહેવાય છે; સદાકાળ તથાપ્રકારના ભાવ હાવાને લીધે તે ‘તથાતા ' છે. જેનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ જેમ છે તેમ શાશ્વત વર્તે છે, તે તથાતા છે. તે માટે કહ્યુ` છે કે
ઉપાદાન ને નિમિત્તથી તેની અધિકારિત્વતા ધ્રુવ છે-નિશ્ચલ છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને તેના હાથમાં છે, તેને આધીન છે. ઉપાદાન આત્મા છે અને તેને પ્રગટ કરનાર નિમિત્ત પશુ શુદ્ધ આત્મા જ છે. એટલે તેનુ સ્વરૂપનું અધિકારીપણું, સ્વામીપણું, ઈશ્વરપણું;, સત્તાધીશપણું ધ્રુવ છે, અચલ છે, કદી ન ફરે એવું છે. શુદ્ધ સહજાત્મસ્વરૂપનું ઉપાદાન પણ તે જ છે, ને નિમિત્ત પણ તે જ છે.
આ તથાતા * વિસ’ચેગાત્મિકા છે, અને ત્રણ પ્રકારના દુ:ખથી પરિવર્જિત છે. સ અન્ય ભાવને જ્યાં વિસયેાગ છે, અર્થાત્ સમસ્ત પર ભાવને જ્યાં વિયાગ થયા છે, વિશ્લેષ થયેા છે, પરમાણુ માત્ર પણ કના જ્યાં સ્પર્શી રહ્યો નથી, કેવલ શુદ્ધ આત્મા જ જ્યાં વર્તે છે, એવી આ તથાતા વિસ ́ચાગાત્મિકા છે–વિસયાગસ્વરૂપ છે. અને એટલા માટેજ શારીરિક, માનસિક ને વાચિક દુઃખથી, અથવા આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ ત્રિવિધ
Page #90
--------------------------------------------------------------------------
________________
(૪૨)
યોગદરિસરાય તાપથી, અથવા આધ્યાત્મિક, આધિદૈવિક ને આધિભૌતિક એ ત્રિવિધ દુખથી તે પરિવિજિત છે, સર્વથા રહિત છે.
સગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું
ધમ જગનાથને ધર્મ શુચિ ગાઈએ.” – શ્રી દેવચંદ્રજી. વળી આ તથાતા પરા ભૂતકેટિ છે, અને અત્યંતપણે ભૂતાર્થ ફલ દેનારી છે. પ્રાણીએની-ભૂતની પરમ કેટિરૂપ—ઉચ્ચતમ વર્ગરૂપ જે છે તે પરા ભૂતકેટિ છે, અર્થાત જે પરમાત્મસ્વરૂપ છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપ છે, ઉત્કૃષ્ટ કેટિના આત્મા છે, તે તથાતા છે,
“જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વરજિત સકલ ઉપાધિ, અતીન્દ્રિય ગુણગણમણિ આગ, ઈમ પરમાતમ સાધ.
સુગ્યાની ! સુમતિ ચરણકજ આતમ અરપણ.”-શ્રી આનંદઘનજી અને તે ભૂતાર્થ ફલ–પરમાર્થ ફલ આપનાર છે, અર્થાત્ ખરેખરૂં સત્ય ફલ, મેક્ષરૂપ પરમાર્થ સત ફલ આપે છે. તથાતાની અર્થાત્ શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમ પ્રભુજીનીપરમાત્માની સેવા-ભક્તિ તથાતારૂપ નિર્વાણ ફલ અવશ્ય આપનારી છે. આમ તથાતાનું સ્વરૂપ અન્યત્ર કહ્યું છે, તે શ્લોક શ્રી હરિભદ્રસૂરિજીએ પણ વૃત્તિમાં ટાંકેલ છે, તેને ભાવાર્થ અત્ર કંઈક વિચાર્યું છે.
- ઈત્યાદિ શબ્દોથી તે નિર્વાણને અન્યથથી એટલે કે શબ્દને બરાબર અનુસરતા અર્થ પ્રમાણે તે તે નામ આપેલ છે. એ આદિ શબ્દોથી ઓળખાતું તે નિર્વાણ તત્વ
એક જ છે, નામભેદ માત્ર છે, અર્થભેદ નથી. કારણ કે શુદ્ધ સહજાત્મનિર્વાણુતત્વ સ્વરૂપ એવું તે નિર્વાણ, આપણે જોયું તેમ, સદા શિવસ્વરૂપ હેવાથી એક જ સદાશિવ છે, પરમ આત્મસ્વરૂપ હોવાથી પરબ્રહ્મ છે, શુદ્ધ આત્મ
સિદ્ધિના નિષ્પન્નપણથી સિદ્ધાત્મા છે, સહજાત્મસ્વરૂપપણે શાશ્વત સ્થિતિથી તથાતા છે. ઈત્યાદિ અને અનુસરતા અન્ય અન્ય નામથી પણ તેનું અભેદ સ્વરૂપ જ પ્રગટ થાય છે, વ્યક્ત થાય છે તેને પરમાર્થ જે સમજે, તે આનંદઘન અવતારને પામે છે.
એમ અનેક અભિધા ધરે રે, અનુભવગમ્ય વિચાર-લલના જે જાણે તેહને કરે રે, આનંદઘન અવતાર...લલના”–શ્રી આનંદઘનજી,
તે કેવું છે? તે કહે છે –
Page #91
--------------------------------------------------------------------------
________________
દીમા : નિરાબાધ નિરામય નિષ્ક્રિય પરંતવ
(૪૦૭).
तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥१३१ ॥ લક્ષણ અવિસંવાદથી, નિરાબાધ નીરોગ;
ને નિષ્ઠય પર તવ તે, જન્માદિને અયોગ. ૧૩૧ અથ–તે નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે, તે પરમ તત્વ નિરાબાલ, નિરામય અને નિષ્ક્રિય એવું છે, કારણ કે જન્મ આદિને અયોગ છે.
વિવેચન અત્યાબાધ અગાધ, આતમસુખ સંગ્રહો હો લાલ.”–શ્રી દેવચંદ્રજી,
ઉપરમાં જે નિર્વાણ તત્વ કહ્યું, અને તેના વાચક જે વિવિધ નામ કહા, તેના લક્ષણમાં અવિસંવાદ છે, સંવાદ-મળતાપણું છે, તેમાં વિસંવાદ-બસુરાપણું નથી, તેથી
કરીને તે એકસ્વરૂપ છે. કારણ કે-“નિર્વાણ એટલે શું ? (૧) નિર્વાણુ સ્વરૂપ નિર્વાણ એટલે બૂઝાઈ જવું, શાંત થઈ જવું, નિવૃત્તિ પામવી તે. જેમ
તેલ હોય ત્યાં સુધી દીવ બળે છે, તેલ ખૂટી જાય એટલે તે તરત બૂઝાઈ જાય છે-નિર્વાણ પામે છે તેમ જ્યાં સુધી કર્મરૂપ તેલ હોય ત્યાંસુધી સંસારનો દી બળ્યા કરે છે, પણ જેવું કર્મરૂપ તેલ ખૂટ્યું કે તરત તે સંસાર-દીપક બૂઝાઈ જાય છે, હોલવાઈ જાય છે, નિર્વાણ પામે છે. આમ જ્યાં સંસાર-દીપક બૂઝાઈ જાય છેનિર્વાણ પામે છે, તે પદ નિર્વાણપદ છે. (૨) અથવા નિર્વાણ એટલે શાંતિ, શાંત થઈ જવું તે. જ્યાં સર્વ સંસારભાવ શાંત થઈ જાય છે, સર્વ પરભાવ-વિભાવ વિરામ પામે છે, તે નિર્વાણ છે. આત્મા જ્યાં સ્વ સ્વભાવમાં વિશ્રાંત થાય છે, નિસ્તરંગ સમુદ્રની જેમ પરમ શાંત થઈ સ્વ સહજાન્મસ્વરૂપમાં સમાઈ જાય છે, તે પરમ શાંતિસ્વરૂપ એવું પદ તે નિર્વાણ છે. (૩) અથવા જ્યાં સર્વ વૃત્તિઓનો સંક્ષય થયો છે, અર્થાત્ સર્વ સંસારવૃત્તિઓ જ્યાં નિવૃત્ત થઈ છે, નિવૃત્તિ પામી ગઈ છે, અને કેવલ શુદ્ધ આત્મસ્વભાવમાં જ વર્તનારૂપ વૃત્તિ જ્યાં વર્તે છે, અર્થાત્ શુદ્ધ આત્મપદરૂપ સ્વયંભૂરમણ સમુદ્રમાં નિરંતર રમણતા છે,–તે નિવૃત્તિપદ અથવા નિર્વાણ છે. અને ઉપરમાં જે સદાશિવ વગેરે શબ્દનો પર માથે દર્શાવવામાં આવ્યો, તે તત્વથી વિચારતાં, જે નિર્વાણને અર્થ છે, તેજ તે તે શબ્દને
--
જૂત્તિઃ - તક્ષાવિસંવાલા –તેના–નિર્વાણુના લક્ષણના અવિસંવાદને લીધે. એ જ કહે છે-નિરાધંતિરાબાધ, “ નિરં જાવાસ્કઃ -આબાધાઓમાંથી નિર્ગત-મ્હાર નીકળી ગયેલ. (લેશ પણ બાષા જ્યાં
એવું), બનાનયે-અનામય, જ્યાં દ્રવ્ય-ભાવ રાગ અવિદ્યમાન છે એવું, નિચે ૨-અને નિષ્કય છે, નિબંધનના-કારણના અભાવે કર્તવ્યના અભાવથકી નિક્રિય છે. ઘર તરચં-એવંભૂત તે ૫રં તત્વ. ચત્તો-જે કારણ થકી, સન્માદ્યોગત:-જન્મ, જરા, મરણના અગ થકી.
Page #92
--------------------------------------------------------------------------
________________
(૪૦૪)
યોગદષ્ટિસમુચય
અર્થ છે, માટે નિર્વાણને લક્ષણમાં અને સદાશિવ આદિના લક્ષણમાં વિસંવાદ નથી, અવિસંવાદરૂપ એકતા છે. અર્થાત્ નિર્વાણ, સદાશિવ આદિ એકસ્વરૂપ છે, એક જ છે, એમ અત્યંત પ્રસિદ્ધ થયું.
અને આમ એક એવું આ નિર્વાણુતત્ત્વ કેવું છે? તે કે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું તે પરમ તત્ત્વ છે. તે આ પ્રકારે-(૧) નિરાબાધ–સર્વ આબાધાઓમાંથી તે બહાર નીકળી ગયેલું છે; આબાધા અર્થાત લેશમાત્ર બાધાથી પણ તે રહિત છે, અવ્યાબાધ સ્વરૂપ છે. અને આવું અવ્યાબાધ સ્વરૂપ તે પદ હેવાથી, ત્યાં એકાંતિક, આત્યંતિક, સહજ, સ્વાધીન એવું અનુપમ અવ્યાબાધ આત્મસુખ નિરંતર અનુભવાય છે. (૨) નિરામય-આમય એટલે કેઈપણ જાતના દ્રવ્ય-ભાવરોગને ત્યાં અભાવ છે. દેહને અભાવ છે, એટલે શરીર સંબંધી કઈ પણ દ્રવ્ય રેગને ત્યાં સંભવ જ નથી. અને આત્માની અત્યંત પરિશુદ્ધિ વર્તે છે, એટલે રાગ-દ્વેષ-મહ આદિ ભાવ રોગને પણ બીલકુલ અભાવ છે. આમ દ્રવ્યથી ને ભાવથી આ પદ નિરામય, નીરોગી છે, અને અત્રે આત્માનું પરમ ભાવ આરોગ્ય, સ્વરૂપસ્થિતિરૂપ પરમ સ્વાથ્ય વર્તે છે. (૩) નિષ્ક્રિય છે. નિબંધનને-કારણનો અભાવ છે, એટલે કાર્યને અભાવ છે. અત્રે સર્વ કમને નિઃશેષ નાશ થઈ ગયું હોવાથી કમરૂપ પ્રેરક કારણ નથી, એટલે કાંઈ કર્તવ્ય પણ રહ્યું નથી. કારણ હોય તે કાર્ય હાય, કારણ ન હોય તે કાર્ય પણ ન હોય, એ સનાતન સામાન્ય નિયમ છે. આમ તે નિષ્ક્રિય છે.
એકાંતિક આત્યંતિક સહજ અમૃત સ્વાધીન હો જિનજી!
નિરુપચરિત નિદ્ધ% સુખ, અન્ય અહેતુક પીન હે જિનજી! “શુદ્ધ પરિણામતા, વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધે.”—શ્રી દેવચંદ્રજી
દેહાદિક સંયોગને, આત્યંતિક વિગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખ ભેગ.”–શ્રીમદ્ રાજચંદ્રજીકૃત આત્મસિદ્ધિ.
આવું નિરાબાધ, નિરામય, ને નિષ્ક્રિય એવું તે પરમ તત્વ છે, કારણ કે જન્મ જરા-મરણને ત્યાં અાગ છે, સર્વથા અભાવ છે. એટલે સર્વ દુઃખનો ત્યાં આત્યંતિક અભાવ છે, કારણ કે “જન્મ-જરા ને મૃત્યુ” એ જ “મુખ્ય દુઃખના હેતુ” છે. અને “કારણ તેના બે કહ્યા, “રાગ દ્વેષ અણુહેતુ. પણ અત્રે તે મુખ્ય દુ:ખહેતુ આ જન્માદિ નથી, અને તેના કારણે રાગદ્વેષને પણ સર્વથા અભાવ છે. એટલે જ આ નિર્વાણરૂપ પરમ પદમાં કઈ પણ પ્રકારની બાધાનો, રેગને અને સંસરણરૂપ ક્રિયાનેસંસારને સર્વથા અસંભવ જ છે.
ઍપ (તાત્પર્ય) કહે છે—
Page #93
--------------------------------------------------------------------------
________________
દામોદષ્ટિ : અભેદ પરંતત્વવેદીને વિવાદ ન ઘટે
(૪૦૫) ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्भक्तौ विवाद उपपद्यते ॥ १३२ ॥ અસંમોહથી તાવથી, જાણે તવ આ ઉક્ત;
તસ ભક્તિમાં વિવાદ ના, બુદ્ધિવંતને યુક્ત, ૧૩૨
અર્થ– આ નિર્વાણ તત્વ અસંમોહે કરીને તત્વથી જાણવામાં આવ્યું, પ્રેક્ષાવંતેને (બુદ્ધિવને-વિચારવાને) તેની ભક્તિ બાબતમાં વિવાદ ઘટતું નથી.
વિવેચન આવું જે નિરાબાધ, નિરામય અને નિષ્ક્રિય એવું પરમ નિવૃતવ ઉપરમાં વર્ણવ્યું, તેનું સ્વરૂપ અસંમેહ બોધવડે તવથી-પરમાર્થથી જાણવામાં આવ્યું,
સમ્યક પરિચછેદ કરવામાં આવ્યું, વિચારવાન જીવોને તેની ભક્તિના તદ્દષ્ટિને વિષયમાં વિવાદ ઘટતું નથી, કારણ કે તત્વજ્ઞાનમાં ભેદને અભાવ છે. વિવાદ ન ઘટે નહિ તે જ વિવાદ કરવામાં આવે તે પ્રેક્ષાવંતપણાને-વિચારવંતપણાને
વિરોધ આવે. જે સુજ્ઞ વિચારક જ છે, તે તે નિરંતર તત્વ ભણી જ દષ્ટિ રાખે છે. તત્વ જે અભેદ હોય તે પછી તેની ભક્તિ-આરાધના વિધિમાં ગમે તેટલે ભેદ હોય, તે પણ તેની તેઓ બીલકુલ પરવા કરતા નથી. સાધ્ય જે એક છે, તે તેના સાધક સાધન ગમે તે હોય, તેના પ્રત્યે તેઓ દુર્લક્ષ્ય કરે છે, અર્થાત્ ઈષ્ટ સાધ્યરૂપ મધ્યબિંદુ પ્રત્યે જ દેરી જતા વિવિધ સાધનમાર્ગો પ્રત્યે તેઓ કટાક્ષદષ્ટિએ જોતા નથી. દાખલા તરીકે-નાગપુર જવું હોય, તે જુદી જુદી દિશામાં આવેલા મુંબઈ, દિહી, મદ્રાસ વગેરે શહેરથી ભિન્ન ભિન્ન માગે ત્યાં પહોંચી શકાય, પણ ઈષ્ટ મધ્યબિંદુ એક જ છે તેમ ભિન્ન ભિન્ન દર્શન સંપ્રદાયવાળાઓ નિર્વાણ તત્વને માન્ય કરી ભલે તેને ભિન્ન ભિન્ન પ્રકારે આરાધતા હોય, પણ તેઓનું ઈષ્ટ લક્ષ્ય સ્થાન જો એક જ છે, તે પછી તેની ભક્તિ બાબતમાં કઈ વિવાદને અવકાશ રહેતો નથી. એટલે તત્વગ્રાહી દષ્ટિવાળા સુજ્ઞજનો તે તે સાધનધર્મના મિથ્યા ઝઘડામાં પડતા નથી. કારણ કે સાચા તત્ત્વજ્ઞાનીઓ કે જેઓને નિર્વાણ તત્ત્વનું પૂરેપૂરું ભાન છે, તેઓ તે કદી પરસ્પર ઝઘડે જ નહિં; એટલું જ નહિ, પણ પિતાના પરમ આરાધ્ય એવા તે ઈષ્ટ નિર્વાણ પદને જે અન્ય કોઈ ભક્તિથી આરાધતા હોય, તે સર્વને પોતાના સાધર્મિક જ માને, સ્વધર્મબંધુ જ ગણે. પણ નિર્વાણુતત્ત્વનું જેને ભાન નથી, એવા અજ્ઞાનીઓ પોતે તેથી અત્યંત દૂર છતાં, તે - જૂરિ–zતે-પરિચ્છિન્ન થયે, નિર્ધાતરવેડમિન -આ એવંભૂત નિર્વાણ તત્વ, સંતોનઅસંમોહરૂપ બેધથી, તરવતઃ–પરમાર્થથી. શું ? તે કે-ક્ષાવતાં-પ્રેક્ષાવંતેને-બુદ્ધિમ તેને, ન તતનથી તેની ભક્તિમાં, નિવણ તરવની સેવા બાબતમાં, શું ? તે કે વિવાર ૩૫૬-વિવાદ ઘટતોતત્વજ્ઞાનમાં ભેદના અભાવને લીધે,-નહિં તે પ્રેક્ષાવંતપણુને વિરોધ આવે, એટલા માટે.
Page #94
--------------------------------------------------------------------------
________________
(૪૦૬)
યોગદષ્ટિસમુચ્ચય
નિર્વાણુ તત્ત્વની આરાધના બાબત પરસ્પર ઝઘડે છે, એ મહાઆશ્ચય છે! એમાં તત્ત્વજ્ઞાનની શૂન્યતાના જ દોષ છે. મહાસમ તત્ત્વજ્ઞાની શ્રીમદ્ રાજચદ્રજીએ મહાદશÖન-પ્રભાવક શ્રી મેાક્ષમાળા ગ્રંથમાં અત્યંત મનનીય એવુ' પરમ સત્ય જ ભાખ્યુ' છે કે—
મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા; જેનુ પરિણામ ષ્ટિગેાચર છે. વમાન શેાધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અખજની ગણાઇ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર વીશ લાખ છે. એ પ્રજા તે શ્રમણેાપાસક છે. એમાંથી હું ધારું' છું કે નવતત્ત્વને પાનરૂપે બે હજાર પુરુષા પશુ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તા આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષા પણ નહીં. હશે જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સબંધી થઈ ગઈ છે, ત્યારે જ મતમતાંતર વધી પડયાં છે. એક લૌકિક કથન છે કે સેા શાથે એક મત,' તેમ અનેક તત્ત્વવિચારક પુરુષાના મતમાં ભિન્નતા મહુધા આવતી નથી, માટે તત્ત્વાવષેાધ પરમ આવશ્યક છે. ”—શ્રી મેાક્ષમાળા.
,,
66
ઉપરમાં જે વિવયું, તે ઉપરથી આટલું તાત્પ ફલિત થાય છે કે-તે નિર્વાણુતત્ત્વને સમ્યક્પણે જાણનારા વિવેકી વિવાદ કરે નહિ, અને વિવાદ કરે તે વિવેકી નહિ, સુજ્ઞેષ કિ મહુના ?
। इति परंतस्वाभेदमार्गान्तराधिकारः ।
'
सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । आसन्नोऽयमृजुर्मार्गस्तद्भेदस्तत्कथं भवेत् ॥ १३३ ॥
સર્વજ્ઞપૂર્વક આ વળી, નિયમથી જ છે સ્થિત; નિકટ આ ઋજુ માર્ગ તા, તેના ભેદ શી રીત ! ૧૩૩
અઃ— અને કારણ કે આ નિર્વાણુ તત્ત્વ સર્વજ્ઞપૂર્વક નિયમથી જ સ્થિત છે. અને નિર્વાણને સમીપ એવા આ સર્વજ્ઞરૂપ મા ઋજુ-સરલ છે, તે પછી તેનેા ભેદ કેમ હેાય ?
વૃત્તિ:-સર્વજ્ઞપૂર્વે ચૈત ્-અને સર્વજ્ઞપૂર્ણાંક -નિર્વાણું નામનું અધિકૃત તત્ત્વ, નિયમાવેશ ચત્ સ્થિતપ્—કારણ કે નિયમથી જ સ્થિત છે,-અસર્વાંત્તને નિર્વાણની અનુપપત્તિને લીધે લાલજ્જોડયમ્નિર્વાણુને આસન-સમીપના, આ સર્વાંત લક્ષણવાળા, ૠતુર્માî-ઋજુ-અવક્ર માર્ગ પંથ, તટ્મેન્:-સન ભેદ,મતભેદરૂપ લક્ષણવાળા, સત્ તેથી, જ્યં મને-કેમ હાય? ન જ હોય,
Page #95
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ : સવજ્ઞyવક નિર્વાણ-સર્વજ્ઞ અભેદ
(૪૦૭)
વિવેચન “ભિન્ન ભિન્ન મત દેખોયે, ભેદ દષ્ટિને એહ;
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માને તેડ”—શ્રીમદ્ રાજચંદ્રજી. અને આ પ્રસ્તુત નિર્વાણ તવ નિયમથી જ સર્વ પૂર્વક હોય, એમ સ્થિતિ છે, કારણ કે અર્વજ્ઞને કદી નિર્વાણ ઘટે જ નહિં, અર્થાત્ સર્વજ્ઞ થયા વિના નિર્વાણ પામે જ
નહિં એવો નિયમ છે. એટલે સર્વજ્ઞપણું એ નિર્વાણ પૂર્વેની અવિનાસર્વજ્ઞપૂર્વક ભાવી આવશ્યક સ્થિતિ છે, સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણ પામે, એ નિર્વાણ નિયમમાં ત્રણે કાળમાં ફેરફાર થાય એમ નથી, એ નિશ્ચલ નિશ્ચય
સિદ્ધાંત સ્થિત છે. આમ આ સર્વજ્ઞપણું નિર્વાણને અત્યંત નિકટની સ્થિતિરૂપ માર્ગ છે, અને તે માર્ગ કાજુ છે, સરલ-સીધે છે, વક-વાંકાચૂકે નથી, એટલે તે એકરૂપ જ છે. આવા અભેદરૂપ સર્વજ્ઞ માર્ગમાં મતભેદરૂપ સર્વજ્ઞભેદ કેમ હોય વા? ન જ હોય, ન જ હોય. અને સર્વજ્ઞમાં ભેદ જે નથી જ, તે પછી તેના આરાધક ભક્તોમાં કેમ ભેદ હોઈ શકે? ન જ હોય, ન જ હેય, એ આ ઉપરથી વિશેષ કરીને પૂરવાર થયું, સંસિદ્ધ થયું.
તાત્પર્ય કે સર્વજ્ઞ થયા પછી જ નિર્વાણપદની પ્રાપ્તિ થાય, એમ નિયમથી સિદ્ધ છે. એટલે નિર્વાણુને નિકટમાં નિકટ જે કઈ હોય તે તે સર્વજ્ઞ છે, અને મેક્ષનો નિકટમાં
નિકટ જે કઈ માગ હોય તે તે સર્વજ્ઞદશા છે, આ માર્ગ કાજુતે સર્વજ્ઞ સરલ છે, સીધે છે, વાંકેચૂકે નથી, અને જે સીધે સરલ માગ હોય ભામાં ભેદ તે એક જ હોય; કારણ કે કોઈ અમુક સ્થળે જવાને સીધે-સીધી કેમ? લીંટીએ જત (Straight-line) માર્ગ એક જ હોય, વાંકાચૂકા–આડા
અવળા માર્ગ અનેક હોય, એ પ્રત્યક્ષસિદ્ધ છે; તેમ મોક્ષ પ્રત્યે સીધો લઈ જતો આ સર્વજ્ઞતારૂપ માર્ગ એક જ છે. આવા નિર્વાણને નિકટમાં નિકટના સરલ સર્વજ્ઞમાર્ગને ભજવું, તે નિર્વાણને નિકટતમ માગે છે, અને તેમાં કોઈ પણ ભેદ નથી. તો પછી તેને ભજનારા સાચા આરાધક ભક્ત જનમાં કેમ ભેદ હોઈ શકે વારુ ? “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કોય.” શ્રીમદ્ રાજચંદ્રજીકૃત શ્રી આત્મસિદ્ધિ.
સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા-સારાંશ. સર્વજ્ઞ અને સર્વજ્ઞભક્તોની એકતા બાબત અત્રે જે યુક્તિઓ-દલીલો બતાવી, તેને સાર આ પ્રમાણે-(૧) પારમાર્થિક સર્વજ્ઞ વ્યક્તિભેદ છતાં સામાન્યથી સર્વત્ર
Page #96
--------------------------------------------------------------------------
________________
(૪૦૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
તત્ત્વથી એક છે; અને તેને વિશેષ સ ંપૂર્ણપણે અસદી ને ગમ્ય નથી. એટલે સામાન્યથી તે સર્વજ્ઞને નિર્દે ભપણે યથાશક્તિ તેના આજ્ઞાપાલનપૂર્ણાંક જે કેઇ માનતા હોય તે સ તુલ્ય જ છે, અર્થાત્ સર્વજ્ઞભક્તો એક જ છે.—જેમ એક રાજાના અનેક સેવકે તેના એક ભૃત્યવગ માં જ ગણાય છે. તેમ. (૨) દેવાની ભક્તિ ચિત્ર-ચિત્ર બે પ્રકારની છે. તેમાં સ'સારી દેવ પ્રત્યેની ભક્તિ ચિત્ર, અને સંસારાતીત અ-પર તત્ત્વ-મુક્ત દેવની ભક્તિ અચિત્ર છે. એટલે તે એક મુક્ત તત્ત્વ પ્રત્યે ગમન ઈચ્છનારા મુમુક્ષુ જોગીજનાને માગ એક જ છે. ( ૩ ) તે મુમુક્ષુઓને મા એક જ-મપરાયણ એવા છે, અને તે સાગરમાં કાંડાના માર્ગની પેઠે અવસ્થાભેદને ભેદ છતાં એક જ છે. (૪) નિર્વાણુ નામનુ પર' તત્ત્વ નામભે છતાં એકજ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ યથાર્થ નામેાથી ઓળખાતું તે નિર્વાણુ તત્ત્વ સ્વરૂપથી એક જ છે. આવું નિર્વાણુ તત્ત્વ નિરાખાધ, નિરામય, નિષ્ક્રિય ને જન્મમરણાદિ રહિત એવુ' એકસ્વરૂપ છે. આ નિર્વાણુતત્ત્વને જાણનારા ને માનનારા મુમુક્ષુ ચેગીએ વિવાદ કેમ કરે ? (૫) આ નિર્વાણુતત્ત્વને સ॰જ્ઞપૂર્ણાંક છે. સજ્ઞત્વ જ એને પામવાને ઋજુ અને નિકટ એવા એક જ માર્ગ છે, તેના વિના તેની પ્રાપ્તિ નથી થતી. આમ એકસ્વરૂપ નિર્વાણુને સત્વરૂપ માર્ગ પણ એક જ છે, તા પછી સજ્ઞમાં ભેદ કેમ હેાય ? અને તેમાં ભેદ ન હેાય તે તે સર્વજ્ઞના સાચા ભક્ત
એવા મુમુક્ષુ જોગીજનેામાં પણ ભેદ કેમ હાય ?
। इति सर्वज्ञतत्त्वाभेदप्रतिष्ठापको महा धिकारः । 節 ભિન્ન સર્વદેશના અભેદ અધિકાર
દેશનાભેદ કેમ છે ? એમ આશકીને કહે છે—
चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः ।
यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥
વૃત્તિ:—ચિત્રા તુ−વળી ચિત્ર, નાના પ્રકારની, ફેરાના-દેશના, ‘ આત્મા નિત્ય છે,' અને અનિત્ય છે,’ ઇત્યાદિપે તેવાં-એએની,-કપિલ, સુગત આદિ સોની, યાત્- હાય, વિનેયાનુ– ન્યત: તથાપ્રકારના વિનેષે ના–શિષ્યાના આનુગુણ્યથી—ખનુકૂળપણાને લીધે. કાલાન્તર અપાયથી ભીરુ એવા શિષ્યને આશ્રીને પર્યાયને ઉપસર્જન-ગૌણ કરતી એવી દ્રવ્યપ્રધાન નિત્ય દેશના; અને ભાગઆસ્થાવ'તને આશ્રીને દ્રવ્યને ઉપસર્જન કરતી એવી પર્યાયપ્રધાન અનિત્ય દેશના. અને તે અન્વય-વ્યતિરેકવાળી વસ્તુના જાણુનારા ન હોય એમ નથી, કારણ કે તે તે સર્વજ્ઞપણાની અનુપત્તિ હાય, ( સત્તપણું ટે નહિ"). એવા પ્રકારે દેઢના તા તથાપ્રકારે ગુણુદનથી અદૃષ્ટ જ છે-નિર્દેષ જ છે. તે માટે કશુંન્ચમાવેતે માત્માન:-કારણુ કે આ મહાત્માઓ, સ`શે. શુ ? તા કે-મવ્યાધિમિષવર :-ભવવ્યાધિના ભિષવરા છે. સંસારવ્યાધિના વૈદ્યોમાં પ્રધાન છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ શિખ્ય હિતાર્થ દ્રવ્યપ્રધાન-૫ર્યાયપ્રધાન દેશના
(૪૦૯) ચિત્ર દેશના એહની, શિષ્ય આનુગુણ કાજ;
કારણ એહ મહાત્મા તે, ભવવ્યાધિ વૈદ્યરાજ, ૧૩૪ અર્થ–પરંતુ એની ચિત્ર-જૂદા જુદા પ્રકારની દેશના તે શિષ્યના આનુગુણ્યથીઅનુકૂળપણાથી હેય; કારણ કે આ મહાત્માએ ભવવ્યાધિના ભિષવરે છે.
વિવેચન જે ગાયો તે સઘળે એક, સકલ દશને એજ વિવેક, સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી.”—શ્રીમદ્ રાજચંદ્રજી
ત્યારે હવે પ્રશ્ન ઊઠે છે કે જે ઉપરમાં પ્રતિપાદન કર્યું તેમ સર્વનો અભેદ છે, તે પછી એઓની દેશના ચિત્ર-વિચિત્ર કેમ છે? જુદા જુદા પ્રકારની કેમ છે? તેને અહીં
જવાબ આપે છે કે આ કપિલ, બુદ્ધ આદિ સર્વની દેશના તથાજે ગાયો તે પ્રકારના શિષ્યોના આનુગુણ્યથકી–અનુકૂળપણાથકી ચિત્ર એટલે કે જુદા જુદા સઘળે એક પ્રકારની હોવી સંભવે છે; કારણ કે આ મહાત્માઓ ભવવ્યાધિના ભિષવરે
છે, સંસાર રોગના વૈદ્યરાજે છે. કપિલ, સુગત-બુદ્ધ આદિને તે તે દર્શનવાદીઓ સર્વજ્ઞ માને છે, પણ તેઓની દેશનામાં-ઉપદેશપદ્ધતિમાં ભેદ પડે છે, તેનું શું કારણ? તેનું યુક્તિસંગત સમાધાન અત્ર
મહાનુભાવ શાસકાર મહર્ષિએ આપ્યું છે. અને તે એ છે કે-જે જેવો સમજાવ્યાની શિષ્યરૂપ પાત્રવિશેષ હોય, તે તે તેને અનુકૂળ પડે-માફક આવે, શૈલી કરી તેના આત્માને ગુણ કરે, એ બોધ કર, ઉપદેશ કરે યોગ્ય જાણી,
તે તે સર્વએ તેમ કર્યું છે. એટલે કે તથાવિધ શિષ્યવિશેષના આનુગુણ્યથી, તેને જેમ ગુણ ઉપજે તેમ, તેના આત્માનું જે રીતે કલ્યાણ થાય તે રીતે, તેઓએ તેને વિવિધ પ્રકારે “સમજાવ્યાની શૈલી કરી છે. પાત્રવિશેષને લક્ષમાં લઈ કઈ પણ પ્રકારે શિષ્યને ઠેકાણે આણ-સ્વસ્થાને લાવ–સમજાવે,’ એ જ તેઓને એકાંત હિત હેતુ હેઈ, તેની દેશના શૈલી જૂદી પડે છે. દાખલા તરીકે
કઈ અનિત્યવાદી શિષ્ય એમ કહે કે-આ દેહાદિ અનિત્ય છે, જગમાં વસ્તુમાત્ર ક્ષણિક છે, ક્ષણભંગુર છે, તેમ આ આત્મા પણ અનિત્ય છે, તે પછી આ ધર્મમેક્ષ
આદિ કોના માટે? ને શા માટે કરવા? એમ અનિત્યપણાથી ભીરુ દ્રવ્યપ્રધાન હોય, ડરતે હોય, તેવા શિષ્યને બંધ કરવાનો હોય-સમજાવવાને દેશના હોય, ત્યારે તેઓએ પર્યાયને ગૌણ કરી, દ્રવ્યપ્રધાન દેશના દીધી
કે–અહે, ભવ્ય ! પ્રત્યેક વસ્તુ દ્રવ્યથી નિત્ય છે, તેમ આ આત્મા પણ
Page #98
--------------------------------------------------------------------------
________________
(૧૦)
ગદષ્ટિાસુર દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી પલટાય છે. “કંઈ સમુદ્ર પલટાતું નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.” બાલ, વૃદ્ધ ને યુવાન એ ત્રણે અવસ્થાનું સ્મરણ-જ્ઞાન એક જ આત્માને થાય છે, એ પ્રગટ સૂચવે છે કે આત્મા નિત્ય છે. જેમ જૂના વસ્ત્રો બદલીને મનુષ્ય નવાં પહેરે છે, તેમ છશું થયેલા દેહને છેડી આત્મા નવા દેહને ગ્રહે છે, બળીયું બદલાય છે, આત્મા બદલાતું નથી, માટે આત્મા અજર, અમર ને અવિનાશી છે એમ જાણી તું ભય મ પામ.*
આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય;
બાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર;
વદનારો તે ક્ષણિક નહિં, કર અનુભવ નિરધાર. કયારે કઈ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તે, કેમાં ભળે? તપાસ.”
-શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ. વળી ભેગ પ્રત્યે આસ્થાવત–આસક્તિ ધરાવતો કઈ શિષ્ય હોય, તેને બંધ કરવાના પ્રસંગે, તેઓએ દ્રવ્યને ગૌણ કરી, પર્યાયપ્રધાન એવી અનિત્યદેશના
દીધી કે*_“અહો ! આ અનિત્ય ભેગોમાં ત્યારે આસ્થા કરવી યેગ્ય પર્યાયપ્રધાન નથી. આ બધુંય જગત્ ક્ષણભંગુર છે. પ્રતિક્ષણે વિનશ્વર છે. ઈર્ષ્યા ને દેશના શેકથી ભરેલો એ પ્રિયસોગ અનિત્ય છે. કુત્સિત આચરણનું
સ્થાનક એવું યૌવન અનિત્ય છે. તીવ્ર કલેશ-સમૂહથી ઉપજેલી એવી સંપદાએ અનિત્ય છે. અને સર્વભાવના નિબંધનરૂપ-કારણરૂપ એવું જીવન પણ અનિત્ય છે. પુનઃ પુનઃ જન્મ, પુનઃ પુનઃ મૃત્યુ, અને પુનઃ પુનઃ ઉચ્ચ-નીચ આદિ સ્થાનને આશ્રય કરવો પડે છે, એટલે અત્રે સુખ છે નહિ. આમ આ સંસારમાં બધુંય પ્રકૃતિથી
x “वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृहाति नरोऽपराणि ।
તથા રાવળિ વિદ્યાર નીચચાર સંચાતિ નવાનિ સેહી શ્રી ભગવદગીતા " नष्टे वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा ।
ન હેડબ્બામાનં ર નë કન્ય વુધઃ –શ્રી પૂજ્યપાદસ્વામીજીત શ્રી સમાધિશતક • "अनित्यः प्रियसंयोग इहेाशोकसंकुलः । अनित्यं यौवनं चापि कुत्सिताचरणास्पदम् ।।
अनित्याः संपदस्तीव्रक्लेशवर्गसमुद्भवाः । अनित्यं जीवितं चेह सर्वभावनिबन्धनम् ॥ पुनर्जन्म पुनर्मृत्युहीनादिस्थानसंश्रयः । पुनः पुनश्च यदतः सुखमत्र न विद्यते ।। प्रकृत्यसुन्दरं ह्येवं संसारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता क्वचिदास्था विवेकिनाम् ॥ मुक्त्वा धर्म जगद्वंद्यम कलङ्क सनातनम् । परार्थसाधकं धीरैः सेवितं शीलशालिभिः ।।
–શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્તબક ૧,
Page #99
--------------------------------------------------------------------------
________________
રોમાદિ : અન્વય-વ્યતિરેકરૂપ સ્યાવાદી વસ્તુ અસુંદર છે. એટલા માટે, કહે, એક જગદ્વંદ્ય સનાતન શુદ્ધ ધર્મ શિવાય અને ક્યાંય વિવેકીઓએ આસ્થા કરવી યુક્ત છે?” આમ પાત્રભેદે તે તે શિષ્યના ઉપકાર હેતુઓ તે સર્વની દેશનાનો ભેદ પડ્યો હોય એમ સંભવે છે.
વળી તે સર્વ કાંઈ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુને જાણનારા ન હોય એમ નથી, જાણનારા હોય જ એ નિશ્ચય છે, નહિ તે તેમનું સર્વાપણું ઘટે નહિ. કારણ કે
અન્વયરૂપ દ્રવ્ય અને વ્યતિરેકરૂપ પર્યાય, એ બનેથી યુક્ત એવું અન્વય- વસ્તુસ્વરૂપ તેઓ ન જાણતા હોય, તે તેઓનું સર્વજ્ઞપણું શી રીતે ? વ્યતિરેકરૂપ અને અન્ય વ્યાપ્તિથી તે અન્વય-વ્યતિરેક અર્થાત્ દ્રવ્ય-પર્યાય એ વસ્તુ
બને મળીને ભેટાલેક વૃત્તિવાળી જ વસ્તુ છે, એ યુક્તિ-સુસંગત વાત
તે સામાન્ય બુદ્ધિવાળા બુધજન પણ સમજી શકે છે, તે પછી આ સર્વ ન જાણતા હોય, એમ કેમ બને? કારણ કે “ દ્રવ્ય વિનાનો પર્યાય નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય નથી,' એમ અન્ય વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. આ દ્રવ્ય-પર્યાયની અ ન્ય વ્યાપ્તિ પણ તેને એકાંત ભેદ કે અભેદ માનવામાં આવતાં ઘટતી નથી. કારણ કે દ્રવ્ય-પર્યાયને એકાંત ભેદ માનવામાં આવે, તે અતિપ્રસંગની પ્રાપ્તિ થશે; એકાંત અભેદ માનવામાં આવે, તે તે બન્નેનું અક્યએકપણું થશે, તે પછી દ્રવ્ય-પથાય જુદા
માનવાની શી જરૂર પડી? અને આમ એકાંત ભેદ કે અભેદ માનવામાં “સ્યાદવાદ આવશે, તે શબ્દાર્થ પણ ઘટશે નહિં; કારણ કે સર્વત્ર અનુવસમજણ પણ ચાલ્યો આવે તે અન્વયે નામે ઓળખાય છે, અને એકત્ર વત્તી જુદી ખરી’ તરી આવે તે વ્યતિરેક કહેવાય છે. આમ શબ્દાર્થ પણ એકાંત પક્ષમાં
ઘટશે નહિ. વળી “અ ન્ય વ્યાપ્તિ’ એમાં “ અન્યાન્ય’ એ શબ્દો ભેદ સૂચવે છે, અને “વ્યાપ્તિ' એ અભેદ બતાવે છે. માટે એ બન્નેનો ભેદભેદ માનવામાં આવે તે જ અન્ય વ્યાપ્તિનો સંભવ થાય તાત્પર્ય કે અન્વય-વ્યતિરેકની* અન્ય વ્યાપ્તિથી વસ્તુ ભેદાદરૂપ જ છે, અર્થાત્ દ્રવ્ય-પર્યાયની અન્ય વ્યતિથી ભેદભેદ વૃત્તિવાળી વસ્તુ છે, વસ્તુ દ્રવ્ય-પર્યાયમય છે, એમ ન્યાયથી અવિરુદ્ધપણે સિદ્ધ છે. * " अन्वयो व्यतिरेकश्च ट्रव्यपर्यायसंज्ञितौ । अन्योन्यव्याप्तितो भेदाभेदवृत्त्येव वस्तु तौ ॥
नान्योऽन्यव्याप्तिरेकांतभेदेऽभेदे च युज्यते । अतिप्रसंगादैक्याश्च शब्दार्थानुपपत्तितः ॥ अन्योऽन्यमिति यभेदं व्याप्तिश्चाह विपर्ययम् । भेदाभेदे द्वयोस्तस्मादन्योन्यव्याप्तिसंभवः ।। एवं न्यायविरुद्धेऽस्मिन् विगेधोद्भावनं नृणाम् । व्यसनं वा जडत्वं वा प्रकाशयति केवलम् ।।"
ઇત્યાદિ (વિશેષ માટે જુઓ) શ્રી હરિભદ્રસૂરિકૃત શાસ્ત્ર વાર્તાસમુ , સ્તબક. ૭ "णत्थि विणा परिणाम अत्थो अत्थं विणेह परिणामो । व्वगुणपज्जयत्थो अत्थो अत्थित्तणिव्वत्तो॥"
–શ્રી કુંદકુંદાચાર્યજીપ્રીત પ્રવચનસાર, અર્થાત–પરિણામ વિનાને અર્થ નથી, અને અર્થ વિનાને પરિણામ નથી. દ્રવ્ય-ગણુ-પર્યાયસ્થિત અર્થ અસ્તિત્વથી સિદ્ધ થાય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
(૧૨)
યોગદષ્ટિસમુચ્ચય આવું સદ્દબુદ્ધિગમ્ય ન્યાયપ્રસિદ્ધ વસ્તુસ્વરૂપ જ્ઞાની એવા સર્વની જાણ બહાર હાય, એમ કેમ બને? ન જ બને. તેવું યથાર્થ વસ્તુસ્વરૂપ તેઓ અવશ્ય જાણતા જ હેવા જોઈએ, પરંતુ શિષ્યના હિતહિતુએ તેઓએ તેવા તેવા પ્રકારે ગૌ-પ્રધાન ભાવથી જુદી જુદી દેશના કરી છે, માટે તે અદુષ્ટ જ છે, નિર્દોષ જ છે, કારણ કે નિત્ય દેશના કરતાં પર્યાયને ગૌણુભાવ, અને અનિત્ય દેશના કરતાં દ્રવ્યને ગૌણુભાવ, તે મહાનુભાવોના હૃદયમાં હોવો જ જોઈએ. કઈ પણ દેશના અમુક નય-અપેક્ષાના પ્રધાનપણથી ને અન્ય અપેક્ષાના ગૌણપણથી જ થઈ શકે કારણ કે વચનમાં એક વખતે એક અપેક્ષા જ આવી શકે, અને જ્ઞાનમાં તે સર્વ અપેક્ષા એકી સાથે ભાસ્યમાન થાય, છતાં વચનથી તે અનુક્રમે એક એક અપેક્ષા જ ગૌણ-મુખ્યભાવે કહી શકાય. એટલે તે મહાનુભાવનું કથન એકાંતિક નથી, એમ આશય સમજાય છે.
“કુંથુનાથ પ્રભુ દેશનારે, સાધક સાધન સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિરે. કુંથુ જિનેસરૂ! વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામે;
ગ્રાહક અવસર બેધથી રે, કહેવે અર્પિત કામે રે. કુંથુ”—શ્રી દેવચંદ્રજી. અને તેવા પરમ ઉપકારી મહાત્મા મહાપુરુષે આમ કરે એમાં આશ્ચર્ય નથી, કારણ કે કોઈ પણ પ્રકારે આ જીવને સંસારરૂપ મહારોગ મટે એ જ તેમને મુખ્ય ઉદ્દેશ
હતું. એટલે ભવ્યાધિના ભિષગવરે-વૈદ્યરાજે જેવા આ સર્વજ્ઞાએ ભવવ્યાધિના તે તે જીવની પ્રકૃતિ એળખી, તેને માફક આવે અનુકૂળ પડે, ગુણ ભિષગવરે કરે, એવી દેશના ઔષધિ તેઓને આપી. વ્યવહારમાં પણ કુશળ
વૈદ્યરાજ હોય તે રોગીની પ્રકૃતિ એળખી, રોગનું નિદાન પારખી, બરાબર ચિકિત્સા કરી, તેને યોગ્ય અનુપાનયુક્ત ઔષધાદિ આપે છે. તેમાં પિત્ત પ્રકૃતિવાળાને જે ઔષધ માફક આવે, તે કફવાળાને ન આવે, કફવાળાને સદે, તે પિત્ત પ્રકૃતિને ન ફાવે; વાત પ્રકૃતિને ગુણ કરે, તે કફપ્રકૃતિને અવગુણ કરે; ઈત્યાદિ અપેક્ષા લક્ષમાં રાખી તે ઔષધ પ્રયોગ કરે છે. તેમ આ ભવરગના વૈદ્યરાજ મહાત્મા સર્વાએ પણ તેવા તેવા પ્રકારે જીવની પ્રકૃતિ પ્રમાણે વિવેક કરીને તેવી ભિન્ન ભિન્ન દેશનાઔષધિને ૧ પ્રયોગ કર્યો છે, એમ સમજાય છે.
આ ઉપરથી શું? તે કહે છે– *" विज्ञानमात्रमप्येवं बाह्यसंगनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्वा तद्देशनाईतः ॥
न चैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः । सुवैद्यवद्विना कार्य द्रव्यासत्यं न भाषते ॥" “અન્ય વમિરત્યે મેતરાથનિવૃત્તશે વિ સર્વમેવેતિ યુદ્ધનોવાં કામના !”
–શાસ્ત્રવાર્તાસમુચ્ચય
Page #101
--------------------------------------------------------------------------
________________
હાબાદઃ ભવ્યાધિ ભિષવરેને બીજાધાનાદિર બંધ
(૪૧૩).
यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३५ ॥
સાનુબંધ બીજ આદિને, સંભવ જેને જેમ
તેને એઓએ અહીં, બાધ કર્યો છે તેમ, ૧૩૫ અર્થ –જેને જે પ્રકારે સાનુબંધ બીજાધાન આદિને સંભવ થાય, તેના પ્રત્યે તેવા પ્રકારે તેઓએ તેટલા માટે કહ્યું છે.
વિવેચન “ભવરગના વૈદ્ય જિનેશ્વરૂ, ભાવૌષધ તુજ ભક્તિ;
દેવચંદ્રને શ્રી અરિહંતને, છે આધાર એ વ્યક્તિ.”–શ્રી દેવચંદ્રજી અને આમ ઉપરમાં કહ્યું તેમ આ મહાત્મા સર્વ ભવવ્યાધિના ભિષવરે છે–સંસારરેગના વૈદ્યરાજે છે, એટલા માટે જ જે પ્રાણીને જે પ્રકારે સાનુબંધ
બીજાધાન આદિને સંભવ થાય, તેવા પ્રકારે તેઓએ, કુશલ બીજાધાનાદિ માલીની પેઠે, તેના પ્રત્યે ઉપદેશકાર્ય કર્યું. તે આ પ્રકારે :-વનસ્પતિથાય તે બધા શાસ્ત્રના નિયમ પ્રમાણે કઈ છોડને ઊગવા માટે અમુક જાતનું ખાતર
જોઈએ છે. કોઈ બીજા છેડને માટે બીજી જાતનું ખાતર ખપે છે. આમ જૂદા જૂદા છોડને માટે જુદી જુદી જાતનું ખાતર નાંખવું પડે છે. આ મુદ્દો લક્ષમાં રાખીને કુશલ માલી ભૂમિમાં બીજાધાન થાય, બીજ રોપાય, ઊગી નીકળે, એવું ખાતર નાંખે છે. તેમ આ કુશલ ભિષવર પણ ગ્ય પાત્રવિશેષરૂપ શિષ્યની ચિત્તભૂમિમાં સમ્યગૂ બેધ–બીજનું આધાન થાય, પણ થાય, તેવું ભવેઢેગ ઉપજે એવું ઉપદેશ રૂપ ખાતર નાંખે છે.
માળી જેમ બીજાધાન થયા પછી પણ, બીજ રોપાયા પછી પણ, તેમાંથી અંકુરફણગો ફૂટે તેમ જલસિંચન કરે છે તેમ આ નિપુણ વૈદ્યરાજે પણ તે તે શિષ્યને તે બેધબીજ ઊગી નીકળી તેમાંથી અંકુર ફૂટે એવું સદુપદેશજલ સિંચે છે. પછી માળી જેમ તે કુમળા છોડને રક્ષવા માટે તેની આસપાસ વૃત્તિ-વાડ કરે છે, જ્યારે બાંધે છે, અને તેને પાણી પાયા કરે છે, તેમ આ નિષ્ણાત વૈદ્યવરે શિષ્યના ઊગતા ધરૂપ
કૃતિ – શ્ય–જે પ્રાણને, જેન કાળ–નિત્યદેશના આદિ લક્ષણવાળા જે પ્રકારે, ચીકાથીનારિસંમવા બીજાધાન આદિને સંભવતાપ્રકારે ભોગ આદિ ભાવે કરીને, સાનુ પો મવતિ–સાનુબંધ થાય તેવા પ્રકારે ઉત્તર ગુણદ્ધિ વડે કરીને, તે-આ સર્વાએ તથા તેવા પ્રકારે, તોય તેને, તેના પ્રત્યે, ગjદકહ્યું છે, ગાયું છે, તd-તેટલા માટે.
Page #102
--------------------------------------------------------------------------
________________
(૪૧૪)
ગદરિસરુસ્થય છોડને રક્ષવા માટે વ્રત-વૃત્તિરૂપ વાડનો પ્રબંધ કરી આપી, તેને તેવા પ્રકારનું સાધજલ પાયા કરી પરિવૃદ્ધિ પમાડે છે.
અને પછી ખૂબ કાળજીથી-માવજતથી છેડને ઉછેરીને જેમ માલી તે છેડ ફલફૂલથી શેભતું વૃક્ષ થાય તેવું કરે છે; તેમ આ ભિષગુવારે પણ શિષ્યને બેધરૂપ છોડ
મોક્ષવૃક્ષરૂપ બને એમ કરે છે. આમ જેમ કુશલ માલી બીજાધાનથી વૃક્ષ માંડીને ફલભારથી નમ્ર વૃક્ષ થવા પર્યત છેડની કાળજીભરી સંભાળ
લે છે, તેમ આ મહાનિપુણ વૈદ્યરાજે શિષ્યને સાનુબંધ બીજાધાનાદિ થાય, અર્થાત્ સમ્યગુ બાધબીજ ઊગી નીકળી, ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામી, યાવત્ મેક્ષફળ પ્રાપ્ત થાય, તેમ ઉપદેશામૃત જલધારા વહાવી નિષ્કારણ કરુણાથી કાળજીભરી સંભાળ લે છે.
કારણ કે આવા પરમ વિવેકી, પરમ કૃપાળુ, પરમ કૃપાનિધાન આ ભાવ-વૈદ્યરાજોને એકાંત હેતુ ગમે તેમ કરીને શિષ્યનું કલ્યાણ કરવાનું છે. જેમ સવૈદ્યનો હેતુ રોગીને
જેમ બને તેમ જલદી રોગમુક્ત કરવાને-સાજો કરવાનો જ હોય છે, એકાંત શિષ્ય પછી ગમે તે એસડથી સારો થતો હોય, તે તે ઓસડ તે નિ:સંકેચકલ્યાણ હેતુ પણ અજમાવે છે. તેમ આ ભવરોગના ભિષવરો પણ જે ઉપદેશ
ઔષધિથી આ જીવને ભવરોગ મટે, તેની આત્મબ્રાંતિ ટળે, તે ઔષધિનો નિ:શંક પ્રયોગ કરતાં અચકાતા નથી, કારણ કે તેઓનો એકાંત હેતુ જેમ બને તેમ જલદી જીવને ભવરૂપ ભાવોગ મટાડવાનો છે. જવની આત્મબ્રાંતિ ને તેથી થતી ભવભ્રાંતિ દૂર કરવાનો છે; એટલે નિત્યપ્રધાન દેશનાથી શિષ્યને ગુણ થાય એમ છે એવું લાગ્યું, તે તેઓએ નિત્યદેશના ઉપર ભાર મૂક્યો; અને અનિત્યપ્રધાન દેશનાથી લાભ થાય એમ છે એવું દેખ્યું તે અનિત્યદેશના પર ભાર મૂક્યો. જ્યાં જેમ ઘટે તેમ વિવેક વાપરી તેઓએ યથાયોગ્ય ઉપદેશ દીધો. આમ પરમાર્થ હેતુએ કરીને સર્વોની દેશનામાં ભેદ પડ્યો હશે, એમ આશય સમજાય છે.
આત્મબ્રાંતિ સમ રોગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પધ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન ”—શ્રી આત્મસિદ્ધિ પરિહારાન્તર-બીજા પ્રકારને શંકાનો પરિહાર (સમાધાન) કહે છે–
एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः ।
अचिन्त्य पुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ॥ १३६ ॥ કૃત્તિ-પારિ રેરાના–દેશના એક છતાં તેના મુખમાંથી વિનિમન-નીકળવાને આશ્રીને એક છતાં, તેણ-આ સર્વજ્ઞાની, યદ્દા-અથવા તો, શોકૂવમેરત-શ્રોતાઓના વિભેદથી, તથા ભવ્યતાના ભેદ કરીને, નિપુણતા -અચિન્ત પુણ્યના સામર્થ્યથકી, એટલે કે પર બેધના આશ્રયથકી ઉપજેલા કર્મના વિપાકને લીધે, એમ અર્થ છે, તથા–તેવા નિત્ય આદિ પ્રકાર, ત્રિવિમારે-ચિત્ર અવભાસે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
દીઓદષ્ટિ અચિત્ય પુણ્ય સામર્થ્યથી એક દેશના ચિત્ર ભાસે !
(૪૧૫) એક છતાં તસ દેશના, શ્રોતૃભેદથી તેમ;
અચિન્ય પુણ્ય સામર્થ્યયથી, ચિત્ર ભાસતી એમ, ૧૩૬
અર્થ:–અથવા તે એઓની (સર્વની) દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામર્થ્યને લીધે, તથા પ્રકારે ચિત્ર-જૂદી જૂદી અવભાસે છે.
વિવેચન અથવા તે સર્વજ્ઞોની વાણીમાં ભેદ કેમ પડે છે? એ વિરોધને પરિહાર કરવા માટે બીજે યુક્તિસંગત ખુલાસે અહીં કર્યો છે -એઓની દેશના એક છતાં, શ્રોતાઓના
વિભેદે કરીને, અચિત્ય પુણ્ય સામર્થ્યના પ્રભાવને લીધે, તેવા સર્વજ્ઞ દેશના પ્રકારે ચિત્ર ભાસે છે! અર્થાત્ એ સર્વજ્ઞોના મુખવિનિગમને અપેક્ષીને એક છતાં ચિત્ર એટલે કે એએના મુખમાંથી નીકળી તે અપેક્ષાએ તે તેઓની દેશના ભાસે ! એક છે, છતાં તથાભવ્યત્વના ભેદથી શ્રોતાઓના ભેદને લીધે તે ચિત્ર
ભાસે છે ! આમ તે સર્વજ્ઞોના મુખમાંથી કરેલી વાણી તે એક જ પ્રકારની છે, પરંતુ શ્રોતાઓમાં તથાભવ્યત્વને ભેદ હોય છે, જુદી જુદી ભવ્યતા–ચોગ્યતા હોય છે, એટલે શ્રેતાઓનો ભેદ પડે છે, તેથી કરીને તે સર્વજ્ઞવાણી એઓના અચિત્ય પુણ્ય પ્રભાવથી તે તે શ્રેતાને ચિત્ર-જુદી જુદી પ્રતિભાસે છે! એટલે પિતાપિતાની ભવ્યતા પ્રમાણે પ્રત્યેક શ્રોતા સર્વજ્ઞવાણીને પિતપતાને ઉપકારી એવી અનુકૂળ અપેક્ષામાં સમજી જાય છે, પોતપોતાને કલ્યાણકારી અનુકૂળ અર્થમાં ગ્રહણ કરી લે છે, એટલે પ્રત્યેક સાંભળનાર જાણે એમજ સમજે કે ભગવાન આ જાણે મને જ ઉદ્દેશીને કહી રહ્યા છે ! એમx કહેવાય છે કે સમવસરણમાં બિરાજી ભગવાન તીર્થકર સર્વજ્ઞદેવ દેશના આપે છે. ત્યારે પશુ-પક્ષી, મનુષ્યાદિ સર્વ કોઈ પોતપોતાની ભાષામાં તેને ભાવ સમજી જાય છે, તેને અર્થ ગ્રહણ કરી લે છે! આ અદ્ભુત સર્વના વચનાતિશય હોય છે, તે એ જ પરમાર્થ સૂચવે છે.
અને આમ એક વાણી પણ અનેકરૂપે-ચિત્રરૂપે ભાસ્યમાન થાય છે, તે ભગવાન સર્વજ્ઞના અચિત્ય પુણ્ય સામર્થ્યને જ પ્રભાવ છે. કારણ કે “સવિ જીવ કરૂં શાસનરસી' એવી પરમ ઉદાત્ત પરેપકાર ભાવનાના બલથી, પોપદેશના કારણે કરી, તેઓએ મહાપુણ્યસંભાર સંચિત કર્યો હતો. તે પુણ્યના પરિપાકવશે કરીને આ ચમત્કારકારી અતિશયવંત મહાપ્રભાવ તેઓનો વર્તે છે ! જેમ મેઘવૃષ્ટિ તે એક જ હોય છે, પણ ભૂમિ પર પડતાં, તે તે ભૂમિના આકાર પ્રમાણે જુદા જુદા વહેળા વહે છે, તેમ આ સર્વશોએ વષવેલ બેધધારામય ઉપદેશવૃષ્ટિ એક જ પ્રકારની છે, છતાં ભિન્ન ભિન્ન શ્રોતા પાત્રની x “ तेषामेव स्वस्वभाषापरिणाममनोहरम् ।
બળેવા વરં તે ઘwવવો 1 ”–શ્રી હેમચંદ્રાચાર્યજીત વીતરાગસ્તવ,
Page #104
--------------------------------------------------------------------------
________________
(૪૧૬)
ગદરિસસુ થયા ચિત્તભૂમિમાં પડતાં તે ભિન્ન ભિન્ન અર્થ પ્રવાહ ધારણ કરે છે! આ તેમને અપૂર્વ વચનાતિશય સૂચવે છે !
“વાણી ગુણ પાંત્રીશ અનેપમ, અવિસંવાદ સરૂપે રે, ભવ દુઃખવારણ શિવસુખ કારણ, સૂધે ધર્મ પ્રરૂપે રે.”—શ્રી દેવચંદ્રજી
અને એમ પણ ગુણ નથી એમ નથી, તે કહે છે– यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः । जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ॥ १३७ ॥ એથી ઉપજે સર્વને, યથાભવ્ય ઉપકાર
અવસ્થતા સ્થિત એહની, સર્વત્ર એહ પ્રકાર. ૧૩૭ અર્થ:–અને યથાભવ્ય (ભવ્ય પ્રમાણે) સવેને તેનાથી કરાયેલે ઉપકાર ઉપજે છે; આમ આ દેશનાની આ અવધ્યતા (સફળતા) પણ સર્વત્ર સુસ્થિત એવી છે.
વિવેચન
“વચનામૃત વીતરાગના, પરમ શાંત રસમૂળ;
ઔષધ જે ભવરગના, કાયરને પ્રતિકૂળ.”—શ્રીમદ્ રાજચંદ્રજી
અને આમ સર્વજ્ઞદેશને એક છતાં ભિન્ન ભિન્ન શ્રોતાને ભિન્ન ભિન્ન ભાસે છે, તે પણ વિશેષ આશ્ચર્યકારી તે એ છે કે તેનાથી તે સર્વને યથાભવ્યત્વ પ્રમાણે ઉપકાર પણ થાય છે. આમ સર્વજ્ઞ વાણીની સર્વત્ર સુસ્થિત એવી અવધ્યતા-અનિષ્ફળતા ઉપજે છે.
શ્રી સર્વજ્ઞવાણી એકરૂપ છતાં ચિત્રરૂપે ભાસે છે, એટલું જ નહિં પણ, તે પાવન અમૃતવાણું જે સાંભળે છે, તે સર્વ સાંભળનાર શ્રોતાને તેના થકી ઉ૫કાર પણ થાય છે,
કૃત્તિ –ામ ર–અને યથાભવ્ય, ભવ્યને સદ, સર્વે-સર્વેને, સમડજિ-ઉપકાર પણ, ગણ ૫ણ, તાતા તેનાથી કરાયેલા, દેશનાથી નિપન-નીપજે, ગાજતે-ઉપજે છે, પ્રાદવિ છે, પ્રગટે છે. જવાડજિ-અવંધ્યતા પણ, અનિષ્ફળતા પણ, પર્વ-એમ, ઉક્ત નીતિથી અચા–આની, આ દેહનાની, સર્વત્ર સુરિયા-સર્વત્ર સુસ્થિત એવી. * “ક$ષ્ટપુષ્યામબાતિહાર્યાન્વિતઃ
વગેશન શોમાન્સયમન્ચે નિયતઃ | » –પગબિલ્ડ
Page #105
--------------------------------------------------------------------------
________________
હમાદ્ધિ: રાવણની અવધ્ય દેશના
(૪૧૭) અને તે ઉપકાર, સાંભળનારનું જેવું જેવું ભવ્યત્વ–ોગ્યપણું હોય તે સર્વજ્ઞની પ્રમાણે થાય છે. જેવી જેવી જેની જેની યોગ્યતા–પાત્રતા છે, તે અવંધ્ય દેશના તે તેને તેને ઉપકાર થાય છે, ગુણ ઉપજે છે, આત્મલાભ થાય
છે. જેવી જેવી જેની જેની ઝલવાની શક્તિ, જે જે જેને ક્ષયોપશમવિશેષ, તે તે બધું તે ઝીલે છે. જેમ કેઈ અમૃતસરોવર ભર્યું હોય, તેમાંથી જેવડું પાત્ર હોય, તેવડું પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે તેમ આ સર્વજ્ઞ વચનામૃત સાગરમાંથી તથાવિધ પાત્રપ્રમાણ ગ્રહણ થાય છે. તે અમૃતસિંધુમાંથી જેનાથી જેટલું બને તેટલું યથાશક્તિ અમૃતપાન યથેચ૭પણે સર્વ કઈ શ્રોતા કરે છે, અને તેથી તેને તથા પ્રકારને આત્મગુણ થાય છે, તે ચેકસ.
ભવ ઉપાધિ ગદ ટાળવા, પ્રભુજી છે વૈદ્ય અમેઘ રે; રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘ રે.
દેવ વિશાલ જિર્ણોદની, તમે ધ્યા તત્વસમાધિ રે.”—શ્રી દેવચંદ્રજી
કારણ કે રોગીને સાચે વૈદ્ય મળે છે, અને અમેઘ અમૃત ઔષધિને જગ બન્ય છે, તે તેને રેગ દૂર કેમ ન થાય? તેમ આત્મબ્રાંતિથી ઉપજેલે આ ભવરૂપ મહારાગ
જેને લાગુ પડ્યો છે, એવા આ ભવ્ય શ્રોતાજનેને શ્રી સર્વજ્ઞરૂપ પરમ ઔષધને ગુણક સદ્યને જગ લાવ્યો છે, ને તેઓએ પ્રોજેલી પરમ ઔષધિરૂપ વિદેષને નાશ અમૃતવાણી કાને પડી છે, તો પછી તેઓને તે રેગ કેમ ન મટે? કેમ
ન હઠે? રોગીને રોગ હઠે છે કે નહિં, તેને ગુણ થાય છે કે નહિ, તે તેના દોષ દૂર થવારૂપ ચિથી પરખાય છે. જેમ વાત, પિત્ત ને કફની વિષમતાથી ઉપજેલા ત્રિદોષથી કોઈ પીડાતે હોય, તેને ઔષધ આપવામાં આવતાં જે તેનો ત્રિદેષ દૂર થતે દેખાય તે સમજવું કે આ ઔષધથી તેને ગુણ થયે; તેમ આ ભવરોગી રાગ, દ્વેષ ને મેહરૂપ ત્રિદોષ સન્નિપાતથી પીડાઈ રહ્યો છે, તેને આ રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદેવ જે પરમ શાંત રસમૂળ સર્વજ્ઞ વચનામૃત થી દૂર થયે, વા એ છે થયે, તે જાણવું કે આ ઔષધને આ ગુણ છે. અને આ સર્વજ્ઞ વચનામૃત શ્રવણથી તે તે શ્રોતાના રાગ-દ્વેષ–મેહરૂપ ત્રિદોષ અવશ્ય દૂર થાય છે, દૂર હટે છે, માળા પડે છે, એ નિશ્ચિત છે. એમ કહેવાય છે કે, સર્વદેશના સાંભળી મેહપટલ દૂર થતાં કંઈક જીવને સર્વવિરતિ પરિણામ-ભાવ ઉપજે છે, કંઈક છે દેશવિરતિભાવને પામે છે. કંઈક ને સમ્યગદર્શન સાંપડે છે, અને કંઈક જ શુભભાવમાં સ્થિતિ કરે છે.
માહી જીવ લેહકો કંચન, કરવે પારસ ભારી હો - સમતિ સુરતરુ વન સેચનમેં, વર પુષ્કર જલધારી હે.” શ્રી દેવચંદ્રજી
Page #106
--------------------------------------------------------------------------
________________
(૧૮)
ગદરિચય કારણ કે અનંત અનંત ભાવભેદથી ભરેલી, તથા અનંત અનંત જયનિક્ષેપે વ્યાખ્યાન કરેલી, એવી સર્વસવાણી સકલ જગની હિતકારિણી છે, મેહની હારિણી છે,
ભવસાગરની તારિણી છે, અને મેક્ષની ચારિણું છે. એવી સર્વસવાણીને જિનેશ્વરતણું ઉપમા આપવાની તમા રાખવી તે ફેગટ છે, અને ઉપમા આપવાની શણ, જાણી કે ધૃષ્ટતા કરે તે તેના ઉપરથી તેની પોતાની મતિનું માપ નીકળી તેણે જાણી છે” જાય છે! આવી પરમ ગુણકારિણી સર્વજ્ઞવાણીને બાલ જીવો ખ્યાલ
નથી પામતા, તે ગુણખાણી વાણી તે જેણે જાણી તેણે જ જાણી છે. અને તેવા પ્રકારે શ્રી “જિનેશ્વરની વાણી’ની અનન્ય ભાવથી પરમ પ્રશંસા કરતા અમર કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લલકાર્યું છે – “અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગતહિતકારિણી હારિણી મેહ, તારિણી ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણ છે; ઉપમા આપ્યાની જેને, તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ, મપાઈ મેં માની છે; અહો રાજ્યચંદ્ર! બાલ, ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણું છે.”
શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત મોક્ષમાળા. આમ સર્વજ્ઞવાણી શ્રોતાઓને યથાયોગ્ય ઉપકારરૂપ ગુણ અવશ્ય કરે છે, એટલા માટે એનું સર્વત્ર અવધ્યપણું છે, અનિષ્ફળપણું છે, અમેઘપણું છે, અર્થાત્ સર્વદા સર્વથા સર્વત્ર સફળપણું છે, એ નિશ્ચિત સ્થિતિ છે. સર્વજ્ઞવાણું રામબાણ જેવી અમેઘ છે, કદી પણ ખાલી જતી નથી.
પ્રકારાન્તર (બીજે સમાધાન પ્રકાર) કહે છે –
यद्वा तत्तन्नयापेक्षा तत्कालादिनियोगतः । ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषापि तत्त्वतः ॥१३८॥ તતકાલાદિ નિયોગથી, તે તે નયસાપેક્ષ
ચિત્ર દેશના ઋષિથકી તન્મેલ આ પણ વખ, ૧૩૮ અર્થ—અથવા તે તે તે નયની અપેક્ષાવાળી ચિત્ર દેશના તે કાલ આદિ નિવેગથી ત્રષિઓ થકી પ્રવર્તી છે, આ પણ તત્ત્વથી તે તસ્કૂલ-સર્વજ્ઞમૂલ વાણી છે.
વૃત્તિ –ચ–અથવા તે, તત્તનાપેક્ષા-તે તે નયની અપેક્ષાવાળી, દ્રવ્યાસ્તિકાય આદિને અધિકૃત કરીઆશ્રીને, તwાિિનયોત –તે કાલ આદિના નિયોગથી, દુષભ આદિના વેગથી, -ઋષિઓ થકી, કપિલ આદિ થકી જ, તેરશના ચિત્રા-દેશના ચિત્ર છે. અને આ પણ, નિર્મલ નથી, એટલા માટે કહ્યુંતન્યૂટકારતે સર્વશદેશનાલ આ પણ, તત્ત્વત તત્ત્વથી, પરમાર્થથી,–તેના પ્રવચનના અનુસાર થકી તથા પ્રકારે પ્રવૃત્તિને લીધે.
Page #107
--------------------------------------------------------------------------
________________
દાહઃિ કાદિ સાપેક્ષ ઋવિદેશનાનું મૂલ સવારના
(૪૧૯) વિવેચન “રચના જિન ઉપદેશકી, પરમાત્તમ તિન કાલ;
ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ”–શ્રીમદ્ રાજચંદ્રજી. અહીં વળી પ્રસ્તુત વાતને બીજા પ્રકારે ખુલાસો કર્યો છે. તે કાળના આદિના નિરોગથી તે તે નયની અપેક્ષાવાળી આ ચિત્ર દેશના કપિલ આદિ ઋષિઓ થકી જ
પ્રવતી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી સર્વદેશના જ છે, કાલાદિ સાપેક્ષ કારણ કે સર્વજ્ઞપ્રવચનના અનુસારે જ તેની તથા પ્રકારે પ્રવૃત્તિ છે. આમ ચિત્ર ઋષિદેશના તે તે દેશના ચિત્ર-જુદી જુદી ભાસે છે, તેનું પ્રકારાંતરે આ યુક્તિયુક્ત
કારણ પણ સંભવે છે કે-તેવી જુદી જુદી દેશના સ્વયં ત્રષિઓ થકી જ ચાલી આવી છે, અર્થાત્ કપિલ આદિ ઋષિઓએ જ તેવી ભિન્ન ભિન્ન દેશના પ્રવૃત્તિ કરી છે. અને તેમ કરવામાં તેઓ દેશ-કાલ આદિ જોઈ વિચારીને પ્રવર્યા છે. સર્વત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ જેઈને પ્રવર્તવું એ વિચક્ષણનું કર્તવ્ય છે એ નિયમ છે. એટલે એ મહાનુભાવોએ દુઃષમ કાળ-કરાલ કલિકાલ વગેરે પરિસ્થિતિ લક્ષમાં - લઈને, અને જીવોના સર્વ-સંવેગ ને વિજ્ઞાનવિશેષ ખ્યાલમાં રાખીને અનુશાસન કર્યું છે,
વ્યાસ્તિક આદિ નયની અપેક્ષાએ જાતજાતની દેશના કરી છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરે કહ્યું છે કે –
" देशकालान्वयाचारवयःप्रकृतिमात्मनाम् ।
વિવેગવિજ્ઞાનવિશેષ જવાનુશાસનમ્ ” –ાત્રિશત દ્વાત્રિ શિકા. દેશકાળાદિ જોતાં જો નિત્યદેશના ઉપકારી લાગી, તે તેઓએ દ્રવ્યાસ્તિક નયના પ્રધાનપણે ઉપદેશ કર્યો, જે અનિત્ય દેશના ઉપયોગી લાગી, તે પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કર્યો, અથવા અન્ય કોઈ અપેક્ષા કાર્યકારી લાગી, તે તેને પ્રધાનપદ આપી ઉપદેશ કર્યો. આમ તે તે નયને–અપેક્ષાવિશેષને આશ્રીને તેઓએ સર્વત્ર તેવી તેવી ઉપદેશ પદ્ધતિ અંગીકાર કરી છે કારણ કે ગમે તેમ કરી જીવની આત્મબ્રાંતિ દૂર કરી, તેને નિજ આત્મસ્વરૂપને લક્ષ કરાવી “ઠેકાણે આણુ” એ જ એક એમનો મુખ્ય ઉદ્દેશ હતું. એટલે એ જ એક વિવેક તેઓએ સર્વત્ર નિજ નિજ દર્શનમાં ગાય છે, અને તે સમજાવવા માટેની જુદી જુદી શૈલી-કથનરીતિ અખત્યાર કરી છે.
જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એજ વિવેક સમજાવ્યાની શૈલી કરી, સ્વાદુવાદ સમજણ પણ ખરી.”
–પરમ તત્વદષ્ટા શ્રીમદ રાજચંદ્રજી,
Page #108
--------------------------------------------------------------------------
________________
(૪૨૦)
યોગદષ્ટિસમુરાય અને “નય’ શબ્દને પરમાર્થ પણ એ જ સૂચવે છે, કારણ કે “ની” ધાતુ ઉપરથી નય એટલે વસ્તુસ્વરૂપ અંશ પ્રત્યે દેરી જાય , અથવા “નાના સ્વભાવમાંથી વ્યાવૃત્ત કરી એક સ્વભાવમાં વસ્તુને દોરી જાય-પહોંચાડે તે નય;” અથવા “પ્રકૃત વસ્તુના અંશનું ગ્રહણ કરતે પણ તેના ઈતર-બીજા અંશને પ્રતિક્ષેપ–
વિધ નહિં કરતે અધ્યવસાયવિશેષ તે નય. ” જે ઈતર અંશને અપલાપ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે નય નહિં, પણ દુર્નય+ અથવા નયાભાસ બને છે અથવા નય એટલે ન્યાય. નયરૂપ ન્યાયપદ્ધતિથી નિષ્પક્ષપાતપણે અનંતધર્માત્મક વસ્તુસ્વરૂપના અંશોનું અનુક્રમે પરીક્ષણતેલન થઈ શકે છે. અને “ઉપદેશ છે તે નન્ય છે,’ ‘વસો સો નામ', અર્થાત્ નયજન્ય ઉપદેશમાં નય પદને ઉપચાર થાય છે. કારણ કે ઉપદેશ પણ અમુક અપેક્ષાવિશેષના પ્રધાનપણથી થઈ શકે છે. એટલે ઉપદેશ છે તે પણ નય છે, અપેક્ષાવિશેષથી જીવને સન્માર્ગે દોરવણીરૂપ છે, “સમજાવવાની શૈલી’ રૂપ છે, માટે તે તે ત્રષિદેશનાને પણ નયસાપેક્ષ કહી તે યથાર્થ છે.
આવી સાપેક્ષ ઋષિદેશનાનું મૂલ પણ તત્વથી–પરમાર્થથી સર્વજ્ઞદેશના જ છે, કારણ કે પરમ પ્રમાણભૂત સર્વજ્ઞવાણી જ પ્રત્યેક વસ્તુને-કેઈ નય ન દુભાય એમ-અનંત
નય અપેક્ષાએ પરીક્ષે છે. સર્વ વાણીમાં નયવિહીન એવું કોઈ સૂત્ર રષિદેશનાનું કે અર્થ નથી,x પણ શ્રેતાને આશ્રીને નિયવિશારદ નય કહે-પ્રકાશે. ભૂલ સર્વજ્ઞદેશના એટલે પરમાર્થથી તે તે નય અપેક્ષાએ શ્રોતાવિશેષને આશ્રીને
કરવામાં આવેલી સર્વ ઋષિદેશનાઓનું મૂલ ઉદ્ભવસ્થાન સર્વજ્ઞવાણી જ છે, એમ સ્વયંસિદ્ધ થાય છે. જેમ અનેક નદીઓનું મૂલ પ્રભવસ્થાન પર્વત છે, તેમ વિવિધ દેશના-સરિતાઓનું મૂલ જન્મસ્થાન સર્વજ્ઞવચન છે. પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ સર્વજ્ઞવાણીને પરમ ભક્તિભાવાંજલિ અર્પતું ટકોત્કીર્ણ વચનામૃત છે કે
અહે! તે સત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ ! અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞ દેવ! + “नानास्वभावेभ्यो व्यावृत्त्यैकस्मिन्स्वभावे वस्तु नयति प्राप्नोतीति नयः।" "प्रकृतवस्त्वंशग्राही तदितरांशाप्रतिक्षेपी अध्यवसायविशेषो नयः ।"
–શ્રી યશવિજ્યજીકૃત નરહસ્ય. + “જે ન્તwówwwજુવાતે ચુસ્તતા દુર્નયાઃ” –શ્રી હરિભદ્રસુરિત પંચાશત. x “नथि नएहि विहुणं सुत्तं अत्थो अ जिणमए किंचि । । ગાયજ્ઞ ૩ લોયા ના નવવિલા કૂવા ” શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત
વિશેષાવશ્યક સૂત્ર
Page #109
--------------------------------------------------------------------------
________________
દીમદષ્ટિઃ પ્રતિક્ષેપ મહાઅનર્થકર
(૪૨૧) અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્ય એવા પરમ કૃપાળુ સદ્દગુરુ દેવ! તમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વત્તે ! જયવંત વૉ !”—શ્રીમદ્ રાજચંદ્રજી
આમ સર્વજ્ઞ પ્રવચન અનુસારે જ પ્રવર્તેલી તે તે ઋષિદેશનાઓ એક જ વત્સલ માતાની સંપીલી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તે એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે.
“શિષ્ય ભણી જિન દેશના, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન....મન”–શ્રી . સ. ૪-૨૦.
આકૃતિ ૧૩ (૧) સર્વ દેશના ચિત્ર (૨) સર્વદેવના એક (૩) ઋષિદેશના ચિત્ર
(દેશકાલાદિ પ્રમાણે)
શ્રોતાભેદે ચિત્ર ભાસે
સર્વ દેશના એક
પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન અનિદેશના નિસંદેશના (શિષ્યકલ્યાણ*).
ત્તિ વિદેશનાડમેપિઝાડા
સર્વજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર પ્રકૃત ઋષિઓથકી જન કહે છે–
तदभिप्रायमज्ञात्वा न ततोऽग्दृिशां सताम् ।
युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३९ ॥ 1 દિ–તમિનાથ-તેઓને અભિપ્રાય, સર્વને અભિપ્રાય, અજ્ઞાત્વિ-જાણ્યા વિના, ર-નથી, તd –તે કારણથી, અર્વાદશાં સત્તાં-અવગુદષ્ટિ (છઠસ્થ) સંતને, પ્રમાતૃઓને. શું? તે કે-ગુ તત્ત ગતિશે તેઓને પ્રતિક્ષેપ યુક્ત, કે વિશિષ્ટ ! તે માટે કહ્યું-માનર્થ-મહા અનર્થકરણશીલ, મહા અનર્થ કરવાના સ્વભાવવાળો, પ–પર, પ્રધાન x" सुनिश्चितं नः परतंत्रयुक्तिषु, स्फुरति याः काश्चन सूक्तसंपदः । તવૈવ તે પૂર્વકાળવોચિત્તા, જાસ્ત્રના બિનવાવવિgઃ ” શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા દ્વા.
Page #110
--------------------------------------------------------------------------
________________
યદચ્છિા તસ અભિપ્રાય લહા વિના, છવાસ્થને લગાર;
પ્રતિક્ષેપ તસ યુક્ત નાક પર મહાનર્થકાર. ૧૩૯ અર્થ –તેથી કરીને તેને-સર્વજ્ઞને અભિપ્રાય જાણ્યા શિવાય, અર્વાદષ્ટિ છસ્થ તેને તેને પ્રતિક્ષેપ (વિરોધ) યુક્ત નથી કે જે પરમ મહાઅનર્થ કરનાર છે.
વિવેચન
“સબ શાસનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હજુ ન પ”-શ્રીમદ્ રાજચંદ્રજી.
ઉપરમાં કહેવામાં આવ્યા છે તે કારણેને લીધે તે સર્વને અભિપ્રાય જાણ્યા વિના અગદષ્ટિવાળા છવાસ્થ સંતજનોએ તેઓને પ્રતિક્ષેપ કર-વિરોધ કર યુક્ત નથી. તે
પ્રતિક્ષેપ કે છે? તે કે પરમ–મોટામાં મોટો અનર્થ કરનાર એ છે. સર્વજ્ઞપ્રતિક્ષેપ સર્વશદેશનાના ભેદના સમાધાન અંગે જે જે ઉપરમાં કહેવામાં આવ્યું, મહાઅનર્થકર તે સર્વ લક્ષમાં લઈને વિચારીએ તે-તે સર્વજ્ઞ આશય શું છે? તેની
સમજણ વિના અવગદષ્ટિ પ્રમાતૃઓએ અર્થાત્ તવંગવેષક છદ્મસ્થ સજજનેએ તેને પ્રતિક્ષેપ કરે-વિરોધ કરવો ઘટતું નથી. કારણ કે છઘસ્થનું જ્ઞાન આવરણવાળું હોઈ ઘણું જ મર્યાદિત છે, અત્યંત પરિમિત છે. કેવલજ્ઞાન વિનાના છા ખરેખર! અચક્ષુ-ચક્ષુ વિનાના છે, એટલે આંધળાની લાકડી જેવા પક્ષ શાસ્ત્રજ્ઞાન વડે તેઓને વ્યવહાર ચાલે છે. આંધળે જેમ હાથ લગાડીને વસ્તુ પારખે, તેમ આ શાસ્ત્રજ્ઞાન ચક્ષુસંધના હસ્તસ્પર્શ સમું છે. તેના વડે છઘા યથાવત કેમ દેખી-જાણી શકે? માટે સર્વજ્ઞના વિષયમાં સંસ્થિત અને છદ્મસ્થ પ્રકાશી શકતા નથી, એમાં આશ્ચર્ય નથી, પણ તે કંઈ પણ જાણે છે તે જ અતિ અદ્ભુત-આશ્ચર્ય છે!
"सर्वज्ञविषयसंस्थांश्छनस्थो प्रकाशयत्यर्थान् । રાતિચરંતુ વિર વેરિ ” શ્રી સિદ્ધસેન દિવાકરજી કૃત હા દ્વા. ૮-૧
વળી ઉપલક્ષણથી તે તે દર્શનભેદવાળી દેશનાએ પણ સર્વજ્ઞમૂલક છે, મૂલ તેમાંથી ઉદ્ભવેલી છે, એટલે તે પણ સર્વસવાણીને અંગરૂપ છે. આમ મુખ્ય એવા ષડ્રદર્શન પણ સર્વજ્ઞપ્રવચનના અંગભૂત હેઈ, તેને પ્રતિક્ષેપ કરે તે પણ સર્વજ્ઞવાણીને છેદ કરવા બરાબર છે. શ્રી આનંદઘનજીની અમૃત વાણી છે કે
x “अंतरा केवलझानं छद्मस्था खल्वचक्षुषः । हस्तस्पर्शसमं शासानं बव्यवहारकृत् ।।"
શ્રી યશોવિજ્યજીત અ પનિક
Page #111
--------------------------------------------------------------------------
________________
હરિ પદ્ધ દરિસણ જિન અંગ ભણજે
(૨૩) “ષટું દરિસણ જિન અંગ ભણીજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષ દરિસણુ આરાધે રે...ષ... દરિસણુ. જિન સુરપાદ૫ પાય વખાશું, સાંખ્ય જોગ દેય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહે દુઃખ અંગ અખેદે રે....૦ ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર કર દેય ભારી રે; લોકાલોક અવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે...૫૦ લકાયતિક કુખ જિનવરની, અંશ વિચાર એ કીજે રે; તત્વ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે ? " જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધુરિ આરાધક, આરાધે ધરી સંગે રે...૧૦ જિનવરમાં સઘળાં દરિસણ છે, દર્શન જિનવર ભજનારે;
સાગરમાં સઘળી તટિની સહી, તટિની સાગર ભજનારે. ”
માટે તે તે દશને વિચારતાં “ચાત ” પદાંતિ અપેક્ષાવિશેષને “ધરિ'-પ્રથમ ન્યાસ કરી, સર્વજ્ઞના આરાધક સંતજનેએ તેને પણ પ્રતિક્ષેપ-વિરોધ કરવા ગ્ય નથી, એટલું જ
નહિં પણ, સ્યાત્ પદના ન્યાસપૂર્વક-સ્થાત્ પદ આગળ જોડીને કલ્પવૃક્ષ સમા ષટ દરિશન જિનદશનના અંગભૂત ષડ્રદર્શન પણ આરાધવા યોગ્ય છે. અને આ જિન અંગ દર્શનનું જ્ઞાન પણ કાંઈ ખંડનમંડનમાં ઉતરવા માટે નથી, પણ તત્ત્વનો ભણી જે’ વિનિશ્ચય કરવા માટે છે, ૫ર સિદ્ધાંત જાણીને સ્વ સિદ્ધાંતના બલને*
નિશ્ચય જાણવા માટે છે, સ્વપક્ષનું બલ ચકાસવા માટે છે, અને એમ કરીને પણ કેવલ આત્માર્થ સાધવા માટે છે. વળી સર્વ શાસ્ત્રના નય હૃદયમાં ધારણ કરી, આ જીવે અનંતવાર મત ખંડનમંડનના ભેદ જાણ્યા, તે પણ તેનું કલ્યાણ થયું નથી ! એ સાધને અનંતવાર કર્યા છતાં, હજુ કાંઇ તવ હાથમાં આવ્યું નથી ! હાથ હજુ ખાલી ને ખાલી છે ! માટે આત્માથી સંતજનેએ કોઈ પણ પ્રકારે પ્રતિક્ષેપમાં-ખંડનમંડનમાં ઉતરવું યોગ્ય નથી. અને તેમાં પણ સર્વજ્ઞનો કે સર્વજ્ઞ વાણીને પ્રતિક્ષેપ કરવો તે તે અત્યંત દુષ્ટ છે, મા અનર્થકર છે, મોટામાં મોટો અનર્થ કરનાર છે. કારણ કે પરમ પૂજ્ય આરાધ્ય સવજ્ઞની આશાતના જીવને સન્માર્ગ પ્રાપ્તિમાં મહા અંતરાયરૂપ થઈ પડી, પરમ અકલ્યાણને હેતુ થાય છેપ્રત્યેક મુમુક્ષુઓ આ નિરંતર લક્ષમાં * શખવા યોગ્ય છે કે એક સંતની
+ “શેય: સિદ્ધાંત' શ્વવનિયોપટ6ષ્યના
પક્ષમામાગુત્ય તુ સત્તામના ચાર–શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા, દ્વા ૮-૧૯ » “વારાશાતનાવ્યત્ર રામે તરવતા
અન્યોન્યમનુવિદ્ધા હિ તે માના – શ્રી યશે, કૃત દ્વ, કા, ૨૧-૯
Page #112
--------------------------------------------------------------------------
________________
(૪૨૪).
યોગદરિચયુરાય આશાતનામાં સર્વ સંતની આશાતના છે, ને એક સંતની પૂજામાં સર્વ સંતની પૂજના છે.
અહીં જ નિદર્શન (દષ્ટાંત) કહે છે–
निशानाथप्रतिक्षेपो यथान्धानामसंगतः । तद्भेदपरिकल्पश्च तथैवार्वाग्दृशामयम् ॥१४०॥ ચંદ્ર તણે પ્રતિક્ષેપ ને, ભેદ કલ્પના જેમ,
હોય અસંગત અંધના, છદ્મસ્થના આ તેમ, ૧૪૦ અર્થ :- જેમ ચંદ્રને પ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ (કલ્પના) આંધળાઓને અસંગત-અયુક્ત છે, તેમજ અવને-છદ્રસ્થાને આ સર્વજ્ઞપ્રતિક્ષેપ અને તેના ભેદને પરિકલ્પ અસંગત-અસંયુક્ત છે.
વિવેચન
જેમ ચક્ષુવિકલ એવા આંધળાઓને ચંદ્રને પ્રતિક્ષેપ કરે, નિષેધ કર, તે નીતિથી અસંગત છે–અયુક્ત છે, અને ચંદ્રના ભેદની પરિકલ્પના કરવી તે પણ અયુક્ત છે;
તેમજ છદ્મસ્થાને સર્વજ્ઞને પ્રતિક્ષેપ કરવો કે તેના ભેદની પરિકલ્પના સર્વજ્ઞપ્રતિક્ષેપ કરવી અસંગત છે—અયુક્ત છે. અંધકારને દૂર કરનારા નિશાનાથ-ચંદ્ર અયુક્ત અધનું દૂર આકાશમાં રહ્યો સતે ચાંદની રેલાવી સમસ્ત જગતમાં પ્રકાશ દષ્ટાંત રેલાવે છે; છતાં ચક્ષુવિકલ આંધળા તેને દેખી શક્તા નથી. ચંદ્ર
પ્રગટ છે, છતાં તે આ અંધજને “ચંદ્ર છેજ નહિં” એમ કહી વાંધો ઉઠાવે, તેને પ્રતિક્ષેપ કરે, તે તે બીલકુલ બેહૂદું છે, અણઘટતું છે, નીતિથી અસંગત છે. કારણ કે તેઓ પોતે જ દેખતા નથી, તે આ નથી એમ કેમ કહી શકે તેમ હાંધકારને હરનારા સર્વજ્ઞ-ચંદ્ર જ્ઞાન-ત્રના વિસ્તારી સમસ્ત વિશ્વ વસ્તુને પ્રકાશિત કરે છે, છતાં દૃષ્ટિવિકલ છવા તેને દેખી શકતા નથી; સર્વજ્ઞ પ્રગટ છે, છતાં જે આ અવદષ્ટિ છદ્મસ્થ, “સર્વજ્ઞ જ નથી” એમ કહી પ્રતિવાદ કરે-પ્રતિક્ષેપ કરે, તે તે સર્વથા અયુક્ત છે, સન્યાયથી અસંગત છે, કારણ કે પોતે જ જે દેખતા નથી, તે આ નથી એમ કહેવાની ધૃષ્ટતા કેમ કરી શકે વારુ?
તૃત્તિ-નિશાનાથપ્રતિઃ -ચંદ્રને પ્રતિક્ષેપ, ચાયનામ-જેમ અંધેરે, ચક્ષુવિને, અલંકારઃઅસંગત છે. નીતિથી અસંગત છે. રાજાઝ-અને તેના બે પરિકલ્પ, ચંદ્રના બે પરિકલ્પવક્રપણું, ચેરપણું વગેરે, તથૈવ-તેમજ, બાદશા-અવગુ દષ્ટિવાળાઓને, એટલે કે છાસ્થાને, બર્થઆ, સર્વ પ્રતિક્ષેપ, અને તેના ભેદને પરિક૫ અસંગત-અફક્ત છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રાણિ: સન ભેદકલ્પના અયુક્ત-જન્માંધ મનુષ્યા ને હાથી
(૪૨૫)
વળી આ અંધજનેામાં કાઇ ચંદ્ર વાંકે છે, કાઇ ત્રાંસા છે, કેાઇ ચેારસ છે, એમ કહી તેના ભેદની પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, નીતિથી વિરુદ્ધ છે. કારણ કે જે ચંદ્રને દીઠો જ નથી, તેના સ્વરૂપ સબંધી ગમે તે કલ્પના કરવી તે કલ્પના જ છે, સત્ય નથી. તેમ છદ્મસ્થ જના, સર્વજ્ઞ આવા છે કે તેવા છે વગેરે તેના ભેદ સબધી પરિકલ્પના કરે, તે તે પણ અયુક્ત છે, બેહૂદુ છે; કારણ કે જે સર્વજ્ઞને પેાતે દીઠા જ નથી, તેના સમી ગમે તે કલ્પનાના ઘેાડા દેડાવવા તે મિથ્યા કલ્પનારૂપ જ છે, સત્ય નથી. અને જે ચંદ્ર પેાતાને દેખાતા નથી, તે ચંદ્રના વિવિધ ભેદ કલ્પી, આંધળાએ તે સબધી ઝઘડા કરે, તા તે તેા કેટલું બધું બેહૂદુ કહેવાય ? તેમ જે સજ્ઞ પાતે દીઠા નથી, તે સČજ્ઞના જૂદા જૂદા ભેદ કલ્પી, છદ્મસ્થા તે ભેદ સંખશ્રી મિથ્યા વાદવિવાદ કરે, સામસામા પ્રતિક્ષેપ કરે, પરસ્પર ખડન-મંડનમાં ઉતરી પડે, તે તા અત્યંત અયુક્ત છે જ, એ આ ઉપરથી ફલિત થાય છે. અત્રે જન્માંધ મનુષ્યા હાથીનું દૃષ્ટાંત ઘણું અધખેતુ છે. તે આ પ્રકારે—
ભેદ હેપના
અયુક્ત
જન્માંધ મનુષ્યા ને હાથી
કાઇ એક સ્થળે એક હાથી આવ્યો. એને જોવા માટે છ જન્માંધ પુરુષા ગયા. તે આંધળાઓએ હાથીને હાથ લગાડીને તપાસી જોયા. એકના હાથમાં હાથીની સૂંઢ આવી એટલે તેને હાથી સાંખેલા જેવા લાગ્યા. ખીજાના હાથમાં દતૂશળ આવ્યું એટલે તેને તે ભૂંગળા જેવા લાગ્યા. ત્રીજાના હાથમાં કાન આવ્યા, એટલે તેને તે સૂપડા જેવા લાગ્યા. ચેાથાના હાથમાં પગ આવ્યો, એટલે તેને હાથી થાંભલા જેવા જણાયા. પાંચમાના હાથમાં ઉદર આવ્યું, એટલે તેને તે મષક જેવા જાયા. છઠ્ઠાના હાથમાં પૂંછડું આવ્યું, એટલે તેને તે સાવરણી જેવા જણાયેા. આ ઉપરથી તેઓએ પેાતાતાના અભિપ્રાય બાંધ્યા અને પછી એક બીજાને જણાવ્યો. પછી દરેક પાતપેાતાના અભિપ્રાયમાં મક્કમ હાઈ, પાતે જ સાચા છે ને બાકીના બીજા બધા ખાટા છે, એમ આગ્રહ કરી પરસ્પર ઝઘડા કરવા લાગ્યા, મિથ્યા ચર્ચામાં ઉતરી પડયા, ને તકરાર વધી પડી !
ત્યાં કાઈ એક દેખતા દૃષ્ટિવાળા મનુષ્ય આવી ચઢ્યો, અને તે તેને નિવારીને ખેલ્યા કે—અરે ! ભલા માણસા ! આ તમે ફોગટ ઝઘડા શા માટે કરે છે ? તમે બધાય ખાટા છે ને તમે બધાય સાચા છે ! કારણ કે હાથી આવા જ છે એવા તમારા આગ્રહથી તમે ખાટા છે, અને અમુક અ`ગની અપેક્ષાએ હાથી આવા છે એ રીતે તમે સાચા છે. જુઓ ! હાથીની સૂંઢને આકાર સાંબેલા જેવા છે, દતૂશળના આકાર ભૂંગળા જેવા છે, કાન સૂપડા જેવા છે, પગ થાંભલા જેવા છે, પેટ મષક જેવું જણાય છે, અને પૂછ ુ‘
Page #114
--------------------------------------------------------------------------
________________
(૪૨૬)
સાવરણી જેવું દેખાય છે. એક એક અંગને સ્પર્શવાથી તમને હાથી તે તેવો લાગ્યો, તે
તે તે અંગની અપેક્ષાએ બરાબર છે, પણ તે ઉપરથી કાંઈ આખા હાથીને ખ્યાલ છે • આવે છે! સમગ્ર અંગ મળીને જ હાથી બને છે. માટે તેનું સાંગોપાંગ સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેને સમયપણે જ વિચાર કરવો જોઈએ. તમારે આગ્રહરૂપ “જ'કારએકાંતવાદ છેડી દેવો જોઈએ. એમ સમજી હવે તમારે ઝઘડો બંધ કરે ! બંધ કરે ! એમ તે ડાહ્યા દેખતા દશ્ય પુરુષે સમજાવ્યા, એટલે તે વાદીઓ ટાઢા પડ્યા, ને મિથ્યા ચર્ચા છોડી દઈ સમજીને શાંત થયા.*
આ દૃષ્ટાંત ઉપરથી એટલું ફલિત થાય છે કે આ આમ “જ” છે એમ વદનારા એકાંતવાદી આગ્રહી હોય, પણ સર્વ સમન્વયકારી અનેકાંતવાદી તે સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. થેડા પણ મહાગ્રંથમભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદીનું પરમ સમર્થ નિરસન કરતું શ્રીમદ્ રાજચંદ્રજીનું ચમત્કારિક સુભાષિત છે કે
“એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ “જ' એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાનવડે કહે છે. મહારે મહાવીર એમ કોઈ કાળે કહે નહિ; એ જ એની સકવિની પેઠે ચમત્કૃતિ છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬ (૨૦)
તેમજ–
न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनजिंहाछेदाधिको मतः ॥ १४१ ॥ પ્રતિક્ષેપ સામાન્યને પણ સંતને ન યુક્ત;
અધિક જિદ્વાદશી, આર્ય અપવાદ ઉક્ત. ૧૪૧ અર્થ–સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ યુક્ત નથી. તેથી કરીને આર્ય સથાને અપવાદ તે સંતને મન જિહા છેદ કરતાં અધિક છે. ત્તિ:
–નથી યુક્ત, કરિશેષ-નિરાકરણરૂપ પ્રતિક્ષેપ. સામાન્યરાષિમાઈ સામાન્ય પુરુષ આત્રિો ૫ણ ત–વેથી કરીને સવાર-સંવ, મુનિઓને, શાપવાનુ પુનઃ-ગાયને ચરવા તે વળી, સર્વને પરિભવ તે એમ અર્થ છે. શું ? તો કે-બિહાછેડાોિ મરઃ-જિહવાકેદ કરતાં (જીભ કપાઈ જવા કરતાં) અધિક મત છે,–તથાવિધ પ્રયપાયના ભાવે કરીને. * “WHચ વીઘં, નિષિદ્ધનાચંતિપુવિધાનમ્ | सकलनयविलसितानाम् , विरोधमथनं नमाम्यनेकांतम् ॥"
-શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધિઉપય.
Page #115
--------------------------------------------------------------------------
________________
દોમાપ્તિ થય અપવાદ જિહ્વાછેદથી અધિક : ભાષાસમિતિ
વિવેચન
(૪૦)
કાઈ સામાન્ય પુરુષના પણુ પ્રતિક્ષેપ-વિરાધ કરવા યુક્ત નથી; તેટલા માટે આય એવા સજ્ઞને વિષ કરવા તે તે સતજનાને મન svet કાઈ જવા કરતાં પશુ અધિક છે.
નિરાકરણરૂપ પ્રતિક્ષેપ કરવા, કારણ કે આપણા મનમાં કાંઈ
સામાન્યના
"
કોઇ સામાન્ય-સાધારણ મનુષ્ય હાય, તેના પણ પ્રતિવાદ કરવા, વિરાધ કરવા, તે સજ્જનાને ઘટતા નથી. હાય અને એના મનમાં કાંઈ હોય. · અપને મન કછુ આર હૈ, ઉનકે મન કછુ એર. ' આપણે એના આશય-અભિપ્રાય જાણી શકતા નથી, પ્રતિક્ષેપ પણ એટલે તે જાણ્યા વિના તેના ખંડનમાં ઉતરી પડવું, તેને તેડી પાડવાના યુક્ત નથી વિકલ્પ સુદ્ધાં કરવા, તે સાવ બેહૂદુ છે. તે પ્રતિક્ષેપ કરતાં પણુ, સામે માણુસ કાંઇ પેાતાના અભિપ્રાય છેડી દેતા નથી, ઊલટા ઘણીવાર તેને એવડા જોરથી વળગી રહે છે ! વળી તેવા પ્રતિક્ષેપથી વિરોધની વૃદ્ધિ થાય છે, સામા માણસનું મન ભાય છે, વૈમનસ્ય અ`ધાય છે, રાગદ્વેષની ગાંઠ પડે છે, + આર્ત્ત-રૌદ્રધ્યાન થાય છે, પેાતાને પણ અશાંતિ રહે છે. આમ અનેક અનથ નીપજે છે, માટે સતા–મુનિએ તેવા વિરાધ કરે જ નહિં,
તે પછી અસામાન્ય, અસાધારણ વિભૂતિરૂપ, મહાઅતિશ્યવંત એવા આ સર્વજ્ઞના અપવાદ કરવા–અવવાદ ખેલવા તે તે અત્યંત અત્યંત અયુક્ત જ ડાય, એમાં પૂછવું શું...? એટલા માટે એવા પરમ પૂજ્ય આય સમા અપવાદ આમાં અપવાદ કરવા પશિવરૂપ વિધ કરવા, તેને સંત મુનિજને તે ાિલેદ જીવાદોથી કરતાં અધિક માને છે. એટલે કે પરમ અર્હત્ સગ માટે એક અધિક પણ અપવાદ વચન એટલતાં, તેમને જીભ કપાઈ જવા કરતાં વધારે દુઃખ
થાય છે. અને જીભ કપાઇ જતાં ખેલાય જ કેમ ? અને પેાતાની છા કપાય તેવુ. ખેલવા ઇચ્છે પણ કાણુ ? તાત્પ કે સંતજના કદી પણ આ સર્વજ્ઞનુ અપવાદ વચન ઉચ્ચારવાના પ્રારંભ પણ કરે નહિ, તેવું વચન ઉચ્ચારતાં તેમની જીભ ઉપડે જ નહિ; કારણ કે પરમ સત્પુરુષ એવા સર્વજ્ઞના અવÖવાદથી મહા અનથ પરપરા નિપજે છે, જીવ અન ́ત સસારી થાય છે.
આ
⭑
તેમજ
+ "आत्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य ।
વિન્તર્યાત પક્ષનયહેતુશાવાવાળસામર્થ્યમ્ । ”—શ્રી સિદ્ધસેનદિવાકરછકૃત ા ા. ૮-૧૦
Page #116
--------------------------------------------------------------------------
________________
(૪૨૮)
યોગસરાશય
कुदृष्टयादिवनो सन्तो भाषन्ते प्रायसः क्वचित् । निश्चितं सारवच्चैव किंतु सत्त्वार्थकृत् सदा ॥ १४२ ॥ કુષ્ટિઆદિવાળું વેણ તે, ભાખે કદી ન સંત;
નિશ્ચિત પરહિતકર સદા, સારવંત જ વદંત. ૧૪૨ અર્થ –કુદષ્ટિ આદિવાળું કસ્ય વચન સંતે કવચિત્ બોલતા નથી, પરંતુ સદાય નિશ્ચિત, સારવાળું અને સત્ત્વાર્થ કરનારૂં-પ્રાણીઓનું હિત કરનારૂં એવું વચન બોલે છે.
વિવેચન સંતજને કુદષ્ટિ આદિની પેઠે કદી કુદષ્ટિવાળું–કુત્સિત-નિઘ વચન બોલતા નથી, અને બેલે છે તે નિશ્ચિત, સારવાળું અને પરનું હિત કરનારૂં એવું જ વચન સદા લે છે.
કુદષ્ટિવંત અવિવેકી જ હોય તે કુત્સિત–નિંઘ ભાષણ કરે છે, ફાવે તેમ ઠેકાણા વિનાનું બેલે છે, યતદ્ધા ઢંગધડા વિનાને અસંબદ્ધ પ્રલાપ કરે છે. સાર વગરનું
નમાલું બકે છે, અને બીજા અને દુઃખ થાય, અનર્થ થાય, અહિત સંત કેવું થાય એવું સાવદ્ય વચન ઉચ્ચારે છે. પણ જે સાચા સંત-મુનિજને બોલે ? જોગીજને છે, તેઓ તેમ કદી કરતા નથી, તેવું સાવદ્ય વચન કદી
ઉચ્ચારતા નથી. તેઓ બેલે છે તે વિવેકપૂર્વક ભાષાસમિતિ સાચવીને, ભાષાને વિવેક આચાર બરાબર જાળવીને જ સદા બોલે છે. એટલે જ તેઓનું વચન સદા નિશ્ચિત-અસંદિગ્ધ-સુસંબદ્ધ હોય છે,–સંદેહવાળું, ઠેકાણુ વિનાનું, અસંબદ્ધ પ્રલાપ જેવું હતું નથી; સારપૂર્ણ હોય છે, નિઃસાર નિષ્પાજન કે નિર્માલ્ય હેતું નથી; અને સત્વાર્થ કરનારૂં હોય છે, અન્ય છાનું હિત કરવાના સ્વભાવવાળું જ હોય છે,-બીજા જીવને દુઃખ થાય, અનર્થ થાય, અહિત થાય, એવું સાવદ્ય કદી પણ હેતું નથી. આમ સંત જનેને સદા નિશ્ચિત, સારભૂત, ને પરેપકારી એવું નિરવદ્ય-નિર્દોષ વચન ઉચ્ચારવાની ટેવ પડી હોય છે.
સાધુજી સમિતિ બીજી આદરે, વચન નિર્દોષ પરકાશ રે; ગુપ્તિ ઉત્સર્ગને સમિતિ તે, માર્ગ અપવાદ સુવિલાસ રે.”
–શ્રી દેવચંદ્રજીકૃત અષ્ટપ્રવચનમાતાની સજઝાય । इति सर्वज्ञप्रतिक्षेपनिषेधाधिकारः।
S
કૃતિશદષ્ટયરિવા-કુદષ્ટિ આદિવાળું, કુસ્સ ઈત્યાદિ, નો સન્તો ન સંતે, મુનિએ, માન્તિ વળવા-ભાખે કવચિત, ત્યારે કેવું ભાખે? તે માટે કહ્યું – નિશ્ચિત-નિશ્ચિત, અસંદિગ્ધ, સાવર-અને સારવાળું જ, ન અપાર્થક- નહિં એવું, રિંતુ સાર્થશ-પરંતુ સત્ત્વાર્થકર, પરાર્થકરણશીલ એવું,
સદા ભાખે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
દો. ગિરાનગય અતીદ્વિયમ અનુમાનઅવિષય
(૪૨૯) સર્વજ્ઞાદિ અતીંદ્રિય અર્થ અનુમાન અગોચરત્વ અધિકાર ઉપસંહરતાં કહે છે–
निश्चयोऽतीन्द्रियार्थस्य योगिज्ञानादृते न च । ગોગા #પાનાં વિવાન જ નિ છે રૂ . નિશ્ચય અતીન્દ્રિયાર્થ, ન ગિજ્ઞાન શિવાય;
એથીય અંધ સમાજના વિવાદથી નહિં કાંય. ૧૪૩ અર્થ—અને અતીન્દ્રિય અને નિશ્ચય ગિજ્ઞાન શિવાય થતો નથી; એથી કરીને પણ અત્રે સર્વજ્ઞની બાબતમાં અંધ જેવાઓના વિવાદથી કાંઈ નથી.
વિવેચન અને સર્વજ્ઞ આદિ અતીન્દ્રિય અર્થને નિશ્ચય ગિજ્ઞાન સિવાય થતું નથી, કારણકે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે, એટલા માટે અત્રે સર્વજ્ઞ અધિકારમાં અંધ જેવા છદ્મસ્થાના વિવાદથી શું?
સર્વજ્ઞ આદિ વિષય અતીન્દ્રિય છે, ઇંદ્રિય અને મનને અગોચર છે, અને માત્ર યેગીઓને જ જ્ઞાનગણ્ય થઈ શકે એવા છે. એ સંબંધી યથાર્થ નિશ્ચયની બાબતમાં
છન્દ્રસ્થાને અધિકાર નથી, કારણ કે વિશેષથી તત્ત્વને નહિ દેખનારા એવા અંધ સમા તે છઘ અંધ જને જેવા છે. માટે એ એમના અધિકાર બહારના છઘસ્થાના વિષયમાં–તત્વનિશ્ચય બાબતમાં તેઓને વિવાદ નકામો છે, તેઓની વિવાથી શું? ચર્ચાની અચ અકિંચિત્કાર છે. કારણ કે જે વસ્તુ આપણે દેખતા નથી
જાણતા નથી, તેના સ્વરૂપ બાબતમાં સ્વચ્છેદે કલ્પના કરી, મિચ્યા ઝઘડો કરો, નિઃસાર વાયુદ્ધ કરવું, વાદ-પ્રતિવાદ કરી શૃંક વાવવું, ખંડનમંડનમાં પડી વૈમનસ્ય વધારવું, તે મૂર્ખતાની નિશાની છે. ચંદ્રના આકાર વિષે અંધજનેની કલ્પના જેવું હાસ્યાસ્પદ છે, પેલા આંધળાઓ જેમ હાથીના સ્વરૂપ બાબત ખેટ ટટો કરતા હતા, તેના જેવું ફેગટ છે. તેવા મિથ્યા વિવાદથી લાભ થવાને બદલે ઊલટી હાનિ થાય છે, કારણ કે તેથી પોતાના સત્ ચિત્તને નાશ થવારૂપ અનિષ્ટ ફલ નીપજે છે. અર્થાત્
રિ–નિલોડરાિચ સર્વ આદિ અતીન્દ્રિય અર્થને નિશ્ચય, શિલ્લાનાદ ન જ -રેગિસ્તાન સિવાય નથી હોત-કારણ કે તેના થકી જ તેની સિદ્ધિ થાય છે. મોડકિઆ કારણ થકી
બત્ર–અને, સર્વજ્ઞ અધિકારમાં, રાજાનાં-અંધ જેવાઓના વિશેષથી તેના તત્ત્વને નહિ દેખનારાબાના, વિવાન ન શિવન-વિવાથી કંઇ નથી -સચ્ચિત્તનાદરૂપ શિવાળા વિવાદથી કાંઈ નથી.
Page #118
--------------------------------------------------------------------------
________________
(૪૩૦)
ગખ્રિસશ્ચય સદ્દભાવવાળો ચિત્ત આશય નષ્ટ થઈ દુષ્ટ આશય જન્મે છે, રાગદ્વેષાદિ દેષની વૃદ્ધિ થાય છે, ચિત્તને અશાંતિ ને સંભ ઉપજે છે. આવા સચિત્તનો નાશ કરનારા વિવાદનું સંતજનોને શું પ્રજન છે? કંઈ જ નહિં, કંઈ જ નહિ.
न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । न चातो निश्चयः सम्यगन्यत्राप्याह धीधनः ।। १४४ ।। યુક્તિ વિષય આ તત્વથી, નહિ-એથી અન્યત્ર;
સમ્યક્ નિશ્ચય થાય ના, કથ્ય બુદ્ધિધન અત્ર-૧૪૪ અથ–અને આ સર્વજ્ઞરૂપ અર્થ તત્વથી અનુમાનને વિષય નથી માનવામાં આવ્યો. અને આ અનુમાનથકી અન્યત્ર પણ સમ્યક્ષણે નિશ્ચય થતું નથી. બુદ્ધિધન ભહરિએ કહ્યું છે –
વિવેચન ઉપરમાં એમ કહ્યું કે સર્વજ્ઞાદિ અતીન્દ્રિય અર્થ ગિજ્ઞાન વિના જણાતું નથી, એટલે આ વિષયે અંધ સમા છદ્મસ્થાના વિવાદથી કંઈ પ્રયોજન સિદ્ધ નથી થતું. ત્યારે
કઈ એમ કહે કે આપ એવું કેમ કહે છે ? અનુમાનથી-યુક્તિથી પણ અતીંદ્રિય તે કેમ ન જાણી શકાય? તેને અહીં જવાબ આપે છે કે-આ અર્થ યુક્તિને સર્વજ્ઞરૂપ અતીન્દ્રિય અર્થ તત્ત્વથી અનુમાન-યુક્તિનો વિષય નથી. અવિષય ગમે તેવા મહામતિમાન તાકિકની યુક્તિની ત્યાં ગતિ નથી; ગમે
તેટલા યુક્તિવાદથી સાક્ષાત્ સર્વજ્ઞ તવ ગમ્ય થઈ શકતું નથી. કારણ કે તે તત્ત્વ અતીન્દ્રિય એટલે મન ને ઇંદ્રિયથી પર છે–અગમ્ય છે, અને તકવાદ બુદ્ધિને વિષય હોઈ બુદ્ધિગમ્ય છે. એટલે તે અતીન્દ્રિય વિષયમાં અતિની ગતિ કુતિ થતાં યુક્તિવાદ ભોઠો પડે છે. વળી આ અતીન્દ્રિય વિષયની વાત જવા દઈએ, તે પણ અન્ય સામાન્ય અર્થને પણ અનુમાન થકી સમ્યપણે નિશ્ચય થતો નથી; યુક્તિવાદથી સામાન્યસાધારણ બાબતને પણ બરાબર નિર્ણય પ્રાપ્ત થતી નથી, તે પછી અતીન્દ્રિય અર્થનું તે પૂછવું જ શું? આના સમર્થનમાં અહીં મહામતિ ભતૃહરિનું વચન ટાંકયું છે.
* શું કહ્યું છે? તે કહે છે –
વૃત્તિ – જ્ઞાનમાનવિષયો અને અનુમાનનો વિષય નથી, યુક્તિગાચર નથી, ઘોડW—આ સર્વજ્ઞવિશેષ લક્ષણવાળ અર્થ, તરવરો મતઃ-તત્વથી માનવામાં આવેલ, પરમાર્થથી દષ્ટ, જાતો-અને આ અનુમાનથકી નથી હોતે, નિશ્ચય: સભ્ય-નિશ્ચય સમ્યફપણે, અન્યત્રાતિ-અન્યત્ર પણ, સામાન્ય અર્થમાં પણ આ ધોધનતે બુદ્ધિધન ભતૃહરિએ કહ્યું છે –
Page #119
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ: “તક વિચારે વાદ પરંપરા રે'
(૪૩૧) यत्नेनानुमितोऽप्यर्थः कुशलैग्नुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५ ॥ યત્નથી પરુ અનુમાતૃથી, અર્થ અનુમિત થાય;
તેય યુક્તતર અન્યથી, અન્યથા સમર્થાય, ૧૪૫
અર્થ –કુશલ અનુમાનકારોથી યત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, વધારે યુક્તિયુક્ત એવા બીજાએથી બીજી જ રીતે સાબીત કરાય છે.
વિવેચન તે બુદ્ધિધનવાળા શ્રી ભતૃહરિએ શું કહ્યું છે? તે કહે છે-“કુશળ અનુમાનકાએ યત્નથી અનુમાનેલે અર્થ પણ વધારે સબળ યુક્તિવાળા બીજાએથી બીજી જ રીતે ઉપપાદન કરાય છે’–સાબીત કરાય છે.
અન્વય-વ્યતિરેક વગેરે ન્યાયપદ્ધતિમાં પારંગત એવા નિપુણ યુક્તિવાદીઓ અન્વયવ્યતિરેક આદિ અનુસાર તત્વપરીક્ષા કરે છે. તેમાં અન્વય એટલે આ આમ હોય તે
આ આમ હોય એવી વિધાનરૂપ હકારાત્મક ઉક્તિ; અને વ્યતિરેક એટલે યુક્તિથી મંડનઃ આ આમ ન હોય તે આ આમ ન હોય, એવી નિષેધરૂપ નકારાત્મક યુક્તિથી ખંડન ઉક્તિ. (૧) આ અન્વય-વ્યતિરેક પ્રમાણે કેઈ કુશલ યુક્તિવાદીઓ
પ્રયત્નપૂર્વક અનુમાનથી-યુક્તિથી અમુક અર્થ સ્થાપિત કરે, અને કહે કે જુઓ ! આ અર્થ આ હેતુથી આ રીતે જ ઘટે છે, આમ એની તપપત્તિ છે આ અર્થ આથી અન્ય રીતે ઘટતો નથી–આમ એની અન્યથાનુપત્તિ છે. (૨) તે ત્યાં તેનાથી ચઢિયાતા એવા બીજા પ્રખર તાર્કિકો-યુક્તિવાદીઓ, વળી એ જ અન્વય-વ્યતિરેક આદિને આશ્રય કરી, તે જ અર્થને અન્યથા પ્રકારે ઉપપાદિત કરે છે, સાબીત કરી બતાવે છે, અને કહે છે કે જુઓ! તમે કહો છે તે પ્રકારે આ અર્થ ઘટતું નથી–એની અત
પપત્તિ છે અને આ અમે કહીએ છીએ તે બીજા પ્રકારે જ એ ઘટમાન થાય છેએની અન્યથોપત્તિ છે. આમ એક જ અર્થને અમુક વાદી સ્થાપે છે, તે બીજે ઉત્થાપે છે! એક જ અર્થને સમર્થ તાર્કિક પતતાના મતિબલથી જુદા જુદા પ્રકારે પૂરવાર કરી આપે છે!
વૃત્તિ:– નેનાનુમિતોડણ-અન્વય આદિ અનુસાર અત્નથી અનુમાનવામાં આવેલ અર્થ પણ, કુરાસૈાનમામિ - અન્વય આદિના જાણનારા કુશલ અનુમાનકારોથી-યુક્તિવાદીઓથી, મિથુનત્તમૈર:અન્વય આદિના જ્ઞાતા જ એવા અભિયુક્તતર-વધારે યુક્તિવાળા બીજાઓથી, અર્થવોપાચતે અન્યથા જ ઉપપાદન કરાય છે. અતથાસિદ્ધિ આદિ પ્રકારે બીજી રીતે જ પૂરવાર કરાય છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
(૪૩૨)
યોગદરિટાયુરાય આમ આ તર્કવાદ તે બુદ્ધિને અખાડે છે! અખાડામાં જેમ શરીરને વ્યાયામ
થાય છે, કસરત કરાય છે, અટાપટા ખેલાય છે, દાવપેચ રમાય છે, તર્કવાદ બુદ્ધિને તેમ આ યુક્તિવાદરૂપ વ્યાયામશાળામાં બુદ્ધિને વ્યાયામ થાય છે, અખાડે યુક્તિની કસરત કરાય છે, તકના અટપટા ખેલાય છે, છલ-જાતિના
દાવપેચ રમાય છે! “સાક્ષર વિજેતા પક્ષના મવત્તિ !” અખાડામાં જેમ વધારે બળવાન મલ્લ અલ્પ બળવાળા પ્રતિમલ્લને મહાત કરે છે, શિકસ્ત આપે છે, તેમ આ યુક્તિવાદની કસરતશાળામાં વધારે પ્રખર બુદ્ધિમાન વાદી અલ્પ બુદ્ધિવાળા પ્રતિવાદીને પરાજિત કરે છે, હાર આપે છે! વળી શેરને માથે સવાશેર' એ ન્યાયે તે વિજેતા મલને પણ જેમ વધારે બળવાન મલ જીતે છે, તેમ વિજયથી મલકાતા ને ફેલાતા તે વાદીને પણ બીજે અધિક તર્કપટ પ્રતિવાદી હરાવે છે! આમ જેમ કુસ્તીની પરંપરા ચાલ્યા કરે છે, મલ્લયુદ્ધને છેડો આવતો નથી, તેમ તર્કવાદની પરંપરા ચાલ્યા કરે છે ને બુદ્ધિયુદ્ધને આરે આવતે નથી! પણ આમ અનંત તર્કવાદ કરતાં પણ કઈ અભિમત વસ્તુ વસ્તુગતે કહી શકવા સમર્થ થતું નથી ! ઉલટું “પડે પાડા લડે તેમાં ઝાડને ખે નીકળી જાય,” એ ન્યાયે આ તામિકેની સાઠમારીમાં તત્ત્વવૃક્ષ બાપડું કયાંય છુંદાઈ જાય છે! તત્ત્વ વસ્તુ કયાંય હાથ લાગતી નથી. મહાત્મા આનંદઘનજીનું માર્મિક વચનામૃત છે કે :“તક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય.
પંથડો નિહાળું રે બીજા જિન તણે રે.”—શ્રી આનંદઘનજી.
અભ્યરચય કહે છે–
ज्ञायेरन्हेतुवादेन पदार्या यद्यतीन्द्रियाः । જાનૈતાવતા ઘા છતા નિશ્ચય | ૨૪૬ પદાર્થો અતીન્દ્રિય જ, હેતુવાદથી જણાત
આટલા કાળે પ્રાણથી, નિશ્ચય તિહાં કરાત, ૧૪૬ અર્થ – હેતુવાદથી અતીન્દ્રિય પદાર્થો જણાતા હત, તે આટલા કાળે પ્રાજ્ઞોથી તે વિષયમાં નિશ્ચય કરવામાં આવ્યો હોત. - કૃત્તિ-જ્ઞાન હેતુવાન-હેતુવાદથી–અનુમાનવાથી જાણવામાં આવતા હતા, પરાળ વપરજિયા જે સર્વ આદિ અતીન્દ્રિય પદાર્થો, અનૈતાવતા-ગાટ કાળે કરીને, –માથી, તાર્કિકાથી, તો ચાત્ત-કરાયા હતા, તેy-તે વિષયમાં, નિશ્ચય-નિશ્ચય અવગમ.
Page #121
--------------------------------------------------------------------------
________________
દીપ્રાષ્ટિ : મુમુક્ષુને શુષ્ક તક ગ્રહ ત્યાજ્ય જ
(૪૩૩) વિવેચન “હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કે નહીં, એ સબલે વિખવાદ.
અભિનંદન જિન દરિશણ તરસિયે.”—શ્રી આનંદઘનજી.
જે યુક્તિવાદથી અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું હોત, તે આટલા કાળે પ્રાણ જનેએ તે સંબંધી નિશ્ચય કરી નાંખ્યો હતો. જે યુક્તિ વડે કરીને ઇન્દ્રિયને
અગમ્ય એવા અતીન્દ્રિય પદાર્થો જાણવામાં આવતા હોત, તે ઘણું હેતુવાદથી લાંબા કાળથી આ મહાબુદ્ધિશાળી પ્રાજ્ઞજને-મહાતાકિકો જે તેવી તનિશ્ચય યુક્તિ લડાવતા આવ્યા છે, તેઓને આટલા બધા કાળે તે અતીન્દ્રિય ન થાય પદાર્થને નિશ્ચય થઈ જવો જોઈતો હતો. પણ તેવું તો થયું દેખાતું
નથી, હજુ તેને કાંઈ નિવેડો આવ્યો જણાતો નથી. કારણ કે આ વાદી–પ્રતિવાદીઓ હજુ તેવા ને એવા જોરશોરથી તે જ વાદવિવાદ ચલાવી રહ્યા છે ! હજુ પણ તે બાબતમાં નવા નિશાળીઆની જેમ તેવા ને તેવા કેરાધાકડ રહેલા જણાય છે ! તેઓની વાદ-કંડૂ હજુ તેવી ને તેવી છે ! આટલા બધા મહાસમર્થ વાદી મહારથીઓએ આટલે બધો કાળ પ્રખર યુક્તિબલ અજમાવ્યું, પણ તે મહાનુભાવોને આ મહા પ્રયાસ પાણીમાં ગયો હોય એમ જણાય છે! કારણ કે ગબિંદુમાં કહ્યા પ્રમાણે “નિશ્ચિત એવા વાદ ને પ્રતિવાદે કરતાં છતાં તેઓ ગતિમાં ઘાણીના બેલની પેઠે, હજુ તત્ત્વના અંતને પામ્યા નથી !”
न चैतदेवं यत्तस्मात्शुष्कतर्कग्रहो महान् । मिथ्याभिमानहेतुत्वात्त्याज्य एव मुमुक्षुभिः ॥ १४७ ॥
ને આ એમ ન તે થકી, શુષ્ક કુહ મહાન;
ત્યાજ્ય જ હોય મુમુક્ષને, મિથ્યા માન નિદાન, ૧૪૭ અર્થ :–અને કારણ કે આ એમ નથી, તેટલા માટે મહાન એ શુષ્ક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુપણાને લીધે, મુમુક્ષુઓને ત્યાજ્ય જ છે- છોડી જ દે યોગ્ય છે.
કૃત્તિ – જૈતવં અને આ એમ નથી, દુ-જે કારણથી, તમાર-તે કારણથી, શુદગાતોશુષ્કતર્ક ગ્રહ, માન–મડાન, અતિરૌદ્ર, મધ્યામિ માનતુલ્હા-મિથ્યાભિમાનહેતુષણરૂપ કારણથી, ચાવ શ્વ-ત્યાજય જ છે, મુમુક્ષુમિ –મુમુક્ષ એએ, મૂકાવા ઈચ્છનારાઓએ.
Page #122
--------------------------------------------------------------------------
________________
(૪૩૪)
યોગદરિસસુરાય
વિવેચન
અને આ એમ તે છે નહિ અર્થાત્ ઘણા ઘણા કાળે પણ હેતુવાદથી અતીન્દ્રિય તત્વને નિશ્ચય હજુ પ્રાસજનથી પણ થઈ શક્યો નથી, તેથી કરીને મિથ્યાભિમાનના
હેતુરૂપ આ શુષ્ક તર્કને મહા રૌદ્ર-ભયંકર ગ્રહ, ભવબંધનથી શુષ્ક તર્ક ગ્રહ ખરેખર છૂટવા ઈચ્છનારા મુમુક્ષુજને એ છોડી જ દેવો જોઈએ, કારણ મુમુક્ષુએ કે આ શુષ્ક તર્કવાદ ખરેખર! “શુષ્ક જ' છે. એમાં કાંઈ રસ-આદ્રતા ત્યાજ્ય નથી. સુક્કી, હૃદય સ્પર્શ વિનાની યુક્તિઓની વાજાલમય લડાઈ જ
એમાં છે. વેળુને ગમે તેટલું પલતાં પણ જેમ તેમાંથી તેલરૂપ સાર નીકળે નહિ, તેમ ગમે તેટલું પીલતાં પણ–પિષ્ટપેષણ કરતાં પણ શુષ્ક તર્કવાદમાંથી તત્વરૂપ સાર નીકળે નહિં. અને મુમુક્ષુ તે તત્વને જ ખપી છે. તે આવા નિસાર નીરસ શુષ્ક તને કેમ ગ્રહે વારુ? વળી આ શુષ્ક તર્ક ગ્રહ ખરેખર! ગ્રહ જેવો જ છે. પૂર્વે કહ્યું હતું તેમ ગ્રહ એટલે ભૂતપિશાચ, અથવા અનિષ્ટ ગ્રહ, અથવા મગરમચ્છ. (૧) ભૂતપિશાચરૂપ ગ્રહથી જે ગ્રસ્ત હાય, જેને ઝાડ વળગ્યું હોય, તેના ભુડા હાલહવાલ થાય છે ને તેને તે ગ્રહમાંથી છૂટવું મુશ્કેલ થઈ પડે છે તેમ આ શુષ્ક તર્કવાદરૂપ ગ્રહથીભૂતથી જે આવિષ્ટ થયો હોય, એ ભૂત જેને ભરાયું હોય, તેની ભારે બૂરી દશા થાય છે, ને તેના ગ્રહમાંથી–પકડમાંથી છૂટવું ભારી થઈ પડે છે. (૨) અથવા અનિષ્ટ પાપ ગ્રહ જેને નડતો હોય, તેને ભારી વસમી પીડા સહવી પડે છે, તેમ આ તકવાદરૂપ અનિષ્ટ ગ્રહથી જે પીડાતા હોય, તેને પિતાને હાથે હોરેલી ભારી કનડગત ભેગવવી પડે છે, અને તેની અસરમાંથી તે સહેલાઈથી છૂટી શકતું નથી. (૩) અથવા જે મગરથી પ્રસા હોય, તેને તેના જડબામાંથી છટકવું ભારી કઠિન થઈ પડે છે; તેમ શુષ્ક તકરૂપ મગરના ગ્રહથી જે ગ્રહાયે હય, તેને તેની ચુંગાલમાંથી છૂટવું અતિ દુષ્કર થઈ પડે છે. આમ ત્રણે અર્થમાં પિતે રહેલા શુષ્ક તકરૂપ ગ્રહથી શુષ્કત ગ્રાહી પિતાની મેળે જ દુ:ખી થાય છે. આવા અનિષ્ટ દુષ્ટ શુષ્ક તર્ક ગ્રહને આત્માર્થગ્રાહી મુમુક્ષુ કેમ ગહે?
તેમજ આ શુષ્ક તક ગ્રહ મહાન છે, અતિ રેઢ છે, મહા ભયંકર છે. એનું પરિણામ પિતાને માટે તે પરને માટે મહા રૌદ્ર છે-દારુણ છે. કારણ કે આનં–રૌદ્ર ધ્યાનથી વાદી-પ્રતિવાદી બનેને હાનિ થાય છે. મહા તાકિ કશિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકરજીએ પિતાની લાક્ષણિક શૈલીમાં વર્ણવ્યું છે તેમ-જે કોઈ પ્રકારે પોતાનો વિજય થાય છે તે તે એટલે બધે પરિતેષ પામે છે કે મર્યાદાને ભંગ કરી એ પોતાની બડાઈ હાંકી ત્રણે લોકોને ખલ બનાવે છે! અને પોતે જે કોઈ પ્રકારે બીજાથી છવાઈ જાય છે તે કપાંધ થઈ જઈ, પ્રતિવાદી પ્રત્યે ઘાંટા પાડી–બરાડા પાડી, આક્રમણ કરતે સતે પોતાનું
Page #123
--------------------------------------------------------------------------
________________
દીમાદષ્ટિ મુમુક્ષને સર્વત્ર ગ્રહ અયુક્ત
(૪૫) વિલખાપણું દૂર કરે છે. તે વાદ કથા ખમી શકતું નથી, અને માનભંગથી ઉષ્ણ એવા લાંબા નિસાસા નાખે છે! રમ્ય વસ્તુમાં પણ તેને અરતિ-જવર લાગુ પડે છે– રમ્ય વસ્તુ પણ તેને ગમતી નથી, અને સહદે પ્રત્યે પણ તેના વચન વજ જેવા કઠોર નીકળે છે ! અને
ખ અહંકારમાંથી ઉપજે છે, એ આ સર્વતંત્ર સિદ્ધાંત સર્વ તંત્રને સિદ્ધાંત છે, તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર ! તસ્વપરીક્ષા કરે છે ! અર્થાત્ અહંકારજન્ય દુઃખને સાક્ષાત્ અનુભવ કરે છે!” ઈત્યાદિ પ્રકારે શુષ્ક તકવાદ રૌદ્ર પરિણામનું કારણ થાય છે. વળી શુષ્ક તર્કવાદ મિથ્યાભિમાનને હેતુ થાય છે. શુષ્ક તર્કવાદી પિતાને બડો હોશિયાર માને છે! તેને પિતાની બુદ્ધિનું–તર્કશક્તિનું ઘણું અભિમાન હોય છે. મેં કેવી ફક્કડ યુક્તિ લડાવી ફલાણાને છકડ મારી તેડી પાડ-હરાવ્યો, એ ફાકે રાખી તે અક્કડ રહે છે!
આમ મહારૌદ્ર પરિણામવાળ શુષ્ક તર્કગ્રહ મિથ્યાભિમાનને હેતુ હેવાથી, આત્મહિતેષી મુમુક્ષુઓને સર્વથા ત્યાજ્ય જ છે. કારણ કે સાચા મુમુક્ષુઓને મુખ્ય ને એક જ હેતુ ગમે તેમ કરીને ભવબંધનથી છૂટવાને છે. તેઓને કેવળ એક આત્માર્થનું જ કામ છે, માન-પૂજા-લબ્ધિ-સત્કાર આદિ બીજે મન-રોગ તેઓને હેતે નથી, અને ઉપરમાં જોયું તેમ શુષ્ક તર્કથી કોઈપણ પ્રકારને આત્માર્થ સિદ્ધ થતું નથી, ઊલટો માનાથને લીધે અત્યંત હાનિ પામે છે. કયાં સાચા મુમુક્ષુ જોગીજનનું એકાંત આત્માથી પણું? અને કયાં શુષ્ક તર્કવાદીનું મતાથી પણું-માનાથીપણું? “શ્રેય તે એક બાજુએ રહ્યા છે, તે વાદિષો અથવા વાદીરૂપ બળદીઆ બીજી બાજુએ વિચારી રહ્યા છે ! મુનિએ વાદવિવાદને કયાંય પણ મેક્ષ–ઉપાય કહ્યો નથી.” આમ વાદને અને મોક્ષને લાખ ગાઉનું અંતર છે, માટે માત્ર મોક્ષને અથી એ મુમુક્ષુ જોગીજન વાદવિવાદમાં કેમ પડે? શુષ્ક તકગ્રહને કેમ ગહે?
*"यदि विजयते कथंचित्ततोऽपि परितोषभग्नमर्यादः ।
स्वगुणविकत्थनदूषिकत्रीनपि लोकान् खलीकुरुते ॥ उत जीयते कथंचित् परिषत्परिवादिनं स कोपान्धः। गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥ वादकां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्वपि वनीकरणवाक्यः॥ दुःखमहंकारप्रभवमित्ययं सर्वतंत्रसिद्धांतः। अथ च तमेवारूढस्तत्त्वएरीक्षा किल करोति ॥"
શ્રી સિદ્ધસેન દિવાકરછક્ત દ્વા, દ્વા, ૮, ૧૫-૧૮ x“अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः। वाकूसंरंभः क्वचिदपि न जगाद मुनिः शिवोपायः॥
શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા–દ્વા, ૮-૭
Page #124
--------------------------------------------------------------------------
________________
(૪૩૬ )
યોગદષ્ટિસમુચય તેમજ–
ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ॥१४८॥ મુમુક્ષુઓને તત્વથી, પ્રહ અયુક્ત સર્વત્ર;
ધર્મેય પ્રાયે મુક્તિમાં, ત્યાજય-એથી શું અત્ર? ૧૪૮ અર્થ–સર્વત્ર ગ્રહ તત્વથી મુમુક્ષુઓને અસંગત-અયુક્ત છે. મુક્તિને વિષે ધમે પણ પ્રાયે ત્યજવાના હોય છે, તે પછી આ ગ્રહથી શું ?
વિવેચન “છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ.
મુમુક્ષુએ તત્ત્વથી કયાંય પણ ગ્રહ રાખ યુક્ત નથી. કારણ કે મુક્તિમાં ધર્મો પણ પ્રાયે છોડી દેવા પડે છે. તો પછી આ ગ્રહથી શું ?
મેક્ષાભિલાષી આત્માથી જીવે શુષ્ક તર્કગ્રહ છોડી દેવો યોગ્ય છે, એટલું જ નહિ, પણ કયાંય પણ કઈ પણ વસ્તુને ગ્રહ પણ ત્યજી દેવો જોઈએ. માટે સર્વ મત
દર્શનને આગ્રહ તેમ વિકલ્પ છેડી દઈ, તેમ જ અન્ય સર્વ પ્રકારનો કયાંય પણ ગ્રહ ગ્રહ પણ વિસર્જન કરી મુમુક્ષુએ યક્ત મેક્ષમાગ જ આરાધ યુક્ત નથી ચગ્ય છે, કારણ કે મુમુક્ષુને એકાંત હેતુ કોઈ પણ પ્રકારે મોક્ષની
પ્રાપ્તિ કરવી તે જ છે. અને મોક્ષમાં તે શુદ્ધ આત્મસ્વભાવરૂપ ક્ષાયિક ધર્મો સિવાય બધુય છોડયે જ છૂટકે છે. અરે ! ક્ષમાદિક ક્ષાયોપથમિક ધર્મો પણ મોક્ષમાં છોડી દેવા પડે છે, ત્યાં આ તુચ્છ અનિષ્ટ ગ્રહોની તે શી વાત કરવી? સર્વ ગ્રહથી મુક્ત થયા વિના માર્ગસમુખ પણ ન થવાય, તે મુક્ત તે કેમ જ થવાય? તે પછી આ “રાખના પડીકા” જેવા દુષ્ટ ગ્રહોને મુમુક્ષુ શા હેતુએ ગાંઠે બાંધે? ને એ ગ્રહ જેવા ગ્રહોને ગ્રહીને હાથે કરીને શું કામ નિષ્કારણે દુ:ખથી ગૃહીત થાય?
ધમ ક્ષમાદિક પણ મિટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તો ઝઘડા ઝંઝા તણાજી, મુનિને કવણ અભ્યાસ. ....મનમેહન જિનજી ! મીઠી તાહરી વાણ.”- જે. દ, સક્ઝા. ૪-૨૨
રૂત્તિ સર્વજ્ઞાહિ થતાંતિયાનુમાનજોવાવાધિદાત્તા
વૃત્તિ –પ્ર:-2, સવેત્ર-સત્ર, સર્વ વસ્તુમાં, તરવેરાવથી, પરમાર્થથી, સમક્ષUાનસંર:મુમુક્ષુઓને અસંગત છે–અયુક્ત છે. કયા કારણથી ! તે કે-મુફ્તી ધ ગરિ કાયસ્થ વાદ-મુક્તિને વિષે ધર્મો પણ પ્રાયે ત્યજવા પડે છે, પ્રાયનું ગ્રહણ ક્ષાયિક ધમેના વ્યવચ્છેદ (અપવાદ) અર્થે છે, વિમાન તન-તે પછી આ ગ્રહથી શું? કંઈ નહિ, એમ અર્થે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
દોમાદષ્ટિ મહાજનને માર્ગ-પરપીડાવન, પરે૫કાર
(૪૩૭) મહત્પુરુષ માર્ગ અધિકાર કારણ કે એમ છે તેથી–
तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः । वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४९ ॥ પ્રાશે અત્ર મહંતને, માર્ગ આશ્રૌને સાર;
તસ અતિક્રમ વિણ વર્તવું, ન્યાય તણે અનુસાર ૧૪૯ અર્થ –તેથી કરીને અત્રે મહત્વ પુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, વિચક્ષણોએ તેને અતિક્રમ વજીને, યથાન્યાય વર્તવું ગ્ય છે.
વિવેચન મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્ય સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.”
– શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ તેથી અત્રે આ બાબતમાં મહાપુરુષોના માર્ગને સમ્યફ આશ્રય કરી, નિરીક્ષણ કરી મુમુક્ષુજનેએ તે ધર્મને અતિક્રમ ન થાય એ રીતે, યથાન્યાયે વર્તવું એગ્ય છે. તે પછી મુમુક્ષુ આત્માથી જીવે શું કરવું યોગ્ય છે તે અહીં સ્પષ્ટ કર્યું છે.
વિચક્ષણ મુમુક્ષુએ તો બીજી બધી માથાફેડ છોડી દઈને, બીજી બધી મહાજનના ભંગજાલ ફગાવી દઈને, મત–દર્શન આગ્રહને સમસ્ત પ્રપંચ વિસર્જન
માર્ગને કરી, સર્વ ગ્રહની ચુંગાલમાંથી મુક્ત થઈ, મહત્ પુરુષોના માર્ગનું અનુસરવું સમ્યફ અવલંબન કરવું યોગ્ય છે. “માનનો ચેન જત: ૪ પ્રથાઃ ”
મહાજન જે માર્ગે ગયા તે માર્ગ છે. અને મહાજનેને માગે તે કેવળ આત્મવિશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ છે. એટલે મહાજનેના નિદિષ્ટ માગે તેમના પગલે ચાલવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે અને તે માર્ગે ચાલતાં, મહતપુરુષોએ પ્રણીત કરેલા નિર્દોષ ધર્મમાગને જેમ અતિકમ ન થાય, અતિચાર ન થાય, ઉલ્લંઘન ન થાય, ભંગ ન થાય, તેમ ઉપગપૂર્વક સનીતિ પ્રમાણે ચાલવું એગ્ય છે. આમ મહાજનના માર્ગે નિરતિચારપણે યથાન્યાય પ્રવક્તવું–ગમન કરવું એ જ મુમુક્ષુ જોગીજનનું કર્તવ્ય છે.
નૃત્તિ-સત્ર-તેથી અત્ર વ્યતિકરમાં, આ પ્રસંગમાં, મંતાં વર્મ-મહત પુરુષોના માર્ગને, સમાશ્રિત્યસમાશ્રય કરી અંગીકાર કરી, વિરઃ -વિચક્ષણોએ, પંડિતોએ, તતચં ચાન્યા-થથાન્યા-ન્યાય પ્રમાણે વર્તવું પેગ છે. તરિક્ષમન્નતૈિઃ -તે મહત ધર્મના અતિક્રમથી–અતિચારથી રહિત એવાઓએ.
Page #126
--------------------------------------------------------------------------
________________
(૪૩૮)
ગટિસ થાય એજ કહે છે–
परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥ પરપીડા અહિં સક્ષ્મ પણ, વર્જવી જ પ્રયત્ન;
તેમજ તસ ઉપકારમાં, કર સદૈવ યત્ન, ૧૫૦ અર્થ –અહીં સૂકમ પણ પરપીડા પ્રયત્નથી વજવી, તેમજ તેના ઉપકારમાં પણ સદૈવ જ યત્ન કરે.
વિવેચન
“જોવાઃ પુથાર, પાપા પરવીનમ”—વ્યાસજી. તે મહત પુરુષએ આચરેલે માગ કર્યો છે? તે અહીં કહ્યો છે. આ લેકમાં સૂક્ષમ પણ પરપીડા વજવી, તેમજ પર ઉ૫કારમાં પણ નિરંતર યત્ન કરો.
આ જગતમાં પોતાનાથી બીજા જીવને સૂક્ષ્મ પીડા પણ ન થાય, સૂક્ષ્મ બાધા પણ ન ઉપજે, એમ પ્રયત્નથી–ચત્નાથી વર્તવું, એ મુમુક્ષુ આત્માથીનું કર્તવ્ય છે. મુમુક્ષુ બીજા જીને સૂક્ષમ પીડા પણ વજે, તે પછી મોટી પીડાની વાત તે ક્યાંય દૂર રહી ! મનથી, વચનથી કે કાયથી કેઈપણ પ્રકારે કોઈપણ જીવને પિતાનાથી કંઈપણ પીડાઆધા ન ઉપજે, એવી સતત જાગ્રતિ આત્માથી છવ રાખે.
“અનુબંધે આત્મા દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છે સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહિં વિશેષ; સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિર્મળ અવિરોધ. એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વિણ ધર્મ સદા પ્રતિકુળ. તત્વરૂપથી એ ઓળખે, તે જન પહેચે શાશ્વત સુખે શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.”
–શ્રીમદ્ રાજચંદ્રજીમણુત મોક્ષમાળા વૃત્તિઃ–પસ્વીકા–પર પીડા, પર બાધા, અહીં, લેમ, મૂઢમાપિ-સૂક્ષ્મ પણ, મેટી તે દૂર રહો ! શ . તો તે વકતીરા-વજવા યોગ્ય છે, પરિત્યજવા પાગ્ય છે, કથન: પ્રયત્નશી, સક્સ ભાભાગની, હકૂતતેની જેમજ, પ્રયત્નથી જ, તપશડજિતેના ઉ૫કારમાં પણ પરિવચં-સત્ન કર એમ છે, અનુષ્ઠાન દ્વારાએ (આચરણ કરીને), રવિ સિદૈવ જ.
Page #127
--------------------------------------------------------------------------
________________
દીમારિ ગુરુદેવ-દ્વિજયતિનું યથાયોગ્ય પૂજન
(૪૩૯) અને બીજા ના ઉપકારમાં પણ મુમુક્ષુ જીવ સદૈવ યત્ન કરે. અન્ય જીવનું આ લેકમાં ને પરલોકમાં જે રીતે હિત થાય એવા પ્રકારે તન-મન ધનથી પિતાથી બનતું બધુંય મુમુક્ષુ જીવ સદાય સક્રિય આચરણ દ્વારા કરી ચૂકે. આમ મુમુક્ષુ જોગીજન પરમદયાળુ ને પરોપકારને વ્યસની–બંધાણી હેય.
તથા
गुरवो देवता विप्रा यतयश्च तपोधनाः । पूजनीया महात्मानः सुप्रयत्नेन चेतसा ॥ १५१ ॥ ગુરુ દેવતા વિને, તપાધન યતિરાજ;
પૂજય સુપ્રયત્ન ચિત્તથી, મહાત્માઓ સહુ આ જ, ૧૫૧ અર્થ– ગુરુઓ, દેવતાઓ, વિપ્રો અને તપોધન યતિઓ–એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નવાળા ચિત્તથી પૂજનીય છે–પૂજવા યોગ્ય છે.
વિવેચન તેમજ-ગુરુઓ, દેવતા, કિજે અને તપોધન યતિઓ,-એ સર્વ મહાત્માઓ સુપ્રયત્નત ચિત્તે યથાયોગ્યપણે પૂજનીય છે, પૂજવા યોગ્ય છેઃ- ગુરુઓ એટલે માતા,
પિતા, કલાચાર્ય, એએના જ્ઞાતિઓ-ભાઈ બહેન વગેરે, તથા ધર્મને ગુરુ-દેવાદિ ઉપદેશ કરનારા વૃદ્ધો-જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ જને. આ શિષ્ટ જનેને પૂજન ઇષ્ટ એવો ગુરુવર્ગ છે. તેનું પૂજન આ આ પ્રકારે થાય :-(૧) ત્રણ
સંધ્યા સમયે તેને નમનક્રિયા કરવી, અને તે અવસરગ ન હોય તે ચિત્તમાં તેને અત્યંતપણે આપીને નમનક્રિયા કરવી. (૨) તે આવે ત્યારે અભ્યત્થાનાદિ કરવું, અર્થાત્ ઊઠીને સામા જવું, આસન દેવું, તે બેસે એટલે પર્ય પાસના કરવી, ઈત્યાદિ વિનય આચરણ કરવું તેની સમીપમાં અપ્રગલ્ટપણે–અનુદ્ધતપણે બેસવું; અસ્થાને તેનું નામ ન લેવું; કવચિત્ પણ તેને અવર્ણવાદ ન સાંભળ. (૩) સારામાં સારા વસ્ત્રાદિનું તેને યથાશક્તિ નિવેદન–સમર્પણ કરવું, અને તેના હાથે સદા પરક ક્રિયાઓનું કરાવવું. (૪) તેને અનિષ્ટ એવા વ્યવહારને ત્યાગ કરે, અને ઈષ્ટ એવા વ્યવહારમાં પ્રવર્તન કરવું, અને આ ધમદિને પીડાઝ ન ઉપજે એમ ઔચિત્યથી–ઉચિતપણે કરવું, અર્થાત્ - કૃત્તિ-ગુણો-એ, માતા-પિતા પ્રમુખ, વૈતા-દેવતા, સામાન્યથી જ વિ-વિ, તિજે, ચતા-અને યતિઓ, પ્રવતિ, તપોવની તપાધન, ત૫રૂપ ધનવાળા, વરીયા-પૂજનીય છે, પૂજવા યોગ છે, મારમાર-મહાત્માઓ, એ સવેપ, યથાહપણે થાયેગ્યપણે કેવી રીતે તે કે-યુઇન નેતનાસુપ્રયત્નવંત ચિતથી, આજ્ઞાપ્રધાન ચિત્તથી, એમ અર્થ છે. __x" त्यागश्च तदनिष्टानां तदिष्टेषु पवर्तनम् । औचित्येन विद क्षेयं प्राहुर्धर्माद्यपीडया"
(આધાર માટે જુઓ) શ્રી યોગબિંદુ, શ્વે ૧૧૦-૧૧૫.
Page #128
--------------------------------------------------------------------------
________________
(૪૪૦)
વૈર્ગદષ્ટિસંચય તેને અનિષ્ટથી નિવત્તતાં અને ઈષ્ટમાં પ્રવર્તતાં જે ધર્માદિ પુરુષાર્થને બાધા ઉપજતી હોય, તે તેમ ન કરતાં પુરુષાર્થ-આરાધનપરાયણ રહેવું. (૫) તેને આસનાદિને અભોગ કરે, અર્થાત્ ગુરુના આસનાદિ વાપરવા નહિ. અને તેના દ્રવ્યનું તીર્થમાં નિયોજન કરવું, અર્થાત્ તીર્થક્ષેત્રમાં વાપરી નાખવું, નહિં તે તે પોતે ગ્રહણ કરે તે તેને મરણદિમાં અનુમતિને પ્રસંગ આવે. (૬) તેમજ તેના પ્રતિબિમ્બની* સ્થાપનાને ધૂપ-પુષ્પાદિ પૂજારૂપ સંસ્કાર કરવો. અને તેની પરમ-ઉત્કૃષ્ટ એવી ઊર્વદેહકિયા કરવી, મૃતકાર્ય કરવું. - પુષ્પથી, બલિથી, વસ્ત્રોથી, અને શોભન તેત્રોથી શૌચ-શ્રદ્ધા સમન્વિત એવું દેવોનું પૂજન કરવું. ઈત્યાદિ પ્રકારે યથાશ્યપણે ગુરુ-દેવની પૂજા કરવી.
વિપ્રો એટલે દ્વિ-બ્રાહ્મણે. વિદ્યા વડે જે પ્રકૃષ્ટ છે, અર્થાત્ જે વિદ્યાના પ્રકર્ષને પામેલા છે તે વિપ્રબે વાર જેનો જન્મ થયો છે, અર્થાત એક તે સ્થૂલ દેહ જન્મની અપેક્ષાએ અને બીજો સંસ્કારની અપેક્ષાએ એમ બે જન્મ જેના થયા છે તે દ્વિજ. બ્રહ્મને આત્મસ્વરૂપને જે જાણે છે, તે બ્રાહ્મણ. આવા વિદ્યાવંત, સંસ્કારસ્વામી, બ્રહ્મવેત્તા વિદ્વજનેરૂપ દ્વિજે યથાયેગ્યપણે પૂજવા ગ્ય છે, સન્માનવા ગ્ય છે,
તેમજ તપેધન એવા યતિઓ પણ પૂજનીય છે. યતિ એટલે સંયમી પુરુષ, સાધુજન. જેણે મનને ને ઇદ્રિને સંયમ કર્યો છે તે “યતિ” અથવા “જતિ”. જે જીવરક્ષામાં ને ઇંદ્રિયનિગ્રહમાં યત્નવંત છે તે યતિ. ત૫ જેનું ધન છે તે તપોધન અનશનાદિ બાહ્ય તપ, અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાયાદિ આવ્યંતર તપ નિરંતર તપતા રહી તપરૂપ ધનની જેણે વૃદ્ધિ કરી છે, એવા તપેધન યતિઓ નિરંતર પરમાદરથી પૂજવા યોગ્ય છે.
આમ ગુરુઓ, દેવતાઓ, વિખે, અને તપોધન યતિઓ–આ સર્વ મહાત્માઓ જેમ ઉચિત હોય તેમ યથાયોગ્યપણે પૂજવા ગ્ય છે. અને તે પૂજના પણ સુપ્રયત્નવંત ચિત્તથી હોવી જોઈએ. અર્થાત્ તેના આજ્ઞાપાલનમાં તત્પર એવા આજ્ઞાપ્રધાન ચિત્તથી કરવી જોઈએ.
पापवत्स्वपि चात्यन्तं स्वकर्मनिहतेष्वलम् ।
अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्मोऽयमुत्तमः ॥ १५२ ॥ સ્વકર્મથી જ હણાયેલા, પાપી પ્રતિ અત્યંત
ન્યાય અનુકંપા જ-આ, ઉત્તમ ધર્મ મહંત, ૧૫ર વૃત્તિ –પાપરવિ રાચતં- અને અત્યંત પાપવંતે પ્રત્યે પણ, લુબ્ધક-શિકારી આદિ પ્રત્યે પણ સંઘર્મનિcવટF-અત્યંતપણે સ્વકર્માથી હણાયેલા એવા, અનુવવ વેણુ-સો પ્રત્યે અનુકંપા જ, ચાડ્યા ન્યાય છે. –નહિં કે મત્સર, વડગમુત્તમ-આ ધમ ઉત્તમ છે,કારણમાં કાર્યના ઉપયોગથી.
* “ तदासनाद्यभोगश्व तीर्थे तद्वित्तयोजनम् । तद्विम्वन्याससंस्कार ऊर्ध्वदेहक्रिया परा॥"
– શ્રી ગબિંદુ
Page #129
--------------------------------------------------------------------------
________________
માહિઃ મહત પુરુષને માગ, ઉપસંહાર
(૪૪) અર્થ –અને સ્વકર્મથી અત્યંત હણાયેલા એવા અત્યંત પાપવંત છ પ્રત્યે પણ અનુકંપા જ ન્યાચ્ય છે,- આ ધમ ઉત્તમ છે.
વિવેચન “શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ”શ્રીમદ્ રાજચંદ્રજી
અને પિતાના જ કર્મોથી અત્યંત હણાયેલા એવા મહાપાપી જીવો પ્રત્યે પણ અનુકંપા જ ન્યાપ્ય છે-આ ધમ ઉત્તમ છે.
મુમુક્ષુ જીવને સર્વ જીવ પ્રત્યે દયા-અનુકંપા હેય એમાં તે પૂછવું જ શું? પણ
શિકારી, માછીમાર વગેરે જેવા મહાપાપી જીવો પ્રત્યે પણ તે મહાપાપી પ્રત્યે અનુકંપા જ રાખે અને એ જ ન્યા છે–ન્યાયયુક્ત છે. તેના પણ દયા પ્રત્યે ઘણા રાખવી કે તિરસ્કારની દૃષ્ટિથી જેવું એ યોગ્ય નથી, કારણ
કે એ બિચારા પામર જી અજ્ઞાનના વિશે કરીને મહા કુકર્મોમાં પડી ગયા છે, પતિત થયા છે, અને પોતાના દુષ્ટ કર્મોથી જ અત્યંત હણાઈ ગયેલા છે. એવા મરેલાને મારવું શું? “પડતા ઉપર પાટુ” શી? એ બિચારા પાપી છે તે અત્યંત દયાનું, અનુકંપાનું જ સ્થાન છે. આ કુકર્મોથી આ છ બાપડા કેવી દુર્ગતિ પામશે ? એ વિચારતાં મુમુક્ષુને તેના પ્રત્યે અનુકંપા જ છૂટે. અને તેથી પ્રેરિત થઈ પિતાનાથી બને તે તેમાંથી તેને નિવારવા પ્રયત્ન પણ કરે. આ જ ધમ ઉત્તમ છે.
તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાન.” તુલસીદાસજી પરહિત એ જ નિત હિત સમજવું, અને.
પરદુ:ખ એ પોતાનું દુઃખ સમજવું.” “પ્રભુ ભજે, નીતિ સો, પરઠો પર પકાર.”—શ્રીમદ્ રાજચંદ્રજી
આમ ( ૧ ) પરપીડાવજન, (૨) પરોપકાર વ્યસન, (૩) ગુરુદેવાદિપૂજન, ( ૪ ) પાપીની પણ અનુકંપા-આ ધર્મ ઉત્તમ છે. આ મહત્ પુરુષને માર્ગ છે. આ ઉત્તમ ધર્મ મહાજનેએ આચર્યો છે, જે દર્શાવ્યું છે, તેને જ અનુસરવું એ જ યથાત્યાય વત્તન છે.
| રિ મધુમાડપિs: 1 --- DR =
Page #130
--------------------------------------------------------------------------
________________
ગદષ્યિસમુચ્ચય
(૪જર) - ઉપસંહાર કરતાં કહે છે –
कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिमहोदया ॥ १५३ ॥ સર્ણ અત્ર પ્રસંગથી, હવે કહાઁએ પ્રસ્તુત; તે તે પંચમી ગની, દષ્ટિ મહોદય યુક્ત, ૧૫૩
અર્થ:- અત્રે પ્રસંગથી બસ થયું. હવે અમે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ; અને તે પ્રકૃતિ તે પાંચમી મહોદયવતી યોગદષ્ટિ છે.
વિવેચન ઉપરમાં આ જે બધું ય કહ્યું તે પ્રસંગવશાત્ કહ્યું છે. તે માટે આટલું બસ છે! વધારે કહેવાની જરૂર નથી. શાણા તે સાનમાં સમજી જાય. એટલે સાચા મુમુક્ષુ વિચક્ષણ જને આટલામાંથી બધું સમજી જશે, થોડું કહ્યું ઝાઝું કરી જાણશો.” એટલે હવે અમે પ્રકૃત–ચાલુ વાતને પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. અને તે પ્રસ્તુત વાત તે પાંચમી “સ્થિરા નામની યોગદષ્ટિ છે. અને તે કેવી વિશિષ્ટ છે? તે કે મહદયવાળી છે. માટે અહે મુમુક્ષુ જોગીજનો ! સર્વ અભિનિવેશ છોડી દઈને ચાર દષ્ટિની મર્યાદા વટાવી જઈને, તમે હવે આ “સુયશ’ અમૃત ઘનવૃષ્ટિ કરનારી પાંચમી “સ્થિરા” દષ્ટિ સંબંધી યોગ કથા ભાવથી એકચિત્ત શ્રવણ કરે!
અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ
મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ-”શ્રી યે, દ, સઝા ૪-૨૩
કૃત્તિ-શ–પર્યાપ્ત થયું, બસ થયું, ત્ર–અત્ર વ્યતિકરમાં, કન-પ્રસંગથી, કાં પ્રસ્તુનોડપુના-હવે અમે પ્રકૃત (ચાલુ વાત) કહીએ છીએ, તપુનઃ–પુન: તે પ્રકૃત તે, વન્નરી તાવળદષ્ટિ-પાંચમી યુગ
થરા નામની છે. તે કેવી વિશિષ્ટ છે ? તે માટે કહ્યું-મોથા-મહોદયવાળી છે, નિર્વાણ૩૫ પરમ કલવાની છે, એમ અર્થ છે,
Page #131
--------------------------------------------------------------------------
________________
તમાદષ્ટિ: રોમાષ્ટિને સાર
દીમાદષ્ટિનું કોષ્ટક : ૧૦
નામ
ચથી દષ્ટિમાં
નેધ
ર્શન
દીપપ્રભા સમબોધ
અસંઘ પદને લીધે
બોધ સ્થૂલ-સૂક્ષ્મ નહિ.
ગાંગ
ભાવ પ્રાણાયામ
રેચક -પૂરક કુંભક
પરભાવને રેય, આત્મભાવની
પૂતિ ને સ્થિરતા.
દષત્યાગ
ઉત્થાન દેષતાગ
પ્રશાંતવાહિતાને લીધે યુગમાં
ઉલ્યાનદેષ ન હોય.
ગુણપ્રાપ્તિ | તત્ત્વશ્રવણું
| ધર્મશરણબીજોહ-અસભક્તિ
તીર્થકરશનનિર્વાણ.
વિશિષ્ટતા | અસંવેદ્ય પદ જય |
વિષમ કતકપ્રહ નિવૃત્તિ.
ગુણસ્થાન
પહેલું ગુણસ્થાન
પહેલા “ગુણસ્થાન” નો પ્રકર્ષ-છેલ્લામાં
છેલી હદ અહીં પ્રાપ્ત થાય.
દીમા દૃષ્ટિને સાર ચાથી દીપા દષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોષ પ્રકાશ હોય છે, અને યોગનું ચોથું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. તેમજ અત્રે ઉત્થાન નામના ચોથા ચિત્તદેષને નાશ તથા તવશ્રવણ નામના ચેથા ગુણની પ્રાપ્તિ હોય છે છતાં અત્રે હજુ સૂક્ષ્મ બેધ હેતે નથી.
અત્રે આ પ્રાણાયામ જે હોય છે, તે ભાવથી હોય છે. એટલે બાહ્ય ભાવને રેચ દેવારૂપ રેચક પ્રાણાયામ, અંતરન્નાવને પૂરવારૂપ પૂરક પ્રાણાયામ, અને તેને સ્થિરતા ગુણથી સ્થિર કરવારૂપ કુંભક પ્રાણાયામ,-એમ સ્વભાવરૂપ ભાવ પ્રાણાયામ હોય છે. આ દૃષ્ટિવાળ યોગી પુરુષ પ્રાણ કરતાં પણ ધર્મને નિઃસંશય ગુરુ–માટે ગણે છે, એટલે તે ધર્મની ખાતર પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે પણ પ્રાણની ખાતર ધર્મ છેડતે નથી, એ તે દઢવમાં હોય છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
(૪૪)
વાગદરિપુરાથ આમ સદાશયવાળે તે મુમુક્ષુ તવશ્રવણમાં તત્પર બની પ્રાણ કરતાં પણ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારું પાણી છોડી મીઠા પાણીના ગથી બીજ ઊગી નીકળે છે, તેમ તત્વકૃતિથી નરને ગબીજ ઊગી નીકળે છે–પ્રરેહ પામે છે, અહીં સર્વ સંસારગ છે તે ખારા પાણી બરાબર છે, અને તત્ત્વશ્રુતિ તે મધુર જલના જોગ સમાન છે. જેથી કરીને આ તસ્વકૃતિથી મનુષ્યને સર્વ કલ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેકમાં હિતાવહ એવું હોય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીર્થંકરદર્શન કર્યું છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણનું એક કારણ છે.
“તત્ત્વશ્રવણ મધુદકેરુ, ઈહાં હેય બીજ પ્રહ;
ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુ ભક્તિ અદ્રોહ.મનમોહન” છતાં અત્રે સૂક્ષ્મ બંધનો નિષેધ કહ્યો તેનું કારણ એ છે કે સમક્તિ વિના તે બેધ હોતે નથી. તે બેય વેદ્યસંવેદ્ય પદ થકી હોય છે, તે અવેદ્યસંવેદ્ય પદમાં
જેવામાં આવતું નથી. વેદ્ય એટલે બંધ–મેક્ષહેતુરૂપ વેદનીય વસ્તુ, તે વેધસવેદ્ય ૫દ જ્યાં સદાય છે તે વેવસંવેદ્ય પદ છે, તેથી કરીને સમ્યફ હેતુ આદિ
ભેદથી વિદ્ધસમાજમાં જે તત્વનિર્ણય થાય છે તે સૂફમબેધ કહેવાય છે. તે સૂક્ષમધ હજુ આ દષ્ટિમાં હોતું નથી, કારણ કે અહીં પહેલી ચાર દષ્ટિમાં અવેદ્યસંવેદ્ય પદ પ્રબળ હોય છે ને વેદ્યસંવેદ્ય પદ પંખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવું પડછાયારૂપ-તદાભાસરૂપ અતાત્વિક હોય છે. અને અવેદ્યસંવેદ્ય પદ જે છે તે તે પરમાર્થથી અપદ જ છે, યોગીઓનું પદ તે વેધસંવેદ્ય પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેધનું જ્યાં સમ્યફ સંવેદન તથા પ્રકારની આગમથી વિશુદ્ધ એવી નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ સમ્યફ સ્થિતિવાળું હોઈ તે “પદ” નામને બરાબર યેગ્ય છે. આવું આ વેધસંવેદ્ય પદ ભિન્નથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળું છે. આ નૈૠયિક વેધસંવેદ્ય ૫દ ક્ષાયિક સમ્યગદષ્ટિને જ હોય છે. અને તેના મહાપ્રભાવને લીધે, કર્મના અપરાધવશે કરીને પણ જે કવચિત્ પાપમાં પ્રવૃત્તિ થઈ જાય તે તે તપેલેહપદન્યાસ જેવી હોય, અર્થાત્ તપેલા લેઢા પર પગ મૂક્તાં જેમ તરત પાછો ખેંચાઈ જાય છે, તેમ આ સમ્યગદષ્ટિને પણ પાપ કરતાં તરત આંચકો લાગે છે, તેમાં ઝાઝી સ્થિતિ નથી, અને આ પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હોય છે. કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુનઃ દુર્ગતિને યોગ હેત નથી.
તે પદ ગ્રંથિ વિભેદથી, છેલ્લી પા૫ પ્રવૃત્તિ,
તપ્ત લેહપદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ.....મનમોહન” - તેનાથી વિપરીત તે અવેધસંવેદ્ય પદ છે. અને વા જેવું અભેદ્ય તે પદ ભવાભિનંદી જીવને હોય છે. આ ભવાભિનંદી ક્ષુદ્ર, લોભી, દીન, મત્સરવત, ભાયાકલ, સડ,
Page #133
--------------------------------------------------------------------------
________________
હોમદષ્ટિ હોમાષ્ટિનો સાર
(૪૪૫) અજ્ઞાની અને નિષ્ફલ આરંભથી સંગત એવો હોય છે. એવા અવગુણઅઘસવેદ્ય વંતને બોધ અસત પરિણામથી અનુવિદ્ધ-પરોવાયેલ હોઈ વિષમિશ્રિત પદ અને જેમ સુંદર નથી હતો. એટલે આ અઘસ વેદ્ય પદવાળા મનુષ્ય
વિપર્યાસપરાયણ ને વર્તમાનદશી હાઈ હિતાહિતના વિવેકમાં અંધ હોય છે, એટલે સંસારનું પ્રગટ દુઃખમય સ્વરૂપ દેખતાં છતાં તેઓ અતિમોહને લીધે તેથી ઉદ્વેગ-કંટાળે પામતા નથી, અને ભેગમાં આસક્ત રહી આ જડ જને પાપધૂલિથી આત્માને પાશ નાંખે છે-બાંધે છે. કર્મભૂમિને વિષે મનુષ્યપણારૂપ પરમ ધર્મ બીજ પામીને પણ આ અલ્પમતિ જનો આ બીજની સત્કર્મરૂપ ખેતીમાં પ્રયત્ન કરતા નથી, પણ ગલ જેવા તુચ્છ ને દારુણ ઉદયવાળા કુસુખમાં સક્ત થઈ સચેષ્ટા-સતૂઆચરણ છોડી દે છે! અહો ! આવા આ દારુણ તમને ધિક્કાર છે! આવું આ અદ્યસંવેદ્ય પદ અધપણુરૂપ હેઈ દુર્ગતિમાં પાત કરનારું—પાડનારું છે, અને તે સત્સંગ-આગમ ગવડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં જીતવા ગ્ય છે,-અન્ય સમયે જતાવું અશકય છે.
“એવા અવગુણવંતનું જી, પદ જે અવેવ કઠોર
સાધુસંગ આગમ તણાજી, તે જ ધુરંધર....મનમોહન” અને આ અવેધસંવેદ્ય પદ છતાયું હોય છે ત્યારે મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆપ નિયમથી ટળે છે. આ કુતર્ક બેધને ગરૂપ છે, શમને અપાયરૂપ, છે શ્રદ્ધાને
ભંગ કરનાર અને અભિમાન ઉપજાવનાર છે. આમ કુતર્ક પ્રગટપણે વિષમ કુતર્કગ્રહ ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે. એટલા માટે મુમુક્ષુઓને આવા નિવૃત્તિ દુષ્ટ કુતર્ક માં અભિનિવેશ-આગ્રહ કર યુક્ત નથી, પણ કૃતમાં,
શીલમાં, સમાધિમાં અને પરોપકારમાં તે કર યુક્ત છે. તેમજ – સર્વેય વિકલ્પ અવિદ્યાસંગત છે. અને તેઓની યોજનારૂપ આ કુતર્ક છે, તે એથી શું પ્રયોજન છે? વળી આ સર્વ કુતર્ક જાતિપ્રાય છે–zષણાભાસપ્રધાન છે, અને પ્રતીતિથી–ફલથી બાધિત છે. હાથી મારવા દોડતે હોય ત્યારે આ હાથી દૂર રહેલાને હણશે કે નિકટ રહેલાને હણશે? એવા મૂખ વિકલ્પ જેવો આ કુતર્ક છે. ઈત્યાદિ અનેક પ્રકારના દેષ આ કુતર્કથી ઉપજે છે તેથી આવા દુષ્ટ અનિષ્ટ કુતર્કનું શું કામ છે?
અને વિચારવંત જીવોને પ્રયાસ તો અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તકને ગોચર હેતે નથી, પણ આગમને જ ગોચર હોય છે એટલે આ આગમપ્રધાન, સલ્ટાદ્ધ, શીલવાન એ યોગતત્પર પુરુષ અતીન્દ્રિય અર્થોને જાણે છે, અને તેવા પ્રકારે મહામતિ પતંજલિએ પણ કહ્યું છે-“આગમથી, અનુમાનથી અને ગાભ્યાસરસથી એમ પ્રજ્ઞાને ત્રણ પ્રકારે પ્રયોજતાં પુરુષ ઉત્તમ તત્ત્વને પામે છે.”
અને તત્વથી ઘણા સર્વ ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માને તે તેના
Page #134
--------------------------------------------------------------------------
________________
(૪૪૬)
ગદષ્ટિસમુચ્ચય અતિભક્તોને મહ છે. કારણ કે સર્વજ્ઞ નામનો જે કઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ
છતાં તત્વથી સર્વત્ર એક જ છે. તેથી તેની સામાન્યથી જ જેટલાઓની સર્વજ્ઞ તવ પ્રતિપત્તિ-માન્યતા છે, તે સર્વેય તેને પામેલા છે એવી પર ન્યાયગતિ અભેદ છે. અને તેને વિશેષ તે સંપૂર્ણપણે સર્વ અસવદશીએથી જણાતે
નથી, તેથી સામાન્યથી પણ એ સર્વજ્ઞને જે નિર્વ્યાજ પણે-નિષ્કપટપણે તેના આજ્ઞાપાલનમાં તત્પર થઈ માનતા હોય, તે તેટલા અંશથી જ ધીમે તેને મન તુલ્ય જ છે,-એક રાજાના ઘણુ સેવકની જેમ. અત્રે બીજી યુક્તિ પણ છે.–દેવની ભક્તિ બે પ્રકારની છે–ચિત્ર અને અચિત્ર. તેમાં જે સંસારી દે છે તેની ભક્તિ વિચિત્ર પ્રકારની છે, કારણ કે તેઓનું સ્વરૂપ વિચિત્ર પ્રકારનું છે, અને તે ભક્તિમાં મોહગર્ભપણને લીધે પિતાના ઈષ્ટ દેવ પ્રત્યે રાગ અને અનિષ્ટ દેવ પ્રત્યે દ્વેષ હોય છે. પણ સંસારતીત એવા પર મુક્ત તત્વની જે ભક્તિ છે, તે અચિત્ર છે, અને તે સંમેહના અભાવને લીધે શમસારા જ-શમપ્રધાન જ હોય છે.
“નહિં સર્વ જજુઆ, તેહના વળી દાસ;
ભક્તિ દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ.મનમોહન” તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંધિ-આશય પ્રમાણે ભિન્ન ફળ હોય છે, અને તે જ આશય અહીં કૃષિકર્મમાં પાણીની પેઠે પરમ છે–પ્રધાન છે. આ આશય પણ
રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેધના ભેદ પ્રમાણે બુદ્ધિ-જ્ઞાન- અનેક પ્રકારના ભેદ વાળ હોય છે, કારણ કે બે ત્રણ પ્રકારને હેાય છે: અસંમોહ (૧) બુદ્ધિ, (૨) જ્ઞાન, (૩) અસંમેહ. તે બધથકી સર્વ કર્મોમાં
ભેદ પડે છે. તેમાં ઇક્રિયાથને આશ્રય કરે તે બુદ્ધિ છે, આગમપૂર્વક હોય તે જ્ઞાન છે, અને સદનુષ્ઠાન યુક્ત જે જ્ઞાન તે અસહ છે. ક્રિયામાં આદર, પ્રીતિ, અવિશ્વ, સંપત્તિપ્રાપ્તિ, જિજ્ઞાસા, તજજ્ઞ બુધજનની સેવા, અને તેમને અનુગ્રહએ આ સદનુષ્ઠાનનું લક્ષણ છે. પ્રાણીઓના સર્વ કર્મો સામાન્યથી બુદ્ધિપૂર્વક હોય છે, અને વિપાકવિરસપણને લીધે તે સંસારફલ આપનારા છે. કુલગીના જે કર્મ છે તે જ્ઞાનપૂર્વક હોય છે, અને તે અમૃત સમી શ્રુતશક્તિના સમાવેશથી અનુબંધફલપણુંથકી મુક્તિને અંગરૂપ હોય છે, અને અસંમેહથી ઉપજતા કર્મો એકાંત પરિશુદ્ધિથકી શીધ્ર મેક્ષફળ આપનારા હોય છે આ અસંમેહ કર્મ ભવાતીત અથગામી મુમુક્ષુઓને જ હોય છે.
“બુદ્ધિ ક્રિયા ભવફલ દીએજી, જ્ઞાનક્રિયા શિવ અંગ;
અસંમેહ કિરિયા દીએજી, શીવ્ર મુગતિફલ ચંગ....મનમેહન” અહીં પ્રાકૃત ભાવોમાં-કારમી પુદ્ગલ રચનામાં જેનું ચિત્ત નિરુત્સુક છે, તે ભવ
Page #135
--------------------------------------------------------------------------
________________
દીમા દિઃ દામાદષ્ટિને સાર
(૪૪૭) ભેગવિરક્ત જને ભવાતીત અર્થગામી છે. તેઓનો માર્ગ એક જ શમપરાયણ એ છે,
અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાર્ગની જેમ એક જ મુમુક્ષુને એક છે, કારણ કે સંસારાતીત પર તત્વ “નિર્વાણ” નામનું છે, તે જ શમમાર્ગ શબ્દભેદ છતાં તત્વથી નિયમથી એક જ છે. સદાશિવ, પરં બ્રા, સિદ્ધાત્મા,
તથાતા આદિ શબ્દોથી અન્તર્થથી ઓળખાતું તે એક જ છે. કારણકે તેના લક્ષણના અવિસંવાદથી નિરાબાધ, નિરામય અને નિષ્કિય એવું આ પર તત્ત્વ જન્માદિના અયોગ્યથી હોય છે. એટલે અસહથી તત્ત્વથી આ નિર્વાણુતત્વ જાણવામાં
આવ્યું, પ્રેક્ષાવતેને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતું જ નથી. નિર્વાણ અને આ નિર્વાણ તત્વ નિયમથી જ સર્વજ્ઞપૂર્વક સ્થિત છે. આ તત્ત્વ એક જ સર્વજ્ઞરૂપ બાજુ માર્ગ નિર્વાણને નિકટમાં નિકટ માગે છે, તે તે
સર્વજ્ઞને ભેદ કેમ હોય? અને તે ન હોય તે તેના ભક્તોનો ભેદ કેમ હોય?
“પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન,
એક માર્ગ તે શિવ તણેજી, ભેદ લહે જગ દીન....મન”
ત્યારે સહેજે શંકા થશે કે તે પછી તે સર્વની દેશનાને ભેદ કેમ છે? તેનું સમાધાન એમ છે કે શિષ્યના આનુગુણ્યથી–ગુણ થાય એવા અનુકૂળપણથી તે ચિત્ર–નાના
પ્રકારની છે. કારણ કે ભવરાગના આ ભિષવરોએ જેને જે પ્રકારે દેશના ભિન્ન- બીજાધાન આદિને સંભવ થાય તેને તેવા પ્રકારે ઉપદેશ દીધો છે. તાને ખુલાસે અથવા તે બીજું કારણ એમ છે કે એની દેશના એક છતાં
ને શ્રોતાઓના વિભેદથી તેઓના અચિન્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે, અને તેનાથી તે સર્વને યથાભવ્ય-ગ્યતા પ્રમાણે ઉપકાર પણ થાય છે. અથવા તે તે તે દેશ-કાલાદિન નિગથી તે તે નયઅપેક્ષાવાળી ચિત્ર દેશના ઋષિઓ થકી જ
પ્રવત્તી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. કુતર્કગ્રહ એટલા માટે તે સર્વજ્ઞને અભિપ્રાય જાણ્યા વિના તેને પ્રતિક્ષેપ-વિરોધ ત્યાજ્ય કર યુક્ત નથી, કારણ કે તે પ્રતિક્ષેપ પરમ મહા અનર્થકર છે. એટલે
આ સર્વજ્ઞ વિષયમાં અંધ જેવા છસ્થાએ વાદવિવાદ કર યુક્ત નથી, માટે મિથ્યાભિમાન હેતુપણાને લીધે શુષ્ક તર્ક ગ્રહ મુમુક્ષુએ સર્વથા છેડી દેવા ગ્ય જ છે. મુમુક્ષુને તે તત્ત્વથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્મો પણ છેડી દેવા પડે છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું ?
“ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તે ઝઘડા ઝંઝા તજી, મુનિને કવણુ અભ્યાસ ?....મન”
Page #136
--------------------------------------------------------------------------
________________
(૪૪૮)
ચગદૃષ્ટિસસુલય
તેથી મહત્ પુરુષાના માર્ગને સમ્યપણે આશ્રી વિચક્ષણેાએ તેના અતિક્રમ રહિતપણે યથાન્યાય વત્તવા ચેાગ્ય છે. તે મહત્ પુરુષાના માગ સામાન્યથી સક્ષેપમાં આ છે:(૧) અહીં સૂક્ષ્મ પણ પરપીડા પ્રયત્નથી વવી, ( ૨ ) પરોપકારમાં સદૈવ યત્ન કરવા, (૩) ગુરુએ, દેવતા, વિપ્રો, અને તપેાધન યતિએ-એ મહાત્માઓને સુપ્રયત્ન ચિત્તથી યથાયાગ્યપણે પૂજવા, (૪) પેાતાના કર્યાંથી જ અત્યંત હણાયેલા એવા મહાપાપી પ્રાણીએ પ્રત્યે પણ અત્ય'ત અનુકપા રાખવી, નહી કે મત્સર. આ ધમ ઉત્તમ છે.
ઇત્યાદિ ગુણગણ પ્રાપ્ત કરી, જે સ` કુતર્ક–અભિનિવેશ ત્યજી ચાર દૃષ્ટિ પામ્યા છે, તે હવે અમૃત ઘનવૃષ્ટિ સમી પાંચમી સ્થિરા દૃષ્ટિ પામશે.
“અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દૃષ્ટિ; તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ધન વૃષ્ટિ.
....મનમાહન જિનજી! મીઠી તાહરી વાણુ. ” ચેા. ૬. સાય
5
ચાગષ્ટિ કળશ કાવ્ય : શાલિની :
દ્વીપ્રામાંડી દીપ શા મેષ દ્વીપે, દ્રુપતા તે ચિત્ત ઉત્થાન ઝીપે; પ્રાણાયામે આત્મને તે ભરે છે, ને પ્રીતેથી તત્ત્વદ્યુતિ કરે છે. માહિર્ભાવે રેચકે મ્હાર કાઢે, અતર્ભાવા પૂરકે ગાઢ વાધે; તેને યાગી કુ'ભકે સ્થિર ધારે, ભાવે પ્રાણાયામ તે આમ ત્યારે. પ્રાણાયામે પૂર્ણ તે એહ સ્થાને, પ્રાણાથીયે ધમ માટા જ માને, પ્રાણાને તે ધમ અર્થે ત્યજે છે, ના પ્રાણાથે ધર્માંને તે ત્યજે છે. ૫૯ સુહૃદ્ સાચા એકલેા ધમ થાયે, મૂમની યે પાછળે જેહ જાયે; ખાકી બીજુ તા બધુંયે મળે છે, કાયા સાથે ખાખમાંહી ભળે છે. ૬૦ આવી રૂડી ધર્મ'ની ભાવનાથી, તત્ત્વશ્રુતિ તત્પરે થાય આથી; પ્રાણાથીયે ધમ માટા લહે છે, શણુ તેનુ ભક્તિભાવે ગ્રહે છે. ખારૂ પાણી છોડી મીઠા જલેથી, આવે ખીજે અકુરા જે રીતેથી; તેવી રીતે તત્ત્વમ્રુતિ પ્રભાવે, અકુરા તા યાગના બીજ પાવે. ખારા પાણી તુલ્ય સંસાર પાણી, તત્ત્વશ્રુતિ મિષ્ટ વારિ સમાણી, કલ્યાણા સૌ એ થકી સાંપડે છે, ગુરુભક્તિ સૌખ્ય લ્હાવા મળે છે. ૬૩ શ્રી સદ્ગુરુ ભક્તિ કેરા પ્રભાવે, તીથ સ્વામી દર્શોન પ્રાપ્ત થાવે; ધ્યાને સ્પશી તે સમાપત્તિ ભાવે, નિર્વાણે જે એક હેતુ ધરાવે.
૫૭
૫૮
૬૧
દર
૪
Page #137
--------------------------------------------------------------------------
________________
દીમાણિઃ કળસ ક્ષત્ર
(૪૯) ઉપજાતિ તે ન હોયે અહિં સક્ષમ છે, તે વેદસંવેદ્ય પદે સુધ તે વેધસંવેદ્ય ન અત્ર હોય, અવેવસંવેદ્ય જ ઉગ્ર જોય. ૬૫ જે વેવસંવેદ્ય પદે ઠરે છે, ભવાંબુધિ શીધ્ર જ તે તરે છે; ને વા તે કર્મરૂપી વિભેદે, સત્તત્વથી રેય સમગ્ર વેદ. ૬૬ આ વેદ્યસંવેદ્ય પદ પ્રભાવે, પાપે પ્રવૃત્તિ કદીયે ન થા; ને કદોષે યદિ તે પ્રવૃત્તિ, તે તસલેહપદન્યાસ વૃત્તિ. ૬૭ જે વેદ્યસંવેદ્ય પદે વસે છે, સંવેગરગે અતિ તે હસે છે; તેથી જ છેલ્લી તસ પાપવૃત્તિ, ના દુર્ગતિની ફરને પ્રવૃત્તિ. ૬૮ આ વેવસંવેદ્ય તણા અભાવે, અદ્યસંવેદ્ય તણા જ ભાવે; ન અત્ર તત્વે કદી સૂક્ષ્મ બેધ, પરંતુ હેયે કંઈ સ્કૂલ બંધ ૬૯ ના તત્વથી તે “પદ” છે અવેદ્ય, છે ગીનું પદ એક વેદ્ય સમ્યફ સ્થિતિથી “પટ” તે જ સાચું, ને ગ્રંથિભેદાદિ સ્વરૂપ જાચું. ૭૦ અવેદ્ય તે છે વિપરીત તેથી, ભવાભિનંદી તસ પાત્ર એથી; અસત્ પરિણામી ન બે ચારુ, ક્યું વિષસંપૂક્ત ન અન્ન સારૂં. ૭૧ એથી વિપર્યાસી અવેદ્યવંતા, હિતાહિતે હેય વિવેક અંધા; આ લેક મીઠા પર કોણ દીઠા? એવું વિચારે જન મોહ મૂઠા. ૭૨ સંસાર જન્માદિથી દુઃખી દેખે, ઉદ્વેજતા તેય ન મેહ લેખે ! કુકૃત્ય તે કૃત્ય અકૃત્ય કૃત્ય, ભાસે–સ્વ પાશ કરી તે કુકૃત્ય. ૭૩ લે કર્મભોમે નર ધર્મબીજ, સત્ કર્મ ખેતી મૂઢ ના કરે જ; દાણ ફૂડા કુસુખે જ રાચી, ચેષ્ટા ત્યજે તે જડ સર્વ સાચી. ૭૪ અવેદ્ય આ અંધપણું નઠારું, છે દુર્ગતિમાંહિ જ પાડનારૂં; તે તે જીતે આ જ સુદષ્ટિ વેગે, સતસંગ સત્ આગમના સુગે. ૭૫ ને આ જીંતાતાં નિયમે નકી જ, સ્વત: નરેને અતિ તત્વથી જ; કુતર્ક ગ્રાહે વસમો ટળે છે, જે જીવને તે ગ્રહ શો નડે છે. ૭૬ આ રેગ બધે, શહાણકારી, શ્રદ્ધાપહારી અભિમાનકારી; કુતર્ક પ્રત્યક્ષ અનેક રીતે, છે ચિત્તને ભાવરિપુ જ નિત્યે. ૭૭ તેથી કુતકે ગ્રહ ના જ યુક્ત, સમાધિ ને શીલ શ્રતે સુયુક્ત; પરોપકારે પણ સુવિશુદ્ધ,–જે ચગીને બીજ અવધ્ય સિદ્ધ. ૭૮ મુમુક્ષુ તે શ્રાદ્ધ શ્રુતપ્રધાન, વૈ યેગમાં તત્પર શીલવાન; પદાર્થ અતીન્દ્રિય અત્ર જાણે, પ્રજ્ઞાબલે ઉત્તમ તત્ત્વ પામે ૭૯
Page #138
--------------------------------------------------------------------------
________________
(૪૫૦)
ઇદ્રવંશા (વંશસ્થ)
સર્વજ્ઞ ઝાઝા નથી ભિન્ન તત્વથી, તભેદ માને અતિભક્ત મોહથી; સર્વજ્ઞ જે કઈ ખરેખર જ છે, તે વ્યક્તિ ભેદે પણ એક સર્વ છે. તેને જ સામાન્યથ જેહ માનતા, ધીમંતને તે સહુની સમાનતા;
એક રાજાશ્રિત સેવકે બહુ, નિયુક્તિ ભેદે પણ મૃત્યુ તે સહુ. ૮૧ સર્વજ્ઞ સતું તત્ત્વ તણું અભેદથી, સર્વજ્ઞવાદી મહિં ભેદ તે નથી; ઉપાસ્ય જો એક ઉપાસકો મહીં, આચાર ભેદે પણ ભિન્નતા નહિં. ૮૨ સર્વેથ સર્વજ્ઞ મહાત્મને ખરે ! તેથી નથી તત્ત્વથી ભેદ આખરે; નામાદિનું ભિન્નપણું ભલે હવું, સમ્યફ મહાત્મા જન એહ ભાવવું. ૮૩
શાલિની ચિત્રાચિત્ર ભક્તિ જે દેવ કેરી, સશાસ્ત્રોમાં કેગના વર્ણવેલી, તેથીયે આ વસ્તુ તે પુષ્ટિ પાવે, સર્વની એક્તા સિદ્ધ થા. જે સંસારી દેવકાયે જનારા, તે સંસારી દેવમાં ભક્તિ ધાર જે સંસારાતીત અર્થે જનારા, તે તે તેહી તત્ત્વમાં ભક્તિકારા. ૮૫ તે સંસારી દેવની ભકિત ચિત્ર, તેના રાગે અન્ય દ્વેષે સહિત, ને સંસારાતીત તવે અચિત્ર, ભક્તિ સર્વે શંસારા પવિત્ર. તે સંસારી દેવના સ્થાન ચિત્ર, સ્થિતિ આદિ સૌ પ્રકારે વિચિત્ર; તેથી તેને સાધને પાય ચિત્ર, રસ્તે જુદા પુર ના અચિત્ર. કા એકે આશયને વિભેદ, તેથી તે તત્ ફલોનેય ભેદ, હોયે હેતુ આશયો મુખ્ય આંહી, જેવી રીતે પાણી તે ખેતીમાંહિ. ભોક્તા નાના તત લે એહ ઠામે, તે લોકોના આશયો ભેદ પામે; રાગાદિના તારતમ્ય પ્રમાણે, ને બુદ્ધયાદિ બોધભેદ પ્રમાણે, બુદ્ધિ જ્ઞાન ને અસંહદ્વારા, ભાખ્યા શાસે બેધના ત્રિપ્રકાર; તેના ભેદે સર્વ પ્રાણીગણના, ક સ પામતા ભેદ નાના. ઇદ્રિ બુદ્ધિ તે આશ્રનારી, હોયે અને જ્ઞાન શાસ્ત્રાનુસારી; ને સત્ ક્રિયા યુક્ત જે જ્ઞાન આમ, તેને આપ્યું છે “અસંમેહ' નામ. દિયા પ્રત્યે આદર પ્રીતિ ભારી, નિર્વિધ્ધ શ્રી સંપદાલબ્ધિ સારી; જિજ્ઞાસા ને તજજ્ઞ સેવા સુજાણે ! સકિયાનાં લક્ષણે એહ જાણે. ૯૨ બુદ્ધિપૂર્વ પ્રાણીના કમ સર્વ, તે તે સંસારી ફલે થે જ સર્વ; શાસ્ત્રાનુસારીપણું ને જ્યાંહિ, વિપાકે તે વિરસા હોય આંહિ. ૯૩ :
Page #139
--------------------------------------------------------------------------
________________
હિ ; કળસ કાવ્ય
(૪૫૧) ને કર્મો જે જ્ઞાનપૂર્વ જુઓને! તે મુકવ્યંગા કુલગી જોને; સુધા જેવી શ્રુતશક્તિ પ્રભાવે, સાનુબંધી સતફ તે જ પાવે. ૯૪ કર્યો હોય જે અસંમેહજન્ય, તે તે આપે શીધ્ર નિર્વાણ ધન્ય; જે સંસારાતીત તત્ તત્ત્વગામી, તે એકાંતે શુદ્ધિથી સિદ્ધિ સ્વામી. ૫ જેનું ચિત્ત પ્રાકૃતાર્થે ન સક્ત, જે સંસારી ભોગ પ્રત્યે વિરક્ત; એવા જીવન્મુક્ત જે આત્મરામી, તે સંસારાતીત તત્ તત્વગામી. ૯૬ એવા તે સંતે તણે માર્ગ એક, “ક્ષતિમો ” સંમનિષ્ઠો જ છેક; હેયે ઝાઝા તદ્ દશા ભેદ તેયે, અબ્ધિમાં ક્યું તીરને માગ હેયે. ૯૭ તે સંસારાતીત તત્ત્વ પર તે, છે નિર્વાણું નામ સંગાધરે તે; તે તે નિશ્ચે તત્વથી એક હોયે, સિદ્ધાત્માદિ શબ્દભેદો છતાંયે. ૯૮ આ નિર્વાણ તત્વને તત્વથી જ, સમ્યફ જાયે એ અસંમેહથી જ તેની ભક્તિમાં વિવેકી જનેને, વિવાદે તે ના ઘટે રે! જુઓને ! ૯૯ ને નિર્વાણ હોય સર્વજ્ઞપૂર્વ, મુક્તો પૂર્વે હોય સર્વજ્ઞ સર્વ આ સર્વજ્ઞ બાજુ નિર્વાણમાગ, તેથી તેને કેમ રે! હાય ભેદ? ૧૦૦ સર્વની દેશના ચિત્ર જેહ, કલ્યાણાર્થે શિષ્યના ઉક્ત તેહ, જેને ઊગે બેધબીજાદિ જેમ, તેને બેઠું જન્મવૈધે જ તેમ. ૧૦૧ શ્રોતાભેદે દેશના એક તેય, ચિત્રા ભાસે! પુણ્ય સામર્થ્ય જે એ! સૌ ભવ્યને તેથી ઉપકાર હોયે, ને આ રીતે તદ્ અવધ્યત્વ રહે. ૧૦૨ વા ઋષિની દેશના ચિત્ર હોય, તે તે કાલાદિ અપેક્ષા જ જોયે; ને તેનું મૂલ સર્વજ્ઞ જાણે, સર્વજ્ઞવાક્ સિંધુ બિન્દુ પ્રમાણો. ૧૦૩ વિના જાણે આશય તાસ આંહિતેને પ્રત્યાક્ષેપ તે યુક્ત નાંહિ; આને દુર્વાદ ભાખે કદી કે, તે તે જિવાદથી છે અધિક. ૧૦૪ સર્વજ્ઞાદિ આ અતીદિય હેયે, વિના ગીજ્ઞાન નિણત ને, એથી અત્રે અંધ જેવા જના, વિવાદેનું કામ કાંઈ જ છે ના. ૧૦૫
અનુષ્ય શુષ્ક તક તણે તેથી, ગ્રહ રૌદ્ર મહા અતિ, મિથ્યાભિમાનને હેતુ, ત્યજે મુમુક્ષુ સન્મતિ. ૧૦૬ તત્વથી ગ્રહ સર્વત્ર, મુમુક્ષુને ઘટે નહિં; ધર્મેય મુક્તિમાં ત્યા, તે આ ગ્રહથી શું અહિં? ૧૦૭
Page #140
--------------------------------------------------------------------------
________________
(૪૫૨)
વૈતાલીય
અહિ આત્મ જ એક શાશ્વતા, તસ છે ધમાઁ જ એક શાશ્વતા;
જન
ચેાગી પદ લે સનાતના. ૧૦૮
ભજી ધર્મ જ તે સનાતના, મત દર્શન આગ્રહેા ત્યજી, સત ભક્તિપાયણા થવુ, પરપીડન સમ વવુ,
સત્ સંત મર્હુતના ભ; અનુક’પામય ચિત્ત ધારવું. ૧૦૯ ઉપકારે નિત ચિત્ત અપવું;
દયાપરા. ૧૧૦
પૂજવા ગુરુ આફ્રિ સાદરા, ” પાપી પ્રતિયે વામશે, સમકિતામૃત તેઢુ પામશે; ભગવાનદાસ અમૃતત્વ પામશે. ૧૧૧
વિષ આગ્રહ જ સનનન યામ
જામશે,
યોગદષ્ટસમુોય
પથ
॥ इति महर्षिश्रीहरिभद्गाचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन * सुमनोनंदनी - बृहत्टीकानामक विवेचनेन समपश्ञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे चतुर्थी दीप्रादृष्टिः ॥
આ મતૃત વિવેચનનું ા ‘સુમનેાનની ' બૃહત્ ટીકા' નામ રાખ્યું છે.—
ભગવાનદાસ (‘મનનંદન”)
Page #141
--------------------------------------------------------------------------
________________
સ્થિરા દષ્ટિ
એમ સપ્રપંચ થી દષ્ટિ કહી, પાંચમી કહી દેખાડવા માટે કહે છે– स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनघं सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४ ।। દર્શન નિત્ય સ્થિરમહીં, પ્રત્યાહારથી યુક્ત;
કૃત્ય અબ્રાંત અદોષ ને સુક્ષ્મ બેધ સંયુક્ત, ૧૫૪. અર્થ –સ્થિર દૃષ્ટિમાં દર્શન નિત્ય અને પ્રત્યાહારવાળું જ હોય છે; તથા કૃત્ય અબ્રાંત, અનઘ (નિર્દોષ), ને સૂક્ષમધ સંયુક્ત એવું હોય છે.
વિવેચન દષ્ટિ થિરામાંહિ દર્શન નિયે, રત્નપ્રભા સમ જાણે રે; ભ્રાંતિ નહિ વળી બેધ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણે રે.
તે ગુણ વીર તણે ન વિસારું.” શ્રી એ. ૬સક્ઝાય. ૬-૧. સ્થિરા નામની પાંચમી ગદષ્ટિમાં-નિરતિચાર એવીમાં દર્શન નિત્ય-અપ્રતિપાતી હોય છે, અને સાતિચારમાં અનિત્ય પણ હોય છે અને તે દર્શન પ્રત્યાહારથી યુક્ત એવું
કૃત્તિ – ચિરા-સ્થિરા દૃષ્ટિમાં, નૈ-દર્શન, બેધલક્ષણવાળું, નિત્યં-નિત્ય, અપ્રતિપાતી,-નિરતિચાર એવી દષ્ટિમાં; અને સાતિચારમાં તે-જેને નયનપટલને (આંખના પડદાને) ઉપદ્રવ પ્રક્ષીણ છે તેને તેના ઉલ્કાપાદિના અનવબોધ જેવું,-અનિત્ય પણ હોય છે,–તેવા પ્રકારના અતિયારના ભાવને લીધે. રત્નપ્રભામાં પણ લિ આદિને ઉપદ્રવ હોય છે. પ્રત્યાહાહા -અને પ્રત્યાહારવાળું જ. હવિષયાસંકોને વિત્તહાન
જ રેન્દ્રિયાળાં ત્યાદા સ્વવિષયના અસંપ્રયોગે સ્વચિત્તસ્વરૂપને અનુકારી એવો દકિયેનો પ્રત્યાહાર, તેનાથી યુક્ત એવું આ દર્શન છે. ત્યા-કય, વંદનાદિ ક્રિા, અબ્રાન્ત-અબ્રાંત-કમને અધિક્ત કરીનેઆશ્રીને, એટલા માટે જ જનપં-અના, નિષ્પાપ-નિર્દોષ,-અનતિચારપણને લીધે. એને જ વિશેષણ અાપે છે. સહારોપસમવિભૂ-સૂક્ષ્મધ સંયુક્ત,ગ્રંથિભેદ થકી ઘસવેદ્યપદની ઉ૫પત્તિને લીધે.
Page #142
--------------------------------------------------------------------------
________________
(૪૫૪)
ગષ્ટિસમુચ્ચય
હાય છે. તથા અત્રે વંદનાદિ ક્રિયા ક્રમની અપેક્ષાએ અભ્રાંત, નિર્દેષ-નિરતિચાર હાય છે; અને એટલે જ તે સૂક્ષ્મબાધ સહિત એવી હોય છે. કારણ કે ગ્રંથિભેદથી અહીં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ઢાય છે. આમ આગળ કહેલા ક્રમ પ્રમાણે અહી. પાંચમી દૃષ્ટિમાં(૧) દન રત્નપ્રભા સમાન હાય છે, (૨) યાગવુ. પાંચમું અંગ પ્રત્યાહાર સાંપડે છે, (૩) ભ્રાંતિ નામને પાંચમા ચિત્તદોષ નષ્ટ થાય છે, ( ૪ ) ધ નામને પાંચમે ગુણ પ્રગટે છે.
નિત્ય દર્શન: રત્નપ્રભા સમ
સ્થિર દૃષ્ટિ એ પ્રકારે છે–( ૧ ) નિરતિચાર, (૨) સાતિચાર્. નિરતિચાર દૃષ્ટિમાં જે દર્શન થાય છે તે નિત્ય-અપ્રતિપાતી હાય છે, જેમ છે તેમ અવસ્થિત રહે છે; અને સાતિચારમાં જે દર્શન થાય છે, તે અનિત્ય પણ હાય છે, યૂનાધિક થયા કરે છે, જેમ છે તેમ અવસ્થિત રહેતું નથી.
6 રત્નપ્રભા
આ દૃષ્ટિના દર્શન-ધને રત્નપ્રભાની ઉપમા છાજે છે, કારણ કે રત્નની પ્રભા દીપપ્રભા કરતાં અધિક હેાય તેમ આ દૃષ્ટિના આધ ચેાથી દીપ્રા દૃષ્ટિ કરતાં ઘણા વધારે હાય છે. દીપકની પ્રભા તેલ વગેરે ખાદ્ઘ કારણેાને અવલખીને હાય છે, જ્યાં લગી તેલ ઢાય ત્યાં સુધી દીપક પ્રકાશે છે, એટલે તે અસ્થિર હાય સમ જાણા રે’ છે, પણ રત્નની પ્રભા તેવા ખાહ્ય કારણાને અવલંબતી નથી, તે તે સ્વાવલંબી છે, એટલે તે સ્થિર રહે છે–કદી નાશ પામતી નથી. તેમ આ દૃષ્ટિના એધ આત્માવલંખી છે, પર કારણને અપેક્ષતા નથી–પરાવલખી નથી, અપરાક્ષ છે, અને આમ આ બેાધ આત્માલખી પ્રત્યક્ષ આત્માનુભવરૂપ હોવાથી સ્થિર રહે છે, કદી નાશ પામતા નથી. તેમાં-(૧) નિરતિચાર સ્થિરા દૃષ્ટિના આધ નિલ રત્નપ્રભા જેવા હાઈ, નિ'લપણાએ કરીને નિત્ય—સદા સ્થિર એકરૂપ હાય છે, અપ્રતિપાતી હાય છે, જેવા છે તેવા અવસ્થિત રહે છે. અને (૨) સાતિચાર સ્થિ। દૃષ્ટિના આધ સમલ રત્નપ્રભા જેવા હેાઇ, અતિચારરૂપ સમલપણાને લીધે અનિત્ય-અસ્થિર હોય છે, સદા એકરૂપ રહેતા નથી, મલાપગમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે. રત્ન ઉપર જેમ ડ્યૂલ વગેરે ઉપદ્રવ સંભવે છે, અને તે ધૂલ વગેરેને લીધે તેની પ્રભા પણ અસ્થિર આંદોલનવાળી હાય છે—ન્યૂનાધિક ઝાંખી વધારે થાય છે, પણ મૂલથી નષ્ટ થતી નથી એટલે સ્થિર રહે છે; તેમ આ દૃષ્ટિના બેધ અતિચારરૂપ મલને લીધે અસ્થિર માંદોલનવાળા-અનિત્ય હાય છે, ક્ષયેાપશમ પ્રમાણે ન્યૂનાધિક થયા કરે છે, પણ મૂલથી નષ્ટ થતા નથી, એટલે સ્થિર રહે છે.
જેમ કેઈની આંખ ઊઠી હેાય ને તે મટવા આવી હોય, તેને તેના અસર માલૂમ પડતી નથી, તેની આંખ હવે ખૂબ લાલઘૂમ દેખાતી નથી,
ઉત્કોપ આદિની તેને પીડા પણ
Page #143
--------------------------------------------------------------------------
________________
સ્થિષ્ટિ: “રદી૫ક અતિ દી૫તા હે લાલ
(૪૫૫) થતી નથી, છતાં હજુ કંઈક વિકારની અસરથી તે આંખ મટમટાવ્યા કરે છે, ને વચ્ચે વચ્ચે ઝાંખું ઝાંખું દેખે છે, તેમ સાતિચાર દષ્ટિવાળાને દષ્ટિરોગ મટવા આવ્યો છે, એટલે તેને તેના ઉકોપ આદિની અસર માલુમ પડતી નથી, દષ્ટિરાગ પણ દેખાતું નથી, અને તજજન્ય પીડા પણ થતી નથી, છતાં હજુ કંઈ અતિચારરૂપ વિકારને લીધે દર્શનમાં ક્ષપશમ થયા કરે છે, વધઘટ થયા કરે છે. આમ સાતિચાર સ્થિર દૃષ્ટિમાં દર્શનની ન્યૂનાધિકતારૂપ અસ્થિરતા,-અનિત્યતા નીપજે છે. છતાં આ ‘સ્થિરા” દૃષ્ટિ તે એના નામ પ્રમાણે સ્થિર જ રહે છે, અપ્રતિપાતી જ હોય છે, આવ્યા પછી કદી પડતી નથી, એ પૂર્વોક્ત નિયમ તે કાયમ રહે છે. કારણ કે પ્રારંભમાં કહેવામાં આવ્યું હતું કે સ્થિર આદિ છેલ્લી ચાર દષ્ટિ અપ્રતિપાતી છે. આમ આ સ્થિર દષ્ટિ અપ્રતિપાતી છે, છતાં તેમાં-નિરતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે નિત્ય-અપ્રતિપાતી છે અને સાતિચારમાં પ્રાપ્ત થતું દર્શન કઈ રીતે અનિત્ય-પ્રતિપાતી પણ છે, એને આશય ઉપરમાં વિવરવામાં આવ્યું છે તે ઉપરથી સ્પષ્ટ થઈ જશે.
આ દૃષ્ટિમાં થતું દર્શન, નેત્રરોગ દૂર થતાં ઉપજતા દશન જેવું છે. જેમ આંખને રોગ મટી જતાં–આંખનું પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે, તેમ
અત્રે આ દૃષ્ટિમાં અનાદિ મેહસંતાનથી ઉપજેલે દેહ-આત્માની ઐક્ય. દષ્ટિગ નષ્ટ બુદ્ધિરૂપ દષ્ટિરોગ દૂર થતાં ને દર્શનમોહને પડદો હટી જતાં, તક્ષણ
જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્યગ્ર દર્શન થાય છે. એટલે આ સાક્ષાત્ દષ્ટા એવા સમ્યગદષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે, અને તે સમજે છે કે હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એવો આત્મા છું. અન્ય કંઈ પણ પરમાણું માત્ર પણ હારું નથી.” (જુએ પૃ. ૬૮ ) . આ દશન–બોધને રત્નદીપકની ઉપમા બરાબર બંધ બેસે છે. કારણ કે (૧) રત્નપ્રદીપથી જેમ શાંત પ્રકાશ પથરાય છે ને અંધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ
દર્શનરૂપ રત્નપ્રદીપ મનમંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ રત્નદીપક પ્રકાશ પ્રકાશે છે, મોહ અંધકાર વિલય પામે છે, “મિટે તે મોહ અતિ દીપતે અંધાર. (૨) રત્નપ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હોતી નથી ને હે લાલ ચિત્રામણ ચળતું નથી, તેમ સમ્યગદર્શન રત્ન જ્યારે “અનુભવ
-તેજે ઝળહળે છે, ત્યારે કષાયરૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, “ધૂમ કષાય ન રેખ” અને ચારિત્રરૂપ ચિત્રામણ ચળતું નથી. “ચરણ ચિત્રામણ નવિ ચળે છે લાલ.” (૩) રત્નદીપ બીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, “ પાત્ર કરે નહિં હેઠ,” તેમ આ સમ્યગદર્શન રત્ન તેના પાત્રને અધ:-નીચે કરતું નથી, અર્થાત્ તેનું પાત્ર અધોગતિને પામતું નથી. (૪) રત્નદીપ તે કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગદર્શન રત્નનું તેજ તે સૂયતેજથી છૂપાતું નથી. (૫) રત્નદીપનું
Page #144
--------------------------------------------------------------------------
________________
(૪૫૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
6
,
તેજ તા સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ સ તેજનુ તેજ એવું આ સમ્યગ્દ નરત્નનુ તેજ તા અનુભવપ્રયાગની ખળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. ( ૬ ) રત્નદીપક જેમ પવનથી એલવાતા નથી અને ચંચલતા–અસ્થિરતા પામતા નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રનદીપ માહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતાઅસ્થિરતા પામતા નથી. ઘાર પરીષહ કે ઉપસગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાને અંત જો. ' ( જુએ ફૂટનોટ પૃ. ૬૮). (૭) રત્નદીપક સદા રમ્ય-સુંદર દેખાય છે અને ક્ષીણુ–કૃશ થતા નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીપ સદા રમણીય-સુંદર દેખાય છે, તથા પુષ્ટ ગુણે નવ કૃશ રહે હો લાલ ’-પુષ્ટ ગુણે કરીને કદી પણ કૃશ ક્ષીણ થતા નથી, દૂબળા પડતા નથી, પણ આત્મધર્માંની ઉત્તરાત્તર પુષ્ટિથી નિર'તર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા દશા' અર્થાત્ વાટ ખળતી નથી, તેમ આ સમ્યગ્દર્શનરૂપ રત્નદીવામાં પુદ્દગલરૂપ તેલ નાંખવુ. પડતું નથી, અર્થાત્ પરભાવનુ આલ'બન હેતુ નથી, તથા શુદ્ધ આત્મદશા ખળતી નથી, જેહ ન જીદ્દ દશા દહે હૈ। લાલ,' અર્થાત્ શુદ્દે આત્મભાવમાં સ્થિતિ રહે છે.-રત્નદીપકના રૂપક પરથી ફલિત થતા આ સ॰ ચમત્કારિક ભાવ કવિવર યવિજયજીએ પેાતાના આ અમર કાવ્યમાં અદ્ભુત રીતે સંગીત કર્યો છેઃ—
•
· સાહેલાં હું કુંથ્રુ જિનેશ્વર દેવ! રત્નદીપક અતિ દ્વીપતા હેા લાલ;
સા॰ મુજ મનમદિરમાંહી, આવે જો અરિઅલ ઝીપતા હૈ। લાલ. ' ઇ. (જુએ પૃ. ૬૯)
તેમજ-રત્નના પ્રકાશની જેમ આ દૃષ્ટિના બેષ પણ (૧) અપ્રતિપાતી, ( ૨ ) પ્રવદ્ધમાન, ( ૩ ) નિરપાય, (૪) અન્યને અપરિતાપહેતુ, (૫) પરિતેષહેતુ, (૬) પરિજ્ઞાન આદિત્તુ જન્મસ્થાન, (૭) પરમ મંગલરૂપ હોય છે. ( સ્પષ્ટીકરણ માટે જુએ પૃ. ૬૯-૭૦). ઇત્યાદિ અનેક પ્રકારે રત્નપ્રભા સાથે આ સ્થિરા દૃષ્ટિના દર્શીનનુ –એધનુ સમાનધમ શું છે, સરખાપણું ઘટાવી શકાય છે. આ ઉપમાને જેમ જેમ વિશેષ વિચારીએ તેમ તેમ તેમાંથી એર ને એર ચમત્કૃતિ ભાસે છે, ને જ્ઞાનીની વાણીની પરમ અદ્ભુતતાની પ્રતીતિ કરાવી બહુમાન ઉપજાવે છે. અત્રે સક્ષેપમાં તેનું દિગ્દર્શન કર્યું છે. સ્વમતિથી વિશેષ વિચારવું.
યાગનું પાંચમું અંગ–પ્રત્યાહાર
66
• વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઇહાં પ્રત્યાહારા રે. ”—યા. સજ્ઝાય, ૬-૪
યેાગવુ. ચેાથુ અંગ પ્રાણાયામ ચેાથી દૃષ્ટિમાં પ્રાપ્ત થયા પછી, સ્વાભાવિક ક્રમે પ્રત્યાહાર નામનું પાંચમું ચેાગાંગ અત્ર સાંપડે છે. પ્રત્યાહાર (પ્રતિ + આહાર ) એટલે ઇંદ્રિયાનુ વિષયામાંથી પ્રત્યાહત થવું-પાછું ખેં...ચાવું તે. વિષયાના અસપ્રયાગ થતાં
Page #145
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિઃ પ્રત્યાહાર-વિષયવિકારે ન ઇદ્રિય ડે”
(૪૫૭ ) સ્વચિત્તસ્વરૂપને અનુકારી તે પ્રત્યાહાર છે.” અર્થાત્ ચક્ષુ આદિ ઇંદ્રિયને ગ્રાહ્ય એવા રૂપ આદિ વિષયને અસંપ્રયોગ થતાં, એટલે કે વિષય સાથે જોડાણ નહિં થતાં તેનું ગ્રહણાભિમુખપણું છોડી દીધાથી સ્વરૂપમાત્ર અવસ્થાન થાય. ઇંદ્રિયે પિતાના વિષયમાંથી પાછી ફરે, એટલે જેમ છે તેમ છાનીમાની બેસી જાય, અને એમ થાય એટલે અંત:સ્વરૂપનું અનુકરણ થાય, અર્થાત્ ચિત્તનિરોધ કરવા માટેની સામગ્રી સાંપડે. આનું નામ ચક્ષુ આદિ ઇન્દ્રિયને પ્રત્યાહાર છે. આ પ્રત્યાહાર કેવો છે? તે કે ઇન્દ્રિયોના વશીકરણરૂપ એક ફલવાળે છે. પ્રત્યાહારને અભ્યાસ થતાં, ઇંદ્રિયે એવી આયરઆધીન-તાબેદાર થઈ જાય છે, કે બાહ્ય વિષય પ્રત્યે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી. *
ચેથી દૃષ્ટિમાં પ્રાણાયામ વડે કરીને બાહ્ય ભાવને રેચ દીધે, અંતર્ભાવ પૂરણ કર્યું, અને તેનું કુંભન-સ્થિરીકરણ કર્યું; આમ યોગમાર્ગે આગળ વધતા મુમુક્ષુ જેગીજનની વૃત્તિ બાહા ભાવમાં રમતી નથી, અને અન્તર્ ભાવમાં પરિણમે છે. એટલે હવે આ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં, આ ગાભ્યાસી મુમુક્ષુ જનની ઇંદ્રિયે પિતપતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી, અને તેના તેના વિષયમાંથી વ્યાવૃત્ત થઈ પાછી ખેંચાઈ આવે છેપ્રત્યાહત થાય છે, અને અંત:વ્યાપારમાં વ્યાપૃત-પ્રવૃત્ત થઈ ચિત્તનિધિમાં ખપ લાગે છે, અને ચિત્તસ્વરૂપનું અનુકરણ કરે છે.
જે ઇદ્રિ પૂવે હરાયા ઠેરની જેમ છૂટી ફરતી હતી ને રઘવાઈ થઈને સ્વચ્છેદ વિચરતી હતી, તે હવે નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પોતાના ચિત્ત-ઘરના
ખીલે બંધાય છે. વિષયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવારૂપ બહિ“વિષય વિકારે મુખ વૃત્તિ છોડી દઈ, તે હવે ડાહીડમરી બની અંતર્ અભિમુખ થાય છે. ન ઇકિય જોડે એટલે જેની આંખે બાહ્ય રૂપને દેખતી હતી તે યોગી હવે ભાવથી અંતઃ
સ્વરૂપને દેખે છે. જેના કાન બાહ્ય શબ્દો સુણતા હતા તે હવે અંતઃનાદ સાંભળે છે. જેનું નાક બાહ્ય સુગંધથી ભાતું હતું, તે હવે ભાવ-સૌરભથી સંતોષાય છે. જેની રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંત:ચૈતન્યરસના પાનથી પ્રસન્ન થાય છે. જેને સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતું, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઇંદ્રિયની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આત્યંતર વૃત્તિ વસે છે, કારણ કે પાંચે ઇતિરૂપ તોફાની ઘેડાની લગામ હવે જાગ્રત આત્માના
* “વિષયાસકયોરન્નાહાનુત્તિ વિદ્યા પ્રત્યાહારઃ પીવાળામેતારતાઢ .”
શ્રી યશા કૃત દ્વાઢા, ૨૪-૨, "स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः। તતઃ પમા વરસેન્દ્રિયાળા ” –શ્રી પાતંજલ ય, સે. ૨-૫૪-૫૫.
Page #146
--------------------------------------------------------------------------
________________
(૪૫૮)
યોગદષ્ટિસમુરચય એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે, અને આમ ભાવથી અનુપમ ચૈતન્યરસને અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઇંદ્રિય એવી તે વશ થઈ જાય છે, એવી તે ગરીબડી ગાય જેવી આધીન થઈ જાય છે, કે તેને પછી બાહ્ય વિષયોમાં રસ પડતો નથી, ને તે પ્રત્યે પરાણે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી ! એવું તે તેને આ ચિત્ત-ઘર ગોઠી જાય છે! એટલે આ ચૈતન્ય અમૃતરસનો આસ્વાદ છેડીને ભેગી તે બાકસબુકસ રૂપ પુદ્ગલભેગને ઇચ્છતે નથી !-આમ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગૃષ્ટિ ગીપુરુષનું દર્શન અવસ્ય પ્રત્યાહારવાળું જ હોય છે, કારણ કે પ્રત્યાહાર–ખરેખર અંતરંગ વિષયવૈરાગ્ય ન હોય તે સમ્યગદષ્ટિપણું પણ ઘટે નહિ, માટે સમ્યગદષ્ટિ પુરુષને વિષયે પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય, પરમ વૈરાગ્ય જ વર્તે
ભ્રાંતિ દેષ ત્યાગ બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
ચેાથે ઉત્થાન નામને ચિત્તદોષ જેથી દષ્ટિમાં નાશ પામ્યા પછી, સ્વાભાવિક ક્રમે બ્રાંતિ નામને પાંચમે દેષ અત્રે ટળે છે. કારણ કે (૧) અત્રે એવી પ્રશાંતવાહિતા હોય છે, ચિત્તને એવો અખંડ એકધારે શાંત પ્રવાહ પ્રવહે છે, ચિત્તનું એવું ઠરેલપણું હોય છે કે મેક્ષસાધક યુગમાર્ગ–ક્રિયામાંથી ચિત્ત ઊઠતું નથી. અને જે ચિત્ત સ્વસ્થાનમાંથી ઊઠે જ નહિં, તે તેની બ્રાંતિ પણ કેમ થાય? તે આડુંઅવળું કેમ ભમે? એટલે અત્રે ચિત્ત અબ્રાંત હોય છે સ્થિર હોય છે. (૨) અથવા પ્રસ્તુત ગક્રિયાને છોડી ચિત્તનું ચારેકેર ભ્રમણ-બ્રામક વૃત્તિ તે બ્રાંતિ. પણ અત્રે તો શાંતપણાને લીધે ચિત્તસ્થિરતા વરે છે, એટલે તેવી બ્રાંતિ હોતી નથી, અભ્રાંતિ જ હોય છે. (૩) અથવા છીપમાં રૂપાની જેમ ભ્રમણું થવી, તત્ત્વને અતત્વ માનવારૂપ વિપર્યાસ થવો તે ભ્રાંતિ. પણ અત્રે તે તત્વના યથાર્થ નિશ્ચયને લીધે તેવી વિપર્યાસરૂપ બ્રાંતિ હોતી નથી, અબ્રાંતિ જ વર્તે છે (૪) અમુક ક્રિયા કરી કે ન કરી, એ ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ કિયાથકી પણ અર્થવિધી એવું અકાજ થાય, ઈષ્ટફલરૂપ પરમાર્થ કાર્ય ન થાય (જુઓ પૃ. ૮૬) આ પણ ભ્રાંતિ છે. પણ અત્રે આ દૃષ્ટિમાં તે સમ્યમ્ ઉપયોગવંતપણને લીધે જાગ્રતિવાળા સમ્યગદષ્ટિ પુરુષને તેવી ભ્રાંતિ પણ ઉપજતી નથી. આમ શાંતપણાને લીધે, વિપર્યાસરહિતપણાને લીધે, અને ઉપયોગવંતપણાને લીધે અત્રે ચિત્ત સર્વ પ્રકારે અબ્રાંત હોય છે-સ્થિર હોય છે. એટલે સમ્યગદષ્ટિ પુરુષ જે વંદનાદિ ક્રિયા કરે છે તે પણ અબ્રાંત હોય છે, અર્થાત્ યક્ત ક્રમને બરાબર સાચવીને તે તે ક્રિયા બ્રાંતિરહિતપણે કરે છે; પૂર્ણ ભાવપૂર્વક પરમ શાંતિથી, તાવિક લક્ષથી, ને તન્મય સ્થિર ઉપયોગથી કરે છે. જેમ કે
Page #147
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ : ભ્રાંતિ દષત્યાગ, સૂક્ષ્મ બેધ ગુણપ્રાપ્તિ
(૪૫૯) “શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુમ નામજી; અવ્યાબાધ અનંતું પામે, પરમ અમૃતરસ ધામ. શીતલ૦ ”શ્રી દેવચંદ્રજી.
તે વંદનાદિ કરે છે તે સ્થાન, કાળ ને કમ બરાબર સાચવે છે, સૂત્ર શબ્દના અર્થમાં ઉપયોગ રાખે છે, બીજાને સંમેહ ન ઉપજે-વિક્ષેપ ન થાય તથા શ્રદ્ધા-સંવેગ સૂચવે એવા
યુક્ત સ્વરે સૂત્રોચ્ચાર કરે છે, અને તે વંદનાદિ કરતાં તેના ભાવ–રોમાંચ શુદ્ધાશય થિર ઉલસે છે, શુભાશય વર્ધમાન થાય છે, ને પ્રણમાદિની સંશુદ્ધિ બરાબર પ્રભુ ઉપગે’ જળવાય છે. આમ તેની વંદનાદિ કિયા નિરતિચારપણાને લીધે અનઘ
નિર્દોષ-નિષ્પાપ હોય છે. (જુઓ પૃ. ૨૧૯-૨૨૦) તેમજ આ વંદનપ્રતિકમણાદિ ક્રિયા સૂક્ષ્મ બોધથી સંયુક્ત એવી હોય છે. સમ્યગ્દષ્ટિ પુરુષ જે કઈ ક્રિયા કરે છે, તે તેની તાત્વિક સમજણપૂર્વક સમ્યપણે કરે છે, કારણ કે તેને તત્ત્વનું સમ્યફ સંવેદન હોય છે, એટલે તેને અનુસરીને સર્વ ક્રિયા પ્રશાંત વૃત્તિથી, સર્વત્ર અત્યંત સુજ્યરહિતપણે, ત્વરા રહિતપણે કરે છે. આમ સમ્યગદષ્ટિનું અનુષ્ઠાન અનુબંધ શુદ્ધ હોય છે. દાખલા તરીકે સમ્યગદષ્ટિ પ્રભુભક્તિ કરે છે તે તાવિક ભક્તિનું સ્વરૂપ સમજીને કરે છે. તે એમ જાણે છે કે આ પ્રભુ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે, માટે હારા પરમ પૂજ્ય છે. જે આ પરમાત્માનું સ્વરૂપ છે તે મહારા આત્માનું સ્વરૂપ છે. એટલે હારી શુદ્ધ આત્મસત્તાની પૂર્ણતા પામવા માટે, શુદ્ધ આત્મસિદ્ધિ કરવા માટે, આ પ્રતિષ્ઠદસ્થાનીય-શુદ્ધ આદર્શરૂપ પ્રભુ પરમ હેતુ હેઈ, મહારે તેનું પરમ પ્રબળ અવલંબન લેવા યોગ્ય છે.
પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય સમજે જિન સ્વભાવ તે, આત્મભાનને ગુંજ્ય.” -શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત
શ્રી આત્મસિદ્ધિ મારી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણે હેતુ પ્રભુ તુંહી સાચે; દેવચંદ્ર સ્તવ્ય મુનિગણે અનુભવ્યો, તત્વભક્ત ભવિક સકલ રા.”– શ્રી દેવચંદ્રજી
સૂક્ષ્મ બેધ ગુણની પ્રાપ્તિ અત્રે બોધ નામને પાંચ ગુણ પ્રગટે છે, કારણ કે જેથી દષ્ટિમાં તત્ત્વશ્રવણને ગુણ પ્રગટ્યો, એટલે તેના ફલ પરિપાકરૂપે આ પાંચમી દષ્ટિમાં બોષ ગુણ સ્વાભાવિક ક્રમે પ્રગટ જોઈએ. અને તે બોધ પણ અત્રે સૂક્ષમતાવાળો હોય છે. કારણ કે અત્રે ગ્રંથિભેદને લીધે વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે અને આ વેવસંવેદ્યપદમાં જ સૂક્ષ્મ બોધ ઘટે છે, એમ આગળ ચોથી દષ્ટિના વેદસંવેદ્યપદ અધિકારમાં વિસ્તારથી કહેવાઈ ચૂકયું છે, તે પણ સંક્ષેપમાં ભાવનાથે તેની પુનરાવૃત્તિ કરી જઈએ, તે તેનું લક્ષણ આ પ્રમાણે કહ્યું હતું -સમ્યફપણે હેતુ સ્વરૂપ ને ફલના ભેદે કરીને વિદ્વત
Page #148
--------------------------------------------------------------------------
________________
(૪૬૦)
યોગદષ્ટિસમુચય સમાજમાં જે વેદ્યસંવેદ્યપદ થકી તત્વનો નિર્ણય થાય, પરમાર્થ પરિચ્છેદ કરાય, તે સૂક્ષ્મ બોધ' કહેવાય છે. અને ભવસમુદ્રમાંથી પાર ઉતારવામાં આ બેધનું કુશલપણું છે એ જ એનું સૂકમપણું છે અથવા કર્મ વજાન વિભેદ કરવામાં એનું તીક્ષણપણું છે એ જ એનું સૂફમપણું છે; અથવા અનંત ધર્માત્મક સમગ્ર વસ્તુતત્ત્વનું વ્યાપકપણે નિપુણ માન્યપણું એ જ એનું સૂક્ષ્મપણું છે. આમ અનેક પ્રકારે આ બેધનું સૂકમપણું ઘટે છે. (જુઓ . ૬૫-૬૬, વિવેચન પૃ. ૨૬૧-૨૬૬)
અત્રે વેધસંવેદ્યપદની પ્રાપ્તિ હોય છે. અર્થાત જ્યાં વેદ્ય-સંવેદનીય વસ્તુ વસ્તુ સ્થિતિ પ્રમાણે સંવેદાય છે તે વેધસંવેદ્યપદ છે. એટલે સ્ત્રી આદિ પદાર્થ જે અપાય
આદિના કારણરૂપ છે, તે તેના યથાર્થ સ્વરૂપમાં અત્રે આગમથી વિશુદ્ધ શુદ્ધાતમ એવી તથા પ્રકારે અપ્રવૃત્તિ બુદ્ધિથી સંવેદાય છે. અર્થાત્ સ્ત્રી આદિ અનુભવ સદા પદાર્થ ભવહેતુ છે, માટે હેય જ છે, ત્યાજ્ય જ છે, એવી નિશ્ચયબુદ્ધિ
પ્રતીતિ–સમજણ–છાપ આત્માને વિષે ઉપજે છે. (જુઓ–લૈ. ૭૦૭૫, વિવેચન પૃ. ર૭૨–૨૯૧) તથા જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ લક્ષણવાળે એક શુદ્ધ જ્ઞાયકસ્વભાવી આત્મા જ માત્ર આદેય છે–ગ્રહણ કરવા ગ્ય છે, બાકી બીજું બધું ય હેય છે–ત્યજવા યોગ્ય છે, એ અખંડ નિશ્ચય આત્મામાં પ્રગટે છે. શુદ્ધ આત્માને જે અનુભવ છે તે સ્વસમયને વિલાસ છે, અને જ્યાં પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિતિરૂપ પરભાવની છાંયડી પડે છે, તે પરસમય નિવાસ છે, એમ વતુગતે વસ્તુ અત્રે પ્રકાશે છે.
શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે પરવડી છાંહડી જે પડે, તે પરસમય નિવાસ રે—
ધરમ પરમ અરનાથને.”—શ્રી આનંદઘનજી. મ્યાનથી તરવારની જેમ, દેહાદિથી આત્મા ભિન્ન છે, સદા ઉપયોગવંત અને અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને અત્રે તેની સમ્યફ પ્રતીતિ ઉપજે છે, આત્મસ્વરૂપનું સંવેદન થાય છે. આવું જે સહજ આત્મસ્વરૂપપદ સમજ્યા વિના અર્થાત્ જાણીને પ્રતીત્યા વિના પૂર્વે અનંત દુઃખ પામ્યો હતો, તે આત્મસ્વરૂપ “પદ' શ્રી સદ્દગુરુ ભગવાને સમજાવ્યાથી હવે આ જીવને અનુભવગોચર થાય છે, સ્વસંવેદનથી પ્રત્યક્ષ જણાય છે, અને તે જ વેધસંવેદ્યપદ છે.
સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહિ લ, દૂર થયું અજ્ઞાન.”– શ્રીમદ્ રાજચંદ્રજીપત
શ્રી આત્મસિદ્ધિ અને આ જે આત્મસ્વરૂપ અનુભવ પદ અથવા વેધસંવેદ્ય પદ છે તે જ ' શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે “પદ” છે, કારણ કે જ્યાં સ્થિરપણે પદ માંડી શકાય
Page #149
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ : બાલધૂલિગૃહકીડા સમી સર્વ ભવચેષ્ટા
(૪૬૧) એવું સ્થિર સમ્યક્ સ્થિતિવાળું જે હોય તેને જ “પદ' નામ ઘટી શકે. અને આ આત્મસ્વરૂપ અનુભવ પદ-વેધસંવેદ્ય પદ સ્વભાવભૂત હોઈ તેવું સમ્યફ સ્થિતિવાળું છે, એટલે તેને જ “પદ” નામ બરાબર ઘટે છે. (જુઓ વિવેચન પૃ. ૨૮૮ થી ૨૯૧).
આવું સ્થિર આત્મસ્વભાવ અનુભવરૂપ વેવસંવેદ્ય પદ ગ્રંથિભેદથી આ સ્થિર દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, તેથી કરીને અત્રે સૂક્ષમ બોધની સંપ્રાપ્તિ હોય છે. અને એવા સૂકમબેધસંપન્ન સમ્યગદષ્ટિ પુરુષના આવા સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે-આમ નિર્મલ સમ્યગદર્શનના પ્રતાપે કરીને જેણે હારું પશુરૂપપણું ટાળીને દેવરૂપપણું કર્યું, દિવ્ય સહજ આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તે ભગવાન વીરને અમાપ ઉપકાર હું કદી વિસરું નહિ, રાત દિવસ સંભારું છું.
એ ગુણ વીર તણો ન વિસારું, સંભારું દિન રાત રે; પશુ ટાળી સરરૂપ કરે જે, સમકિતને અવદાત રે.”–શ્રી . દ. સઝાય. પ-૨.
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી, જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણમૂતિ સભ્ય દર્શનને નમસ્કાર.” શ્રીમદ્ રાજચંદ્રજી.
बालधूलीगृहक्रीडातुल्यास्यां भाति धीमताम् । तमोग्रंथिविभेदेन भवचेष्टाखिलैव हि ॥ १५५ ॥ બાલ ધૂલિગ્રહ રમત શી, ભવચેષ્ટા જ સમરત;
તમેચંથિભેદે દીસે, બુદ્ધિમંતને અત્ર. ૧૫૫
અર્થ—આ દષ્ટિમાં તમોગ્રંથિના વિભેદને લીધે બુદ્ધિમતોને અખિલ જ ભવચેષ્ટા બાલકની ધૂલિગ્રહકીડા તુલ્ય ભાસે છે.
વિવેચન બાલધૂલિ ગૃહ ક્રીડા સરખી, ભવ ચેષ્ટા ઈહાં ભાસે રે; ત્રદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહાસિદ્ધિ પાસે રે......તે ગુણ વીર.”
–શ્રી જે. દ. સક્ઝાય. ૫-૩ વૃત્તિસાધૂરી વૃક્રીeતુચા-બાલકની ધૂલિગ્રહક્રીડા સરખી-પ્રકૃતિઅસુંદરપણાથી ને અસ્થિરપણથી, અ–આમાં, આ સ્થિરા દૃષ્ટિમાં, મારિ-ભાસે છે, ધીમતાં-ધીમંત-બુદ્ધિમંત પુરુષોને, તમોબપિવિનતમોગ્રંથિના વિભેદરૂપ હેતુથી, મવઝાવિકૈવ હિ-અખિલ જ ભવચેષ્ટા નિશ્ચયે-ચક્રવતી આદિ ચેષ્ટારૂપ પણ પ્રકૃતિઅસુંદરપણુથી ને અસ્થિરપણુથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
(૬૨)
ગદષ્ટિસમુચ્ચય આ દષ્ટિમાં વત્તતા મેગીને તમે ગ્રંથિને વિભેદ થયો હોય છે, એટલે તેને સમસ્ત સંસારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ કીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદરપણાથી
ને અસ્થિર પણાથી તે બન્નેનું સમાનપણું છે. બાલક ધૂળના કૂબા (ઘર) બાલધલિ ઘર બનાવવાની રમત રમે છે. તે કૂબા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને કિયા સમી હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હોય છે. તેમ સર્વ ભવચેષ્ટા આ સર્વ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર
છે, ક્ષણમાત્રમાં શીર્ણ વિશીર્ણ થઈ જાય એવી ક્ષણભંગુર છે. આમ એ બન્નેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવર્તી આદિની ઋદ્ધિ કે જે સંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્વથી જોતાં ધિષમિશ્રિત અન્ન જેવી અસુંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં બળવાન થઈને
ભારી ભૂપ” ઉપજ્યા હતા, એ ચતુર ચકી ચાલિયા હેતા ન હતા હેઇને,' હાથ ખંખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગતમાં એટલા બધા ચકવત્તીઓ થઈ ગયા છે, કે જ્યારે કેઈ ને ચક્રવત્તી થાય છે, ત્યારે કિંકિણીરત્નથી ઋષભકૂટ પર્વત પર પોતાનું નામ ઉત્કીર્ણ કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઈ ગયા છે, ને આ પૃથ્વી કેઈ સાથે ગઈ નથી કે જવાની નથી. આમ આ જગતની સર્વોચ્ચ પદવીની પણ આ દશા છે, તે પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાઓની શી વાત કરવી? (જુએ પૃ. ૨૪૯-૨૫૦).
આમ બાલકના કૂબા જેમ સાવ તકલાદી ને ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સર્વ સંસારને ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હસે ન હતું થઈ જાય છે. આ સંસારમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તે બાળકના કુબાની જેમ ખાલજીને જ રુચે છે,–ગમે છે, પણ તેવી બાલકની રમત રમવી જેમ મોટા માણસને ન રુચેન્ન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગ્રહકીડા પણ પંડિત જનને-જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું–આનંદ માને તે લજજાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ ભવચેષ્ટા તેને બાલધૂલિગ્રહક્રીડા જેવી લાગે છે, તેનું કારણ તેને તમોગ્રંથિને વિભેદ થયો છે, તે છે. આ તમોગ્રંથિના વિભેદથી તેને વેધસંવેદ્યપદરૂપ સમ્યગદર્શન પ્રગટયું છે, તેથી તેને સંસારનું યથાર્થ દુઃખદ સ્વરૂપ સંદાય છે, માટે આ ગ્રંથિભેદ તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગદર્શનનું સ્વરૂપ સંક્ષેપમાં જાણવું અત્ર પ્રસંગથી પ્રાપ્ત થાય છે
ગ્રંથિભેદ આ પાંચમી સ્થિર દષ્ટિને પામેલા સમદષ્ટિ પુરુષને તમે ગ્રંથિને એટલે
Page #151
--------------------------------------------------------------------------
________________
સ્થિરાતિ : થિભેદ દશ નમેહઉપશમ-સમ્યગ્દર્શન
(૪૬૩)
અજ્ઞાન અંધકારરૂપ ગ્રંથિના વિભેદ થયા હાય છે, અજ્ઞાનમય મેાહાંધકારના પડદે ચીરાઈ ગયા છે. આ અજ્ઞાન ખરેખર ! તમસૂરૂપ-અધકારરૂપ જ હાય છે, કારણ કે અંધકારમાં જેમ પદાર્થનું દર્શન થઈ શકતું નથી, તેમ અજ્ઞાન અંધકારમાં પદાર્થનું દર્શન થઈ શકતુ નથી. આ અંધકાર સમુ અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીઘ્ર નાશી જાય છે-એકદમ પલાયન કરી જાય છે. લાંખા વખતનું અંધારૂ પણ દીવા પેટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિના મેહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તત્ક્ષણ જ નાશ પામે છે. એટલે સમસ્ત વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ યાગીને દેખાય છે. આમ આ યેાગી સમ્યગ્દર્શની, સમ્યગ્દષ્ટિ જ્ઞાની હાય છે.
“ કમ ભાવ અજ્ઞાન છે, મેાક્ષભાવ નિજ વાસ; અધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કમની ગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી, તે જ મેાક્ષના પથ. ”—શ્રી આત્મસિદ્િ
આ તમાગ્રંથિ જીવના કર્માંજનિત ધન–ગાઢ રાગદ્વેષ પરિણામ છે; અને તે વાંસની કર્માંશ, ઘન, રૂઢ ને ગૂઢ ગાંઠ જેવા અત્યંત દુર્ભેદ્ય છે. એટલા માટે જ એને ‘ ગ્રંથિ’–ગાંઠ કહેલ છે. તે કઠણ અટપટી ( Complex ) પર્યંત જેવી મહાબલવાન તમાગ્રંથિ અત્રે અપૂર્વ આત્મપુરુષાર્થની સ્ફુરણાથી અપૂરણુરૂપ તીક્ષ્ણ ભાવવાવડે ભેદાઇ જાય છે. એટલે પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવ્યા વિના રહે નહિ-નિવત્તું નહિ એવા અનિવૃત્તિકરણવડે કરીને સમ્યગદનની પ્રાપ્તિ થાય છે, જેથી વસ્તુનું યથાર્થ – સમ્યક્ સ્વરૂપ દેખાય છે. (વિશેષ માટે જુઓ-પૃ. ૩ અને ૪૬-૪૭).
સમ્યગદર્શન
“ છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયેગી સત્તા અવિનાશ;....
મૂળ મારગ સાંભળેા જિનના ૨! એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી ?, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ ...મૂળ॰ જે જ્ઞાને કરીને જાણિયું રે, તેની વત્ત છે શુદ્ધ પ્રતીત....મૂળ કહ્યું ભગવંતે દ†ન તેને રે, જેનું બીજું નામ સમકિત....મૂળ૰”
—શ્રીમદ્ રાજચંદ્રજી
આમ ઉક્ત ગ્રંથિભેદના ફૂલ-પરિણામરૂપે સમ્યગદર્શન ઉપજે છે. આ સમ્યક્ત અથવા સમ્યગ્દર્શન આત્માના ગુણુ છે, અને તે નિર્વિકલ્પ છે. કેવલજ્ઞાનગેાચર છે. તથા પરમાવિષે અને મનઃ ય જ્ઞાનને વિષય છે, શ્રુતજ્ઞાનના કે દેશાધિના વિષય નથી. એટલે આ
આ સૂક્ષ્મ ગુણ મતિજ્ઞાનના કે હું તે તેવા
ગુણુ પ્રગટ્યો
છે કે
Page #152
--------------------------------------------------------------------------
________________
(૪૬૪)
ગદષ્ટિસમુચ્ચય વિશિષ્ટ જ્ઞાની જ જાણે છે. આ ગુણ અનાદિથી દર્શનમોહના ઉદયથી મિથ્યા સ્વાદરૂપ થઈ પડ્યો છે –કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ દૈવયોગે કાલાદિ લબ્ધિ સંપ્રાપ્ત થયે ભવસમુદ્રને છેડે નજીકમાં હોય ત્યારે ભવ્યભાવના વિપાકથી-જીવની યથાયોગ્યતાથી જીવ સમ્યકત્વ પામે છે. આ સમ્યક્ત્વની પ્રાપ્તિમાં આ પાંચ લબ્ધિ કારણભૂત છેઃ
(૧) ક્ષાપશમિક લબ્ધિ-કના ક્ષપશમની પ્રાપ્તિ. (૨) વિશુદ્ધિ લબ્ધિકર્મોના ક્ષપશમથી આત્માની જે વિશુદ્ધતા ઉપજે તે. (૩) દેશના લબ્ધિ-સદ્દગુરુ
આદિના ઉપદેશને ગ. (૪) પ્રાયોગિકી લબ્ધિ-કે જેથી કરીને પાંચ લબ્ધિઃ કમેની સ્થિતિ ઘટીને અંતરકટાકોટિમાત્ર રહી જાય. (૫) કરણ દર્શનમોહ લબ્ધિ-આત્મસામર્થ્યવિશેષ કે જેથી કરીને કર્મોની સ્થિતિનું ને રસનું ઉપશમ ખંડન કરવાની શક્તિ ઉપજે છે. કરણ લબ્ધિ ત્રણ પ્રકારની છે–અધ:
કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ કરણનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ચૂક્યું છે. આ કરણલબ્ધિ પછી અંતમુહૂર્તમાં દર્શન મેહના ઉપશમથી અવશ્ય સમ્યગદર્શન ઉપજે છે, અર્થાત્ દર્શનની મિથ્યા અવસ્થા સમ્યક્ અવસ્થારૂપ થાય છે. પણ
જ્યાં સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય હોય ત્યાં સુધી આ સમ્યગદર્શનને લાભ થતું નથી. કારણ કે તીવ્ર ક્રોધ-માન-માયા-લોભરૂપ આ દુષ્ટ અનંતાનુબંધી કષાયચેકડી જ સમ્યકૃત્વને ઘાત કરનાર છે, અવરોધનાર છે તે અનંત સંસારના મૂળ કારણરૂપ મિથ્યાત્વને-દર્શનમોહને ઉદયમાં આણે છે, એટલા માટે એને “ અનંતાનુબંધી” એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આમ અનંત સંસારનો અનુબંધ કરનાર આ મહા રૌદ્ર ને દારુણ પરિણામી અનંતાનુબંધી કષાય ટળે જ દર્શનમોહ ટળે છે, એટલા માટે અનંતાનુબંધીનું આ વ્યવહારૂ સ્વરૂપ સમજી આત્માથીએ તેને ટાળવાને પ્રત્યેક પ્રયત્ન કરે જોઈએ
જે સંસાર અર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભ્રાંતિગત પરિણામે અસદ્દગુરુ, દેવ, ધમને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી કોધ, માન, માયા, લાભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે, તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદગર, દેવ, ધર્મ પ્રત્યે અસતગુરુવાદિકના આગ્રહથી, માઠા બેધથી, આસાતનાએ. ઉપેક્ષાએ પ્રવતે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિરછેદ નહી થતી
* “खयुवसम विसोही देसणा पाउग्ग करणलद्धिए । चत्तारिवि सामण्णा करणं पुण होदि सम्मत्ते॥"
શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તકૃત શ્રી ગમ્મસાર,
Page #153
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ ઃ સમ્યફપ્રાપ્તિના ઉપક્રમ, દનમાહ ઉપશમ
(૪૬૫)
હૈાતાં છતાં તે પરિચ્છેદ માની પરમા પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અન ́ત ક્રોષ, માન, માયા, લાભને આકાર છે.”—શ્રીમદ્ રાજચ', પત્રાંક ૩૭૫, ૫૨૩. (૪૫૯, ૬૧૩)
વળી આ ઉક્ત પાંચ લબ્ધિના સ્વરૂપ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે આમાં મધ્યવતિની દેશના લબ્ધિ સમ્યક્ત્વપ્રાપ્તિની રહસ્ય ચાવી (Master-key ) છે. કારણ કે ક્રમના ક્ષયાપદ્યમથી જીવની વિશુદ્ધતા થાય અને તેને સદ્ગુરુના ઉપદેશની પ્રાપ્તિના જોગ અને, તેા પછી તેને અનુક્રમે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. એટલે પ્રથમ તા જીવની વિશુદ્ધતા થવી જોઈએ. અને તે કેમ થાય ? સત્ય પુરુષાર્થથી પ્રશમાદિ ગુણની પ્રાપ્તિથી. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેાક્ષ સિવાય ખીજી અભિલાષા હાય નહિ. સંસાર પ્રત્યે ખેદ હાય અને અંતમાં ક્યા વર્તે, ત્યારે આ જીવ વિશુદ્ધિને પામે, અને તે જ ખરેખરી મેક્ષમાના ‘ જિજ્ઞાસુ ' કહેવાય. આવા વિશુદ્ધિપ્રાપ્ત સુપાત્ર જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુને બેધ થાય તે તે સકિત પામે અને અંતર્ની શોધમાં વત્તે; એટલે પછી સદેવ-ગુરુ-ધર્માંની સમ્યક્ પ્રતીતિરૂપ વ્યવહાર સમિતિ, અને તેના ફલરૂપે શુદ્ધ આત્માનુભવરૂપ પરમાર્થ સમકિત-એમ સાનુખ ધપણે ઉત્તરાત્તર વધતી જતી સમ્યક્ત્વની કક્ષાએને તે સ્પર્શતા જાય.
૮ કષાયની ઉપશાંતતા, માત્ર મેાક્ષ અભિલાષ;
ભવે ખેદ અંતર્ યા, તે કહિયે જિજ્ઞાસ. જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ ખાધ;
તે પામે સમતિને, મત દર્શન આગ્રહ ત્યજી, વત્તે લહે શુદ્ધ સમકિત તે,
વત્તે અત ્ શાષ. સદ્ગુરુ લક્ષ; જેમાં ભેદ ન પક્ષ.
વત્ત નિજ સ્વભાવના, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વડે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.
વમાન સમિત થઇ, ટાળે મિથ્યા ભાસ;
ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ.”—શ્રી આત્મસિદ્ધિ
“ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારનાં સમકિત ઉપદેશ્યાં છેઃ—(૧) આખ્ત પુરુષનાં વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વછંદનિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સમકિત કહ્યુ` છે. (૨) પરમાની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સમતિના ખીન્ને પ્રકાર કહ્યો છે. ( ૩ ) નિવિકલ્પ પરમાર્થ અનુભવ તે સમકિતને ત્રીજો પ્રકાર કહ્યો છે. પહેલુ સમકિત ખીજા સમકિતનું કારણ છે. ખીજુ સમકિત ત્રીજા સમતિનું કારણ છે. ત્રણે સમક્તિ વીતરાગ પુરુષે માન્ય કર્યાં છે. ત્રણે સમકિત ઉપાસવા ચેાગ્ય છે, સત્કાર કરવા ચેાગ્ય છે, ભક્તિ કરવા ચાગ્ય છે. ”—શ્રીમદ્ રાજચ, પત્રાંક ૬૮૯ (૭૫૧)
Page #154
--------------------------------------------------------------------------
________________
(૪૬)
ગદદિસપુર આ સર્વ પરથી ફલિત થાય છે કે સ્વચ્છેદનો ત્યાગ કરી શ્રી સદ્દગુરુના ચરણનું સમુખાસન કરતાં આત્માથી મુમુક્ષુ જીવને અનંતાનુબંધી દુષ્ટ કષાય-ચેકડી નષ્ટ થયે દનમેહને ઉપશમ થાય છે અને ત્યારે-જેમ સૂર્યકિરણોથી અંધકારને નાશ થયે દિશાઓ પ્રસન્નતા પામે છે અને ચોતરફ નિર્મલ થઈ જાય છે, તેમ સર્વ આત્મપ્રદેશમાં શુદ્ધપણું હોય છે, ચિત્તપ્રસન્નતા-નિર્મલતા ઉપજે છે, કે જેથી ત્રણ પ્રકારને બંધ થર થાય છે. અથવા જેમ કેઈએ મદિરા કે ધતૂરે પીધે હોય તેને મૂછ આવે છે, પણ થોડા વખત પછી તેને નશો ઉતરી જતાં તે મૂચ્છરહિત નીરોગી થઈ જાય છે, તેમ દર્શન મેહના ઉદયથી જીવને મૂછ ઉપજે છે, વૈચિત્ય હેય છે-ચિત્તનું ઠેકાણું હતું નથી, બેભાનપણું હોય છે, તથા ભ્રમ હોય છે, પણ તે દર્શનમોહ શાંત થયે મૂછને નાશ થતાં જીવ નીરોગી બને છે.
“દર્શન મેહ વ્યતીત થઈ ઉપ બોધ જે,
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે....(અપૂર્વ અવસર.)”—શ્રીમદ્ રાજચંદ્રજી. તે સમ્યગ્દર્શનનું લક્ષણ શું? શ્રદ્ધાનાદિ* ગુણ સમ્યગદષ્ટિનું બાહ્ય લક્ષણ છે. તે શ્રદ્ધાનાદિ જ સમ્યક્ત્વરૂપ નથી, પણ જ્ઞાનના પર્યાય છે. વળી આત્માનુભૂતિ
આત્માનુભવ પણ જ્ઞાન છે, કારણ કે તે જ્ઞાનનો પર્યાય છે. માટે તે શ્રદ્ધાન નાનાદિ પણ સમ્યકત્વનું લક્ષણ નથી. અર્થાત જ્ઞાન છે તે સમ્યકત્વ નથી અને બાહ્ય લક્ષણ જે છે એમ કહે છે તે બાહ્ય લક્ષણ કહી શકાય. કારણ કે જેમ
નીરોગતા દુર્લક્ષ્ય છે, પણ મન-વચન-કાયાના ઉત્સાહાદિક ગુણરૂપ સ્થૂલ લક્ષણેથી જાણી શકાય છે, તેમ સમ્યગ્ગદર્શન દુર્લક્ષ્ય છે, પણ તસ્વાર્થી શ્રદ્ધાન, આત્માનુભૂતિ આદિ બાહ્ય લક્ષણથી લક્ષિત થાય છે, જાણી શકાય છે. નિર્વિકલ્પ વસ્તુ કહી શકાય એમ નહિં હોવાથી તેને ઉલ્લેખ જ્ઞાન દ્વારા કરાય છે, કારણ કે જ્ઞાન જ એક એ ગુણ છે કે જે સવિકલ્પ-સાકાર હોઈ દીપકની જેમ સ્વ-પરનો ગ્રાહક છે, સ્વપરને આવેદક છે, સ્વ-પરને નિશ્ચાયક-નિશ્ચય કરાવનાર છે. બીજા બધા ગુણ નિર્વિકલ્પ હાઈ સ્વ-પર અવેદક છે. એટલે સમ્યકત્વ પણ નિર્વિકલ્પ-નિરાકાર હેઈ વસ્તુતઃ વચનને અગોચર એ સૂક્ષમ ગુણ છે. તેથી વિધિ-કમે કઈથી કહી કે સાંભળી શકાય તેમ નથી, માટે આત્માની સાધનાદિ વિધિમાં જ્ઞાન જ એક પ્રસિદ્ધ છે, અને તે સ્વાનુ
x “तत्रोल्लेखस्तमोनाशे तमोऽरेरिव रश्मिभिः। दिशः प्रसत्तिमासेदुः सर्वतो विमलाशया:॥ हङ्मोहोपशमे सम्यग्दृष्टेरुल्लेख एव सः । शुद्धत्वं सर्वदेशेषु त्रिधा बन्धापहारि यत् ॥"
(આધાર માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી (3) કૃત શ્રી પંચાધ્યાયી. * "श्रद्धानादि गुणा बाह्य लक्ष्म सम्यग्हगात्मनः ।
તતિ લૈંતિ જ્ઞાનાથ પંચા: ”–શ્રી પંચાધ્યાયી,
Page #155
--------------------------------------------------------------------------
________________
સ્થિરષ્ટિ : આત્માનુભૂતિ શ્રદ્ધા અને સભ્યની વ્યાપ્તિ
(૪૬૭)
ભૂતિના એક હેતુ હોઈ તે જ પરમ પદ છે-પરમ આશ્રયસ્થાન છે. જ્ઞાન જ અન્ય ગુણાના લક્ષ્ય કરાવનાર છે.
નિરાક઼ાર અલેક સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે;
દન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારે રે....વાસુપૂજ્ય ”—શ્રી આનદઘનજી અને જે આત્માનુભૂતિ-આત્માનુભવ છે તે આત્માના જ્ઞાનિવશેષ છે. આ માત્માનુ ભૂતિના સમ્યક્ત્વની સાથે અન્વય-વ્યતિરેથી અવિનાભાવી સંબધ છે, એક ખીજા વિના ન ચાલે એવા સંબધ છે. અર્થાત્ સમ્યક્ત્વ હોય તે। આત્માનુભૂતિ આત્માનુભૂતિ હોય, આત્માનુભૂતિ હાય । સમ્યક્ત્વ હોય; સમ્યક્ત્વ ન હેાય તે અને સમ્યક આત્માનુભૂતિ ન હોય, આત્માનુભૂતિ ન ઢાય તે સમ્યક્ત્વ ન હોય. ત્વની વ્યાસિ આમ બન્નેની પરસ્પર વ્યાપ્તિના સદ્ભાવથી કહી શકાય છે કે સમ્યક્ત્વ તે સ્વાનુભૂતિ છે,તે સ્વાનુભૂતિ જે શુદ્ધ નયાત્મક કેમ તે. અર્થાત શુદ્ધ આત્માના અનુભવ જ્યાં વર્તે છે ત્યાં સમ્મ છે એમ સમજવું. આમ શુદ્ધ આત્માનુભૂતિ એ સમ્યક્ત્વનું અવિસંવાદી મુખ્ય લક્ષણ છે.
66
વળી સમ્યક્શ્રદ્ધાન આદિ ગુણ પણુ સમ્યગ્દર્શનના લક્ષણ કેવી રીતે છે તે તપાસીએ:—‘ સત્ત્વાર્થશ્રદ્ધાનું સૂચવીન’-તત્ત્વાર્થં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શોન છે એવું લક્ષણુ શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. આ યથાસ્નાય તત્ત્વાર્થં ગોચર શ્રદ્ધાતના આત્માનુભૂતિ ચાર પ્રકાર છે—(૧) શ્રદ્દા-તત્ત્વા અભિમુખી મ્રુદ્ધિ તે. (૨) સહિત શ્રદ્ધા રુચિ-સાત્મ્ય, આત્મભાવ, (૩) પ્રતીતિ તથા ’ તદ્ઘત્તિ ' પ્રેમ સમ્યક્ત્વલક્ષણ સ્વીકાર તે, (૪) ચરણુ-તેને અનુકૂલ આચરણ-ક્રિયા. આમ ઉત્તરેશત્તર અનુક્રમ છે. આમાં પ્રથમ ત્રણ તે જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાનતા જ પર્યાય છે; અને આચરણુ મન-વચન-કાયાને શુભ કર્મમાં વ્યાપાર છે. આ ચારે સમસ્ત કે વ્યસ્ત-છૂટા છૂટા સમ્યગ્દ ́નના લક્ષણુ હાય કે ન પણ હાય, તે સમ્યક્ત્વ સાથે પણ હાય ને મિથ્યાત્વ સાથે પણ હાય, અથવા આ શ્રદ્ધા િસાથે સમ્યગ્દર્શન હેાય કે ન પણ હેાય, એટલે આ શ્રદ્ધાદિ પોતે કાંઈ સમ્યગ્દર્શનના લક્ષણ નથી, પણ જો તે સ્વાનુભૂતિ સહિત હોય તા જ ગુણુ છે-સમ્યગ્દર્શનના લક્ષણ છે, સ્વાનુભૂતિ વિના ગુણાભાસ છે અર્થાત્ ગુણા જ નથી. આમ શ્રદ્ધાદિ સર્વે સ્વાનુભૂતિ સહિત હોય તે। સમ્યક્ત્વ છે, પણ શ્રદ્ધાભાસ આદિ મિથ્યા શ્રદ્ધાદિની જેમ સમ્યક્ત્વ નથી. તાત્પ કે શ્રદ્ધા આદિ હાય પણ શુદ્ધ આત્માનુભૂતિ ન હોય, તેા સમ્યક્ત્વ નથી; શ્રદ્ધા આદિ હાય અને શુદ્ધ આત્માનુ ભૂતિ હોય તેા સમ્યક્ત્વ છે.
આ શ્રદ્ધાદિના બે પ્રકાર છે—સમ્યક્ અને મિથ્યા. ( ૧ )માત્માનુભૂતિ સહિત હાય તે સમ્યક્ શ્રદ્ધાદિ છે, અને તે જ વાસ્તવિક શ્રદ્ધા કહેવા યાગ્ય છે. (૨) આત્માનુ
Page #156
--------------------------------------------------------------------------
________________
(૪૬૮)
યોગદષ્ટિસમુચ્ચય ભૂતિ રહિત હોય તે મિથ્યા શ્રદ્ધાદિ છે, અર્થાત તે શ્રદ્ધાદિ નથી– શ્રદ્ધા-આત્મા- આમ ભેદ પાડવાનું કારણ એ છે કે શ્રદ્ધા અને સ્વાનુભવની સમ નુભૂતિ વ્યાપ્તિ વ્યાપ્તિ છે, કારણ કે અનુપલબ્ધ અર્થમાં એટલે કે જેને અનુભવ નથી
થયે એવા અનુભૂત અર્થમાં શ્રદ્ધા હોવી તે ખરવિષાણ જેવી–ગધેડાના શિંગડા જેવી છે, અર્થાત નહિં અનુભવેલા પદાર્થમાં નિશ્ચયથી શ્રદ્ધા સંભવતી નથી. વળી આત્માનુભૂતિ વિના જે શ્રદ્ધા કૃતમાત્રથી-શાસ્ત્રમાત્રથી છે, તે પણ તત્ત્વાર્થને અનુસરતી છતાં અર્થથી શ્રદ્ધા નથી, કારણ કે અનુપલબ્ધિ છે-આત્માનુભવ નથી તાત્પર્ય કે ત્યાં ખરેખરી નિશ્ચયામક શ્રદ્ધા છે ત્યાં આત્માનભવ છે અને જ્યાં આત્માનુભવ છે ત્યાં જ ખરેખરી નિશ્ચયાત્મક શ્રદ્ધા છે. આમ બન્નેની વ્યાપ્તિ છે-અવિનાભાવી સંબંધ છે. એટલા માટે જ શ્રદ્ધાને સમ્યકત્વનું લક્ષણ કહેવાની યૌગિકી રૂઢિ પડી છે. તેમાં પણ સ્વાત્માનુભૂતિ સહિત હોય તે જ વાસ્તવિક શ્રદ્ધા છે, એમ આશય સમજ. અને આ જ “તાર્યશ્રદ્ધાનં વચનં –“તત્વાર્થનું શ્રદ્ધાન એ સમ્યગ્રદર્શન છે” એ મહાસૂવનું રહસ્ય છે. કારણ કે આત્માનુભૂતિ–આત્માનુભવ એ જ શ્રદ્ધાનનું અંતસ્તત્વ છે, આત્માનુભૂતિ વિનાની શ્રદ્ધા એ ખરી શ્રદ્ધા જ નથી.
આમ શુદ્ધ આત્માનુભૂતિ વિના સમ્યગદર્શન હોય નહિ, અને આત્માનુભૂતિ વિના સાચી શ્રદ્ધા હોય નહિ, એટલે (૧) આત્માનુભૂતિ એ જ સમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ છે, (૨) અથવા આત્માનુભૂતિજન્ય સમ્યક શ્રદ્ધા જ સમ્યગદર્શનનું લક્ષણ છે, એમ ફલિત થાય છે. અત્રે આત્માનુભૂતિ એટલે શુદ્ધનયથી * –ભૂતાઈથી ઉપજતી શુદ્ધ આત્માનુભૂતિ સમજવી. એટલા માટે જ શ્રી સમયસારજીમાં સ્પષ્ટ કર્યું છે-કે- “ભૂતાર્થથી+ જાણેલા અનુભવેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ એ સમ્યકત્વ છે.'
“જીવ અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર નિજેરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં, નવ પદાર્થ સંબંધ.
જીવ, અજીવ વિષે તે ન તત્વને સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબેધ્યા મહાન મુનિરાય.”– શ્રીમદ્ રાજચંદ્રજી. “કારણ જગે હે બાંધે બંધને, કારણ મુગતિ મૂકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય....પદ્મપ્રભુ, ”-શ્રી આનંદઘનજી. આમાં (૧) જીવ તત્વ ઉપાદેય છે-ગ્રહણ કરવા ગ્ય છે, (૨-૩-૪) અછવ
* “વવોડમૂલ્યો મૂલ્યો સિવો ટુ યુદ્ધનો !
મૂત્વમસિવો સ્વહુ સાદ્દી હવા જીવો –શ્રી સમયસાર, + “મૂલ્યમિકા નીવાળીવા પુછાપાવું જો
વિક્ષેતળિવંધો જોવો સત્ત | »–શ્રી સમયસાર,
Page #157
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ નવતત્વ વિવેકથી ભેદજ્ઞાન
(૪૬૯) અને તેના અંગભૂત પુણ્ય-પાપ હેય છે-ત્યાગ કરવા યોગ્ય છે. (પ-૬) હેય એવા અજીવ
તત્વને ઉપાદાનહેતુ આસવ છે, અને તેને આદાનરૂપ-ગ્રહણરૂપ બંધ નવતત્વ વિવેકથી છે, એટલે એ બને ય હેય-ત્યજવા યોગ્ય છે. (૭-૮-૯) સંવર અને ભેદજ્ઞાન નિર્જરા એ હેય એવા અજીવ તત્ત્વના હાનના-ક્ષીણપણાના હેતુ છે,
અને તે હેયના પ્રહાણરૂપ-આત્યંતિક ક્ષીણતારૂપ જીવને મોક્ષ છે, એટલે આ ત્રણેય તત્વ ઉપાદેય છે.આ હે પાદેય વિવેક સમ્યગદષ્ટિ પુરુષ કરે છે (જુઓ - શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત તત્વાર્થસાર). આમ ભૂતાર્થથી–પરમાર્થથી દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવી પ્રત્યગ જ્યોતિ પ્રકાશે છે કે જે “અનેક વર્ણમાળામાં સુવર્ણ સૂત્રની જેમ નવતત્વગત છતાં એકત્વ છોડતી નથી !” આ ભિન્ન જ્યોતિરૂપ શુદ્ધ આત્માનું ભેદજ્ઞાન ઉપજવું, અનુભૂતિ થવી, આત્મખ્યાતિ પ્રગટવી તે સમ્યગદર્શન છે, સમ્યક્ત્વ અથવા સમતિ છે. (જુઓ પૃ. ૪૦)
"उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्र । किमपरमभिध्मो धाम्नि सर्वकषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી સમયસારકલશ નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ શુદ્ધ સ્વરૂપે તે બ્રહ્મ દાખવે, કેવળ અનુભવ ભાણ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અલખ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ? સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ વીર.”—શ્રી આનંદઘનજી
આવા આત્માનુભવરૂપ સમ્યગ્દર્શનના બીજા બાહ્ય લિંગ-પ્રગટ ચિહ્નો પણ છે; અને તે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્ય એ પાંચ છે (જુઓ–પૃ. ૪૧-૪૨). આ
પ્રશમાદિ ગુણ પણ બહિર્ દષ્ટિથી સમ્યગદર્શનના લક્ષણ છે; આત્માપ્રશમાદિ નુભૂતિ અથવા સમ્યક્ત્વ સાથે જે તે હોય તો તે ગુણ છે, નહિં તે બાહ્ય લક્ષણ ગુણભાસ છે. અર્થાત્ આત્માનુભૂતિ ન હોય તે પ્રશમાદિ સમ્યગ
| દર્શનના લક્ષણ નથી. તેનું સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે : (૧) પ્રશમવિષય કષાયમાં શિથિલ મન તે, અર્થાત્ વિષયકષાયનું ઉપશાંતપણું તે પ્રશમ છે. અથવા કૃતાપરાધી જીવો પ્રત્યે તેને બાધા ઉપજાવવાની બુદ્ધિ ન થવી, ક્રોધનું ઉપશમન કરી ક્ષમા ધરવી તે પ્રશમ છે.
(૨) સંવેગ-(ક) આત્મધર્મમાં અને ધમફલમાં પરમ ઉત્સાહ, (૧) સાધમિકમાં અનુરાગ, (૪) પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રીતિ, તે સંવેગ છે. જેમકે–() સમ્યક્ત્વમાત્ર આત્મા એ જ ધર્મ છે, અથવા શુદ્ધ આત્માનો અનુભવ તે જ ધર્મ છે, અને તેનું ફળ
Page #158
--------------------------------------------------------------------------
________________
(૪૦)
ગદરિસરુષ્ણય અતીન્દ્રિય અક્ષય ને ક્ષાયિક એવું એક્ષપદ છે. આવા આ આત્મધર્મ અને આત્મધર્મના ફલરૂપ મોક્ષ પ્રત્યે સંવેગ (સં + વેગ)-અત્યંત વેગ ધરે, અદમ્ય પરમ ઉત્સાહ ધરાવવો, પરમ ઉછરંગ ધરાવે તે સંવેગ છે. (૨) આવા આત્મધર્મને સાધનારા-આરાધનારા જે સાધમિકે છે, તેના પ્રત્યે કેવળ ગુણના અનુરાગથી પરમ પ્રેમ ધરાવવો તે સંવેગ છે. પણ તેવા ગુણ ન હોય એવા નામમાત્ર સાધમિક પ્રત્યે અનુરાગ હવે તે સંવેગ નથી, પણ મોહ છે. કારણ કે અત્રે અનુરાગ એટલે અભિલાષ એ અર્થ નથી, પણ ગુણપ્રેમ અર્થ છે, અથવા અધર્મથી કે અધર્મકલથી નિવૃત્તિ થવી તે અનુરાગ છે. (૨) અથવા આવા આત્મધર્મને ને તેને ફળલાભને જેણે સિદ્ધ કર્યો છે, અથવા તેની સાધનાની ઉચ્ચ દશા જેણે સાધી છે, એવા પરા પરમેષ્ઠી ભગવંતે પ્રત્યે પરમ પ્રીતિ હોવી, પરમ ભક્તિ હોવી તે સંવેગ છે. અર્થાત્ સંવેગથી–અત્યંત વેગથી, પરમ ઉલાસથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની આરાધના-ઉપાસના કરવી તે સંવેગ છે.-આમ આત્મધર્મ ને આત્મધર્મના કલરૂપ મોક્ષપદની સાધના સિવાય બીજી કઈ જ્યાં અભિલાષા નથી, તે સંવેગ છે. માત્ર એક્ષ અભિલાષ” તે વિધિરૂપ સંવેગ છે, અને સર્વ અભિલાષને ત્યાગ તે નિષેધરૂપ સંવેગ અથવા નિવેદ* છે, એમ પરમ તત્ત્વદષ્ટા શ્રી પંચાધ્યાયીકાર વિભાગ પાડે છે. આ સંગ તે જ ધર્મ છે, કારણ કે મેક્ષ સિવાય બીજા અભિલાષયુક્તઈચ્છાયુક્ત હોય તે ધર્મવાનું નથી. અને ક્રિયા માત્ર છે તે ધર્મ નથી, મિથ્યાદષ્ટિ પણ કિયા કરે છે, પણ તેની ક્રિયા નિત્ય રાગાદિના સદૂભાવથી ઉલટી અધર્મરૂપ જ છે, કારણ કે મિથ્યાદષ્ટિ સદા રાગી જ હોય છે, સમ્યગદષ્ટિ સદા વૈરાગી જ હોય છે, સદા સંવેગી જ હોય છે. (જુઓ પૃ. ૨૭૭).
"संवेग : परमोसाहो धौ धर्मफले चितः । सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्ठिषु ॥ धर्मः सम्यक्त्रमात्रात्मा शुद्धस्यानुभवोऽथवा ।
તર# સુરમચક્ષમાર્ચ ક્ષાવિ ૨ ચ7 .” – શ્રી પંચાધ્યાયી. (૩) નિર્વેદ–એટલે સંસાર સંબંધી સર્વ અભિલાષને-ઈચ્છાને ત્યાગ, વૈરાગ્ય, સંસારથી થાકી જવું-કંટાળવું તે, સંસારથી ખેદ પામવો તે. (૪) અનુકંપા–એટલે સર્વ પ્રાણ પ્રત્યે અનુગ્રહ બુદ્ધિ-ઉપકાર બુદ્ધિ, અથવા મૈિત્રીભાવ, અથવા માધ્યરચ્ય, અથવા વૈરત્યાગથી નિઃશલ્યપણું. સર્વ પ્રાણી પ્રત્યે જે સમતા છે તે પર અનુકંપા છે, અને અર્થથી તે સ્વાનુકંપા છે -શલ્યવર્જનથી શલ્યની જેમ. આ સ્વાનુકંપા જ પ્રધાન છે.
* “સાળ: સર્વામિા ચ નિરો હકારાથા | स संवेगोऽथवा धर्मः साभिलाषो न धर्मवान् ॥"
(ઈત્યાદિ આધાર માટે જુઓ)-પંચાધ્યાયી,
Page #159
--------------------------------------------------------------------------
________________
સ્થિરાષ્ટિ : પ્રશંસાદિ સભ્યલ લક્ષણ
(૪૭૧ )
રાગાદિ અશુદ્ધ ભાવાના સદ્ભાવે અધ થાય છે, તેના અસભાવે અધ નથી થતા, એમ જાણી રાગાદિ ત્યજી આત્મા ન બધાય એમ કરવું તે સ્વાનુકપા-પેાતાના આત્માની દયા છે. ( ૫ ) આસ્તિય—સ્વત:સિદ્ધ એવા તત્ત્વના સદ્ભાવમાં–હાવાપણામાં, ધમાં, ધર્માંના હેતુમાં અને ધર્મના ફળમાં,-આત્મા આદિના જેવા ધમ છે તેવા યથાવત્ વિનિશ્ચય કરવા તે આસ્તિકય છે. આ આસ્તિકય જે આમાનુભૂતિ સહિત હૈાય તે જ સમ્યક્ત્વ છે, નહિ' તા મિથ્યા આસ્તિય છે.
66
આત્મા છે તે નિત્ય છે, છે કાં નિજ કર્મ,
છે લાક્તા વળી મેાક્ષ છે, માક્ષ ઉપાય સુધમ .”—શ્રી આત્મસિદ્ધિ
ઢાધાદિક કષાયેતુ શમાઈ જવુ, ઉદય આવેલા કષાયેામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિએ શમાઇ જવી તે શમ. મુક્ત થવા શિવાય ખીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યુ. ત્યારથી હવે ઘણી થઈ! અરે જીવ! હવે થાણ, એ નિવેદ. મહાત્મ્ય જેનુ' પરમ છે એવા નિ:સ્પૃહી પુરુષાનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુક'પા. આ લક્ષણા અવશ્ય મનન કરવાં ચાગ્ય છે, સ્મરવાં યેાગ્ય છે, ઈવાં ચેાગ્ય છે, અનુભવવાં યાગ્ય છે.” —શ્રીમદ્ રાજ્યનું પત્રક ૧૨૨. (૧૩૫)
આવશ્યક
આવા આ પ્રશમાદિ ગુણ પણ જો આત્માનુભૂતિ-આત્માનુભવ સહિત હાય તે સમ્યગ્દર્શનના બાહ્ય લક્ષણુ છે; આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્દર્શનના લક્ષણ નથી. આમ સત્ર શુદ્ધ આત્માનુભૂતિનુ જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશમાદિ ગુણ ભવતુ’જ મુખ્યપણું છે. તથાપિ આ પ્રશમાદિ ગુણુ સમ્યગદર્શનની પ્રાપ્તિમાં કાણુરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રશમાદિ ગુણુની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગ્દર્શન પામવાની ચાગ્યતા— પાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંતપણું થાય, માત્ર માક્ષ સિવાય ખીજો અભિલાષ ન હાય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્તે, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પોતાના માત્મા પ્રત્યે અનુકંપા ભાવ હાય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલા જીવ સદ્ગુરુના ઉપદેશને પાત્ર બને છે; અને તે ઉપદેશ ખેાધથી સદ્વિચારણાની સ્ફુરણા થાય છે, એટલે માત્માના અસ્તિત્વથી માંડીને મેક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે—આસ્તિકય ઉપજે છે, અને આત્માનુભૂતિ-આત્મજ્ઞાન પ્રગટી સમ્યગ્દર્શન સાંપડે છે, અને તેથી માહુ લય થઈ નિર્વાણપદ પામે છે. માર્ગપ્રાપ્તિના આ સકલ અવિકલ ક્રમ મહાસમ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચ`દ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં આ અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકાશ્યા છે—
Page #160
--------------------------------------------------------------------------
________________
(૪૭૨)
યોગદષ્ટિસમુચ્ચય કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જેગ; મોક્ષમાર્ગ પામે નહિં, મટે ન અંતર રેગ.
જ્યાં આવે એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય; તે બધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન,
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.”—શ્રી આત્મસિદ્ધિજી. આમ પ્રશમ–ત્યાગ-વૈરાગ્યાદિ આત્મજ્ઞાન હોય તે સફળ છે, અને આત્મજ્ઞાનની પ્રાપ્તિના ઉત્તમ હેતુ પણ છે. કારણ કે ત્યાગ-વૈરાગ્ય જેના ચિત્તમાં-અંતરંગમાં નથી, અસ્થિમજાપર્યત હાડોહાડ વ્યાપ્યા નથી, તેને આત્મજ્ઞાન થાય નહિં; અને ત્યાગવિરાગ્યમાં જ જે જીવ અટકી પડે–આત્મજ્ઞાનના ઈષ્ટ લક્ષ્ય ભણી આગળ વધે નહિ, તે તે પિતાનું ભાન ભૂલી જાય, અર્થાત જે આત્મજ્ઞાન પામવાના મૂળ હેતુ અથે ત્યાગવૈરાગ્યાદિ અત્યંત આવશ્યક છે, તે મૂળ હેતુ જ તે ચૂકી જાય છે.
વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમ જ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણું નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”–શ્રી આત્મસિદ્ધિ. આ પરમ ઉપકારી પ્રમાદિ ગુણ જ્યાં પ્રગટયા છે, પરમાર્થથી-તત્વાર્થનું સમ્યક શ્રદ્ધાન જ્યાં ઉપર્યું છે, અને જ્યાં પ્રગટ આત્મજ્ઞાન–શુદ્ધ આત્માનુભવ થાય છે, એવું આ પરમ ધન્ય, પરમ વંદ્ય, પરમ દુર્લભ એવું કલ્યાણમૂર્તિ સમ્યગદર્શન આ પાંચમી સ્થિર દષ્ટિમાં સ્થિતિ કરતા યેગીને તમોગ્રંથિના વિભેદથી સાંપડે છે. અને આમ જેને દર્શન મેહ નષ્ટ થયું છે, ને સ્પષ્ટ આત્મજ્ઞાન પ્રકાશ સાંપડ્યો છે, એવા આ મહાબુદ્ધિમાન વિવેકી સમ્યગ્દષ્ટિ દષ્ટા યેગીને આ સંસારનું મહાભયંકર દુઃખદ અસ્થિર સ્વરૂપ સંવેદાય છે, સાક્ષાત્ અનુભવાય છે, એટલે જ આ પરમ ધન્ય સમ્યગદષ્ટિ પુરુષને સમસ્ત સંસારચેષ્ટા બાલધૂલિગ્રક્રીડા જેવી ભાસે એમાં કાંઈ આશ્ચર્ય નથી. કારણ કે– એનું સ્વને જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે થાય કૃષ્ણને લેશ પ્રસંગ છે, તેને ન ગમે સંસારને સંગ રે. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે; મુક્તાનંદને નાથ વિહારી રે, ઓધા જીવનદેવી અમારી રે.” શ્રી મુક્તાનંદજી.
Page #161
--------------------------------------------------------------------------
________________
રિથરાદષ્ટિ: “મૃગતૃષ્ણા જલ વૈલોક. છવ્યું ધન્ય તેહનું
(૪૭૩) આમ સંતજનોએ આત્મજ્ઞાનને–સમ્યગદર્શનનો ખૂબ મહિમા ગાયો છે. શ્રીમાનું યશોવિજયજી કહે છે કે-આત્મજ્ઞાનનું ફલ ધ્યાન છે, અને આત્મજ્ઞાન મુક્તિ આપનારૂં છે, માટે મહાત્મા આત્માથી એ આત્મજ્ઞાનને અર્થે નિત્ય યત્ન કરવા યોગ્ય છે, કારણ કે આત્માને* જાણ્ય, પછી જાણવાનું બાકી રહેતું નથી અને આ આત્મા ન જાણ્ય, તે પછી બીજું જ્ઞાન ફેગટ છે.” પરમ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અને પડે પાડે છે –
જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક; નહિં જાને નિજ રૂપકે, સબ જા સે ફેક.”—શ્રીમદ્ રાજચંદ્ર
मायामरीचिगन्धर्वनगरस्वप्नसंनिभान् । बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ॥ १५६ ॥ મૃગજલ ગંધર્વનગર ને, તેમજ સ્વપ્ન સમાન;
બાહ્ય ભાવ તત્વથી જુએ, મૃતવિવેકથી સુજાણ, ૧૫૬
અર્થ :–આ દષ્ટિવાળો ગી શ્રતવિવેક થકી બાહ્ય ભાવોને તત્વથી માયાજલ, ગંધર્વનગર ને સ્વપ્ન જેવા દેખે છે.
વિવેચન “જેને કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગતૃષ્ણા જલ ચેલેક..જીવ્યું ધન્ય તેહનું! દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કેદી લેક-જીવ્યું ધન્ય તેહનું !”
આ દષ્ટિવાળા યોગીને શ્રતવિવેક પરિણત હોય છે, એથી તે દેહ-ગૃહાદિ બાહ્ય ભાવેને પરમાર્થથી મૃગતૃષ્ણા જેવા, ગધર્વનગર જેવા, સ્વપ્ન જેવા દેખે છે.
આ સમ્યગદષ્ટિ પુરુષ ભાવે છે કે આ સર્વ જગજજાલ મૃગતૃષ્ણા જેવી છે, મૃગજલ જેવી-ઝાંઝવાના પાણી જેવી મિથ્યા છે (જુઓ પૃ. ૨૧૬). ભર ઉન્ડાળામાં જંગલને
કૃત્તિમારીજ-મૃગતૃષ્ણકા, પર્વના ગન્ધર્વનગર, હરિશ્ચંદ્રપુર આદિ, સ્વપ્ન - રૂમ, પ્રતીત જ છે, સનિમાર-તેના આકારવાળા, વાઘાન-બાહ્ય, દેહ-ગૃહ આદિ, પતિ-દેખે છે, તન-તત્વથી, પરમાર્થથી, માવાન-ભાવોને, પદાર્થોને, શા કારણથી? તે કે-કૃતિઃ -શ્રુત વિવેક થકી, સમ્યક એવા શ્રુતજ્ઞાને કરીને. x"झाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ।।"
શ્રી અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર
Page #162
--------------------------------------------------------------------------
________________
યેાળસિયુપાય
વિષે તરસ્યા થયેલા મૃગને દૂર દૂર પાણીના આભાસ થાય છે, ને તે મૃગતૃષ્ણા પાણી પીવાની આશાએ પૂરપાટ દાડયો જાય છે ! પણ તે મૃગજલ તે જલ બૈલાક' વસ્તુત: નહિ હાવાથી, ખાલી આભાસમાત્ર હાવાથી, હાથતાલી ઇને આવું ને આવું ભાગતું જાય છે! ને તે મૃગ મિગ્રા) તેની ખાટી ને ખાટી આશામાં દોડીદેાડીને નાહકને લેાથપેાથ થાય છે ! અથવા મધ્યાહ્ને રણભૂમિમાં પસાર થતા મુસાફરને દૂર દૂર ક્ષિતિજમાં પાણીનેા આભાસ ( Mirage ) થાય છે, એટલે તરસ્યા થયેલા તે તે મેળવવાની આશાએ દોડે છે, પણ તે પાણી તેા હતું તેટલું જ દૂર રહે છે! કારણ કે તે જલ ખોટું છે, મિથ્યાકલ્પનારૂપ છે, સૂર્યકિરણેાથી ઉપજતા મિથ્યાભાસરૂપ દૃશ્યવિભ્રમ ( Illusion of vision ) છે, એટલે તે બિચારાને નિરાશ થવું પડે છે! તેમ આ દેહ—ગૃહાદિ ભાવા મૃગજળ જેવા છે. તે પેાતાના નથી, છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી-મિથ્યાભાસથી-અસત્ કલ્પનાથી પેાતાના ભાસે છે ! એટલે મૃગ-પશુ જેવા મૂઢ જીવ તેને પેાતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ ' જેતી મનની ૨ દોડ' જેટલું દોડાય તેટલું દોડે છે! પણ જે વસ્તુ વસ્તુતઃ પેાતાની છે જ નહિં, તે કેમ હાથમાં આવે ? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે. તેમ તેમ તે હાથતાલી ઈને દૂર તે દૂર ભાગતી જાય છે! તે આ જીવની જાણે ક્રૂર મશ્કરીરૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે!
(૪૭૪)
કારણ કે આ અનાદિ સંસારમાં આ જીવે અન"ત દેહપર્યાય ધારણ કર્યા, તેમાં કયા દેહ આ જીવને ગણવા? જે દેહપર્યાયને આ જીવ મિથ્યા દેહ્રાધ્યાસથી પેાતાના માનવા જાય છે, તે દેહ તેા ખલજનની માફક તેને। ત્યાગ કરીને-ગેા દઈને ચાલ્યા જાય છે! ને આ જીવ મેઢાની જેમ મે મે' (મ્હારૂં મ્હારૂ) કરતા હાથ ઘસતા રહે છે! આ વ્હાલામાં વ્હાલેા દેઢુ પણ જ્યાં જીવને થતા નથી, તે પછી તે દેહને આશ્રયે રહેલીદેડ હાઈને રહેલી એવી ઘરખાર વગેરે પરિગ્રહરૂપ વળગણા તેા તેની કયાંથી થાય ? જે દેહમાં દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહ પણ જો આ માત્માનેા નથી થતા, તે પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદા તે આ આત્માના કયાંથી ખને ? માટે આ દેહાદિ બાહ્ય ભાવેા તત્ત્વથી મિથ્યાભાસરૂપ છે, મૃગતૃષ્ણા જેવા જ છે, એમ આ સમ્યગ્દષ્ટિ પુરુષ પ્રત્યક્ષ દેખે છે.
મહાત્મા પુરુષો-દેહધારીરૂપે વિચરતા મહાત્મા પુરુષના લક્ષ સદૈવ દેહને વિષે અધિષ્ઠિત અજર અમર અનત એવા જે દેહી-આત્મા તે પ્રતિ હોય છે. એ દેહીએ દેહ તા અનેક ધર્યાં હાય, ત્યાં કયા દેહને પેાતાના ગણે ?”
શ્રી મનઃસુખભાઈ ત્ચિંદકૃત શ્રીમદ્ રાજચ'દ્રની જીવનરેખા. અથવા તા આ દેહ-ગૃહ આદિ ભાવા ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા
Page #163
--------------------------------------------------------------------------
________________
શિશદષિ“આ તો સ્વપનું છે સંસાર' –શ્રતવિક
(૪૭૫) શહેર જેવા છે! ઇંદ્રજાલીયા આકાશમાં નગરરચનાને પેટે ભાસ ઉભું કરાવે છે, પણ
તે મિથ્યાભાસરૂપ નગર તે ક્ષણવારમાં ક્યાંય “છુ” થઈ જાય છે! ગગનનગર કયાંનું કયાંય અલેપ થઈ જાય છે! અથવા તે આકાશમાં અદ્ધર જે સંસાર નિરાધારપણે એવું નગર રચવું અશક્ય છે! હવામાં કિલ્લા બાંધવા
(Castles in air ) અસંભવિત છે, શેખચલ્લીના વિચાર જેવા મિથ્યા કલ્પનાના ઘોડા છે ! તેની જેમ આ દેહ–ગૃહ આદિ બાહ્ય પદાર્થો ક્ષણભંગુર ને મિથ્યાભાસરૂ૫ છે, ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે. આ દેહાદિ ખરેખર ! આત્માથી બાહ્ય છે, પરભાવ છે, તેની સાથે પરમાર્થથી આ આત્માને કાંઈ લેવાદેવા નથી. શ્રી દેવચંદ્રજીના શબ્દોમાં “દ્રવ્ય દ્રવ્ય મિલે નહિં, ભાવ તે અન્ય અવ્યાપ્ત છે મિત્ત.” જડ તે જડ ને ચેતન તે ચેતન એમ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ છે. એટલે દેહાદિ સાથે કંઈ પણ સંબંધની કલ્પના તે આકાશમાં નગરરચના જેવી મિથ્યા કલ્પનામાત્ર છે. શ્રી પૂજ્યપાદ સ્વામીજીએ કહ્યું છે તેમ “દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર, સ્ત્રી આદિ ક૯૫નાઓ ઉપજી છે અને તેના વડે આત્માની સંપત્તિ માનતું જગત્ અરે હણાઈ ગયું છે !” “વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિયે ત્યાં ક્ષણને પ્રસંગ?-શ્રીમદ્ રાજચંદ્રજી.
અથવા આ દેહ-ગૃહ આદિ આત્મ-બાહ્ય પદાર્થો સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં દીઠેલી વસ્તુ જેમ જાગ્રત અવસ્થામાં દેખાતી નથી, મિથ્યા જણાય છે, તેમ અજ્ઞાનરૂપ
સ્વપ્ન દશામાં દેખાતી આ દેહાદિ કલ્પના આત્મજાગ્રતિરૂપ જ્ઞાનદશામાં આ તે સ્વપનું વાસ્તવિક દેખાતી નથી, મિયાણાસરૂપ જણાય છે. અથવા ગમે તેવું છે સંસાર” સુંદર સ્વપ્ન આવ્યું હોય અને તેમાં ગમે તેવા ઉત્તમ ભેગ ભેગવ્યા
હોય, છતાં તેને ક્ષણવારમાં વિલય થતાં વાર લાગતી નથી; અને હાય! તે ભેગ ચાલ્યા ગયા ને અમારા ભેગ મર્યા!-એ મિથ્યા ખેદ મનમાં બાકી રહે છે! તેમ આ દેહ-ગૃહાદિને સુંદર યોગ થયો હોય અને ચક્રવર્તી આદિની ઋદ્ધિ પ્રાપ્ત થઈ ઉત્તમ ભોગોની વિપુલતા સાંપડી હોય, તે પણ તે સર્વ ક્ષણવારમાં સ્વપ્નાની જેમ જોતજોતામાં દષ્ટનષ્ટ થઈ જાય છે, ને હાય ! આ હાર ભેગ ચાલ્યા ગયા, એ વસવસે મનમાં રહી જાય છે! “ભીખારીને ખેદ” એ મનનીય દષ્ટાંત શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં તાદૃશ્ય રીતે વર્ણવ્યું છે, તે અત્રે બરાબર લાગુ પડે છે. કઈ એક ભીખારીને સ્વપ્નમાં ઉત્તમ રાજવૈભવ સાંપડયો છે, ને પછી તે સ્વપ્નમાં ને સ્વબમાં રોમાંચ અનુભવે છે, ત્યાં અફસોસ! વચ્ચમાં વિશ્ન આવે છે–ગાજવીજને ગડગડાટ થાય છે, ને તેનું સ્વપ્ન અધૂરું રહે છે, તેને ખેદ માત્ર અવશેષ રહે છે! આમ આ સંસાર ખરેખર ! સ્વપ્ના જે છે, માટે જ સાદા વેધક શબ્દોમાં ચાબખા મારનારા ભેજા ભગતે ભેળા ભાવે સાચું જ ગાયું છે કે પ્રાણીઓ ! ભજી લેને કિરતાર, આ તે
Page #164
--------------------------------------------------------------------------
________________
(૪૭૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
સ્વપનું છે સ’સાર. '—ઇત્યાદિ પ્રકારે નિરંતર ભાવતા આ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને આ સમસ્ત સ'સાર સ્વપ્ન જેવા, મૃગજળ જેવા, ગગનનગર જેવા, ઉપલક્ષણથી એઠ જેવા, મૂળ–રાખ જેવા, કાજળની કાટડી જેવા ભાસે છે. કારણકે સ્વપ્નરૂપ અજ્ઞાન દશા વ્યતીત થઇ, તેને જ્ઞાનરૂપ જાગ્રત દશા પ્રાપ્ત થઈ છે.
“ જાગીને જોઉ* તા જગત દ્વીસે નહિ', ઊંઘમાં અટપટા ભાગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે
બ્રહ્મ પાસે.” શ્રી નરસિહ મહેતા.
“ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીયે જ્ઞાનિર્દેશા, ખાકી વાચા જ્ઞાન. ’”—શ્રી આત્મસિદ્ધિ
“ આ લેાક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દેાડી તૃષ્ણા છીપાવવા ઈચ્છે છે, એવા દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનુ વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જ્વરાદિ રાગ, મરણાદિક ભય, વિયાગાદિક દુઃખને અનુભવે છે; એવી અશરણુતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણુ છે; સત્પુરુષની વાણી વિના કોઇ એ તાપ અને તૃષા છેઢી શકે નહી. એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૮૪.
આમ આ સસાર પ્રત્યે આ સમ્યગ્દષ્ટિ યેગી પુરુષને અત્યંત તીવ્ર અંતરંગ વૈરાગ્ય વો છે. આવા ગાઢ સવેગર’ગથી જ્ઞાની પુરુષ ર'ગાયેલા હાય છે, તેનું કારણ એમને શ્રુતવિવેક ઉપજ્યેા છે તે છે, સમ્યકૃપણે શ્રુતજ્ઞાન પરિણત થયું છે તે છે (જુએ શ્રુતવિવેક પૃ. ૧૯-૨૦) અર્થાત્ આ સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણુ કરેલા ‘શ્રુત' જ્ઞાનથી વિવેક ઉપજ્યા છે, શ્રુતજ્ઞાન સમ્યપણે પરિણમ્યાથી સ ્–અસનું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યુ છે, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટયું છે, આત્મા-અનાત્માને પ્રગટ ભેદ અનુભવવામાં આવ્યા છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેકખ્યાતિ ઉપજી છે, શુદ્ધ આત્મજ્ઞાન થયું છે.
જેમ કે-હુ' આ દેહાદિ પરવસ્તુથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ હું' નથી. એક શુદ્ધ સહાત્મસ્વરૂપ જ મ્હારૂ' છે, ખીજું કંઇ પણ મ્હારુ' નથી. હું આ દેહાદિ ભાવના નથી, ને આ દેહાદિ ભાવ મ્હારા નથી, એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દૃઢ થયેા છે.
“ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ;
અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.”—શ્રી આત્મસિદ્ધિ
Page #165
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ : Rહ પરભાવને કેમ ચાખે?' નિઃશંક સમ્યગદષ્ટિ
(૪૭૭) શ્રી સદ્ગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગને સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કેઈપણ મહારાં નથી. શુદ્ધ ચિતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છઉં. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.”
–શ્રીમદ્ રાજચંદ્રજી.
માટે મહારે આ હાર એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે–ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે માટે હું મહારા આત્મભાવને જ ભજુ ને સમસ્ત પરભાવપ્રપંચને ત્યજે એ જ યંગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર-પરિવારરૂપ ભાવ જ આ બીજા બધા સાથ સોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ! વિરામ પામ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાને પરમ ઉપાય છે. એને આશ્રય કર ! આશ્રય કર !
“આપણે આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે; અવર સવિ સાથ સોગથી, એ નિજ પરિકર સાર રે....શાંતિજિન”- શ્રી આનંદઘનજી.
આમ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષ સ્વભાવને આશ્રય કરવાને ને પરભાવને ત્યાગ કરવાને વિવેકજન્ય નિશ્ચય કરે છે, તેમાં ધાબીના ઘેરથી આણેલા બદલાઈ ગયેલ વસ્ત્રનું આ દષ્ટાંત
બરાબર ઘટે છે –જેમ કેઈ એક પુરુષ ભ્રાંતિથી ધોબીના ઘેરથી વસ્ત્ર લઈ નેહ પરભાવને આવી, પિતાનું માની પહેરીને સૂઈ ગયે. તે પોતે અજ્ઞાની હોઈ, બીજાએ કેમ ચાખે?' તેને છેડે પકડી તેને બળથી નગ્ન કરવા માંડ્યો અને કહ્યું કે “અલ્યા !
જલદી ઊઠ ! આ મહારૂં બદલાઈ ગયેલું વસ્ત્ર આપી દે !” એમ વારંવાર વચન સાંભળીને તેણે બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, ચક્કસ આ તો પારકું છે એમ જાણ્યું, એટલે જ્ઞાની થઈ તેણે તે વસ્ત્ર એકદમ મૂકી દીધું. તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પારકા ભાવે ગ્રહણ કરીને આત્મીય પ્રતિપત્તિથી–પિતાના માની બેસી પરમાં અધ્યાસ કરીને સૂતે હતું. તે સ્વયં અજ્ઞાની હોઈ, ગુરુ પરભાવવિવેક કરી તેને “એક કરવા માંડે છે ને ઉપદેશે છે કે-અરે ! પ્રતિબોધ પામ! જાગ ! આ આત્મા નિશ્ચયથી એક છે.” એમ વારંવાર શ્રતશ્રત સંબંધી વચન સાંભળી તે સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી, નિશ્ચિત આ પરભાવ છે એમ જાણે છે, એટલે જ્ઞાની થઈ તે સર્વ* ભાવેને શીઘ મૂકી દે છે. કારણ કે
x “जह णाम कोवि पुरिसो परदव्वमिणति जाणिदुं चयदि ।
तह सव्वे परभावे पाऊण विमुंचदे णाणी ॥" (આધાર માટે જુઓ ) શ્રી સમયસાર અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા.
Page #166
--------------------------------------------------------------------------
________________
એગદશિરસાય
(૪૭૮)
જીવ નવ પુગ્ગલી નવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નિવ તાસ ર'ગી; પરતણા ઇશ નહિ. અપર અશ્વતા, વસ્તુધમે કદા ન પર સંગી.... અહે। ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી સંગ્રહે નહિં આપે નહિ' પર ભણી, નવ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભેાગી જિકે, તે પરભાવને કેમ ચાખે ?....અહે। શ્રી સુમતિ॰ તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તિણે તત્ત્વ ઇહે; તત્ત્વર'ગી થયા દોષથી ઉભગ્યા, દેષ ત્યાગે ઢળે તત્ત્વ લીકે....મહા ! શ્રી સુમતિ॰' શ્રી દેવચંદ્રજી
આમ શ્રુતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપજ્યેા હેાવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટથુ હાવાથી, આત્મસ્વરૂપપદ સમજાયુ' હેાવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડયુ. હાવાથીઆ સમ્યગ્દષ્ટિ યોગી પુરુષને દેહ-ગૃહાદિ ખાદ્ય ભાવા-પરપદાર્થો મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સભ્યષ્ટિ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સ ંવેગર’ગથી રંગાયેલી હેાય છે. ખરેખર ! આત્મારામી સમ્યગ્દષ્ટિ મહાત્માની દશા પરમ અદ્ભુત હાય છે. જેમકે
કાઁખ'ધની શંકા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિઃશંક * આત્મા સભ્યષ્ટિ જાણવા. જે ક લામાં તથા સધર્મીમાં કાંક્ષા કરતા નથી, તે નિષ્કાંક્ષ આત્મા સમ્યગ્દષ્ટિ જાણવા. જે સર્વેય ધર્મોમાં જુગુપ્સા કરતા નથી, તે નિઃશંક સમ્યગ્ નિવિચિકિત્સ આત્મા સમ્યગ્દૃષ્ટિ જાણવા. જે સ` ભાવામાં અસમૂહ દષ્ટિ કેવા હોય ? હાઇ સદૃષ્ટિવાનું છે, તે અમૃદ્ધદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવા. સિદ્ધભક્તિયુક્ત એવા જે સર્વ પરવસ્તુના ધર્માનું ઉપગ્રહન-ગેાપન કરે છે, અથવા સ આત્મધર્માનુ’-આત્મશક્તિઓનું ઉપમૃ હણ કરે છે–વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી–ઉપબૃંહનકારી સભ્યદૃષ્ટિ જાણવા. ઉન્માર્ગે જતા પેાતાના આત્માને જે માગે સ્થાપે છે તે સ્થિતિકરણુયુક્ત આત્મા સમ્યદૃષ્ટિ જાણવા. મેાક્ષમાને વિષે ત્રણ સાધુઓનું અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રનું જે પેાતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એવા માવત્સલ સમ્યગ્દૃષ્ટિ જાણવા. વિદ્યારથમાં આરૂઢ થયેલા જેમનેરથપથામાં ભમે છે, તે ચેયિતા-આત્મા જિનજ્ઞાનની પ્રભાવના કરનાર સભ્યષ્ટિ જાણવા.' X
5
" जो चत्तारिवि पाए छिंददि ते कम्मबंधमोहकरे ।
सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेयव्वो ।।"
—(જુએ ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬. અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા
x " विज्जारहमा रूढो मणोरहपएस भमइ जो चेदा ।
ઓ ઝિળળળળવાથી સમ્માવિકી મુળચળ્યો || ”—શ્રી સમયસાર્
Page #167
--------------------------------------------------------------------------
________________
સ્થિસાબિઃ ૧૨ જ્યોતિ—પરમ નિધાન પ્રગટ સુખ આગળે'
अवाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । यत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥
અબાહ્ય કેવલ જ્યોતિ જે, નિરામય નિરામાધ; પરમ તત્ત્વ તેહી જ અહીં, શેષ ઉપપ્લવ બાધ, ૧૫૭
(૪૭૯)
અર્થ :—અખાદ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય જ્ગ્યાતિ જે અત્રે છે તે પરમ તત્ત્વ છે; ખાકી શેષ તેા ઉપપ્લવ છે.
વિવેચન
કેવલ જ્યંતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારા રે.”—શ્રી ચા. દ. સજ્જા. ૬-૪
અત્રે અખાદ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનયેાતિ છે, તે જ પમ તત્ત્વ છે. તે જ અમૂત્તપણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ પરમ તત્ત્વ છે. એ સિવાયનું બાકી બીજુ બધુય ઉપપ્લવરૂપ છે.
આ જગતમાં જો કાઇ પરમ, સર્વોત્કૃષ્ટ, પરમાત્તમ તત્ત્વ હેાય તે તે અંતરમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યાતિ જ છે. એ તત્ત્વ અબાહ્ય છે, અંતરમાં ઝળહળી રહ્યુ છે. તે નિરાખાષ છે, કઈ પણ પ્રકારની બાધાથી-પીડાથી રહિત અમાË કેવલ છે, કારણ કે તે અમૂત્ત-અરૂપી છે, એટલે તેને કેાઇ ખાધા સ્પશી ન્યાતિ પર શકતી નથી. વળી તે નિરામય-આમય-રાગ રહિત, અરેગી છે, ભાવઆરાગ્યસ’પન્ન છે. કારણ કે તે અરૂપી-અમૃત્ત છે. આમ નિરાખાધ ને
તત્ત્વ
નિરામય હાવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કોઇ પણ ખાધા —પીડા વિનાના અને રાગ વિનાના સ્વસ્થ મનુષ્ય જેમ પેાતાના સહજ (Normal & Natural) કુદરતી સંપૂર્ણ આરાગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂ ખુશમીજાજમાં–આન દેહ્વાસમાં દેખાય છે, તેમ કોઈ પણ પ્રકારની ખાધાથી ને રાગથી રહિત, એવી આ કેવલ જ્ઞાનજ્યોતિ પેાતાના સહજ સપૂર્ણ અવ્યાબાધ આરાગ્યમય-સ્વાસ્થ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભીય સુખમય-પરમ આન ંદમય દીસે છે. આ અભ્યામાધ આરોગ્યમય એવા સહજાત્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યેાતિ જ પરમ તત્ત્વ છે. નૈતિ નેતિ' એમ બીજુ ધુંય ખાધ્ય ખાધ કરતાં, તે છેવટ-પરમ અખાધ્ય અનુભવરૂપ રહે છે,
વૃત્તિઃ —ાવાદું-મભાવ, આન્તર, વ–કેવલ, એક, જ્યોત્તિ:-જ઼્યાતિ, જ્ઞાન, અનર્થં-અનાબાધ -અમૂત્તતાથી પીડારહિત, અનામરું-અનામય, અાગી,-એટલા માટે જ, ચત્ર-જે અત્રે-લેકમાં, સસ્પર સત્ત્વ—તે પર તત્ત્વ વર્તે છે, સદ્દા તથાભાવને લીધે, રોષઃ પુન:-શેષ-ખાકીનેા પુન:, ઉપવ:-ઉપપ્લવ છે,તાર રૂપે ભાચી.
Page #168
--------------------------------------------------------------------------
________________
(૪૮૦)
ગદષ્ટિસમુચ્ચય તેટલા માટે તે પરમ છે; અથવા એનાથી પર–મોટું કોઈ નથી, એ જ સર્વોત્કૃષ્ટ છે, એ જ સર્વોત્તમ છે, તેટલા માટે તે પરમ છે.
અને ત્યાં કેવલ માત્ર, એક, શુદ્ધ, અદ્વૈત એવી તે જ્ઞાતિ જ છે, એક ચૈતન્ય ચમત્કાર સિવાય બીજું કાંઈ નથી. “અખંડ અનાકુલ ને અનંત એવી તે પરમ જ્યોતિ અંદરમાં ને બહારમાં સદા સહજ વિલસી રહી છે, ચૈતન્યના ઉછાળાથી તે નિર્ભર હેઈ, મીઠાના ગાંગડાની પેઠે સદાકાલ એકરસને આલંબે છે. X મીઠાને ગાંગડો ગમે ત્યાંથી ચાખે પણ સદા એક લવણરસરૂપ જ લાગે છે, તેમ આ ચૈતન્યઘન જ્ઞાનતિ સદા એક ચૈતન્યરસરૂપ જ અનુભવાય છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું કર વિચાર તે પામ.”–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત
શ્રી આત્મસિદ્ધિજી. અને આવું આ પરમ તિર્મય તત્વ અબાહ્ય છે, અંતરમાં જ વતે છે, આત્મામાં જ સ્થિત છે, પિતામાં જ રહે છે, આત્માથી બાહ્ય-ન્હાર નથી. એ આત્માનું
અંતસ્તત્વ છે, અને તે જ પોતાનું છે. તે કંઈ હાર ખોળવા જવાની પરમ નિધાન જરૂર નથી. તે તે આત્મામાં જ રહેલું હેઈ, આત્મામાંથી જ ઓળખીને પ્રગટ મુખ ખેળી કાઢવાનું છે. પરંતુ કસ્તુરી જેમ મૃગની નાભિમાં જ છે, પણ આગળ’ અજ્ઞાન મૃગને તેનું ભાન નહિં હોવાથી તે ઢુંઢવા માટે બીજે દેડે છે!
તેમ અજ્ઞાની જીવને આ પરમ તત્વ જે પોતાના આત્માની અંદરમાં જ રહેલું છે, જે આત્મા પોતે જ છે, તેનું ભાન નહિં હેવાથી, તે તેની શોધમાં બહાર ભમ્યા કરે છે! પણ અંતર્મુખ થઈ પિતાની અંદર અવેલેકતે નથી ! આમ પરમ નિધાન જે પ્રગટ મુખ આગળ રહ્યો છે, તેને આ અજ્ઞાની જગત્ ઉલ્લંધી જાય છે ! ને તેની શોધમાં હાર નીકળી પડે છે! કેડે છોકરું ને શોધવા ચાલી” એના જેવો ઘાટ થાય છે! ખુલ્લે ખજાનો આવે છે, ત્યાં આંખ મીંચીને ચાલતા, છતી આંખે આંધળા બનેલા મૂખે જનેના જેવી આ વાત બને છે! તેઓ નિકળ્યા'તા તે ખજાને શોધવા, પણ જ્યાં ખજાને આવે છે, ત્યાં “આંધળા શી રીતે ચાલતા હશે તે જોઈએ તે ખરા !” એમ તુક્કો ઊઠતાં તેઓ આંખો મીંચીને ચાલવાને અખતરો કરે છે ! એમ કરતાં તેઓ ખજાનો ઉલ્લંઘી જાય છે–ટપી જાય છે ! અને તે શેધવા માટે આગળ દોડ્યા જાય છે ! પણ પ્રગટ મોઢા આગળ ઉઘાડો પડેલે ખજાને દેખતા નથી ! તેમ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય–આનંદ આદિ ગુણરત્નોનો પરમ નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં
x अखण्डितमनाकुलं बलदनन्तमन्तर्बहि-महः परममस्तु नः सह जमुद्विलासं सदा । चिदुच्छलननिर्भर सकलकालमालम्बते, यदेकरससमुल्लसल्लवणखिल्यलीलायितं ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસારકલશ,
Page #169
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ: કર્મ આદિ આત્માથી બાહ્ય
(૪૮૧) કિંમતી ખજાને, એવો આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડે પડ્યો છે–સાવ ખુલ્લે પડયો છે, છતાં આ અજ્ઞાની જગત્ અંધની જેમ તેને ઉલ્લંઘી જાય છે! તે આમ કરે છે તેનું કારણ તેને આ પરમ જ્ઞાનજ્યોતિને પ્રકાશ સાંપડ્યો નથી તે છે, એટલે અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી રહ્યો હોઈ, તે બિચારૂં આ પરમ નિધાન દેખતું નથી, અને “અંધે અંધ પલાય” આંધળાની પાછળ આંધળા દેડતા હોય એવી ચેષ્ટા કરે છે !
પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હે જાય....જિનેસર! જોતિ વિના જુએ! જગદીશની, અંધે અંધ પલાય...જિનેસર ! ધર્મ.”
-શ્રી આનંદઘનજી. પણ આ ગદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષને તે અબાહ્ય એવી આંતરુ તિનું પ્રગટ દર્શન થયું છે, જગદીશની તિને પ્રકાશ સાંપડ્યો છે, એટલે તેણે તે આ
પરમ નિધાન પ્રગટ મુખ આગળ” દીઠે છે. એવા સમ્યગ્દષ્ટિ પુરુષને તે પિતાની પૂર્વ અજ્ઞાન અવસ્થાનું સ્મરણ થતાં પોતાના પ્રત્યે હસવું આવે છે ! તે વિચારે છે કે
આ૫ આ૫કું ભૂલ ગયા !” પોતે પોતાને ભૂલી ગયે એનાથી તે બીજું મોટું અધેર કર્યું? એ ફરી ફરી યાદ કરતાં કરતાં અમને હસવું આવે છે ! પણ હવે તે અમે ફરીથી નહિ ભૂલીએ ! પરમ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ અત્યંત માર્મિક વચને કહ્યા છે કે –
આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અધેર? સુમર સુમર અબ હસત હે, નહિ ભૂલેગે ફેર.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
આ કેવલ જ્ઞાનતિ જ અબાહ્ય છે, બાકી બીજું બધુંય બાહ્ય છે, અર્થાત્ કર્મ, કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તેનો આત્મામાં અંતઃપ્રવેશ નથી. કારણ કે ૪ “પ્રગટપણે
અનંત શક્તિવાળી વસ્તુ પણ ભલે હાર આળોટ્યા કરે, પણ વર્તુ
x"बहिलठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयम्,
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते,
स्वभावचलनाकुलः किमिह मोहित: क्लिश्यते । वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् ।
निश्चयोऽयमपरोऽपरस्य कः, किं करोति हि बहि ठन्नपि ।। यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनः स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત સમયસાર કલશ.
Page #170
--------------------------------------------------------------------------
________________
(૪૮૨)
ગદષ્ટિસમુચ્ચય કર્મ આદિ તરની-બીજી વસ્તુની અંદર પ્રવેશી શકતી નથી, કારણ કે સકલ જ આત્માથી બાહ્ય વસ્તુ સ્વભાવનિયત કહી છે, પોતાના સ્વભાવથી નિયત-નિશ્ચયથી મર્યાદિત
કહી છે, તે પછી મહ પામી તે સ્વભાવ ફેરવવા માટે આકુલ થઈ શાને કવેશ પામવામાં આવે છે? કારણ કે અહી કઈ વસ્તુ અન્ય વસ્તુની નથી, તેથી વસ્તુ તે વસ્તુ જ છે, આ નિશ્ચય છે હાર લેટતાં છતાં અન્ય અન્યનું શું કરે છે? અને સ્વયં પરિણમી એવી અન્ય વસ્તુનું અન્ય વસ્તુ કંઈ પણ કરે છે, તે તે વ્યવહાર દૃષ્ટિથી માન્યું છે, નિશ્ચયથી તે અહીં બીજું કંઈ પણ નથી.’ આમ કર્મ આદિ આત્માથી બાહ્ય છે, તો પછી આત્માને અને જ્ઞાનાવરણીયાદિ કમને, શરીરાદિને તથા રાગદ્વેષાદિ ભાવકને પરસ્પર શો સંબંધ છે? તે પ્રસંગથી અત્ર સમજવા માટે સંક્ષેપ વિચાર કર્તવ્ય છે.
અત્રે શિલ્પીનું*-કારીગરનું દષ્ટાંત ઘટે છે – જેમ કેઈ ની વગેરે કારીગર કુંડલાદિ પદ્રવ્ય પરિણામરૂપ કર્મ કરે છે, હથેડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણ વડે કરે છે,
હડી વગેરે પરદ્રવ્ય પરિણામરૂપ કરણે ગ્રહે છે, અને કુંડલાદિ નિમિત્ત નિમિ. કર્મના ફળરૂપે પરદ્રવ્ય પરિણામરૂપ પ્રામાદિ ભોગવે છે, પણ અનેક ત્તિક વ્યવહાર દ્રવ્યપણાને લીધે તેનાથી અન્યપણું-જૂહાપણું હોઈ તન્મય થતો નથી.
તેથી નિમિત્ત–નિમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કોં–કર્મવનો ને ભેકર્તાભેગ્યત્વને વ્યવહાર છે. તેમ આત્મા પણ પુણ્ય-પાપાદિ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરો વડે કરે છે, પુદ્ગલ દ્રવ્ય પરિણામરૂપ મન-વચન-કાય કરણે ગ્રહે છે, અને પુણ્ય પાપાદિ કર્મફલરૂપ પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક સુખ દુઃખાદિ ભેગવે છે, પણ અનેક દ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું-ભિન્નપણું હોઈ તન્મય થતું નથી. તેથી નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ તેમાં કર્ણ-કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વને વ્યવહાર છે.
અને જેમ તે જ કારીગર કામ કરવાને ઇચ્છતે સત, ચેષ્ટાને અનુરૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, અને ચેષ્ટાને અનુરૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ
કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણુએ કરીને તેનાથી અનન્યપણુંપરિણામ-પરિ અભિન્નપણું હોઈ તન્મય થાય છે, તેથી પરિણામ-પરિણામી ભાવથી ભુમી નિશ્ચય તેમાં જ તું-કમવન ને ભકતૃ-ભેગ્યત્વને નિશ્ચય છે. તેમ આત્મા
પણ કરવા ઈચ્છો તે, ચેષ્ટારૂપ આત્મપરિણામરૂપ કર્મ કરે છે, *"जह सिप्पिओ उ कम्मं कुम्वइ ण य सो उ तम्मओ होइ ।
तह जीवोवि य कम्मं कुव्वदि ण य तम्मओ होइ ।" (આધાર માટે જુઓ)-શ્રી સમયસાર ગા. ૩૪૯-૩૫૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા,
Page #171
--------------------------------------------------------------------------
________________
સિદષ્ટિ ખડી અને ભીંત, આત્માનું શુદ્ધ સ્વરૂપ
(૪૮૩) ચેષ્ટારૂપ દુઃખલક્ષણવાળું આત્મપરિણામરૂપ કર્મફળ ભેગવે છે, અને એક દ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું–અભિનપણું હોઈ તન્મય થાય છે. તેથી પરિણામ-પરિણામી ભાવથી તેમાં જ કર્યું–કર્મવન ને ભોકતૃ–ભેગ્યત્વનો નિશ્ચય છે. આમ દ્રવ્ય કર્મ સાથે જીવને વ્યવહારથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, અને અશુદ્ધ નિશ્ચયથી ભાવકમ સાથે પરિણામ-પરિણામી સંબંધ છે. પણ શુદ્ધ નિશ્ચય નયથી તે આત્મા સર્વ કર્મકલંક-પંકથી રહિત એ શુદ્ધ સ્વભાવી “દેવ સ્વયં શાશ્વત” છે.
વળી જેમ ભીંત પર હાર લગાડેલી ખડી ભીતરૂપ નથી, ભીંતથી બાહ્ય છે, ભીંતથી જૂદી છે, એટલે ખડી ભીતની નથી, ખડી તે ખડી જ છે; તેમ જ્ઞાયક એવા આત્માનું
વ્યવહારથી પુદ્ગલાદિ દ્રવ્ય ય છે, પણ તે જ્ઞાયક યથી બાહ્ય છે, ખડી અને શેયથી જુદો છે, એટલે તે જ્ઞાયક ય એવા પરદ્રવ્યને નથી, જ્ઞાયક ભીંતનું દૃષ્ટાંત તે જ્ઞાયક જ છે, એમ નિશ્ચય છે. જેમ શ્વેત ગુણવાળી ખડીને સ્વભાવ
ભીંતને વેત કરવાનો છે, તેમ જ્ઞાનગુણુવાળા આત્માને સ્વભાવ રેયને જાણવાનો છે. ખડી જેમ વ્યવહારથી ભીતરૂપ પરદ્રવ્યને શ્રત કરે છે, તેથી તે કાંઈ ભીતની થઈ જતી નથી, અર્થાત્ ભીતરૂપ બની જતી નથી, પણ નિશ્ચયથી ખડીની ખડી જ રહે છે; તેમ આત્મા પણ વ્યવહારથી ય એવા પદ્રવ્યને જાણે છે, તેથી તે કાંઈ પરદ્રવ્યનો થઈ જતો નથી, અર્થાત્ પરદ્રવ્યરૂપ બની જતો નથી, પણ નિશ્ચયથી જ્ઞાયકનો જ્ઞાયક જ રહે છે. કારણકે એ જ એને સ્વભાવ છે. (આધાર માટે જુઓ સમયસાર ગા. ૩૫૬-૩૬૫ અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક “આત્મખ્યાતિ’ ટીકા)
__“जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होइ ।
તદ્ નાનો ટુ ન પણ નાનો ગાળો સો ટુ –શ્રી સમયસાર “ભાવ સગજા કમ ઉદયાગતા, કરમ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા;
ખડીયથી ભીતિમાં જેમ હોએ તતા, ભીતિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા; દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ છેષ ન વિચિત્ત છે, પુલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જુઓ જુઓ એક હવે કિમે.”
–શ્રી યશોવિજ્યજીકૃત સાડા ત્ર૦ ગા, સ્ત, અને જ્ઞાયકપણું આત્માનો સ્વભાવ હોઈ તે વિશ્વને પ્રકાશે છે, તેથી તે કાંઈ વિશ્વરૂપ થઈ જતો નથી,-વિશ્વપ્રકાશક “ચંદ્ર ભ્રમિરૂપ થતો નથી” તેમ (જુઓ પૃ. ૭૫ ). જ્ઞાન ણેયને સદા જાણે છે, પણ શેય કદી તેનું થતું નથી. આમ યજ્ઞાયક સંબંધની વ્યવસ્થા છે જ્ઞાન સ્વભાવી આત્મા સ્વરૂપસ્થિત રહી વિશ્વરૂપ ણેયને જાણે છે.આમ જીવ દેહ નથી, વચન નથી, મન નથી, કર્મ નથી, રાગ નથી, દ્વેષ નથી, પુદ્ગલ નથી, કે અન્ય દ્રવ્યરૂપ નથી. જીવ આ સર્વથી જુદ છે-ભિન્ન છે. આ સર્વ તે બાહ્ય ભાવે છે,
Page #172
--------------------------------------------------------------------------
________________
(૪૮૪)
ગદષ્ટિસમુચ્ચય એક કેવલજ્ઞાનતિ જ આત્માનો અબાહ્ય ભાવ છે; કારણ કે નિશ્ચયથી–શુદ્ધનયથી આ આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે. (જુઓ ગાથા, ફુટનેટ પૃ. ૭૨)
દેહ પ્રત્યે જેવો વચનો સંબંધ છે તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારને જેવો સંબંધ છે તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત પુરુષને જીવન અને મરણ બન્ને સમાન છે.” -પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી.
(૧) અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ આત્મા બદ્ધસ્પષ્ટ છે, છતાં એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય એવા આત્મસ્વભાવને અપેક્ષીને આત્મા જલમાં કમલની જેમ અબદ્ધસ્કૃષ્ટ છે.
(૨) નરનરકાદિ અન્યાન્ય પર્યાય ધારણ કર્યાથી અન્યરૂપ છતાં સર્વત્ર આત્માનું શુદ્ધ અખંડ એવા આત્મસ્વભાવની અપેક્ષાએ, ઘટ આદિ સવ પર્યાયમાં સ્વરૂપ વત્તતા અખંડિત મૃત્તિકા સ્વભાવની જેમ, આત્મા અનન્ય છે. (૩)
સમુદ્રની જેમ આત્માના વૃદ્ધિ-હાનિ પર્યાયથી અનિયત છતાં, સમુદ્રસ્વભાવ જેવા નિત્ય વ્યવસ્થિત આત્મસ્વભાવની અપેક્ષાએ આત્મા નિયત છે. (૪) ભારી, પીળું, ચીકણું એમ સોનું અનેક પર્યાયરૂપ દીસે છે, પણ પર્યાયદષ્ટિ ન દઈએ ને દ્રવ્યદષ્ટિથી જોઈએ તો એક અભંગ સેનું જ દેખાય છે. તેમ પર્યાય દૃષ્ટિથી આત્મા જ્ઞાન– દર્શનાદિ અનેક પર્યાયવિશેષરૂપ દીસે છે, પણ અવિશેષ એવા આત્મસ્વભાવને અપેક્ષીને જોઈએ ને નિવિકલ્પ રસનું પાન કરીએ તે શુદ્ધ નિરંજન એક આત્મા જ ભાસ્યમાન થાય છે. (૫) જેમ અગ્નિસંગે પ્રાપ્ત ઉષ્ણત્વ પર્યાયની અપેક્ષાએ જલમાં ઉષ્ણપણાનું સંયુક્તપણું છે છતાં, એકાંતે જલના શીત સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી; તેમ કર્મસંગે પ્રાપ્ત માહપર્યાયની અપેક્ષાએ આત્માનું મેહસંયુક્તપણું છે, છતાં એકાંતે આત્માના સ્વયં બાધબીજ સ્વભાવની અપેક્ષાએ તેવું સંયુક્તપણું નથી, અર્થાત્ આત્મા અસંયુક્ત છે. આમ પર્યાયદષ્ટિ છેડી દઈ, શુદ્ધ દ્રવ્ય દૃષ્ટિથી જોતાં આત્મા અબદ્ધપૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત છે.
(આધાર માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસારીકા ગા. ૧૪-૧૫) ભારી પીળો ચીકણે, કનક અનેક તરંગ રે; પર્યાયષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે..ધરમ પરમ અરનાથન દરશન જ્ઞાન ચરણથકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે.... ધરમ” -શ્રી આનંદઘનજી
આવી શુદ્ધ, નિરંજન, એક, અદ્વૈત એવી કેવલ જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે, આત્માનું પરમ એવું અંતસ્તત્ત્વ છે. એ સિવાયના શેષ ભાવો તે બાહ્ય છે, આત્માથી
Page #173
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ : “g જે તાણ ”—-બાકી બધો ઉપષ્ણવ
(૪૮૫) પર છે, ને તે ઉપપ્પવરૂપ છે. ઉપપ્લવ એટલે અંધાધુંધી, આફત, બાકી બધે આપત્તિ, દુર્ભાગ્ય, વિજ્ઞ, ભય, ક્ષોભ-ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદિ. ઉપપ્લવ કેવલ જ્ઞાનતિ સિવાયના જે જે ભાવે છે–પરભાવે છે, તે તે ખરેખર!
ઉપપ્પવરૂપ જ છે. જેમ કેઈ પરચકના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધુંધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જાય, નાશભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિં; તેમ પરવસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્યપુરમાં ઉપપ્લવ મચે છે, આત્મપ્રદેશપરિસ્પંદરૂપ સંક્ષેભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધુંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરત્નોનો ખજાન લૂંટાય છે, અને અનંત ભવપરિભ્રમણરૂપ આપત્તિને પાર રહેતો નથી. “પારકે પેઠો વિનાશ કરે” તે કહેવત અત્ર સાચી પડે છે !
"परः प्रविष्टः कुरुते विनाशम्, लोकोक्तिरेषा न मृषेति मन्ये ।
નિર્વિરા જુમિયા વિક્ર જિં, જ્ઞાનાનો ને સમારિ વષ્ટ ”—શ્રી શાંતસુધારસ. આ કર્માદિ પરભાવ તે બાહ્ય ભાવો છે, ખરેખર ! પર છે અર્થાત્ શત્રુનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી. પણ અનાદિ અધ્યાસની કુવાસનાથી તેમાં અહેવમમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પરપરિણતિના રાગીપણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે, અને પરને ગ્રાહક તથા રક્ષક બની પરભેગમાં આસક્ત બને છે! આ પરપરિણતિના રંગથી જ આ જીવ અનંત દુ:ખ પામે છે. એટલે આ પરભાવરૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્પવરૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિશ્વરૂપ-બાધારૂપ છે, અરિષ્ટ-અનિષ્ટરૂપ છે, ગ્રહરૂપ છે, અંધાધુંધીરૂપ છે.
પર પરિણતિ રાગીપણું, પર રસ રંગે રક્ત રે, પર ગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે...જગતારક પ્રભુ વિનવું” શ્રી દેવચંદ્રજી.
“एगो मे सासओ अप्पा णाणदंसणलक्खणो।
સેના ને જાતિ મવા સર્વે સંકોરવળ .” --શ્રી આર્ષ વચન. પણ જેને કેવલ જ્ઞાનતિને પ્રકાશ સાંપડ્યો છે, એ સમ્યગ્ગદષ્ટિ જીવ તે એમ ભાવે છે કે-જ્ઞાનદર્શન લક્ષણવાળો એક શાશ્વત આત્મા જ મહારે છે, બાકીના
સંજોગલક્ષણ ભાવે તે બાહ્ય છે–આત્મબાહ્ય છે, મહારા આત્માને તેની તારો સાથે કંઈ લેવાદેવા નથી–કંઈ નિસ્બત નથી. એમ સમજી તે પરપરિણતિ આપા' ત્યજે છે, ને આત્મપરિણતિને ભજે છે પરમાત્મસ્વરૂપ શુદ્ધ સ્વજાતિ
તત્વના બહુમાનમાં તલ્લીન બની, વિરસ એવા વિજાતિ પરભાવ રસને છેડી દે છે, ને સરસ એવા સ્વસ્વરૂપ રસના પાનથી પીન-પુષ્ટ થાય છે, ધીગોધડ બને છે!
Page #174
--------------------------------------------------------------------------
________________
(૪૮૬).
ગણિરામુચ્ચય શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુમાને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે...જગતારક”—શ્રી દેવચંદ્રજી.
અને આવા કેવલજ્ઞાન-તિર્મય પરમ આત્મતત્વનું જેને દર્શન સાંપડયું છે, આત્મસાક્ષાત્કાર થયું છે, એવા સમ્યગદષ્ટિ પુરુષને પછી કોઈ પણ પ્રકારનો સંશયને અંશ પણ રહેતું નથી. “જ્ઞાન તિહાં શંકા નહિં થાપ.' જેમ સૂર્યને કિરણસમૂહ પ્રસરતાં અંધકાર રહેતો નથી, તેમ પરમાત્મદર્શન થયે લેશ પણ સંશય રહેતું નથી, સર્વથા પરમ નિશક્તા-નિર્ભયતા વર્તે છે, અને “દુખ દેહગ દરે ટળે છે. કારણ કે જ્યાં શંકા છે ત્યાં જ સંતાપ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી.
“જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તિહાં શંકા નહિ થાપ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. દરશન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ.”—શ્રી આનંદઘનજી.
એવું નિઃશંક સહજાન્મસ્વરૂપનું દર્શન થતાં પરમ નિર્ભયપણાને પ્રાપ્ત થયેલા મહાત્મા અનુભવજ્ઞાની સમ્યગ્દષ્ટિઓના આવા પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે –
“મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” ઓગણીસસેં ને સુડતાલીસું, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે.
ધન્ય રે દિવસ આ અહો ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. “દુઃખ દેહગ દ્વરે ટળ્યા રે, સુખ સંપરશું ભેટ; ધી*ગ ધણી માથે કિયે રે, કુણુ ગંજે નર એટ ?
વિમલ જિન દીઠા લેયણ આજ, મહારા સિખ્ખયાં વંચ્છિત કાજ. અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય....વિમલ૦”—શ્રી આનંદઘનજી.
एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः ।
धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्त्वतः ॥ १५९ ॥१५८ કૃત્તિઃ-વજૂ-એમ, ઉક્ત નીતિ પ્રમાણે, વિનિ -આ વિવેકી, ઘી-ધીર, અચપલ, પ્રત્યાહારપૂજા-ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારપ્રધાન, તથા-તે પ્રકારે, ધર્માધાપરિત્યાનચત્તવન-અને ધમભાધાના પરિસમાગમાં કનવંત, તરવર - તરવથી, એમ ઉક્ત નીતિથી વિવેકવર્ડ કરીને પરિદ્ધિને લીધે તરસથી–પરમા* થી. કારણ કે તેઓ ભિનયંથિપણુથકી ઉત્તમ શ્રુતપ્રધાન હોઈ એમ આલેચે છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
સ્થિષ્ટિ : વિવેકખ્યાતિ-અનુભવ હંસૂ શું પેખ રે'
(૪૮૭)
એમ વિવેકી ધીર આ, પ્રત્યાહાર કરંત; તવથી ધર્મભાવના, ત્યારે પ્રયત્નવંત ૧૫૮
અર્થ –એમ વિવેકી એવા એ ધીરજને તેવા પ્રકારે પ્રત્યાહારપરાયણ હોય છે, અને તત્વથી ધમબાધાના પરિત્યાગમાં યતનવંત હોય છે.
વિવેચન ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે વિવેકી એવા આ ધીર–અચપલ જને ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારમાં તત્પર હોય છે, અને તે વિવેકથી ઉપજેલી પરિશુદ્ધિને લીધે તેઓ તત્વથીપરમાર્થથી ધર્મની બાધાના પરિત્યાગમાં યત્નવંત હોય છે. તે આ પ્રકારે –
વિવેકખ્યાતિ ઉપરમાં સ્વ-પર ભાવને સ્પષ્ટ વિવેક બતાવ્યું કે દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે; મૃગજલાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે; પર છે પારકા છે, પોતાના નથી. અને નિરાબાધ નિરામય એવી કેવલ એક જ્ઞાનજ્યોતિ જ અબાહ્ય છે; શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે; આત્મીય-પિતાને છે, પારકે નથી; અને એ જ પરમ તત્ત્વ છે, બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ-આફતરૂપ-અંધાધુંધીરૂપ છે. માટે એક આ કેવલજ્ઞાનજ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધુંય હેય છે–ત્યાગ કરવા યોગ્ય છે. ભૂલથી બેબીને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તે તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગદષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવને-પરવસ્તુને મહારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં નેહરૂપ “આસક્તિથી હું બંધા છું, માટે મહારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણ કે દેહમાં સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચય જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિજે છે-વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે, માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિરૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કરૂં. (જુઓ પૃ. ૩૦૨).
આમ સ્વ-પરભાવને વિવેક ઉપજે હેવાથી, ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી, તેને નિર્મલ આત્માનુભવ સાંપડે છે. એટલે-“ભૂતક વર્તમાન
x “भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बंधं सुधी
यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् । यात्मात्मानुभवैकाम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं, नित्यं कर्मकलङ्कपविकलो देवः स्वयं शाश्वतः ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત સમયસાર કલશ,
Page #176
--------------------------------------------------------------------------
________________
(૪૮૮)
ગદષ્ટિસમુચ્ચય ને ભાવી બંધને એકદમ નિભેદીને આ સુબુદ્ધિવંત મેહને હઠથી અનુભવ હંસ હઠાવી અંતમાં નિહાળે છે, તે એક આત્માનુભવથી જ જેને મહિમા શું પેખ રે” ગમ્ય છે એ આ પ્રગટ આત્મા ધ્રુવપણે “સ્થિત છે, અને તે નિત્ય
કર્મકલંક પંકથી રહિત એ સ્વયં શાશ્વત દેવ છે”. આમ હંસ જેમ ક્ષીર-નીરનો વિવેક કરે છે, દૂધ ને પાણી જૂદા કરે છે, તેમ આ આત્માનુભવી સમ્ય દૃષ્ટિ પુરુષ આત્મા–અનાત્માને વિવેક કરે છે, સ્વ–પરને જુદા પાડે છે. દેહથી જેમ વસ્ત્ર જુદું છે, મ્યાનથી જેમ તલવાર જુદી છે, તેમ જડથી ચેતનસ્વરૂપ આત્મા પ્રગટ લક્ષણે જુદ છે, એમ તે અનુભવે છે; સર્વ અવસ્થામાં જે સદાય ત્યારે-જુદો ને જુદો જણાય છે અને જે પ્રગટ ચૈિતન્યમય સ્વરૂપ છે, એ આત્મા તે સાક્ષાત્ સંવેદે છે. ચિત્રશાળા ન્યારી-જુદી છે, તેમાં પલંગ ન્યારો-જુદે છે, તેમાં સેજ-પથારી ન્યારી છે તેની ચાદર પણ ન્યારી છે, આ પરવસ્તુ સાથેને હાર સંબંધ છે, એમાં હારી સ્થાપના કરવી–આત્મબુદ્ધિ કરવી જુઠી છે,-એમ સમજી સમ્યગદષ્ટિ ભેદજ્ઞાની પુરુષ અચેતનતાભાવ ત્યાગીને, ત્યાગી ચેતન બની, દૃષ્ટિ ખેલીને દેખે છે, તે પિતાનું–આત્માનું સ્વરૂપ દેખે છે. “નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવર કરે, અનુભવ હંસ શું પેખ રે....પ્રણમું પદપંકજ પાર્શ્વના.”
–શ્રી આનંદઘનજી. “ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારે, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં જૂઠી મેરી થપના;
અતીત અવસ્થા સેન, નિદ્રા વહી કેઉ પૈન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; શ્વાસ ઓ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બુઝ, સૂઝે સબ અંગ લખી, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતાભાવ ત્યાગી, ભાલે દષ્ટિ ખેલિકે, સંભાલે રૂ૫ અપના.”
-કવિવર બનારસીદાસજી, અને તે દેખે છે તે સ્વરૂપ કેવું છે? આત્માથી જ, આત્મામાં, આત્માને હું જે અનુભવું છું તે હું છું, “સોડથું'. તે નથી નપુંસક, નથી નર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહ, નેતિ નેતિ. જેના અભાવે હું સુષુપ્ત-સૂતો હતો, અને જેના સદૂભાવે હું જાગ્રત થયે-ઊડ્યો, તે અતીન્દ્રિય અનિદેશ્ય એ સ્વસવેવ હું છું. (જુઓ પૃ. ૨૮૦-૮૧) આમ સમ્યગૃષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં અનાદિની પ્રમાદ નિદ્રા ટળી છે, અને સભ્ય જ્ઞાનસુધારસધામ એ આત્મા જાગ્યો છે ને બોલી ઊઠે છે કે* " येनात्मनाऽनुभूयेऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः ।। यदभावे सुषुप्ताऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहं ॥"
શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક,
Page #177
--------------------------------------------------------------------------
________________
સ્થિ શદૃષ્ટિ : સસ ભયરહિત જ્ઞાનીનું પરમ નિઃશંકપણુ
(૪૯)
“ જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાડી ભૂલ અનાદિની રે લા. જાગ્યા સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુય મિથ્યા નિંદ પ્રમાદની ૨ લે. સહજે પ્રગટયા નિજ પરભાવ વિવેક જો, અતર આતમ હર્પી સાધન સાધવે રે લે. સાધ્યાલખી થઈ જ્ઞાયકતા છેક જો, નિજપરિણતિથિર નિજ ધર્મરસ વે રે લે.” તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી ધીરતા–નિભ યતા.
6
“ધીંગ ધણી માથે ક્રિયા રે, કુણુ ગજે નર ખેટ ? વિમલ૦”—શ્રી આનદઘનજી. આ સમ્યગ્રષ્ટિ મહાત્માએ આવા વિવેકી ડાય છે, એટલા માટે જ ધીર હાય છે, અચપલ-અચ'ચલ હોય છે, પરમ નિય હોય છે, કારણ કે ભય--ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પેાતાના સ્વરૂપનુ ભાન પ્રગટ્યું છે, એવા સમ્યગ્દષ્ટિ પુરુષા તા દૃઢ નિશ્ચયપણે જાણે છે કે મ્હારું કાંઈ ચાલ્યું જવાનું નથી, મ્હારું છે તે તે મ્હારી પાસે જ છે, ખાકી બીજું બધુંચ અનેરુ છે. અવધૂ કયા તેરા ? કયા મેરા ? તેરા હે સે તેરી પાસે, અવર સમહી અનેરા.' માટે મ્હારે ભય શે ? ચિ ંતા શી ? વિકલ્પ શે? “સથી સર્વ પ્રકારે હું ભિન્ન છુ, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્કૃષ્ટ, અર્ચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છ. ત્યાં વિક્ષેપ શા ? વિકલ્પ શે ભયશા ? ખેદ શા ? મીજી અવસ્થા શી? યુદ્ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હુ' માત્ર નિર્વિકલ્પ છું. નિજ સ્વરૂપમય ઉપયાગ કરૂ છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” છું. આવા સમ્યગ્દષ્ટિએ જ આ પરમ સાહસ કરવાને સમર્થ થાય છે કે- જ્યારે વા પરંતુ હાય ને ભયથી કપાયમાન થતું લેાકય તેના માર્ગ છેડતુ હાય, ત્યારે નિસગ - નિર્ભયતાથી સ જ શ`કા છેાડી દઇ, તેએ સ્વયં પેાતાને ન હણી સપ્ત ભયરહિત શકાય એવા અવધ્ય જ્ઞાનદેહરૂપ જાણતા હાઈ ખેાધથી શ્રુત થતા જ્ઞાનીનું પદ્મ નથી,' ( જુએ પૃ. ૬૮, ફ્રુટનેટ ). અને આમ જેને જ્ઞાનદેહમય નિજ નિઃશંકપણું સહજાત્મસ્વરૂપના પરમ અખંડ નિશ્ચય ઉપજ્યેા છે એવા ધીર સમ્યગદૃષ્ટિને સાત ભયમાંથી કોઇ પણ પ્રકારનેા કંઇ પણ ભય રહેતા નથી. એવા તે પરમ નિઃશંક હોય છે, કારણ કે (૧-૨ ) સર્વથી* જુદા એવા આ * આ સાત ભખ્ખુ વિસ્તરથી પરમ મનેન વધ્યુત્ શ્રો અમૃતચંદ્રાચાર્ય છ(?)કૃત પ’ચાધ્યાચીમાં આપ્યું છે. ત્યાં જિજ્ઞાસુએ જોવું. તેનું સારભૂત સંક્ષેપ પણુ સ ંપૂણૅ વધુન શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ પરમ સુંદર રીતે અત્રે આધારરૂપ લીધેલા પરમ અદ્ભુત ચમત્કારિક સમયસારકલશમાં લલકાયુ"
છે. જેમકે—
" लोकः शाश्वत एष एक सकलत्यक्तो विवितात्मनचिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः ।
ܕܕ
लोको यन्न तवा परस्तव परस्तस्यास्ति तद्भीः कुतो, નિઃશ૪ઃ સતત મર્ચ સ સત્ત્વ જ્ઞાન સવા નિવૃત્તિ ” ઇત્યાદિ
Page #178
--------------------------------------------------------------------------
________________
(૪૯૦)
યોગદષ્ટિસમુચ્ચય વિવિક્ત આત્માનો તે સર્વથી રહિત એ આ એક શાશ્વત લેક છે. એવા આ કેવલ ચૈિતન્ય લેકને એકાકી સ્વયમેવ જે અનુભવે છે, અને આ અપરલેક કે પરલોક હારે નથી એમ જે ચિંતવે છે, તેને તે ઈહલોકભીતિ કે પરલોભીતિ કયાંથી હોય? આમ સતત નિ:શંક એવો જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. (૩) નિભેદપણે ઉદિત-ઉદય પામેલા એવા વેદ્ય-વેદકના બલથી એક અચલ એવું જ્ઞાન સદા અનાકુલ જનથી જે સ્વયં વેદાય છે, તે આ એક જ વેદના છે, બીજી આવી પડેલી વેદના હોયજ નહિં, તેથી જ્ઞાનીને તે વેદનાભીતિ ક્યાંથી હોય? (૪) જે “સત્ ' છે તે નિશ્ચય નાશ પામતું નથી, એવી પ્રગટ વસ્તુ સ્થિતિ છે અને જ્ઞાન સ્વયમેવ સત્ છે, તે પછી એનું બીજાઓથી શું ત્રાણ કરાયું છે? એટલા માટે એનું અત્રાણ એવું કંઈ નથી, તે પછી તે અત્રાણુ ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય? (૫) “સ્વ રૂપ” એ જ ખરેખર ! વસ્તુની પરમ ગુપ્તિ છે, કારણ કે સ્વરૂપમાં કોઈ પણ બીજે પ્રવેશવા શક્તા નથી, અને અકૃત-અકૃત્રિમ એવું સહજ જ્ઞાન જ સ્વરૂપ છે. એટલે પછી એની અગુપ્તિ કઈ હોય નહિં. તેથી અગુપ્તિ ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? (૬) પ્રાણુના ઉચ્છેદને મરણ કહે છે, અને આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. તે સ્વયમેવ શાશ્વતતાએ કરીને કદી પણ ઉચ્છદાતું નથી, એથી કરીને તેનું મરણ કંઈ હોય નહિં, તે પછી જ્ઞાનીને મૃત્યુભીતિ ક્યાંથી હોય? (૭) એક એવું જ્ઞાન અનાદિઅનંત ને અચલ છે, અને એ ખરેખર ! સ્વત:સિદ્ધ છે. ગમે ત્યાં આ સદૈવ જ છે, અત્રે બીજાને-દ્વિતીયને ઉદય નથી. તેથી આકસ્મિક એવું કાંઈ અત્રે હોય નહિં. તે આકસ્મિક ભીતિ જ્ઞાનીને ક્યાંથી હોય ? સતત નિશક એ જ્ઞાની તે સ્વયં સહજ જ્ઞાન સદા અનુભવે છે. આમ ઈહલોકાદિ સાત ભય જેને ટળ્યા છે, એવો સમ્યગદષ્ટિ જ્ઞાની તે સદા પરમ નિર્ભય, પરમ નિઃશંક જ હોય છે. ભયને જ ભય લાગી તેમનાથી દૂર ભાગી જાય છે !
પ્રત્યાહાર. “પપરિણામિકતા છે, જે તુજ પુદ્ગલ ભેગ હે મિત્ત !
જડ ચલ જગની એડને, ન ઘટે તુજને ભોગ હો મિત્ત!” –શ્રી દેવચંદ્રજી,
સમ્યગદષ્ટિ પુરુષ આવા વિવેકી ને ધીર હોય છે, તેટલા માટે જ તેઓ પ્રત્યાહારમાં તત્પર બને છે, અર્થાત્ વિષયવિકારમાં ઇંદ્રિય જોડતા નથી, વિષયવિકારમાંથી ઇંદ્રિયેને
પ્રત્યાહત કરે છે–પાછી ખેંચી લે છે, પરભાવમાંથી આત્માને પાછો સકળ જગતું ” વાળી સ્વચિત્તસ્વરૂપને અનુકારી કરે છે, પરંપરિકૃતિને વમી આત્મતે એઠવ” પરિણતિમાં રમે છે. તેઓ પોતાના આત્માને સંબોધીને કહે છે કે-હે
આત્મન ! હે મિત્ર! જે તું પુદ્ગલગ કરે છે, તે પરપરિણતિપણું છે, * “સવિદ્દી નવા નિર્ણવદા હરિ નિદમથા તેની હત્તમ વાઘમુજી ના તહાં ટુ બસેરા || ”—શ્રી સમયસાર,
Page #179
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ: પ્રત્યાહાર-વિષયવાસના ત્યાગે ચેતન !'
(૪૯૧) પર પરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એઠને હે મિત્ર ! તને ભોગ ઘટતે નથી. આ મુદ્દગલ સર્વ જીવોએ અનંત વાર ભોગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ ભજન જેવા છે, એઠ જેવા છે. આવી પ્રગટ અશુચિરૂપ એઠ કણ ખાય? ને પિતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કે ભ્રષ્ટ કરે? વળી હે ચેતન ! આ પુદ્ગલભોગ અનિત્ય છે, ક્ષણવિવંસી છે. જે પૌગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણ કે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજસંપદાથી કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભેગ પણ દુર્ગથી કદન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપને આસ્વાદ છેડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદનને કેણ ચાખે? “ક સાચા રંગ જિનેશ્વર, સંસાર વિરંગ સહુ અન્ય રે;
સુરપતિ નરપતિ સંપદા, તે તે દુરગંધિ કદન રે....કરે સાચા આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિષે, જિણે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે...કરે સાચા ” શ્રી દેવચંદ્રજી.
પાંચ ઇંદ્રિયના વિષયભાગ પરિણામે અત્યંત દુઃખદાયી છે. જે “આપાતમાગું-આરંભ માત્ર સુખદાયક લાગે છે, તે વિષયભોગ વિપાકે કિપાક ફલ જેવા દારુણ પરિણામી છે.
આ ભોગ ખરેખર ! સાપની ફેણ જેવા આત્મઘાતી છે. વિષયમાં ને વિષયવાસના કાલકૂટ વિષમાં મેરુ ને સરસવ જેટલું અંતર છે.” એકેક ઇંદ્રિયને ત્યાગે ચેતન !” પરવશપણથી હાથી આદિને પ્રાપ્ત થતા આ પ્રત્યક્ષ ભયંકર પરિણામ તું
જે ! (જુઓ પૃ. ૩૧૮-૩૧૯ ) તે પછી પાંચ ઇંદ્રિયના પ્રબળપણથી તે કેટલું બધું દુઃખ થાય? માટે હે સચ્ચિદાનંદ આત્મન ! તું વિષયવાસના છેડીને નિજસ્વભાવમાં સ્થિતિ કર ! વળી હે ચેતન ! આ અનાદિ સંસારમાં તે અનેક વાર દેવ
કાદિના અનંત સુખ ભેગવ્યા, છતાં તને તૃપ્તિ ઉપજ નથી, અને હજુ ભૂખાળવાની જેમ જાણે કઈ દિવસ દીઠા ન હોય એમ તું આ મનુષ્યલકના તુરછ કામભોગની વાંછા કરે છે! તે તેથી તને શી રીતે તૃપ્તિ ઉપજશે ? સાગરજલથી જે તૃષા નથી છીપી, તે ગાગરજલથી કેમ છીપશે ? પાણીના પૂરથી સમુદ્ર કઈ રીતે તૃપ્તિ પામે, ઇંધનેથી અગ્નિ તૃપ્તિ પામે, પણ અતિ ચિરકાળ ભેગવેલ અનંત કામગથી પણ પ્રાણી તૃપ્તિ પામતે નથી, માટે આવા તૃષ્ણ-તાપ ઉપજાવનારા દારુણ વિષયસુખથી સર્યું.x-આમ આ પુદ્ગલભગ સર્વથા અશુચિ, અનિત્ય, દુઃખમય અને તૃષ્ણાતાપ ઉપજાવનાર છે. અને હારું સ્વરૂપ તે હે ચેતન ! પરમ શુચિ, નિત્ય, પરમ સુખમય, ને આત્મતૃપ્તિજન્ય પરમ શાંતિ ઉપજાવનારું છે, માટે હવે તું પરપરિણતિરસરૂપ પુદ્ગલ ભેગની આસક્તિ છેડી દે, ને સ્વસ્વરૂપરસના ભેગને આસ્વાદ લે !
» વિશેષ આધાર માટે જુઓ જ્ઞાનાર્ણવ, અધ્યાત્મસાર આદિ ગ્રંથરત્ન.
Page #180
--------------------------------------------------------------------------
________________
યોગદિસમુચ્ચય
જાગી છે નિજ માતમ અનુભવ ઇષ્ટતા ૨ લા જાલિમ એ પ્રગટી છે સાઁવર શિષ્ટતા હૈ લે॰ ” —શ્રી દેવચ’જી ઇત્યાદિ પ્રકારે વિષયામાંથી ઇંદ્રિયાને પાછી ખેચનારા આ સમ્યગ્દષ્ટ જોગીજનને ભાગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હાય છે, પરમ વૈરાગ્ય જ વર્તે છે; કારણ કે—(૧) જેનું મન મૂ`ગે। અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને આવા જોગીને કાલિના કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નટીએ લલકારેલા ભાગ કેમ ગમે ? પ્રિય સ’ગીતમાં જે રત થયા છે, તે કામિનીના કોમલ કરક કણના અવાજથી કેમ ધૂર્ણાંયમાન થાય ? (૨) અવિનાશી ને નિસગ–નિમ લ એવા સ્વરૂપને જે દેખે છે, તે ચેાગીપુરુષને નાશવંત ને શુક્ર-શાણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે ? ( ૩ ) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી-ચંદનાદિ સુગધી દ્રવ્યેાથી કેમ આનંદ ઉપજે ? કારણ કે બીજી સુગધી તેા ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીઘ્ર ઊડી જાય છે, પણ શીલસૌરભ તા લાંખા વખત ઉપયેાગમાં આવે છે અને તેને વિભાવરૂપ વાય। હરી શકતા નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમા શાંત રસમાં મગ્ન થયું છે, તે યાગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસેાથી કેમ રીઝે ? જે મધુર રસને ચાખતાં રસલેલુપીની રસનામાંથી રસ પડે છે-જીભમાં પાણી છૂટે છે, તે રસને ભયંકર વિષાક ચિંતવતાં આ વિરક્તજનાની આંખમાંથી પાણી પડે છે—આંસુ આવે છે. (૫) જ્યાં ગુણપુષ્પાx બીછાવેલા છે એવી નિર્મીલ સુવિકલ્પરૂપ તળાઇમાં જે કૃતિ-પત્નીને આલિંગીને સૂતા છે, તે સમ્યગ્દષ્ટિજનેા બાહ્ય સ્પર્શીમાં કેમ રત થાય ? આમ આ લેાકના વિષયે। આ વિરક્તચિત્ત સમ્યગ્દષ્ટિજનાને આનંદદાયી થતા નથી. અરે! આ મહાનુભાવે પરમાન ંદરસનું પાન કરીને ધીગાધડખા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તે પરલેાક સુખમાં પણ નિ:સ્પૃહ હાય છે !
ધમયતના
આવા વિવેકી ધીર ને વિષયવિરક્ત સમ્યગ્દષ્ટિ મહાજના ધર્મોંખાધાના પરિત્યાગમાં યત્નવંત હેાય છે. આત્મધર્માંમાં જેમ ખાધા ન ઉપજે તેમ પ્રવર્ત્તવા તેએ સતત યત્નશીલ રહે છે, અર્થાત જેમ બને તેમ આત્મપરિણતિમાં વત્તવા પ્રયાસ કરે છે; પરભાવમાંથી
(૪૯૨)
“ ત્યાગીને સહુ પરપરિણતિરસ રીઝ જો, સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો,
× ‘દ્ ચે મુળપુવવૃત્તિ, વૃત્તિનીમુપશુદ્ઘ રોતે । विमले सुविकल्पतल्पके, व बहिः स्पर्शरता भवंतु ते ॥ तदिमे विषयाः किलैहिका, न मुद्दे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः परमानंदर सालसा अमी ॥ " (ઇત્યાદિ આધારરૂપ હૃદયંગમ વણુન માટે જુઓ) અધ્યાત્મસાર વૈરાગ્યઅધિકાર.
Page #181
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ: ધ મમ–ધર્મનું વાસ્તવિક સ્વરૂપ
(૪૯૩) આત્માને પ્રત્યાહત કરી–પાછા ખેંચી લઈ, તે સ્વભાવરૂપ ધર્મમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન કરે છે, ને તેમાં બાધા-હાનિ આવવા દેતા નથી. પરમ ધર્મમૂત્તિ શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાને તાદૃશ્ય આત્માનુભવ આલેખ્યો છે કે –
એક આત્મપરિણતિ શિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. x x x અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. * * * એક આત્મપરિણામ શિવાય સર્વ બીજાં પરિણામને વિષે ઉદાસીનપણું વર્તે છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૨. ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ ભુલાવો ધમો ' વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. જ્ઞાન-દર્શનચારિત્ર અથવા ટંકેત્કીર્ણ એક શુદ્ધ
જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ ધર્મ એટલે? વાસ્તવિક ખરેખરો ધર્મ છે. અથવા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તેમ
“ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે સામ્ય છે તે મેહ-ક્ષેભ વિનાનો આત્માનો પરિણામ છે.' આમાં “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમયપ્રવૃત્તિ તે ચારિત્ર છે. તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે. અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે. અને તે જ યથાવસ્થિત આત્મગુણપણથી સામ્ય છે. અને સામ્ય તો દર્શનમોહનીય ને ચારિત્રમેહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મેહક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એ જવનો પરિણામ છે. આમ ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્ણવાચક છે.
આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર–એ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાન સમ્યગદષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે. તાત્પર્ય કે જેમ બને તેમ આત્મા શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ એ જ છે. બાકી વ્યવહારધર્મના પ્રકારો પણ જે ઉપરોક્ત નિશ્ચયરૂપ ભાવધર્મના સાધક થતા હોય તે જ ભલા છે, રૂડા છે,–ભાવ વિના તે એ બધાય ફેગટ છે. (જુઓ પૃ. ૨૪૪-૨૪૫) સકલ જગત્ “ધરમ ધરમ” કરતું ફરે છે, પણ તે ધર્મને મર્મ જાણતું નથી. તે તે કઈ વિરલા જ જાણે છે. ધર્મને મર્મ તે ઉપર કહ્યો તે-આત્મસ્વભાવમાં વર્તવું તે છે. જે દેહાધ્યાસ છૂટે, દેહમાંથી આત્મબુદ્ધિ
___x “स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थः । तदेव वस्तुस्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थः । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य परिणाम.।"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા
Page #182
--------------------------------------------------------------------------
________________
(૪૯૪)
ગદષ્ટિસમુચ્ચય જાય ને આત્મામાં જ આત્મબુદ્ધિ થાય, તે તું કર્મ કર્તા અને ભક્તા પણ નથીએ જ ધર્મને મર્મ છે.
“ છૂટે દેહાધ્યાસ તે, તું કર્તા નહિં કમ;
તું ભક્તા નહિ તેહને, એ જ ધર્મને મમ.”—શ્રી આત્મસિદ્ધિ આમ આત્માનું સ્વસ્વભાવમાં વર્તવું તે ધર્મ છે, અને વિભાવમાં વર્તવું તે અધર્મ છે. જે વિભાવ છે તે નિમિત્તિક છે–નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને તે નિમિત્ત વિષયસંગાદિક છે. આ અશુદ્ધ નિમિત્તથી આત્મા સંસારમાં સંસરે છે–રઝળે છે, અને પરભાવને કર્તા થાય છે. પણ જ્યારે આ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમે છે, ત્યારે તે નિજ ભાવને કન્ન થાય છે.
“પરિણામિક જે ધર્મ તમારે, તેવો અમ ધર્મ શ્રદ્ધા ભાસન રમણ વિયેગે, વળગ્ય વિભાવ અધર્મ
... રે સ્વામી ! વિનવિયે મન રંગે. જેહ વિભાવ તેહ નિમિત્તિક, સંતતિ ભાવ અનાદિ; પરનિમિત્ત વિષયસંગાદિક, હાય સાદિગ્બરે સ્વામી ! – અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરને;
શુદ્ધ નિમિત્ત રમે જબ ચિઘન, કર્તા ભોક્તા ઘરનો....રે.”—શ્રી દેવચંદ્રજી આવું ધર્મ–અધર્મનું પરમ સારભૂત પરમાર્થ સ્વરૂપ જાણ સમ્યગદષ્ટિ પુરુષ વિભાવરૂપ અધર્મના નિમિત્તોને ત્યાગ કરે છે, અને સ્વભાવરૂપ ધર્મને સાધક કારણોને
સત્ સાધનેને આશ્રય કરે છે. અર્થાત્ સમ્યગ્ર જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રગટે તેહ વૃદ્ધિના ઉપાયોનું અવલંબન લે છે, આત્મસ્વરૂપના બાધક કારણોને અમારો રે !' ત્યજે છે ને સાધક કારણને ભજે છે, અને તેમાં પણ જેને એ
શુદ્ધ સ્વભાવરૂપ વસ્તુ ધમ પ્રગટ છે, એવા પરમાત્મા પ્રભુની દૃઢ આશ્રયભક્તિ પરમ અવલંબનભૂત-આધારભૂત ગણીને તે પરમપ્રેમે ભજે છે. અને તે પ્રભુને ભજતાં તે, “હે પ્રભુ! હે સહજાન્મસ્વરૂપ સ્વામી ! આપને જે શુદ્ધ ધર્મ પ્રગટે છે, તે શુદ્ધ ધર્મ અને પ્રગટ !” એમ નિરંતર અજપા જાપ જપે છે. તે પ્રભુને અવલંબતાં પરભાવ પરિહરે છે, અને આત્મધર્મમાં રમણતા અનુભવતાં તેને આત્મભાવ પ્રગટે છે.
શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધાર; શુદ્ધ ધર્મ જે પ્રગટયો તુમ, પ્રગટો તેહ અમારે રે....સ્વામી ! શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરહરિયે પરભાવ; આતમધમરમણ અનુભવતાં, પ્રગટે આતમભાવ રે....સ્વામી.”—શ્રી દેવચંદ્રજી.
Page #183
--------------------------------------------------------------------------
________________
મિથરાદષ્ટિ : પાપસખા મનહિંસાદિ પાપમય ભોગ
(૪૯૫) અને સમ્યગૃષ્ટિની આવી પ્રવૃત્તિ તત્વથી–પરમાર્થથી હોય છે, કારણ કે તેને નિશ્ચયપણે ગ્રંથિભેદ થયો છે. એટલે વિવેકની પરિશુદ્ધિને લીધે તે ઉત્તમ શ્રુતપ્રધાન હેઈ એમ વિચારે છે.
न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्ययानन्दाय धीमताम् । तथा पापसखा लोके देहिनां भोगविस्तरः ॥१५९॥ અલક્ષ્મસખી લક્ષ્મી ન દે, ધીમંતને આનંદ
પાપસખા ત્યમ પ્રાણિને, અહીં ભેગને વૃદ. ૧૫૯ અર્થ :–ખરેખર અલક્ષ્મીની સખી એવી લક્ષમી બુદ્ધિમંતોને આનંદ માટે થાય જ નહિ; તેમ લેકમાં પાપને સખા એવો ભેગવિસ્તર પ્રાણુઓને આનંદ માટે થતું નથી.
વિવેચન અલક્ષ્મી જેની સખી છે, એવી લક્ષ્મી બુદ્ધિમંતોને આનંદદાયક થતી નથી, તેમ પાપ જેને સખા છે એવો ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી.
સામાન્ય લેકવ્યવહારમાં પણ મનાય છે કે અલકમી જેની બહેનપણી છે અર્થાત્ જે લક્ષ્મીની સાથે અલક્ષ્મી સહચરીરૂપે જોડાયેલી છે, જે લક્ષ્મીના પરિણામે અલક્ષ્મી
પ્રાપ્ત થાય છે, તેવી લક્ષ્મી ડાહ્યા માણસોને આનંદનું કારણ થતી નથી. પાપસખા કારણ કે જે લક્ષ્મી અનુબંધે અલક્ષ્મી આપે, જે કરેલી કમાણી ભેગ ધૂળધાણી થઈ નિર્ધનપણું આપે, ને અંતમાં દાહ દઈને ચાલી જાય,
તેવી લક્ષમીથી બુધજન કેમ રાચે? તેમ સમસ્ત પ્રકારનો જે ભોગવિસ્તાર છે તેને સખા-મિત્ર પાપ છે. ભેગની અને પાપની એવી ગાઢ મિત્રી છે, એવી દિલે જાન દસ્તી છે કે, જ્યાં જ્યાં ભેગપ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં તેને સહચર દિલેજાન દસ્ત પાપ અવશ્ય હાજર હોય જ છે. અર્થાત્ ભગપ્રવૃત્તિ પાપ વિના થઈ શકતી નથી, એ એ બનેને એક બીજા વિના ન ચાલે એ–ચેન ન પડે એ અવિનાભાવી સંબંધ છે. આ પાપરૂપ મિત્રવાળે અથવા પાપનો મિત્ર–ગોઠીઓ ભેગવિસ્તર પ્રાણીઓને આનંદદાયી થતું નથી, અને ભૂતપઘાતથી પાપ છે, એમ ભાવના છે. અને પાપથી તે
વૃત્તિ –-નહિં જ, અટકવી સ્ત્રી-અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી, અથવા અલક્ષ્મી જેની સખી છે એવી લક્ષ્મી,-તથાપ્રકારે ઉભયના પરિભોગથી, ચણાનાર ધીમતામ-જેવા પ્રકારે ધીમાતાના આનંબથે,–તથા તેવા પ્રકારે, પાપરતા-પાપન સખા, અથવા પાપ જેને સખા છે એ, ઢો–લોકમાં –તેના અવિનાભાવથી, તેનાં મોજવિતાડ-પ્રાણીઓનો ભોગવિસ્તર, આનંદાથે થતું નથી,-ભૂતનો ઉપઘાત કર્યા વિના ભાગ સંભવ નથી, અને ભૂતપઘાતથી પાપ છે એમ ભાવના છે,
Page #184
--------------------------------------------------------------------------
________________
(૪૯૬)
ગદષ્ટિસમુચ્ચય દુ:ખ જ છે, તે પછી જેનાથી પાછળ દુઃખ છે એવા પાપસખા ભેગથી સુખ કેમ થાય ? શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકીર્ણ અમૃત વચન છે કે –
પરવસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી; એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિં–શ્રી મેક્ષમાળા
સર્વ પ્રકારને ભોગવિસ્તર પાપમય જ છે. કારણ કે તેની ઉત્પત્તિમાં, તેની પ્રાપ્તિમાં, અને તેના ઉપભોગમાં સર્વત્ર પાપ, પાપ ને પાપ જ છે : (૧) સર્વ પ્રકારના
વિષયભોગની ઉત્પત્તિ ના ઉપઘાત-હિંસા વિના થઈ શકતી નથી. હિંસાદિ પાપ- કામભોગની ઉત્પત્તિ માટે આરંભ-પરિગ્રહ સેવવા પડે છે, કારણ કે મય ભેગ પંચ વિષયની કઈ પણ સામગ્રી આરંભ-પરિગ્રહ વિના ઉપજતી નથી.
સ્પશે દ્રિયનો વિષય છે કે રસનેંદ્રિયને વિષય , ધ્રાણેદ્રિયને વિષય લ્યો કે ચક્ષુરિન્દ્રિયને વિષય , શ્રોત્રંદ્રિયને વિષય લ્યો કે અન્ય કોઈ વિષય
, પણ કઈ પણ ભોગ્ય વસ્તુ પ્રાણીઓના ઉપમઈ–ઉપઘાત વિના ઉપજતી નથી. આ માટે ખાનપાનનો એક દાખલો જ બસ છે. આ બે ઇંચની જીભડીને રાજી રાખવા ખાતર જગમાં કેટલી બધી હિંસા થાય છે? રસને દ્રિયના રસને સંતેષવા માટે કેટલા બધા મુંગા નિર્દોષ જેને ઘાત કરાય છે? માંસાહારીઓના ક્ષણિક સ્વાદની ખાતર રોજ લાખે-કરડે પ્રાણીઓની કતલ આ સુધરેલું કહેવાતું જગત્ કરી રહ્યું છે! મદિરા આદિની બનાવટમાં પણ તેવી જ ભયંકર હિંસા થાય છે, છતાં તેનું હસે હસે પાન કરી ઉન્મત્ત લેક મેહમદિરામાં મસ્ત બની પોતાને સંસ્કારી (civilised) માનતાં શરમાતા નથી ! તે જ પ્રકારે રેશમી વગેરે મુલાયમ વ માટે, કોશેટાના કીડાની કેટલી કારમી હિંસા કરવામાં આવે છે, તે તે તેની વિધિ જાણનારા સહુ કઈ જાણે છે. ઊન-ચામડા વગેરેની વસ્તુઓ માટે, પીંછાંવાળી-રૂંછાવાળી ટેપીઓ માટે, ફેટ હૅટ (મર્કટ-મુકુટ !) સાહેબ ટેપી વગેરે માટે, હજાર-બલ્ક લાખે પ્રાણીઓના ઘાતકીપણે બલિદાન લેવાય છે, ત્યારે અંગ પરિધાન કરી આ બેશરમ માનવ-પશુ પિતાની વિકૃત વિરૂપતા-બેડેળપણું ઢાંકે છે, અને તેમ કરી પોતે કેવું રૂડું રૂપાળું દીસે છે એમ અરિસામાં મોટું જોઈ મલકાય છે ! પણ તે બાપડાને ખબર નથી કે –
મુખડા કયા દેખે દરપનમેં, દયા ધરમ નહિં દિલમેં.મુખડા”શ્રી કબીરજી.
વળી પોતે રેગન ભોગ ન બને તેટલા ખાતર લાખો નિર્દોષ પ્રાણીઓનો ભોગ લઈ બનાવવામાં આવતી કૉડલિવર, ચીકન ઈસેન્સ વગેરે હિંસાદૂષિત દવાઓને આ લેક હસથી ઉપભોગ કરે છે! ને આથી જાણે અમરપણું પામી જવાના હોય, એમ આંખો મીંચીને બાટલાના બાટલા પેટની ગટરમાં ગટગટાવતાં છતાં માનવમો ગમે તેટલા ઉપાય કયે" પણ છેવટે મરણશરણ થાય છે!—આ બધા સ્કૂલ દષ્ટાંત છે, પણ કોઈ પણ
Page #185
--------------------------------------------------------------------------
________________
સ્થિરાઇષ્ટિ : ધર્મ જન્ય ભાગા પણ અનથ હેતુ
(૪૯૭ )
ન્હાનામાં ન્હાની ભોગસામગ્રી એવી નથી કે જેની ઉત્પત્તિમાં હિ'સાન હૈાય. આમ ભાગસામગ્રીમાં સર્વાંત્ર હિ`સા વ્યાપ્ત છે; અને હિંસા એ મોટામાં મેાટુ' પાપ છે, એટલે સમસ્ત ભાગાત્પત્તિ સાથે પાપ સદા સ'કળાયેલું હેાય છે.
(૨) વળી આ પાપ-સખાવાળી ભાગસામગ્રીની—વિષયસાધનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યાને પ્રાયે પાપાપાનથી ધનપ્રાપ્તિ કરવી પડે છે, આર’ભપરિગ્રહ સેવવા પડે છે, અને તેથી પણ મહાપાપ થાય છે. પૈસાની કમાણી માટે ભાગ્યે જ કોઇ એવા ધંધા હશે કે જે સથા પાપમુક્ત તે અનવદ્ય હોય. તેમાં પણ અગ્નિકર્મ-વનકમ વગેરે પદર કર્માદાની ધંધા તે વિશેષ વિશેષ પાપના કારણુ હેાઇ અત્યંત નિદ્ય છે, અને આત્માથી ને સથા વર્જ્ય છે—દૂરથી ત્યજવા યાગ્ય છે. આમ ભાગસાધન એવા ધનના ઉપાર્જનમાં પણ મહાપાપ છે. (૩) તેમજ ભાગના ઉપભાગમાં પણ મહાપાપ છે, કારણ કે તે તે ભાગસામગ્રી ભેાગવતી વેળાએ રૂપ-રસાદિ વિષયેાના અભિલાષથી જીવના રાગ-દ્વેષ-માહ આદિ વિકારની વૃદ્ધિ થાય છે. તેથી નિજ આત્માના ગુણના ઘાત થવાથી આત્મઘાતરૂપ ભાવહિંસા થાય છે, આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આ પ્રગટ પાપ છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લો લહેા;
66
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહેા રાચી રહેા ?”—શ્રી મેાક્ષમાળા.
આમ ભાગની ઉત્પત્તિમાં પાપ છે, ભાગની પ્રાપ્તિમાં પાપ છે અને ભાગના ઉપભાગમાં પણ પાપ છે. એટલે ભાગને સખા પાપ છે એમ કહ્યુ તે સથા યથાથ છે, અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુને સમસ્ત ભાગપ્રવૃત્તિ વર્જ્ય છે, તેમજ ભોગસાધનરૂપ આરંભ-પરિગ્રહ પણ ત્યાજ્ય છે, એમ જાણી સ`વેગર'ગી સમ્યગ્દષ્ટિ પુરુષા સમસ્ત વિષયભેગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે, અને જેમ બને તેમ આર્ભપરિગ્રહુને સંક્ષેપ કરે છે.
★
ધમ ભોગ સુદર છે એવી પણ આશકા દૂર કરવા માટે કહે છે— धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥ १६० ॥
વૃત્તિ:-ધર્માવિ મન મોળ:— ધમથકી પણ ઉપજતા ભાગ-દેવલાકામાં, કાચોપ્રાયે, બાહુલ્મથી, બનાય ફેનિામ્-પ્રાણીઓને અન` અર્થ થાય છે, તથાપ્રકારે પ્રમાદવિધાનથી. પ્રાયઃનું ગ્રહણ શુદ્ધ ધર્માક્ષેપી (શુદ્ધ ધને આકનારા—ખેંચી લાવનારા ) ભેગના નિરાસ અથે' છે,−તેના પ્રમાછવત્વના યાગને લીધે, અત્યંત અનવદ્ય તીથ કરાદિ લશુદ્ધિને લીધે, તથા પુણ્યશુદ્ધિ આદિમાં માગમાભિનિવેશ થકી ધમ સાર ચિત્તની ઉપપત્તિને લીધે, સામાન્યથી દાંત કચું”—નાપિ સંમૂત-તથાપ્રકારે શૈત્ય પ્રકૃતિવાળા શીતલ ચાઁદનથકી પશુ ઉપજેલે, શુ ? તે કે વ્યેવ ધ્રુતાશન:-હતાશન—અગ્નિ હે જ છે, દઝાડે જ છે,-તથાસ્વભાવપણાને લીધે પ્રાય: આ આમ જ છે, (તથાપિ) કાષ્ઠ નથી પણ હતા,-સત્ય મત્રથી અભિસંસ્કૃત અગ્નિથકી દાઢની અસિદ્ધિને લીધે. આ સકત્ર લેસિÊ છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
(૪૯૮ )
ધ થકી પણ ભોગ તે, અનર્થંકર પ્રાયે જ; ચંદનથી પણ ઉપજતા, અગ્નિ અહી બાળે જ, ૧૬૦
યોગદૃષ્ટિસમુચ્ચય
અઃ—ધર્મ થકી પણ ઉપજેલે ભાગ પ્રાણીઓને પ્રાયે અનથ અર્થે થાય છે. ચંદનથકી પણ ઉપજેલા અગ્નિ દઝાડે જ છે.
વિવેચન
“ શીતલ ચંદનથી પણ ઉપના, અગ્નિ દહે જિમ વનને રે; ધર્માંજનિત પણ ભાગ ઈહાં તિમ, લાગે અનિષ્ટ તે મનને રે....તે ગુણુ શ્રી ચા સજ્ઝા ૧-૫
,,
.
ઉપરમાં ભાગમાત્રને પાપસખા કહ્યો ને તેથી ગભ તપણે મુમુક્ષુને તેના નિષેધ ર્યાં, પણ ધર્મોથી-પુણ્યથી પ્રાપ્ત થતા ભાગનું શું ? એ પ્રશ્નનું અત્ર સમાધાન કર્યું છે કેધર્માંથી એટલે શુભક રૂપ ધ કૃત્યથી ઉપાર્જન કરેલ પુણ્યના ઉદયથી ધર્મજન્ય ભાગ પણ દેવલે ક-મનુષ્યલાક આદિમાં જે ભાગવિસ્તરની પ્રાપ્તિ થાય છે, તે પણ અનહેતુ પણ ઘણુ કરીને પ્રાણીઓને અનરૂપ થઇ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે પ્રમાદ ઉપજાવે છે. અહીં ઘણું કરીને ' એમ કહ્યું તે શુદ્ધ ધમને આક્ષેપનારા-ખેચી આણનારા ભાગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેવા ભાગ પ્રમાદજીવી નથી, અને તેમાં અત્યંત નિર્દોષ એવા તીર્થંકરાદિલની શુદ્ધિ હાય છે, તેમજ આગમાભિનિવેશ વડે કરીને ધર્માંસાર–ધમાઁપ્રધાન ચિત્તનું હાવાપણું છે. અત્રે લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું કે, ચંદન શીતલ પ્રકૃતિવાળું છે; છ્તાં તેથી પ્રગટેલા અગ્નિ જરૂર ખાળે જ છે-દઝાડે જ છે. કદાપિ કેાઇ સાચા મંત્રથી સસ્કારેલ ચંદનના અગ્નિ નથી પણ ખાળતા, આ લેાકમાં પ્રતીત છે. 5-આ
દેવલાકનાં
સુખ
તેમાં પ્રથમ દેવલાકમાં કેવી રીતે પ્રમાદાચરણ થાય છે તે જીવ શુભ ધર્માંકરણીના પુણ્યાદયથી ઉપજે છે. ત્યાં અતિ ભવ્ય
તપાસીએ!— દેવલેાકમાં વિમાનને વિષે કુદ જેવા
કેમલ ઉપપાદ શિલા-ગભમાં દેવા સ્વય ઉત્પન્ન થાય છે. તે સ્થાન સ` ઇંદ્રિયાને સુખ આપનારૂ એવું રમ્ય છે, નિત્ય ઉત્સવથી વિરાજમાન છે, ગીત-વાજિંત્રની લીલાથી ભરચક છે, ‘ જય’ ‘ જીવ' શબ્દથી ગાજતું છે. ત્યાં દિવ્ય આકૃતિ-રૂપ સુસંસ્થાનવાળા, સાત ધાતુથી રહિત, અને દેહકાંતિજલના પૂરાથી દ્વિગતરાને પ્રસાદિત કરતા એવા વજ્રકાયને મહાબલવાન્ સર્વાંગસુંદર દેવા અચિન્ત્ય પુણ્યયેાગથી ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરે છે. જાણે સુખા
+ “ तत्रातिभव्यताधारे विमाने कुन्दकोमले । उपपादिशिलागमें संभवन्ति स्वयं सुराः ।। " ( ઇત્યાદિ પરમ સુન્દર વણુંનના આધાર માટે જુમે )—શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી જ્ઞાનાવ, પ્ર૦ ૩૫.
Page #187
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ : સુખમમ દેવ-રાદિનું પ્રમાદજીવન
(૪૯). મૃતના મહાસાગરની મધ્યેથી બહાર નિકળ્યા હોય એમ તે દેવો તરત જ ક્ષણમાં નવયૌવનવાળા થાય છે. જેમ કેઈ સુખનિદ્રામાંથી આળસ મરડીને ઊઠે, તેમ આ દેવે ઉપપાદશયામાંથી ઊઠી આંખ ઉઘાડીને જુએ છે તે પરમ રમણીય સ્વર્ગભૂમિ ને તેની વિપુલ ભેગસામગ્રી નજરે પડે છે. એટલે તે આશ્ચર્યચક્તિ થઈ ચિંતવે છે–અહો ! મેં પૂર્વે અન્ય જનને દુર એવું તપ આચર્યું હતું, અને કવિતાથી પ્રાણીઓને અભયદાન દીધું હતું, મનઃશુદ્ધિથી દર્શન-જ્ઞાનાદિ ચતુષ્ટય આરાધ્યું હતું, અને જગન્ના નાથ સર્વજ્ઞ પરમેશ્વરને આરાધ્યા હતા; વિષય અરણ્યને મેં બાળી નાંખ્યું હતું, કામ વૈરીને હણ્યા હતા, કષાય તરુઓને છેદી નાંખ્યા હતા, ને રાગશત્રુને નિયંત્રિત કર્યો હતો. આ બધે તેને પ્રભાવ છે કે જેનાથી આજે દુર્ગતિમાંથી ઉદ્ધરીને મને દેવવંદિત સ્વર્ગ રાજ્યમાં સ્થાપવામાં આવ્યે છે.'
“નિત નિત નવ નવ રંગ, ગીત જય જય સદા હો લાલ ગીત સાત ધાતુ વિણ દેહ, રૂપ સુખકર મુદા હો લાલ૦ રૂ૫૦ અતિ સુકમાલ શરીર, ચતુર પંડિતવરુ હે લાલ૦ ચતુર૦ દેષ કલેશ ભયહીન, શાંત જિમ નિશકરુ હે લાલ૦ શાંત પુણ્ય ઉદે લહે સુખ, સદા મન ઊમહે હો લાલ૦ સદા દેવલોકની ભૂમિ સદા, સુખ ગુણ ગહે હો લાલ૦ સદા સુરપતિ ચેતન તામ, કામ એ પુણ્યના હો લાલ૦ કામ પૂરવકૃત તપ શીલ, ચરણ વર દાનના હે લાલ ચરણ૦ પિણ શિવસાધક માગ, એણ ગમે નહીં તે લાલ૦ એણ૦ એહ વિનાશી સુખ, દુઃખ ગિણજે સહી હે લાલ૦ દુઃખ૦ ”
–શ્રી દેવચંદ્રજીત શ્રી જ્ઞાનાર્ણવ અનુવાદ, અને પછી આમ શુભકરણીજન્ય પુણ્યદયથી સાંપડેલી સ્વર્ગસંપત્તિનો ઉપભેગી દે કરે છે. ત્યાં પંચવિષયના સુખે પગ સાધનની એટલી બધી વિપુલતા હોય છે, અને
દેવો ભેગસાગરમાં એટલા બધા નિમગ્ન થઈ જાય છે–મશગુલ બની પ્રમાદમાં જાય છે, કે તે આડે તેઓને બીજું કાંઈ સૂઝતું નથી. રાતદિવસ જીવનવ્યય! કયાં જાય છે તેની પણ તેમને ખબર પડતી નથી ! અરે ! અનેક
સાગરોપમ જેટલું તેમનું દીર્ઘ આયુષ્ય પણ એમ ને એમ પાણીના રેલાની માફક કયાં ચાલ્યું જાય છે તેનું પણ તેમને ભાન રહેતું નથી! આયુષ્યના માત્ર છેલ્લા છ માસ બાકી રહે છે ત્યારે એમની ફૂલની માળા કરમાવા લાગે છે, નેત્રોનું અનિમેષપણું ટાળે છે–ચક્ષુ મટમટે છે, ત્યારે તેમની આંખ ઉઘડે છે કે–અરે ! મહારે અંતકાળ હવે નજીકમાં છે. અરે રે ! મહારું આયુષ્ય મેં વિષયતલ્લીન બની પ્રમાદમાં ગુમાવ્યું: “આ સુરમ્ય સ્વર્ગભૂમિ! આ સર્વાંગસુંદર દેવાંગનાઓ ! આ પરમ પ્રણયી મિત્ર
Page #188
--------------------------------------------------------------------------
________________
(૫૦૦)
ગદષ્ટિસમુચય દેવો! આ સ્વામીભક્ત સેવકો ! આ નંદનવન ! આ કલ્પવૃક્ષો ! આ પંચ વિષયની સંપૂર્ણ સામગ્રી ! અરે રે ! આ બધું છોડીને હારે હવે ચાલ્યા જવું પડશે. આના મને પુનઃ કયારે દર્શન થશે?” ઈત્યાદિ અંતસ્તા૫પૂર્વક ચિંતવતા તે ચિંતાસાગરમાં નિમગ્ન થઈને છેલ્લા છ માસ યુગોની જેમ અફસોસમાં ને અફસમાં કેમે કરીને વીતાવે છે. આમ દેવલેકમાં પ્રાયઃ ધર્મથી પ્રાપ્ત થયેલ ભોગ ભોગવતાં પ્રમાદમાં જીવન વ્યતીત થાય છે, અને સ્વરૂપષ્ટતાથી તે આત્માને અનર્થને હેતુ થઈ પડે છે.
આ સ્વર્ગલોકની વાત જવા દઈએ, અને પ્રત્યક્ષ દશ્યમાન એવા મનુષ્યાદિની સ્થિતિને વિચાર કરીએ, તે પણ તેમજ પ્રતીત થાય છે. પ્રબળ પુણ્યદયથી ઉત્તમ
રાજ્યલક્ષ્મીને પામેલ એવા રાજાદિનું આંતરુ જીવન જે તપાસીએ, તે રાજાદિનું તે ભોગવિલાસાદિમાં કે રાજ્યચિંતાદિમાં એટલા બધા વ્યગ્ર થઈ પ્રમાદ જીવન ગયેલા દેખાય છે, એટલા બધા પ્રમાદમાં પતિત–પડી ગયેલા
જણાય છે, કે તેઓને “ધર્મકાર્ય માટે “કુરસદ” મળતી નથી ! નવરાશ જડતી નથી ! એટલું જ નહિં પણ રાજ્યભારરૂપ પુષ્પશપ્યામાં નહિં–પણ કંટકશામાં પોઢી ગયેલા તે મહાનુભાવોને “ધર્મ” જેવી કઈ વસ્તુ જગતમાં છે કે નહિં તેની પણ ભાગ્યે જ ખબર પડે છે! જે ધર્મના જ પ્રસાદથી આ પુણ્યવૈભવ સાંપડ્યો છે, તે ઉપકારી મૂળ ધર્મનું જ વિસ્મરણ કરી આ બાપડા દુઃખીઆ જ કૃતજ્ઞપણું આચરે છે ! ને પ્રમાદમાં અવતાર એળે ગુમાવે છે! “Unhappy lies the head, that wears the crown.'
અથવા તે મહાશ્વર્ય સંપન્ન એવો કઈ શ્રીમંત ધનાઢ્ય હોય, તો તેની પણ એ જ બૂરી દશા છે. કારણ કે લાડી, વાડી ને ગાડીનું સુખ જેને ઘેર હોય છે, બાગ, બંગલા
ને બગી સદા જેની તહેનાતમાં હોય છે, પાણી માગતાં દૂધ જેની પાસે શ્રીમતના હાજર થાય છે, એવા શ્રીમંત ધનાઢ્ય જનની જીવનચર્યા નીરખીએ પણ એ જ તે તે પણ એવી જ પ્રમાદાચરણથી ભરેલી હોય છે. કારણ કે ત્રદ્ધિહાલ! ગારવ, રસગારવ ને શાતાગારવના ગારામાં ગુંચીને ગરકાવ થઈ
ગયેલા હોઈ, તેઓ કાં તે એશઆરામમાં ને વૈભવવિલાસમાં એટલા બધા “પડી ગયા” હોય છે, ચાર દિવસની ચાંદની જેવા જીવનની “બે ઘડી મોજ' માણવામાં એટલા બધા અપ્રમાદી બની ગયા હોય છે, હાય! રહી જશે એમ જાણી જીવનનો લ્હાવો લૂંટવાની તાલાવેલીમાં એટલા બધા લટ્ટ બની ગયા હોય છે, કે ધર્મ જેવી કોઈ ચીજ જગમાં અસ્તિત્વ ધરાવે છે કે કેમ, તેનું પણ તેમને ભાન રહેતું નથી ! કે તે તેઓ ધનના મદમાં એટલા બધા છકી ગયા હોય છે, દોલતની દો–લત એમની છાતીમાં એટલા બધા જોરથી લાગી હોય છે, “ચિત્તસ્તબ્ધતા’ નામનું વિલેપન છાતી પર લગાવી તેઓ જાણે આકાશના તારા નિહાળતા હોય એમ એટલા બધા અક્કડ ને
Page #189
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિઃ અપવાદરૂપ તીર્થંકરાદિ સપુરુષે
(૧૦૧) ફકકડ બનીને ચાલે છે, કે તેઓ સમસ્ત જગતુને પિતાની પાસે તૃણવત્ તુચ્છ ગણે છે ! અરે ! પોતે મૂર્ખશિરોમણિ છતાં સાચા પંડિત સમર્થ વિદ્વજાજનોને પણ હસે છેઅપમાને છે ! અને કાં તે આ બિચારા શ્રીમંતજનો પોતે પાથરેલી પરિગ્રહની જાલમાં એટલા બધા ગુંથાઈ ગયા હોય છે, મિલ-કારખાના વગેરે પાપો પાદાનરૂપ કર્માદાની ધંધાઓની ધાંધલમાં ને પરજણમાં એટલા બધા પરોવાઈ ગયા હોય છે, પારકે પરસેવે સંચય કરેલ ધનરાશિ કઈ ગાંઠે બાંધવો ને ક્યાં રોકો તેના પ્રપંચની વિમાસણમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હોય છે, શેરસટ્ટાની ઉથલપાથલની ગડમથલમાં અહીંના અહીં જ પાછળ મૂકી જવા માટેના ધનના ઢગલા શીધ્ર ભેગા કરવાની વેતરણમાં એટલા બધા વ્યગ્ર બની ગયા હોય છે,–કે આ બાપડા ગદ્ધાવૈતરું કરનાર શ્રીમતી શાંતિથી ભેજન પણ લેતા નથી ! ચિંતામગ્ન થઈ રાતે નિરાંતે ઊંઘતા પણ નથી ! અને આવી આ ધન-મધની મધમાખીઓ જે ધન–મધને પોતે સંચય કરે છે, તેને આસ્વાદ લેવાથી પોતે જ વંચિત રહે છે! જે ધનના મધપુડા પિતે બાંધે છે, તે જાણે પારકા માટે
મૂકી જવાને” જ હોયની એમ પરગજુ-પરોપકારી બને છે ! વેઠીઆ પિઠીક બની પારકી વેઠ કરે છે ! પણ પ્રમાદ છેડી, જે ધર્મથી આ એશ્વર્યની પ્રાપ્તિ થઈ છે, થાય છે, ને થવાની છે, તેને સંભારતા પણ નથી ! ખરેખર ! શ્રીમંત ધનવાન જેવું બીજું કેઈ વધારે દયાપાત્ર પ્રાણી દુનિયામાં જડવું મુશ્કેલ છે. સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ બનવાજોગ છે, પણ શ્રીમંતને પ્રભુના ધામમાં પ્રવેશ થવો સંભવ નથી, એવા આશયનું મહાત્મા ઇસુ ખ્રીસ્તનું વચન બાઈબલમાં છે, તે અત્રે બરાબર લાગુ પડે છે – 'It is easier for a camel to pass through the eye of a needle than for a rich man to enter the kingdom of heaven.' સાહ્યબી સુખદ હોય, માન તણે મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશને અંકેર હોય, દેલતનો દોર હોય, એ તે સુખ નામનું વનિતા વિલાસ હય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું, વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ, એ તો બેએ જ બદામનું.”
– શ્રીમદ્ રાજચંદ્રજી આમ સ્વર્ગમાં કે મનુષ્યમાં જ્યાં ધર્મપસાથે પુણ્યોદયથી ભાગસંપત્તિ સાંપડે છે, ત્યાં જીવન પ્રાયે વિશિષ્ટ ધર્મસાધન વિના પ્રમાદમાં વ્યતીત થાય છે, ને આત્મસ્વરૂપ ભૂલાઈ જાય છે. એટલે પરિણામે રમા ધર્મજનિત ભેગસંપત્તિ પણ પરમાર્થથી આત્માને અનર્થકારક થઈ પડે છે, અહિતરૂપ બને છે, આત્માર્થથી સૂકાવી દેનાર-વંચિત કરનાર નીવડે છે; માટે આ ધર્મ જનિત ભેગ પણ પ્રાયે અનિષ્ટ છે, પરમાર્થથી દુઃખરૂપ જ છે.
અત્રે પ્રાયે–ઘણું કરીને એમ કહ્યું છે તે શુદ્ધ ધર્મને આક્ષેપનારા-આકર્ષનારા
Page #190
--------------------------------------------------------------------------
________________
(૫૦૨)
ગદષ્ટિસમુચ્ચય એવા પુણ્યાનુબંધી પુણ્ય ફલના ભેગને અપવાદ સૂચવવા માટે છે, કારણ કે તેમાં
પ્રમાદને અાગ હોય છે, આત્મસ્વરૂપના ભાનથી ભ્રષ્ટપણું હોતું નથી. અપવાદરૂપ તીર્થકર આદિ ઉત્તમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષની વાત ન્યારી છે. સત્પુરુષો તેઓને અચિંત્ય પુણ્યસંભારથી તીર્થંકર પદવી આદિ પુણ્યફલ પ્રાપ્ત
થાય છે, અને ગૃહસ્થાવાસમાં પણ તેઓ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ભેગસામગ્રીને ઉપભોગ લે છે, તે પણ તેઓને તે ઉપગ અત્યંત અનાસક્ત ભાવે હોવાથી તેઓ બંધાતા નથી. જેમ સુક્કી ભીંત પર માટીને ગળો ચૅટ નથી. તેમ નિ:સ્નેહ-અનાસક્ત એવા તેઓને કર્મબંધ થતું નથી, પણ નિર્જરા જ થાય છે, ને ભોગકર્મથી તે છૂટે છે. કારણ કે ભોગ-પંકની મધ્યે રહ્યા છતાં તેઓ જલમાં કમલની જેમ સર્વથા અલિપ્ત જ રહે છે, એ એમનું આશ્ચર્યકારક ચિત્ર ચરિત્ર છે! બીજા પ્રાકૃત સામાન્ય જનોને જે ભોગ બંધનું કારણ થાય છે, તે આ અસામાન્ય-અસાધારણ અતિશયવંત તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને નિર્જરાનું કારણ થાય છે ! એટલે સામાન્ય પ્રાકૃત કેટિના જનોને નિયમ આવા અસામાન્ય પુરુષોત્તમોને લાગુ પડતો નથી. તેઓ તેમાં અપવાદરૂપ છે. “Exception proves the rule”—અપવાદ નિયમને સિદ્ધ કરે છે, એ અંગ્રેજી કહેવત અત્ર ઘટે છે. રાજમાર્ગો –ધોરીમાગે તે સહુ કઈ ચાલી શકે છે, પણ સાંકડી કેડી–એકપદી પર ચાલવું તે કઈ વિરલાઓનું જ કામ છે. માટે આજન્મ પરમ વૈરાગી એવા તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષો ભોગ ભોગવતાં છતાં, તેમનું ચિત્ત તે ધર્મસાર જ હોય છે—ધર્મ પ્રધાન જ હોય છે, આત્મધર્મની ભાવનાથી જ ભાવિત ને વાસિત હોય છે. ૪ (જુઓ પૃ. ૨૭૪-ર૭૫). “રાગ ભરે જન મન રહે, પણ તિહુ કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને કઈ ન પામે હો તાગ...શ્રી શ્રેયાંસ કૃપા કરે!” શ્રી યશોવિજયજી
આ ઉપરથી એ ફલિત થાય છે કે વિષયનું સેવન–અસેવન એ વૈરાગ્યનું મુખ્ય લક્ષણ નથી, પણ અનાસક્ત ભાવ એ જ મુખ્ય લક્ષણ છે; કારણ કે વિષયનું સેવન ન
કરે, પણ અનાસક્ત ભાવ ન હોય ને અંતરમાં ભોગાદિની કામનાઅજ્ઞાનીને વાસના હેય તે વૈરાગ્ય નથી; અને વિષયનું સેવન કરે, પણ અનાબંધ: જ્ઞાની સક્તભાવ હેય ને અંતરુમાં ભોગાદિની કામના-વાસના ન હોય તો અબંધ વૈરાગ્ય છે. તેમાં પણ વિષયના અસેવન સાથે અનાસક્ત ભાવ હોય તે
તે સર્વોત્તમ છે, તથાપિ કેઈ અપવાદરૂપ વિશિષ્ટ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષને અનાસક્તભાવ છતાં પૂર્વ પ્રારબ્ધદયથી વિષયસેવન હોય, તે પણ તેના
x" अत एव महापुण्यविपाकोपहितश्रियाम् ।
નર્માતા વૈષં નોરતાનાં વિદુતે ” શ્રી અધ્યાત્મસાર
Page #191
--------------------------------------------------------------------------
________________
સ્થિષ્ટિઃ અજ્ઞાનીને બધ, જ્ઞાની અબજ
(૫૦૩) વૈરાગ્યને બાધ આવતો નથી. એટલે “વિષયના બંધ ઉત્પાદનમાં નિયમ છે નહિ. અજ્ઞાનીઓને તેનાથી બંધ છે, જ્ઞાનીઓને કદી બંધ નથી-નિર્જરા જ છે; કારણ કે જ્ઞાની સેવતાં છતાં સેવતા નથી –ભેગવતાં છતાં ભેગવતા નથી ! અને “અજ્ઞાની નહિં સેવતાં છતાં સેવે છે”—નહિં ભોગવતાં છતાં ભોગવે છે! આ આશ્ચર્યકારક પણ સત્ય ઘટના છે. * કારણ કે જેમ કોઈ વાણેતર શેઠની વતી વ્યાપાર કરે–લેવડદેવડ કરે, પણ તે કાંઈ લાભહાનિને સ્વામી થતું નથી, તેના નફા-ટોટામાં તેને કાંઈ લેવાદેવા નથી, તે તે માત્ર ચીઠ્ઠીને ચાકર છે; અને શેઠ પોતે બેસી રહે છે, ને કાંઈ કરતો નથી, છતાં તે નફા-ટોટાને માલીક છે, લાભ-હાનિનો સ્વામી છે; તેમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પૂર્વ કર્મોદયથી સાંપડેલા વિષયે સેવતાં છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવનફલના સ્વામિત્વના અભાવથી અસેવક જ-નહિં સેવનારો છે; અને મિથ્યાદષ્ટિ તે વિષય નહિં સેવતાં છતાં રાગાદિ ભાવના સભાવે વિષયસેવનફલના સ્વામિત્વને લીધે સેવક–સેવનાર છે.
આમ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ ભેગ ભગવે છે છતાં બંધાતા નથી ને કર્મ નિજરે જ છે! ને અજ્ઞાની ભોગવતાં બંધાય છે! કારણ કે “પદ્રવ્ય ઉપભોગવતાં સતાં તેના
નિમિત્તે સાત-અસાત વેદનાના ઉદયથી જીવને સુખરૂપ વા દુ:ખરૂપ જ્ઞાન-વૈરાગ્યનું ભાવ નિયમથી ઉદયમાં આવે છે. પણ તે જ્યારે વેદાય છે ત્યારે સામર્થ્ય મિથ્યાદષ્ટિને રાગાદિ ભાવના સદૂભાવથી બંધનિમિત્ત થઈને નિર્જ રાતો
છતાં અજીર્ણ હોઈ બંધ જ થાય છે; પણ સમ્યગદષ્ટિને રાગાદિ ભાવના અભાવથી બંધનિમિત્ત થયા વિના કેવળ નિર્જરાતે સતે જીર્ણ થઈને નિર્જરા જ થાય છે.* આમ કઈ કમ ભેગવતાં છતાં કર્મોથી બંધાતું નથી ! તે જ્ઞાનનું જ સામર્થ્ય છે કે વિરાગનું જ સામર્થ્ય છે: (૧) જેમ વિષ ખાતાં વૈદ્ય પુરુષ મરણ નથી પામતે, તેમ પુદ્ગલ કમને ઉદય જ્ઞાની ભગવે છે પણ બંધાતું નથી. કોઈ વિષવૈદ્ય, બીજાઓને મરણનું કારણ એવું વિષ ખાતાં છતાં, અમેઘ વિદ્યાના સામર્થ્ય વડે તેની * “विषयाणां ततो बंधजनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बंधो ज्ञानिनां तु न कर्हि चित् ॥ सेवतेऽसेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥"
–શ્રી યશોવિજયજી કૃત શ્રી અધ્યાત્મસાર, "सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवगो कोई। વાળા #વિ જ ય પાચળોત્તિ દો.”–શ્રી કુંદકુંદચાર્યજી કૃત શ્રી સમયસાર.
* આ વિષય વિસ્તારથી સમજવા માટે અત્રે આધારરૂપ લીધેલ, શ્રી સમયસારની ગા. ૧૯૪-૧૯૮ તથ તે પરની શ્રી અમૃતચંદ્રાચાર્યજીની પરમસુંદર આત્મખ્યાતિ ટીકા અવગાહી,-તેમજ શ્રી અધ્યામસારનો વિરામ અધિકાર અવલોક.
+ “તત્ જ્ઞાનવ સામર્થ્ય વિરાળથ જ વા વાજી यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત શ્રી સમયસાર કલશ.
Page #192
--------------------------------------------------------------------------
________________
(૫૦૪)
ગદષ્ટિસમુચ્ચય શક્તિની નિરુદ્ધતાથી મરતે નથી; તેમ અજ્ઞાનીઓને રાગાદિ ભાવેના સદૂભાવથી બંધકારણ એ પૂર્વ કર્મને ઉદય ઉપભેગવતાં છતાં, અમોઘ જ્ઞાનસામર્થ્યવડે કરીને રાગાદિ ભાને અભાવ સતે તેની શક્તિની નિરુદ્ધતાથી જ્ઞાની બંધાતો નથી.-આમ જ્ઞાનનું સામર્થ્ય છે. (૨) જેમ મધ પીતે પુરુષ અરતિભાવે કરીને મદવાળો થતો નથી, તેમ દ્રવ્યના ઉપભેગમાં અરત એ જ્ઞાની બંધાતું નથી. કોઈ પુરુષ મદ્ય પ્રતિ તીવ્ર અરતિભાવ પ્રવર્તતે હેઈ મદ્ય પીતાં છતાં તીવ્ર અરતિના સામર્થ્યથી મદવાળે થતું નથી, તેમ રાગાદિ ભાવના અભાવે સર્વ દ્રવ્યોગ પ્રતિ તીવ્ર વિરાગભાવ પ્રવર્તતે હોઈ, વિષયે ઉપભેગવતાં છતાં, જ્ઞાની તીવ્ર વિરાગભાવના સામર્થ્યથકી, બંધાતો નથી.–આ વૈરાગ્યનું સામર્થ્ય છે.”
આમ તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ સમર્થ જ્ઞાની પુરુષની વાત ન્યારી છે. તેઓ પૂર્વ કર્મથી પ્રેરાઈને પ્રારબ્ધોદયથી સંસારમાં રહ્યા હોય તો પણ તે સંસારથી પર-અસંસારી
છે, ને ભેગ ભેગવતાં છતાં નથી ભેગવતા,-એ પરમ અદ્ભુત મોક્ષે નિત્ત વૈરાગ્ય તેમને હોય છે! કારણ કે તેમનું શરીર–ખેળીયું સંસારમાં છે, મરે તન: > પણ ચિત્ત તો મોક્ષમાં જ છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ કહ્યું છે તેમ
મોક્ષે વિત્ત મ તનુ ” “લેકમાં વર્તતા જ્ઞાની ગીની પ્રવૃત્તિઓ કાઝયંત્રની પૂતળીઓના નૃત્ય જેવી હોઈ તેમને બાધાર્થે થતી નથી, અને કાનુગ્રહના હેતુપણાથી આ “યોગમાયા” છે, એમ અન્ય દર્શનીઓ પણ કહે છે, અને એમાં પણ
દૂષણ નથી.”
“दारुयंत्रस्थपांचालीनृत्यतुल्याः प्रवृत्तयः । યોનિનો નૈવ વધાર્ચ જ્ઞાનિનો ઢોર્તિનઃ ” –શ્રી અધ્યાત્મસાર.
અને આવા અપવાદરૂપ પરમ સમર્થ જ્ઞાની સમ્યગદૃષ્ટિ આત્માનું દૃષ્ટાંત શોધવાને આપણે વધારે દૂર જવાની જરૂર નથી. હજુ હમણાં જ વર્તમાન યુગમાં થઈ ગયેલા પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અધ્યાત્મમય જીવનવૃત્તમાંથી આનું જ્વલંત ઉદાહરણ મળી આવે છે. એ પરમ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં સંસારપ્રસંગમાં રહેવું પડ્યું હતું, છતાં પ્રતિક્ષણે તેમને તેને અત્યંત * “जह विसमुवभुज्जतो वेज्जो पुरिसो ण मरणमुवयादि ।
पोग्गलकम्मरसुदयं तह भुंजदि णेव बज्झए णाणी ॥ जह मज्ज़ पिबमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । વુમોને કરો : વિ જ વર્લ્સરિ તદેવ | ”—શ્રી સમયસાર, “કા વિર્ણ સુકાયે, પંતમૂવિનાયા ! વિકલા ફuiતિ મહૈિં, તો તે ધ્રુવ નિરિવર્સ ”—શ્રી વંદિત્તાસૂત્ર,
Page #193
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ : ધર્મજન્ય ભાગ પણ અનિષ્ટ,-ચંદનઅગ્નિવત
(૫૦૫) અત્યંત ખેદ વત્તો હતો, અને મહામુનિવરોને પણ દુર્લભ એવી પરમ ઉદાસીન અદ્ભુત વૈરાગ્યમય ભાવનિગ્રંથદશા ને ઉત્કટ આત્મસ્થિતિ તેમને વર્તતી હતી, અખંડ આત્મસમાધિ અનુભવાતી હતી,-એ એમના આત્માનુભવમય વચનામૃત પરથી નિષ્પક્ષપાત અવલકનારને પદે પદે સુપ્રતીત થાય છે. પણ આવા અપવાદરૂપ (Exceptional -Extraordinary) જલકમલવત્ નિલેપ મહાનુભાવ સમ્યગદષ્ટિ મહાત્માઓ વિરલ જ હોય છે, અતિ અતિ અલ્પ હોય છે. ત્રિકાળ વૈરાગ્યવંત તેમના ચિત્તસમુદ્રનો તાગ લેવાનું કે અનુકરણ કરવાનું બીજાનું ગજું નથી; તેમ કરવા જતાં બીજા પ્રાકૃત અને તે ખરા જ ખાય! આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીનું જ મનનીય વચનામૃત છે કે –
“વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભેળવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે કમે પ્રવર્તાવાથી આગળ પર તે વિષયમૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિમૂળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષય ભોગવ્યાથી નાશ થાય; પણ જે જ્ઞાનદશા ન હોય તે વિષય આરાધતાં ઉત્સુક પરિણામ થયા વિના ન રહે અને તેથી પરાજિત થવાને બદલે વિષય વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષ વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જે પ્રવર્તાવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અથેજ વિષય આરાધવા જતાં તે ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાની પુરુષ તે પ્રસંગને માંડ માંડ જીતી શક્યા છે, તે જેની માત્ર વિચારદશા છે એવા પુરુષને ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૯૯ (૫૯૧).
આમ સામાન્યપણે ધર્મજનિત ભોગ પણ અનર્થરૂપ થઈ પડે છે એ નિયમ છે, છતાં સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષવિશેષને તેમ નથી પણ થતો એ અપવાદ છે. અત્રે ચંદનનું
દૃષ્ટાંત ઘટે છે. ચંદન જે કે સ્વભાવથી શીતલ જ છે. છતાં ચંદનને ચંદનનો અગ્નિ અગ્નિ વનને બાળે જ છે, કારણ કે તે તેને સ્વભાવ છે. તેમ ધર્મ પણ બાળે પણ સ્વભાવે શીતલ-શાંતિપ્રદ છતાં, ધર્મજનિત ભેગ પણ અતદાહ
| ઉપજાવે જ છે. કવચિત્ અપવાદે ચંદનને અગ્નિ મંત્રથી સંસ્કારવામાં આવતાં મંત્રસિદ્ધ વિદ્યાધર પુરુષને નથી પણ દઝાડે. તેમ કેઈ અપવાદરૂપ તીર્થંકરાદિ સમ્યગદષ્ટિ જેવા ઉત્તમ પુરુષવિશેષને ધર્માનિત ભોગ અનર્થ હેતુ નથી પણ થતો. કારણ કે તેવા ભાવિતાત્મા તે આત્મ-વિધાધર પુરુષોએ અનાસક્ત ભાવથી વાસનાનું વિષ કાઢી નાંખ્યું હોય છે. એટલે તેમને ભોગનું ઝેર ચડતું નથી ! બીજા અજ્ઞાની જનોને
Page #194
--------------------------------------------------------------------------
________________
(૫૬)
યોગદષ્ટિસમુચ્ચય જે આશ્રવનું-કર્મ આગમનનું કારણ થાય છે, તે જ તેઓને પરિશ્રવનું-કનિગમનનું કારણ થાય છે!
ને જાણવા જે સિવા, પરિસંવા રે આવા – શ્રી આચારાંગ સૂત્ર “હત આસવા પરિસવા, નહિં ઇનમેં સંદેહ;
માત્ર દષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ”—શ્રીમદ્ રાજચંદ્રજી આ ઉપરથી ફલિતાર્થ એ છે કે સમ્યગ્દષ્ટિ પુરુષને ધર્મજનિત ભેગ પણ મનને અનિષ્ટ લાગે છે, પુણ્યોદયથી સાંપડેલ ભોગ પણ અકારે લાગે છે, કારણ કે તે સારી પેઠે
છે કે-આ વિષયભોગ આત્માને પ્રમાદના-સ્વરૂપભ્રષ્ટ કરવાના ધર્મજન્ય ભેગ કારણ છે, માટે એની અંડાસે પણ ઉતરવા યોગ્ય નથી. એમ સમજી પણ અનિષ્ટ તે વિષયભોગ ઇચ્છતા જ નથી અને તેથી ભાગતો જ ફરે છે. પણ પૂર્વ
પ્રારબ્ધદયથી કવચિત્ તેમ ન બની શકે, તે સતત ચેત રહી અનાસકતભાવે-અનાત્મભાવે ભોગવી તે કમને ખેરવી નાંખે છે, પણ બંધાતે નથી ! તે અવિનાશી જાણે પુદ્ગલજાલનો તમાસો જોઈ રહ્યો હોય એમ કેવળ દૃષ્ટાભાવેસાક્ષીભાવે વર્તે છે.
તથા
भोगातदिच्छाविरतिः स्कंधभारापनुत्तये ।
स्कंधान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥१६१॥ ત્તિ –મોના-ભેગથકી, તષિાવિતિઃ–તેની–ભેગની ઈચછાની વિરતિ,–તાકાલિકી, શું? તે કે - રંધમાપનુત્ત-કંધભાર દૂર કરવા માટે, સૃધાન્તરમારો-સ્કે ધાન્તર સમારપ વર્તે છે, બીજી ખધ
પાદવા બરાબર છે,-શા કારણથી? કે-તરસંવિધાન –તેના સંસ્કારવિધાનથી. તથાણકારે કર્મબંધથી અનિષ્ટ એવા ભાગસંસ્કારના વિધાનથી, તત્વથી તેની ઇચછાની અનિવૃત્તિને લીધે.
એમ પાંચમી દષ્ટિ કહી. આ દષ્ટિ સતે, બીજા યોગાચાર્યોએ પણ અલૌ–અલેલુપતા આદિ ગુણો કહ્યા છે. કહ્યું છે કે
" अलौल्यमारोग्यमनिष्ठुरत्वम् , गन्धः शुभो मूत्रपुरीषमल्पम् ।
कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात् ।। दोषव्यपायः परमा च तृप्ति-रौचित्ययोगः समता व गुर्वी । વૈદ્રિનારોડથ મા થી-ર્નિવનચાચ તુ વિમેતા ઇત્યાદિ. અર્થાત-(૧) અલૌલ્ય-અલેલુ૫૫ણું, (૨) આરોગ્ય. ( 8 ) અનિષ્ફરપણું–અકઠોરપણું,
Page #195
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદષ્ટિ : ભેગથી ઈરછાનિવૃત્તિ ન થાય
(૫૦૭) ભેગથકી ઇચ્છા-વિરતિ તે, તસ સંસ્કાર કરે૫;.
અંધભાર ઉતારવા, સકંધાતર આરોપ, ૧૬૧. અર્થ :–ભેગથકી તેની ઈચ્છાવિરતિ તે ખાંધ પર ભાર દૂર કરવા માટે બીજી ખાંધ પર લાદવા બરાબર છે,–તેને સંસ્કાર વિધાનને લીધે.
વિવેચન ત્યારે કઈ કહેશે કે-વિષયભેગથી તેની ઇચછાની નિવૃત્તિ થશે, ભેગ ભેગવ્યાથી એના પ્રત્યે કંટાળો–વૈરાગ્ય આવશે, તે તે માનવું પણ ખોટું છે. કારણ કે ભેગથી
તેની ઈચ્છાવિરતિ થવી, તે તો એક ખાંધેથી ભાર ઉતારી બીજી ખાંધે ભોગથી ભાર આપવા બરાબર છે, કારણ કે તેના સંસ્કાર તે ચાલુ જ છે. ઈચ્છાનિવૃત્તિ જેમ કઈ ભારવાહક એક ખાંધે ભાર ઉપાડતાં થાકી જાય, એટલે ન થાય બીજી ખાંધે ભાર આપે છે, પણ ભાર મૂકી દેતે નથી; તેમ
ભગવાંચ્છક એક વિષયથી થાકે-કંટાળે એટલે તેની ઈચ્છાથી વિરામ પામી બીજો વિષય પકડે છે, પણ મૂળભૂત વિષયવાસનાને મૂકી દેતે નથી, માટે ભેગથી તેની ઈચ્છાવિરતિ થવી શક્ય નથી. કારણ કે ભેગસંસ્કાર છૂટયો નથી-વાસના ટળી નથી, એટલે વિષયમાંથી વિષયાંતર થયા જ કરે છે. આમ ભોગ થકી જે ઈચ્છાવિરતિ થવી તે તે તત્વથી ઈચ્છા અનિવૃત્તિરૂપ જ છે, કારણ કે વાસનાને અનુબંધ ચાલુ જ છે !*
આમ જાણી આ સમ્યગદષ્ટિ પુરુષ ભોગેચ્છાથી દૂર રહે છે; વિષયવાંચછા ત્યજે છે, વિષયવાસનાનો ત્યાગ કરે છે અને કદાચિત્ પૂર્વકર્મવેગે પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે
- પ્રાપ્ત ભાગસંપત્તિને ઉપભોગ કરે છે, તે પણ અનાસક્તભાવે-અનાત્મપુદ્ગલ જાલ ભાવે જલકમલવત્ નિલેપ રહીને જ કરે છે, એટલે તે તેમાં બંધાતે તમાસી રે” નથી અને કર્મ ભોગવીને છૂટી જાય છે. આ સમ્યગદષ્ટિ પુરુષની (૪) શુભ ગંધ, (૫) અલ્પ મૂત્ર-પુરીષ –આ ગપ્રત્તિનું પ્રથમ ચિહ્ન છે. (૬) મૈત્રી આથિી યુક્ત ચિત્ત, (૭) વિષમાં અચેત એવું ચિત્ત, (૮) પ્રભાવવંત ચિત્ત, (૯) અને હૈયથી યુક્ત એવું ચિત્ત. (૧૦) ધંધોથી અધૃષ્યત્વ - ઈષ્ટ અનિષ્ટ, લાભ-અલાભ આદિ ઠંધોથી નહિ ગભરાવાપણું. (૧૧) અને જનપ્રિયપણું-આ બીજું ચિહ્ન છે. (૧૨) દોષને અપાય-દૂર થવું તે, (૧૩) અને પરમ તૃપ્તિ, (૧૪) ઔચિત્ય યોગ, ( ૧૫ ) અને ભારી સમતા, ( ૧૬ ) વૈરાદિને નાશ, ( ૧૭ ) અને ઋતંભરા બુદ્ધિ,-આ નિષ્પન્ન વેગનું ચિહ્ન છે. અહીં પણ આ અકૃત્રિમ ગુણસમૂહ અહીંથી જ (આ દષ્ટિથી જ) આરંભીને જોડવો. x "सिद्धथा विषयसौख्यस्य वैराग्यं वर्णयति ये । मतं न युज्यते तेषां यावदर्थप्रसिद्धितः।
अप्रासत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनंतशः। कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्धते ॥"
અધ્યાત્મસાર,
Page #196
--------------------------------------------------------------------------
________________
(૫૦૮)
ગદષ્ટિસમુચ્ચય આશ્ચર્ય ઘટના છે. કારણ કે તે શુદ્ધ આત્મસ્વરૂપને દષ્ટા-જ્ઞાતા હેઈ, પુદ્ગલની બાજુમાં સપડાતું નથી, અને આ બધું રૂપ-રસ-ગંધ-પર્શ –શબ્દમય પુદ્ગલને તમાસે છે, “અવધૂ! નટ નાગરની બાજી” છે એમ જાણી, માત્ર દૃષ્ટારૂપે–સાક્ષીભાવે તે તમાસો જોયા કરે છે, અને મફતમાં આનંદ માણે છે ! કારણ કે જે ચિદાનંદઘનના સુયશને વિલાસી છે, તે પર વસ્તુની આશા કેમ રાખે?
અંશે હોય ઈહ અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે; ચિદાનંદઘન સુયશ વિલાસી, તે કિમ પરને આશી રે? તે ગુણ”, દ, સઝા.૧-૬ જગતને, જગત્ની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. ”શ્રીમદ્ રાજચંદ્રજી.
UR
યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણ આ પાંચમી દષ્ટિમાં વળી અલૌલ્યાદિ બીજા ગુણો જે અન્ય યોગાચાર્યોએ પણ કહ્યા છે, તે પણ ઘટે છે, તે આ પ્રકારે –(૧) અલેલુપતા-સમ્યગદષ્ટિ પુરુષને વિષય
વાસના નષ્ટ હોય છે, અથવા અતિ મંદ હોય છે, મેળી પડી ચોગપ્રવૃત્તિના ગયેલી હોય છે, એટલે તેને વિષયલેલુપતા સંભવતી નથી. સમ્યગપ્રથમ ચિહન દૃષ્ટિ જીવ વિષય માટે ઝાંવાં નાખતું નથી કે તે માટે તલપાપડ થત
જ નથી. પૂર્વ પ્રારબ્ધોદયથી પ્રાપ્ત ભોગ પણ તે અનાસક્તપણે અમૂચ્છિતપણે ભોગવે છે. (૨) આરોગ્ય-ગસાધનના પ્રભાવથી સમ્યગદષ્ટિને આરોગ્ય વર્તે છે. મન-વચન-કાયાના ગની શુદ્ધિથી તથા વિષય અલેલુપતાથી રોગ હોય તે નાબુદ થાય છે ને ન થતું નથી. આરોગ્ય સાંપડે છે. (૩) અનિપ્પરપણુ–સમ્યગદષ્ટિના મનપરિણામ અત્યંત કોમળ થઈ જાય છે, દયા-અનુકંપાથી આ ભીના બને છે. એટલે તેનામાં કઈ પણ પ્રકારનું નિષ્ફરપણું હોતું નથી, પણ કુસુમ સમું કમળપણું, મૃદુપણું ને દયાદ્રપણું જ હોય છે. દેવચંદ્રજીએ ગાયું છે તેમ “ભાવ દયા પરિણામને એહ જ છે વ્યવહાર.” (૪) શુભગધ-યેગી પુરુષને યોગસિદ્ધિના પ્રભાવથી શરીરને પરિમલ પણ સુગંધી–સુવાસિત બની જાય છે, કાંતિ પ્રસન્નતા આદિ પણ વધે છે. (૫) અપ મૂત્ર-પુરીષ–યેગસાધનાથી શરીરમાં કોઈ એવી પ્રક્રિયા થાય છે કે જેથી શરીરના મલ સુકાઈ જઈ મલમૂત્ર પણ થડા થાય છે, લઘુનીતિ–વડીનીતિ અલ્પ બને છે. ઈત્યાદિ ગપ્રવૃત્તિના પ્રથમ ચિહ્ન છે, પ્રથમ વાનકીરૂપ છે. આ બધાં લક્ષણે યોગસાધનાના પ્રારંભમાં જણાય છે. “અચપલ રોગ રહિત નિષ્ફર નહિ, અ૯૫ હોય દોય નીતિ; ગંધ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ...
ધન ધન શાસન શ્રી જિનવરતણુ!” શ્રી એ. સ. -૧
Page #197
--------------------------------------------------------------------------
________________
સ્થિરાષ્ટિ : યોગસાધનાથી પ્રાપ્ત ગુણગણું
(૫૦૯)
(૬) મૈત્રી આદિ યુક્ત ચિત્ત—આગલી દૃષ્ટિએમાં કરેલી ચેાગસાધનાથી ચિત્ત મૈત્રી આદિ ભાવથી ભાવિત હોય છે. (૭) વિષયે। . પ્રત્યે અચેત—વિષયે પ્રત્યે ચિત્ત અચેત હાય છે. (૮) પ્રભાવવ’તપણુ—યોગ પ્રભાવથી ચગી પુરુષને ખીજુ` ચિહ્ન કાઇ આર પ્રભાવ ઝળકે છે. જેથી સામેા માણસ અજાઈ જાય છે, ને તેના પર ચમત્કારની સ્વાભાવિક છાપ પડે છે. ચેાગી પુરુષને જોતાં જ આ કાઈ પ્રભાવિક પુરુષ છે એવી સ્વયંભૂ સહજ અસર ઉપજે છે. (૯) ધૈર્ય વંતપણુ – પરમ આત્મનિર્ભયતાથી યાગી સમ્યગ્દષ્ટિ પુરુષનું ધૈર્ય અસાધારણ–અલૌકિક હાય છે. (૧૦) * અધૃષ્ટત્ર—સુખ-દુઃખ, રાગ-દ્વેષ, લાભ-હાનિ, માન-અપમાન, હુ શેક, જન્મ-મૃત્યુ આદિ દ્વન્દ્વોથી યાગીનું અદૃષ્યપણું હાય છે. અર્થાત્ તે તે ન્દ્રોથી સમ્યગ્દૃષ્ટિ પુરુષ ક્ષેાભ પામતા નથી, ચલાયમાન થતા નથી, ગાંજ્યા જતા નથી, ડરતા નથી, ગભરાતા નથી. તે તે દ્વન્દ્વોને। ભાર નથી કે યેગી પુરુષનેા વાળ વાંકા કરી શકે. (૧૧) જનપ્રિયત્વ—આવા સમ્યગ્દષ્ટિ પુરુષ લેાકપ્રિય હેાય છે. એમનુ દ”ન થતાં લેાકેાને આનંદ ઉપજે છે, અને કુદરતી પ્રેમ સ્ફુરે છે, એવા તે પ્રિયદર્શન હેાય છે.—આ બધા ચેગના બીજા ચિહન છે.
શ્વીર પ્રભાવી ર્ આગલે ચેગથી, મિત્રાદિક યુત ચિત્ત;
લાભ ઇષ્ટના રૈ દ્વંદ્વ અષ્ટતા, જનપ્રિયતા હાય નિત્ય....ધન ધન૦”
-શ્રી ચાગ સ. ૬-૨.
(૧૨) દોષ વ્યપાય—રાગ, દ્વેષ-માઠુ આદિ દોષ દૂર થાય છે, અથવા અત્યંત મઢ થાય છે, મેળા પડે છે. જેમ જેમ સમ્યગ્દČનની દૃઢતા થાય છે, તેમ તેમ રાગદ્વેષ-મૈાહ એ ત્રિદેષનુ જોર એવું થતુ જાય છે. (૧૩) પરમ તૃપ્તિનિષ્પન્ન ચેાગના આત્માષીન એવા આત્માનુભવથી ઉપજતા સુખથી સમ્યગ્દષ્ટિને પરમ તૃપ્તિ ઉપજે છે. શુદ્ધ ચૈતન્યરસના આસ્વાદથી તે એટલા બધા આત્મતૃપ્ત થઈ ગયેલ હેાય છે, એટલા બધા ધરાઈ ગયેલ હાય છે, કે તેને પછી
ચિહ્ન
માકસબુકસ જેવા બીજા રસ ગમતા નથી. (૧૪) ઔચિત્ય યાગ——સમ્યગ્દષ્ટિ સર્વાંત્ર ઔચિત્યથી–ઉચિતપણે, ઘટિતપણે પ્રવર્તે છે. જ્યાં જ્યાં જે જે ચેાગ્ય છે ત્યાં ત્યાં તે તે આચરે છે. (૧૫) ભારી સમતા—સમ્યગ્દૃષ્ટિને સત્ર કોઈ અપૂર્વ' સમતા વર્તે છે. (૧૬) વૈદિ નાશ—સમ્યગ્દષ્ટિને વૈર-વિરોધ, કલેશ આદિના નાશ સહજમાં થઇ જાય છે, કારણ કે વૈર વિધાદિ કરીને કઇ ગાંઠે બાંધવા છે? એમ સભ્યદૃષ્ટિ વિચારે છે. તેમજ અહિંસક સભ્યષ્ટિના સન્નિધાનમાં વૈરાદિના નાશ થાય છે, એવા તેમના ઉગ્ર મહાપ્રભાવ વર્તે છે. ચેગી પુરુષાની હાજરીમાં હિંસક પ્રાણીઓ પણ પેાતાના જાતિવૈર ભૂલી શાંત થઈ જાય છે. (૧૭) ઋતંભરા બુદ્ધિ- ‘ૠતું વિમÎત્તિ ૠર્તમા’અર્થાત્ ઋત એટલે સત્યને જ જે ધારણ કરે છે, કદી પણુ વિપર્યયથી આચ્છાદિત થતી નથી તે ઋત ભરા
Page #198
--------------------------------------------------------------------------
________________
(૫૧૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
બુદ્ધિ સમ્યગ્દષ્ટિને પ્રગટે છે. આ ૠતભરા બુદ્ધિને પ્રાતિભ જ્ઞાન પણ કહે છે. તે શ્રુતજ્ઞાન ને અનુમાન કરતાં અધિક છે, કારણ કે શ્રુત ને અનુમાનને વિષય સામાન્ય છે, ઋતંભરાના વિષય વિશેષ છે. આ ઋતભરા બુદ્ધિ અધ્યાત્મપ્રસાદથી-અધ્યાત્મની પ્રસન્નતાથી ઉપજે છે– અત્યંત આત્મશુદ્ધિથી પ્રગટે છે.—આ બધા નિષ્પન્ન—સિદ્ધ યાગના લક્ષણ છે. અને તે પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટતા પામે છે.
“ નાશ દોષને રે તૃપ્તિ પરમ લહે, સમતા ઉચિત સયેાગ;
નાશ વૈરના રે બુદ્ધિ ઋતભરા, એ નિષ્પન્નહ યાગ....ધન ધન ચિહ્ન ચૈાગના ૨ જે પરગ્રંથમાં, ચેાગાચારજ દીઠ;
પાંચમી દૃષ્ટિથકી સવિ જોડીએ, એહવા તેહ ગરીઠ....ધન ધન૰ "
E
પાંચમી સ્થિરા દૃષ્ટિના સાર
શ્રી યા॰ સજ્ઝા૦ ૬-૩-૪
આ સ્થિરા દૃષ્ટિમાં—(૧) દન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવુ... હાય છે, ( ૨ ) પ્રત્યાહાર નામનું પાંચમુ ચેાગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામને પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂક્ષ્મષ નામના પાંચમા ગુણ સાંપડે છે.
આ દૃષ્ટિવાળા સમ્યગ્દર્શની જ્ઞાની પુરુષને અજ્ઞાનાંધકારરૂપ તમે‘થિના વિભેદ થયેા હાય છે, એટલે તેને સમસ્ત સ'સારસ્વરૂપ તેના ખરા સ્વરૂપમાં દેખાય છે. આ સર્વ ભવચેષ્ટા તે બુદ્ધિમંતને મન ખાલકની ધૂલિગૃહકીડા જેવી અસાર અને અસ્થિર ભાસે છે, સમ્યક્ પરિણત શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયેલા વિવેકને લીધે તે સ બાહ્ય ભાવેને મૃગજલ જેવા, ગંધવ’નગર જેવા, અને સ્વપ્ન જેવા દેખે છે, અમાહ્ય–આંતર્ એવી કેવલ નિરાબાધ ને નિરામય જે જ્ઞાનજ્યાતિ છે તે જ અત્રે પરમ તત્ત્વ છે, બાકી બીજો બધા ઉપ્લવ છે,-એમ જેને વિવેક ઉપજ્યા છે એવા આ સમ્યગ્દષ્ટિ ધીર સત્પુરુષા તથાપ્રકારે પ્રત્યાહારપરાયણ હાય છે; અર્થાત્ વિષયામાંથી ઇંદ્રિયાને પાછી ખેચી લે છે— વિષયવિકારામાં ઇંદ્રિયાને જોડતા નથી; અને ધર્મને બાધા ન ઉપજે એમ તત્ત્વથી યત્નવંત રહે છે.
અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી જેમ બુદ્ધિમતાને આનંદદાયી થતી નથી, તેમ પાપના સખા એવા ભાગવિસ્તર પ્રાણીએને આનંદદાયી થતા નથી, કારણ કે પાપને અને ભાગને સંબંધ એક બીજા વિના ન ચાલે એવા અવિનાભાવી છે, અર્થાત્ ભાગ છે ત્યાં પાપ હાય છે જ. પ્રાણીઓના ઉપઘાત સિવાય ભોગ સભવતા
X अध्यात्मं निर्विचारत्ववैशारये प्रसीदति । ऋतंभरा ततः प्रज्ञा श्रुतानुमितितोऽधिका । "
ic
—શ્રી યશાકૃત દ્ના દ્વા
Page #199
--------------------------------------------------------------------------
________________
સ્થિરાદદિ:સ્થિરાદષ્ટિનો સાર, કળશ કાવ્ય
(૫૧૧). નથી, માટે ભેગથી પાપ જ છે, એમ જાણી ધર્મિષ્ઠ એવા સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયભોગથી વિરામ પામવા જ ઈચ્છે છે. વળી ધર્મથી પણ ઉપજતે ભેગ પ્રાયે અનર્થકારી થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ ઉપજાવે છે. જેમ શીતલ ચંદનથી ઉપજેલે અગ્નિ પણ દઝાડે છે, તેમ ધર્મજનિત ભેગ પણ તાપ પમાડતે હોઈ સમ્યગદષ્ટિ પુરુષને અનિષ્ટ લાગે છે. તેમ જ–ભેગથી ભેગ-ઈચ્છાવિરતિ માનવી, તે તે એક ખાંધેથી ભાર ઉતારી બીજી ખાધ લાદવા બરાબર છે. તેથી કાંઈ ભાર ઉતરતું નથી, પણ ભારને સંસ્કાર ચાલુ જ રહે છે. તેમ ભોગથી ભોગની ઈચ્છા વિરામ પામશે એમ માનવું તે ભ્રાંતિ છે, કારણ કે તેથી તે ઊલટો ભોગેચ્છાને ન ન સંસ્કાર ચાલુ રહે છે, અને વિષયતૃષ્ણાને લીધે ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી.-એમ સમજી સમ્યગદષ્ટિ પુરુષ જેમ બને તેમ ભોગને દૂરથી વજેવા પ્રયત્નશીલ રહે છે, અર્થાત્ વિષયમાંથી ઇંદ્રિયને પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે.
વળી યોગસાધનાથી પ્રાપ્ત થતા બીજા અલેલુપતાદિ ચિહ્ન પણ જે અન્ય ગાચાર્યોએ કહ્યા છે, તે પણ આ પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટે છે. (જુઓ પૃ. ૫૦૬ )
સ્થિરાદષ્ટિનું કેષ્ટક ૧૧ દર્શન | ગાંગ | દેત્યાગ | ગુણાપ્તિ | ગુણસ્થાન
રત્નપ્રભાસમ
પ્રત્યાહાર
ભ્રાંતિત્યાગ
૪-૫-૬
નિસ
સૂક્ષ્મબેધ અલેલુપતાદિ
– કળશ કાવ્ય :
ચોપાઈ દર્શન રત્નપ્રભા સમ નિત, પ્રત્યાહારે ઇંદ્રિય જીત; કૃત્ય કરે સહુ ભ્રાંતિ રહિત, યોગી સૂફમ સુબોધ સહિત. ૧૧૨ ગ્રંથિભેદ તણે સુપ્રભાવ, વેદ્યસંવેદ્ય પદે સ્થિર ભાવ; વીતી મોહ અંધારી રાત, ભેદજ્ઞાનનું થયું પ્રભાત. ૧૧૩ ક્ષીર-નીર જ્યમ જાણું ભેદ, સ્વપર વસ્તુને કરી વિભેદ; યોગી હંસ શુદ્ધ માનસ રમે, પર પરિણતિ આત્માની વમે. ૧૧૪ બાલ ધૂલિગ્રહકીડા સમી, ભવચેષ્ટા લાગે વસમી, મૃગજલને સ્વપ્નાદિ સમાન, દેખે ભાવો બાહ્ય સુજાણ. ૧૧૫
Page #200
--------------------------------------------------------------------------
________________
(૫૧૨)
યોગદષ્ટિસમુચય
અબાહ્ય કેવલ તિ એક, નિરાબાધ નિરામય છેક; તેજ પરમ અહિં તત્વ પ્રમાણ, બાકી બધા ઉપપ્લવ જાણું. ૧૧૬ એમ વિવેકી ધીર મહંત, પ્રત્યાહાર સદાય કરંત, વિષયોમાંથી ઇંદ્રિય હરે, આસક્તિ ભોગે ના ધરે. ૧૧૭ જેહ હરાયા છે જેમાં વિષયમાં ધરતી બહુ પ્રેમ હઠથી હઠાવી ઇંદ્રિય તેહ, સ્વરૂપમાં જોડે ગુણગેહ ૧૧૮ પાપ તણે મિત્ર જ છે ભોગ, યોગ પ્રત્યે રોગ જ છે ભોગ; ભોગ ભુજંગ તણે છે ભોગ, ઇછે કયમયેગી તે ભોગ? ૧૧૯ ધર્મથી પણ સાંપડતે ભોગ, તેને પણ ગમે નહિ ગ; ઉપ શીતલ ચંદન થકી, તે અગ્નિય વન બાળે નકી. ૧૨૦ ભોગથી ઇચ્છા તણે વિરામ, કદી ન થાયે-વધે જ કામ; એક ખાંધેથી ઉતારી ભાર, બીજે લાદ તે અવધાર! ૧૨૧ એમ ચિંતે યેગી નિષ્કામ, આત્મારામી તે ગુણધામ; વિષયવિષને દૂરથી ત્યજે, આત્મસ્વરૂપ અમૃતને ભજે. ૧૨૨ અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ, યોગને હેયે સંનિધિ; વિભૂતિ સૌ દાસી થઈ ફરે, આવી સ્વયં યેગીને વરે. ૧૨૩ તે સામી નવ દષ્ટિ કરે, ગી સમ્યગદષ્ટિ ખરે! અનંત જ્યાં આત્માની ઋદ્ધિ, ત્યાં કુણ માત્રજ લબ્ધિ સિદ્ધિઃ ૧૨૪ બેસી સ્વરૂપના ઘરમાંહિ, યેગી સાક્ષી ભાવે આંહિ; પુદ્ગલજાલ તમાસે જુવે, લીલા લહેર મફત અનુભવે. ૧૨૫ ધર્મતણી બાધા પરિહર, તત્વથી ધર્મ યત્ન જ કરે;
આત્મધર્મમાં સ્થિરતા ધરે, ભગવાન્ મનનંદન પદ વરે. ૧૨૬ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने पञ्चमी स्थिरादृष्टिः॥
Page #201
--------------------------------------------------------------------------
________________
કાંતા દષ્ટિ
અને તથા પ્રકારે છઠ્ઠી દષ્ટિ કહી દેખાડવા માટે કહે છેજાન્તાવાતાં શી ધાર I अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसाऽस्ति हितोदया ॥ १६२ ॥ કાંતા દષ્ટિ છઠ્ઠીમાં, જે કહ્યું હમણાં જ તેહ બધુંયે હોય છે, અન્ય પ્રીતિને કાજ, હેય પર અહિં ધારણા, એથી અન્યમુદ નય; મીમાંસા વળી સર્વદ, હિતેયયુત હોય, ૧૬ર
અર્થ–કાંતા દષ્ટિમાં આ નિત્ય દર્શનાદિ અન્યને પ્રીતિ કારણ થાય છે, તથા પરા ધારણ હોય છે; એથી અત્રે અન્યમુદ્ હોતી નથી ને નિત્ય હિતેાદયી મીમાંસા હોય છે.
વિવેચન છઠ્ઠી દિઠ્ઠી રે હવે કાંતા કહું, તિહાં તારા પ્રકાશ; તત્વમીમાંસા રે દઢ હોય ધારણા, નહિં અન્ય કૃત વાસ...
ધન ધન શાસન શ્રી જિનવરતણુ!'”—શ્રી. એ. દ. સઝાય -૫
વૃત્તિ:-હનાથામ-કાના દૃષ્ટિમાં, તટુ-આ, અનંતર-હમણું જ કહેલું નિત્યદર્શનાદિ બીર-બીજાઓની પ્રીતિ અર્થ થાય છે નહિ કે દ્વેષ અર્થે. તથા બારણા પા-પરા-પ્રધાન ધાણા હોય છે. “ચિત્તને દેશબંધ’ એ ધારણાનું લક્ષણ છે. કહ્યું છે કે-“સેશવપત્તિથ ધાણા” (પા. રૂ. ૧). બતો-આ ધારણાથકી, શત્ર-આ દૃષ્ટિમાં, નાથકુટુ-અન્યમુદ્ નથી હતી, અન્યત્ર હર્ષ નથી હોત,–ત્યારે તે તે પ્રતિભાસના અાગને લીધે. તથ-નિત્ય-નિત્ય, સર્વ કાળ, મીનસાડત્તિ-સવિચારાત્મિકા મીમાંસા હોય છે, એટલે જ કહ્યું-તિયા-હિતેાદયવાળી,-સમ્યગ્રજ્ઞાનના ફળપણુએ કરીને.
Page #202
--------------------------------------------------------------------------
________________
(૫૧૪)
યેાગસિમુચ્ચય
આ છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં (૧) આ જે હમણાં જ કહ્યું તે નિત્ય દશનાદિ અય હાય છે, અને તે ખીજાઓને પ્રીતિ ઉપજાવે છે—નહિ કે દ્વેષ. (૨) પરમ ધારણા હેાય છે. ધારણા એટલે ચિત્તના દેશમ`ધ. (૩) અને આ ધારણાને લીધે અત્રે અન્યમુદ્દ àાતી નથી, અર્થાત્ અન્યત્ર હર્ષ હાતા નથી, કારણકે ત્યારે તે તે પ્રતિભાસનેા અયેાગ હાય છે. ( ૪ ) તથા નિત્ય-સવકાળ સદ્વિચારાત્મક મીમાંસા-તત્ત્વવિચારણા હેાય છે, કે જે સમ્યગજ્ઞાનના ફળપણાએ કરીને હિતાયવતી હાય છે.
આ સૃષ્ટિને ‘ કાંતા” નામ આપ્યું છે, તે યથાય છે. કારણ કે આ દૃષ્ટિમાં કાંતા એટલે પતિવ્રતા સ્ત્રી જેવા પરમાભાવ હોય છે. જેમ પતિવ્રતા સ્ત્રી ઘરના બીજા બધાં કામ કરતાં પણ પતિનું જ ચિંતન કરે છે, તેમ આ દૃષ્ટિવાળા સભ્યષ્ટિ પુરુષ ભલે બીજું સંસાર સંબંધી કામ કરતા હાય, તેપણ તેનું ચિત્ત સદાય શ્રુતધમ'માં જ લીન રહે છે. અથવા કાંતા એટલે પ્રિયા-વ્હાલી લાગે તે. આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા પુરુષ કાંત-કમનીય–પરમ રમ્ય ભાસે છે, એટલે અન્ય જીવાને બહુ પ્રિય–વ્હાલા લાગે એવા જનપ્રિય હાય છે, એટલે આ દૃષ્ટિને પણ · કાંતા' નામ ઘટે છે. અથવા આ ષ્ટિ યાગીજનાને બહુ પ્રિય છે, એટલે પણ તે કાંતા છે. આમ ખરેખર ‘કાંતા' એવી આ છઠ્ઠી સૃષ્ટિમાં પાંચમી ષ્ટિના જે નિત્ય દશનાદિ ગુણગણુ કહ્યો, તે તેા હાય જ છે, પણ તે વિશેષ નિ`ળપણે. એટલે નિત્યદશ ન, સૂક્ષ્મ બેધ, પ્રત્યાહાર, ભ્રાંતિત્યાગ આદિ અત્રે અવશ્ય અનુવર્તે છે જ, અને તેની એર મળવત્તરતા વર્તે છે.
"
પ્રકાશ
અત્રે જે દર્શીન થાય છે તે સ્થિરા દૃષ્ટિની પેઠે નિત્ય-અપ્રતિપાતી હાય છે, પણ વધારે નિમાઁલ અને બળવાન્ હાય છે. તેને તારાની ઉપમા ઘટે છે, કારણ કે તારાના પ્રકાશ રત્નની જેમ સ્થિર હાય છે, પણ તેના કરતાં વધારે બળવાન તેજસ્વી હાય તિહાં તારાજ છે. તારાનેા પ્રકાશ આકાશમાં નિત્ય ચમકે છે, સદા સ્થિર હોય છે, તેમ આ દૃષ્ટિવાળા સભ્યષ્ટિ પુરુષને સમ્યગ્દÖનમય એધ-પ્રકાશ ચિદાકાશમાં નિત્ય ઝળહળે છે, સદા સ્થિર પ્રકૃતિથી સ્થિત જ વર્તે છે. અત્રે દન અર્થાત્ આત્માનુભવજન્ય સશ્રદ્ધાવત બેષ એટલે બધા સ્પષ્ટ હાય છે કે તે તારાની પેઠે ચિદાકાશને નિરંતર ઉદ્યોતમય કરી મૂકે છે. વળી તારા જેમ આકાશમાં નિરાલંબન છતાં નિત્ય પ્રકાશી રહે છે, તેમ આ દૃષ્ટિનેા એધ પણ નિરાલંબન છતાં સદા ચિદાકાશને પ્રકાશમાન કરે છે. અને જ્ઞાનીનું આ નિરાલંબનપણું પણુ પ્રથમ તે પરમજ્ઞાની એવા પ્રભુનુંપરમાત્માનું અવલખન લેવાથી પ્રગટે છે, કારણ કે આ દુસ્તર ભવસમુદ્ર પણ તે શુદ્ સહજાત્મસ્વરૂપ પ્રભુના પ્રમલ અવલખનથી ગેાપદ સમાન બની જાય છે, અને તે પ્રભુના જ અવલંબનખલથી આત્મા નિરાવલ'બનપણું પામી નિજ ગુરૂપ શુદ્ધ નંદનવનમાં રમે છે.
એટલે જ માવા આ સમ્યગ્દર્શની પુરુષના બેધ અત્યંત સૂક્ષ્મ હાય છે. દ્રવ્યાનુ
Page #203
--------------------------------------------------------------------------
________________
કાંતા દૃષ્ટિ : તારા સમ પ્રકાશ-સુમબાધાદિ, ધારણા
(૫૧૫)
સૂક્ષ્મ બાધ
યોગ ને તેના મમ્દરૂપ રહસ્યને સમ્યગ્દષ્ટિ પુરુષ તત્ત્વથી સભ્યપણે જાણે છે. તેની શ્રુત-અનુભવની દેશા પ્રતિસમય વધતી જાય છે ને તેને શુદ્ધ સહજાત્મસ્વરૂપને અવભાસ થાય છે. સ્વ-પર ભાવને પરમ વિવેક કરવારૂપ સૂક્ષ્મ ખાધ અત્રે અધિક બળવત્તર હેાય છે, અત્યંત સ્થિર હાય છે. હું દેહાદ્ધિથી ભિન્ન એવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું, એવુ· પ્રગટ ભેદ જ્ઞાન અત્ર અત્યંત દૃઢ ભાવનાવાળું હાય છે. એટલે તે સમ્યગ્દષ્ટિ પુરુષ ભાવે છે કે-ચૈતન્ય* શક્તિમાં જેના સČસ્વ સાર વ્યાપ્ત છે એવા આ આત્મા આટલેા જ છે, એનાથી અતિરિક્ત (જુદા) આ સર્વેય ભાવા પૌલિક છે. આ અનાદિ અવિવેકરૂપ મહાનાટ્યમાં વર્ણામિાન્ પુદ્ગલ જ નાચે છે-અન્ય નહિ; અને આ જીવ તા રાગાદિ પુદ્દગલ-વિકારથી વિરુદ્ધ એવી શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂત્તિરૂપ છે.’-એવી દૃઢ આત્મભાવનાને લીધે ચૈતન્યથી રિક્ત-ખાલી એવું બધુંય એકદમ છેાડી ઇ, અત્યંત સ્ફુટ એવા ચિતશક્તિમાત્ર આત્માને અવગાહીને તેએ વિશ્વની ઉપર તરતા રહી, આ અનંત એવા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ આત્માને આત્મામાં અનુભવે છે.' આવા સૂક્ષ્મ મેધ હોવાથી સમ્યગ્દૃષ્ટિને કયારનીચે મિથ્યાત્વજન્ય શ્રાંતિ ટળી છે અને પરમ શાંતિ મળી છે, કારણ કે અનાત્મ એવી પર વસ્તુમાં આત્મબુદ્ધિ એ જ મુખ્ય ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ અથવા અવિદ્યા છે, આત્મામાં જ આત્મબુદ્ધિ એ જ સમ્યક્ત્વ અથવા વિદ્યા છે, એ જ વિશ્રાંતિ છે, એ જ આરામ છે, એ જ વિરામ છે, એ જ વિરતિ છે, અને એ જ શાંતિ છે. પર વસ્તુમાં આત્મબ્રાંતિ એ જ જીવના મેાટામાં મેાટો રાગ છે, અને તે આત્મબ્રાંતિથી જ ચિત્તભ્રાંતિ અને ભવભ્રાંતિરૂપ અનંત દુઃખ ઉપજે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષને તે। આ આત્મબ્રાંતિરૂપ મહારોગ સર્વથા દૂર થયા છે, એટલે તેએ સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઇ, સ્વરૂપૈકનિષ્ઠ બની પરમ આત્મશાંતિ અનુભવે છે.
આમ પરભાવમાં આત્મબુદ્ધિરૂપ મૂલગત ભ્રાંતિ ટળી હેાવાથી, અને આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ સ્વરૂપવિશ્રાંતિમય પરમ શાંતિ મળી હેાવાથી, આ જ્ઞાની સમ્યગ્દૃષ્ટિ સત્પુરુષ પરભાવમાંથી આત્માને પાછા ખેચી લે છે-પ્રત્યાહત કરે છે. એટલે તે પ્રત્યાહાર પરપરિણતિમાં રમતા નથી, પરવસ્તુમાં આત્માને મુંઝવવા દેતા નથી— મેહમૂચ્છિત થવા દેતા નથી, પણ નિજ આત્મપરિણતિમાં જ રમે છે.
* "चिच्छक्तिव्याप्त सर्वस्वसारा जीव इयानयम् । अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौगलिका अमी ॥ अस्मिन्ननादीनि महत्यविवेकनाटये, वर्णादिमान्नटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकार विरुद्ध शुद्ध - चैतन्यधातुमयमूर्त्तिरयं तु जीवः ॥
सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तम्, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिपात्रम् । इममुपरि तरन्तं चारु विश्वस्य साक्षात्, कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ॥” શ્રી અમૃતચંદ્રાચાર્ય છકૃત —શ્રી સમયસાર કલશ.
Page #204
--------------------------------------------------------------------------
________________
(૫૧૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
તે પૌદ્ભગલિક વિષયભાગથી નિર ંતર દૂર દૂર ભાગે છે, અને કાચબાની જેમ વિષયેામાંથી ઇંદ્રિયાનેા પ્રત્યાહાર કરે છે-પાછી ખેચી લે છે. એટલે એમની આશ્રવભાવની ચાલ સહેજેઅનાયાસે છૂટી જાય છે, અને ઉગ્ર સવર દશા પ્રગટે છે. જેથી તેઓને આત્મા પાતે જ સાક્ષાત્ સવરરૂપ થાય છે, સ્વરૂપગુપ્ત અને છે.-આમ નિત્યદર્શન-પ્રત્યાહાર આદિ પાંચમી દૃષ્ટિના ગુણગણને આત્મલાભ અત્ર છઠ્ઠી સૃષ્ટિમાં વિશેષ પ્રખળપણે-નિ`ળપણે અનુવરો છે જ. આવા પરમ ઉદાર ગુણસ ́પન્ન સભ્યદૃષ્ટિ સત્પુરુષને દેખીને અન્ય જીવાને પણ તેમના પ્રત્યે સ્વાભાવિક પ્રેમ સ્ફુરે એવી તેમની જનપ્રિયતા હાય છે. આ મહેતાના સ્વરૂપાચરણરૂપ ચારિત્રના કાઈ એવા મુંગા મહાપ્રભાવ સ્વય' સ્ફુરે છે, કે તેમને જોતાં જ ખીજા જીવાને તેમના પ્રત્યે કુદરતી પ્રેમ-બહુમાન ઉપજે છે.
ચેાગનું છઠ્ઠું અંગ-ધારણા
જિનરાજની સેવના કરવી, ધ્યેય ધ્યાન ધારણા ધરવી.”—શ્રી દેવચ'દ્રજી. આ સૃષ્ટિમાં ધારણા નામનુ' છ ું ચેગ અંગ પ્રાપ્ત થાય છે, કારણુ કે પ્રત્યાહાર નામનું પાંચમું અંગ સાંપડ્યા પછી સ્વાભાવિક ક્રમે ધારણા થાય છે. ધારા એટલે ચિત્તને દેશમધ, ચિત્તને અમુક મર્યાદિત દેશમાં-ક્ષેત્રમાં બાંધી રાખવું-ધારી વિભાવ નિવૃત્તિ રાખવું તે ધારણા, એમ તેની વ્યાખ્યા છે. મનેામર્કટ ચારે કાર ભ્રમણ સ્વભાવ પ્રવૃત્તિ કરવાને અતિ ચંચલ સ્વભાવ ધરાવે છે, તેને નાસાગ્ર આદિમાં સ્થિર કરવું, અથવા શ્રુતસ્કંધના નિરંતર આરેહણુ-અવરોહણમાં રોકી રાખવું, પ્રભુભક્તિરૂપ ખીલામાં પ્રેમની સાંકળથી બાંધી રાખવું, અથવા શુદ્ધ આત્મચિંતનના વ્યાપારમાં ધારી રાખવું તે ધારણા છે. (જુએ પૃ. ૨૧૨-૨૧૩) આત્માને પરભાવમાંથી પ્રત્યાહત કરવા– પાછા ખેચવા તે પ્રત્યાહારનું કામ છે, ને તેને આત્મભાવમાં ધારી રાખવા તે ધારણાનું કામ છે. આમ ચિત્તને વિષયેામાંથી વ્યાવૃત્ત કરી આત્મભાવમાં જ પ્રવૃત્ત કરવુ, આત્મસ્વરૂપ ધર્માંમાં જ ધારી રાખવું એવી શુદ્ધ ધારણા સભ્યષ્ટિ ચેાગી પુરુષ ધરે છે, કે જે અંતે તત્ત્વાનંદમય પૂર્ણ સમાધિમાં લયને પામે છે. આવી ઉત્તમ આત્મધારણાવાળા સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ ‘પરપરણિત* છેાડી દઇ, ભેદવાદોનું ખંડન કરી, ઉતિ અખડ એવા પ્રચંડ જ્ઞાનમય સ્વભાવમાં સ્થિતિ કરે છે, તે પછી તેને બીજી કર્તા-કમ પ્રવૃત્તિને અવકાશ કયાંથી હાય ? અથવા પૌલિક કર્મબંધ કયાંથી હોય ?' આવી અદ્ભુત આત્મસ્વભાવ ધમચ
*"परपरिणतिमुज्झत् खंडयद्भेदवादा - निदमुदितमखण्डं ज्ञानमुञ्चण्डमुचैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तेरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः || ” (પ્રત્યદિ વિશેષ માટે જુએ)—શ્રી સમયસારકલશ,
Page #205
--------------------------------------------------------------------------
________________
કાંતા દુષ્ટિ : અન્યમુદ-“મને ન ગમે તે બીજાને સંગ’
(૫૧૭) ધારણવાળા ભેદજ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ આત્મપ્રવૃત્તિમાં અતિ જાગરૂક-જાગતા હોય છે, અને પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા ને મૂંગા હોય છે ! “અરમકવૃત્તાવત્તિના :, પવૃત્તી વિષયૂઃ શ્રી યશોવિજ્યજીકૃત અધ્યાત્મપનિષદ.
અન્યમુદ્ દોષને નાશ. “ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત...જિનેસર !
બીજે મન મંદિર આણું નહિં, એ અમ કુલવટ રીત...જિ.” શ્રી આનંદઘનજી.
અને અત્રે આવી સ્વસ્વરૂપમાં દઢ અવધારણરૂપ ધારણ હોય છે, એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા દઢ યેગીને અન્યમુદ્ હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતે
નથી, એક આત્મા સિવાય બીજે ક્યાંય આનંદ થતો નથી, કારણ બીજે મન- કે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી ભગવાન આનંદઘન મંદિર આણું આત્માના પરમ અમૃત સુખને રસાસ્વાદ જેણે ચાખે હેય, તેને નહિં તેનાથી અન્ય એવા “બાકસ બુકસ” જેવા તુચ્છ વિષયસુખમાં કેમ
રસ આત્મા અને આત્મધર્મ શિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે? આવા આત્મારામી સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મનિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખને વિરહ તે ખમી શકતા નથી. અને અનિચ્છતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃતસુખસિંધુના અખંડ અનુભવનમાં વિપ્ન આવે, તે તેથી તેને આત્મા અત્યંત સંવેદનવાળે પ્રશસ્ત ખેદ અનુભવે છે. –એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે.
“મનમેહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી; મહતિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઊપશમચી....
હું તે વારિ પ્રભુ ! તુમ મુખની.”—શ્રી દેવચંદ્રજી. કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ પરમ આત્મતત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એવો પરમ પ્રેમપ્રવાહ પ્રવહત
હોય છે, કે એ શિવાય બીજે કયાંય એમનું ચિત્ત ચંચમાત્ર પણ રતિ મને ન ગમે છે પામતું નથી. શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ બીજાને સંગ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાને સંગ ગમતું નથી. માલતી ફૂલે
જે મહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય, તે અશુચિ બંધિયાર ને દુઃખદ દુધી ખાચિયાના પાણીમાં કેમ રમે ? અત્યંત ઉત્કંઠાથી જે “પીઉ પીઉ” જપી
Page #206
--------------------------------------------------------------------------
________________
( ૫૧૮)
ગદષ્ટિસમુચ્ચય
જલધરના જલની પ્રતીક્ષા કરતું હોય, તે ચાતક બીજા જલ સામું પણ કેમ જુએ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આમ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કેનિલને ફલકૂલ રહિત ઉછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે? કમલિની દિનકરના કર વિના બીજાને કર કેમ રહે? કુમુદિની ચંદ્ર શિવાય બીજાની પ્રીતિ કેમ કરે ? ગૌરી ગિરીશ વિના ને લક્ષમી ગિરિધર વિના પોતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્વ શિવાય અન્યત્ર પ્રીતિ કેમ ધરે? (જુઓ પૃ. ૩૮૧-૩૮૨) આમ આ પરમ આત્મતત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું-એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયને પ્રતિભાસ પણ થતું નથી ! સમ્યગૃષ્ટિ સપુરુષનું ચિત્ત સ્વરૂપ–સ્વદેશમાં એટલું બધું રોકાયેલું રહે છે કે તે આડે બીજે કયાંય શું બની રહ્યું છે, તેનું પણ તે પરમ સંત અવધૂતને ભાન રહેતું નથી ! –આવા પરમ અદ્ભુત અનન્યમુદ્ ભાવનું જીવતું જાગતું જવલંત ઉદાહરણ શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનેગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે –
રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, ભય પણ એ જ છે, ભેગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એને જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જેવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું, નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું, નથી અસંગ ગમત કે નથી સંગ ગમતે, નથી લમી ગમતી કે નથી અલમી ગમતી; એમ છે. ઇત્યાદિ” (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૨૦. (૧૩૩)
ખરેખર જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને અનન્યમુભાવ આવી પરાકાષ્ઠાને પ્રાપ્ત થયેલે વર્તે છે, તેનું આ દિગ્ગદર્શન માત્ર છે. આમ આ છઠ્ઠી દષ્ટિમાં અન્યમુદ્ નામનો છઠ્ઠો ચિત્તદોષ નષ્ટ થાય છે. આત્મતત્ત્વ કરતાં અન્ય સ્થળે આનંદ-મંદ પામ તે અન્યમુદ્ અથવા આમ માંડેલી ગક્રિયા અવગણીને બીજે ઠામે હર્ષ ધરો, તે પરમાર્થરૂ૫ ઈષ્ટ કાર્યમાં અંગારાના વરસાદ જે છે. (જુઓ, પૃ. ૮૬)
મીમાંસા તથા આ છઠ્ઠી દ્રષ્ટિમાં મીમાંસા નામને છઠ્ઠો ગુણ પ્રગટે છે. પાંચમી દષ્ટિમાં સૂક્ષ્મધ નામને ગુણ પ્રગટ્યા પછી સ્વાભાવિક ક્રમે મીમાંસા ગુણ ઉપજ જોઈએ.
Page #207
--------------------------------------------------------------------------
________________
કાંતા દૃષ્ટિ: હિતેાદયવતી મીમાંસા
(૫૧૯) કારણ કે જેને સૂક્ષ્મધ ઉપજે છે, તે પછી તે બેધનું મીમાંસન કરે છે, તલસ્પર્શી સવિચારણું કરે છે, અહોનિશ ઊહાપોહ કરે છે, નિત્ય મનન-નિદિધ્યાસન કરે છે, નિરંતર તત્વચિંતન કરે છે. જેમ કેઈ ખેરાક ખાય તે બરાબર રસપૂર્વક ચાવે તે હોજરીમાં પાચક રસની બરાબર ઉત્પત્તિ થાય, ને તેની પાચનક્રિયા ઉત્તમ થાય, અને પછી તે રસ લેહમાં એકરસ થઈ સર્વ અંગને માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે; તેમ સમ્યગ બેધરૂપ આહાર પણ રસપૂર્વક બરાબર ચાવવામાં આવે, અર્થાત્ પુનઃ પુનઃ મનન કરવામાં આવે તે ઉત્તમ ભાવરૂપ રસની નિષ્પત્તિ થાય, ને શુદ્ધ આત્મપરિણતિરૂપ ઉત્તમ પાચનક્રિયા થાય, અને પછી તે પરિણત રસ આત્માના અંગેઅંગમાં-પ્રદેશેપ્રદેશમાં વ્યાપ્ત થઈ તેને શુદ્ધ આત્મધર્મની પુષ્ટિથી માંસલ કરે, પુષ્ટ–ભરાવદાર બનાવે. આ દષ્ટાંતથી મીમાંસાનો પરમાર્થ સમજાય છે.
એટલે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ દ્રવ્ય, ગુણ, પર્યાય, તેને ભંગ, નય, પ્રમાણ, સત્ સ્વરૂપ, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રિપદી, સપ્તભંગી, આત્મા, કર્મ, વેગ આદિ દ્રવ્યાનુગાંતગંત સૂક્ષમ વિષયોની તલસ્પેશિની અવગાહના કરે છે; સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું અસ્તિપણું છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્માનું નાસ્તિપણું છે, એવું ઊંડું ગંભીર તત્ત્વચિંતન કરે છે. આ દ્રવ્યાનુયોગના પરમ રહસ્યભૂત-કળશરૂપ પરમ આત્મતત્વનું-ભગવાન સમયસારનું અર્થાત્ શુદ્ધ આત્માના સહજ સ્વરૂપનું પરિશીલન કરી, તેને આત્મસ્વભાવભૂત કરી મૂકે છે.
“ગુણ પર્યાય અનંતતા રે, વળી ય સ્વભાવ અગાઉં રે; નય ગમ ભંગ નિક્ષેપના રે, હે પાદેય પ્રવાહ રે...કુંથુ જિનેસ! નિજ ભાવે સીય અસ્તિતા રે, ૫ર નાસ્તિત્વ સ્વભાવ;
અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવે રે...કુંથુ.—શ્રી દેવચંદ્રજી. અને આવી સૂક્ષ્મ મીમાંસાતત્વવિચારણું હિતેાદયવાળી હોય છે, આથી હિતેદયસર્વ પ્રકારના આત્મકલ્યાણની સંપ્રાપ્તિ થાય છે. ઉદય એટલે ચઢતી કળા. જેમ સૂર્યને ઉદય થઈ તે ઉત્તરોત્તર વધતી તેજસ્વિતાને પામી મધ્યાહુને પૂર્ણપણે પ્રતાપે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ સૂર્યને ઉદય થઈ, ઉત્તરોત્તર ચઢતી આત્મદશાને પામી, પૂર્ણ આત્મસ્વરૂપ મધ્યાહ્નને પામે છે. અથવા જેમ બીજને ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણિમાએ પૂર્ણ સ્વરૂપને પામે છે, તેમ અત્રે પણ આત્મહિતરૂપ ચંદ્ર ઉત્તરોત્તર ચઢતી કળાને પામી, પૂર્ણ શુદ્ધ સહજાન્મસ્વરૂપની પ્રાપ્તિમાં પર્યાપ્તિ પામે છે. સહસ્ત્રદલકમલકલિકા જેમ ઉત્તરોત્તર વિકાસને પામી, પૂર્ણપણે ખીલી ઊઠે છે, તેમ અત્ર હિતોદયરૂપ સહસ્ત્રદલ કમલ સાનુબંધ વિકાસને પામી પૂર્ણ સ્વરૂપે ખીલી નીકળે છે. નવે નિધાન અને અષ્ટ મહાસિદ્ધિ આદિ કિકર થઈને જ્ઞાની પુરુષને અનુસરે છે, પણ અવધૂત નિરપેક્ષ જ્ઞાની તે તેની સામું પણ પાછું
Page #208
--------------------------------------------------------------------------
________________
(પર૦)
યોગદષ્ટિસમુચ્ચય વાળીને જોતા નથી, તેની તમા પણ કરતા નથી ! એ પરમ અદ્દભુત ગુણવૈરાગ્ય જ્ઞાની પુરુષને હોય છે!
તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહી, અને થવાનું નથી કે જે પ્રભાવજેગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવ જોગને વિષે વર્તાવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તે છે, અને જો તેને તે પ્રભાવનેગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તે તે પુરુષ આત્મસ્વરૂપનાં અત્યંત અજ્ઞાનને વિષે વસે છે, એમ જાણીએ છીએ.”
બાકી જેટલાં સમ્યકત્વનાં સ્થાનક છે, અને જ્યાં સુધી સમ્યક્ પરિણામ આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ વિકાળે સંભવતી નથી.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૩૭, ૩૬૯. (૪૧૧, ૪૫૦)
આ જ અર્થ સ્પષ્ટ કરતાં કહે છે–
अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः। प्रियो भवति भूतानां धर्मे काग्रमनास्तथा ॥ १६३ ॥
આમાં ધર્મ માહાસ્યથી, હેય વિશુદ્ધાચાર;
તેથી હોય પ્રિય પ્રાણિને, ધર્મ એકમન ધાર. ૧૬૩ અર્થ અને આ જ દૃષ્ટિમાં ધર્મના મહાવ્યથકી સમ્યક આચારની વિશુદ્ધિને લીધે, યોગી પ્રાણીઓને હેય પ્રિય છે, તથા ધર્મમાં એકાગ્ર મનવાળો હોય છે.
વિવેચન આ કાંતા દૃષ્ટિમાં જ નિયમે કરીને ધર્મના માહાભ્યરૂપ કારણ થકી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે અને તેથી કરીને જ અત્રે સ્થિતિ કરતે સમ્યગદષ્ટિ યોગી પુરુષ પ્રાણીઓને આપોઆપ પ્રિય થઈ પડે છે, તથા તે ધર્મમાં એકાગ્ર ચિત્ત ધરાવે છે.
ધર્મને મર્મ ધર્મને અપૂર્વ મહિમા. “જિન હી હે આતમા, અન્ય હઈ સે કમ;
કર્મ કરે સો જિન બચન, તત્ત્વજ્ઞાનીકે મર્મ. ” -શ્રીમદ્ રાજચંદ્રજી. વૃત્તિઃ-શલ્યાં સુ-આ જ કાંતા દષ્ટિમાં-નિયેગથી, નિયમથી, ધર્મમાચા-ધમ માહાત્મરૂપ કારણ થકી, સમાવાવિશુદ્ધિત-સમદ્ આચારવિશુદ્ધિરૂપ હેતુને લીધે, શું ? તે કે-બિયો મવતિ મુતનામભતેને-પ્રાણીઓને પ્રિય હોય છે, ઘÁજાબમનાસ્તથા તથા ધર્મમાં એકામ મનવાળો હોય છે,
Page #209
--------------------------------------------------------------------------
________________
કાંતા દષ્ટિ: ધર્મને સમવિભાવ તે કમ, સ્વભાવ તે ધર્મ
(૫૨૧) ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. આ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજવા યોગ્ય છે. અત્રે “ધર્મ એટલે સનાતન–શાશ્વત એવો આત્મધર્મ સમજ. જિનધર્મ એ એનું પર્યાય નામ છે, કારણ કે શુદ્ધ સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા શુદ્ધ આત્મા તેનું નામ જ “જિન” અર્થાત વીતરાગ પ્રભુ છે; અને એવા તે જિનને અર્થાત્ શુદ્ધ આત્માને ધર્મ તે જ જિનધર્મ છે, અને તેનાથી અન્ય તે કર્મ છે. તે કર્મને જે કાટે-કાપે તે જિનવચન છે. આમ તત્ત્વજ્ઞાનીઓનો મર્મ છે. આ આત્મધર્મ આત્માને સ્વભાવભૂત હેઈ સનાતન છે, શાશ્વત છે, ત્રિકાલાબાધિત છે. આવા આત્મભાવમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવા તેનું નામ “ધર્મ' છે; અને તે જ વાસ્તવિક એ વસ્તુ-ધર્મ છે. કારણ કે જ્ઞાનદર્શનચારિત્રાદિ આત્માના સ્વભાવભૂત ગુણ છે, અથવા તે જેમાં અંતર્ભાવ પામે છે એ શુદ્ધ એક ટંકે કીર્ણ જ્ઞાયક ભાવ એ જ આત્માને સ્વભાવ છે, તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, આત્માને ધારી રાખવો તે આત્મવસ્તુને ધર્મ છે. “રઘુરાવો મો' વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધમ. આમ નિર્મલ જ્ઞાન દર્શનમય આત્મભાવમાં વર્તવું તે જ ધર્મ છે. પણ ધર્મના આ વાસ્તવિક સ્વરૂપનું જગતને ભાન નથી. ધરમ ધરમ કરતો સહુ જગ ફિરે” આખું જગત્ “ધર્મ ” “ધર્મ” કરતું ફરે છે, પણ તેને ધર્મના મર્મની ખબર નથી. નહિ તે આ ધર્મ જિનેશ્વરનું ચરણ ગ્રહ્યા પછી કઈ કર્મ બાંધે જ નહિ,-એમ મહાગીતાર્થ મહાત્મા આનંદઘનજી ગાઈ ગયા છે.
લેકે પારકે ઘેર ધર્મ શોધતા ફરે છે, પણ પિતાના ઘેર જ ધર્મ છે તે જોતાં નથી ! આ તે તેઓ કસ્તૂરીઆ મૃગ જેવું આચરણ કરે છે ! કસ્તુરી મૃગની નાભિમાં
જ કસ્તૂરીને વાસ છે, છતાં તે મૃગને તેને પરિમલ ક્યાંથી આવે છે કસ્તુરી મૃગનું તેનું ભાન નથી. એટલે તે બિચારે તેની શોધમાં બહાર ચોતરફ દૃષ્ટાંત ભમ્યા કરે છે! તેમ આ ધર્મ તે પોતાના આત્માની અંદર જ રહ્યો છે,
કાંઈ ગામ ગયો નથી, છતાં અહીંથી મળશે કે નહીથી મળશે એવી ખોટી આશાએ અજ્ઞાન લેક તેને ટૂંઢવા માટે ચારેકેર ઝાંવા નાંખી નકામા હેરાન થાય છે, ને નિષ્ફળ ખેદ ધરે છે. પોતાના મુખની આગળ જ જે પરમ નિધાન પ્રગટ ખુલ્લે પડ્યો છે, તેને ઉલંઘી જઈને, તેઓ તેની શોધમાં હાર નીકળી પડે છે!! (જુઓ પૃ. ૪૮૦). પર ઘરે જતાં રે ધર્મ તુમે ફરે, નિજ ઘર ન લહે રે ધમ; જેમ નવિ જાણે રે મૃગ કસ્તૂરીઓ, મૃગમદ પરિમલ મર્મ.
શ્રી સીમંધર સાહેબ સાંભળે.” -શ્રી યશોવિજ્યજી કૃત સ. ગા, સ્ત, આમ આ ધર્મ તે પોતાના આત્મામાં જ રહ્યો છે, અથવા આત્મા પોતે જ
Page #210
--------------------------------------------------------------------------
________________
(૫૨૨)
યોગદષ્ટિસમુચ્ચય ધર્મ છે, એટલી સીધી સાદી વાત લેક સમજતા નથી. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નને
સ્વભાવ હોઈ તેને ધર્મ છે, તેમ કષાયઅભાવરૂપ નિમલતા એ જ સ્ફટિક દષ્ટાંતઃ આત્માને શુદ્ધ સ્વભાવ હોઈ આત્માને ધર્મ છે. અર્થાત્ શુદ્ધ આત્મા નિરુપધિપણું એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે તે ધર્મ અધર્મ છે. પણ સ્ફટિક રત્નને સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ
હોય તે તેમાં રાતી ઝાંઈ–છાયા પડે છે, કાળું ફૂલ હોય તે કાળી ઝાંઈ પડે છે. આમ બાહ્ય ઉપાધિને લીધે સ્ફટિકની નિર્મળતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કમરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગ-દ્વેષ-મહાદિ વિભાવ પરિણામેની ઉત્પત્તિથી આત્માની નિમળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થાય એટલે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિમલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયંસ્થિત છે જ, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ જેટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિરુપાધિપણું આવે, એટલે તેટલે અંશે આત્મધમની સિદ્ધિ છે, અને તેવું નિરુપાલિકપણું સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પયત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે.
જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશીઓ, પ્રબળ કષાય અભાવ...શ્રી સીમંધર. જેમ તે રાતે રે ફૂલે રાતડું, સ્પામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગજીવને, રાગ દ્વેષ પરિણામ.....શ્રી સીમંધર. ધર્મ ન કહીએ રે નિશ્ચ તેહને, જેહ વિભાવ વડ વ્યાધિ, પહેલે અંગે રે એણી પેરે ભાખિયું, કરમે હોયે ઉપાધિ.શ્રી સીમંધર. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ, સમ્યગ્રદષ્ટિ રે ગુણઠાણાથકી, જાવ કહે શિવશર્મ....શ્રી સીમ ધર.”
-યશોવિજયજી. જેમ જેમ પર૫રિણતિ સજાતી જાય છે અને આત્મપરિણતિ ભજાતી જાય છે, તેમ તેમ આ શુદ્ધ આત્મધર્મ ઉન્મીલન પામતે જાય છે-વિકસતો જાય છે, યાવત
મોક્ષમાં શુદ્ધ ધર્મમૂર્તિ સ્વરૂપ આત્મા સિદ્ધ થાય છે, સંપૂર્ણ આત્મવિભાવ તે કર્મ સિદ્ધિરૂપ મોક્ષને પામે છે. તાત્પર્ય કે શુદ્ધ આત્માની સિદ્ધિ એ જ સ્વભાવ તે ધર્મ ધર્મ છે. જેમ જેમ કમ–ઉપાધિ ટળે છે, તેમ તેમ ધર્મ-સમાધિ
પ્રગટે છે, કારણ કે વિભાવપરિણતિરૂપ ઉપાધિ તે કર્મ છે અને સ્વભાવપરિણતિરૂપ સમાધિ તે ધર્મ છે. આમ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા છે. ધર્મના દ્રવ્ય
Page #211
--------------------------------------------------------------------------
________________
કાંતા દષ્ટિ : ધર્મને અપૂર્વ મહિમા, સમ્યફ આચારવિશુદ્ધિ
(૫૨૩) ધર્મ આદિ બીજા પ્રકારો પણ આ ઉક્ત ભાવધર્મની-આત્મધર્મની ઉત્પત્તિમાં-સિદ્ધિમાં જેટલે અંશે કારણભૂત થાય તેટલે તેટલે અંશે જ તેની સફળતા છે, નહિં તે વસ્તુના સ્વભાવ ધર્મની સિદ્ધિ વિના નિષ્ફળતા છે. મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ ભાવ વિના સહુ આલ'.
આ આ આત્મનિર્મલતારૂપ સ્વભાવ-ધર્મ આ દૃષ્ટિમાં સ્થિતિ કરતા મેગીને અત્યંત આવિર્ભત થયો હોય છે, અત્યંત પ્રગટયો હોય છે, કારણ કે આ દૃષ્ટિવાળા સમ્યગ્ર દષ્ટિ ગીપુરુષ અત્યંત આત્મસ્થિતિમાં સ્થિત હોય છે, પરપરિણતિને ત્યજી આત્મસ્વરૂપને ભજે છે, એવા તે ધર્મમૂર્તિ મહાત્મા હોય છે.
"धम्मो मंगलमुक्किटुं, अहिंसा संजमो तवो।। સેવા વિ « THસતિ, નર ઘ ચ મળો ” –શ્રી દશવૈકાલિક સૂત્ર,
આ ઉક્ત આત્મસ્વભાવરૂપ ધર્મનો મહિમા કેઈ અપૂર્વ છે. ચિંતામણિ, કામકુંભ, કલ્પવૃક્ષ * આદિને મહિમા તેની પાસે તુચ્છ છે. આ ધર્મ જ્યારે ખરેખરા સ્વરૂપમાં
આત્મામાં પ્રગટે છે, ત્યારે સર્વ લબ્ધિ-સિદ્ધિ, સર્વ વિભૂતિ તેની પાસે ધર્મને અપૂર્વ દાસી થઈને કર જોડી ઊભી રહે છે, છતાં આ આત્મનિમગ્ન અવધૂત મહિમા મહાત્મા તેની પરવાહ પણ કરતા નથી ! તેની સામે જોવાની પણ
તકલીફ લેતા નથી ! ખરેખર ! ધર્મમાં જેનું મન સદા લીન હોય છે, એવા મહાત્મા ગીને દેવે પણ નમસ્કાર કરે છે. કારણ કે અહિંસા, સંયમ અને તપ એ ધર્મના પ્રકાર છે અને તેની આ મહાત્માએ અત્યંત સિદ્ધિ કરી હોય છે. પરભાવ-વિભાવ પરિણતિથી તે આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસા થવા દેતા નથી, અને સ્વસ્વરૂપમાં નિરંતર સ્થિતિ કરે છે, તેથી તે અત્યંત અહિંસક હોય છે. આત્માને તે સ્વસ્વરૂપમાં જ સંયમી રાખે છે–દાબી રાખે છે, બહાર પરવસ્તુમાં જવા દેતા નથી, તેથી તે પૂરા સંયમી હોય છે. આમ પરભાવમાં નહિં જવારૂપ અહિંસનથી, અને સ્વભાવમાં સ્થિતિરૂપ સંયમનથી સમર્થ આત્મવીર્યને સંચય થાય છે, અને તેથી આ ગી પુરુષ સ્વસ્વરૂપના પરમ તેજથી પ્રતાપે છે, પરમ તપોધન હોય છે. આવા અહિંસક, સંયમી અને તપસ્વી સાચા સંત પુરુષને દેવે પણ નમસ્કાર કરે એમાં શી નવાઈ ?
* 'धर्मः श्री वशमंत्र एष परमो धर्मश्चः कल्पद्रुमो,
धर्मः कामगवीप्सितप्रदमणिधर्मः परं दैवतम् । धर्मः सौख्यपरंपरामृतनदीसंभूतिसत्पर्वतो. ઘ રાતવાદ્ઘતાં શિવ છુawતૈ: » શ્રી પદ્મનદિપંચવિંશતિક.
Page #212
--------------------------------------------------------------------------
________________
(૨૪)
યોગદષ્ટિસમુચિય સમ્યક્ આચારવિશુદ્ધિઅને આવા શુદ્ધ ધર્મની સિદ્ધિના મહિમાથી સમ્યફ આચારવિશુદ્ધિ હોય છે, અર્થાત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારની ચોક્ત વિશુદ્ધિ થાય છે. એટલે (૧) “જ્ઞાનચરણથે આ યેગી પુરુષ સ્વાધ્યાય કાલ અવલેકે છે, અનેક પ્રકારે વિનય પ્રપંચે છે, દુદ્ધર ઉપધાન વિધિપૂર્વક આદરે છે, સારી પેઠે બહુમાન વિસ્તારે છે, નિતવ દેષાપત્તિ અત્યંત નિવારે છે, અર્થ—વ્યંજન અને તદુભય શુદ્ધિમાં નિતાંત સાવધાન રહે છે. (૨) દર્શનચરણથે પ્રશમરસનિમગ્ન, દઢ સંવેગરંગી, પરમ વૈરાગ્યસંપન્ન, અનુકંપાપરાયણ અને આસ્તિક્યવંત એવા તેઓ શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદષ્ટિતાને ઊઠતાં વેંત જ દાબી દેવા માટે નિત્ય બદ્ધપરિકર-ભેઠ બાંધીને તૈયાર રહે છે અને ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય, તથા પ્રભાવનાને ભાવતાં વારંવાર ઉત્સાહની અભિવૃદ્ધિ કરે છે. (૩) ચારિત્રચરણથે હિંસા, અસત્ય, સ્તેય, અબ્રા અને પરિગ્રહથી સમસ્ત વિરતિરૂપ પંચ મહાવ્રતમાં તેઓ તનિષ્ઠવૃત્તિવાળા હોય છે સમ્યમ્ યેગનિગ્રહરૂપ લક્ષણવાળી ગુપ્તિમાં અત્યંત ઉઘોગી હોય છે, ઈર્ષા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં અત્યંત પ્રયત્નશીલ રહે છે. (૪) તપ આચરણથે તેઓ અનશન, અમદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ અને વિવિક્ત શય્યાસનમાં પ્રતિક્ષણે ઉત્સાહ ધરાવે છે; પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનપરિકરથી તેઓ પોતાના અંતઃકરણને અંકુશમાં લાવે છે. (૫) વીર્યચરણાર્થે તેઓ કર્મકાંડમાં સર્વશક્તિથી વ્યાપૃત થાય છે.” આમ કંઈ પણ અતિચાર દોષ ન લાગે એમ તેઓ પંચાચારનું આદર્શ પરિપાલન કરે છે. આવું તેઓનું નિરતિચાર ભાવ અનુષ્ઠાન, સક્રિયાચરણ હોય છે.
“માર્ગાભિમુખ થયેલા સમ્યગદષ્ટિ જીવોને એ આચરણો પરમ કલ્યાણના હેતુરૂપ છે. માટે તેઓએ તે અવશ્ય આચરવાં ઘટે છે, આચરવાનો ખંતથી પ્રયાસ કરવો ઘટે છે. અભ્યાસ કરી વિશુદ્ધ આચરણ થશે. અહે! કેવા અનુપમ આચાર!” (આ પંચાચારનું હૃદયંગમ સ્પષ્ટ સ્વરૂપ વિસ્તારથી સમજવા માટે જુઓ) -શ્રી મનસુખભાઈ કીરચંદત
દાનધર્મપંચાચાર, જ્ઞાનને અનુસરતી–અનુકૂળ જે સત્ ક્રિયા તેનું નામ “ અનુષ્ઠાન” છે, એટલે આ સમ્યગદષ્ટિ પુરુષને જે આત્મજ્ઞાન ઉપર્યું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ-છાજે એવી આત્માનુચરણરૂપ ભાવકિયા કરવાને-સચ્ચારિત્ર પાળવાને આ યેગી પુરુષ સતત પ્રયત્નપૂર્વક પરમ પુરુષાર્થ કરે છે. આ સાચા સાધુપુરુષને વંદનાદિ અનુષ્ઠાન ઉત્તમ ભાવવાળા હોય છે.
+ “જ્ઞાનવાળા સ્વાધ્યાયાસ્ટમરોયન્તો, ઘણા વિનચં પશ્ચાત્તો) –(ઇત્યાદિ આધારરૂપ પરમસુંદર વર્ણન માટે જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજીત પંચાસ્તિકાય ટીકા ગા. ૧૭૨.
Page #213
--------------------------------------------------------------------------
________________
કતા દષ્ટિ: આદર્શ નિયથચર્યા, ધમમાં એકાગ્ર મન
(૫૨૫) એટલે જ આ દષ્ટિવાળા પરમ ભાવિતાત્મા યોગીપુરુષનું સમસ્ત આચરણ-ચારિત્ર નિરતિચાર, શુદ્ધ ઉપયોગને અનુસરનારું, વિશિષ્ટ અપ્રમાદથી યુક્ત, વિનિયોગપ્રધાન અને ગંભીર ઉદાર આશયવાળું હોય છે. (જુઓ પૃ. ૭૨, તથા પૃ. ૨૫, શ્રીમદ્ રાજચંદ્રજીનું “અપૂર્વ અવસર વાળું અપૂર્વ કાવ્ય.)
તે અણગાર ભગવતે ઇસમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાનભંડમાત્ર નિક્ષેપણ સમિત, પારિકાપનિકા સમિત, મનસમિત, વચન સમિત, કાયસમિત, મન, વચનગુપ્ત, કયગુપ્ત, ગુપ્ત, ગુખેંદ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, અકોધ, અમાન, અમાય, અભ, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત, અનાશ્રવ, અગ્રથ, છિન્નશ્રોત, નિપલેપ, કશ્યપાત્ર જેવા મુક્તજલ, શંખ જેવા નિરંજન, જીવ જેવા અપ્રતિહતગતિ, ગગનતલ જેવા નિરાલંબન, વાયુ જેવા અપ્રતિબંધ, શારદજલ જેવા શુદ્ધહૃદય, પુષ્કરપત્ર જેવા નિરુપલેપ, કૂર્મ જેવા ગુપ્તદ્રિય, વિહગ જેવા વિપ્રમુક્ત, ગેંડાના શીંગડા જેવા એક જાત, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત, કુંજર જેવા શૌડીર, વૃષભ જેવા સ્થિર, સિંહ જેવા દુઘર્ષ, મંદર જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્યુલેશ્યાવંત, સૂર્ય જેવા દીપ્તતેજ, જાત્ય સુવર્ણ જેવા જાતરૂપ, વસુંધરા જેવા સર્વસ્પર્શ વિષહ, સુહુત હુતાશન જેવા તેજથી જ્વલંત હોય છે. તે ભગવતેને કયાંય પણ પ્રતિબંધ હેતે નથી.
અને આવી સમ્યફ આચારવિશુદ્ધિને લીધે આ શુદ્ધોપગમય નિગ્રંથ શ્રમણ આપોઆપ જનતાને પ્રિય થઈ પડે છે. આ સ્વયંભૂ (spontaneous) પ્રીતિ સંપાદન કરવા માટે તેને કાંઈ બોલવું પડતું નથી, કે બીજે કઈ કૃત્રિમ પ્રયાસ કરે પડતો નથી. માત્ર આ નિગ્રંથ મહાત્માનું સહજ સ્વભાવે સિદ્ધ એવું શુદ્ધ આત્માનુચરણરૂપ પવિત્ર ચારિત્ર જ જાણે લોકોને પોકારીને બેધ આપી આકર્ષે છે! સેંકડો વાચાની વાણી જે બોધી નથી શકતી, તે એક જ્ઞાની મુનિનું મૌન બેધે છે પુસ્તક-પંડિતના વાગજાલરૂપ હજારે ઉપદેશ કે વાચસ્પતિઓના લાખે વ્યાખ્યાને જે બાધ નથી આપી શકતા, તેનાથી અનંતગણ સમર્થ બોધ એક સાચા સપુરુષનું શુદ્ધ સહજાત્મસ્વરૂપમય નિર્મલ આત્મચારિત્ર મૂક વાણીથી આપે છે! અને તેથી તેના પ્રત્યે કેને નૈસર્ગિક પ્રેમ પ્રવાહ પ્રવહે છે.
ધર્મમાં એકાગ્ર મનઅને આવા શુદ્ધ આચારસંપન્ન, ધર્મમૂર્તિ, પરમાર્થના અવતાર સમા આ સમ્યગુદષ્ટિ યોગીપુરુષનું ચિત્ત સદાય ધર્મમાં એકાગ્ર જ હોય, એમાં પૂછવું જ શું ? ધર્મ તે
રે ગદા ગામણ જાપા મrāતો રૂરિયામિયા માતાનિયા ઈ (જુઓ નિગ્રંથચર્યાના આ પરમ સુંદર હદય ગમ વર્ણન માટે શ્રી સૂત્રકૃતાંગ, કિં. શ્રુ રૂં. સૂત્ર ૭૦)
Page #214
--------------------------------------------------------------------------
________________
(પ૨૬)
દષ્ટિસમુચ્ચય એના પ્રાણરૂપ જ હોય છે, જીવનરૂપ જ થઈ પડે છે, એવો અસ્થિ-મજજા પર્યત અવિહડપાકો ધર્મરંગ તેમને લાગ્યો હોય છે. આવા ધર્મમૂર્તિ યોગીન્દ્રનું જવલંત ઉદાહરણ આ રહ્યું
“ધમ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લેહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિય છે. ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેને આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેને નિહાર (?) છે, ધર્મ જ જેને વિકલ્પ છે, ધર્મ જ જેને સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે. અને તે મનુષ્ય દેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા ?” -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૧૭. (૧૩૦)
આમ આ યોગી પુરુષ ધર્મ-ધારણામાં આ પરમ દઢ ધીર હોય છે, તે તેની અત્યાર સુધીની દીર્ઘ ગસાધનાનું ફળ છે. કારણ કે આપણે પૂર્વે આગલી દૃષ્ટિએમાં
પ્રાપ્ત થતા આધ્યાત્મિક વિકાસક્રમમાં જોયું તેમ, તેણે પ્રથમ તો મૈત્રી દીર્ઘ ચોગ. આદિ ભાવનાઓ વડે ચિત્તપરિકમથી-ચિત્તસુધારણાથી પોતાના અંત:સાધનાનું ફળ કરણને વાસિત કર્યું; પછી યમ-નિયમને સારી પેઠે અભ્યાસ કર્યો;
આસનને જય કર્યો-દેહાધ્યાસ છોડી આત્મભાવમાં આસન જમાવ્યું; પ્રાણુવિક્ષેપને પરિહર્યો-આત્મભાવની સ્થિરતારૂપ ભાવ પ્રાણાયામ સાથે; ઇંદ્રિયગ્રામને વિષયોમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરી કાયાને ત્રાજુ કરી–સીધી કરી; રાગ-દ્વેષ, સુખ-દુ:ખ આદિ ઢંઢોને જય કર્યો, સંપ્રજ્ઞાત સમાધિના અભ્યાસમાં અત્યંત પ્રવેશ કર્યો; અને નાભિચક્ર-નાસાગ્ર આદિ દેશમાં ચિત્તને બંધ કર્યો,-વિષયાન્તર પરિહારથી અર્થાત્ બીજે બધે વિષય છેડી દઈ ચિત્તના સ્થિરીકરણરૂપ ધારણ કરી.–આવે ધારણામાં સુસ્થિત-સમ્યફપણે વ્યવસ્થિત મહાયોગી શ્રીમદ્ પુરુષ જગજનને પ્રિય કેમ ન હોય ? તથા ધર્મમાં એકાગ્રમના કેમ ન હોય ?જ એ જ કહે છે–
श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते ।
अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥१६४॥ | કૃત્તિ -શ્રત -શ્રતધર્મમાં, આગમમાં, મન નિયં-મન નિત્ય હોય છે,–તેની ભાવનાની ઉ૫પત્તિને લીધે. -કાય જ, મચ-આ અધિકૃત દુટિવંતની, અન્યૂર્તિ -અન્ય ચેખિતમાં, સામાન્ય એવા બીજા કાર્યમાં, અતz-આ જ કારણથી, આક્ષેપ જ્ઞાનાન્ન હેતુભૂત એવા સમ્યગુ આક્ષેપક જ્ઞાનલકી, મોળr:ભેગે, ઈદ્રિષાર્થ સંબંધે, મતવઃ-સંસારહેતુઓ, નથી હોતા.
x“देशबन्धो हि चित्तस्य धारणा तत्र सुस्थितः। प्रियो भवति भूतानां धर्फकाग्रमनास्तथा ॥"
– આધાર માટે જુઓ) શ્રી દ્વા. દ્વા. ૨૪-૯.
Page #215
--------------------------------------------------------------------------
________________
કાંતા દષ્ટિ: સામાક્ષેપકવત-“મન મહિલાનું વહાલા ઉપરે?
(૫૨૭) શ્રતધર્મ મન તસ સદા, અન્ય કાર્ય તન ગ;
એથ આક્ષેપક જ્ઞાન, ભવહેતુ નહિ ભેગ. ૧૬૪ અર્થ –એનું મન નિત્યે કૃતધર્મમાં હોય છે, કાય જ અન્ય કાર્યમાં હોય છે; આથી કરીને જ આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગે ભવહેતુ થતા નથી.
| વિવેચન આ પ્રસ્તુત દૃષ્ટિવાળા ભેગીનું મન મૃતધર્મની દઢ ભાવનાને લીધે શ્રુતધર્મમાંઆગમમાં હોય છે, અને એની કાયા જ સામાન્ય એવા અન્ય કાર્યમાં હોય છે. આ જ કારણથી આક્ષેપક જ્ઞાનને લીધે ભેગો એને ભવહેતુ–સંસારકારણ થતા નથી.
આ દષ્ટિમાં સ્થિતિ કરતા સમ્યગદષ્ટિ યોગી પુરુષને આત્મધર્મની એવી દઢ ભાવના ઉપજ હોય છે, કે તેનું મન શ્રીમદ્ સત્પરુષ સદ્દગુરુ ભગવાન પાસેથી શ્રવણ કરેલા તે
શ્રતધર્મમાં–આગમમાં નિરંતર લીન રહે છે. ભલે તેનું શરીર સંસાર આક્ષેપક જ્ઞાન સંબંધી બીજા સામાન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય, પણ તેનું ચિત્ત તો તે
આજ્ઞારૂપ-કૃતધર્મમાં જ ચૂંટેલું હોય છે. આ ધર્મનું તેને કોઈ એવું અજબ આકર્ષણ-આક્ષેપણ હોય છે, કે ગમે તે કાર્ય કરતાં પણ તેના ચિત્તને પોતાના ભણ આક્ષેપ-આકર્ષણ કરે છે. લેહચુંબક જેમ લેઢાને ખેંચી રાખે છે, તેમ શ્રતધર્મ પ્રત્યે આવું સહજ સ્વભાવે આક્ષેપનારૂં આકર્ષનારું-ખેંચી રાખનારૂં જ્ઞાન આક્ષેપક જ્ઞાન કહેવાય છે. અને તેવું સહજ સ્વભાવસિદ્ધ જ્ઞાન ધરાવનારા આ જ્ઞાની પુરુષ
જ્ઞાનાક્ષેપકવંત” કહેવાય છે. અત્રે આ લેકપ્રસિદ્ધ દષ્ટાંત ઘટે છે. મહિલાનું અર્થાત્ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી બીજા બધાં કામ કરતાં પણ પોતાના પ્રિયતમમાં જ લગ્ન થયેલું હોય છે. તેમ જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાની પુરુષનું ચિત્ત પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં છતાં, કે ભોગ ભોગવતાં છતાં પણ નિરંતર શ્રતધર્મમાં જ લીન હોય છે, આસક્ત હોય છે. આ મહામુમુક્ષુનું મન મેક્ષમાં અને ખેળીઉ સંસારમાં—એવી સ્થિતિ હોય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશે અદ્દભુત પરમાર્થ. “મન મહિલાનું વહાલા ઉપરે, બીજા કામ કરંત રે; તિમ શ્રત ધર્મે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે....ધન.”—શ્રી. યો, દ, સક્ઝાય ૬-૬
આ વચન ઉપર સૂક્ષ્મ મીમાંસન કરતાં પ્રખર તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ મનનીય વિવેચન કર્યું છે કે-“ઘર સંબંધી બીજા સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દને અર્થ) સ્ત્રીનું મન પિતાના પ્રિય એવા ભર્તારને વિષે લીન છે, તેમ સમ્યગદષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતાં છતાં, જ્ઞાની સંબંધી શ્રવણ કર્યો છે એ જે ઉપદેશ ધર્મ તેને વિષે વીનપણે
Page #216
--------------------------------------------------------------------------
________________
(૨૮)
યોગદષ્ટિસમુચ્ચય વર્તે છે. સમસ્ત સંસારને વિષે સ્ત્રી પુરુષના નેહને પ્રધાન ગણવામાં આવ્યું છે. તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીને પ્રેમ એ કઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યું છે. અને એમાં પણ પતિવ્રતા એવી સ્ત્રીને પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિષે પણ પ્રધાન એ ગણવામાં આવ્યું છે. તે સ્નેહ એ પ્રધાન-પ્રધાન શા માટે ગણવામાં આવ્યું છે? ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દષ્ટાંતને ગ્રહણ કર્યું છે, એ સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિષે પણ પ્રધાન ગણીએ છીએ, કે બીજાં બધાં ઘર સંબંધી (અને બીજા પણ) કામ કરતાં છતાં, તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિષે જ લીન પણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વરે છે, એટલા માટે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તે સંસારપ્રત્યયી છે, અને અત્ર તો તે અસંસારપ્રત્યયી કરવાને અર્થે કહેવું છે માટે તે સ્નેહ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે. ઈચ્છાપણે,
જ્યાં કરવા યોગ્ય છે, જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ. તે સ્નેહ તે પતિવૃત્તારૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધી શ્રવણરૂપ જે ઉપદેશાદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા ગ્ય છે; અને તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે, ત્યારે “કાંતા” એવા નામની સમકિત સંબંધી જે દૃષ્ટિ તેને વિષે તે જીવ સ્થિત છે, એમ જાણીએ છીએ.
એવા અર્થને વિષે પૂરિત એવાં એ બે પદ છે. તે પદ તે ભક્તિપ્રધાન છે. x x x ભક્તિપ્રધાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એવો પ્રધાન આશય જ્ઞાની પુરુષને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે તે તે પણ દેષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અ૯૫ એવું જ્ઞાન અથવા જ્ઞાનપ્રધાન દશા તે અસુગમ એવા અર્થ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી બ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. ઘણું કરીને એમ હોય છે. તેમાં પણ આ કાળને વિષે તે ઘણું કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રધાન દશા આરાધવા યોગ્ય છે, એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે).”– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૦ (૩૯૪)
વળી “તેમ છતમે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત રે' એ પદ પર પુનઃ પરમ પરમાર્થમય તલસ્પર્શી વિવેચન કરતાં તેઓશ્રી–શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે –
વિક્ષેપ રહિત એવું જેનું વિચારજ્ઞાન થયું છે, એ જ્ઞાનાક્ષેપકવંત આત્મકલ્યાણની ઈચ્છાવાળો પુરુષ હોય, તે જ્ઞાની મુખેથી શ્રવણ થયો છે એવો જે આત્મકલ્યાણરૂપ ધર્મ તેને વિષે નિશ્ચળ પરિણામે મનને ધારણ કરે, એ સામાન્ય ભાવ ઉપરનાં પદોનો છે. અત્યંત સમર્થ એ સિદ્ધાંત પ્રતિપાદન કરતાં જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવાને અર્થે સમર્થ એવું દૃષ્ટાંત ઘટે છે, એમ જાણી ગ્રંથકર્તા તે સ્થળે જગત્માં, સંસારમાં પ્રાયે મુખ્ય એ જે પુરુષ પ્રત્યેને કલેશાદિ ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીને, તે જ પ્રેમ
Page #217
--------------------------------------------------------------------------
________________
કાંતા દષ્ટિ : જ્ઞાનીને “ભાગ નહિં ભવહેત”, “ધાર તરવારની
(પર૯) સપુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિષે પરિમિત કરવા કહે છે. તે પુરુષદ્વારા શ્રવણ પ્રાપ્ત થયેલ છે જે ધર્મ તેમાં સવ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષપણે, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલે જે કામ્ય પ્રેમ તે મટાડી, મૃતધર્મરૂપ કરવાને ઉપદેશ કર્યો છે; એ કામ્ય પ્રેમથી અનંતગુણવિશિષ્ટ એવો શ્રત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે, તથાપિ દષ્ટાંત પરિસીમાં કરી શકયું નથી, જેથી દષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી.”-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૧ (૩૯૫)
અને બીજા લોકપ્રસિદ્ધ દષ્ટાંત પણ ઘટે છે. જેમકે–ગાય વનમાં ચારો ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તો પિતાના પરમ પ્રિય વત્સ-વાછરડામાં જ હોય છે. ચાર પાંચ સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનું બેડું માથા પર મૂકીને ઝપાટાબંધ રૂવાબભેર ચાલે છે, વાતો કરતી જાય છે, તાલી દીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તે “ગગુરિઆમાંય”—તેની ગાગરમાં જ હોય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબંધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય કૃતધર્મના જ ધ્યાનમાં લીન હોય છે. “જિન ચરને ચિત્ત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ, ચારે ચરનકે કારણે રે, ગૌઆ બનમેં જાય; ચારે ચરે ફિરે ચિહુ દિશિ, વાંકી નજર બહુરિઆ માંહ્ય વૈસે જિન ચાર પાંચ સાહેલિઆ મિલી, હિલમિલ પાની જાય; તાલી દીએ ખડખડ હસે, વાંકી નજર ગગુરિઆ માંહ્ય...સે.”—શ્રી આનંદઘનજી. “નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદપૂર છે.”–શ્રી યશોવિજયજી.
અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગૃષ્ટિ પુરુષને ભોગે પણ ભવહેતુ થતા નથી-સંસારકારણ બનતા નથી ! જે
સાંસારિક ભેગે બીજા સામાન્ય પ્રાકૃત જનને સંસારહેતુ હોય છે, તે “ભગ નહિ ભેગો પણ આ દષ્ટિવાળા જ્ઞાની પુરુષને સંસારકારણ થતા નથી, એ વહેત’ અત્યંત આશ્ચર્યકારક પણુ પરમ સત્ય ઘટના છે. આને ખુલાસે
એમ છે કે-સામાન્ય સંસારી અજ્ઞાની જીવને વિષયોનું આક્ષેપણઆકર્ષણ હોય છે, અને આ જ્ઞાની પુરુષને તે નિરંતર શ્રતધર્મનું જ આક્ષેપણ–આકર્ષણ હોય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાત્ત હેઈ, વિષયાકાર વૃત્તિને ભજતે રહી વિષયને જ ઈચ્છે છે કે તે પ્રત્યે દોડે છે. અને જ્ઞાની પુરુષ તે ઉપરમાં જોયું તેમ સદાય શ્રુત
Page #218
--------------------------------------------------------------------------
________________
(૫૩૦)
યોગદષ્ટિસમુરચય ધર્મને જ-આજ્ઞાપ્રધાન સ્વભાવ ધર્મને જ ઈચ્છે છે, એ વિષયને નહિ ઈચ્છતાં તેથી દૂર ભાગે છે, છતાં પૂર્વ પ્રારબ્ધદયથી ભેગવવા પડે તે અલેલુ૫૫ણે-અનાસક્ત ભાવે ભોગવી નિર્જરી નાંખે છે. જ્યારે અજ્ઞાની જીવ તે અત્યંત ઉપપણે-આસક્ત ભાવે જોગવી પુનઃ બંધાય છે. આમ જ્ઞાની–અજ્ઞાનીની વૃત્તિમાં ને દષ્ટિબિન્દુમાં આકાશ-પાતાલનું અંતર છે. એટલે જ ભેગને નિરંતર ઈચ્છતે એ અજ્ઞાની ભગ નહિં ભગવતાં છતાં બંધાય છે! અને ભેગને અનિચ્છતે એ જ્ઞાની આવી પડેલ ભેગ ભેગવતાં છતાં બંધાતું નથી ! એ આશ્ચર્યકારક ઘટના સત્ય બને છે. (જુઓ પૃ. ૫૦૨–૫૦૪).
કારણ કે યંત્રની પૂતળીઓ જેમ દોરીસંચારથી નાચે છે, તેમ નિરિચ્છ એવા જ્ઞાની પુરુષની બધી પ્રવૃત્તિ પૂર્વ પ્રારબ્ધના સૂત્રસંચારથી જ ચાલે છે. એટલે તે કવચિત
પૂર્વ પ્રારબ્ધોદય પ્રમાણે સાંસારિક ભેગાદિ પ્રવૃત્તિ પણ કરે, તે પણ વિચરે પૂર્વ જલકમલવત નિલેપ એવા તે જ્ઞાનીનું ચિત્ત તે મેક્ષમાં જ લીન પ્રયોગ' રહે છે. સંસારમાં રહેલા જ્ઞાની પુરુષ જાણે ભેગમાયા પ્રકટ કરતા
હોય, એમ જણાય છે ! અને કાનુગ્રહના હેતુપણાથી આમાં પણ દૂષણ નથી. આમ લેકવતી જ્ઞાની યેગી પુરુષ ક્વચિત્ અપવાદવિશેષે સંસારમાં–ગૃહવાસાદિમાં રહ્યા છતાં, સાંસારિક ભેગાદિ ભોગવતાં છતાં પણ બંધાતા નથી, અને અજ્ઞાની નહિ જોગવતાં છતાં પણ બંધાય છે! એ વિલક્ષણ વાત આક્ષેપક જ્ઞાનને મહાપ્રભાવ સૂચવે છે. ભેગ ભેગવતાં છતાં પણ જ્ઞાની બંધાતા નથી, તેનું કારણ તેમનામાં આસક્તિનસ્નેહને અભાવ એ છે. જેમ રેણુબહુલક વ્યાયામશાળામાં કેઈ સ્નેહાભ્યક્ત–તેલ ચેપડેલે મનુષ્ય વ્યાયામ કરે તે તેને રજ ચૂંટે છે; પણ સ્નેહાભ્યક્ત ન હોય–તેલ ચોપડેલ ન હોય, તેને નેહરૂપ-તેલરૂપ ચીકાશના અભાવે રેણુ ચુંટતી નથી; તેમ અજ્ઞાનીને નેહરૂપ, આસક્તિરૂપ, રાગરૂપ ચીકાશને લીધે કર્મ પરમાણુરૂપ રજ ચાંટે છે, પણ નિઃસ્નેહવીતરાગ-અનાસક્ત એવા “કેરા ધાકડ” જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષને સનેહરૂપ-આસક્તિરૂપ ચીકાશના અભાવે કમરજ વળગી શક્તી નથી. આમ સમર્થ એવા જ્ઞાનીની વાત ન્યારી છે, તે જલમાં કમલની જેમ અલિપ્ત જ રહી શકવાનું અદ્ભુત સામર્થ્ય ધરાવે છે, મૂર્ખ અજ્ઞાનીમાં તેનું અનુકરણ કરવાનું ગજું નથી, ને તેમ કરવા જાય તો ખત્તા જ ખાય! ધાર તરવારની સોહલી, દેહલી ચૌદમા જિનતણી ચરણ ચેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા.”–શ્રી આનંદઘનજી.
સંસારમાં રહીને પણ સર્વથા નિલેપ રહેવાનું આવું મહાપરાક્રમ તે કઈક વિરલા અપવાદરૂપ અસાધારણ જ્ઞાની જ કરી શકે; આવી બેધારી તલવાર પર ચાલવાનું કામ X “ર્વ સન્માદિ વ વસ્તુવિદેજોયુ, જો કવળોને સિંઘરૂ ! ”
(જુઓ) શ્રી સમયસાર-ગા૦ ૨૪૨-૨૪૬,
Page #219
--------------------------------------------------------------------------
________________
કતા દષ્ટિ : જ્ઞાનીનું ભેગ-મૃગજલ સેંસરૂ પરમપદ ગમને
( ૩૧) તે સમર્થ યેગી પુરુષે જ કરી શકે. બાહ્ય ઉપાધિ મધ્યે રહ્યા છતાં ધાર તરવારની' અખંડ આત્મસમાધિ જાળવવી એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી,
પણ “આંખ પાસે રેતી ઉપડાવવા જેવું મહાવિકટ છે'—એમ પરમ અધ્યાત્મરસનિમગ્ન સમર્થ મહાયોગી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવથી યથાર્થ જ કહ્યું છે,–જેમના વચનામૃતમાં આ આક્ષેપક જ્ઞાનના ચમત્કાર પદે પદે દગોચર થાય છે. બાહ્ય ઉપાધિ મળે પણ એ મહાત્મા પરમ જ્ઞાની પુરુષની આત્મસમાધિ કેવી અખંડ હતી, શુદ્ધોપાગમય આત્મજાગૃતિ કેવી અપૂર્વ હતી, સંસારસંગમાં પણ અસંગતા કેવી અદ્ભુત હતી તે તેમના આત્માનુભવમય વચનામૃતમાં સ્થળે સ્થળે નિષ્પક્ષપાતી વિચક્ષણ વિવેકી જનને સ્વયં પ્રત્યક્ષ થાય છે. “પાત્રો દિ વિજ્ઞાન એ પાતંજલ યોગભાગનું વચન પણ આવી જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનદશાની સાક્ષી પૂરે છે.
આ જ અર્થ દષ્ટાંતને આશ્રીને કહે છે–
मायाम्भस्तत्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ॥१६५॥ મૃગજલ તાવથી દેખતે, તે તે વિણ ઉદ્વેગ;
તે મદરે વ્યાઘાત વિણ, જાય જ જેમ સવેગ, ૧૬૫ અર્થ -માયાજલને તરવથી દેખતે પુરુષ તેનાથી અનુદ્ધિપણે તેની મધ્યેથી જેમ વ્યાઘાત પામ્યા વિના શીઘ ચાલ્યો જ જાય છે –
વિવેચન માયાજલને-મૃગજલને જે તત્વથી–માયાજલપણે દેખે છે, તે તેનાથી ઉદ્વેગ પામતે નથી–ગભરાતું નથી. એટલે તે તે તેની મધ્યેથી ઝપાટાબંધ ચાલ્યો જ જાય છે;
અને તેમ કરતાં તેને વ્યાઘાત-બાધ ઉપજતો નથી, કારણ કે માયામાયા પાણી રે જલ તત્વથી વ્યાઘાત-બાધ ઉપજાવવાને અસમર્થ છે. મૃગજલ-ઝાંઝવાનું જાણી તેહને પાણી એ વાસ્તવિક રીતે મિથ્યા છે-બેટું છે. એવા માયાજલનું
તત્ત્વથી કઈ સ્વરૂપઅસ્તિત્વ છે જ નહિ, તે મિથ્યાભાસરૂપ હોઈ છેટું જ છે, એમ જે જાણે છે, તે તેથી ઉદ્વેગ-ક્ષોભ પામતો નથી, રખેને હું આમાં - વૃત્તિ –નયામ -માયાજલને તરવર: રિયન તત્વથી માયાજથપણે દેખતે, અનુહૂિનત્તરો-તે માયાજલથી નદિન હેઈ, તમ–શ ધ્ર, તન્મથે-તે ભાયાજલ મધ્યેથી, પ્રત્યેવ-ચાલ્યા જ જાય છે. યથા–જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, થાકાતવર્ષિત-ભાધાત પામ્યા વિના, -માયાજલના તત્વથી વ્યાધાતના અસમર્થપણુને લીધે.
Page #220
--------------------------------------------------------------------------
________________
(૫૩૨)
યોગદષ્ટિસમુચ્ચય બૂડી જઈશ એમ ડરતે નથી. એટલે તે તે તે માયાજલ મધ્યેથી સસરો ઝપાટાબંધ બેધડકપણે ચાલ્યો જતાં આંચકે ખાતે નથી, નિર્ભીકપણે તેને ઉલ્લંઘીને ચાલ્યા જ જાય છે. અને તેમ કરતાં તેને કેઈ પણ વ્યાઘાત-બાધારૂપ અંતરાય ઉપજતો નથી, કંઈ પણ આલઅવલ આવતી નથી.
માયા પાણી રે જાણી તેહને, લંઘી જાય અડોલ; સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડોલ ધન ધન.”
શ્રી જે. ૬. સઝાય -૮
भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुजानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ॥१६६।। ત્યમ ભેગો મૃગજલ સમા, તત્વથી જે દેખે જ;
ભોગવતાંય અસંગ તે, પર પદને પામે જ. ૧૬૬ અર્થ –તેમ ભેગને સ્વરૂપથી માયાજલ સરખા દેખતે પુરુષ, ભોગવતાં છતાં, અસંગ હેઈ, પરમ પદ પ્રત્યે જાય જ છે.
વિવેચન તે જ પ્રકારે ભેગેને સમારેપ સિવાય તેના સ્વરૂપે કરીને જે મૃગજલ જેવા અસાર દેખે છે, તે કર્મથી આકર્ષાઈને પરાણે આવી પડેલા ભોગોને ભેગવતાં પણ અસંગ હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે-કારણ કે અનભિગ્વગંથી-અનાસક્તિથી પરવશ ભાવ છે માટે.
ભોગ અર્થાત્ ઇઢિયાર્થ સંબંધોને કોઈ પણ પ્રકારના સમાપ શિવાય તેના વસ્તુસ્વરૂપે જોઈએ તે માયાજલ સરખા-મૃગજલ જેવા મિથ્યા છે. મૃગજલ માત્ર
મિથ્યાભાસરૂપ છે, વસ્તુતઃ સ્વરૂપથી તેનું કંઈ અસ્તિત્વ નથી, એટલે વિષય મૃગજલ તેમાં જલબુદ્ધિને સમારોપ કરે મિથ્યા છે, ખૂટે છે, તેના પ્રત્યે
પ્રાપ્તિની આશાએ દોડવું તે પણ મિથ્યા છે, તેનાથી કંઇકાળે તૃષા છીપવાની નથી, અને તે મિથ્યા હોવાથી જ તેને ઉલ્લંઘીને ચાલ્યા જતાં–તેની મધ્યેથી સેંસરા પસાર થતાં ડૂબાતું પણ નથી. તેમ વિષયભેગ મૃગજલ જેવા છે, નિઃસાર છે. આત્મસ્વરૂપની અપેક્ષાએ તે કઈ ચીજ છે નહિં,–પરમાર્થથી આત્મસ્વરૂપને તેની સાથે
વૃત્તિ –મોબાન–ભોગેન, ક્રિયાથે સંબંધને, સ્વાત. પરન-સમારોપ શિવાય સ્વરૂપથી જોતે, તવા-તેમ, માયોપમાન-માયાજલ જેવા અસાર, મુન્નાનોડજિ-કમક્ષિપ્ત -કર્મથી આકર્ષાઈને આવી પડેલા ભોગે ભેગવતાં પણ વાસ: સજ-અસંગ હઈ, વાઘેર પર પમ્ પરમ પદ પ્રત્યે જાય જ છે-અનભિળંગતાથી (અનાસક્તિથી) પરવશ ભાવને લીધે.
Page #221
--------------------------------------------------------------------------
________________
કતા દષ્ટિ : જ્ઞાનીને અનાસકતયોગ-ત્રિકાળ વૈરાગ્ય
(૫૩૩) કાંઈ લેવાદેવા નથી. એટલે એવા નિઃસાર મિચ્છા વિષયભોગમાં આત્મબુદ્ધિને સમાપ કર મિથ્યા છે-ખોટે છે, તેના પ્રત્યે તેની પ્રાપ્તિની તૃષ્ણાએ-દુરાશાએ દોડવું તે પણ મિથ્યા છે, કારણ કે જે વસ્તુ પિતાની નથી તે કદી હાથમાં આવવાની નથી અને તેનાથી કઈ કાળે તૃષ્ણા છીપાવાની નથી. અને આમ તે સર્વથા નિઃસાર-મિથ્યા હોવાથી જ તેમાં આત્મબુદ્ધિ કર્યા વિના, અસંગ રહીને, તેની મધ્યેથી તેને ઉલંઘીને સેંસરા ચાલ્યા જતાં પણ ડૂબાતું નથી, એટલે વિષયેનું આવું મૃગજલ જેવું મિથ્યાભાસ સ્વરૂપ જે તત્ત્વથી જાણે છે, તે અસંગ-અનાસક્ત જ્ઞાની પુરુષ તેમાં ડૂબતે નથી પણ અવશ્ય ભોગ્ય કર્મ કવચિત આવી પડે તે પણ તેની મધ્યેથી સેંસરે બેધડકપણે અવિષમ ભાવે પસાર થઈ જાય છે.
અત્રે ભોગને “મિથ્યા' કહ્યા છે, તેને અર્થ કેઈ સ્વરૂપસ્તિત્વ ન હોવું એ કરે છે તેમ નથી. પણ અત્રે “મિથ્યા' શબ્દનો અર્થ સ્વરૂપાસ્તિત્વ હોવા છતાં પર
માર્થથી નિઃસાર એવો સ્પષ્ટ કર્યો છે. જેમ મૃગજલમાં કંઈ જલરૂપ જ્ઞાનીને અના- સાર નથી, અને તેની પાછળ દોડવાથી કાંઈ વળતું નથી, તેમ અનાત્મ સક્ત રોગ સ્વરૂપ ભોગેમાં કંઈ આત્મતત્વરૂપ સાર નથી, અને તે પ્રત્યે અનુ
ધાવનથી-દોડવાથી આત્માનું કાંઈ વળતું નથી. અથવા “મિચ્યા” એટલે નહિં હેવાપણારૂપ અસત્પણું નહિ, પણ ખોટાપણારૂપ અસપણું. કારણ કે આત્મતત્વની અપેક્ષાએ પરવતુરૂપ ભોગ અસત્ અર્થાત્ બેટા છે, વિપર્યાસરૂપ છે. આત્મતત્વને વસ્તુતઃ તે પરવસ્તુની સાથે લેવાદેવા છે નહિં, છતાં તેની અસત્-બેટી પરવસ્તુમાં આત્મબુદ્ધિ કરીને રાગદ્વેષજન્ય ઈચ્છાનિષ્ટ ભાવથી મહમૂઢ આત્મા નિષ્કારણ મુંઝાય છે ને બંધાય છે. પણ અમેહસ્વરૂપ એવા વીતરાગ જ્ઞાની પુરુષ તે તેમાં આત્મબુદ્ધિ નહિ કરતાં, ઈષ્ટાનિષ્ટ ભાવનાને ત્યાગ કરી મુંઝાતા નથી ને બંધાતા નથી. આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જે ભોગને સ્વરૂપથી માયાજલ જેવા નિસાર ને ખોટા જાણે છે, તે જ્ઞાની પુરુષ કવચિત્ પૂર્વ કર્મના-પ્રારબ્ધના મેગથી આક્ષિપ્ત–ખેંચાઈને આવી પડેલા ભોગો ભોગવતાં છતાં પણ અસંગ હોઈ, પરમપદને પામે જ છે. સાચા જ્ઞાની પુરુષ ભોગપંકની મધ્યે પણ કદી ખરડાતા નથી-લેપાતા નથી, જલમાં કમલની જેમ અલિપ્ત જ રહે છે, મોહમલથી અસ્પૃશ્ય એવા પરમ ઉદાસીન જ રહે છે. આનું નામ જ ગીતામાં કહેલે અનાસક્ત ચોગ છે.
“ભોગ પંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિકમ શૂરા, ત્રિભુવન જન આધારા.
ધન્ય તે મુનિવરા રે જે ચાલે સમભાવે.”—સા, ત્ર, ગ, સ્ત. આત્મજ્ઞાની પુરુષ આવી રીતે અનાસક્તિ-અસંગ ભાવ રાખી શકે છે, તેનું કારણ એમ છે કે-તે સાચા અંતરાત્માથી નિશ્ચય જાણે છે અને નિરંતર ભાવે છે કે-આ
Page #222
--------------------------------------------------------------------------
________________
(૫૩૪)
ગદષ્ટિસમુચ્ચય પરવતુમાં પરમાણુ માત્ર પણ હારું નથી. હું તે એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય ચૈતન્યસ્વરૂપી અરૂપી આત્મા છું. આ સમસ્ત પરવસ્તુની સાથે મહારે કંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મેહથી આ પરવસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલ કર્મબંધથી બંધાયો છું, તે આ કમપુદ્ગલે પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે, તે ભલે પોતાનું લેણું લઈ લઈ મને ઝટ ઋણમુક્ત કરે ! બાકી “હુતે પરવસ્તુ નથી ને પરવસ્તુ તે હું નથી. તે મહારી નથી કે હું હેને નથી.” હું તે હું છું, તે તે તે છે. હારૂં તે મ્હારૂં છે, તેનું તે તેનું છે. હે ચેતન ! હારૂં છે તે હારી પાસે છે, બાકી બીજું બધું ય અનેરું છે, માટે આ પરવસ્તુમાં તું હુંકાર હુંકાર શું કરે છે? મારું મારું શું કરે છે? આત્માને હુંકાર કરી એ હુંકાર તું તોડી નાંખ. ‘મારું 'ને મારું એમ નિશ્ચય કર.
આવી પરમ ઉદાસીન વૃત્તિવાળી અખંડ આત્મભાવનાના મહાપ્રભાવને લીધે જ જ્ઞાની પુરુષ પરવસ્તુના ભાગ મળે રહ્યા છતાં પણ ભોગથી લિપ્ત થતા નથી, પરંતુ કાજળની
કેટડીમાં પણ અસંગ રહી, ડાઘ લાગવા દીધા વિના ભોગકર્મને ભોગવી જ્ઞાનીને ત્રિકાલ નિર્જરી નાંખે છે, પણ બંધાતા નથી ! એ પરમ આશ્ચર્ય છે. પરમ વૈરાગ્ય જ્ઞાની તીર્થકર ભગવાનના ભોગાવલી કર્મના ભોગવટાનું આ જ પરમ
રહસ્ય છે. આજન્મ પરમ વૈરાગી એવા તીર્થકર દેવને પૂર્વ પ્રારબ્ધદયથી અનિચ્છતાં છતાં કંઈક વખત ગૃહવાસમાં સ્થિતિ કરવાનો પ્રસંગ પણ પડે છે, પણ શ્રતધર્મ માં દઢ જ્ઞાનાક્ષેપકવંત પરમ આત્મજ્ઞાની એવા તે પરમ પુરુષ ભોગકર્મને ભેગવતાં છતાં પણ બંધાતા નથી,-ઉલટા તે ભોગાવલી કમ ભોગવીને નિર્જરી નાંખે છે, ખેરવી નાંખે છે. આ વાત શાશ્વપ્રસિદ્ધ છે. (જુએ, પૃ. ૨૭૩-૨૭૪)
એ જ પ્રકારે કેઈ અપવાદરૂપ સમર્થ જ્ઞાની વિશેષને પૂર્વ પ્રારબ્ધના યોગથી. ખરેખરા અંત:કરણથી અનિચ્છતાં છતાં, સંસારવાસમાં રહેવાને પ્રસંગ પરાણે આવી પડે,
તે તે પરમ સમર્થ યેગી અત્યંત આત્મજાગૃતિપૂર્વક તે સંસારપ્રસંગમાં આવા જ્ઞાની પણ અસંગ રહી, તેમાંથી નિલેષપણે ઉત્તીર્ણ થવાને પરમ પુરુષાર્થ અપવાદરૂપ કરે છે; અને ધાર તરવારની સેહલી-દેહલી ચૌદમાં જિન
તણું ચરણસેવા”ની જેમ, સંસાર ઉપાધિ મળે સ્થિત છતાં પરમ આત્મસમાધિ જાળવી, શુદ્ધ આત્માનુચરણમય ચારિત્રની બેધારી તલવાર પર ચાલવાનું અદ્દભુત બાજીગરપણું દાખવી, પિતે સાધેલા પરમ અદ્દભુત આત્મસામર્થ્યોગને પર બતાવે છે અને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. પણ આવા અપવાદરૂપ ગીઓ તે કઈક વિરલા જ હોય છે, કારણ કે ત્યાગ અવસ્થામાં આત્મસમાધિ જાળવવી દુષ્કર છતાં સુકર
x“अहमेदं एदमहं अहमेदरसेव होमि मम एदम् । अण्णं जं परदव्वं सञ्चित्ताचित्तमिस्सं वा ॥ एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ।
શ્રી સમયસાર ગા. ૨૦-૨૨, (આના અદ્દભુત પરમાર્થ માટે જુઓ શ્રીઅમૃતચંદ્રાચાર્યજીની ટીકા)
Page #223
--------------------------------------------------------------------------
________________
કાંત દષ્ટિ : આવા જ્ઞાની અપવાદરૂપ,-બીજાનું ગજું નથી.
(૫૩૫) સોહલી છે, પણ ગૃહસ્થાવસ્થામાં તથારૂપ આત્મસમાધિ જાળવવી તે તે દુષ્કર દુષ્કર ને દહલી છે. ચેખા ઓરડામાં ડાઘ ન લાગે એ દેખીતું છે, પણ કાજળની કોટડીમાં રહીને પણ જરા પણ ડાઘ ન લાગવા દે, એ કાંઈ જેવા તેવા પુરુષાર્થ કૌશલ્યનું કામ નથી. પણ પુનઃ કહેવાનું કે આવા અપવાદરૂપ પરમ યોગીઓ તે કઈક વિરલા જ હોય છે. આનું જવલંત ઉદાહરણ વર્તમાનમાં પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનચરિત્રમાંથી મળી આવે છે. અનિછતાં છતાં પૂર્વ પ્રારબ્ધદયથી પરાણે સંસારઉપાધિ મળે રહીને પણ, તેમણે કેવી અખંડ આત્મસમાધિદશા જાળવી છે, તે તેમના વચનામૃતમાં ડોકિયું કરતાં કઈ પણ નિષ્પક્ષપાત વિવેકી વિચારકને સહેજે સુપ્રતીત થાય છે. અન્ય દર્શાનીઓમાં પણ જનક વિદેહી-શ્રી કૃષ્ણ આદિના દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે.
પણ આવું બેધારી તલવાર પર ચાલવા જેવું પરમ દુર્ઘટ કાર્ય તે કોઈ વિશિષ્ટ સામર્થ્યના સ્વામી એવા સિદ્ધહસ્ત ગારૂઢ પુરુષો જ કરી શકે. બાકી બીજા સામાન્ય
પ્રાકૃત જને, કે સામાન્ય કોટિના યેગીજને કે ગપ્રારંભક આરોહક બીજાનું ગજુ' સાધકે, તેનું જે આંધળું અનુકરણ કરવા જવાની ધૃષ્ટતા કરે, તો નથી તેનું તે અધઃપતન થવાનું જ નિર્માણ થયેલું છે, કારણ કે તેમ કરવાનું
તેનું ગજું નથી, સામર્થ્ય નથી. એટલે સંસારપ્રસંગમાં રહી કેવળ અસંગ રહેવાનો અખતરો સામાન્ય પ્રાકૃત જનો અજમાવવા જાય તો તે પ્રાયે નિષ્ફળ થવાને જ સજાયેલે છે, એટલું જ નહિં પણ તેને ઉલટો મહાઅનર્થકારક થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. હાલમાં સ્વચ્છંદ મતિકલ્પનાએ અધ્યાત્મશાસ્ત્ર વાંચી તથારૂપ દશા વિના અનાસક્ત ગની દાંભિક વાતો કરનારા અને ખોટો ફાંકે રાખનારા ઘણા જને દષ્ટિગોચર થાય છે, પણ તે મહાનુભાવો ક્ષણવાર જે પિતાનો દંભ અને ફાંકે છડી દઈ સ્વસ્થ અંતરાત્માથી વિચારે તે તેઓને આ ઉપરથી ઘણે ધડો લેવાનું પ્રાપ્ત થાય એમ છે. કારણ કે છઠ્ઠી દૃષ્ટિ જેટલી ઊંચી પરિપકવ ગદશાને પામેલા જ્ઞાનાક્ષેપકવંત
ગીવિશેષ જ જે કાર્ય કરવાને સમર્થ છે, તે કાચી દશાવાળા યોગ્યતાવિહીન જન કેમ કરી શકે? જેને હજુ એકડો પણ આવડતું નથી એ બાલ, સ્નાતક પદવીને પામેલા વિદ્યાપારંગત પંડિતને કેમ પહોંચી શકે ? મોટા માણસના જેડામાં જેમ ન્હાનાને પગ ન મૂકાય, તેમ મહાજ્ઞાની મહાપુરુષના આચરણનું અનુકરણ સામાન્ય મનુષ્યો ન જ કરી શકે, અને મેગ્યતા વિના કરવા જાય તે ઉલટું અહિતકારક જ થઈ પડે. શ્રી નરસિંહ મહેતાને કહેવું પડયું છે કે –
અમારૂં ગાયું ગાશે, તે ઝાઝાં ખાસડાં ખાશે;
જે સમજીને ગાશે, તે હેલાં વૈકુંઠ જશે.” માટે સાંકડી કેડી–એકપદીમાંથી તે કઈ વિરલ મનુષ્ય જ જઈ શકે છે ને રાજમાર્ગો
Page #224
--------------------------------------------------------------------------
________________
(૫૩૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
તા સહુ કાઈ જઈ શકે છે, એમ જાણી, ભાગ મધ્યે પણ નિલેપ રહેવારૂપ એકપટ્ટી પર ચાલવાનું દુધટ કાર કઈ વિશિષ્ટ જ્ઞાનીવિશેષને માટે રહેવા ઇ, ઇતર જનેાએ તે વિષયત્યાગરૂપ રાજમાગે જ ચાલવામાં પેાતાનું ધ્યાન કેન્દ્રિત કરવા ચેાગ્ય છે, એ જ અત્ર તાત્પય છે. ( જુએ, અધ્યાત્મસાર ).
એટલે જ્ઞાની પુરુષાના અધ્યાત્મ વચના વાંચી પેાતાની તથારૂપ આત્મદશા થયા વિના, પેાતાની તેવી દશા કલ્પી લઇ, જે શુષ્ક જ્ઞાનીએ સંસારમાં રહીને ભેગ ભાગવતાં છતાં નિષ્કામપણું ભજવાના ખાટા ડાળ-દભ કરે છે, તે અજ્ઞાનીએ દ'ભી અજ્ઞાનીનેા ખરેખર ! આત્મવચના જ કરે છે, અને યાગ-અધ્યાત્મની હાંસી–વિડ’• કણુ ફૈજ ! ખના જ માત્ર કરે છે ! કારણ કે સકામપણાના બાહ્ય નિમિત્તો તેને નિષ્કામ રહેવા દેતા નથી, એટલું જ નહિં પણ તેનુ ઘાર અધઃપતન કરે છે. માટે ખરેખર જો નિષ્કામપણું ભજવુ જ હાય તા તેવા માહ્ય નિમિત્ત પ્રસંગને પશુ ત્યાગ કરવા અત્યંત આવશ્યક છે. સંસારપ્રસ`ગમાં પણ અસંગ રહી નિષ્કામવૃત્તિ અખડપણે જાળવનારા પરમ પુરુષ તે અત્યંત અત્યંત વિરલા જ છે, અપવાદરૂપ જ છે, એમ જાણી મુમુક્ષુએ સાંસારિક ભાગ પ્રસંગને! જેમ બને તેમ પરિત્યાગ કરતાં જ રહેવું એ ઉત્સર્ગમાગ છે. આ અનાસક્ત ચૈાગ તે કોઈક વિરલા પરમ ચાગસિદ્ધ પુરુષા જ સાધી શકે છે. ખાકી તથારૂપ ચેાગ્યતા વિનાના જે તે સાધવાની ધૃષ્ટતા વા સાહસ કરવા જાય છે, તે તે બિચારા ખત્તા જ ખાય છે, નામેાહુ ઉપજાવનારા બાહ્ય નિમિત્તો તેને સત્સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે-પાડી નાંખે છે, અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે યાગીને બદલે ‘ ભાગી' અને છે! એટલા માટે જ જ્ઞાની પુરુષાએ વિષયલેાગ સાધનને પતનસ્થાન જાણી ખાહ્ય સગા પણ સથા નિષેધ કર્યાં છે, તે સહેતુક છે. પરમાણુ માત્ર પશુ પરવસ્તુને લેશ પણ સંગ કરવા ચેગ્ય નથી, એ એમના નિર'તર ઉપદેશ છે. અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યેાગ સાધવા પ્રવર્ત્તવાની ચેષ્ટા કરનારને ચેતવણીરૂપ ‘લાલબત્તી' તેએએ આગળ ધરી છે. જેમકે—
હે જ્ઞાની! કદી પણ કઇક X કરવું ઉચિત નથી. હું તા ભાગવું છું, પણ પરદ્રવ્ય કદી મ્હારૂં નથી,' તે અર્થાત્ જે ત્હારૂં નથી તે ભાગવે છે, એટલે તું દુષ્ટ
તથાપિ જો તું એમ કહે કે અરે! તુ દુર્ભુક્ત જ છે, ભાગવનાર છે. અને જો
તું કહે કે * ઉપભાગથી ખંધ નથી, કારણ કે પરદ્રવ્યના ઉપલેાગથી ખંધ નથી એમ
* " ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते,
भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंधः स्यादुपभोगतो यदि न तत्कि कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाधूध्रुवम् ॥”
—શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત શ્રી સમયસારકલશ,
Page #225
--------------------------------------------------------------------------
________________
કાંત દષ્ટિ : “મન ગુણ અવગુણ ખેત', બલીયસી ધમશક્તિ
(૫૩૭) શાસ્ત્રમાં કહ્યું છે,' તે શું આ હારી ગપ્રવૃત્તિ કામચાર છે-ઈચ્છા પ્રવૃત્તિ છે? અને એમ છે તે શું બંધ નથી ? માટે હે જ્ઞાની ! તું જ્ઞાનરૂપ થઈને વસ, નહિં તે ચોક્કસ હારા પિતાના અપરાધથી તું બંધને પામીશ. તેમજ-કર્મનયના અવલંબનમાં પરાયણક્રિયામાં રચ્યાપચ્યા રહેનારા એવા ક્રિયાજડ જે જ્ઞાનને નથી જાણતા તે મગ્ન છે, સંસારસમુદ્રમાં ડૂબી ગયેલા છે. જ્ઞાનનયને ઇચ્છનારાઓ પણ જે સ્વચ્છેદથી મંદ ઉધ્યમવાળા છે તે પણ મગ્ન છે, સંસારસાગરમાં ડૂબેલા જ છે. વિશ્વ ઉપર તે તે તરે છે, કે જે સતત સ્વયં જ્ઞાન થઈ-જ્ઞાનરૂપે પરિણમી કર્મ કદી પણ કરતા નથી, અને કદી પણ પ્રમાદને વશ થતા નથી. '
વળી અત્રે જ્ઞાનાક્ષેપકવંત કવચિત્ ભાગ ભોગવતાં છતાં પણ અસંગ હોઈ નિર્લેપ રહી શકે છે એમ કહ્યું, તે તેની અભુત ગસિદ્ધિનું સામર્થ્ય સૂચવવા માટે
કહ્યું છે, તે ભેગ ભેગવે જ એમ કહેવા માટે કહ્યું નથી, પણ કવચિત જ્ઞાની ભેગી કોઈ યોગીવિશેષને પૂર્વ પ્રારબ્ધોદયથી તેવી સંભાવનાની અપેક્ષા લક્ષમાં છતાં અભેગી ! રાખી, તેનું અસાધારણ અતિશયવંત દઢયેગીપણું દર્શાવવા માટે કહ્યું છે.
કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષ વિષયને પર પદાર્થ જાણે છે, તેમાં આત્મભાવ કરતા નથી, તે પિતાના નથી જ એમ દઢ આત્મપ્રતીતિથી માને છે. અને તેમાં સ્વપ્નાંતરે પણ પરમાણુ માત્ર પણ આસક્તિ રાખતા નથી. એટલે સુક્કો ગોળો જેમ ભીંતને લાગતું નથી, તેમ ખરેખરા અનાસક્ત જ્ઞાની પુરુષ વિષયોથી બંધાતા નથી, કેવળ અલિપ્ત જ રહે છે. પૂર્વ પ્રારબ્ધોદયથી કદાચને ભોગ ભોગવવું પડે, તે પણ તેમાં સર્વથા અસંગપણાને લીધે જ્ઞાની લપાતા નથી, એવી અપૂર્વ ઉપગજાગૃતિ રાખે છે. આ ખરેખર ! તેઓના જ્ઞાનનું જ સામર્થ્ય અથવા વૈરાગ્યનું જ સામર્થ્ય છે. તેમજ–
વિષયો જે છે તે પિતે તેના સ્વરૂપથી ગુણરૂપ પણ નથી કે દેષરૂપ મન ગુણ પણ નથી. એટલે “વિષયોને બંધ ઉત્પાદનમાં નિયમ નથી; અજ્ઞાનીને અવગુણ ખેત તેથી બંધ થાય છે, જ્ઞાનીને કદી થતો નથી. જે સેવતાં કદી જેની
અશુદ્ધિ થાય છે, તેનાથી જ તેની કદાચિત્ શુદ્ધિ થાય છે, એમ શાસ્ત્રવચન છે.” (જુઓ અધ્યાત્મસાર) પણ તે વિષયના નિમિત્તે જે ઈષ્ટ–અનિષ્ઠ બુદ્ધિ ઉપજે છે, તે જ બંધનું કારણ છે. તેથી મન જ ગુણ-અવગુણનું ક્ષેત્ર છે, ઉત્પત્તિસ્થાન છે.
મન ga મનુષ્યાળાં જાઉં વંધમોક્ષયો ” અને વીતરાગ જ્ઞાની પુરુષને તે એ પરમ વૈરાગ્ય વર્તે છે કે તેને વિષયોમાં લેશમાત્ર પણ ઈચ્છાનિષ્ણ બુદ્ધિ હોતી જ નથી, નિમૂળ જ
+ “મના શર્મનાવટ-વનપા જ્ઞાનં નાનંતિ રે,
मग्नाः ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छंदमंदोद्यमाः । विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंत: स्वयं, જે કુત્તિ જ ગાતુ ન વ યાંતિ કમાય -શ્રી સમયસાર કલશ ,
Page #226
--------------------------------------------------------------------------
________________
(૫૩૮)
યોગદષ્ટિસમુચ્ચય થયેલી હોય છે, એટલે પૂર્વ કર્મવશાત્ કવચિત વિષય ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભોગના ગુણદોષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. “કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશોવિજયજી. “એવા જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહિં ભવહેત; નવિ ગુણ દેષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણ ખેત..ધન.” –શ્રી યો.સક્ઝાય -૭
આમ જે ભેગાસાગરમાં ભોગી ડૂબી મરે છે, તેને સમર્થ યોગી શીવ્ર તરી જાય છે ! જે ભોગથી બીજાના ભોગ મરે છે, તે ભોગ પણ આવા ઉત્તમ ભેગીને ગબાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણ કે “આ કાંતા દષ્ટિમાં કમક્ષિપણાથી ભોગશક્તિ નિર્મલ હોય છે, તે નિરંતર સ્વરસથી પ્રવર્તતી એવી બલીયસી ધર્મશક્તિને હણતી નથી –દીપને જે વાયરે બૂઝાવી નાંખે છે, તે પ્રજવલિત એવા દાવાનલને બૂઝાવી શકો નથી, પણ ઉલટે તેને સહાયતા કરે છે, તેમ અત્રે ભોગવ્યા વિના છૂટકે જ નથી એવા કર્મને ક્ષય થતું હોવાથી બળવાન ધર્મશક્તિને ભોગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિબળપણાને લીધે તેને વિરોધ કરતી નથી. હાથીને મગતરું શું કરી શકે ? મહામલ્લને નિર્બલ બાલક શું કરી શકે? જે કે સ્થિર દષ્ટિમાં પણ જ્ઞાનની તાકાત એટલી બધી હોય છે કે તેને ભોગે કાંઈ કરી શકે એમ નથી, તો પણ ત્યારે હજુ કંઈક
અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરંતુ આ કાંતા દષ્ટિમાં તે ધારણ જ્ઞાની ગૃહસ્થ વડે કરીને જ્ઞાનનું એવું પરમ બળવાનપણું થયું હોય છે, કે તે ભોગો પણુ ભાવસાધુ પણ લેશ પણ પ્રમાદ ઉપજાવી શક્તા નથી ! અર્થાત્ ભોગ મળે પણ
તેવો વિશિષ્ટ જ્ઞાની સ્વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતો નથી, સ્વરૂપસ્થિત અપ્રમત્ત જ રહે છે, એ તે બળવાન સામર્થ્ય સંપન્ન હોય છે. આવો અપ્રમત્ત ગૃહસ્થ યોગી પણ ભાવસાધુ જ છે. અને આમ હવાથી અત્રસ્થિત અસંગ જ્ઞાની ગીપુરુષ નિર્વિને નિબંધ પણે પરમ પદ પ્રત્યે અખંડ પ્રયાણ કરતે આગળ વધે જ છે.
“તે એ દષ્ટિ રે ભવસાગર તરે, લહે મુનિ સુયશ સંગ.”—. સઝાય.
भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलधनम् ।
मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥१६७॥ વૃત્તિ-મોરવચ સુભગતત્વને તે, ભેગપરમાર્થને તો, અર્થાત ભેગ જેને મન પરમાર્થ છે એવાને, પુનઃ–પુનઃ, 7 મોરકુન-ભોદધિનું બંધન નથી, ભવસાગર ઉલ્લંઘા નથી,–તેવા પ્રકારની બુદ્ધિથકી તેના ઉપાયમાં અપ્રવૃત્તિને લીધે, અને એ જ કહે છે-માયોદવેશ:-માયાજલમાં જેને દઢ આવે છે એવો –તેવા પ્રકારના વિપસને લીધે, જેને મૃગજલમાં દઢ અભિનિવેશ છે એ, તેન ચાવી : પથા- કેણુ અહીં તે પંથે-માર્ગે જય, કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે. x “धर्मशक्ति न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् ।।
ત્તિ રીપvણો વાયુર્ઘટાં વાનરમ ”—યશવકૃત દ્વા. દ્વા. ૨૪-૧૫
Page #227
--------------------------------------------------------------------------
________________
કતા દષ્ટિ ભગતત્વ ભવાબ્ધિ ન તરે, વિષય મૃગજa
(૫૩૯) ભગતત્વને ભવાબ્ધિનું, લંઘન તે ન જ થાય;
મૃગજલ દઢાવેશ છે, તે માર્ગે કુણ જાય? ૧૬૭ અર્થ-પણ જેને મન ભેગ એ તત્વ છે, એવાને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. જેને મૃગજલમાં દઢ આવેશ છે, એ કેણ અહીં તે માગે –કે જ્યાં માયામાં જલબુદ્ધિ છે ત્યાં–જાય?
વિવેચન “સાચું જાણું રે તે બીતે રહે, ન ચલે ડામાડેલ...ધન ધન
ગતરવને રે એ ભય નવિ ટળે” –શ્રી જે. દ. સક્ઝાય. પણ ભેગને જે તત્વરૂપ-પરમાર્થરૂપ માને છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેવા પ્રકારના વિપર્યાસને લીધે, માયાજલમાં જેને દઢ અભિનિવેશ છે એવો કોણ અહીં-જ્યાં માયામાં જલબુદ્ધિ છે એવા તે માર્ગે જાય?
ભેગ જેને મન તત્વરૂપ છે, પરમાર્થરૂપ લાગે છે, સાચા ભાસે છે, એ ભોગતત્વ પુરુષ કદી ભવસમુદ્ર ઓળંગી શકતું નથી. કારણ કે તેવી મિથ્યાભાસરૂપ બુદ્ધિને લીધે
તે તેના ઉલ્લંઘનના ઉપાયમાં પ્રવર્તતું નથી. અને તેનું કારણ પણ ભેગતત્વ એમ છે કે જેને માયાજલમાં દૃઢ આવેશ-ગાઢ અભિનિવેશ હોય, ભવાબ્ધિનતરે તે તે માગે કેવી રીતે જાય? વિપસને લીધે તેને સાચું જાણત
હોય તે તેને ઉલ્લઘી જવાની હામ કેમ ભીડે? એટલે રખેને હું ડૂબી જઈશ એમ ડરતે રહી, ડામાડોળ બની, તે માયાજલને ઓળંગી જવાનો પુરુષાર્થ કરતું નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતે નથી, અને ત્યાં જ પડ્યો રહે છે! તેમ વિપર્યાસથી-વિપરીત મતિથી જે માયાજલ સમા વિષયભોગને સાચા માને છે, તે તેમાંથી નિબંધપણે પાર ઉતરવાને પુરુષાર્થ કરતું નથી, તેને નિઃસાર અસત્ય જાણી તેની સેંસર નિર્ભયપણે પસાર થઈ જતો નથી, પણ તેમાં જ નિમગ્ન બની ડૂબી જાય છે, ગુંચી જાય છે, પચ્યો રહે છે.
અત્રે વિષયને જે મૃગજલની-ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે અત્યંત યુક્ત છે. કારણ કે ગ્રીષ્મમાં દૂર દૂર ક્ષિતિજમાં-જ્યાં પૃથ્વી ને આકાશ મળતા
દેખાય છે ત્યાં દષ્ટિમર્યાદાના છેડે જલને આભાસ થાય છે, તેને મૃગવિષય મૃગજલ જલ કહે છે. તે જલ કઈ વસ્તુતઃ છે જ નહિં, પણ દષ્ટિવિભ્રમથી વિપર્યાસ (Illusion of vision) તેને આભાસ માત્ર થાય છે. એવા તે
મૃગજલને સાચું જ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે
Page #228
--------------------------------------------------------------------------
________________
(૫૪૦)
યોગદૃષ્ટિસમુચ્ચય
પ્રત્યે દાડે છે, પણ તે મિથ્યા જલ તેા જાણે હાથતાલી દઇને આવું ને આધુ' ભાગતું જ જાય છે ! કાંઇ હાથમાં આવતું નથી, અને દેડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણા છીપવાને બદલે ઉલટી વધતી જાય છે! તેમ જડ એવા વિષયપદાર્થ અને ચેતન એવા આત્માને સંબંધ થવા અસ ંભવિત છે, તથાપિ વિપČસરૂપ દૃષ્ટિવિભ્રમથી (Illusion and Delusion) તે જડપદાર્થમાં આત્મબુદ્ધિના સમારેાપથી તેવા સંબધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાના પાણીને સાચું માનીને, વિષયતૃષ્ણાથી આકુલ અનેલેા મેહમૂદ્ર જીવરૂપ મૃગ તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દાડે છે, તે ઝાંઝવાના પાણીને માટે ખૂબ ઝવાં નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તે લાંખેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હાય, એમ દૂર ને દૂર ભાગતુ જ જાય છે! અને આ નિષ્ફળ વિષયાનુધાવનથી ભવભ્રમણુજન્ય ખેત્તુને લીધે, પથ્રુ સમા વિષયપિપાસુ જીવની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે, અને તેથી મહા ભવભ્રમણ દુ:ખ સહવુ પડે છે.
આ વિપર્યાસ જ સર્વ દુઃખનુ મૂળ છે. તે જ જીવને ઉંધા પાટા બધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં સ્વબુદ્ધિના વિભ્રમ કરાવે છે. આ અનાદિ અવિદ્યારૂપ વિષર્યાસથી ભાગસાધનરૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, આપ આપકું દેહાદિથી આત્માને અભિન્ન માની હુ' દેહાર્દિરૂપ છું એવી મિથ્યામતિ ભૂલ ગયા ! ' ઉદ્ભવે છે. એટલે પછી સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલે આત્મા ઇંદ્રિયદ્વારાથી પ્રવર્તાતા રહી વિષયેામાં પડી જાય છે, અને તે વિષયેાને પામીને પેાતે પેાતાને તત્ત્વથી જાણતા નથી, પાતે પેાતાને ભૂલી જાય છે! શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે ‘આપ આપકુ ભટ્ટ ગયા, ઇનસે કયા અંધેર ? ’
એના જેવી મહાહાસ્યાસ્પદ વાર્તા અને છે!
“હું છેાડી નિજ રૂપ, રમ્યા પર પુદ્ગલે;
ઝીલ્યેા ઊલટ આણી, વિષય તૃષ્ણાજલે.—શ્રી દેવચ’દ્રજી
66
વિચારની ઉત્પત્તિ થયા પછી વમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાયુ" કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અન ંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી; તે હવે કેવા પ્રકારે ક્ષીણુ કરવાં ? અને એવી કઇ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનુ' આટલાં સુધી પરિણમવુ થયુ છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બેાધનાં વમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે; કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય જીવની ભૂલ જોતાં તેા અનંત વિશેષ લાગે છે, પણ સ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે,
Page #229
--------------------------------------------------------------------------
________________
3
કાંતા દૃષ્ટિ વિષયના ભિખારી ‘નિપુણ્ય ર‘ક’
(૫૪૧)
કે જે ભૂલના વિચાર કર્યાથી સર્વે ભૂલનેા વિચાર થાય છે; અને જે ભૂલના મટવાથી કદાપિ નાના પ્રકારની ભૂલને વિચાર કરી તે ભૂલથી છૂટવા અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઇચ્છા મૂળ ભૂલથી છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૪૧૩. (૧૦૦)
સવે ભૂલ મટે છે. કાઈ જીવ ઈચ્છે, તેાપણુ તે જ્તવ્ય છે, છૂટવાનુ સહેજે કારણ થાય
ܕܕ
વિષયના
આ સર્વ ભૂતની બીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવસ્તુમાં આત્મબુદ્ધિરૂપ વિપર્યાસ છે, આપ આપકું' ભૂલ ગયા !' એ જ મેટામાં માટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલાની પર'પરા નીપજે છે, તે એટલી હદ સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર ભિખારી ખનીજાય છે. પાંચ ઇંદ્રિયના વિયેામાં તે એટલેા બધા તન્મય થઈ નિપુણ્યક રક જાય છે કે તે પેાતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઇ, વિષયેામાં જ સર્વસ્વ માની તેની ગવેષણામાં અહેનિશ મડડ્યો રહે છે! અને વિષયતૃષ્ણાથી આર્ત્ત ને તપ્ત અની નિર ંતર દુ:ખ અનુભવે છે, છતાં તે વિષયને કીડા વિષયાના કેડા મૂકતા નથી! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આવે। તે વિષયમુક્ષુ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિષિએ અનુપમ શૈલીથી તાદૃશ્ય વર્ણવેલા તે નિપુણ્યક ર'કના જેવુ સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઇ રાતદ્વિવસ વિષયકદન્નની ભિક્ષાર્થે ભમે છે! જેમકે—
“ આ જીવ આ સંસારનગમાં અપરાપર જન્મ લક્ષણુરૂપ ઊ'ચા-નીચા ગૃહામાં વિષય-કદનના આશાપાશને વશ થઇ અવિરામપણે ભમ્યા કરે છે.
“ક્ષુધાથી જસ દુર્ગંલ દેહ, ગૃહે ગૃહે ભિક્ષાથે તેહ; કરમાંહિ ગ્રહીને ઘટપાત્ર, નિન્દાતે ભમતા દિનરાત્ર સર્વાંગી મહાઘાત ઉતાપ, તિહાં અનુગત ચેતન આપ; · વાય માડી ! રે કરજો ત્રાણુ !’ પાકારે એવી દીન વાણુ. જ્વર ક્રુષ્ઠ ઉન્માદ સંયુક્ત, શૂલપડિત ને પામા યુક્ત; સવ રાગના તેહ નિવાસ, વેદનાવેગે વિલ ખાસ. પામીશ ભિક્ષા તે તે ગેહ,’ ઇત્યાદિક ચિતવતા એહ; વિકલ્પાકુલ મનમાં થાય, રૌદ્રધ્યાન ભરતા જાય. સંતાને કરુણાનું સ્થાન, માનીએને હાસ્ય નિદાન;
ખાલેને ક્રીડન આવાસ, ઉદાહરણ પાપીને ખાસ.” —શ્રી ઉ. લ. પ્ર. કથા, પ્ર. ૧ (ડૉ. ભગવાનદાસકૃત સદ્યગદ્ય અનુવાદ)
સ'સારને વિષે અહેનિશ પટન કરતા આ જીવના જે આ શબ્દાદિ વિષયે અને જે આ ખંવર્ગ-ધન-સુવર્ણાદિ, અને જે ક્રીડા-વિકથા આદિ અન્ય પણ સ’સાર
Page #230
--------------------------------------------------------------------------
________________
(૫૪૨)
ગદષ્ટિસમુચ્ચય કારણ હેય, તે ગૃદ્ધિહેતુપણાથી રાગાદિ ભાવોના કારણપણાને લઈને વિષય કદન્નના અને કર્મ સંચયરૂપ મહા અજીર્ણના નિમિત્તપણને લઈને કદન્ત જાણવા મનોરથ યેગ્ય છે.” (ઉ. ભ. પ્ર. કથા) એવી તે કદન્નરૂપ ભિક્ષા ભક્ષણ કરવા
ઈચ્છતો આ જીવ નાના પ્રકારના વિષય સંબંધી મારો કરે છે,થાવત્ તે ચક્રવર્તીપણાને મને રથ પણ કરે છે. અને આ ચક્રવત્તી પણ ભગવાન સતસાધુઓને ક્ષુદ્ર રંક જેવો પ્રતિભાસે છે, તે પછી શેષ અવસ્થાઓનું તે પૂછવું જ શું?”
અને આવા કદન્ત જેવા આ ધન-વિષય-કલત્રાદિથી પૂરાઈ રહ્યા છતાં આ જીવને અભિલાષાને વિચ્છેદ થતું નથી, એટલું જ નહિં પણ તેની તૃષા વિશેષ ગાઢપણે અભિવૃદ્ધિ પામે છે. કારણ કે જેમ ગાઢ ગ્રીષ્મમાં દવદાહથી તાપ પામેલ શરીરવાળા, પિપાસાથી–તરસથી અભિભૂત ચેતનાવાળા, મૂચ્છથી ઢળી પડેલા એવા કેઈ પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં, પ્રબલ કલ્લેબમાલાથી આકુલ એવા ઘણું ઘણું મહા જલાશયસમૂહે પીતાં પણ જરાય તૃષાની ન્યૂનતા ઉપજાવતા નથી, તેમ આ જીવને પણ આ વિષયાદિ વત્ત છે. તે આ પ્રકારે:-અનાદિ સંસારમાં પરાવર્તન કરી રહેલા આ જીવે પૂર્વે દેવને વિષે અનંતીવાર નિરુપચરિત એવા શબ્દાદિ ભેગો પ્રાપ્ત કરેલા છે, અનંત અમૂલ્ય રત્નરાશિઓ મેળવેલા છે, પતિના વિશ્વમેને ખંડિત કરે એવા વિલાસિનીવૃદો સાથે વિલાસ કરેલા છે, ત્રિભુવનાતિશાયિની નાના પ્રકારની કીડાએથી કીડન કરેલું છે. તથાપિ જાણે મહાબુભક્ષાથી–ભૂખથી કૃશ ઉદરવાળો હોય એમ આ જીવ શેષ દિનના ભક્ત વૃત્તાંતને કાંઈ પણ જાણ નથી !! કેવલ તેના અભિલાષથી શોષાય છે !!! -તેથી તૃપ્તિ ન તેને થાય, પણ બુભક્ષા વધતી જાય !”
' –શ્રી ઉ. ભ. પ્ર. કથા (ડી, ભગવાનદાસ મ, મહેતાકૃત અનુવાદ) આવી કદન્નરૂપ આ વિષય મૃગતૃષ્ણાની પાછળ દોડવાથી આ જીવને આ બધી અનર્થ પરંપરા સાંપડે છે, અને તેને ભવસાગરનું ઉલ્લંઘન થતું નથી, કારણ કે માયાજાલરૂપ તે માયાજલમાં તેને ગાઢ અભિનિવેશ-મિથ્યા આગ્રહ છે, એટલે તે તેને ઉલ્લંઘી જવાની હામ ભીડતે નથી, અને જ્યાં છે ત્યાંને ત્યાં એટલે કે વિષય-કાદવમાં ડુક્કરની જેમ પડયો રહે છે !!
स तत्र भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् ।
मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥१६८॥ વૃત્તિઃ-સ-તે, માયામાં જેને જલને દઢ આવેશ છે તે, તા-ત્યાં જ, પથમાં, માર્ગમાં મોનિઃભદ્વિગ્ન હોઈ, ચણા-જેમ, એ ઉદાહરણના ઉપન્યાસ અથે છે, તિરંગાય-નિઃસંય સ્થિતિ જ કરે છે.-જલબુદ્ધિના સમાચથો, મોક્ષમાડપિ હિ-નાનાદિ લક્ષવાળા મોક્ષમાર્ગમાં પણ, તથા-તેમ અસંશય રિથતિ કરે છે. મોનરન્નાટોહિત –ભેગજંબાલથી–ભેગનિબંધન દેતાદિ પ્રપંચથી મેહિત એવો તે એમ અર્થ છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
કાંતા દૃષ્ટિ : ભવમાં સ્થિતિ, બહિરાભા-દેહમાં આત્મબુદ્ધિ
ત્યાં જ નિ:શક સ્થિતિ કરે, ભવાદ્વિગ્ન તે જેમ ભાગજ માલે માહિયા, મેક્ષપથે પણ તેમ. ૧૬૮
(૫૪૩)
અર્થ :—તે જેમ ત્યાં જ-માગમ, ભવાદ્વિગ્ન હોઈ, નિઃસ`શય સ્થિતિ કરે છે, તેમ માક્ષમાગ માં પણ ભાગજ માલથી માહિત એવા તે સ્થિતિ કરે છે.
વિવેચન
માયાજલમાં જેને જલના દૃઢ અભિનિવેશ છે, એવા તે ભાગતત્ત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભવાદ્વિગ્ન રહી, ત્યાં જ માગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મેાક્ષમાગ માં પણ ભાગના કારણરૂપ દેહાર્દિ પ્રપ’ચથી માહિત એવા તે નિ:સંશય ‘સ્થિતિ કરે છે.
આને આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિના અભિનિવેશ છે, એવા ભાગતત્ત્વ પુરુષ, આ જલ સાચું છે-ખરેખરૂ છે, એવા બાંધી લીધેલા પૂર્વાંગ્રહરૂપ મિથ્યાભાવને લીધે, સ'સારથી ઉદ્વેગ-દુઃખ પામતા રહી, ત્યાં જ માગ માં ભવમાં સ્થિતિઃ સ્થિતિ કરે છે; પણ આમાં કાંઇ સાર નથી એમ જાણી તે સ`સારમાક્ષમાગે સાગરને એળંગી જવા આગળ વધતા નથી, પુરુષાથ કરતા નથી, પણ ‘ સ્થિતિ એટલે તે ભાગમાં જ સ્થિતિ કરે છે, ભાગમાં રચ્યા-પચ્યા રહે છે. તેમજ ભાગકારણરૂપ દેહાદિ પ્રપ`ચથી મેહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મેાક્ષમાર્ગીમાં પણ ' સ્થિતિ' કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંના ત્યાં અટકી રહે છે-થાભી રહે છે, પડઘો રહે છે, પણુ આગળ વધતા નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાગ”માં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાગ માં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ ‘સ્થિતિ' કરે છે. અર્થાત્ તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મેાક્ષમાગે આગળ વધતા નથી. તે આ પ્રકારેઃ—
આ આત્મા અનાદિથી પેાતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપઅજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પરપદામાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેહાર્દિ પરવસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી અહિરાત્મા: અધી સજ્જડ થઈ ગઈ છે, એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઇ છે કે દેહમાં ‘દેહાદિ તે જ હુ‘’ એવી વિપર્યાસ બુદ્ધિ-વિપરીત તિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના ઢીકાલના સહવાસથી તે જાણે જડ જેવા થઇ ગયેા છે ! આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલે જીવ અહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરામુખ એવા આ અહિરાત્મા પેાતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈંદ્રિયદ્વારાથી સ્કુરાયમાન થઈ, પેાતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં
Page #232
--------------------------------------------------------------------------
________________
(૫૪૪)
ગદષ્ટિસમુચય રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલા આત્માને દેવ માને છે, અને નારક દેહમાં રહેલા આત્માને તે નારક માને છે, પણ તત્વથી હું પોતે તેવો નથી, તે તે દેહપર્યાયરૂપ નથી, હું તે અનંતાનંત જ્ઞાનશક્તિને સ્વામી સંવેદ્ય એ અચલ સ્થિતિવાળે શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતા નથી. આમ પોતાના દેહમાં આત્માને અધ્યાસ કરતા એ આ બહિરાત્મા પરના આત્માને જ્યાં વાસ છે એવા સ્વદેહ સદેશ અચેતન પરદેહને આ પારકે દેહ માની બેસે છે. અને આમ દેહમાં સ્વપરના મિથ્યા અધ્યવસાયનેમાન્યતાને લીધે, જેને આત્માનું ભાન નથી એવા અનાત્મણ જનને સ્ત્રી-પુત્રાદિ સંબંધી વિભ્રમ વર્તે છે, અને તેમાંથી અવિદ્યા નામને દઢ સંસ્કાર જન્મે છે, કે જેથી લેક પુન: દેહ એ જ આત્મા એવું અભિમાન ધરે છે. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.”
જડ ચલ જડ ચલ કર્મ જે દેહને હેજી, જાણ્યું આતમ તત્વ; બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરગે એકત્વ. નમિપ્રભ૦”–શ્રી દેવચંદ્રજી.
દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાથે વિષયમાં પ્રવૃત્તિ કરે છે, અને તે વિષયપ્રાપ્તિના સાધનરૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે, તેની પ્રાપ્તિમાં અનુકૂળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. તેમાં કોઈ વચ્ચે આડું આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે. તુચ્છ કદન જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ધરી કાકીડાની જેમ નાચે છે. અને વિશેષ વિશેષનો લોભ ધરતે રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળપ્રપંચ-માયાકપટ કરી પોતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયને અર્થે કષાય કરે છે, અને તેથી હાથે કરીને આ ભવપ્રપંચ ઉભું કરીને, સંસાર પરિભ્રમણદુ:ખ પામી, તે ભદ્વિગ્ન બને છે. આમ દેહમાં આત્મબુદ્ધિરૂપ મૂળથી ઉપજતા વિષય-કષાયથી આ જીવનું સંસારચક્ર ચાલ્યા કરે છે.
x"बहिरात्मेन्द्रियद्वारैगत्मज्ञानपराङ्मुखः। स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ।।
नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा। अनंतानंतधीशक्तिः स्वसंबेद्योऽचलस्थितिः।। स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् । परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्त्तते विभ्रमः पुसां पुत्रभार्यादिगोचरः ।। अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ।। मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यस्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः॥"
–શ્રી પૂજ્યપાદસ્વામીજીત શ્રી સમાધિશતક
Page #233
--------------------------------------------------------------------------
________________
કાંતા દૃષ્ટિ : ભાગતત્ત્વની મેાક્ષમાર્ગે અપ્રગતિ-સ્થિતિ’
“ રાગ દ્વેષે ભર્યાં માહ વૈરી નડયો, લેકની રીતમાં ઘણુંય રાતા; ક્રોધ વશ ધમધમ્યા, શુદ્ધ ગુણ નવ રમ્યા, ભમ્યા ભવમાંહિ હુ' વિષય માતા.... તાર હેા તાર પ્રભુ! મુજ સેવક ભણી.”–શ્રી દેવચ'દ્રજી
(૫૪૫)
વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છ ંદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવા પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લાભ કરતાં કે અન્યથા કરતાં તે માઠુ છે એમ યથાયેાગ્ય કાં ન જાણ્યુ^? અર્થાત્ એમ જાણવું જોઇતુ હતુ, છતાં ન જાણ્યુ. એ વળી ફરી પરિભ્રમણ કરવાના વૈરાગ્ય આપે છે.” ઈ. —શ્રીમદ્ રાજચ'દ્ર, પત્રાંક ૧૧૫ (૧૨૮)
અને પછી તે તે તુચ્છ કદન્ન જેવા વિષયસુખમાં આ મેહમૂઢ જીવને એટલે અધો રંગ લાગી જાય છે, એટલા બધા તન્મય રસ જામે છે, કે તેની પ્રાપ્તિમાં નિરતર નિમગ્ન રહે છે, અને તેને જ સુંદર માને છે, બીજુ કાંઈ તે ખાપડા જાણતા નથી. કારણ કે સુસ્વાદુ ભોજનને સ્વાદ તેને સ્વપ્ને પણ લાધ્યો નથી. એટલે ડુક્કરને જેમ કાદવમાં પડયા રહેવુ ગમે છે, તેમ તેને વિષય -કદન્તમાં રચ્યા-પચ્યા રહેવુ ગમે છે. તે વિષ્ટાના ભ્રમરને જેમ વિષ્ટાની સુગધી જ સારી લાગતી હતી, તેમ આ વિષયના ભ્રમરને વિષયની ગધ જ સારી લાગે છે!
“તેને સુંદર માને રાંક, ખીજું ન જાણે તેહ વરાક; સુસ્વાદુ ભોજનને સ્વાદ, સ્વપ્ને પણ એને ન પ્રાપ્ત.”
ઉ. ભ. પ્ર. ૧ (ડો. ભગવાનદાસ મ. મહેતાકૃત અનુવાદ)
આમ પરપરિણતિના રાગીપણે, પર રસર`ગે રક્ત થયેલેા આ જીવ, પર વસ્તુને ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભોગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યંત સ'સારમાં રખડે છે. અને આમ પેાતાનું આત્મદ્ગિત ચૂકી, આ મહામેહમૂઢ જીવ વેઠીઆ પેઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકના હેરાન હેરાન થાય છે! ભાવિતાત્મા મહાત્માઓના વચનામૃત છે કે–
પરપરિણતિ રસ રંગતા, પરગ્રાહકતા ભાવ....નાથ રે !
પર કરતા પર ભોગતા, ક્ષ્ા થયા એઠુ સ્વભાવ ?....નાથ રે !”-શ્રી દેવચ`દ્રજી,
“જે ક્રિયાને વિષે જીવને રંગ લાગે છે. તેને ત્યાં જ સ્થિતિ હાય છે, એવા જે જિનનેા અભિપ્રાય તે સત્ય છે. ત્રીશ મહામહનીયનાં સ્થાનક શ્રી તીર્થંકરે કહ્યાં છે તે સાચા છે.”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૧૪૮ (હાથનેાંધ, ૨–૧૯)
Page #234
--------------------------------------------------------------------------
________________
(૫૪૬)
યાગદદિસમુચ્ચય
અને આમ ભાગરૂપ નિઃસાર માયાજલમાં જ જેને દૃઢ ર'ગ લાગ્યા છે, દૃઢ અભિનિવેશ ઉપજ્યો છે, એવા ભાગતત્ત્વ પુરુષને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન હેતુ નથી, એટલે માક્ષમાગ માં તેને પ્રવેશ પણ કયાંથી હોય ? દેહાર્દિની ભૂલભૂલામણીભરી જખાલમાં જે સાઇ ગયા છે, દેહાર્દિ માયાપ્રપ`ચમાં આત્મબુદ્ધિના વ્યામાહથી જે મુઝાઈ ગયા છે, માયાજલરૂપ વિષયની અટપટી માયાવી જાલમાં જે અટવાઇ પડયો છે, તેના નિમિત્તે રાગદ્વેષ કરતા જે કષાયરંગથી રંગાઈ રહ્યો છે, અને તેથી જે ભવપ્રપ`ચના અનંત ચક્રાવામાં પડી ગયા છે,– એવા આ મહામેહમૂઢ જીવને મેાક્ષમા પામવા પણ મુશ્કેલ થઇ પડે છે. તેની મિથ્યાત્વમાં જ સ્થિતિ હાય છે, તેથી તે આગળ વધતા નથી, પ્રગતિ કરતા નથી; કારણ કે જ્યાંલગી કષાયની ઉપશાંતતા ન થઇ હાય, વિષયાદિ પ્રત્યે અંતરંગ વૈરાગ્ય ન વત્તા હાય, માક્ષ શિવાય ત્રીજી કઈ અભિલાષા ન હેાય, ત્યાંલગી મેાક્ષમાગ માં પ્રવેશ કરવા યેાગ્ય ચેાગ્યતા પણ પ્રાપ્ત થતી નથી, સાચું મિથ્યાત્વ · ગુણસ્થાનક' પણ પ્રાપ્ત થતું નથી, ને પ્રથમ મિત્રાદષ્ટિ પણ ખૂલતી નથી, તેા પછી ઉક્ત ભેગતત્ત્વ પુરુષના મેાક્ષમાગ માં પ્રવેશ કયાંથી હાય? ને તેમાં તે આગળ કયાંથી વધે? ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિથી પ્રગતિ કેમ કરે ?
મેક્ષમા અપ્રગતિસ્થિતિ
આમ જેને ભાગમાં તત્ત્વમુદ્ધિ છે એવા ભાગતત્ત્વ પુરુષ સસારમાં ‘સ્થિતિ’ કરે છે, અર્થાત્ અન ́ત કાળસ્થિતિ પર્યંત અનંત પરિભ્રમણ દુ:ખને પામે છે. અને મેાક્ષમાગ માં પણ તે ‘ સ્થિતિ ’જ કરે છે. અર્થાત્ ગુણવકાસ પામી આગળ પ્રગતિ કરતા નથી, ગળીયા અળદની જેમ જ્યાંને ત્યાં પડ્યો રહે છે! અને આમ તેનું પરિભ્રમણ દુ:ખ ચાલુ રહે છે, ને તેના નિવારણના ઉપાય તેને મળતા નથી. એટલે બન્ને રીતે તે દુઃખી થાય છે.
U2 5
मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तवसमावेशात्सदैव हि हितोदयः ॥ १६९ ॥
નિત્ય મીમાંસા ભાવથી, માહુ એહમાં ન્હોય; એથી તત્ત્વસમાવેશથી, સદા હિદય હોય. ૧૬૯
અ:—નિત્ય મીમાંસા ભાવને લીધે આ દૃષ્ટિમાં માહ હાતા નથી, એથી કરીને તત્ત્વસમાવેશને લીધે સદૈવ હિતેાદય જ હાય છે.
વૃત્તિ:-મીમાંસામાવતો-મીમાંસા ભાવથી, સદ્વિચાર ભાવથી, નિસ્યં−નિત્ય. સવકાળ, ન મોદ્દોડા યતો મવેત્ કારણ કે આ દૃષ્ટિમાં માડુ હોતા નથી, અતઃ–એથી કરીને સરવસમાવેશ—તવસમાવેશરૂપ કારણ થકી, સવૈવ હિ હિતોત્ય:-આ દૃષ્ટિમાં ચોક્કસ સદૈવ હિતાય જ હોય છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
કાંત દષ્ટિઃ થર્ષદ મીમાંસા, દશનામીમાંસા
(૫૪૭) વિવેચન વળી નિત્ય મીમાંસાના ભાવથી આ દષ્ટિમાં મેહ હોતો નથી. એથી કરીને તત્વના સમાવેશરૂપ કારણ થકી નિશ્ચય એને સદાય હિતેાદય જ હોય છે.
તત્ત્વ મીમાંસા આ દષ્ટિમાં સ્થિતિ કરત સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ સમર્થ તત્વચિંતક-તત્વમીમાંસક હોય છે. એટલે નિરંતર સવિચારરૂપ મીમાંસાના-સૂમ તત્ત્વપષણના હેવાપણાને લીધે અત્રે કેઈપણ મોહને સંભવ હોતો નથી. કારણકે જે તત્ત્વ સમજે છે, તે મેહ પામત નથી. અને સમ્યગ્દષ્ટિને દર્શનમહ તે કારનો ક્ષય થઈ ચૂક છે, તથા યોગમાર્ગમાં આગળ વધતાં એને ચારિત્રમેહની પણ ઉત્તરોત્તર ક્ષીણતા થતી જાય છે, એટલે સર્વથા મેહનો અભાવ હોય છે. સમ્યગદષ્ટિ પુરુષ અનેક પ્રકારે તત્વને સૂમ વિચાર કરે છે. જેમ કે
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્ગદર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે –(૧) પહેલું પદ
આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. પપદ મીમાંસા અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ
સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય-સત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. (૨) બીજું પદ-આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કેઈપણ સગો અનુભવ ચોગ્ય થતા નથી. કોઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતન-સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસરગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હાય નહિ. (૩) ત્રીજુ' પદ-આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ કિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપને કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા ચોગ્ય વિશેષ સંબંધ સહિત ) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. (૪) ચોથું પદ આત્મા ભોક્તા છે. જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ; હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ
Page #236
--------------------------------------------------------------------------
________________
(૫૪૮)
યોગદષ્ટિસમુચ્ચય થવા યોગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. (૫) પાંચમું પદ-એક્ષપદ છે.-જે અનુપચરિત વ્યવહારથી કમનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હેય, પણ તેના અભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે; ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. (૬) છઠ્ઠ પદ-તે મોક્ષને ઉપાય છે. જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તે તેની નિવૃતિ કઈ કાળે સંભવે નહી; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન સંયમાદિ મેક્ષ પદના ઉપાય છે.”
– (વિશેષ માટે જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૪૦૬ (૪૯૩) આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કર્મ
છે ભક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધમ. ષટૂ સ્થાનક સંક્ષેપમાં, ષટ્ દર્શન પણ એહ;
સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાતિએ એહ.”–શ્રી આત્મસિદ્ધિ. “મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણ;
આતમ તત્વ કયું જાણ્યું જગતગુરુ ! એહ વિચાર મુજ કહિયે; આતમ તત્વ જાણ્યા વિણ નિમલ, ચિત્તસમાધિ નવિ લહિયે મુ”–શ્રી આનંદઘનજી.
વળી આ આત્મતત્વ સંબંધી દર્શનની તે તત્વજ્ઞ પુરુષ આ પ્રમાણે વિશેષ પર્યાચના કરે છે: (૧) કેઈ આત્મતત્વને અબંધ માને છે, પણ આ આત્મા કિયા
કરતે દેખાય છે, તે તે ક્રિયાનું ફળ કેણુ ભગવશે? (૨) જડ-ચેતન ષદૃર્શન આ બન્ને એક જ આત્મારૂપ છે, સ્થાવર-જંગમ બન્ને સરખા છે એમ મીમાંસા કેઈ કહે છે. પણ તેમાં સુખ-દુઃખ વ્યવસ્થા નથી ઘટતી, અને સંકર
નામનું દૂષણ આવે છે, એમ ચિત્તમાં વિચારી પરીક્ષા કરતાં જણાય છે. (૩) આત્મદર્શનમાં લીન એવો કોઈ કહે છે કે “આત્મતત્ત્વ નિત્ય જ છે, પણ તેમાં તે કરેલા કર્મના વિનાશરૂપ કૃતવિનાશ દોષ, અને નહિં કરેલા કર્મના આગમનરૂ૫ અકૃતાગમ દોષ આવે છે, તે મતિહીનને દેખાતા નથી. “કઈ અબંધ આતમ તત્ત માને, કિરિયા કરતે દસે; ક્રિયાતણું ફલ કહે કુણુ ભગવે ? ઈમ પૂછ્યું ચિત્ત રીસે. મુનિસુવ્રત,
Page #237
--------------------------------------------------------------------------
________________
કતા દષ્ટિ પદનમીમાંસા, આત્મતત્વમીમાંસા
(૫૪૯) જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખે; દુઃખ સુખ સંકર દૂષનું આવે, ચિત્ત વિચારી જે પરિખે. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્વ, આતમ દરિશણ લીને; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીણે. મુનિ—શ્રી આનંદઘનજી
(૪) કોઈ કહે છે કે “આ આત્મા ક્ષણિક છે એમ જાણે. પણ તેમ માનતાં બંધમેક્ષ કે સુખ-દુઃખની વ્યવસ્થા નહિં ઘટે, એ વિચાર મનમાં લાવવા એગ્ય છે. (૫) કઈ વળી એમ કહે છે કે “ચાર ભૂત શિવાયની અળગી–જુદી એવી આત્મસત્તા ઘટતી નથી.” પણ આંધળે ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંને શે દોષ?—એમ અનેક વાદીઓના મતવિભ્રમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત્ત સમાધિ પામતું નથી, અને યથાર્થપણે આત્મતત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તે મુમુક્ષુએ કેમ કરવું? “સૌગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો, બંધ મેક્ષ સુખ દુખ નવિ ઘટે, એહ વિચાર મન આણે. મુનિ ભૂત ચતુષ્ક વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જે નજર ન દેખે, તે શું કીજે શકટે? મુનિ એમ અનેક વાદિ મતવિભ્રમ, સંકટ પડિ ન લહે; ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિણ તત્ત કેઈ ન કહે મુનિવ”—શ્રી આનંદઘનજી.
ત્યારે તેને અંતરાત્મા (અથવા પરમાત્મા) જાણે જવાબ આપે છે કે–અહો આત્મન ! તું સર્વ પક્ષપાત છેડી દઈ, રાગ-દ્વેષ–મોહ પક્ષથી વર્જિત એવા એક આત્મતત્ત્વમાં રઢ લગાડીને મંડી પડ! જે કોઈ આ આત્માનું ધ્યાન કરે છે તે ફરી આમાં આવતું નથી, અને બીજું બધુંય વાજાલ છે એમ જાણે છે, આ તત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ–આત્માને વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરે યોગ્ય છે, અને તે જ તત્ત્વજ્ઞાની કહેવાય. એટલે એને અંતરાત્મા પુનઃ બેલી ઊઠે છે કે હે આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ! “મુનિસુવ્રત ! જે કૃપા કરે છે, “આનંદઘન પદ લહીએ.”
“વળતું જગગુરુ ઈણિ પેરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ-દ્વેષ–મેહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી-મુનિસુવ્રત આતમ ધ્યાન ધરે જે કોઉ, સો ફિર ઈણમેં ના'વે, વાજાલ બીજું સહુ જાણે, એહ તત્વ ચિત્ત લાવે. મુનિ જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે: મુનિસુવ્રત જે કૃપા કરે છે, આનંદઘન પદ લહિયે. મુનિ” -શ્રી આનંદઘનજી.
ઈત્યાદિ પ્રકારે પદની અને તે પરથી ફલિત થતા પડ્રદર્શનની મીમાંસા કરનાર
Page #238
--------------------------------------------------------------------------
________________
(૫૫૦)
યોગદષ્ટિસમુરચય આ મહાતત્ત્વજ્ઞાની પુરુષ બીજી બધી પંચાત છેડી દઈ, શુદ્ધ આત્મધ્યાનમાં લીન થાય છે,
અને ધ્યાવે છે કે હું દેહાદિથી ભિન્ન એ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા આત્મતત્તવ છું. “આ મહારા સ્વરૂપથી૪ ચુત થઈ હું ઇદ્રિયદ્વારોથી વિષયમાં પતિતમીમાંસા પડી ગયો હતો. તે વિષયને પામીને હું” એમ મને મેં પૂર્વે તત્વથી
ઓળખે નહિં ! જે અગ્રાહ્યને ગ્રડતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એવું સ્વસંવેદ્ય તે તહું છું. તત્ત્વથી બોધાત્મા-બેધસ્વરૂપ એવા મને સમ્યફપણે પેખતાં, રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે તેથી કઈ મહા શત્રુ નથી, કે કઈ મહારો પ્રિય મિત્ર નથી. મને નહિં દેખતે એ આ લેક નથી મહારો શત્રુ કે નથી મારે મિત્ર.” આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલ જ્ઞાની પુરુષ ભાવે છે કે-જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હુંજ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિ એમ સ્થિતિ છે. વિષયમાંથી મને પ્રશ્રુત કરાવી, સ્વારથી જ હારામાં સ્થિત એવા પરમાનંદમય બેધાત્માને હું પ્રપન્ન થયેલ છું, પ્રાપ્ત થયેલ છું.' ઇત્યાદિ પ્રકારે આત્મભાવનાના પરિભાવથી તે દર્શનમોહને ક્ષય કરે છે. અને તેથી કરીને દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વર્તે છે, એ પરમ સૂક્ષ્મબોધ તેને ઉપજે છે. એટલે પછી તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન પ્રવર્તે છે કે તે ચારિત્રહને પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ કરવા ભણી પ્રવર્તે છે. જેમકે—
ચારિત્ર મહ પરાજય | સર્વ ભાવથી તે ઔદાસીન્ય વૃત્તિ-ઉદાસીન ભાવ કરે છે, અને તેને દેહ માત્ર સંયમના હેતુએ જ હોય છે, બીજા કેઈ કારણે તેને બીજું કાંઈ કલ્પતું નથી, અને
દેહમાં પણ તેને કિંચિત્ મૂચ્છ હોતી નથી. મન, વચન, કાયાના સર્વત્ર દા યોગને તે જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે, અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની સીન્ય: ગુપ્તિ આત્મામાં સ્થિરતા કરે છે, તે પણ મુખ્યપણે તે દેહની સ્થિતિ પર્વતસમિતિ ચાવજજીવ વર્તે છે. તે આત્મસ્થિરતા એટલી બધી દઢ હોય છે કે
ઘેર પરીષહ કે ઉપસર્ગના ભયથી પણ તેને અંત આવી શકતો નથી.
*"मत्त च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपद्याहमिति मां पुरा वेद न तत्त्वतः ।।
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमरम्यहम् ॥ क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः। बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः।। मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः। मां प्रपश्यन्नयं लोको न मे शत्रन च पियः॥ यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः। अहमेव मयोपास्या नान्यः कश्चिदिति स्थितिः॥ प्रच्याव्य विषयेभ्योऽहं मा मयैव मयि स्थितम् । बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ॥"
–શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિશતક,
Page #239
--------------------------------------------------------------------------
________________
કાંતા દષ્ટિ ચારિત્ર મેહપરાજય, સદાય હિતેાદય
(૫૫૧) અને તે સંક્ષિપ્ત મન-વચન-કાયાના યુગની પ્રવૃત્તિ કરવી પડે છે તે માત્ર સંયમના હેતુથી જ કરે છે, અને તે પણ નિજ આત્મસ્વરૂપને નિરંતર લક્ષ રાખીને અને ભગવાનું વીતરાગ દેવની આજ્ઞાને આધીનપણે રહીને. તે સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં હોય છે, અને છેવટે નિજ સ્વરૂપમાં લીન થાય છે. (જુઓ પૃ. ૨૫, પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્માનુભવસિદ્ધપણે સંગીત કરેલું “અપૂર્વ અવસર વાળું અપૂર્વ અનન્ય કાવ્ય.—જેને ભાવ અત્ર અવતાર્યો છે).
સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કપે નહિં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જય જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ” ઈ –શ્રીમદ્ રાજચંદ્રજી પંચ ઇન્દ્રિયના વિષયમાં તેને રાગદ્વેષ વિરહિતપણું હોય છે, ઈટ–અનિષ્ટ બુદ્ધિ હતી નથી; પાંચ પ્રકારના પ્રમાદથી એના મનને ક્ષેભ ઉપજતું નથી; દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી
ને ભાવથી ક્યાંય પ્રતિબંધ કર્યા વિના તે નિર્લોભપણે પૂર્વ પ્રારબ્ધ વિષયકષાયજય: કર્મના ઉદયને આધીન થઈને વિચરે છે. ક્રોધ પ્રત્યે તે તેને સ્વઅપ્રમાદ- ભાવપણું વર્તે છે ! માન પ્રત્યે દીનપણાનું માન હોય છે! માયા પ્રત્યે અપ્રતિબંધ તે સાક્ષીભાવની દષ્ટાભાવની માયા કરે છે ! અને લેભ પ્રત્યે તે લાભ
સમાન થતું નથી કઈ બહુ ઉપસર્ગ કરનારો હોય તે તેના પ્રત્યે તે કેપતું નથી. ચક્રવતી આવીને વંદન કરે તે પણ તેનામાં માન ગેસું જડતું નથી, દેહ છૂટી જાય તે પણ તેના પ્રેમમાં પણ માયા ઉપજતી નથી. પ્રબળ લબ્ધિ-સિદ્ધિ પ્રગટે તે પણ તેને લેભને અંશ પણ સ્પશત નથી.
શત્રુ-મિત્ર પ્રત્યે તેને સમદર્શિપણું વર્તે છે, માન-અપમાનમાં પણ તેનો તે જ સ્વભાવ વર્તે છે, જીવિતમાં કે મરણમાં તે ન્યૂનાવિકપણું-ઓછાવત્તાપણું માનતો નથી,
અને સંસાર હો કે મેક્ષ છે તે પ્રત્યે તેને શુદ્ધ સમભાવ વર્તે છે. સર્વત્ર સમભાવ: તે એકાકીપણે સ્મશાનને વિષે વિચરે છે, વળી પર્વતમાં કે જ્યાં વાઘજિનકપીવત્ સિંહને સંયોગ હોય છે ત્યાં પણ વિચરે છે; છતાં તેનું આસન ચર્યા
અડોલ રહે છે ને મનમાં કેઈપણ પ્રકારનો ભ ઉપજતો નથી, પણ
જાણે પરમ મિત્રને વેગ પામ્યા હોય એમ તે જાણે છે. ઘોર તપશ્ચર્યા કરતાં પણ તેના મનને તાપ થતું નથી, અને સરસ અનથી તેના મનને પ્રસન્નભાવ ઉપજતો નથી. રજકણ હો કે વૈમાનિક દેવની ઋદ્ધિ છે, તે સર્વેય એક પુદ્ગલ સ્વભાવરૂપ છે એમ તે માને છે.
આમ તે ચારિત્રમોહને પણ પરાજય કરે છે, એટલે સર્વથા મોહના અભાવથી તત્વસમાવેશરૂપ કારણને લીધે–અત્યંત તવપરિણતિને લીધે તેને સદાય હિતેાદય જ
Page #240
--------------------------------------------------------------------------
________________
(૫૫૨)
ચેાગષ્ટિસમુચ્ચય
હાય છે. માહાંધકાર હરનારી મીમાંસાીપિકાનાX તત્ત્વપ્રકાશવડે સદાય હિતેાદય કરીને તેને સદાય આત્મકલ્યાણની ધમની વૃદ્ધિ થયા જ કરે છે. તેને વસ્તુસ્વભાવરૂપ આત્મધમ અધિકાધિક અંશે ઉમીલન પામતા જાય છે, પ્રગટતા જાય છે. આમ તેની આત્મદશા ઉત્તરાત્તર ચઢતી કળાને પામતી જાય છે, તે ઉત્તરાત્તર ઉત્તમ આત્મગુણુની શ્રેણી પર આરૂઢ થતા જાય છે. જેમ ખીજના ચંદ્રમા ઉત્તરાત્તર ચઢતી કળાને પામી પ્રાંતે પૂર્ણતાને પામે છે, તેમ આ સભ્યદૃષ્ટિ મહાત્મા યેાગીના હિતરૂપ ચંદ્ર ઉત્તરાત્તર ચઢતી કળાને પામી પૂર્ણસ્વરૂપપણાને પામે છે.
“ ભાગતત્ત્વને ૨ એ ભય નિવ ટળે, જૂઠા જાણે રે ભેગ;
તે એ દૃષ્ટિ રે ભવસાયર તરે, લહે મુનિ સુયશ સયેાગ.
ધન ધન શાસન શ્રી જિનવરતણું ! ”—શ્રી ચા. ૬. સાય. ૬-૯
卐
કાંતા દૃષ્ટિ: કોષ્ટક ૧૨
નિતારા સમાન
યેગીંગ-ધારણા
અન્યમુદ્ ચિત્તદોષ ત્યાગ
મીમાંસા-ગુણુપ્રાપ્તિ
⭑
— કાંતા દૃષ્ટિના સાર ઃ—
છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં, ગલી દૃષ્ટિમાં જે નિત્યદર્શન, પ્રત્યાહાર, અષ્રાંતિ, સૂક્ષ્મદ્રેષ વગેરે કહ્યું, તે તેા હાય જ છે, અને તે બીજાઓને પ્રીતિ ઉપજાવે એવું હાય છે. તે ઉપરાંત અત્રે ધારણા નામનું છઠ્ઠુ ચેાગાંગ પ્રાપ્ત થાય છે. એ પરમ ધારણાને લીધે અત્રે અન્યમુદ્દે નામને ચિત્તદોષ હેાતા નથી, અર્થાત્ ચિત્ત ધ શિવાય કઈ અન્ય સ્થળે આનંદ પામતું નથી. અને હિતાય કરનારી એવી નિત્યમીમાંસા-સદ્વિચારણા
અત્ર હાય છે.
આ સૃષ્ટિમાં ધર્માંના માહાત્મ્યને લીધે સમ્યક્ આચારવિશુદ્ધિ ઢાય છે. અને તેથી કરી આ દૃષ્ટિવાળા યાગી સત્પુરુષ પ્રાણીઓને પ્રિય થઇ પડે છે, અને તે ધમ માં એકાગ્ર મનવાળા હાય છે. એનું મન સદાય શ્રુતધમમાં લીન રહે છે, અને કાયા જ ખીજા કામમાં હાય છે, — જેમ પતિવ્રતા સ્ત્રીનું ચિત્ત ઘરનાં ખીજા બધાં કામ કરતાં પશુ
+ ‘મીમાંસાટીવિયા પાસ્યાં મોદ્દાન્તવિનાશિની।
तत्त्वलोकेन तेन स्यान्न कदाप्यसमञ्जसम् ||” —શ્રી દ્વા‚ દ્વા. ૨૪-૧૫
Page #241
--------------------------------------------------------------------------
________________
કાંત દષ્ટિ : સાર, ગદષ્ટિ કળશ કાવ્ય
(૫૫૩) પિતાના પતિમાં જ લીન રહે છે, તેમ. એથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે એને ભેગા ભવહેતુ–સંસારકારણ થતા નથી.
માયાજલને તત્ત્વથી-તેના સ્વરૂપથી દેખનારે પુરુષ જેમ બેધડકપણે શીધ્ર તેની મધ્યેથી, ત્યાઘાત પામ્યા વિના, ચાલ્યો જાય જ છે; તેમ માયાજલની ઉપમા જેને ઘટે છે, એવા ભેગેને તેના સ્વરૂપથી દેખનારે સમ્યગદષ્ટિ દેછા પુરુષ, તે ભેગવતાં છતાં અસંગઅનાસક્ત હેઈ, પરમપદ પ્રત્યે જાય જ છે. પણ ભેગ જેને મન તવરૂપ-સાચેસાચા ભાસે છે, એવા ભગતત્વ પુરુષને તે ભવસમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. કારણ કે તેની તથા પ્રકારની બુદ્ધિથી તેના ઉપાયમાં તેની અપ્રવૃત્તિ હોય છે. માયાજલમાં જેને તેવા વિપસને લીધે દઢ અભિનિવેશ-આગ્રહ છે, એવો કે અહીં માયામાં-જ્યાં જલબુદ્ધિ છે તે માગે જાય? એટલે તે તે ભદ્વિગ્ન-ભવથી દુઃખ પામતે રહી, જેમ ત્યાં જ-માર્ગમાં જ નિઃસંશય સ્થિતિ કરે છે, તેમ ભોગજંબાલથી મોહિત એવો તે મોક્ષમાર્ગમાં પણ સ્થિતિ’ કરે છે, જ્યાં છે ત્યાંને ત્યાં જ પડયો રહે છે, પણ આગળ પ્રગતિ કરતો નથી.
સદા સદ્દવિચારરૂપ મીમાંસા ભાવથી આ દૃષ્ટિમાં કદી મોહ હેત નથી, એથી કરીને અમેહસ્વરૂપ' એવા “બેધમૂત્તિ’ જ્ઞાની પુરુષને સદૈવ હિતેાદય જ હોય છે, અર્થાત્ ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતનો--આત્મકલ્યાણને સમુદય થયા જ કરે છે.
યોગદષ્ટિ કળશ કાવ્ય
હરિગીત કાંતા સમી નિત કાંત કાંતા દષ્ટિ ગિજન તણી, તારા સમી દર્શનપ્રભાથી ચમકતી નિત્યે ઘણું; સૂફમધ પ્રકાશ કાંતિ ચિદાકાશ ઝગાવતી, પુષ્ટ તત્વવિચારણામય મીમાંસા બલથી અતિ. ૧૨૭ મ્યાનથી અસિ જેમ આત્મા ભિન્ન દેહાદિ થકી, અવિનાશી ને ઉપયોગવત દેખતે નિત્યે નક; યેગી પરા ધીર ધારણા આત્મસ્વરૂપ ધાર, પરભાવ તેમ વિભાવમાં કદી મોદ તે ન ધરાવતે. ૧૨૮ આત્મ સ્વભાવે વર્તનારૂપ ધર્મમાં વર્તન થકી, આચારની શુદ્ધિ પરા આ પામતે યેગી નકી; ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્મને, આ ધર્મના મહિમા થકી હોયે અતિ પ્રિયતા જને. ૧૨૯
Page #242
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિસમુચ્ચય
શ્રત ધર્મમાં નિત ચિત્ત ધારે, કાય કાર્ય બીજા મહીં, મન જેમ મહિલાનું સદાયે લીન હાલામાં અહીં, જ્યમ ગાય વનમાં જાય, ચાર ચરે, ચાર દિશા ફરે, પણ દષ્ટિ તે તેની સદા નિજ વત્સ વ્હાલા પર ધરે. ૧૩૦ શ્રત ધર્મ જેનું ચિત્ત આમ જ નિત્ય આક્ષેપે અહીં, તે જ્ઞાનાક્ષેપકવતને ભેગો ય ભ વહે તુ નહિં ! મોહમયી માયામહીં પણ અમેહસ્વરૂપી સદા, દુષ્કરકરા તે કમલવત્ જલમાં ન લેપાયે કદા. ૧૩૧ મૃગજલ અહીં મૃગજલપણે જે તત્વથી જન પેખતે, તે સેંસર બેધડક તે બાધા વિના ચાલ્યો જતે; ત્યમ ભંગ માયાજલ સમા જે સ્વરૂપથી અહીં દેખતે, ભેગ'તાંય અસંગ રહી તે પદ પરમ પ્રત્યે જતે. ૧૩૨ ભેગ તત્વ જ માનતે તે ભવસમુદ્ર તરે નહિ, માયાજલે આવેશ દઢ તે તે પથે વિચરે નહિ; તે ત્યાં જ ભવઉદ્વિગ્ન ત્યમ માયાજલે સ્થિતિ ધારો. ત્યમ મોક્ષમાર્ગ પણ કરે સ્થિતિ ભેગમલ મેહિત થતા. ૧૩૩ હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે, એ પુષ્ટ તત્ત્વ સુધાતણ રસપાનથી નિત પુષ્ટ છે; તે યોગી મનનંદન ધરે કયમ મોહ કે પરભાવમાં?
હિત ઉદય તે પામે સદા ભગવાનદાસ સ્વભાવમાં. ૧૩૪ ॥ इति महर्षि श्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाखे षष्ठी कान्ता दृष्टिः ॥
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રભા ષ્ટિ
છઠ્ઠી સૃષ્ટિ પ્રતિપાદન કરવામાં આવી. હવે સાતમી કહેવામાં આવે છેઃ—
ध्यानप्रिया प्रभा प्रायो नास्यां रुगत एव हि । तच्चप्रतिपत्तियुता सत्प्रवृत्तिपदावहा + ॥ १७० ॥ ધ્યાન પ્રિયા પ્રાયે પ્રભા, એથી અત્ર ન રોગ તત્ત્વ પ્રતિપત્તિ અહીં, સત્પ્રવૃત્તિ પદ યાગ ૧૭૦ અઃ—પ્રભા દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હાય છે, એથી કરીને જ નામના દોષ હાતા નથી. આ સૃષ્ટિ તત્ત્વપ્રતિપત્તિ યુક્ત અર્થાત્ યથા હાય છે, અને સત્પ્રવૃત્તિ પદને આણનારી હાય છે.
વિવેચન
“ અક પ્રભા સમ એધ પ્રભામાં, ધ્યાન પ્રિયા એ દિઠ્ઠી, તત્ત્વતણી પ્રતિપત્તિ વળી ઇંડાં, રોગ નિહ' સુખ પુડ્ડી....
'
આમાં રોગ ’ અાત્માનુભવયુક્ત
૨ ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ '’—શ્રી ચે. ૬. સજ્જ. ૭–૧
,
આ સાતમી પ્રભા દૃષ્ટિમાં પૂર્વોક્ત નિયમાનુસાર સૂર્યપ્રભા સમાન ખેાધ, સાતમુ યેાગાંગ ધ્યાન, સાતમા · રુગ્ ' દોષને અભાવ ને સાતમા તત્ત્વમતિપત્તિ ગુણના સાવ હાય છે. આવી આ દૃષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા ઢાય છે, તથા વિશેષે કરીને શમસંયુક્ત અને તેથી સત્પ્રવૃત્તિપદાવહા-સત્પ્રવૃત્તિપદ આણનારી હાય છે.
વૃત્તિ:-એમ આ દૃષ્ટિ ‘ સત્પ્રવૃત્તિપાવડા' છે એમ પિડા છે, અર્થાત્ સત્પ્રવૃત્તિપદને
લાવનારી છે.
+ પાઠાંતર :—વિશેષેળ શમાન્વિતા। અર્થાત્ વિશેષે કરીને થમ સંયુક્ત એવી હાય છે. અત્રે વૃત્તિ પણ અપૂણુ અથવા ખંડિત જણાય છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
યોગદૃષ્ટિસમુાય
(૫૫૬)
પ્રભા
આ સૃષ્ટિને સૂર્ય પ્રભાની ઉપમા આપી, તે યથેાચિત છે. કારણુ કે તારા કરતાં સૂર્યના પ્રકાશ અનેકગણા બળવાન્ હાય છે, તેમ છઠ્ઠી કાંતા દૃષ્ટિ કરતાં સાતમી પ્રભા દૃષ્ટિનુ દર્શન-માધપ્રકાશ અનેકગુણવિશિષ્ટ બળવાન્, પરમ અવગાઢ હાય છે. આને નામ આપ્યું તે પણ યથાર્થ છે: પ્ર+ભા અર્થાત્ પ્રકૃષ્ટ ધપ્રકાશ જેનેા છે તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી છે, તેમ આ દૃષ્ટિની મેધ–પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી, ખળવાન્ ક્ષયાપશમસ'પન્ન વ્હાય છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનુ ખરાખર દર્શન થાય છે, સમસ્ત વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દૃષ્ટિના મેધપ્રકાશથી સર્વ પદાર્થ સાથેનું યથાર્થ દન થાય છે.
ચાગનું સાતમુ અંગ; ધ્યાન
અને આ સૃષ્ટિના આવે। પ્રકૃષ્ટ મેધ-પ્રકાશ હાય છે, તેથી જ આ બેષ નિરંતર ધ્યાનના હેતુ થઈ પડે છે, કારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે; જેવું જ્ઞાન મળવાન્ તેવું ધ્યાન પણ ખળવાન્ હેાય છે. આમ આ સૃષ્ટિ ધ્યાનપ્રિયા હાય છે, ધ્યાનની વ્હાટ્ટી પ્રિયતમા જેવી હાય છે, જ્યાં ધ્યાન યાગીને અત્યંત પ્રિય હાય છે એવી હાય છે.એટલે અહીં સ્થિતિ કરતા ચેાગી જ્ઞાની પુરુષ પેાતાને પરમ પ્રિય એવું અખડે આત્મધ્યાન ધ્યાવે છે. અને આ આત્મધ્યાન તીક્ષ્ણ આત્માપયેાગવાળું-આત્મજાગૃતિવાળુ હાવાથી, તેમાં પ્રાયે-ઘણું કરીને કેાઇ પણ વિકલ્પ ઊઠવાના અવકાશ હેાતા નથી, એવું તે નિર્વિકલ્પ
હાય છે.
ધાણા નામનું છઠ્ઠું યેાગાંગ સાંપડઘા પછી સ્વાભાવિક ક્રમે સાતમુ ધ્યાન નામનું ચેાગાંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ધારણા એટલે અમુક વિષયમાં પ્રદેશમાં ચિત્તખંધ થાય, એટલે તેના પુનઃ પુન: સસ્કારથી તેના અંતસ્તત્ત્વ પ્રત્યે ચિત્ત દ્વારાય છે, અને તેમાં જ એકાગ્ર થાય છે. આત્માને આત્મસ્વભાવ અભિમુખ ધારી રાખવારૂપ ધારણાથી આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન પ્રગટે છે. ‘યોગશ્ચિત્તવૃત્તિનિશેષ: ' (પા૦ -૧). ધારામાં સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિમાં ચિત્તનું અવધારણ હાય છે, અને ધ્યાનમાં શુદ્ધ આત્મતત્ત્વનું સાક્ષાત્ અનુસ ́ધાન હેાય છે. ‘ તંત્ર પ્રત્યયૈતાનતા ધ્યાનમ્ ।' (પા૦-૨ ). ચિત્તના ધારણા—દેશમાં પ્રત્યયની એકતાનતા થવી અર્થાત્ ધારણા પ્રદેશમાં એક સરખા અખંડ પરિણામની ધારા રહેવી તે ધ્યાન છે. (જુએ દ્વા. દ્વા. ) જે સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે, અને અસ્થિર ચિત્ત તે ભાવના, અનુપ્રેક્ષા, વા ચિંતા એમ ત્રણ પ્રકારે છે. એક અમાં મનની અંતર્મુહૂત્ત' સ્થિતિ તે ધ્યાન છે. અનેક અČસક્રમમાં લાંખી પણ સ્થિતિ હોય, તે અચ્છિન્ન-અખંડ એવી ધ્યાનસંતતિ છે. ' (જુએ અધ્યાત્મસાર).
ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે—(૧) આત્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, (૪) શુકલ. તેમાં આર્ત્ત-રૌદ્ર એ એ દુર્ધ્યાન સ`સારના કારણ હાઇ અપ્રશસ્ત અને અનિષ્ટ છે,
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રશા દૃષ્ટિ: ધ્યાન, ચાર ભાવનાથી સ્થિચિત્તસ્થિતપ્રજ્ઞ ધ્યાતા
(૫૫૭ )
અને આત્માથી મુમુક્ષુને સવથા હેય છે—ત્યજવા યાગ્ય છે. બાકીના એ ધમ અને શુક્લ મેાક્ષના કારણ હાઇ પ્રશસ્ત અને ઇષ્ટ છે, અને આત્માથી મુમુક્ષુને સર્વથા આદેય છે, પરમ આદરથી આદરવા ચાગ્ય છે. અથવા પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધ્યાનના ચાર પ્રકાર પશુ સમજવા યેાગ્ય છે. આ સ ધ્યાનપ્રકાર વિસ્તારથી સમજવા માટે જિજ્ઞાસુએ શ્રી જ્ઞાનાવ, અધ્યાત્મસાર, યાગશાસ્ત્ર, માક્ષમાળા આદિ ગ્રંથરત્ને અવલેાકવા. આ સર્વ પ્રકારના ધ્યાનનેા અંતિમ ઉદ્દેશ શુદ્ધ આત્માના ધ્યાન પર આરૂઢ થવાના છે. એટલે આત્મધ્યાન એ જ મુખ્ય ધ્યાન છે. અત્રે ધ્યાનનું સ્વરૂપ ખરાખર સમજવા માટે ધ્યાતા-ધ્યેય આદિનું સ્વરૂપ સમજવા ચેાગ્ય છે—
ધ્યાતા સ્વરૂપ
આ ધ્યાન ધરનાર ધ્યાતા ચૈાગી પુરુષ પણ તે માટેની યથાયાગ્ય ચૈાગ્યતાવાળા હાવા જોઇએ, અને તે માટે જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને વૈરાગ્ય એ ચાર ઉત્તમ ભાવનાઓથી+ભાવિતાત્મા ઢાવા જોઈએ-દૃઢ ભાવર’ગી હાવે ચાર ભાવનાથી જોઇએ. કારણ કે જ્ઞાનભાવનાથી નિશ્ચલપણું થાય છે, દનભાવનાથી સ્થિર ચિત્ત અસંમેાહ હૈાય છે, ચારિત્રભાવનાથી પૂર્વ કર્મીની નિર્જરા થાય છે અને વૈરાગ્ય ભાવનાથી સ`ગના આશસાના ને ભયના ઉચ્છેદ થાય છે; અર્થાત્ વૈરાગ્યને લીધે ચિત્ત કયાંય પણ સ`ગ-આસક્તિ કરતું નથી, અને આ લેાક-પરલેાકાદિ સંબધી કઈ પણ આશ'સા-ઇચ્છા કરતું નથી, અને કાઈ પણ પ્રકારના ભયકારણથી ક્ષેાભ પામતું નથી. આમ જે ચાર ભાવનાથી ભાવિત હેાય છે, તેનું ચિત્ત સ્થિર થાય છે. અને આવે જે સ્થિરચિત્ત હોય છે, તે જ ધ્યાનની ચેાગ્યતા પામે છે, બીજાને-અસ્થિરચિત્તને તેની યાગ્યતા હેાતી નથી. ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તસ્થિરતા એ સૌથી પ્રથમ આવશ્યક છે. પરમ આત્મદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ ગ'ભીર તત્ત્વવચન છે કે ઔજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.' તેમજ ગીતામાં પણ કહ્યું છે કે ‘*અસ યતાત્માને યોગ પામવા દુર્લભ છે એમ મ્હારી મતિ છે, પણુ જેને આત્મા-મન વશ છે તે યત્નવતને યોગ ઉપાયવડે કરીને પામવેા શકય છે. '–આ બધુય ઉપરક્ત ભાવનાથી ભાવિતાત્મામાં ખરાખર ઘટે છે. શ્રી નેમિચંદ્રાચાય જીએ બૃહદ્ દ્રબ્યસંગ્રહમાં ભાખ્યું છે કે- જો તમે વિચિત્ર પ્રકારના ધ્યાનની પ્રસિદ્ધિને અર્થે
" निश्चलत्त्रमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् । सङ्गाशंसा भयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ स्थिरचित्तः किलैताभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्त ं परैरपि । ” —શ્રી યશાવિજયજીકૃત અધ્યાત્મસાર
*
k
ܕ
असंयतात्मने। योगो दुःप्राप्य इति मे मतिः । વયાભના તુ ચતતા રાજ્જોડવાનુમુયત: || ”—ગીતા અ. ૬.
Page #246
--------------------------------------------------------------------------
________________
(૫૫૮)
ગદષ્ટિસમુચ્ચય ચિત્તને સ્થિર ઈચ્છતા હો, તે ઈષ્ટ અનિષ્ટ અર્થોમાં મહ મ પામે, રાગ મ કરે, દ્વેષ મ કરો.'
" मा मुज्जह मा रज्जह मा दुस्सह इणि?अत्थेसु । थिरमिच्छह जइ चित्तं विचित्तज्झाणप्पसिद्धिए ॥"
-શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવત્તકૃત બૃહદ્ દ્રવ્યસંગ્રહ, આમ મનના અને ઇન્દ્રિયના જયથી જે નિર્વિકાર બુદ્ધિવાળો છે, તે ધ્યાતા શાંત અને દાંત એવો હોય છે, અર્થાત્ કષાયની ઉપશાંતતાથી તે શાંત હોય છે, અને
ઇંદ્રિયાદિના દમનથી તે દાંત હોય છે. ગીતામાં કહેલા સ્થિતપ્રજ્ઞના શાંત, દાંતઃ લક્ષણ આ શાંત-દાંત યોગીમાં સંપૂર્ણ પણે ઘટે છે- “હે અર્જુન ! સ્થિતપ્રજ્ઞ જ્યારે સર્વ મનોગત કામને-ઇચ્છાઓને છોડી દે છે, ત્યારે આત્માથી
આત્મામાં જ તુષ્ટ એ તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખમાં તેના મનને ઉદ્વેગ ઉપજતું નથી અને સુખમાં તે સ્પૃહા કરતા નથી. વીતરાગ, વીતભય, વીતકોધ હેય એ તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આત્મારામપણાએ સ્થિત એ શાંત-દાંત પુરુષ ખરેખર ! આવા લક્ષણવાળો હોય છે.
અને આ સાતમી દૃષ્ટિવાળા યોગી પુરુષ તો આવા ઉત્તમ કોટિના ધ્યાતા હોય જ છે, કારણ કે અત્યાર સુધીની ઉત્તમ યોગસાધનાથી તે અત્યંત સ્થિરચિત્ત અને સ્થિતપ્રજ્ઞ
થઈ ચૂક્યા છે. (૧) સૂક્ષ્મ તત્વબોધ અને તેની મીમાંસાથી–સૂક્ષમ આ દષ્ટિવાળો સદુવિચારણાથી તેને જ્ઞાન-દર્શનની ઉત્તમ ભાવના થઈ હોય છે. (૨) ઉત્તમ યાતા અહિંસાદિ પાંચ યમના પાલનથી, શૌચ સ તેષાદિ નિયમના સેવનથી
ચિત્ત સમાધાનકારી સુખાસનની દઢતાથી, બાહ્ય ભાવના વિરેચન અને અંતર્ આત્મભાવના પૂરણ-કુંભનરૂપ પ્રાણાયામથી, ઇંદ્રિયોને વિષયમાંથી પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહારથી અને ચિત્તને ધર્મધ્યાનમાં ધારી રાખવારૂપ દઢ ધારણથી,આમ યોગગાના નિરંતર અભ્યાસથી–પુનઃ પુન: ભાવનથી તેની ચારિત્રભાવના ઉત્તમ પ્રકારની થઈ હોય છે. (૩) અને જ્ઞાન-દર્શન-ચારિત્રની આવી ઉત્તમ ભાવનાવાળા આ સમ્યગદષ્ટિ જ્ઞાની પુરુષ પરમ વૈરાગ્યભાવનાથી રંગાયેલા હોય છે, તેથી પરમ ઉદાસીન એવા તે વીતરાગ પુરુષ કયાંય પણ સંગ-આસક્તિ કરતા નથી, આ લેક-પરલેક સંબંધી કેઇપણ ઇચ્છા ધરતા નથી, જીવવાની તેમને તૃષ્ણ નથી ને મરણુયોગથી તે ક્ષોભ પામતા x" प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ।। દુઃવેદનુદ્દિાનમના સુપુ વિતર: વીતરામચક્રોધઃ સ્થિતીનિયતે ”—ગીતા,
"सुविदिदपदत्यसुत्तो संजमतवसंजुदो विगतरागो। समणो समसुदुक्खो भणिदो सुद्धोवओगोत्ति ॥"
–શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી પ્રવચનસાર
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રભા દૃષ્ટિ : વસ્તસ્વરૂધ્યાન, અરિહંતધ્યાન, સિદ્ધાખ્યાન
(૫૫૯) નથી, એવા તે સર્વ ભયથી મુક્તપરમ નિર્ભય અવધૂત હોય છે. યોગીશ્વર રાજચંદ્રજીનું ટકેલ્કીર્ણ વચનામૃત છે કે :
નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ પેગ નહિં ક્ષોભ; મહાપાત્ર તે માગના, પરમ યોગ જિતભ.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
અને આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્યની ઉત્કૃષ્ટ ભાવનાઓથી અસ્થિમજજા પર્યત હાડોહાડ રંગાયેલા, ને આત્મભાવનાથી, અત્યંતપણે ભાવિતાત્મા એવા યોગીને, ચિત્તવિક્ષેપ ઉપજાવનારા દોષ નિવૃત્ત થઈ ગયા હોવાથી, ચિત્તની અત્યંત સ્થિરતા વર્તે છે. એટલે આ આવા સ્થિરચિત્ત, સ્થિતપ્રજ્ઞ, આત્મારામી શાંત-દાંત, વીતરાગ યોગીશ્વર સમગ્ર ધ્યાનસામગ્રીથી સંપન હેઈ, કયાંય પણ ઈષ્ટ–અનિષ્ટ અર્થમાં મોહ પામતા નથી, રાગ ધરતા નથી, દ્વેષ કરતા નથી અને એટલે જ આ પરમ નિગ્રંથ વીતરાગ મુનીશ્વર પરમ નિશ્ચય ધ્યાનને માટે-શુદ્ધ આત્મધ્યાનને માટે પરમ ગ્ય હોય છે.
ધ્યેય સ્વરૂપ
ધ્યેય એટલે ધ્યાન કરવાને વિષય-આલંબન. કઈ પણ ધ્યેય ચિતવવાને અંતિમ (Ultimate) હેતુ આત્મધ્યાન પર આરૂઢ થવાનો છે. જે કંઈ ચિંતવતાં આત્મા નિરીહ વૃત્તિને પામી એકાગ્રપણાને પામે તે ધ્યેય છે. તેમાં મુખ્ય ધ્યેય આ છે – (૧) ચેતન કે અચેતન એવી મૂdઅમૂર્ત વસ્તુ, (૨) પંચ પરમેષ્ટિ, (૩) આત્મા.
૧. વસ્તુ ચેતન–અચેતન એમ બે ભાગમાં વિભક્ત છે. તે ઉત્પત્તિ-સ્થિતિ–લયરૂપ સત્ સ્વરૂપ સંપન્ન છે. નિજ નિજ ગુણપર્યાયથી યુક્ત એવું પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની સ્વરૂપસત્તામાં અવસ્થિત છે. સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિરૂપ એવી પ્રત્યેક વસ્તુ, પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિરૂપ છે. અર્થાત્ કોઈ વસ્તુ સ્વરૂપ છેડી પરરૂપને ભજતી નથી, સ્વસમયની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં જતી નથી. જડ છે તે જડ ભાવે જ પરિણમે છે, અને ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે છે. એમાં કઈ પિતાને સ્વભાવ છોડી પલટતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ છે, અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન છે. આ પ્રગટ અનુભવરૂપ છે, એમાં સંશય કેમ હોય? ઈત્યાદિ પ્રકારે કોઈ પણ ધ્યેય વસ્તુના સ્વરૂપચિંતન પરથી આત્મા શુદ્ધ સ્વવસ્તુના સ્વરૂપચિંતન પ્રત્યે ઢળે છે, અને શુદ્ધ આત્માના ધ્યાન પર ચઢે છે. “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કઈ કઈ પલટે નહિં, છડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ;
પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?”–શ્રીમદ્ રાજચંદ્રજી.
Page #248
--------------------------------------------------------------------------
________________
(૫૬૦)
યોગદષ્ટિસમુચ્ચય ૨, અથવા પંચ પરમેષ્ઠિને પરમેષ્ટિવાચક નામમંત્રોથી જપ કરે (પદસ્થ ધ્યાન ) તે પણ ધ્યાનને ઉત્તમ વિષય છે, ઉત્તમ ધ્યેય છે.
"नमो अरिहंताणं, नमो सिद्धाण, नमो आयरियाणं, नमो उवझायाणं, नमो लोए सब्वसाहूणं ।”
(૧) જેના ચાર ઘાતિકર્મ નષ્ટ થયા છે, અને તેથી કરીને જ અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત આનંદમય છે, એ જે શુભહસ્થ* શુદ્ધ આત્મા તે
“ અહંતુ ધ્યાન કરવા યોગ્ય છે.” ધ્યાનના ફલરૂપ પરમ આત્મઅરિહંતનું સમાધિને પામી જે દેહ છતાં દેહાતીત કાર્યોત્સર્ગ દશાએ વિચરે છે, ધ્યાન એવા સહજાન્મસ્વરૂપે સ્થિત શુદ્ધ આત્મા તે જ અહંત-જિન
ભગવા–સર્વજ્ઞ પરમાત્મા છે. આ જીવનમુક્ત દેહધારી પરમાત્માનું તાત્વિક શુદ્ધ સ્વરૂ૫ આત્માથી મુમુક્ષુને પરમ ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે; કારણ કે આ સહજાન્મસ્વરૂપ શુદ્ધ આત્માના ધ્યાનથી આત્મા શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન પર આરૂઢ થાય છે. એટલે આ “પરમેષ્ઠિ'નું ધ્યાન મુમુક્ષુને હસ્તાવલંબનરૂપ હોવાથી પરમ ઈષ્ટ છે. જિનવરના આલંબનથી આત્મા આત્માવલંબની થઈ નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે.
નેમિ પ્રભુ ધ્યાને રે એકત્વતા, નિજ તત્વે એક્તાને;
શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહિયે મુકિત નિદાને.”-શ્રી દેવચંદ્રજી. દહ તેય જેહની દશા અદેહ વર્તાતી, વૃત્તિ આત્મભાવમાં સદા સ્વયં પ્રવર્તતી; ગિનાથ જે ધરી રહ્યા છવનવિમુક્તિને, વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વંદું એ વિભૂતિને.”
શ્રી અરિહંતસ્તોત્ર (ડૉ. ભગવાનદાસ મ. મહેતા વિરચિત) (૨) જેના અષ્ટમ કર્મ અને દેહ નષ્ટ થયા છે, કાલેકના જે જ્ઞાયક ને દષ્ટા છે, એવા પુરુષાકાર સિદ્ધ આત્મા કશિખર સ્થિત છે તે ધ્યાવવા.” સર્વ કર્મ કલંકને ક્ષય
જ્યથી જેણે શુદ્ધ આત્મા સિદ્ધ કર્યો છે, દેહ રહિત એવા શુદ્ધ આત્મા સિદ્ધનું ધ્યાન પ્રગટ કર્યો છે, સહજાન્મસ્વરૂપને પ્રાપ્ત એવા જે શુદ્ધ આત્મા થયા છે,
કેવલ ચૈતન્યમય આત્મતત્વ અવસ્થાના પ્રગટપણાથી જે સ્વરૂપપ્રતિકત્વરૂપ કૈવલ્યને પામ્યા છે,-એવા શુદ્ધ આત્મારૂપ સિદ્ધ ભગવાન તે પરમ ધ્યેય છે—
x" णट्ठचदुघाइकम्मो दसणसुहणाणवीरियमईओ । सुहदेहत्यो अप्पा सुद्धो अरिहो विचिंतिज्जो ॥"
– શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચકવરીકૃત શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ, +“ લે ઝોયાસ્ટોરન્સ ગાળો વા કુરિલાયા પા સિદ્ધ ક્ષ સોસિદ્દો.”
–શ્રી બૃહદ્ દ્રવ્યસંગ્રહ,
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રભા દષ્ટિ : સિદ્ધનું ધ્યાન, આચાર્યાદિનું ધ્યાન
(૫૬૧)
પરમ ધ્યાન ધરવા યોગ્ય છે. કારણ કે તે ભગવાનને શુદ્ધ આત્મવસ્તુ-ધર્મ પ્રગટયો છે, સર્વ આત્મગુણુની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થઈ છે, નિજ સ્વરૂપના કર્તા-ભોક્તા થઈ તે તેમાં રમણતા-પરિણામતા અનુભવી રહ્યા છે, સર્વ આત્મપ્રદેશની શુદ્ધતા તેમને ઉપજી છે, ચૈતન્યમય તત્ત્વપણું તેમને પ્રગટ પ્રાપ્ત થયું છે, તેમને ગ્રાહ્ય પણ ચેતન છે ને ગ્રાહક પણ ચેતન છે, વ્યાપ્ય પણ ચેતન છે ને વ્યાપક પણ ચેતન છે,-એવી ચૈતન્યમય તત્વ અવસ્થા-સિદ્ધ દશા પ્રગટી છે. “ધર્મ પ્રાગુભાવતા, સકલ ગુણ શુદ્ધતા, કતૃતા ભેગ્યતા, રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા, તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહો ભાવીએ!”—શ્રી દેવચંદ્રજી. “પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજા રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.”—શ્રી યશોવિજયજી. “ખાતાં કરી ખતમ કમતણા સમસ્ત, પામ્યા ગતિ જ અપુનર્ભવ જે પ્રશસ્ત; જેણે સૂર્યા ચઉગતિ રથ ચક ચારે, તે સિદ્ધને ચરણ હો શરાણું અમારે!
-શ્રી સિદ્ધસ્તોત્ર (ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા વિરચિત) આવા પ્રગટ સહજાન્મસ્વરૂપ સિદ્ધ પ્રભુના ધ્યાનથી આત્મા નિજ સ્વરૂપને ધ્યાતા થાય છે, કારણ કે તે પરમાત્માની ને આત્માની આત્મત્વ જાતિ એક છે. જે તે
ધર્મમૂત્તિ ધમનાથ પરમાત્માને શુદ્ધ ધર્મ છે, તેવો જ આ આત્માને તિણે મનમંદિરે મૂળ સ્વભાવ ધર્મ છે. આમ જે વસ્તુની જાતિ એકતા છે, તે કદી ધર્મ પ્રભુ પલટતી નથી-ફરતી નથી. મુક્ત પરમાત્મામાં સર્વ સંગના પરિહારથી ધ્યાએ” તે પરમ આનંદમય પરમાત્મ તત્વ વ્યક્તપણે રહ્યું છે, અને સંસારી
આત્મામાં ઉપાધિરૂપ પરભાવના પ્રસંગને લીધે તે આવૃત્ત હોવાથી અવ્યક્તપણે–શક્તિરૂપે* રહ્યું છે, અર્થાત્ સંસારી જીવમાં શક્તિથી પરમાત્મપણું છે, અને સિદ્ધમાં વ્યક્તિથી પરમાત્મપણું છે. એટલે તે શક્તિરૂપ પરમાત્મપણાની વ્યક્તિ માટે, જેને તેની વ્યક્તિ-પ્રગટતા પ્રાપ્ત થઈ છે એવા સાક્ષાત્ પરમાત્મ તત્ત્વની ભક્તિમાં રંગ લગાડી, તેનું તન્મય ધ્યાન કરવું જોઈએ. તેવા તન્મય ધ્યાનથી સમાપ્તિ થાય છે, એટલે કે સમરસીભાવ ઉપજે છે, એકીકરણ થાય છે, કે જ્યાં આત્મા અપૃથફપણે-અભિન્નપણે પરમાત્મામાં લય પામે છે. આમ શુદ્ધ પરમાત્માના ધ્યાનથી શુદ્ધ આત્મા પ્રગટે છે, તેથી આ સિદ્ધ પરમેષ્ઠિનું ધ્યાન મનમંદિરમાં મુમુક્ષુને સદા ધ્યાવવા યોગ્ય છે–પરમ ઈષ્ટ છે. +" मम शक्त्या गुणग्रामो व्यक्त्या च परमेष्ठिनः । एतावानावयोर्भेदः शक्तिव्यक्तिस्वभावतः ।। सोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । अपृथक्त्वेन यत्रात्मा लीयते परमात्मनि ।।"
–શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાવ.
Page #250
--------------------------------------------------------------------------
________________
(૫૬૨)
યોગદષ્ટિસમુચ્ચય “તિણે મુજ આતમા તુજ થકી નીપજે, મહારી સંપદા સકળ મુજ સંપજે; તિણે મનમંદિરે ધર્મ પ્રભુ ધ્યાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ.” “પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વને ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા, તેહ પૂરણ તત્વ સમાય રે.” “ઈણી પરે વિમલ જિનરાજની વિમલતા, ધ્યાન મનમંદિરે જેહ ધ્યાવે; ધ્યાન પૃથફત્વ સવિકલ્પતા રંગથી, ધ્યાન એકત્વ અવિકલ્પ આવે.
ધન્ય તું! ધન્ય તું! ધન્ય જિનરાજ તું!”–શ્રી દેવચંદ્રજી. (૩-૪-૫) તેમજ–“દર્શન-જ્ઞાનપ્રધાન એવા ઉત્તમ વિચાર, ચારિત્રાચાર અને તપાચારમાં જે આત્માને અને પરને જે છે, એવા તે આચાર્ય મુનિ ધ્યેય છે—
ધ્યાન કરવા યોગ્ય છે. જે રત્નત્રયયુક્ત છે ને નિત્ય ધર્મોપદેશમાં નિરત છે, આચાર્યાદિ યતિવરવૃષભ એવા ઉપાધ્યાય આત્મા છે, તેને નમસ્કાર હે! (તે પણ ધ્યેય ધ્યેય છે) દશન-જ્ઞાનસમગ્ર એવું મોક્ષના માર્ગરૂપ નિત્ય શુદ્ધ ચારિત્ર જે
સાધે છે તે સાધુ એવા મુનિ છે, તેને નમસ્કાર હે !' આ પણ ધ્યાન કરવા યોગ્ય છે.–આ આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એ શુદ્ધ આત્માના સહજાન્મસ્વરૂપની સાધનામાં-સહજ શુદ્ધ સ્વભાવભૂત આત્મસ્વરૂપની આરાધનામાં નિરંતર પ્રવૃત્ત થયેલા અને ઉચ્ચ ગુણસ્થાને સ્થિતિ કરતા, એવા આત્મારામી મહાત્માઓ છે. એટલે એવા એ શુદ્ધ આત્મારૂપ પરમેષિઓનું સ્વરૂપધ્યાન આત્માર્થીને આત્મધ્યાનારૂઢ થવામાં અપૂર્વ પ્રેરણાદાયી હોવાથી પરમ ઈષ્ટ છે.–આમ પંચપરમેષ્ટિ આદિ આ સવ ધ્યેય-આલંબનને હેતુ આત્મસ્વરૂપના ધ્યાનપર આરૂઢ થવાને-ચઢવાનો છે, કારણ કે “જે કંઈ ચિંતવતાં સાધુ જ્યારે એકત્વ પામી નિરીહ વૃત્તિવાળો થઈ જાય છે, ત્યારે તેને નિશ્ચય ધ્યાન હોય છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન હોય છે. પ્રાસાદ પર ચઢવા માટે જેમ નીસરણી વગેરે આલંબનની જરૂર પડે છે, તેમ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાન પર ચઢવા માટે પરમેષ્ઠિ આદિ ધ્યેયનું આલંબન પરમ ઉપકારી થાય છે.
૩. અથવા આત્મા એ જ મુખ્ય ધ્યેય છે-ધ્યાનને વિષય છે. ઉપરોક્ત અન્ય સર્વ ધ્યેયનું અંતિમ લક્ષ્ય અને ફળ પણ આ આત્મધ્યાન જ છે. કારણ કે એ અરિહંત સિદ્ધ આદિ શુદ્ધ આત્મારૂપ ધ્યેયના ચિંતનથી ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા-એકાગ્રતા *"दसणणाणपहाणे वीरेयचारित्ततवायारे । अप्पं परं च जुजइ सो आयरिओ मुणी झेओ। जो रयणत्तयजुत्तो णिच्चं धम्मोवएसणे णिरदो । सो उवज्झाओ अप्पा जदिवरवसहो णमो तस्स ॥ दसणणाणसमग्गं मग्गं मोक्खस्स जो हु चरितं । साधयदि णिच्चसुद्धं साहू स मुणी णमो तस्स ।। जं किंचिवि चितंतो णिरीहवित्त। हवे जदा साहू । लध्धूणय एयत्तं तदाहु तं तस्स णिच्छयं झाणं ॥"
-શ્રી બદુ દ્રવ્યસંગ્રહ
Page #251
--------------------------------------------------------------------------
________________
મભા દષ્ટિ : શુકલ આત્મધ્યાન, પ્રભુનું પિંડસ્થધ્યાન થાય છે,–જેથી સર્વત્ર નિરીહ એવા યોગી પુરુષ શુકલ આત્મધ્યાનરૂપ નિશ્ચય ધ્યાનને માટે પરમ યોગ્ય થાય છે. એટલે તે પરમ ગુણવંત પરમાત્માનું તન્મય ધ્યાન જે નિશ્ચય ધ્યાનમાં ધ્યાવે છે, તે શુદ્ધાત્માને અનુભવ આસ્વાદી તે પરમાત્મપદને પામે છે.
“પરમગુણી તન્મયતા સેવન, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી;
શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવે છે. શ્રી ચંદ્રપ્રભP–શ્રી દેવચંદ્રજી, અને આ દૃષ્ટિવાળો મહાયોગી તે થકલ એવા આ શુદ્ધ આત્મધ્યાનના પ્રારંભ માટે પરમ યેગ્ય થઈ ગયે હોય છે, કારણ કે અત્યાર સુધીની ધર્મધ્યાનની ઉત્કૃષ્ટ
આરાધનાથી આ આત્મજ્ઞાની સમ્યગદષ્ટિ યોગી પુરુષ એ શાંત, દાંત આ દષ્ટિમાં ને અપ્રમત્ત થઈ ગયો હોય છે, આત્મભાવથી એ ભાવિતાત્મા શુકલધ્યાનની અને સ્થિતપ્રજ્ઞ આત્મારામ થઈ ગયો હોય છે, કે તેણે શુદ્ધ આત્માના ચોગ્યતા ધ્યાનરૂપ શુકલધ્યાનની શ્રેણીએ ચઢવા માટે આવશ્યક ઉપયોગી
એવો અપૂર્વ આત્મવીય-આત્મસામર્થ્યનો અદ્ભુત સંચય કરી લીધો હોય છે, એટલે આ આત્મધ્યાની પુરુષ અપૂર્વ આત્મવીર્યની ફુરણાથી ભાવે છે કે“અનંત ગુણ-કમલને વિકાસ કરનાર એ હું સૂર્ય સમાન છતાં અહે! આ મહાભયારણ્યમાં પૂર્વે કર્મ-વૈરિઓથી વંચિત કરાયે ! આત્મબ્રાંતિથી ઉપજેલા રાગાદિ અતુલ બંધનેથી બંધાયેલ હું અનંતકાળ આ દુર્ગમ ભવ-વનમાં વિડંબિત થયો! હવે આજ હારે રાગ-જવર નષ્ટ થયો છે, આજ મહારી મેહનિદ્રા ચાલી ગઈ છે, તેથી ધ્યાનરૂપ ખશ્ધારાથી હું કર્મશત્રુને હણી નાંખું
વળી તે ભાવે છે કે જેના અભાવે હું સૂતે હતું, અને જેના સભાવે હું ઊડ્યો છું, તે અતીન્દ્રિય અનિદેશ્ય સ્વસંવેદ્ય હું છું. જે પરમાત્મા છે તે જ હું છું, જે હું છું તે પરમ છે,
તેથી હું જ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કઈ નહિ, એમ સ્થિતિ છે.' “નમો મુજ આમ જે આત્મભાવના ભાવે છે, તે કયાંય રાગ-દ્વેષ કરતે નથી. નમો મુજ રે” કારણકે તે ચિંતવે છે કે-“આ અચેતન* છે તે દશ્ય છે, ને ચેતન છે.
તે અદશ્ય છે. તે હું ક્યાં રેષ કરું? ક્યાં તેષ કરું? એથી હું “જનનત્તમુળજીવવપુરવ્યત્ર ચતઃ હો મવમહા ક્ષે વાë વર્મવૈદિfમ છે. स्वविभ्रमसमुद्भूतै रागाद्यतुलबन्धनैः । बद्धो विडम्बितः कालमनन्तं जन्मदुर्गमे ।। अद्य रागज्वरो जीर्णो मोहनिद्राद्य निर्गता । ततः कर्मरिपुं हन्मि ध्याननिस्त्रिशधारया ॥"
–શ્રી શુભચંદ્રાચાર્યજીત શ્રી જ્ઞાનાર્ણવ. “તમિટું દફથમદરયં વેતન તતઃ. ત્ર સ્થાપિ લુણાઈ મધ્યસ્થોડદું માર: ”—શ્રી સમાધિશતક
Page #252
--------------------------------------------------------------------------
________________
(૫૬૪)
ગદરિસમુચ્ચય
મધ્યસ્થ થઉં છું.” અને સર્વત્ર વીતરાગ એવો તે આત્મામાં જ રત થઈ શુકલ એવા આત્મધ્યાનને પામે છે, ને તેના પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે કે
અહે ! અહો ! હું મુજને કહું, નમે મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે.
... શાંતિજિન ! એક મુજ વિનતિ.”—શ્રી આનંદઘનજી, આ આત્મા જેમાં ધ્યેય છે, તેને શાસ્ત્રપરિભાષામાં પિંડસ્થ ધ્યાન કહે છે. દેહપિંડમાં સ્થિતિ કરતા આત્માનું, દેહ-દેવળમાં બિરાજમાન આત્મદેવનું જ્યાં ધ્યાન ધરાય
છે તે પિંડસ્થ ધ્યાન છે. પરમેષ્ઠિવાચક નમસ્કારાદિ મંત્ર વાકયને જપ ય ભેદે ચાર જ્યાં ધ્યેય છે, તે પદસ્થ ધ્યાન છે. જ્યાં સદેહે વતા, સાકાર-રૂપી ધ્યાન ભેદ એવા સર્વજ્ઞ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપસ્થ ધ્યાન છે. અને
- જ્યાં દેહાતીત-રૂપાતીત એવા નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા ધ્યાનને વિષય છે, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.* "देहादेवलि जो वसइ, देउ अणाइ अणतु । केवलणाणफुरंततणु, सो परमप्पु णिभंतु ॥"
- શ્રી યોગીન્દ્રદેવવિરચિત પરમાત્મપ્રકાશ ગા. ૩૩ એમાં પણ ખાસ કરીને જીવતમૂત્તિ એવા રૂપી-દેહપિંડસ્થ સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન જીવને પરમ ઉપકારી થાય છે. કારણ કે આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ
આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્ત જનનું મન ચપળ પ્રભુનું પિંડસ્થ સ્વભાવ છોડીને ઠરી જાય છે–સ્થિર થાય છે. એટલે એ ભક્ત જન ધ્યાન ભાવાવેશમાં ગાય છે કે-હે ભગવાન ! જો આ હારૂં રૂપી સ્વરૂપ
જગમાં ન દેખાયું હોત, તે અમારું મન તેના ઉપર હસત-હર્ષ પામત? હીંચ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છત? ઈડ્યા વિના હારા પ્રગટ ભાવને કેમ પ્રીચ્છત - એળખત ? પ્રીયા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત? લાવ્યા વિના રસસ્વાદ તે કેમ પામતી માટે અમે તે માનીએ છીએ કે હે પ્રભુ! હારી ભક્તિ વિના કોઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સત્ પુણ્યના ભેગથી તમે રૂપી દેહધારી થયા ને અમૃત સમાણુ ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન! આ હારે દેહ-પિડ ઘણુ ગુણનું કારણ છે, અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે, માટે હે પ્રભુ! અમે તો હારું પિંડસ્થ ધ્યાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ. “રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરુ, છાંડી ચપલ સ્વભાવ ઠ" મન મારું; રૂપી સરૂપ ન હોત જો જગ તુજ દીસતું, તે કુણ ઉપર મન કહે અમ હીંસતું.
*"पदस्थं मन्त्रवाक्यस्थं पिण्डस्थं स्वाचितनम ।
रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरञ्जनम् ॥"
Page #253
--------------------------------------------------------------------------
________________
સભા દષ્ટિ : આત્મયાનની મુખ્યતા, રેગ દેશને નાશ
હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ? ઈચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા ? પ્રીછયા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા? લાવ્યા વિણ રસસ્વાદ, કહ કિમ પાવતા? ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કઈ ભક્તને, રૂપી વિના તે તે ન, હવે કઈ વ્યક્તિને અમ સતપુણ્યને યોગે, તમે રૂપી થયા, અમિય સમાણી વાણ, ધરમની કહી ગયા. તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, સેવ્ય ધ્યાયે હવે, મહાભયારણો શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિકા જના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન કરો થઈ એકમના.”
-શ્રી રૂપવિજયજી. “હારું ધ્યાન તે સમકિત રૂ૫, તેહ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી જાયે સઘળા હે પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હવે પછ.”–શ્રી યશોવિજયજી.
આ સર્વજ્ઞ પરમાત્માને પરમ શાંત, પ્રશમરસનિમગ્ન વીતરાગ ભાવ જેમાં મૂર્તિમંત થાય છે, એવી તેની તડાકાર સ્થાપનારૂપ જિનપ્રતિમા પણ ધ્યાન માટે
તેટલી જ ઉપકારી થાય છે. જિન અને જિનપ્રતિમા બન્ને નિમિત્ત જિનપડિયા સમાન છે, એવી આગમ વાણી છે. એટલે આ સ્થાપનારૂપ જિનપ્રતિમા જિન સારિખી” સાથે પણ જે અભેદતા વધી, તે આ આત્માના સ્વસ્વભાવ ગુણની
વ્યક્ત-પ્રગટ ગ્યતા સાધી એમ જાણવું. અને આવા આ રૂપી ભગવંતનું અદ્ભુત રૂપ દેખીને આશ્ચર્ય છે કે ભવ્યજન-ગ્ય એવા ગીજન અરૂપીપદ વરે છે! “નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે.”
જિનપડિમા જિન સારિખી, કહી સૂત્ર મઝાર.” ઠવણું સમવસરણ જિન સેંતી, જે અભેદતા વાળી રે,
એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે.”–શ્રી દેવચંદ્રજી. “દેખી અભુત તાહરું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; હારી ગત તું જાણે હે દેવ! સમરણ ભજન તે વાચક યશ કરેછે.”—શ્રી યશોવિજયજી.
તેમજ રૂપાતીત આદિ ધાન પ્રકારે પણ આત્માને સ્વરૂપાવલંબનમાં પરમ ઉપકારી થઈ આત્મધ્યાને ચઢાવે છે. આ આત્મધ્યાન જ મુખ્ય એવું ભેગસાધન છે, કારણ કે તેનાથી જ વેગને મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થાય છે, શુદ્ધ સ્વભાવરૂપ મોક્ષ સાથે યુજન થાય છે, શુદ્ધ આત્મતત્વના અનુસંધાનરૂપ યેાગ નીપજે છે. આ ધ્યાન કરનાર ધ્યાતા પોતે ધ્યેયરૂપ–પરમાત્મારૂપ બની જાય છે. “કર્મયોગને સમ્યક અભ્યાસ કરી, જ્ઞાનયેગથી સમાહિત એવો યેગી, ધ્યાન પર ચઢી, મુક્તિયોગને પામે છે."* x"कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ।।"
શ્રી અધ્યાત્મસાર,
Page #254
--------------------------------------------------------------------------
________________
(૫૬૬)
યોગષ્ટિસમુચ્ચય
ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, એ સવમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી, એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ એધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથા એધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવાને થાય છે, અને તેના મુખ્ય માર્ગ તે આધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે.” (જુએ) શ્રીમદ્ રાજચ', પત્રાંક ૩૪૨.
રાગ દોષના નાશ
“ ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પરપરિણતિ ઉચ્છેદે. ”—શ્રી દેવચ’દ્રજી. ૮ રાગ ' નામને! સાતમા ચિત્તદોષ અત્રે નષ્ટ થાય છે. રાગ એટલે રાગ-દ્વેષ-મેાહ એ ત્રિદેોષરૂપ મહારેાગ-ભાવરેગ તેને અત્ર અભાવ થાય છે. અથવા સાચી યથાર્થ સમજણુ વિનાની ક્રિયા કરવામાં આવે તે શુદ્ધ ક્રિયાના ઉચ્છેદ થાય, એટલે ત્રિદોષ શુદ્ધ ક્રિયાને જે પીડારૂપ અથવા ભંગરૂપ થાય, તે રાગ છે. (જુએ સન્નિપાત પૃ. ૮૬) અને આવી માંદલી અશુદ્ધ ક્રિયાનું ફળ વાંઝયું છે. (૧) આત્મસ્વરૂપના અજ્ઞાનથી જીવ પરભાવમાં મુંઝાય છે, મૂતિ થાય છે,-આ જ માહ છે. અને તેને લીધે પરવસ્તુમાં આત્મબુદ્ધિના કારણે આ જીવ રાગ– દ્વેષ કરે છે. એટલે એ પરભાવ પ્રત્યે ગમન કરે છે, પરપરિણતિને ભજે છે. આમ મેાહરાગ-દ્વેષ એ જ જીવના મેાટામાં મેટો રાગ છે. જેમ ત્રિદોષ સન્નિપાતને રાગી પેાતાનુ ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ મકે છે, પેાતાનું તે પારકું ને પારકું તે પેાતાનુ એવુ' યદ્વાતદ્વા અસમંજસ ખેલે છે, ટૂંકામાં જાણે બદલાઈ ગયેા હાય એમ પેાતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીતપણું-વિભાવપણે વર્તે છે, અને પેાતાના સત્ સ્વરૂપથી નિપાતને પામી પેાતાના સન્નિપાતી ' નામને યથાર્થ કરે છે; તેમ રાગ-દ્વેષ-મેાહરૂપ ત્રિદોષ સન્નિપાત જે જીવને લાગુ પડયા હેય છે, તે જીવ પેાતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકુ તે પેાતાનું ને પેાતાનુ' તે પાર' એવું એભાનપણે ફાવે તેમ પ્રલપે છેલવે છે, પેાતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીતપણે–વિભાવપણે વત્ત છે. આમ ત્રિદોષ સન્નિપાતથી જીવનેા નિજ સ્વરૂપથી નિપાત-અધ:પાત થાય છે, એટલે તેના આત્મપરિણમનમાં ભંગ પડી, તે પરભાવ પ્રત્યેવભાવ પ્રત્યે ગમન, પરિણમન ને રમણ કરે છે.
આ જ જીવને મુખ્ય મહારાગ છે. (ર) અથવા યથાર્થ સાચી સમજણુ વિનાની જે ક્રિયા કરવામાં આવે તે પણ રાગ છે, કારણ કે તેથી શુદ્ધ ક્રિયાના ઉચ્છેદ થાય છે, એટલે કે શુદ્ધ ક્રિયાને પીડા ઉપજે છે અથવા તેના ભંગ થાય છે. માંદા માણસની ગમનાદિ ક્રિયા જેમ મદલી હેાય છે, તેમ આ રાગદોષવંતની કોઇ પણ ક્રિયા માંદલી રાગિષ્ટ હાય છે. તાત્પર્ય કે શુદ્ધ ક્રિયા એટલે શુદ્ધ આત્મપરિણતિને જે પીડા ઉપજે,
Page #255
--------------------------------------------------------------------------
________________
કલા દષ્ટિક તત્વમતિપત્તિ-મસારયાન સુખ અનુભવ
(૫૬૭) શુદ્ધ સ્વરૂપમણુતારૂપ ચારિત્રને જે ભંગ થાય તે જ રોગ છે. આ બનને વ્યાખ્યાન તાત્પર્યાથે એક જ છે. આમ શુદ્ધ આત્મપરિણતિના લંગરૂપ અથવા પર પરિણતિમાં ગમનરૂપ રોગને અત્ર નાશ થાય છે.-એટલે પરપરિણતિમાં ગમન થતું નથી અને આત્મપરિણતિમાં જ રમણ થાય છે.–આ “પ્રભા” દષ્ટિમાં સ્થિતિ કરતે મહાગી પરભાવને પરિહરી નિરંતર શુદ્ધ આત્મપરિણતિને જ ભજ્યા કરે છે, શુદ્ધ સહજાન્મસ્વરૂપી શુદ્ધ આત્મદેવને અવલંબતાં પરભાવને પરિહરે છે, અને આત્મધર્મમાં રમણ અનુભવતાં આત્મભાવને પ્રગટાવે છે. આવી ઉચ્ચ આત્મદશાના સ્વાનુભવનું તાદશ્ય આલેખન આ રહ્યું –
એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયે તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. ” “અત્રે આત્માકારતા વતે છે.” ઈત્યાદિ. (જુઓ) શ્રીમદ્ રાજચંદ્ર.
તત્ત્વમતિપત્તિ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ.”– શ્રીમદ્ રાજચંદ્રજી.
છઠ્ઠી દૃષ્ટિમાં મીમાંસા'-સૂક્ષમ તત્વવિચારણા નામને ગુણ પ્રગટયા પછી તેના સ્વાભાવિક પરિણામરૂપે સાતમી દૃષ્ટિમાં તત્ત્વમતિપત્તિ નામના ગુણને અવિર્ભાવ થાય છે. તત્ત્વમતિપત્તિ એટલે યથાસ્થિત-જેમ છે તેમ આત્મતત્ત્વને અનુભવ. “શુદ્ધાતમ અનુભવ સદા”. આમ અત્રે આત્માને પ્રત્યક્ષ અનુભવ-સાક્ષાત્કાર થાય છે. એટલે જેમાં તેનું પક્ષ વર્ણન છે, એવા અન્ય શાસ્ત્રો અકિંચિકર થઈ પડે છે, નકામા-અણખપના થઈ પડે છે, કારણ કે શાસ્ત્ર ને માત્ર માર્ગનું દિશાદર્શન કરાવે છે, અને જે આત્મ-વસ્તુતત્વને લક્ષ કરાવવા માટે શાસ્ત્રનું મુખ્ય પ્રયોજન છે, તે વસ્તુતત્વ તે અત્રે સાક્ષાત્ અનુભૂતિમાંઅનુભવમાં આવ્યું છે, એટલે હવે તેનું શું કામ છે ? તેનું હવે કંઈ પ્રજન રહ્યું નથી. “અગમ અગોચર અનુપમ અર્થને, કેણું કહી જાણે રે ભેદ ?
સહજ વિશુદ્ધ રે અનુભવ વયણ જે, શાસ્ત્ર તે સઘળે રે ખેદ...વીર જિનેશ્વર પરમેશ્વર જયે. જેહ અગોચર માનસ વચનને, તેહ અતીન્દ્રિય રૂ૫; અનુભવ મિરો રે વ્યક્તિ શક્તિ શું, ભાખ્યું તાસ સ્વરૂપ વીર.”—શ્રી આનંદઘનજી.
જે મન-વચનને અગોચર છે, જ્યાં વાણી અને મનને મૌન ભજવું પડે છે, જ્યાં વિકલ્પ–જપને અવકાશ નથી, એવું અતીન્દ્રિય આત્મસ્વરૂપ અનુભવ મિત્રના પ્રસાદથી અત્રે સાક્ષાત્ જણાય છે. જે નય-નિક્ષેપથી જણાતું નથી, અને જ્યાં પ્રમાણને પ્રસર નથી, ગતિ નથી, તે શુદ્ધ સ્વરૂપી બ્રહ્મને કેવળ અનુભવ-ભાનુ જ દેખાડે છે. (જુઓ પૃ. ૩૦ )
Page #256
--------------------------------------------------------------------------
________________
(૫૬૮)
યોગદષ્ટિસમુચ્ચય
ध्यान मुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं शमसारं सदैव हि ॥ १७१ ॥
ધ્યાનજન્ય સુખ એહમાં, મન્મથને ઑતનાર, વિવેકબલથી ઉપજતું, સદૈવ જે શમસાર, ૧૭૧
અર્થ:–અને આ દૃષ્ટિમાં કામના સાધનને જીતનારૂં એવું ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે વિવેકબલથી ઉપજેલું હઈ સદેવ શમસાર જ હોય છે.
વિવેચન
“કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવનંતને ઉપાય છે. ”—શ્રીમદ્ રાજચંદ્રજી.
આ પ્રસ્તુત સાતમી દષ્ટિમાં જ ધ્યાનજન્ય સુખ હોય છે. અને તે કેવું વિશિષ્ટ હોય છે? તે કે મન્મથના-કામના સાધનેને જીતનારું, અર્થાત્ શબ્દાદિ વિષયનો જય કરનારૂં એવું હોય છે. વળી તે વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉત્પન્ન હેઈ, સદાય શમસાર–શમપ્રધાન જ હોય છે, કારણ કે વિવેકનું ફળ શમ છે.
આ દષ્ટિમાં જ ધ્યાનનું ખરેખર સુખ અનુભવાય છે; શુદ્ધ આત્માના ધ્યાનથી કે નિવ્યજ સાચેસાચો આનંદ ઉપજે છે, તે અત્ર સંવેદાય છે. નિર્વિકલ્પ ધ્યાનરૂપ પરમ
અમૃતરસસાગરમાં નિમગ્ન થયેલ ગિરાજ જે સહજાન્મસ્વરૂપના ધ્યાન સુખ આનંદની શીતલ લહરીઓ અનુભવે છે, તેનું અવાચ્ય સુખ તે તે અનુભવ પોતે જ જાણે છે. આ ધ્યાનજન્ય સુખ વિષયજન્ય સુખથી ઉલટા
પ્રકારનું છે. કારણ કે અત્રે તે કામના સાધનરૂપ શબ્દાદિ વિષયોને* જૂત્તિ-દાનવું સુમિસ્યાં સુ-આમાં અધિકૃત દષ્ટિમાં જ માનજન્ય સુખ હોય છે કેવું વિશિષ્ટ છે કે સિતમથષનં-મમથના-કામના સાધનને જીતનારૂં, શબ્દાદિ વિષયને બદસ્ત કરનારું કણાની દેના. આને જ વિશેષણ આપે છે–વિવેઇવનિતવિવેકના બલથી ઉપજેલું, જ્ઞાન સામર્થ્યથી ઉપન, એટલા માટે જ, મારું સદૈવ -સદૈવ જ શમસાર–શમપ્રધાન -વિવેકના શમફલપણાને લીધે.
- "इन्द्रियसुखभाजनेषु हि प्रधानाः दिवौकसः । तेषामपि न खलु स्वाभाविकं सुखमस्ति, प्रत्युत तेषां स्वाभाविकं दु.खमेवावलोक्यते । यतस्ते पञ्चेन्द्रियात्मकशरीरपिशाचपीडया परव प्रपातस्थानीयान्मनोज्ञविषयानभिपतन्ति | xxx तददुःखवेगमसहमाना अनुभवन्ति च विषयान् जलथका ફુવ તાવવાવત ક્ષય થાનિ | ' ઇ (વિશેષ માટે જુઓ)
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારટીકા ગા. ૭૧-૭૭.
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રભા દષ્ટિ ઈદ્રિયસુખ તે દુખ જ, વિવેકબલજન્ય ધ્યાનસુખ
(૫૯) જય હોય છે, જિતેન્દ્રિયપણારૂપ “જિનત્વ હોય છે. શબ્દાદિ વિષયે જે લેકમાં સુખસાધન મનાય છે તે તે પરમાર્થ દૃષ્ટિથી જોતાં દુઃખસાધન જ છે, અથવા કલ્પિત સુખાભાસ જ છે. કારણ કે પુણ્યપરિપાકને લીધે દેવતાઓને ઉત્કૃષ્ટ ઇંદ્રિયસુખની પ્રાપ્તિ હોય છે, “તેઓને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટું સ્વાભાવિક દુઃખ જ દેખાય છે. કારણ કે તેઓ પચેન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઈ ભૃગુપ્રપાત સમા મનગમતા વિષયે પ્રત્યે ઝવાં નાંખી ઝંપલાવે છે.” પુણ્ય બલથી ઈચ્છા મુજબ હાજર થતા ભેગોથી તેઓ સુખીઆ જેવા પ્રતિભાસે છે, પરંતુ “દુષ્ટ રુધિરમાં જળની પેઠે ' તેઓ વિષયોમાં અત્યંત આસક્ત હાઈ વિષયતૃષ્ણાદુઃખ અનુભવે છે. ખરાબ લેહી પીવા ઈચ્છતી હીતરસી જળ જેમ રુધિર પાન કરતાં પોતે જ પ્રલય પામી કલેશ ભોગવે છે, તેમ વિષયતૃષ્ણાવંત આ પુણ્યશાળીએ પણ વિષયોને ઇચ્છતા અને ભેગવતા રહી પ્રલય-આત્મનાશ પામી કલેશ અનુભવે છે. આમ શુભપયોગજન્ય પુણ્યો પણ સુખાભાસરૂપ દુઃખનાં જ સાધન છે. જ્યાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાર્થથી દુઃખરૂપ જ છે, ત્યાં બીજા સુખનું તો પૂછવું જ શું ?
વળી પુણ્યજન્ય ઇંદ્રિયસુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુખસ્વરૂપ પણ છે. કારણ કે તે પરાધીન છે, બાધા સહિત છે, વિચ્છિન્ન-ખંડિત છે. બંધકારણ છે, વિષમ છે. એટલા માટે ઇંદ્રિયેથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુઃખ જ છે. આત્માથી અતિરિક્ત-જૂદા એવા પર નિમિત્તથી ઉપજતું હોવાથી, તે ઇંદ્રિયસુખ પરાધીન* છે. શ્રુષા-તૃષાદિ તૃષ્ણા પ્રકારથી અત્યંત આકુલતાને લીધે તે *બાધા સહિત છે. એક સરખો અખંડ શાતાદનીયને ઉદય રહેતે ન હેઈ, શાતા-અશાતા વેદનીયના ઉદયથી તે ખંડખંડ થાય છે, એટલે તે વિચ્છિન્ન-ખંડિત છે, ઉપભેગમાર્ગમાં રાગાદિ દેશસેના તે પાછળ પાછળ લાગેલી જ છે, અને તેના અનુસારે ઘન કમરપટલ પણ સાથે સાથે હોય જ છે, તેના વડે કરીને તે બંધકારણ છે. અને સદા વૃદ્ધિ-હાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુઃખસાધન સિદ્ધ થયું.
"सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिएहिं लद्धं तं सोखं दुःक्खमेव तधा॥"
–શ્રી કુંદકુંદાચાર્યજીકૃત શ્રી પ્રવચનસાર. અને “આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નથી માનતે તે મહાચ્છાદિત જીવ અપાર ઘર સંસારમાં ભમે છે.” * કારણ કે સેનાની બેડી હોય કે લેઢાની બેડી હોય, પણ બંને બંધનરૂપ બેડી જ છે; તેમ પુણ્યબંધ હોય કે પાપબંધ હોય, પણ બને ૪ જુઓ-શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસાર ટીકા, ગા. ૭૬.
Page #258
--------------------------------------------------------------------------
________________
(૫૭૦)
યાગદષ્ટિસમુસૂય
ભવખ ધનરૂપ ખેડી જ છે, એટલે પુણ્ય-પાપમાં કેાઈ ફૂલભેદ નથી, અર્થાત્ પુણ્યલરૂપ સુખ પણ કદયરૂપ હાઇ દુઃખ જ છે; ‘ પરિણામથી તાપથી, સ’સ્કારથી, અને ગુણવૃત્તિના વિરાધથી પુણ્યજન્ય સુખ તે દુઃખ જ છે.' જેનેા વર્ષે કરાવાના છે એવા ઘેટાની દેહપુષ્ટિનું પરિણામ જેમ અતિ દારુણુ હાય છે, લાહીતરસી જળેા જેમ અંતે દારુણ દશાને પામે છે, તેમ પુણ્યજન્ય વિષય@ાગને વિપાક પણ અતિ દારુણ હાય છે. ઔત્સુકયને લીધે જ્યાં વિષયતૃષ્ણાતાપથી ઇંદ્રિયાનું સંતપ્તપણું રહે છે, ત્યાં સુખ શેનું હેાય ? એક ખાંધેથી બીજી ખાંધે ભાર આરેાપવાની પેઠે ઇંદ્રિયના આહ્લાદ છતાં તત્ત્વથી દુઃખના સંસ્કાર દૂર થતા નથી. સુખ, દુ:ખ અને મેહ એ ત્રણેય ગુણવૃત્તિએ વિરુદ્ધ છે, છતાં એ ત્રણેય દુઃખરૂપ જ છે.
ઇત્યાદિ પ્રકારે પુણ્યજન્ય વિષયસુખનું જે પ્રગટ દુ:ખરૂપપણું જાડ઼ે છે, એવા પરમ વૈરાગ્યવાન્ જ્ઞાની ચૈાગી પુરુષ આ તુચ્છ વિષયસુખમાં કેમ રાચે ? મન્મથના સાધનરૂપ શબ્દાદિ વિષયને જય કેમ ન કરે ? જડે ચલ જગની એઠ’ • જિન ના જેવા પુદ્ગલ ભેગને દૂરથી કેમ ફગાવી ન દે પરમ અમૃત જેવા વિષયજય ધ્યાનસુખને રસાસ્વાદ જેણે ચાપ્યો હાય, તે તુચ્છ ખાકસબુકસ જેવા દુષિ વિષય—દન્નને કેમ ચાખે ? કારણ કે વિષયસુખ પરાધીન છે, ત્યારે ધ્યાનસુખ સ્વાધીન છે. વિષયસુખ ખાધા સહિત છે, ત્યારે ધ્યાનસુખ માધા રહિત છે. વિષયસુખ વિચ્છિન્ન-ખડિત છે, ત્યારે ધ્યાનસુખ અવિચ્છિન્ન-અખંડિત છે. વિષયસુખ ખધકારણ છે, ત્યારે ધ્યાનસુખ મેક્ષકારણ છે. વિષયસુખ વિષમ છે, ત્યારે ધ્યાનસુખ સમ છે. આવું પરમાત્તમ ધ્યાનસુખ જેને પ્રાપ્ત થયું હાય, તે પછી તુચ્છ વિષય ભણી નજર પણ કેમ નાંખે ?
આવું ધ્યાનસુખ વળી વિવેકના બળથી-જ્ઞાનના સામર્થ્ય'થી ઉત્પન્ન થયેલું હેાય છે. સ્વપર વસ્તુના ભેદવિજ્ઞાનથી જે વિવેક ઉપજે છે, આત્મજ્ઞાન સાંપડે છે, તેના સામર્થ્યથી આ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ વિવેકજન્ય જ્ઞાનની ક્ષયાપશમની જેવી વિવેક અલજન્ય તીવ્રતા હાય છે, તેવી જ ધ્યાનની તીવ્રતા નીપજે છે; અને જેવી ધ્યાન સુખ ધ્યાનની તીવ્રતા નીપજે છે, તેવી આત્મસુખની તીવ્રતા ઉપજે છે.
* ण हि मण्णदि जो एवं णत्थि विसेसोत्ति पुण्णपावाणं ।
("
હિંન્દ્ર ઘોમાર્ં સંસાર મોસંછો || ’” શ્રી પ્રવચનસાર,
66
न ह्यासस्य बंधस्य तपनीयमयस्य च ।
पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥ ”
—( ઇત્યાદિ જુઓ ) શ્રી અધ્યાત્મસાર, આત્મનિયાધિકાર, . ૬૦–૭૪ * બામાથ તાવાચ સંસ્કારાન્ચ સુધૈŔતમ્ ।
મુળવૃત્તિોિષાય દુ:સ્ત્ર પુખ્તમન સુલમ્ II ” —શ્રી અધ્યાત્મસાર
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રભા દષ્ટિ : “સમજ્યા તે સમાયા” શમના વિવિધ અર્થની એક્તા
(૫૭૧) કારણકે હંસ જેમ ક્ષીર–નીરને વિવેક કરે છે, દૂધ ને પાણી જુદા પાડે છે, અને પછી પાણીને છેડી દૂધ ગ્રહે છે, તેમ મુનિરૂપ પરમહંસ યોગિરાજ આત્માઅનાત્માને વિવેક કરે છે, અને અનાત્મારૂપ સમસ્ત પરભાવને હેય-ત્યજવા યોગ્ય જાણી તેને ત્યાગ કરે છે, તથા જ્ઞાનદર્શનમય શુદ્ધ આત્મસ્વરૂપને પરમ આદેય ગ્રહણ કરવા ગ્ય જાણી આત્મસ્વભાવમાં ચિત્તવૃત્તિને જોડે છે. આ આત્મસ્વરૂપના એકાગ્ર ચિંતનમાં અનુસંધાનરૂપ ચિત્તવૃત્તિને નિરોધ થ, તે જ મુખ્યપણે “ગ” છે, અને તેને જ જૈન પરિભાષામાં
ધ્યાન” નામથી ઓળખવામાં આવે છે. અને એ શુકલ ધ્યાનરૂપ હેળીની જવાળા કઠેર કર્મ પણ બાળી નાંખે છે. શુકલ ધ્યાન હેરીકી જવાલા, જાલે કર્મ કઠોર રે....નિજ સુખકે સયા; શેષ પ્રકૃતિ દલ ક્ષીરણ નિજેરા, ભસ્મ ખેલ અતિ જોર રે.....નિજ ”–શ્રી દેવચંદ્રજી.
આમ આ ધ્યાનસુખ વિવેકબલથી–જ્ઞાન સામર્થ્યથી ઉત્પન્ન હોય છે, એટલા માટે જ તે સદાય શમસાર–શમપ્રધાન હોય છે. કારણ કે “સમજ્યા તે સમાયા.” જ્ઞાનનું અર્થાત્ વિવેકનું ફલ વિરતિ–શમ છે. “જ્ઞાનસ્થ શ્રેષ્ઠ વિત્તિ:'- એ જિનપ્રવચનનું મહાસૂત્ર છે.
“જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપગ સ્વરૂપમાં શમા, અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય “સમજીને શમાઈ રહ્યા” તેને અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હિતે, અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા” તેને અર્થ છે. જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહં મમત્વ શમાવી દીધું કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તે દીઠો નહિ; અને નિજ સ્વભાવ તે અચિંત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો છે. એટલે તેમાં જ સમાવેશ પામી ગયા.” (જુઓ)-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંત પ૬. (૬૫૧)
આમ સ્વરૂપમાં જે સમાયા છે, એવા જ્ઞાની પુરુષના ચિત્તની પ્રશાંતવાહિતા હેય છે. જેમ તરંગ રહિત શાંત સરિતાને પ્રવાહ અખંડ એકધારે વહ્યા કરે, તેમ
અત્રે યોગીની શાંત ચિત્ત-સરિતાને પ્રવાહ એ અખંડ એકધારો પ્રશાંતવાહિતા શાંતપણે પ્રવહ્યા કરે છે, કે તેમાં કઈ પણ વિકલ્પતરંગ ઊઠત નથી,
વિક્ષેપ દૂર કર્યો હોવાથી સદેશ એક સરખા પ્રવાહવાળી પરિણમિતા હોય છે. આ પ્રશાંતવાહિતા નિરોધજન્ય સંસ્કારથી ઉપજે છે* ( આની વિશેષ સમજૂતી માટે જુઓ પાત. યે. રૂ -૧૦, તથા દ્વા. દ્વા. ૨૪. )
“તરણ કરાવાહિતા સંસાર – પાતંજલ યુગ ૨-૧૦
Page #260
--------------------------------------------------------------------------
________________
(૫૭૨)
યોગદૃષ્ટિસમુન્શય
શમ એટલે ( ૧ ) કષાયનું શમન, ( ૨ ) વિરતિ, ( ૩ ) વીતરાગભાવ, ( ૪ ) સમભાવ, ( ૫ ) સામ્યભાવ, ( ૬ ) ધર્મ, (૭) ચારિત્ર, ( ૮ ) આત્મશાંતિ-વિશ્રાંતિ. આમ શમ શબ્દને લક્ષ્યા એક છે. તે આ પ્રકારે:—( ૧ ) વિવેકને શમના વિવિધ લીધે વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણુ આવે, સ્વ–પરના ભેદ પરખાય, અની એકતા તે પછી આત્મા શિવાયની સમસ્ત વસ્તુ પારકી છે એમ જાણે, એટલે તે વિષયરૂપ પરવસ્તુને નિમિત્તે નિષ્કારણુ કષાયની ઉત્પત્તિ ન થાય, રાગ દ્વેષ અણુહેતુ' ન ઉપજે, અને ક્રાધ-માન-માયા-લાભનું શમન થાય, શાંતપણું થાય, મંદપણું થાય. આમ વિવેકથી કષાયશમન થાય છે. ( ૨ ) વિવેકથી સ્વ–પરને ભેદ જાણે, એટલે પછી પરભાવથી વિરામ પામે-વિકૃતિ પામે. જે વિષયને માટે ઝવાં નાંખવારૂપ મનની દાડાદોડ થતી હતી, તે બધી અટકી જાય, વિરમી જાય. આમ · જ્ઞાનનું લવિરતિ ' એ સૂત્ર રિશ્તા અને છે, ( ૩ ) સ્વ-પર ભેદ જાણે, એટલે પર વસ્તુમાં મુંઝાય નહિ, માહ પામે નહિં, ગેાથું ખાય નહિ. એટલે પરભાવ પ્રત્યેના રાગ છૂટી જાય, આસક્તિ છૂટે, સ્નેહાનુબંધ ત્રુટે, આમ વીતરાગ ભાવરૂપ શમ પામે. (૪) આમ વીતરાગ ભાવ પામે, સત્ર રાગ-દ્વેષ વિરહિત મને, એટલે સત્ર સમભાવી થાય, કયાંય પણ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ચિંતવે નહિ, સમદર્શી અને, વંક નિશ્વક સમ ગણે ' ઇત્યાદિ પ્રકારે સમભાવને પામે (૫) આમ સમભાવને પામે એટલે સામ્યભાવને પામે. જેવું આત્મસ્વરૂપ છે, તેનું સમાનપણું-સદેશપણું પામવું તેનું નામ સામ્ય છે, એટલે સ્વરૂપસ્થિતિરૂપ સામ્યને પામે. (૬) અને આ સામ્ય પામે એટલે ધ પામે. કારણ કે ધર્માં એટલે વસ્તુને સ્વભાવ. વઘુસાવો ધમ્મો ।' આત્મસ્વભાવને પામવા તેનું નામ ધર્મો માટે સ્વરૂપસામ્ય થયુ. એટલે આત્મધર્મ પામ્યા. ( ૭ ) આત્મધમ પામ્યા એટલે ચારિત્ર યુક્ત થયા. કારણ કે ‘સ્વરૂપે ચળ ચાત્રિ-આત્મ સ્વરૂપનુ અનુચરણ તે ચારિત્ર. જેવુ આત્માનું સ્વરૂપ ખ્યાત છે, પ્રસિદ્ધ છે, તેવું યથાખ્યાત ચારિત્ર અર્થાત્ સ્વ સ્વરૂપમાં રમણુપણું આમ પ્રાપ્ત થાય. ( ૮ ) અને આપણા આત્મભાવ જે એક જ ચૈતન્ય આધારરૂપ છે, તે જ નિજ પરિકર-નિજ પરિવાર ખીજા સ સાથ સૉંચેાગ કરતાં સાર છે. તે જ નિજ પરિકરૂપ આત્મભાવની સાક્ષાત્ અત્ર પ્રાપ્તિ થઇ, એટલે પરમ આત્મશાંતિ ઉપજી, અને આત્મા સ્વરૂપમાં વિશ્રાંત થયા, સ્વરૂપવિશ્રાંતિ પામ્યા, સ્વરૂપમાં શમાઇ ગયા. આમ સમજ્યા એટલે શમાયા.
9
**
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ વક્ત્ત શુદ્ધ સમભાવ જો.
અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ''—શ્રીમદ્ રાજચ'દ્રજી. આમ સ્વ-પરના ભેદ જાણ્યા-વિવેક થયા, એટલે કષાય ઉપશાંતિ થઇ, વિરતિ થઇ, આસક્તિ ગઈ, વીતરાગતા આવી, સમતા ઉપજી, સ્વરૂપ સામ્ય થયું, આત્મધમની સિદ્ધિ
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રભા દૃષ્ટિ : ‘સઘળું પરવશ તે દુઃખલક્ષણ ’, ‘પ્રતિક્રમણ' કયે* છૂટકા
(૫૭૩)
થઇ, યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું, આત્મા પરમ શાંતિમાને પામ્યા, સ્વરૂપે શમાયા સ્વરૂપમાં વિશ્રાંત થયા, સ્વરૂપ સમજીને તેમાં જ શમાઇ ગયા. આ એવા’ બધા ‘શમ ના પ્રકાર છે. અથવા તા સરવાળે પરિણામે એક જ છે. આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને
શમસાર–શમપ્રધાન કહ્યુ` છે. તેમજ—
'
卐
सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ॥ १७२ ॥
પરવશ સઘળું દુઃખ છે, નિજવશ સઘળું સુખ;
લક્ષણ એ સુખ દુ:ખનું, કહ્યુ.. સક્ષેપે મુખ્ય. ૧૭૨
અર્થ :—પરવશ હોય તે બધુય દુ:ખ છે, અને આત્મવશ હાય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ કહ્યું છે.
વિવેચન
“ સઘળું પરવશ તે દુ:ખલક્ષણુ, નિજવશ તે સુખ લહીએ;
એ દૃષ્ટ આતમગુણુ પ્રગટે, તે વિષ્ણુ સુખ કુણુ કહીએ ? ’’—શ્રી ચેા. સજ્ઝાય. ૭-૨
જે કાંઈ પરવશ છે—પરાધીન છે, તે બધુંય દુઃખ છે; અને જે સ્વવશ છે-આત્મવશ છે. તે બધુય સુખ છે; કારણકે તેમાં સુખ-દુ:ખના લક્ષણને યાગ છે. આ સક્ષેપમાં સુખદુ:ખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે.
સામાન્ય લેાવ્યવહારમાં પણ કહેવાય છે કે પારકી આશ તે સદા નિરાશ ’ પરાધીનતા–પરત...ત્રતા જેવુ' કેાઈ દુ:ખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કેઇ સુખ નથી. કેઇ પારકી આશે એશીયાળા થઈને પડ્યો હાય, તેનું દુઃખ તે ‘સઘળું પરવશ પાતે જ જાણે છે. પરાધીન-પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુ:ખ ભાગવવુ તે દુઃખલક્ષણ' પડે છે, તે હાલના જમાનામાં સ કઈ જાણે છે. આમ જેમ વ્યવહારમાં, તેમ પરમામાં પણ પરાધીનતા-પરતત્રતા એ દુઃખ તે સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત જૂદી એવી વસ્તુને આધીન પશુ–પરતંત્રપણુ, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપશુ –સ્વતંત્રપણું. જેમાં પર વસ્તુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે
વૃત્તિ:-સર્ચ' પવાં દુઃલમ્-પરવશ તે સર્યાં દુઃખ છે,−તેના લક્ષણના યોગ થકી, સર્વમામનાં ખુલ્લમ્ આત્મવશ તે સ` સુખ છે-એ જ હેતુથકી, તવુ ં-આ કર્યું છે. મુનિએ, સનાસેન-સમાસથી, સંક્ષેપથી ક્ષળમ્—લક્ષણ, સ્વરૂપ, સુવવું વચો:“સુખ-દુઃખનું,
Page #262
--------------------------------------------------------------------------
________________
(૫૭૪)
ગદષ્ટિસમુચ્ચય સુખ નથી, પણ દુઃખ જ છે, અથવા કેવલ સુખાભાસ જ છે, એમ આપણે પૂર્વે વિરતારથી વિચારી ગયા. જેમાં એક શુદ્ધ આત્મવસ્તુનું જ અવલંબન છે, એવું નિરપેક્ષ આત્મસુખ
એ જ વાસ્તવિક સુખ છે કારણકે “સાપેક્ષ ગરમર્થ, નિરપેક્ષ સમર્થ ' સાપેક્ષ તે અસમર્થ છે, નિરપેક્ષ તે સમર્થ છે, આમ પરમાર્થ પરિભાષા છે.
આશા એરનકી કયા કીજે ? ગાન સુધારસ પીજે...આશા ભટકે દ્વાર દ્વાર લેકનકે, કુકર આશા ધારી...આશા આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસા.આશા ”—શ્રી આનંદઘનજી,
અથવા આકુલતા એ દુઃખનું લક્ષણ છે, અને નિરાકુલતા એ સુખનું લક્ષણ છે, એ વ્યાખ્યા પણ ઉપરોક્ત વ્યાખ્યા સાથે બંધબેસતી છે, ને તેને પુષ્ટ કરે છે; કારણ કે
જ્યાં એક કરતાં વધારે મળે–ભળે, જ્યાં ત છે ત્યાં આકુલતા છે; આકુલતા તે અને જ્યાં એક શુદ્ધ નિર્ભેળ વસ્તુ હોય છે, જ્યાં અદ્વૈત છે ત્યાં દુઃખ નિરાકુલતા છે. એટલે પરવસ્તુના સંયોગ સંબધથી જ્યાં પરાધીનતા છે
ત્યાં આકુલતા છે; અને જ્યાં આકુલતા છે, ત્યાં દુઃખ છે, એ સર્વ કેઈને પ્રત્યક્ષ અનુભવ છે, તથા પરવસ્તુના સંગ સંબંધથી રહિત એવી જ્યાં સ્વાધીનતા છે ત્યાં નિરાકુલતા છે, અને જ્યાં નિરાકુલતા છે ત્યાં સુખ છે. આ પણ સર્વને સાક્ષાત્ અનુભવ છે. આમ આ બંને વ્યાખ્યાને સુમેળ છે.
આત્માથી અતિરિકત-જૂરી એવી જે અન્ય વસ્તુ-કમ, તેના વડે કરીને જ આ આત્માને અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પ્રાપ્ત થયું છે બેડીથી જકડાયેલા પરાધીન
- કેદીને જ્યાં લઈ જવો હોય ત્યાં પરાણે લઈ જવાય છે, તેમ કર્મબંધરૂપ પારકે પેઠે બેડીથી બંધાયેલા પરાધીન જીવને કર્મ ગમે ત્યાં ઘસડી જાય છે, અને વિનાશ કરે” જન્મ-જરા-મરણાદિ અનંત દુઃખેથી દુઃખી કરે છે. આમ “પારક
પેઠો વિનાશ કરે ’–‘પરઃ વિદઃ તે વિનારાં” –એ લેકક્તિ સાચી કરે છે. આત્માએ સ્વસમયને અર્થાત આત્મવસ્તુની સ્વરૂપમર્યાદાને ઉલ્લંઘી, પરસમયમાં– પારકા પુદ્ગલ ક્ષેત્રમાં-પારકી હદમાં પ્રવેશ કર્યો, અતિક્રમણ (Transgression, Trespass ) કર્યો. અનાદિથી આત્માએ પરપુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું હસ્તક્ષેપ કર્યો, પરવસ્તુમાં આસક્તિ કરી, તેની સાથે નેહસંબંધ (!) બાંધ્યો. એટલે તે પુદ્ગલ બલાએ બદલામાં કર્મરૂપ ભૂત તે આત્માને વળગાડયું, અને આત્માને પિતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પોતાના વિષય-ક્ષેત્રમાં પૂરી રાખવારૂપ દંડ દીધે ! અથવા તે સ્નેહસંબંધના બદલામાં તેને ગાઢ બંધને બાંધી સંસારરૂપ હેડમાં પૂરી રાખ્યો ! આમ પરાધીનતાથી જ બધી મહેકાણ થઈ છે !
પણ જ્યારે આત્મા પરક્ષેત્રમાં આક્રમણરૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત કરે છે, તે પિતાના
Page #263
--------------------------------------------------------------------------
________________
પ્રભા દષ્ટિ : પુણ્યાક્ષી સુખ તે દુખ, ધ્યાનસુખ આત્માધીન
(૫૭૫) ક્ષેત્રમાં પાછા જવારૂપ પ્રતિક્રમણ કરે છે, પુનઃ પરક્ષેત્રમાં નહિં જવાનું પ્રત્યાખ્યાન
કરે છે, સ્વરૂપમાં સમવસ્થિત રહી શુદ્ધ સામાયિકરૂપ આત્મસ્વભાવને પ્રતિકમણુ” ભજે છે; સ્વસ્વરૂપના સ્પર્શનરૂપ સાચું આત્મવંદન કરે છે; “નમે કર્યો છૂટકે મુજ ! નમો મુજ !” એમ આત્મસ્તુતિની પરમ ધન્ય યોગ્યતાને
પ્રાપ્ત થાય છે, અને “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રંથના પંથને પામે છે, અર્થાત્ દેહ છતાં દેહાતીત દશાને પામી નિરંતર કાયેત્સર્ગ ભાવને સાધે છે;–ત્યારે આ આત્મા સ્વાધીન–આત્માધીન એવા પરમ સુખને અનુભવે છે. અને આવી આ કાર્યોત્સર્ગ દશાને પામેલે આ દષ્ટિમાં સ્થિત યેગી તે પરવશપણાથી દુખસ્વરૂપ એવા સર્વ વિષયને ત્યાગ કરે છે, અને સ્વવશપણાથી સુખસ્વરૂપ એવા શુકલ આત્મધ્યાનને આશ્રય કરે છે, તેથી તે પરમાનંદ લહરીઓમાં નિરંતર નિમજજન કરે છે.
SR
पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् ।। ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ॥ १७३ ॥ પુણ્ય અપેક્ષક સુખ પણ પરવશ સ્થિત છે આમ;
તસ લક્ષણ નિયગથી, દુઃખ જ એહ તમામ. ૧૭૩. અર્થા–એમ પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, અને તેથી કરીને આ તેના લક્ષણના નિયેગથી દુઃખ જ છે. (અને ધ્યાનજન્ય સુખ જ તાવિક સુખ છે.)
વિવેચન એમ ઉપર કહી તે નીતિ પ્રમાણે પુણ્યની અપેક્ષાવાળું સુખ પણ પરવશ રહ્યું છે, કારણકે પુણ્યનું પરપણું છે, એટલે તે પણ તેના લક્ષણના નિયોગથી દુઃખ જ છે. તેથી આમ ધ્યાનજન્ય સુખ એ જ તારિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે અને કર્મ– વિયેગ માત્રથી ઉપજવાપણું છે.
ઉપરમાં જે સામાન્ય નિયમથી કહ્યું કે જેટલું પરવશ છે તેટલું બધુંય દુઃખ છે, અને સ્વવશ છે તેટલું બધુંય સુખ છે, તે નિયમની નીતિ પ્રમાણે જે સુખમાં પુણ્યની અપેક્ષા
વૃત્તઃ-guથાપિ –પુણ્યાક્ષી પણ, પુણ્યની અપેક્ષાવાળું પણ, ઘર-એમ, ઉક્ત નીતિથી, મુર્ણ વાં થિરમ્-સુખ પરવશ સ્થિત છે, પુણ્યના પરપણને લીધે તતદુ:ખેવૈતત તર્થક્ષનિયોત –અને તેથી કરીને આ તેના લક્ષણ નિયામને લીધે દુખ જ છે. તેથી મામદશાનશું તાત્તિ પુર્વ-ધ્યાનજન્ય એ જ તારિક સુખ છે-અપરાધીનપણને લીધે, કર્મવિગ માત્ર જન્યપણાને લીધે [ ધ્યાન રારિ સુવનએ પાઠાંતર છે.]
–શ્રી અધ્યાત્મસાર
Page #264
--------------------------------------------------------------------------
________________
(૫૭૬)
યોગદષ્ટિસમુચ્ચય રહે છે, અર્થાત્ પુણ્યોદયથકી જે જે સુખપ્રાપ્તિ થાય છે, તે પણ પુણ્યાપેક્ષી સુખ દુઃખ જ છે. કારણ કે તે પુણ્ય પણ પરવસ્તુ છે, એટલે તેને પરાધીન તે દુઃખ એવું સુખ તે તે દુઃખ જ છે, એ દુઃખનું લક્ષણ અત્ર પ્રાપ્ત થાય છે.
પુણ્યને પરવસ્તુ કહેવાનું કારણ એ કે-પુણ્ય એ શુભ કર્મ છે અને શુભ કર્મ એ આત્માથી અતિરિક્ત-જુદી એવી પરવસ્તુ છે. આમ પરવતુરૂપ પુણ્યના ઉદયથી દેવેંદ્ર-મનુજેદ્ર આદિના જે જે સુખ સાંપડે છે, તે પરમાર્થથી દુઃખ જ છે, અથવા સુખાભાસ જ છે. ઇંદ્ર-ચક્રવત્તી આદિની અઢળક ઋદ્ધિ અને તેથી પ્રાપ્ત થતા પંચ વિષય સંબંધી કહેવાતા સુખ તે દુઃખ જ છે. અત્રે શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં કહેલ નિપુણ્યક રંકનું તાદશ્ય ચિતાર ખડો કરતું પ્રસ્તુત દષ્ટાંત યાદ આવે છે. તેમાં પુણ્યોદયથી ચક્રવત્તીની અદ્ધિ પામેલાને પણ પરમાર્થથી “નિપુણ્યક' અર્થાત ધર્મધનથી રહિત એ નિધનીઓ મહાદરિદ્રી ને દુઃખી કહ્યો છે. તે સમસ્ત અદ્દભુત રૂપક વર્ણન (Allegory) મહાત્મા સિદ્ધર્ષિની જેમ પિતાના આત્મા ઉપર ઘટાવી આત્માથી મુમુક્ષુ જીવે પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે. જે કદી બંધનને સુખ માની શકાય તે પુણ્યને સુખ માની શકાય, પણ તેમ તે મૂખ ગમાર પણ માને નહિ. કારણ કે પુણ્ય એ સેનાની બેડી ને પાપ એ લોઢાની બેડી, પણ બન્ને બંધન તો છે જ છે. પોપટને સેનાના પાંજરામાં પૂર્યો હોય કે લેઢાના, પણ તે બંને બંધનરૂપ પાંજરા છે જ. એટલે જે પયપ્રધથી સંસારબંધન ચાલુ રહે છે. વિષય તૃણા ઉદી રહે છે.
છે. વિષય તૃષ્ણા ઉદીર્ણ રહે છે, તેને સુખ કેમ કહી શકાય? આ વગેરે ઉપરમાં વિસ્તારથી વિવેચાઈ ચૂકયું છે.
આ ઉપરથી સારરૂપ તાત્પર્ય એક જ છે કે–તાત્વિક–પારમાર્થિક સુખ કેવળ ધ્યાનથી જ ઉપજે છે, કારણ કે આત્મધ્યાનમાં પરાવલંબનની અપેક્ષા નથી, અથવા
પ્રગટ શુદ્ધ આત્મારૂપ પરમાત્માના જ અવલંબનની અપેક્ષા છે, એટલેધ્યાનસુખ તે કેવલ આત્માધીન છે, અને તે કર્મવિયોગમાત્રથી ઉપજે છે, આત્માધીન એટલે તેમાં કર્મનું પરવશપણું નથી. આમ સ્વાધીન એવા આત્મધ્યાનમાં
આત્મા ધ્યાતા છે, ધ્યેય આત્મા છે, ને ધ્યાન આત્મા છે. ધ્યાતાધ્યાન-ધ્યેયની ત્રિપુટીની અત્ર એકતા થાય છે, પરમ શુદ્ધ અંત થાય છે. સહજાત્મસ્વરૂપ એ જ સાધ્ય, સહજાન્મસ્વરૂપ એ જ સાધન, ને સહજાન્મસ્વરૂપ એ જ સિદ્ધિએમ અભેદ એકતા અત્ર થાય છે. એટલે કેઈ પણ પ્રકારની કઈ પણ વિકલ્પરૂપ આકુલતા થતી નથી, પરમ નિર્વિકલ્પ શાંતિ થાય છે, પરમ સ્વસ્થતા ઉપજે છે, તે જ પરમ સુખ છે, તે જ પરમ આનંદ છે. એવા પરમોત્તમ ધ્યાન સુખની તુચ્છ વિષયસુખમાં રાચનારા પામર જનેને શી ખબર પડે ? નગરમાં રહેનારા નાગર જનના સુખની ગમાર ગામડીઆને શી ગમ પડે ? તેમ અનુભવ વિના તે ધ્યાનસુખ કેમ કહી શકાય ?
“નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે; અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું સુખ, કણ લહે નર નારી રે.”—શ્રી . સક્ઝા. ૭-૩
Page #265
--------------------------------------------------------------------------
________________
મમત: નિમ બધે સદા આભયાન: હેમ સદા કલ્યાણ
(૫૭૭) “આ ધ્યાન* જ્યારે પરમ પરિપાકને પામે છે ત્યારે તેની પાસે ઈંદ્રપદ તૃણ સરખું છે. સ્વપ્રકાશમય–સુખમય–બેધમય એવું આ ધ્યાન જ ભવને નાશ કરનારું છે. આત્માને પરમાત્મામાં જે ભેદબુદ્ધિકૃત વિવાદ હતું, એને આ ધ્યાનરૂપ સંધિકાર ઝટ દૂર કરી, એ બેને અભેદ કરી આપે છે. અર્થાત આત્મા-પરમાત્માની અભેદતા થતાં આત્માને પરમાત્મામાં લય થાય છે. “ ધ્યાન સુધારસ પાન મગનતા, ભજન સ્વગુણ ઉપગ રે....નિજ સુખકે સવૈયા; રીઝ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્ર સન્મુખ ગ રે....નિજ ”—શ્રીદેવચંદ્રજી.
ध्यानं च निर्मले बोघे सदैव हि महात्मनाम् ॥ क्षीणप्रायमलं हेम सदा कल्याणमेव हि ॥ १७४ ॥ નિર્મલ બોધ સતે સદા, મહાત્માઓને ધ્યાન;
ક્ષીણપ્રાય મલ હોય તે, હેમ સદા જ કલ્યાણ. ૧૭૪, અર્થ:–અને નિર્મલ બેધ સતે, મહાત્માઓને સદૈવ જ ધ્યાન હોય છે. ક્ષીણપ્રાય મલવાળું સેનું સદાય કલ્યાણ જ હોય છે.
વિવેચન “એહ દષ્ટિમાં નિર્મલ , ધ્યાન તે હેયે સાચું;
દૂષણ રહિત નિરંતર તિ, રત્ન તે દીપે જાચું.”—શ્રી જે. સક્ઝા. ૭-૪
સ્પષ્ટ ક્ષાપક્ષમાંથી ઉપજેલ નિમલ બંધ હતાં, મહાત્માઓને-મુનિઓને સદૈવ જ ધ્યાન હોય છે. અત્રે પ્રતિવસ્તુઉપમા આપી છે કે-ક્ષીણપ્રાય મલવાળું સેનું સદાય કલ્યાણ જ હેય છે. કારણ કે તેની તથા પ્રકારની અવસ્થાની ઉપપત્તિ છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.”—શ્રીમદ્ રાજચંદ્ર.
ત્તિઃ—થાનં ૨ નિર્મણે ઘોષે-અને સ્પષ્ટ ક્ષયોપશમથી ઉપજેલો નિમલ એધ સતે આન, શું? તે -રર દિ માત્મના સદૈવ જ મહાત્માઓને, મુનિઓને હેય છે. આ જ પ્રતિવસ્તુપમાથી કહે છે-શીખામઢ મ–ક્ષીણુઝાય મલવાળું હેમ-સેનું, ર વન્યાણમેવ સિદા કલ્યાણ જ હોય છે તથા પ્રકારની અવસ્થાની ઉ૫પત્તિને લીધે. x" यत्र गच्छति पर परिपार्क, पाकशासनपदं तृणकल्पम् ।
स्वप्रकाशसुखबोधमयं तद्धथानमेब भवनाशि भजध्वम् ॥ आत्मनो हि परमात्मनि योऽभूतेंदबुद्धिकृत एव विवादः । નિબંધિનું કથાનીય ટ્રાઇમેકનર્વતનેતિ | ">શ્રી અધ્યાત્મસાર , અ ૧૭.
Page #266
--------------------------------------------------------------------------
________________
(૫૭૮)
યોગદરિસસુરીય આ સાતમી પ્રભા દષ્ટિમાં બોધ એટલે બધે નિમલ થઈ ગયું હોય છે, સ્પષ્ટ ક્ષપશમનું બલ એટલું બધું વધી ગયું હોય છે, કે આ દષ્ટિવાળા મહાત્મા ગી
મુનીશ્વરોને સદાય-નિરંતર ધ્યાન વત્તે છે. આ આત્મારામ જ્ઞાની આત્મધ્યાનથી પુરુષે નિરંતર આત્મધ્યાનમાં નિમગ્ન રહે છે, એવી અદ્ભુત સહજ આત્મપ્રાપ્તિ ધ્યાનદશા તેમની વ છેકારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે.
અને અત્રે યેગીને જ્ઞાનાવરણીય કમને ક્ષયોપશમ એટલે બધા વધી ગયો હોય છે, સતુશ્રદ્ધાસંગત બેધ એટલે બધો સ્પષ્ટ ને ઉત્કૃષ્ટ થઈ ગયો હોય છે, જ્ઞાનદશા એટલી બધી આકરી–તીવ્ર થઈ ગઈ હોય છે, કે એવા યોગીશ્વરેને સહજ સ્વભાવે નિરંતર અખંડ આત્મધ્યાન વર્તે છે. આ આત્મધ્યાનીઝ પુરુષ “પુણ્ય-પાપ યોગ વિષયમાં આત્માને આત્માથી રુધી, તથા પરવસ્તુ પ્રત્યેની ઇચ્છાથી વિરત થઈ, દર્શન-જ્ઞાનમાં સ્થિત થાય છે. અને સર્વ સંગથી મુક્ત એવા તે આત્માને આત્માથી ધ્યાવે છે, કર્મને કે નેકમને ધ્યાવતા નથી, અને ચેતયિતા–આત્માનુભવી એવા તે એકતને ચિંતવે છે. આમ દશન-જ્ઞાનમય ને અનન્યમય એવા જ્ઞાની પુરુષ આત્માને ધ્યાવતાં કર્મવિપ્રમુક્ત એવા આત્માને જ શીધ્ર પ્રાપ્ત કરે છે.” આ આત્મધ્યાનની સિદ્ધિમાં જેણે શુદ્ધ આત્માની સાક્ષાત્ સિદ્ધિ પ્રાપ્તિ કરી છે, એવા પરમાત્માનું અવલંબન પરમ ઉપકારી થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપ પરમાત્માની ભજનાથી પિતાને શુદ્ધ આત્મા પ્રગટે છે, એટલા માટે યેગી પુરુષો પિતાના મનમંદિરમાં પરમાત્માનું નિરંતર ધ્યાન ધરે છે, કારણ કે એવા પુષ્ટ નિમિત્ત આલંબનરૂપ પરમાત્માના ધ્યાનથી લય સ્થાને સ્વાલંબનઆત્માલંબન થાય છે, અને આમ “દેવચંદ્ર’ પરમાત્માના ગુણની સાથે એકતાનતા થતાં, આત્મા પૂર્ણ સ્થાને પહોંચે છે, પરમાત્મપદને પામે છે.
“પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય કાને; દેવચંદ્ર ગુણને એક તાને, પહોંચે પૂરણ થાને.” મારા સ્વામી હે તેરે ધ્યાન ધરિજે, ધ્યાન ધરિજે હો,
સિદ્ધિ વરીએ, અનુભવ અમૃત પીજે.”—શ્રી દેવચંદ્રજી. અત્રે લોકપ્રસિદ્ધ દષ્ટાંત આપ્યું છે કે-જેમાંથી મેલ લગભગ ગાળી નખાયો હોય, શુદ્ધ કરાયે હેય, એવું હેમ-સનું “કલ્યાણ” તરીકે ઓળખાય છે, અને તે સદાય x “ અજાળમ:૫ ઇંધિર પુuપાવગોણું !
दंसणणाणझि ठिदो इज्छाविरओ य अण्णसि ।। जो सव्वसंगमुक्को झायदि अप्पाणमप्पणो अप्पा । णवि कम्मं णोकम्मं चेदा चितेदि एयत्तं ॥ अप्पाणं झायंतो दंसणणाणमओ अणण्णमओ। ૨૬ જિળ અogrળમેવ રામવિક છે – શ્રી સમયસાર ગા. ૧૮૭–૧૮૯,
Page #267
--------------------------------------------------------------------------
________________
સભા દ્રષ્ટિ: અસગાનુષ્ઠાન સતિ સામવૃત્તિપદ
(૫૭૯) કલ્યાણ” સ્વરૂપ જ રહે છે. તેમ અત્રે પણ કર્મમલ લગભગ ક્ષીણ કલ્યાણ સુવર્ણ થયું હોવાથી-ક્ષીપ્રાય હેવાથી, નિમલ એવા ઉત્કૃષ્ટ ક્ષપશમથી
જે બંધ થાય છે, તે પરમ કલ્યાણરૂપ જ હોય છે, કારણકે તે પરમ કલ્યાણુસ્વરૂપ ઉત્કૃષ્ટ સાચા જ્ઞાનનો હેતુ થઈ પડે છે. જેમ દૂષણ વિનાનું, નિરંતર
જ્યોતિવાળું રત્ન ખરેખરૂં દીપે છે-ઝગારા મારે છે, તેમ આ નિર્મલ બેધરૂપ સાચું રત્ન અંતરમાં ઝગારા મારે છે, અત્યંત ઝળકી ઊઠે છે. આ પરમ પ્રકાશમય-પ્રકાશ. ધામરૂપ બાય સદાય પરમ કલ્યાણુસ્વરૂપ જ છે, કારણકે પરમ કલ્યાણમય સ્વસ્વભાવરૂપ મેક્ષપદની પ્રાપ્તિ અત્રે નિકટમાં નિકટ વત્ત છે. વળી જેમ શુદ્ધ “કલ્યાણ” સુવર્ણ કદી બગડે નહિં, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ કલ્યાણુસ્વરૂપ જ રહે તેમ શુદ્ધ કલ્યાણમય નિર્મલ બોધ કદી વિણસે નહિ, વિપરિણામ પામે નહિં, પણ જેમ છે તેમ શુદ્ધ કલ્યાણુસ્વરૂપે જ રહે. એટલે આ નિર્મલ બાધ સતે અત્રે નિરંતર ધ્યાન વત્તે છે, એ યથાર્થ કહ્યું છે.
सत्प्रवृत्तिपदं चेहासङ्गानुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ॥ १७५ ॥ ને સસ્પ્રવૃત્તિપદ અહી, છે અસંગ અનુષ્ઠાન;
મહાપથતણું પ્રયાણ જે, આપે પદ નિર્વાણ, ૧૭૫
અર્થ :–અને અહી–તત્વમાગમાં, “અસંગાનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સપ્રવૃત્તિપદ વતે છે, કે જે મહાપથ-પ્રયાણુરૂપ હોઈ, અપુનરાવર્ત પદ-નિત્ય પદ પમાડનારૂં છે.
વિવેચન અને અહીં તત્વમાર્ગને વિષે, “અસંગઅનુષ્ઠાન” એ સંજ્ઞાઓ ઓળખાતું એવું સમવૃત્તિ પદ પ્રાપ્ત વર્તે છે. કારણ કે તથા પ્રકારે સ્વરસપ્રવૃત્તિ હોય છે. તે અસંગાનુષ્ઠાન નામનું સપ્રવૃત્તિપદ મહાપથના પ્રયાણરૂપ છે, અને અનાગામિપદાવહ છે, અર્થાત અપુનરાવર્ત પદ પમાડનારું-નિત્ય પદ પમાડનારું છે.
અસંગ-અનુષ્ઠાન ઉપરમાં જે સત્યવૃત્તિપદ કહ્યું તે શું ? તેનું અત્ર સ્વરૂપ કહ્યું છે. અહીં તત્ત્વ
વૃત્તિ-સંબવૃત્તિપર્વ વેદ-અને અહી એટલે કે તત્વમાગ માં સતપ્રવૃત્તિ ૫૬, શું? તે કે અષાનWારસહિતy -અસંગાનુષ્ઠાન સંરિત સંજ્ઞાવાળું વતે છે; તથા પ્રકારે વરસપ્રવૃત્તિને લીધે. મgruથયા ૨૬-જે અસંગાનુષ્ઠાન મહાપથ પ્રયાણ છે. મના[[નાવણ-અનાગામિ પદાવહ છે, (અપુનરાવર્તા ૫૮ પમાડનાર છે ), નિત્યપદ પ્રાપક–પમાડનાર છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
ગિદષ્ટિસમુચ્ચય
માર્ગમાં અર્થાત્ શુદ્ધ આત્મતત્વની સિદ્ધિ સાધનારા યોગમાર્ગમાં, સપ્રવૃત્તિપદને
અસંગાનુષ્ઠાન' સંજ્ઞા આપવામાં આવી છે. આ અસંગાનુષ્ઠાન” સંજ્ઞા-નામ ઉપરથી એનું સ્વરૂપ સંજ્ઞાત થાય છે, સમ્યફપ્રકારે જણાય છે, એટલે એને “અસંગનુષ્ઠાન સંજ્ઞા બરાબર ઘટે છે. “સંજ્ઞાચક્ત અને રૂતિ સંજ્ઞા.” આ અસંગ અનુષ્ઠાન એટલે શું? તે બરાબર સમજવા માટે આ ચાર પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ જાણવું જોઈએઃ (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન, (૪) અસંગ અનુષ્ઠાન.
જે અનુષ્ઠાનમાં પરમ આદર-પ્રયત્નાતિશય હોય છે, પરમ પ્રીતિ ઉપજે છે, અને શેષત્યાગથી એટલે કે બીજાં બધાં કામ એક કેર મૂકી દઈ જે કરાય છે, તે પ્રીતિ
અનુષ્ઠાન છે. * એ પ્રીતિ અનુષ્ઠાનની તુલ્ય છતાં, પૂજ્યપણાની બુદ્ધિથી પ્રીતિ-ભક્તિ જે વિશુદ્ધતર વ્યાપારવાળું હોય છે, તે ભક્તિ અનુષ્ઠાન છે. એટલે અનુષ્ઠાન બીજી બધી રીતે પ્રીતિ અનુષ્ઠાન બરાબર છતાં, આ ભક્તિ અનુષ્ઠાનમાં
પૂજ્યભાવનો અંશ વિશેષ હોય છે, તેથી તે વધારે વિશુદ્ધગવ્યાપારવાળું હોય છે. આ પ્રીતિ–ભક્તિ એ બને અનુષ્ઠાનનું સ્વરૂપ સમજવા માટે પત્નીનું અને માતાનું ઉદાહરણ છે. પત્ની છે તે અત્યંત વલ્લભ-પ્રિય છે, તેમજ જનની હિતરૂપ છે, પત્નીને જે ભજન-વસ્ત્રાદિ આપવામાં આવે છે તે પ્રીતિથી અપાય છે, અને માતાને જે આપવામાં આવે છે તે ભક્તિથી અપાય છે. આટલે એ બંને વચ્ચે ફેર છે.
શા અર્થના અનુસંધાનપૂર્વક સાધુપુરુષની જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ, તે વચનાનુષ્ઠાન છે. અર્થાત્ ચારિત્રવંત સત્પષની શાસ્ત્રવચનને અનુસરતી, “જ્યાં જ્યાં જે જે
યોગ્ય છે એવી સર્વત્ર ઉચિત ગવાળી પ્રવૃત્તિ, શાસ્ત્રમાં કહ્યા વચન-અસંગ પ્રમાણે યથાસૂત્ર આદર્શ ( Ideal) આચરણ, તે વચનાનુષ્ઠાન છે. અનુષ્ઠાન દા. ત. અઢાર હજાર શીલઅંગને ધરનારા તે સાચા સાધુ અથવા
મુનિ છે, તેવું શાસ્ત્રવચન અનુસારનું યક્ત આદર્શ આચરણ હોય તે વચનાનુષ્ઠાન. વ્યવહારકાલે શાસ્ત્રવચનથી જે નિરપેક્ષ હોય છે–શાસ્ત્રવચનની જ્યાં અપેક્ષા રહી નથી, અને અતિદઢ સંસ્કારને લીધે ચંદનગંધ ન્યાયે જે આત્મારૂપ થઈ ગયું હોય છે, એવું જે જિનકલ્પી આદિનું ક્રિયાસેવન–સર્વ પર ભાવના સંગસ્પર્શરહિત શુદ્ધ x “ यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः ।
शेषत्यागेन करोति यच्च तत्पीत्यनुष्ठानम् ॥ गौरवविशेषयोगाद्बुद्धिमतो यद्विशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्तयनुष्ठानम् ॥
अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । સુન્યમરિ ૐચમનોજ્ઞપ્ત થાતોતિમતિ ” ”—ડિશક, ૧૦, ૩-૫
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રભા દષ્ટિ: પ્રીતિ આદિ : અનુષ્ઠાન, અનાલંબન યુગ
(૫૮૧) આત્માનુચરણ તે અસંગાનુષ્ઠાન છે. કહ્યું છે કે-“અભ્યાસાતિશયને * લીધે તેથી જે સાત્મીભૂત જેવું આચરાય છે, એવું અસંગાનુષ્ઠાન તે વચનના સંસ્કાર થકી હેય છે. પહેલું ચક્રભ્રમણ દંડવ્યાપારથી હોય છે અને તેના અભાવે પછીનું હોય છે, આ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનને વિશેષ જણાવનારૂં દષ્ટાંત છે.” અર્થાત્ હાથે હલાવતાં ચક ભમે છે, તેમાં પહેલ આંટે હાથે હલાવવાથી ફરે છે, અને પછી હાથે મૂકી દઈએ તે પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ફર્યા કરે છે. આમાં પહેલા આટા બરાબર વચનાનુષ્ઠાન છે અને પછીના આંટા બરાબર અસંગાનુષ્ઠાન છે. એટલે ભિક્ષાટનાદિ વિષયી વચનાનુષ્ઠાન વચનવ્યાપારથકી હોય છે, અને અસંગાનુષ્ઠાન વચન અભાવે પણ કેવલ તજજનિત સંસ્કારથકી હોય છે, વચનવ્યાપાર નહિ છતાં તેનાથી ઉપજેલા દઢ અભ્યાસ સંસ્કારથી આપોઆપ (Automatic) થયા કરે છે. આમ અસંગાનુષ્ઠાન એટલે વ્યવહાર કાલે વચનનું આલંબન લીધા વિના, અતિશય અભ્યાસને લીધે ઉપજેલા ગાઢ સંસ્કાર થકી, ચંદનગંધન્યાયે સાત્મીભૂત થયેલું-આત્માના સ્વભાવભૂત થઈ ગયેલું અનુષ્ઠાન–જેમ ચંદનગંધ આખા વનને સુવાસિત કરી મૂકે છે, તેમ આ અનુષ્ઠાન આ ચારિત્રવંત મહાગીને એટલું બધું આત્મારૂપ થઈ ગયું હોય છે, કે તે તેને સકલ આત્મપ્રદેશમાં વ્યાપ્ત થઈ જઈ તેને શીલસૌરભથી સુવાસિત કરી મૂકે છે. તે અનુષ્ઠાનને તેને આત્માને એટલો બધો દઢ અભ્યાસ થઈ ગયા હોય છે, ને શાસ્ત્રવચનને તેને એટલે બધે ગાઢ સંસ્કાર લાગી ગયે હોય છે, કે વચનાલંબન વિના પણ એની મેળે સ્વરસથી તેની તથા પ્રવૃત્તિ થયા જ કરે છે. આવું તે મહાત્માનું સહજ સ્વભાવરૂપ અસંગ આચરણ તે અસંગ અનુષ્ઠાન છે.
અનાલંબન યોગ આ જે અસંગાનુષ્ઠાન છે, તે જ અનાલંબન યોગ કહેવાય છે, કારણ કે અનાલંબન એ સંગત્યાગનું જ લક્ષણ છે. આ અનાલંબન યેગનું સ્વરૂપ સમજવા માટે આલંબન યુગનું સ્વરૂપ જાણવું જોઈએ. તે આ પ્રકારે અહીં આલંબન પણ આ છેરૂપી અને અરૂપી એવા પરમ; અને તે અરૂપી પરમાત્માના ગુણની પરિણતિરૂપ એ જે સૂક્ષમ છે, તે અનાલંબન યોગ છે.”
" आलंचणं पि एय रूवमरूवी य इत्थ परमुत्ति । तग्गुणपरिणइरूवो, सुहुमोऽणालंबगो नाम ॥"
–શ્રી હરિભદ્રસૂરિકૃત યોગવિશિકા, ગા. ૧૯ " यत्त्वभ्यासातिशयात्सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत्तदावेधात् ।। चक्रम्रमणं दण्डात्तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ॥"
મહર્ષિ હરિભદ્રાચાર્ય પ્રણીત છોડશક ૧૦-૭, ૮.
Page #270
--------------------------------------------------------------------------
________________
(૫૮૨)
યોગદષ્ટિસમુચ્ચય અહીં (૧) રૂપી એટલે સમવસરણસ્થિત જિનરૂપ; અને તેની પ્રતિમાદિ લક્ષણવાળું આલંબન. (૨) અરૂપી પરમ એટલે સિદ્ધ પરમાત્મા. તેમાં–તે અરૂપી પરમાત્મરૂપ આલંબનના જે કેવલજ્ઞાનાદિ ગુણો, તેની સમાપત્તિરૂપી પરિણતિથી જે જણાય છે, તે તદ્દગુણપરિણતિરૂપ અનાલંબન નામનો યોગ છે. અતીન્દ્રિય વિષયપણાને લીધે તે સૂક્ષ્મ છે; અથવા તે સૂક્ષ્મ આલંબનવાળે આ યોગ છે, તેથી આ ઈષદૂ-કિચિત આલંબનરૂપ હોઈ અનાલંબન યુગ કહેવાય છે. *
અને આ જે અનાલંબન યોગ છે, તે સામર્થ્ય યોગમાં પ્રાપ્ત થતી પરતત્વદર્શનેચ્છારૂપ છે. “શાસ્ત્રમાં જેને ઉપાય બતાવવામાં આવ્યો છે, પણ જેને વિષય
શાસ્ત્રથી પર છે, એવો વિશેષથી શક્તિઉદ્રેકથી પ્રાપ્ત થતો આ સામર્થ્ય પરતત્ત્વ નામને ઉત્તમ યોગ છે.”—એમ આ ગ્રંથપ્રારંભમાં (લે. ૫) દર્શનેછા વ્યાખ્યા કરવામાં આવી હતી. આ સામર્થ્ય યોગ ક્ષપકશ્રેણીગત
દ્વિતીય અપૂર્વકરણમાં પ્રાપ્ત હોય છે, અને તેમાં ક્ષમા આદિ ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે. આવા સ્વરૂપવાળા આ ધર્મસંન્યાસરૂપ સામર્થ્યોગ થકી જે નિઃસંગ એવી પરતત્ત્વદર્શને છા* અખંડપણે પ્રવર્તે છે, તદુરૂપ આ અનાલંબન યોગ જાણો. અર્થાત્ એક પરમાત્મા સિવાય બીજે કયાંય સંગ ન કરે– ચૂંટે નહિં એવી અસંગ શક્તિથી, અખંડ પ્રવૃત્તિથી પૂર્ણ એવી જે પરમાત્મદર્શનની ઈચ્છા તે અનાલંબન યોગ છે. અને તે પરતવનું દર્શન જ્યાંલગી નથી થયું, ત્યાં લગી જ આ હોય છે; પણ પરમાત્મ સ્વરૂપનું દર્શન થયે કેવલજ્ઞાન ઉપજતાં, અનાલંબન યુગ હેતો નથી, પણું સાલંબન હોય છે આ સમજવા માટે બાણુનું દષ્ટાંત છે :
ક્ષપકરૂપ ધનુર્ધાર-બાણાવળી છે. ક્ષપકશ્રેણીરૂપ ધનુષ્ય છે. પરમાત્મા એ લક્ષ્ય-તાકવાનું નિશાન છે. તેના વેધમાં ખાલી ન જાય, અચૂક જે બાણ તાકે છે, તેના સ્થાને આ અનાલંબન યોગ છે. જ્યાં લગી તે બાણ છોડવામાં આવ્યું નથી, ત્યાં લગી જ અનાલંબન યોગ વ્યાપાર છે. પણ તે છોડવામાં આવ્યું, અચૂક એવા તેના પતનમાત્રથી જ લક્ષ્યવેધ હોય છે. શીધ્ર પરમાત્મદર્શન થાય છે. એટલે બાણપાત બાણુના પડવા જેવો સાલંબન કેવલજ્ઞાન પ્રકાશ જ હોય છે, * “ રાજ્યને નિરાટન : જે ક્રૂિપા શેયઃ
ત્તિનપધ્યાન હવાઇરતત્તરવસ્વર : ”—ષોડશક ૧૪-૧. " सामर्थ्य योगतो या तत्र दिदृक्षेत्यसङ्गशच्याढया । साऽनालम्बनयोगः प्रोक्तस्तददर्शनं यावत् ॥ तत्रा प्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र । सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ द्रागस्मात्तदर्शनमिषुगतज्ञातमात्रते। ज्ञेयम् । પત વર્ટ તત્ત જ્ઞાનં ચશ્વરનાં ચોતિઃ | »–ષોડશક ૧૧-૮, ૯, ૧૦,
Page #271
--------------------------------------------------------------------------
________________
તાપી
સભા દષ્ટિ: પરતત્પદને છા, “અસંગ અનુષ્ઠાન'નું તાત્પર્ય
(૫૮૩) નહિ કે અનાલંબન યોગ વ્યાપાર. કારણ કે ફલનું સિદ્ધપણું છે. વિશેષ જિજ્ઞાસુએ ગર્વિશિકા પર શ્રી યશોવિજયજીની ટીકા તથા છેડશક શાસ્ત્ર અવલકવાં.)
આ સર્વ ઉપરથી તાત્પર્ય આ છે કે-(૧) અસંગ અનુષ્ઠાન એટલે શાસ્ત્રવચનને સંગ-અવલંબન વિના, તજજન્ય દઢ સંસ્કારથી આપોઆપ સ્વરસથી પ્રવર્તાતું એવું,
નિર્ગથ વીતરાગ મુનિનું આત્મસ્વભાવરૂપ થઈ ગયેલું અસંગ આચરણ અસંગનું આ નિગ્રંથ મહામુનિનું આત્મચારિત્ર એટલું બધું આદર્શ પણે અસંગ
હોય છે, કે તેમાં કોઈ પણ પ્રકારના પરભાવનો કંઈ પણ સંગ નથી
હતો. સંગ બે પ્રકારના છે–બાહ્ય અને અત્યંતર. ધન ધાન્યાદિ પરિગ્રહ તે બાહ્ય સંગ છે, રાગ-દ્વેષ–મહાદિ અંતરંગ ભાવો તે અત્યંતર સંગ છે. આ બંને પ્રકારના સંગને જ્યાં સર્વથા અભાવ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન કહેવાય છે. દ્રવ્ય-ભાવ નિગ્રંથપણાની અને તેમાંય મુખ્ય કરીને આદર્શ ભાવ નિર્ચથપણાની જ્યાં સંપૂર્ણ સંસિદ્ધિ વર્તે છે, તે અસંગ અનુષ્ઠાન છે. (૨) આ અસંગ અનુષ્ઠાન એ જ અનાલંબન ગ છે. અરૂપી પરમાત્માના ગુણ સાથે સમાપત્તિ થવી, સમરસભાવ પરિણતિ થવી તે અનાલંબન યોગ છે. બીજે ક્યાંય પણ સંગ-આસક્તિ કર્યા વિના કેવળ એક પરમાત્મામાં જ ચિત્ત જેડી, પરમાત્માના અને આત્માના ગુણની એકત્વતાના ચિંતનથી તન્મયતા થવી, તે અસંગ અનુષ્ઠાનરૂપ અનાલંબન યુગ છે. (૩) અને આ અનાલંબન યોગ તે સામર્થ્યોગમાં પ્રગટતી ઉત્કટ પરતત્ત્વદર્શનેચ્છા છે. આ પરતત્ત્વદર્શનની ઈચ્છા એટલી બધી ઉત્કટતીવ્ર હોય છે, કે ત્યાં પછી બીજે ક્યાંય પરભાવમાં સંગઆસક્તિ હોતી નથી, બીજે ક્યાંય ચિત્ત ચુંટતું નથી, કેવળ પરતત્વના દર્શનની જ ઝંખના વતે છે. આમ અન્યત્ર ક્યાંય સંગ વિના–આસક્તિ વિના, આલંબન વિના, પ્રતિબંધ વિના, જે અસંગ નિગ્રંથ આચરણ થાય, એક પરમાત્માના ધ્યાનરૂપ જે અનાલંબનગ પ્રગટે, પરમાત્મદર્શનની જે ઉત્કટ ઇચ્છા પ્રવર્તે, તે સર્વ અસંગ અનુષ્ઠાન છે.
આ “અનુષ્ઠાન' શબ્દનું અર્થ રહસ્ય સમજવા યોગ્ય છે. જ્ઞાનને અનુસરતી, અનુકૂળ, અવિરુદ્ધ ક્રિયા કરવી, તેનું નામ અનુષ્ઠાન છે. એટલે જે પ્રકારે દઢ નિશ્ચયપૂર્વક
જ્ઞાન થયું કે દેહાદિ પરવતુથી આત્મા ભિન્ન છે, તે નિશ્ચય જ્ઞાનને અનુષ્ઠાન'નું વર્તનમાં -આચરણમાં મૂકવું અર્થાત્ દેહાદિ પરવસ્તુ પ્રત્યેના રાગાદિ રહસ્ય ભાવને ત્યાગ કરી, શુદ્ધ આત્માની સિદ્ધિ કરવા પ્રવર્તવું, તે અનુષ્ઠાન છે.
દેહાદિથી પ્રગટ ભિન્ન એવું જે આત્માનુભવરૂપ આત્મજ્ઞાન થયું, તેને અનુરૂપ-છાજે એમ દેહાદિ પરભાવના સંસર્ગથી રહિતપણે શુદ્ધ આત્મસ્વભાવનું આચરણ કરવું, તે અનુષ્ઠાન છે. એટલી તેની સાધક એવી ક્રિયા તે પણ અનુષ્ઠાન નામથી ઓળખાય છે. આવા આત્માને અમૃતરૂપે પરિણમતા અમૃત અનુષ્ઠાનની સાધના કરતાં કરતાં
Page #272
--------------------------------------------------------------------------
________________
(૫૮૪)
ચાગલદિસમુમ
સભ્યદૃષ્ટિ ચેાગી પુરુષ, સમસ્ત પરભાવ-વિભાવના સંગ-સ્પર્શ' વિનાના પરમ અસંગ અનુષ્ઠાનને પામી, પરમ અમૃતમય આત્મધ્યાનદશાને પામે છે.
“પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે....મન॰ વચન અસ’ગી સેવ રે....ભાવિ
કર્તા તન્મયતા લહેરે....મન પ્રભુ ભક્તિ સ્વયમેવ રે....ભવિ॰ ’’—શ્રી દેવચ’દ્રજી,
આવુ. પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણુરૂપ છે, મહામાક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાત્ ગમનરૂપ-છેલ્લી મજલરૂપ છે. આ અસંગ અનુષ્ઠાનથી જ સાક્ષાત મેક્ષમાગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટેજ આ અસંગ અનુષ્ઠાનને અહીં ‘અનાગામિપદાવહ ' કહ્યું છે, અર્થાત્ અપુનરાવર્ત્ત પદ કે જ્યાંથી પુન: પાછુ ફરવાનું નથી, એવું નિત્યપદ, શાશ્વત મેક્ષપદ તે પ્રાપ્ત કરાવનાર છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ નિત્ય-સદા સ્થિર એવા મેાક્ષપદની પ્રાપ્તિ હોય છે. કારણકે આ અસ’ગાનુષ્ઠાન તે ઉપરમાં કહ્યું' તેમ પરમાત્માના તન્મય ધ્યાનરૂપ અનાલંબન યાગ છે, અને પરમાત્માના સ્વરૂપધ્યાન આલંબને આત્મા અવશ્ય પરમાત્મા થાય છે,-ઇયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરી અને છે તેમ.
66
જિન ભક્તિરત ચિત્તને રૈ, મન॰ વેધક રસ ગુણપ્રેમ રે. ભવિ
સેવક જિનપદ પામશે રે, મન૦ રસવેતિ અય જેમ રે. ભવિ॰ ”— શ્રી દેવચંદ્રજી
“ જિન થઇ જિન જે આરાધે, તે સહી જિનવર હાવે રે;
ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે. ”—શ્રી આનદઘનજી.
5
આના નામા કહે છે—
प्रशान्तवाहिता संज्ञं विसभागपरिक्षयः ।
शिववर्त्म धुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ।। १७६ ॥ વિસભાગપરિક્ષય અને, શાંતવાહિતા નામ;
ધ્રુવમા શિવપથ આ, ગીત યાગીથી આમ. ૧૭૬,
અર્થ :—પ્રશાંતવાહિતા સંજ્ઞાવાળું આ અસંગ અનુષ્ઠાન વિસભાગપરિક્ષય, શિવવમ્, ધ્રુવમાગ' એમ યાગીઓથી ગવાય છે.
વિવેચન વિસભાગક્ષય શાંતવાહિતા, ધ્રુવમારગ શિવ નામ;
કરે અસંગ ક્રિયા ઇહાં યેાગી, વિમલ સુયશ પરિણામ રે.”—ય. સજ્ઝા, ૭–૧. વૃત્તિ:-ત્રાતિજાતિાસંજ્ઞમ્—પ્રશાંતવાહિતા સંત્તાવાળું, સાંખ્યાનુ. વિલમાળવયઃ—વિસભાગપરિક્ષય, બૌદ્ધોનું. શિવવત્મ-શિવવત્મ, શિવમાત્ર, શૈવાનું-ધ્રુવધ્યા–ધ્રુવમાગ,—મહાવ્રતિક્રાનું, કૃતિ—એમ, ચેશિમિ યતે હવ:-ખા અસંગ અનુષ્ઠાન યાગીઓથી ગવાય છે.
66
Page #273
--------------------------------------------------------------------------
________________
સભા દરિઃ અસંગાનુષ્ઠાનના નામ-૫૨ શાંતિ અનંત સુધામય જે
(૫૮૫) આ જે અસંગ અનુષ્ઠાન કહ્યું, તેને યેગીઓએ ભિન્ન ભિન્ન નામે ગાયું છે કઈ તેને પ્રશાંતવાહિતા કહે છે, કઈ વિભાગપરિક્ષય કહે છે, કઈ શિવવર્મા કહે છે, કઈ ધ્રુવમાગ કહે છે.
(૧) સાંખ્યદશની–ગદશનીઓ આ અસંગ અનુષ્ઠાનને પ્રશાંતવાહિતા નામે ઓળખે છે. જ્યાં પ્રશાંત-અત્યંત શાંતવાહિતા-વહન ભાવ છે, અર્થાત્ જ્યાં અખંડ
શાંત સુધારસને પ્રશાંત એકધારે પ્રવાહ વહ્યા કરે છે, તે પ્રશાંતવાહિતા અસંગાનુષ્ઠાનના છે. જ્યાં અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈતન્ય રસામૃતસાગરમાં વિવિધ નામ નિમજ્જનમય અખંડ એકધારે આત્મભાવ પ્રવાહ વહ્યા કરે છે, તે
પ્રશાંતવાહિતા Xછે. (૨) બૌદ્ધ દશની તેને “વિસભાગપરિક્ષય” કહે છે. જ્યાં વિભાગને પરિક્ષય છે તે વિસભાગપરિક્ષય. આને પરમાર્થ એમ સમજાય છે કે-અનાદિ કુવાસનામય વિષને જ્યાં પરિક્ષય-સર્વથા ક્ષય હોય છે તે વિસભાગપરિક્ષય છે. આ કુવાસનામય વિષનો સર્વનાશ થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, તે વિસભાગપરિક્ષય છે. (૩) તેને શિવવર્મા–શિવમાર્ગ કહે છે. શિવ એટલે પરમ તત્વરૂપ મેક્ષ અથવા કલ્યાણ-નિઃશ્રેય; તેને પામવાને માર્ગ, તેના પ્રત્યે જતે માર્ગ તે શિવવર્મા, શિવમાર્ગ, મોક્ષમાર્ગ. અથવા શિવ એટલે શાંતિ, પરમ આત્મશાંતિ પામવાને માર્ગ તે શિવવક્મ. (૪) મહાવ્રતિકે તેને યુવાધ્વપ્રવ માર્ગ નામ આપે છે. ધ્રુવ એટલે ત્રણે કાળમાં જે કદી ચલે નહિં, ફરે નહિ એવું અચલ ૫૮. જેમ ધ્રુવને તારે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે, તેમ જે કદી ફરે નહિં, ચલે નહિં, ધ્રુવ જ રહે તે ધ્રુવ પદ. તે ધ્રુવપદ પ્રત્યે જવાને માગે તે ધ્રુવ માર્ગ,
આમ જે પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને જેને અસંગાનુષ્ઠાન નામે ઓળખે છે, તેને જ અન્ય દર્શનીઓએ પણ જુદા જુદા નામે ગાઈ તેને મહામહિમા વિસ્તાર્યો છે. અને આમ પરમાણુમાત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના સ્પર્શ લેશથી રહિત એવું આ પરમ અસંગ વિતરાગપદ-જિનપદ, શિવપદ, બુદ્ધપદ, વિષ્ણુપદ છે; અને તે પામવાને માર્ગ પણ તે જ અસંગ અનુષ્ઠાનરૂપ છે. સકલ ભેગમાર્ગના પરમ રહસ્યરૂપ “ઇએ છે જે જોગીજન” વાળું પરમ અદ્દભુત અમર કાવ્ય કે જે ગીશ્વર * કાંતવાહિતા ઃ સંસ્થાનિકોલસાન
પ્રાદુર્ભાવતિરોમાથી તદ્ગુલ્યાનગોચમ્ | "—ધા. ઠા, ૨૪, ૨૫. અર્થાત–પ્રશાંતવાહિતા એટલે વિક્ષેપના પરિહતપણુથી સદપ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રવાહ૩૫ પરિમિતા. તે વૃત્તિ એટલે વૃત્તિમય ચિત્તના નિરાધજન્ય સંસ્કારથી હોય છે. “ તથ વાતવાદિતા સંવત –(ા. ૨૦-૧૦). આ નિરોધ તે શું ? તે કે નિરોધજન અને વ્યત્યાનજન્ય સંસ્કારના અનુક્રમે પ્રાદુર્ભાવ-તિરભાવ તે નિરોધ છે,
Page #274
--------------------------------------------------------------------------
________________
(૫૮૬)
ગદષ્ટિસમુચ્ચય શ્રીમદ્ રાજચંદ્રજીની અંતિમ કૃતિ છે, તેની આ અંતિમ ગાથામાં ઉપરોક્ત સર્વ નામેને પરમાર્થભાવે સુંદર સરલ ને સ્પષ્ટ શૈલીમાં ઉત્તમ રીતે ગુંથેલ દશ્ય થાય છે –
સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે,
પ્રણમું પદ તે, વર તે, જય તે.”–શ્રીમદ્ રાજચંદ્રજી. સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધ્રુવ એવા આ પરમ પદને સંતજને-જોગીજને ચાહે છે, નિરંતર ઈચ્છે છે, એટલે જ રાતદિવસ તેના જ ધ્યાનમાં રહે છે. સુધામય
અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા આ પદને નમસ્કાર “ પરશાંતિ હો! એ પદ “વર' છે અર્થાત્ યેગીઓએ વરેલું-પસંદ કરેલું
અનંત ( Choicest ) પરમ પદ છે. એવું તે પદ જયવંત વહેં ! અત્રે સુધામય જે” “સુખધામ” શબ્દથી તેનું શિવપણું અને “અનંત” શબ્દથી ધ્રુવપણું
બતાવ્યું છે. “સુધામય’ શબ્દથી વિસભાગપરિક્ષયનું સૂચન છે, અને પર શાંતિ અનંત” પદથી પ્રશાંતવાહિતા પ્રદર્શિત કરી છે. આમ એક જ કંડિકામાં સર્વ દશનેના યોગશાસ્ત્રોને પરમ સંમત એવી યગપરિભાષાને પરમ રહસ્યરૂપ અનુપમ પરમાર્થ કેવી અપૂર્વ સરલતાથી પ્રકાશે છે! ખરેખર ! શ્રીમદને આ છેલ્લામાં છેલ્લે શબ્દ એ સર્વ યોગશાસ્ત્રનો પણ છેલ્લામાં છેલ્લે (last word) શબ્દ જ છે.
एतत्प्रसाधयत्याशु यद्योग्यस्यां व्यवस्थितः । एतत्पदावहैयैव तत्तत्रैतद्विदां मता ॥ १७७ ॥ એહ પ્રસાધે શીઘ અહિં સ્થિત ગિજન શિ; તેથી એહ-૫દાવહા, આ જ તત્તને ઈટ. ૧૭૭
અર્થ –કારણ કે આ દૃષ્ટિમાં વ્યવસ્થિત સંત યોગી આ અસંગ અનુષ્ઠાનને શીવ્ર પ્રસાધે છે. તેથી કરીને એ પદ પમાડનારી આ જ દષ્ટિ ત્યાં આ પદ જાણનારાઓને ઈષ્ટ છે.
વિવેચન આ અસંગ અનુષ્ઠાનને આ દૃષ્ટિમાં વ્યવસ્થિત ગી શીઘ્ર પ્રસાધે છે. એટલે આ વૃત્તિઃ–પર્-આ, અસંગ અનુષ્ઠાન, પ્રયત્યાસુ-શીધ્ર પ્રસાધે છે, વત્ રોજી-કારણકે મેગી,
–આમાં, આ દષ્ટિમાં, યવસ્થિતઃ-વ્યવસ્થિત સત, gagવ-એ પદાવતા આ જ છે. એ ૫ પમાડનારી આ જ દૃષ્ટિ છે, તા–તેથી કરીને, તત્ર-તેમાં, ઇનિવાં-એ પદને જાણનારાઓને, કતા-મત છે, ઇષ્ટ છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રભા દષ્ટિ અસંગનુષ્ઠાનસિદ્ધિ-પ્રણમું પદ તે, વર તે, જય હે.
(૫૮૭) અસંગપદાવહા-અસંગ પદને પમાડનારી આ જ દૃષ્ટિ, તે ગમાર્ગને વિષે એ પદના જ્ઞાતા ગી પુરુષોને મત છે, ઈષ્ટ છે, અભિમત છે.
આ જે અસંગ અનુષ્ઠાન કહેવામાં આવ્યું, તે અસંગ અનુષ્ઠાનને આ સાતમી પ્રભા દૃષ્ટિમાં સ્થિતિ કરતે થેગી શીધ્ર પ્રસાધે છે. અત્રે યેગી પરમ વીતરાગ ભાવરૂપ
આ અસંગ પદને પામે છે, કે જ્યાં અનાદિ કુવાસનામય વિષને અસંગાનુષ્ઠાન. પરિક્ષય-વિસભાગપરિક્ષય થતાં, પરમ અમૃતસ્વરૂપ આત્મા શુદ્ધ સિદ્ધિ સહજાન્મસ્વરૂપે પ્રગટ થાય છે, અને જ્યાં પરમ શાંત સુધારસનો
પ્રશાંત અખંડ પ્રવાહ વહ્યા કરે છે–પ્રશાંતવાહિતા વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિરૂપ પરમ પ્રશાંત ચૈિતન્ય રસામૃતસાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે પરમ ભેગી જ્ઞાન-દર્શન–ચારિત્રની અભેદ એકતારૂપ પરમાર્થ મોક્ષમાગને-શિવમાર્ગને સાક્ષાત્ પામે છે, મોક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઈ જનારા પ્રત્યક્ષ ધ્રુવમાગને પ્રાપ્ત કરે છે.
“એમ પરાજય કરીને ચારિત્રમેહને,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે.” –શ્રીમદ્ રાજચંદ્રજી આવા અસંગ-વીતરાગ વેગીની આત્મદશા પરમ અદ્દભુત હોય છે. તેમને આત્મા એટલે બધે ઉદાસીન-વીતરાગ વતે છે, કે તે સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે, એક જવલંત આત્મા સિવાય અન્યત્ર ક્યાંય સંગ કરતું નથી. આવી પરમ અદ્દભુત અસંગઉદાહરણુ ઉદાસીન વીતરાગ દશાનું શ્રીમદ્ રાજચંદ્રજીનું શ્રેષ્ઠ ઉદાહરણ આ રહ્યું –
ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.” એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કેઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી; અમે દેહધારી છઈએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છઈએ.”
ઇત્યાદિ. જુઓ –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૨૧૭ (૨૫). આ અસંગ અનુષ્ઠાન અત્રે સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે, એટલા માટે આ સાતમી દષ્ટિ જ પરમપદને-મોક્ષપદને આણનારી, પમાડનારી હેઈ, લેગીઓને પરમ
ઈષ્ટ છે, અભિમત છે. કારણ કે એ પદને-શાશ્વત પદને અથવા પ્રણમું પદ તે. અસંગાનુષ્ઠાનરૂપ સપ્રવૃત્તિપદને જેઓ સ્વરૂપથી જાણે છે, તે શાશ્વત વર તે, જય તે આત્મસ્વરૂપ પદનો-મોક્ષપદને મહિમા જેના હૃદયે વસ્યું છે, એવા
Page #276
--------------------------------------------------------------------------
________________
(૫૮૮).
દરિસમુચ્ચય તજજ્ઞ યોગીઓને, તે પદની સાક્ષાત્ પ્રાપ્તિ કરાવનારી આ દષ્ટિ જ પરમ પ્રિય, અત્યંત વહાલી હેય, એમાં આશ્ચર્ય શું? એટલે યેગીએ નિરંતર આ દૃષ્ટિની જ ઝંખના કર્યા કરે છે, નિરંતર ભાવનામય ઈચ્છા રાખે છે, અને તેવી અસંગ જ્ઞાનદશાસંપન્ન જ્ઞાનીને સ્તવે છે કે
દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનિના ચરણમાં, હે વંદન અગણિત.”—શ્રી આત્મસિદ્ધિ
: પ્રભા દષ્ટિનો સાર : સાતમી પ્રભા દષ્ટિ ધ્યાનપ્રિયા છે. એથી કરીને જ આમાં “રોગ” નામને સાતમે ચિત્તદોષ હેત નથી, અને આ દષ્ટિ તત્વમતિપત્તિ નામના સાતમા ગુણથી યુક્ત, તથા વિશેષ કરીને શમસંયુક્ત એવી હેઈ, સતુપ્રવૃત્તિપદાવહા-સતપ્રવૃત્તિ પદ પમાડનારી છે.
આ દષ્ટિમાં ધ્યાનજન્ય સુખ હોય છે, કે જે શબ્દાદિ વિષયરૂપ કામસાધનને જીતનારું હોય છે, તથા વિવેકબલથી–જ્ઞાનસામર્થ્યથી ઉપજેલું એવું હોઈ સદૈવ શમસાર જ હોય છે, કારણ કે વિવેકનું ફલ શમ છે. તેમજ સર્વ પરવશ તે દુઃખ છે, ને સર્વ આત્મવિશ તે સુખ છે. આ સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ મુનિએ કહ્યું છે. એમ પુણ્યની અપેક્ષા રાખવાવાળું સુખ પણ પરવશ સ્થિત છે, કારણ કે પુણ્યનું પરપણું છે, અને તેથી કરીને આ પુણ્યની અપેક્ષાવાળું સુખ તેના લક્ષણની પ્રાપ્તિથી દુઃખ જ છે. માત્ર ધ્યાનજન્ય સુખ તે જ તાત્વિક સુખ છે, કારણ કે તેનું અપરાધીનપણું છે, અને કર્મવિયેગમાત્રથી ઉપજવાપણું છે. અત્રે નિર્મલ બંધ હોઈ, મહાત્મા મુનિઓને ધ્યાન સદેવ હોય છે, કારણ કે જેને મલ લગભગ ક્ષીણ છે એવું સુવર્ણ સદા કલ્યાણ જ હોય છે.
અસંગાનુષ્ઠાન સંજ્ઞાથી ઓળખાતું સપ્રવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. તે મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્ય પદ પમાડનારું છે. આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવર્મા, ધ્રુવભાગ-એમ અનેક નામે યેગીઓથી ગવાય છે; આને અત્ર સ્થિત યેગી શીધ્ર સાધે છે. તેથી આ પદ પમાડનારી આ દષ્ટિ જ યોગવિદેને ઈષ્ટ છે.
પ્રભાષ્ટિનું કેષ્ટક : ૧૩ દર્શન | યોગગ ! દષત્યાગ | ગુણગ્રાપ્તિ અન્ય વિશિષ્ટતા, ગુણસ્થાન
ધ્યાને સદાય સૂર્ય'પ્રભાસમ
સત્મવૃત્તિ રોગ દોષ
| તત્તપ્રતિપત્તિ પદાવહપણું, ત્યાગ
સતપ્રવૃત્તિપદ -શ્રમસાર
= અસંગાનુષ્ઠાન
اسی
-નિમલ બધા અનુપમ સુખ
Page #277
--------------------------------------------------------------------------
________________
પ્રભા દૃષ્ટિ: સાર, પ્રભા દષ્ટિના કળશ કાવ્ય
(૫૮૯)
કળશ કાવ્ય
માલિની દિનકર શું પ્રકાશી આ પ્રભા નામ દષ્ટિ, શમ અમૃત ઘનની અત્ર ઉદ્દામ વૃષ્ટિ, નિરમલ પ્રતિપત્તિ તત્ત્વકેરી પ્રવ, રુગરહિત કિયા સૌ સર્વદા શુદ્ધ વૉ. ૧૩૫ વિષય સુખતણું સૌ સાધને જીતનારું, બલથી સ્વપર ભેદજ્ઞાનના જન્મનારું; પ્રશમરસથ સાર ધ્યાનનું સૌખ્ય એવું, અહિં અનુભવ ચાખે યોગી-ઔષમ્ય કેવું? ૧૩૬ પરવશ સઘળયે લેકમાં દુઃખ જાણે, નિજવશ સઘળુંયે સુખ તે તે પ્રમાણે, લખણ સુખદુઃખનું એ સંક્ષેપમાંહિ, પરવશ સુખ પુષ્પાપેક્ષૌ તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ બધે આત્મનું શુલ ધ્યાન, નિશદિન જ મહાત્મા જ્ઞાનીને એહ સ્થાન; મલ ગલિત થયે તે હેમ કલ્યાણ જાચું, ત્યમ અમલ કહે “હ્યાં ધ્યાન કલ્યાણ સાચું. ૧૩૮ વિષમ વિષય આદિ વિષ-જ્યાં ક્ષીણ વર્તે, અપુનરગતિદાયી સતુપ્રવૃત્તિ પ્રવર્તે, પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુધા સરિતા, ધ્રુવ શિવ પથદાત્રી યોગીને નિત્ય પ્રીતા. ૧૩૯ પરપરિણતિ કે સંગ જ્યાં નો'ય કાંઈ, પર સમયન જેમાં હાય સ્વને ન છાંઈ; સમય પણ ન જેમાં હાય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સ્વસમયે તે સત્ અસંગી પ્રવૃત્તિ. ૧૪૦ સત પ્રવૃત્તિપદં તે' હ્યાં અસંગાનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે યોગિનું છે પ્રયાણ પરિખય વિસભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવભાગ ગિથી તે ગવાય. ૧૪૧ સકલ સ્થલ અસંગી આ અસંગાનુષ્ઠાન, સ્થિત અહિં ઝટ યોગી સાધતો એહ સ્થાન; નિશદિન મનની આત્મ આનંદ જામે, પર પદ ભગવાને દાસ તે શીધ્ર પામે ૧૪૨
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाना मकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने सप्तमी કમાદષ્ટિઃ ||
Page #278
--------------------------------------------------------------------------
________________
પરા દષ્ટિ
સાતમી દષ્ટિ કહી, હવે તે પછીની કહેવામાં આવે છે. તે કહે છે –
समाधिनिष्ठा तु परा तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाशयेति च ॥१७८॥ સમાધિનિષ્ઠા દષ્ટિ પર, તસ આસંગ વિહીન; આત્મારૂપ પ્રવૃત્તિ જ્યાં, આશય તેથી ઉત્તીર્ણ. ૧૭૮.
અથર–આઠમી પર દષ્ટિ સમાધિનિષ્ઠ અને તેના આસંગદોષથી વિવર્જિત એવી હોય છે તથા સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે.
વિવેચન
આઠમી દૃષ્ટિ સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બોધ વખાણુંછ” –એ. સઝા. ૮-૧
આ પરાષ્ટિ સમાધિનિષ્ઠ અને તે સમાધિના આસંગ દોષથી સર્વથા રહિત એવી હોય છે. વળી તે ચંદનગંધ ન્યાયે સાત્મીભૂત પ્રવૃત્તિવાળી અને તે પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે, કારણકે વાસક ચિત્તને અભાવ હોય છે.
આ આઠમી દષ્ટિ “પર” નામની છે, અને તેનું આ “પર” નામ સર્વથા યથાર્થ છે, કારણ કે એનાથી પર કેઈ નથી, અને એ સર્વથી પર છે, પરમ છે, સત્કૃષ્ટ છે,
જિક-રાપિનિr gm –આઠમી પરાદષ્ટિ તો સમાધિનિષ્ઠ હોય છે. સમાધિ તે દયાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફલ છે એમ બીજાને કહે છે. કહ્યું છે કે- તેરાપરિસ્થ ધાર ' (T. -૧), “તત્ર પ્રત્યેનાનતા ધ્યાન' (-૨), “તદેવાર્શમાત્રનિર્માતં સ્વ ચમિત્ર સમાધિ:' (. ૨-૩ ).
તલાવિવર્જિતા–તેના-સમાધિના આસંગથી વિવજિત, સમીતરવૃત્તિ-સાત્મીકૃત પ્રવૃત્તિવાળી, સાત્મીભૂત પ્રવૃત્તિવાળી આ,ચંદન ધન્યાયે. તદુત્તીરાયા–તેનાથી પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળીવાસક ચિત્તના અભાવે.
Page #279
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિઃ સમાધિનિષ્ઠ પર દષ્ટિ, શશિ સમ બે વખાણું ,
(૫૯૧) ઊંચામાં ઊંચી ને છેવટમાં છેવટની એ છે એટલા માટે એને “પર” કહી છે. અત્રે જ આધ્યાત્મિક વિકાસરૂપ ગની પરાકાષ્ઠા-છેલામાં છેલ્લી હદ પ્રાપ્ત થાય છે, પરમ તત્વની સાક્ષાત્ પ્રવૃત્તિ અત્ર હોય છે, અર્થાત્ અત્રે આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. વળી આ “પર” દષ્ટિને પામેલે ગીશ્વર સંસારથી પર થાય છે, એટલે પણ એને “પરા” નામ ઘટે છે. આવી આ યથાથભિધાના આઠમી પર દૃષ્ટિમાં પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચંદ્રપ્રભા સમાન બેધ, યેગનું આઠમું અંગ સમાધિ, આઠમા આસંગ દેષને ત્યાગ અને આઠમા પ્રવૃત્તિ ગુણની સંપ્રાપ્તિ હોય છે.
આ દષ્ટિમાં પ્રાપ્ત થતું બે ચંદ્રની પ્રજા સરખે હોય છે, કારણ કે સાતમી દૃષ્ટિ કે જેને બધ-પ્રકાશ સૂર્યપ્રભા સમાન હોય છે, તેના કરતાં આ આઠમી દષ્ટિને બંધ
અધિકતર હોય છે. સૂર્યને પ્રકાશ તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, શશિ સમ બોધ ઉગ્ર લાગે છે, અને ચંદ્રને પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હોઈ વખાણુંજી શીતલતા ઉપજાવે છે, પરમ આલાદ આપે છે અને બન્નેનું
વિશ્વપ્રકાશકપણું તે સમાન છે, એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે. આમ પૂર્ણ ચંદ્રની જેમ જ્યાં પૂર્ણ જ્ઞાનચંદ્રને પ્રકાશ સોળે કળાએ ખીલી ઊઠે છે, એવી આ દૃષ્ટિને બંધ પરમાત્કૃષ્ટ હોય છે, અને તે બધ-ચંદ્રની જ્ઞાન
સ્ના સમસ્ત વિશ્વને પ્રકાશિત કરે છે, પણ તે વિશ્વરૂપ થતો નથી. (જુઓ પૃ. ૭૫૭–૪૮૭)
આમ આ પરાષ્ટિને ચંદ્રની ઉપમા સાંગોપાંગ સંપૂર્ણપણે ઘટે છે, કારણ કે ચંદ્રની જેમ સ્વરૂપમાં સમવસ્થિત રહી અત્રે બોધની વિશ્વપ્રકાશકતા હોય છે, પણ વિશ્વવ્યાપકતા નથી હોતી; આપ સ્વભાવમાં જ પરિપૂર્ણ પ્રવૃત્તિ હોય છે, પરભાવને લેશ પણ પ્રવેશ હેતું નથી, કેવળ નિર્ભેળ શુદ્ધ અદ્વૈત અવસ્થા જ હોય છે,
અને આમ બેધની પરાકાષ્ઠા પ્રાપ્ત હોવાથી અત્રે યોગનું આઠમું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. આ દષ્ટિ સમાધિનિષ્ટ હોય છે–સદા સદ્ધયાનરૂપ જ હોય છે. આ
સમાધિ એ ધ્યાનવિશેષ છે, અથવા ધ્યાનનું ફળ છે એમ બીજાઓ સમાધિનિષ્ઠતા કહે છે. ચિત્તને દેશબંધ તે ધારણ, તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન,
અને તે જ ધ્યાન અર્થ માત્ર નિર્માસરૂપ હેઈ જાણે સ્વરૂપશૂન્ય હોય છે તે સમાધિ છે. અર્થાત્ જ્યાં થેય વસ્તુમાત્ર જ દેખાય છે ને ધ્યાનનું સ્વરૂપ રહેતું નથી, અને આમ જ્યાં ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની ત્રિપુટીની એકતા થાય છે,કેવળ એક સહજ એવું આત્મસ્વરૂપ જ સહજ સ્વરૂપે ભાસે છે, તેનું નામ સમાધિ છે. અત્રે નિરંતરપણે આવી પરમ આત્મસમાધિ જ વર્તે છે, એટલે આ દષ્ટિમાં સ્થિતિ કરતા યોગીશ્વરની સહાત્મસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણ કે પરભાવનું જે દ્રત હતું તે સર્વથા ટળી ગયું,
Page #280
--------------------------------------------------------------------------
________________
(૫૯૨)
ગદરિસરુચ્ચય એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવળ એક આત્મસ્વરૂપમાં જ સ્થિતિરૂપ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે. આમ આ દષ્ટિ સમાધિમાં નિષ્ઠાને-અંતિમ આત્યંતિક સ્થિતિને પામે છે, એટલે જ એને અત્રે “સમાધિનિષ્ઠ કહી છે.
શુદ્ધ નિ:પ્રયાસ નિજ ભાવ ભોગી યદા, આત્મ ક્ષેત્રે નહિ અને રક્ષણ તદા; એક અસહાય નિઃસંગ નિદ્રઢતા, શક્તિ ઉત્સગની હોય સહુ વ્યક્તતા.”–શ્રી દેવચંદ્રજી.
આ પરમ સદ્ધયાનરૂપ આત્મસમાધિ નિવિકલ્પ જ હોય છે, કારણ કે અત્રે ઉપર કહ્યા પ્રમાણે બધ પણ ચંદ્ર જેવો નિર્મલ તથા નિર્વિકલ્પ હોય છે. એટલે એમાં ક્યારેય
પણ કોઈ પણ પ્રકારને કેઈ પણ વિકલ્પ ઊઠવાનો સર્વથા અસંભવ જ નિર્વિકલ્પ દશા છે. આમ અત્રે નિર્વિકપ અખંડ આત્મસમાધિ હોય છે, એટલે
ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ ત્રણને ભેદ પણ મટી જાય છે, જ્ઞાતા, રેય ને જ્ઞાનની ત્રિપુટી પણ લય પામે છે, જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે. અત્ર સમસ્ત દ્વૈતભાવ અસ્ત પામી જાય છે, ને એક શુદ્ધ આત્મા સ્વભાવસમવસ્થિત રહે છે, શુદ્ધ જ્ઞાન-દર્શનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંતચરણવંત વર્તે છે, સ્વસ્વભાવમાં વિકસે છે.
“નિર્વિકલ્પ સુસમાધિમેં હૈ, ત્રિગુણ ભયે હે અભેદ.” “ધ્યાતા ધ્યેય સમાધિ અભેદે, પર પરિણતિ વિચ્છેદે રે;
ધ્યાતા સાધક ભાવ ઉચ્છેદે, ધ્યેય સિદ્ધતા વેદે રે....પ્રભુ અંતરજામી ! –શ્રી દેવચંદ્રજી. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ...મૂળ મારગ. તેહ મારગ જિનને પામિયે રે, કિવા પામ્યા તે નિજસ્વરૂપ...મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
આ પરમ ગીદ્ર આવી નિર્વિકલ્પ દશા આવા અખંડ આત્મધ્યાનથી પામે છે –
“સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમેસ્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ ? ભય છે? ખેદ છે? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છG. નિજ સ્વરૂપમય ઉપયોગ કરૂં છG. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ”
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૭૬૦. (૮૩૩) આમ વિકલ્પજાલથી ચુત થઈ શાંત ચિત્તવાળા જે ગીશ્વરે નયપક્ષપાત છેડી, નિત્ય સ્વરૂપગુપ્ત થઈને નિવસે છે, તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. અર્થાત્ જેઓ
નિર્વિકલ્પ એવું શુદ્ધ-શુકલ આત્મધ્યાન ધ્યાવે છે, તેઓ જ પરમ
Page #281
--------------------------------------------------------------------------
________________
પર હવા નિકલ શ, સવરૂપગુસ’ અમૃતપાન
(પ૯૩) સ્વરૂપગુપ્તનું જીવન્મુક્તદશારૂપ પરમ અમૃત સમા સહજ સમાધિ સુખનો સાક્ષાત્ અમૃતપાન અનુભવ કરે છે. એ પ્રમાણે તાવિકશિરોમણિ શ્રી અમૃતચંદ્રા
ચાર્યજીએ શ્રી સમયસાર કલશમાં પરમ આત્મભાવના ઉલ્લાસમાં લલકાયું છેઃ
“य एव मुक्त्वा नयपक्षपात, स्वरूपगुप्ता निवसन्ति नित्यम् । विकल्पजालच्युतशास्तचित्तास्त एव साक्षादमृतं पिबन्ति ॥"
આવી પરમ આત્મસમાધિ જ્યાં પ્રગટે છે, એવી આ આઠમી દષ્ટિમાં આગ નામના આઠમા ચિત્તદોષને સર્વથા ત્યાગ હોય છે. અમુક એક જ ગક્રિયાના સ્થાનમાં
રંગ લાગવાથી, તે સ્થાનમાં જ–તે જ ક્રિયામાં આસક્તિ થઈ જવી આસંગ તે આસંગદોષ છે. જે ક્રિયા કરતું હોય, તેમાં “ઈદમેવ સુંદર' આ જ દેષયાગ સુંદર છે–રૂડું છે-ભલું છે, એ જે રંગ લાગવો, આસક્ત ભાવ થે,
તેમાં જ ગુંદરીયા થઈને ચેટયા રહેવું, તે આસંગ અર્થાત્ આસક્તિ છે. કારણ કે એમ એક જ સ્થાને જીવ જે આસક્ત થઈને એંટી રહે-મંડયો રહે, તે પછી ત્યાં જ ગુણસ્થાને સ્થિતિ રહે, આગળ ન વધે, પ્રગતિ (Progress, Advancement) ન થાય, આગળનું ગુણસ્થાન ને સ્પર્શીય, અને તેથી પરમાર્થરૂપ સફળ–મોક્ષફલ ન મળે. (જુઓ પૃ. ૮૬).
ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી; આસંગે વરજિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેછે. ”—. સઝા૦.૮-૨
અથવા પર દ્રવ્ય તથા પરભાવના પ્રસંગમાં આસક્તિ ઉપજવી તે આસંગ છે. આ દષ્ટિવંત વીતરાગ મહાયોગીની પરદ્રવ્ય-પરભાવના પરમાણુ પ્રત્યે પણ લેશમાત્ર આસક્તિ હેતી નથી, સ્વપ્નાંતરે પણ સમય માત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતો નથી; કારણ કે એક શુદ્ધ આત્મા સિવાય પરમાણુ માત્ર પણ હારૂં નથી, એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે આસક્તિ કેમ હોય ? અરે ! અન્યત્ર આસંગ તે દૂર રહ્યો, પણ ઉપરમાં કહ્યું તેમ યોગ-સમાધિ ક્રિયામાં પણ તેને આસંગ હેતે નથી! અને તેથી કરીને જ ઉત્તરોત્તર સમાધિ પ્રકર્વને પામતે આ યોગીશ્વર ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનની પ્રાપ્તિ કરતે આગળ વધે છે; એક જ સ્થાને પડયો રહેતો નથી, પણ સમયે સમયે અનંત સંયમ વર્ધમાન કરતે રહી તે ઝપાટાબંધ ગુણસ્થાન શ્રેણીએ ચઢતે ચઢતે ઉત્કૃષ્ટ આત્મસમાધિ દશાને પામે છે.
“અનુક્રમે સંયમ સ્પશતેજી, પામ્ય ક્ષાયિક ભાવ; સંયમ શ્રેણી કુલડેજ, પૂજે પદ નિષ્પાવ.”—શ્રી યશોવિજયજી
Page #282
--------------------------------------------------------------------------
________________
(પ૯૪)
ગદષ્ટિસંજીર T અને સાતમાં પ્રતિપત્તિ-તત્વાનુભવરૂપ ગુણ પ્રગટયા પછી, સ્વાભાવિક ક્રમે આ આઠમી દષ્ટિમાં આઠમે પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે, જેથી યથાતત્ત્વ પ્રવૃત્તિ હોય છે. એટલે કે *
જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે આ૫ સ્વભાવે પ્રવર્તનરૂપ, આચરણરૂપ ચારિત્રરૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણે પ્રવૃત્તિ પૂરણ” હોય છે. અર્થાત્ આત્માને સ્વભાવ જ્ઞાન-દર્શનરૂપ છે, તે સ્વભાવમાં
નિયત ચરિત હોવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ અત્રે પ્રગટે છે. આમ આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણરૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે.
આત્માકાર થઈ જાય છે. આત્મા સ્વયં ચારિત્રમૂર્તિ બને છે, આત્માના નામ ચારિત્ર પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થાય છે. જેને વાસકની–સુવાસિત તે અણલિંગ” કરનારની અપેક્ષા નથી, એ ચંદનને ગંધ વનમાં સર્વત્ર પ્રસરી
જઈ તેને સુવાસિત કરે છે, તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલસુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આ પ્રવૃત્તિ ગુણ વિકસતું જાય છે, તેમ તેમ મેહનીય કમરને ક્ષય થતું જાય છે, ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, છેવટે યથાખ્યાત પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે. એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે-પ્રસિદ્ધ છે, અથવા તે જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય સ્વરૂપ આખ્યાત છે-જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું અત્ર પ્રગટ થાય છે.
જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગ; મૂળ મારગ
તે સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામચારિત્ર તે અણલિંગ મૂળ”—શ્રીમદ્ રાજચંદ્રજી.
વળી આ દૃષ્ટિ પ્રવૃત્તિથી ઉત્તીર્ણ આશયવાળી હોય છે–વાસક ચિત્તના અભાવને લીધે. એટલે કે હવે ચિત્ત-આશય પ્રવૃત્તિથી ઉત્તીર્ણ-પાર ઉતરી ગયેલ હોય છે. ચિત્તને
કંઈ પ્રવૃત્તિ કરવાપણું રહ્યું નથી, એટલે તેની સમસ્ત પ્રવૃત્તિ નિવૃત્ત પ્રવૃત્તિ અનંત થાય છે, બધી દોડાદોડ બંધ થાય છે ને તે આત્મામાં લય પામે છે. અપહારી હે' અત્યાર પહેલાં વાસનાનંત આત્માની બધી પ્રવૃત્તિ ચિત્તદ્વારા થતી હતી,
જ્યાં સુધી લેશરૂપ વાસના હતી ત્યાં સુધી વાસનાવાસિત ચિત્ત જીવને બધા કારભાર ચલાવતું હતું. પરંતુ હવે તે કલેશરૂપ વાસના નિમૂળ થતાં, વાસનાનું બીજ સર્વથા બળી જતાં, આત્મા પિતે જ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરે છે, વચ્ચે મફતીઆ મારફતીઆ (agent) ચિત્તની ડખલ રહેતી નથી. આમ પદભ્રષ્ટ મંત્રીની જેમ વાસનાવાસિત ચિત્ત અત્ર નિર્વાસિત થાય છે ! એટલે “શ્ચિત્તવૃત્તિનિધઃ ” ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગની સંપૂર્ણ સિદ્ધિ અત્ર સંપ્રાપ્ત થાય છે.
સર્વ પ્રદેશ પ્રગટ સમગુણથી, પ્રવૃત્તિ અનંત અપહારી હે; પરમ ગુણ સેવનથે સેવક, અપ્રશસ્તતા વારી હો.”—શ્રી દેવચંદ્રજી.
Page #283
--------------------------------------------------------------------------
________________
પા દૃષ્ટિ : આપવભાવે પ્રવૃત્તિ પૂરણ,
(૫૯૫)
લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર.”—શ્રી યશેાવિજયજી, જિહાં રાગ અને વળી દ્વેષ, તિહાં સદા માને ક્લેશ;
ઉદાસીનતાના જ્યાં વાસ, સકલ દુ:ખને છે ત્યાં નાશ.
આવ્યે બહુ સમ દેશમાં, છાયા જાય સમાઈ;
આવ્યે તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ.”—શ્રીમદ્ રાજચ`દ્રજી,
निराचारपद्रो स्यामतिचारचार विवर्जितः । आरूढारोहणा भावगतिवत्त्वस्य चेष्टितम् ॥ १७९ ॥
નિરાચાર ચેગી અહી”, નિરતિચાર જ હોય; તસ ચેષ્ટિત-આરૂઢનું, આરોહણ જ્યમ નાળ્ય. ૧૭૯
અથ :—આ દૃષ્ટિમાં ચેાગી નિરાચાર પદવાળા, અતિચારથી વિવજિત-રહિત એવા હાય છે. આરૂઢના આરેહણુ અભાવની ગતિ જેમ એનું ચેષ્ટિત હાય છે.
વિવેચન
આ દૃષ્ટિમાં ચેાગી નિરાચાર પદ્મવાળા હાય છે. કાઇ પણ આચાર કરવાનું પ્રયાજન તેને હેતુ નથી. તેથી તેને પ્રતિક્રમણ આદિ આચારનેા અભાવ હોય છે. વળી તે અતિચારથી વિવર્જિત–સવથા રહિત હાય છે, કારણ કે કાઇ પણ અતિચાર લાગવાનું કારણ તેને હેતુ નથી. આરૂઢને આરાહણુના અભાવની જેમ આ ચેગીનું ચેષ્ટિત હાય છે, કારણ કે આચાર વડે જીતવા ચેાગ્ય એવા કમનેા તેને અભાવ થયેા છે. એટલે કેઈ આચારનું પાળવાપણું તેને ખાકી રહ્યું નથી. આમ તે સર્વ આચારથી પર એવા નિરાચાર પદને પ્રાપ્ત થયે! હાય છે.
“નિરતિચાર પદ્મ એહમાં યાગી, કહિયે નહિ· અતિચારીજી; આરેડે આરૂઢ ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી.” યા. દ. સજ્જા. ૮-૧.
જ્યારે ચેગી આ આઠમી પણ દષ્ટિને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કઈ આચાર પાળવાપણું રહેતું નથી, તે આચારથી પર એવા ‘કલ્પાતીત' થાય છે. અત્યાર સુધી
વૃત્તિઃ—નિવારો ફ્રિ-નિરાચાર પાળે જ, અચાં-મામાં, મા દૃષ્ટિમાં યેગી હેાય છે.-પ્રતિક્રમણાદિના અભાવથી, પ્રતિજ્ઞા વિચલિત:-અતિયાર વિજિત-રહિત –તેના નિષ્ઠ ધનના અભાવને લીધે આ હઢોહળામાવળત્તિસ્ તંત્રસ્ય ચેટરમ્-આઢના આરેહણ અભાવની ગતિ જેમ આનું-યાગીનું ચેષ્ટિત હાય છે. આચારથી જેય-જય કરવા યોગ્ય એવા કના અભાવથી નિરાચાર પદવાળા હાય છે, એમ અથ' છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
(૫૬)
ગદષ્ટિભ્રમુચ્ચય યોગસાધના માટે જે જે આચાર આવશ્યક હતા, અવશ્ય કરવા યોગ્ય નિરાચાર પદ હતા, તે હવે અત્રે સંપૂર્ણ યોગસિદ્ધિ સાંપડતાં નિરુપયોગી બની જાય એહમાં યોગી' છે, નિષ્પોજન થાય છે. પૂર્વે પ્રારંભિક સાધકને જે પ્રતિક્રમાદિ
સાધન ગભૂમિકા પર ચઢવા માટે ઉપકારી હતા, તે હવે ગારૂઢ એવી સમાધિદશા પામ્યા પછી યોગસિદ્ધ પુરુષને અકિંચિત્કર-નકામા થઈ પડે છે. ગારંભ દશામાં જે પ્રતિક્રમણાદિ આવશ્યક આચાર અમૃતકુંભરૂપ હોય છે, તે જ સાધનને જે નિષ્પન્ન-સિદ્ધ યોગદશામાં પણ વળગી રહેવામાં આવે છે તે વિષકુંભરૂપ થઈ પડે છે; કારણ કે અખંડ આત્મસમાધિરૂપ આત્મસ્થિતિમાં તે તે ક્રિયા ઉલટો વિક્ષેપ પાડે છે પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાનો હેતુ અનુક્રમે આત્મસમાધિદશા પામવાને છે, તે હેતુ સિદ્ધ થઈ ગયા પછી તે તે સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી.
અત્રે શંકા થવી સંભવે છે કે-“આ શુદ્ધ આત્મ ઉપાસનથી શું ? કારણ કે પ્રતિક્રમાદિથી જ આત્મા નિરપરાધ થાય છે. અપ્રતિક્રમણાદિ સાપરાધને–અપરાધીને
અપરાધ દૂર નહિ કરનાર હોવાથી વિષકુંભરૂપ છે, અને પ્રતિક્રમણાદિ પ્રતિકમણુદિ અપરાધ દૂર કરવાપણાથી અમૃતકુંભ છે. તેનું સમાધાન-પ્રતિક્રમણાદિ વિષકુંભ કેમ? અપ્રતિક્રમણદિના ત્રણ પ્રકાર છે –(૧) અજ્ઞાની જનનું જે અપ્રતિ
ક્રમશુદિ છે તે તે સાક્ષાત્ વિષકુંભ જ છે. કારણ કે તેમાં તે શુદ્ધ આત્મસિદ્ધિને અભાવ જ છે, એટલે એ સ્વયં અપરાધરૂપ જ છે, (૧) (૪) બીજુ જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુદ્ધ આત્મસિદ્ધિરૂપ ત્રીજી ભૂમિકાના લક્ષ્ય વિનાનું હોય, તે પણ વિષકુંભ જ થઈ પડે છે, કારણ કે તે આત્માર્થરૂપ સ્વકાર્ય સાધતું નથી, અને માનાર્થ આદિપ વિપરીત કાર્ય સાધે છે, એટલે આત્માને વિષરૂપે જ ઝેરરૂપે જ પરિણમે છે. (૫) પણ તે દ્રવ્ય પ્રતિક્રમણાદિ જે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ તૃતીય ભૂમિકાના લક્ષ્યવાળું હોય, આત્મસિદ્ધિને લક્ષ્ય રાખીને કરવામાં આવતું હોય, તે વ્યવહારથી તે અમૃતકુંભરૂપ હોય છે, અર્થાત આત્માને અમૃતરૂપે પરિણમવાનું કારણ થાય છે. (૩) ત્રીજુ જ્ઞાનીજનનું જે તૃતીય ભૂમિકારૂપ–શુદ્ધ આત્મસિદ્ધિરૂપ અપ્રતિક્રમણાદિ છે, તે તે સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે, અર્થાત્ આત્માને સાક્ષાત અમૃતરૂપે પરિણમે છે. એટલે શુદ્ધ આત્મસિદ્ધિસંપન્ન આવા ગારૂઢ જ્ઞાનીની અપેક્ષાએ તેઓને દ્રવ્ય પ્રતિક્રમણાદિ વિષકુંભ છે, અને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે *(સરખા-વિષ, અમૃત આદિ અનુષ્ઠાન સ્વરૂપ).
•" पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य । जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो ॥ अपडिकमण अप्पडिसरणं अप्परिहारो अधारणा चेव ।
अणियत्ती व अणिंदा गरहा सोही अमयकुंभो ॥" (જુઓ ) સમયસાર ગા. ૩૦૧-૩૦૭ અને અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્દભુત ટીકા,
Page #285
--------------------------------------------------------------------------
________________
પર દર નિરાશાર પદ એહમાં ગી?-ગારૂઢની વાત ન્યારી
(૫૯૭) અને એટલા માટે જ આ દષ્ટિમાં સ્થિતિ કરતા સિદ્ધ યોગી જ્ઞાની પુરુષ આ અમૃતકુંભ સમી અપ્રતિકમણદિરૂપ ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત હેવાથી, તેમને
સાધકોપયોગી એવી દ્રવ્ય પ્રતિકમણાદિ આચારકિયા હોતી નથી; અપ્રતિક્રમણદિ કારણ કે સમસ્ત ક્રિયાકલાપને એક ઈષ્ટ ઉદ્દેશ શુદ્ધ આત્મસિદ્ધિ એ જ અમૃતકુંભ છે, અને તે શુદ્ધ આત્માની સિદ્ધિ તે અત્રે પ્રાપ્ત થઈ ચૂકી છે. એટલે
હવે તેનું કંઈ પ્રજન રહ્યું નથી. કારણ કે * “કમ જે પૂર્વકૃત શુભાશુભ અનેક વિસ્તાર વિશેષવાળું છે, તેનાથી જે આત્માને નિવર્તાવે–પાછો વાળે તે પ્રતિકમણ છે.” અથવા તે “સ્વસ્થાનમાંથી જે પ્રમાદને વશ થઈ પરસ્થાને ગયો હોય, તેનું પુનઃ પાછું ત્યાં જ મૂળ સ્થાને કમણુ–ગમન તે પ્રતિક્રમણ કહેવાય છે.' અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ પદમાંથી જે ભ્રષ્ટતા થઈ હતી, ત્યાં “મૂળ શુદ્ધ તે આત્મપદ 'માં પાછું આવી જવું તેનું નામ પ્રતિક્રમણ છે; આવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં પુનરાગમનરૂપ ભાવપ્રતિકમણુપરમાર્થ પ્રતિક્રમણ અત્રે નિષ્પન્ન ગીને પ્રાપ્ત થઈ ચૂકયું છે. એટલે એમને એવી પરમ નિરપરાધ-નિર્દોષ આત્મદશા પ્રગટી છે, કે ત્યાં લેશ પણ અપરાધને પુનઃ સંભવ નથી. તે પછી અપરાધના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણને અવકાશ ક્યાંથી હોય? આમ તેમને શુદ્ધ આત્મસ્વભાવમાં સ્થિતિમય પરમ અમૃતસ્વરૂપ અપ્રતિકમણ દશા ઘટે છે. તે જ પ્રકારે અપ્રત્યાખ્યાનાદિ બાબત સમજી લેવું.
અત્રે આ દૃષ્ટાંત ઘટે છે–પર્વત પર ચઢવા માટે આરેહણક્રિયા-ચઢવાની ક્રિયા કરવી પડે છે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી કાંઈ ચઢવાની ક્રિયા કરવી પડતી નથી.
તેમ યોગગિરિ પર ચઢવા માટે ઉત્તરોત્તર યોગભૂમિકા વટાવવારૂપ ગારૂઢની આરેહશુક્રિયા કરવી પડે છે, પણ ગગિરિના શૃંગ પર આરૂઢ વાત ન્યારી થયા પછી કંઈ પણ યોગસાધનરૂપ આરોહણક્રિયા કરવી પડતી નથી.
સાધક દશામાં વત્તતા ગાહકને જે અવલંબન–સાધન અનિવાર્ય પણે આવશ્યક છે, અવશ્ય જરૂરના છે, તે નિષ્પન્ન ગદશાને પામેલા ગારૂઢ જ્ઞાની પુરુષને કંઈ પણ કામના નથી. કારણ કે ચઢેલાને ચઢવાનું શું? પામેલાને પામવાનું શું? ધરાયેલાને જમવાનું શું? આમ પરમ અદ્દભુત આત્મસમાધિમય પરમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનયોગીની વાત એ છે, ન્યારી છે. ત્યાં પ્રાકૃત જનને કાયદો કેમ લાગુ પડે? સામાન્ય જનના અનુમાનના કાટલે જોખવાનું કેમ પાલવે? અને સામાન્ય પ્રાકૃત જન તેવા જ્ઞાનીજનનું અનુકરણ કરવાની ધૃષ્ટતા કરે તે પણ કેમ કામ આવે? ભૂખ્યાને ભેજન
+ “ વં પુછવયં સુહાગુમળાવિત્યવિષે
તો ચિત્ત અવયં તુ ગો તો વિમળા”—સમયસાર ગા. ૩૮૩. "स्वस्थानात्यत्परस्थान प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते "
Page #286
--------------------------------------------------------------------------
________________
( ૫૯૮)
યાગદૃષ્ટિસસુક્ષય
કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને-તૃપ્ત થયેલાને કાંઇ જરૂર રહેતી • આનંદઘન નથી. તેમ પરમ જ્ઞાનામૃતના પાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને પ્રભુ જાગે રે' હવે કેાઈ આલંબન–સાધનની અપેક્ષા રહેતી નથી, કારણ કે આલંબનસાધનને ત્યાગી જેણે પરપરિણતિને ભગાડી છે, એવા સહજાત્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન-જ્ઞાન-વૈરાગ્યમાં જાગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિરૂપ સદાતિ જાગ્રત એવી ઉજાગર દશામાં ખિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયુ' હાવાથી સાધનની કઇ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા ડાવાથી એને હવે કંઇ કરવાનું રહ્યું નથી.
“ આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે;
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગ્યે, આનંદધન પ્રભુ જાગે રે. ''—શ્રી આનનજી.
દશા
આ પરમ જ્ઞાની પુરુષ પરમ કૃતકૃત્ય, પૂર્ણકામ થઇ ચૂકયા છે; કારણ કે જ્યારથી ચેતન પાતે વિભાવથી ઉલટા થઇ–વિમુખ થઇ, સમય પામી પેાતાને સ્વભાવ ગ્રહણ કરી લીધા છે, ત્યારથી જ જે જે લેવા યાગ્ય હતું તે તે સ તેણે કૃતકૃત્ય જ્ઞાન- લઈ લીધુ છે, અને જે જે ત્યાગ યાગ્ય હતું, તે તે સવ છેડી દીધું છે. એટલે તેને હવે કંઇ લેવાનું રહ્યું નથી કે મૂકવાનું ખીજું કાંઇ રહ્યું નથી, તા હવે તેને બાકી નવીન કાર્ય શું રહ્યું છે? કારણ કે સંગના ત્યાગી, અંગના ત્યાગી, વચન-તરંગના ત્યાગી, મનના ત્યાગી, બુદ્ધિના ત્યાગી એવા આ પરમ વીતરાગ ચેાગીશ્વરે આત્માને શુદ્ધ કરી દીધેા છે. “ જમહિં તે ચેતન વિભાવસે ઉટિ આપુ, સમા પાઈ અપને સુભાવ ગઢી લીના હૈ, તમહિ' તે જો જો લેન જોગ સેા સે। સખ લીના, જો જો ત્યાગ જોગ સેા સે। સખ છાંડી દીનેા હૈ. લેવેકી ન રહી ઠાર ત્યાગિયેકા નાંહિ ઔર, બાકી કહા ઉમર્યાં જુ, કારજ નવીનેા હૈ; સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચનતરત્ર ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીના હૈ. —શ્રી મનારસીદાસકૃત હિંદી સમયસાર, આવી પરમ અદ્ભુત વીતરાગ જ્ઞાનદશાને જેણે પેાતાના જીવનમાં સાક્ષાત્ અનુભવ કર્યાં છે, એવા પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજી આ સુભાષિતમાં વધુ વેલ જ્ઞાનદશાની મુક્ત કંઠે પ્રશ'સા કરતાં પરમેાલ્લાસથી કહે છે કે:-~~
""
લેવેકી ન રહી ઠોર, ત્યાગીવેકી નાહિ ઔર; આકી કહા ઉખ^ જુ. કારજ નવીન હૈ.”
“ સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણ કામપણુ' પ્રાપ્ત થયુ. એટલે હવે બીજુ કાઈ ક્ષેત્ર કઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપના તે કોઈ કાળે ત્યાગ કરવાને મૂખ પણ ઇચ્છે નહિ; અને જ્યાં કેવલ સ્વરૂપસ્થિત છે, ત્યાં તે પછી બીજું કઈ રહ્યું
Page #287
--------------------------------------------------------------------------
________________
૫ દિ: ઉતકૃત્ય જ્ઞાનદશા, લેકી ન રહી ઠોર'
(૫૯૯) લેકી ન નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ રહી ઠેર બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કઈ નવીન કાર્ય કરવાને માટે
શું ઉગયું ? અર્થાત્ જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણકામતા થઈ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૭૫. (૩૨૮) કેવી અદ્ભુત ધન્ય દશા ! આવા કૃતકૃત્ય, પૂર્ણ કામ જ્ઞાની પુરુષને ગ્રહણ-ત્યાગરૂપ ક આચાર આચરવાના બાકી રહ્યો હોય? કારણ કે “મૂઢ જીવ મ્હારમાં ગ્રહણત્યાગ*
કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં-અંતરમાં ગ્રહણ-ત્યાગ કરે છે, પણ કહીયે નહિં નિષ્ઠિતાત્માને હાર કે અંદર ગ્રહણત્યાગ હોતા નથી.” આમ નિરાચાર અતિચારીજી' પદને પામ્યા હેવાથી અત્રે તેને કારણના અભાવે કઈ પણ અતિચારને
સંભવ રહેતું નથી. કારણ કે આચારમાં અતિચાર લાગે, પણ અત્રે તે આચાર જ નથી, તે અતિચાર કયાંથી લાગે ? આવી નિરાચારપદવાળી ઊંચી આત્મદશાને પામેલા મહાત્માઓનું વર્તમાન ઉદાહરણ શ્રી ચિદાનંદજી મહારાજના અધ્યાત્મ જીવનમાંથી મળી આવે છે. આ અગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે
જૈન મુનિ થયા પછી પિતાની પરમ નિર્વિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી યમ-નિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને (ચિદાનંદજીને ) લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન કરવું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીએ પ્રવત્તવું અને ન પ્રવર્તાવું બને સમ છે. આમ તત્ત્વજ્ઞાનીઓની માન્યતા છે. ” ઈત્યાદિ.– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯ (૨) (૨૨)
આને ભિક્ષાટનાદિ આચાર કેમ હેય? એવી આશંકા દૂર કરવા કહે છે– रत्नादिशिक्षादृग्भ्योऽन्या यथा दृक् तन्नियोजने । तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८०॥ કૃત્તિ –ત્રાફિશિક્ષદો -રત્નાદિની શિક્ષાદષ્ટિ કરતાં, અન્યા-અન્ય, ભિન્ન જ, અથા-જેમ, -જિ. તરિકોને-તે રત્નાદિના નિયોજનમાં—શિક્ષિત હોતી, તથા તેમ. આના ડ્યિાળાઆ ગીની આચારક્રિયા પણ, સૈવ- તે જ, ભિક્ષાટનાદિ લક્ષણવાળી, ચા–અન્ય, ભિન્ન, જુદી જ હોય છે. કયા કારણથી ? તે કે રમત-ભેદ થકી-પૂર્વ સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, અને હમણાં તે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે. x “ त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् ।
નાન્સદ્દિાને ન ચારે નિષ્ઠિતાત્મનઃ » સમાધિશતક.
Page #288
--------------------------------------------------------------------------
________________
(૬૨૦)
યોગદદિસમુરચય રત્નાદિશિક્ષા દષ્ટિથી, નિજન દષ્ટિ ભિન્ન;
ત્યમ આચાર ક્રિયા ય તસ, તે કુલ બે ભિન્ન, ૧૮૦
અર્થ:–રત્નાદિની શિક્ષાદષ્ટિ કરતાં જેમ તેના નિજન સંબંધી દષ્ટિ ભિન્ન હોય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલશેદને લીધે ભિન્ન હોય છે.
વિવેચન “શિક્ષાથી જ્યમ રતન નિયોજન, દષ્ટિ ભિન્ન ત્યમ એહે.—શ્રી , સઝા, ૯-૨
રત્નાદિકની શિક્ષાદષ્ટિઓ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયોજન વિષયમાં દૃષ્ટિ અન્ય જ હોય છે, ભિન્ન જ હોય છે, તેમ આ યોગીની તે જ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હોય છે. શા કારણથી? તો કે ફતભેદથી, પૂર્વે સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, હવે ભપગ્રાહી કર્મક્ષય ફળ છે.
પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે દષ્ટિ હોય છે, તે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રત્નનું નિયોજન કરે છે એવા તે શિક્ષિતની
દષ્ટિ જૂદી જ હોય છે, કારણ કે પ્રથમ તે શિખાઉને તે વિષય સંબંધી શિક્ષાથી જ્યમ કંઈ જ્ઞાન હોતું નથી. રત્ન કેવું છે? તેનું સ્વરૂપ શું? તેના પ્રકાર શું ? રતન નિયોજન' તેના ગુણ-દોષ શું? તેનું મૂલ્ય શું? ઈત્યાદિ બાબત તેને સાવ અજ્ઞાત
હોય છે. એટલે તેને તે સંબંધી કુતૂહલ બુદ્ધિ હોય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રત્નની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તદ્દવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રત્નપરીક્ષામાં સુશિક્ષિત એ તે ઉપલબ્ધ જ્ઞાનને વ્યવહારમાં વિનિયોગ કરે છે, જ્ય-વિક્રયાદિ પ્રયોગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન (Theoretical knowledge) હતું, ત્યારે હવે તે તેને અનુભવસિદ્ધ પ્રયોગ (Practical application) હોય છે. એટલે પહેલાંની શિખાઉ દષ્ટિ કરતાં આ વિનિયોગ દશાની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હોય છે. તેમ અત્રે પણ ગીની તે જ ભિક્ષાટન આદિ આચારકિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ હોય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં અને દષ્ટિમાં મહદ્ અંતર છે.
અથવા તે એકડીઆને પ્રથમ તે માતૃકાક્ષરનું–બારાખડીનું જ્ઞાન પણ નથી હોતું, એકડો પણ નથી આવડતું. પણ તે ખંતીલે વિદ્યાર્થી બનીને એકડો ઘુંટતાં ઘુટતાં, ક્રમે કરીને શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતો કરતે, વિદ્યાપારંગત સ્નાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને બહાર પડે છે! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનને વ્યવહાર ઉપગ કરે છે–ચથાયોગ્ય વિનિયોગ કરે છે. તેની નિશાળીઆ તરીકેની શિખાઉ અવસ્થાની
Page #289
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ : શિક્ષા દષ્ટિથી નિજન દષ્ટિ ભિન, નિષ્કષાય 'સાધુ'
(૬૧) દષ્ટિમાં અને જીવન-વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દષ્ટિમાં ઘણો જ ફરક હોય છે. તેમ અત્રે પણ આચારની બાબતમાં પ્રારંભિક સાધક યેગીની દૃષ્ટિ કરતાં, યેગારૂઢ સિદ્ધ યેગીની દષ્ટિ ભિન્ન-જુદા પ્રકારની હોય છે.
અથવા તે સંગીત શાસ્ત્રથી અનભિજ્ઞ–અજાણ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સંબંધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે
તે સંગીત કલામાં પ્રવીણ બને છે, અને તેમાં એને હાથ એવો બેસી દષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ-મૂછનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એજી” ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનરંજન
ન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પર પ્રથમની અભ્યાસદશામાં સાધક યોગીની જે દૃષ્ટિ હોય છે, તેના કરતાં ગીતાર્થ નિષ્પન્ન જ્ઞાનદશામાં દષ્ટિ ભિન્ન હોય છે. આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સંગીત આદિ છે તે તેને તે, પણ તેના પ્રત્યેની શિખાઉની દ્રષ્ટિમાં ને શિક્ષિતની દષ્ટિમાં પ્રગટ ભેદ હોય છે, તેમ ભિક્ષાટનાદિ આચારક્રિયા છે તે તેની તે, પણ તેના પ્રત્યેની સાધક યોગીની દૃષ્ટિ કરતાં અત્રે સિદ્ધ નિષ્પન્ન ગીની દષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની ઓર જ હોય છે.
કારણ કે પૂર્વ સાંપરાયિક-કષાય સંબંધી કર્મક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભવેપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. પૂર્વે નિગ્રંથ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય
- સંબંધી કર્મક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂફમમાં સૂક્ષમ લભેદ કષાયને પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીને દેહ પણ માત્ર
સંયમને માટે હતું, અને તે દેહ દ્વારા સંયમયાત્રાના નિર્વાહ અથે જ ભિક્ષાટનાદિ કિયા આવશ્યક હતી, તથા એ બધુંય કષાય–ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વિતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા “સાધુ ”ને કવચિત્ હોય તે અતિ અતિ સૂક્ષ્મ એ સંજવલન કષાય જ હોય, એથી અધિક કષાય* હોય જ નહિ, છતાં
૪ શ્રીમાન હરિભદ્રસૂરિજી શ્રી પંચાશક સ@ાસમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ ” ને કાલદોષથી હોય તે કવચિત સંજવલન કષાયને ઉદય હાય, બાકી તો કષાય હોય જ નહિં, અને જે હોય તો તે સાધુ જ નથી. કારણ કે સર્વે ય અતિચારો સંજવલનના ઉદયથી હોય છે, પણ અનંતાનુબંધી આદિ બાર કષયના ઉદયથી તે સડે વ્રતભંગ થતો હોવાથી મૂલછઘ પ્રાયશ્ચિત્ત લાગે છે
" चरिमाण वि तह णेयं संजलणकसायसंगम चेव । माईठाणं पायं असई पि हु कालदोसेण ॥ सव्वेविय अइयारा संजलणाणं तु उदयओ होति । મૂછે = પુખ દો વારસણું સાથાળ | ”—શ્રી પંચાશક,
Page #290
--------------------------------------------------------------------------
________________
(૬૦૨)
થાગદષ્ટિસમુચ્ચય તે મહામુનિ આંખના કણાની જેમ તે કષાયકણિકાને પણ સાંખી શકતા નથી, એટલે સર્વ આત્મપ્રદેશમાંથી પરમાણુ માત્ર કષાયકણને પણ કાઢી નાંખવા માટે તે સર્વાત્માથી પ્રવર્તે છે, અને નિષ્કષાયતારૂપ વીતરાગ ભાવને સાધે છે. પણ હવે અત્રે તે તે અતિ અતિ અલ્પ કષાયભાવ પણ સર્વથા દૂર થઈ ગયું છે, વીતરાગતા પ્રાપ્ત થઈ ચૂકી છે, ઘાતિકને ક્ષય થઈ ચૂક્યો છે, એટલે અઘાતી એવા ભોપગ્રાહી કર્મને ક્ષય એક જ અત્ર હેતુ છે. અત્રે આ પરમ યોગી જે દેહ ધારણ કરી રહ્યા છે, તે નામ-ગોત્ર-આયુર્વેદનીય એ ચાર, આ ચરમ દેહમાં ભોગવવા ગ્ય પ્રારબ્ધ કર્મના ક્ષય અર્થે જ ધારણ કરી રહ્યા છે. એટલે તે દેહના નિર્વાહાથે જે ભિક્ષાટનાદિ ક્રિયા કરે છે, તે પણ તે ભયગ્રાહી કર્મના ક્ષય અથે જ કરે છે. આમ પૂર્વે સાંપરાયિક કર્મક્ષય એ ભિક્ષાટનાદિ ક્રિયાનું ફલ હતું, અને અત્રે ભપગ્રાહી કર્મક્ષય એ ફલ છે. આમ કુલભેદથી દષ્ટિભેદ પ્રગટ થાય છે.
આ ઉપરથી તાત્પર્ય એ છે કે-જેને સર્વ કષાયને ક્ષય થયો છે એવા વીતરાગ પરમ ભેગી જ્યાં લગી આ છેલ્લા દેહની આયુસ્થિતિ છે ત્યાં લગી પૂર્વ પ્રારબ્ધદયથી વિચરે
છે, અને એમ કરીને પોતાના શેષ કમને ત્રાણાનુબંધ ચૂકવી આપી દેહ છતાં જેની નિર્જરી નાંખે છે. આમ પૂર્વ પ્રયોગથી વિચરતા જ્ઞાની પુરુષ, દેહ દશા, વર્તે છતાં દેહાતીત એવી પરમ અદ્ભુત કાયોત્સર્ગ દશા-જીવન્મુક્ત દેહાતીત” દશાને અનુભવ કરતા સતા, સદેહે મુક્ત વર્તે છે. આવા વિદેહદશા
સંપન્ન કેવલિ ભગવાન પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી ભવ્યજનોને બોધ કરતા ભૂતલ પર વિચરે છે, ને પરમ જનકલ્યાણલકેપકાર કરે છે અને આવા જગમ કલ્પવૃક્ષ સમા શુદ્ધ આત્મસ્વરૂપ જિનરાજને ધન્ય આત્માઓ સેવે છે. જેમ કે – “અજિતવીર્ય જિન વિચરતા રે... મન પુષ્કર અધ વિદેહ રે....ભવિ. જંગમ સુરતરુ સારિ રે..મન સેવે ધન્ય ધન્ય તેહ રે...ભવિ–શ્રી દેવચંદ્રજી.
“દેહ છતાં જેની દશા, વત્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત.”–શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત
શ્રી આત્મસિદ્ધિ.
तन्नियोगान्महात्मेह कृतकृत्यो यथा भवेत् ।
तथायं धर्मसंन्यासविनियोगान्महामुनिः ॥१८१॥ –ાન્નિશે-તેના નિયગથી, રત્નના નિયગથી, માત્મ-મહાત્મા અહીં લેકમાં, ત્યો ચા મા-જેમ કૃતકૃત્ય હોય છે, કઈ રત્વવણિફ કૃતકૃત્ય હોય છે; તથાથં-તેમ આ, અધિકૃત વેગી, ધર્મસંન્યાવિનિયોniા-ધર્મસંન્યાસના વિનિયોગથકી, મામુનિ –મહામુનિ, કૃતકૃત્ય હોય છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ: ધર્મસંન્યાસવિનિયોગથી મુનિ-રાવણિ; કૃતકૃત્ય
(૬૦૩) તસ વિનિયેગે તે અહીં, કૃતકૃત્ય જ્યમ થાય; ધર્મ સંન્યાસ વિગથી, તેમ મહામુનિરાય. ૧૮૧
અર્થ -તે રત્નના વિનિયોગથી અહીં જેમ તે મહાત્મા કૃતકૃત્ય થાય છે, તેમ આ મહામુનિ ધર્મસંન્યાસના વિનિયેગથી કૃતકૃત્ય થાય છે.
વિવેચન “તાસ નિયોગે કરણ અપૂર્વ, લહે મુનિ કેવલ ગેજી.”—. સક્ઝા. ૮, ૨,
તે રનના વિનિયોગથી જેમ અહીં લેકમાં કઈ મહાત્મા-રત્નાવણિક કૃતકૃત્ય થાય છે, તેમ આ દષ્ટિવાળો યેગી મહામુનિ ધર્મસંન્યાસના વિનિયેગથકી કૃતકૃત્ય થાય છે.
રત્નપરીક્ષા કરી જાણનારે રત્નાવણિ ચેકસી, ઝવેરી શુદ્ધ દૃષ્ટિથી જ્યારે રત્નને યથેચ્છ વ્યાપાર કરે, ત્યારે જ તે કૃતકૃત્ય થયો કહેવાય છે. કારણ કે રત્ન પરીક્ષા સંબંધી
ગમે તેટલું જાણપણું હોય, પણ જ્યાં સુધી વ્યવહારમાં–વ્યાપારવિનિમયમાં રત્નાવણિફનું તેને પ્રયોગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી તેનું સાર્થકપણું– દૃષ્ટાંત કૃતાર્થપણું થયું કેમ કહેવાય ? પણ રત્નના કયવિક્રયમાં, લેવડદેવડમાં
ઉપયોગી થાય તેની ખાતર જ જે રત્નપરીક્ષાનું જ્ઞાન અનિવાર્યપણે આવશ્યક હતું, તે જ્ઞાનને વ્યાપારમાં જ્યારે વિનિયેગ (Practical application) કરવામાં આવે, ને તેને યથેચ્છ લાભ ઉઠાવવામાં આવે, ત્યારે જ તેનું કૃતકૃત્યપણું ગણાય, ત્યારે જ તેનું કામ થયું કહેવાય.
તે જ પ્રકારે આ દૃષ્ટિવાળે યેગી મહામુનિ અહીં ધર્મસંન્યાસના વિનિયોગથી, અર્થાત્ શુદ્ધ દૃષ્ટિથી તાવિક આચરણરૂપ વિશિષ્ટ પ્રયોગથી–ધર્મવ્યાપારરૂપ પ્રજનથી
કૃતકૃત્ય થાય છે, કારણ કે ધર્મસંન્યાસ સંબંધી ગમે તેટલું જાણપણું હોય, ધર્મસંન્યાસ ગમે તેટલી તાલીમ લીધી હોય, પણ જ્યાં સુધી હજુ તેને નિશ્ચયશુદ્ધ વિનિયોગ વ્યવહારમાં તાત્વિકપણે ઉપગ ન કરવામાં આવ્યું હોય, ત્યાં સુધી
પરમાર્થથી તેનું સાર્થકપણું થયું કેમ કહેવાય ? પણ પ્રસ્તુત ધર્મસંન્યાસની યેગ્યતા પ્રાપ્ત થાય તે ખાતર જ જે અત્યારસુધીની જ્ઞાન-દર્શન–ચારિત્રની અખંડ આરાધનારૂપ તાલીમ અત્યંત આવશ્યક હતી, તેને હવે અહીં તારિક ધર્મસંન્યાસપણે વ્યવહારૂ પ્રયોગ કરવામાં આવે છે, અને તજજન્ય પરમ આત્મલાભ ઊઠાવવામાં આવે છે. એટલે અહીં આ દૃષ્ટિમાં જ ધર્મસંન્યાસના વિનિયોગથી (Practice) કૃતકૃત્યપણું હોય છે. અર્થાત્ અત્રે જ શુદ્ધ રત્નત્રયીને વ્યાપાર કરનારે મહામુનિરૂપ રત્નાવણિક ધર્મસંન્યાસ યોગરૂપ રત્નવાણિજ્ય વડે, યથેચ્છ આત્મલાભરૂપ ન મેળવી કૃતકૃત્ય થઈ જાય છે, અહીં જ તેને બેડો પાર થઈ જાય છે, અહીં જ તેનું આત્મસિદ્ધિનું કામ થઈ
Page #292
--------------------------------------------------------------------------
________________
(૬૦૪)
યોગદષ્ટિસમુચ્ચય જાય છે, અહીં જ તે સાચે “ધર્મસંન્યાસ' યોગી-સંન્યાસી’ બની પરમ આત્મકલ્યાણને પામે છે. કારણ કે આ દષ્ટિ પૂર્વેને અત્યાર સુધી જે ધર્મસંન્યાસયોગ હતું, તે તાત્ત્વિક હેતે, અતાવિક હતું. તેમાં પ્રવૃત્તિ-લક્ષણ ધર્મને સંન્યાસ-ત્યાગ જરૂર હતો. એટલે જ અતાત્વિક છતાં “ધર્મસંન્યાસ’ નામને યોગ્ય હતું તેમજ તે તાત્વિક ધર્મસંન્યાસની યોગ્યતા પામવા માટે પણ આવશ્યક ને ઉપકારી હતા, એટલે પણ તેને ઉપચરિતપણે તે ધર્મસંન્યાસ નામ ઘટતું હતું. પણ અહીં તે તાત્વિક ધર્મસંન્યાસચોગ હોય છે. ધર્મ એટલે ક્ષાપથમિક ભાવ, તેને અહીં સંન્યાસ-ત્યાગ હોય છે, માટે તે ધર્મસંન્યાસયોગ અત્રે યથાર્થ પણે પરમાર્થથી હોય છે.
તથા—
द्वितीयापूर्वकरणे मुख्योऽयमुपजायते । केवलश्रीस्ततश्चास्य निासपत्ना सदोदया ॥ १८२ ॥ બીજા કરણ અપૂર્વમાં, મુખ્ય એહ ઉપજત; (તેથી તેને નિરાવરણ નિદયા, કેવલલક્ષ્મી વરત. ૧૮૨.
અર્થ –બીજા અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસ ઉપજે છે, અને તેથી કરીને આ ગીને નિઃસપન્ના-નિરાવરણ એવી સોદિયા કેવલલી હોય છે.
વિવેચન શ્રેણીવત્તી એવા બીજ અપૂર્વકરણમાં મુખ્ય એ આ ધર્મસંન્યાસયોગ ઉપજે છે,-ઉપચરિત તે પ્રમત્ત સંયતથી આરંભીને હોય છે. અને તે ધર્મસંન્યાસના વિનિયોગ થકી આ ગીને નિરાવરણ એવી કેવલશ્રી ઉપજે છે કે જે પ્રતિપાતના અભાવે કરીને સદેદયા હોય છે.
આ ધર્મસંન્યાસ લેગ જે કહ્યો, તે મુખ્ય અર્થાત્ તાત્વિક કોટિને ધર્મ સંન્યાસ ક્યારે હોય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણ છે. મુખ્ય-તાત્વિક ધર્મ સંન્યાસ શ્રેણીમાં
આવતા બીજા અપૂર્વકરણ સમયે પ્રાપ્ત હોય છે,–જો કે ઉપચરિતતાત્વિક અતાત્ત્વિક એ ધર્મ સંન્યાસ પ્રમત્તસંયત ગુણસ્થાનથી માંડીને હોય ધર્મસંન્યાસ છે, અને તે અનુક્રમે તાત્વિક ધર્મસંન્યાસ પામવાની યોગ્યતા માટે
અધિકારી થવા માટે પરમ ઉપકારી થાય છે. આ અતાવિક ધર્મકૃત્તિ – દૂતીયાપૂર્વજળે-દ્વિતીય અપૂર્વકરણમાં, શ્રેણીવત્તી એવા અપૂર્વકરણમાં, મુઘોડથ-મુખ્ય એવો આ ધર્મસંન્યાસ; Evજ્ઞાન્ત–ઉપજે છે, –ઉપચરિત તે પ્રમત્ત સંયતથી આરંભીને ઉપજે છે. દેવશીતત-અને કેવલશ્રી તેથી કરીને-ધર્મ સંન્યાસ વિનિયોગ થકી, અચ-આ પિંગીને, નિ સન્ના-નિઃસ પત્ની, પ્રતિપક્ષ રહિત (નિરાવરણ), સોયા-સદાય, –પ્રતિપાતના અભાવે કરીને.
Page #293
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ તાત્વિક ધર્મસ-કેવલશ્રી: “શ્રીમદ' જિન ભગવાન
(૬૦૫) સંચાસમાં પ્રવૃત્તિલક્ષણ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, અને તાત્વિક ધર્મસંન્યાસમાં ક્ષયોપશમભાવરૂપ ધર્મોને સંન્યાસ-ત્યાગ હોય છે, એટલે ધર્મસંન્યાસ સંજ્ઞા યથાર્થ છે,
અહીં “બીજા” અપૂર્વકરણમાં આ તાત્વિક ધર્મસંન્યાસ પ્રગટે છે એમ કહ્યું તે સહેતુક છે, કારણ કે પહેલું અપૂર્વકરણ જે ગ્રંથિભેદનું કારણ છે, તેમાં આ પ્રસ્તુત ધર્મસંન્યાસ હોઈ શકે નહિ. એટલા માટે બીજામાં એમ કહી તેને અપવાદ સૂચવ્યો. આમ આ અપૂર્વકરણ બે છે:–(૧) ગ્રંથિભેદના કારણરૂપ તે પહેલું; (૨) ક્ષપકશ્રેણી વેળાનું તે બીજુ. આ “અપૂર્વકરણ એટલે શું? “અપૂર્વ ” એટલે અનાદિકાળના ભવભ્રમણમાં જે કદી પણ પૂર્વ પ્રાપ્ત થયો નથી, એ શુભ-પ્રશસ્ત આત્મપરિણામ. તેમાં પહેલા અપૂર્વકરણનું ફળ ગ્રંથિભેદ છે અને તે ગ્રંથિભેદનું ફળ સમ્યગદર્શન છે. અને પછી કર્મસ્થિતિમાંથી સંખ્યાત સાગરોપમ વ્યતીત થયે આ બીજું અપૂર્વ કરણ–અપૂર્વ આત્મપરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારે આ તાવિક ધર્મસંન્યાસ યોગ ક્ષેપક શ્રેણીમાં ચઢતા સામર્થ્યયોગીને હેય છે. (આને “અપૂર્વકરણ” કહેવાના કારણ માટે જુઓ પૃ. ૪૩-૪૪).
આ અપૂર્વકરણરૂપ અપૂર્વ આત્મસામર્થ્ય પામીને, પરમ આત્મવીલાસ સ્કુરાવીને જે યોગીપુરુષ ક્ષકશ્રેણ પર આરૂઢ થાય છે, તેને આ તાવિક ધર્મસંન્યાસ
નામને સામર્થ્ય યોગ હોય છે, કારણ કે તે ક્ષયપશમરૂપ ધર્મોનું ક્ષપકશ્ચણ ક્ષપણ કરતે કરતો આગળ વધે છે, કર્મ પ્રકૃતિને સર્વથા ખપાવતે કેવલથી ખપાવતે, ખતમ કરતે કરતે, ઉડાવતે ઉડાવતે, ગુણસ્થાનકની શ્રેણી
પર વેગે ચઢતો જાય છે. અને આમ કર્મશત્રુનો ક્ષય કરતો કરતો,
ક્ષાપશમિક ધર્મોને સંન્યાસ કરતે કરતે, આ પરમ સમર્થ વીર સંન્યાસી” ૮-૯-૧૦-૧૨ ગુણસ્થાનને વટાવી જઈ, તેરમાં સગી કેવલિ ગુણસ્થાને પહોંચી “નિજ કેવલજ્ઞાન નિધાન” પ્રગટાવે છે. (જુઓ આકૃતિ ૩-પૃ. ૫૦)
અને આમ ધર્મસંન્યાસના વિનિયોગથી આ સામર્થગીને કેવલલક્ષ્મીની-કેવલશ્રીની પ્રાપ્તિ હોય છે, અર્થાત્ કેવલજ્ઞાન-દર્શનની ઉત્પત્તિ હોય છે, કે જેમાં કોઈપણ પ્રતિબંધક
વિરેધક પ્રતિપક્ષરૂપ આવરણ હોતું નથી. આવી આ નિરાવરણ કેવલશ્રી શ્રીમદ્ સદીદયા હોય છે, અર્થાત્ કેઇપણ કાળે તેના પ્રતિપાતને અભાવ ભગવાન હોવાથી સદા ઉદયવંતી જ હોય છે. એટલે આવી અનુપમ કેવલશ્રી
સંપન્ન આ “શ્રીમદ્દ ભગવાન્ જિનરાજરાજેશ્વર આત્મસામ્રાજ્ય લક્ષમીથી સદા વિરાજે છે. તેનું અપૂર્વ વર્ણન લાક્ષણિક શૈલીમાં કવિરાજ દેવચંદ્રજીએ ગાયું છે:
Page #294
--------------------------------------------------------------------------
________________
(૬૬)
યોગદષ્ટિસમુચ્ચય “મહાભદ્ર જિનરાજ ! રાજરાજ વિરાજે છે આજ તમારડોજી; ક્ષાયિક વીર્ય અનંત, ધર્મ અગે તું સાહિબ વડે....
હું બલિહારી રે શ્રી જિનવર તણી રે. કર્તા ભક્તા ભાવ, કારક કારણ છે તે સ્વામી છતેજી; જ્ઞાનાનંદ પ્રધાન, સર્વ વસ્તુને હો ધમ પ્રકાશજી.હું બલિહારી સમ્યગદર્શન મિત્ત, સ્થિર નિદ્ધ રે અવિસંવાદિતાજી;
અવ્યાબાધ સમાષિ, કેશ અનધર રે નિજ આનંદતાજી.”—શ્રી દેવચંદ્રજી, કારણ કે આ આત્મસામ્રાજ્યના સ્વામી શ્રીમદ્દ ભગવાનમાં રાજરાજેશ્વરના સમ્રાટન સંપૂર્ણ લક્ષણ જોવામાં આવે છે. જેમકે–તેમનામાં અનંત એવું ક્ષાયિક વીય
પ્રગટયું છે, અને તેથી આત્મસ્વભાવરૂપ ધર્મના અભંગાણાએ કરીને શ્રી જિનરાજ એ “વડા સાહેબ” મોટામાં મોટા સાહેબ થયા છે. તે આત્મભાવના રાજરાજેશ્વર કત્ત–ભક્તા, કારક કારણ છે, એટલે તે છતા-પ્રગટ એવા સ્વસ્વરૂપના
- સ્વામી થયા છે. તેમને જ્ઞાનાનંદ નામનો પ્રધાન છે કે જે સર્વ વસ્તુને ધમ પ્રકાશે છે; અને સમ્યગદર્શન નામને મિત્ર છે કે જે સ્થિર એવી અવિસંવાદિતાને નિર્ધાર કરે છે, બધું બરાબર છે એની તકેદારી રાખે છે. તેમને અવ્યાબાધ સમાધિરૂપ નિજાનંદમય અવિનશ્વર કેશ છે, અખૂટ ખજાને છે. અસંખ્ય આત્મપ્રદેશરૂપ તેના દેશ છે કે જે પોતપોતાની રીતે ગુણસંપત્તિથી ભર્યા છે એમને ચારિત્રરૂપ અભંગ દુર્ગ છે, અજેય કિલ્લા છે, કે જે આત્મશક્તિથી પરપરભાવરૂપ શત્રુને જય કરવા સંચર્યા છે. ક્ષમાદિ ધર્મરૂપ તેમનું સૈન્ય છે. પરિણતિ પ્રભુત્વરૂપ-આત્મપરિણતિના સ્વામિત્વરૂપ તેમનું આકરૂં બલ છે આવા આ પ્રભુએ સકલ તત્વને પ્રગટભાવ સાદિઅનતી રીતે ધારણ કર્યો છે. દ્રવ્ય-ભાવ સર્વ શત્રુને નાશ કરીને આવા આ “સાહિબ” અવતર્યા છે, અને તે સહજ સ્વભાવ વિલાસના ભોગી, ઉપયોગી એવા જ્ઞાનગુણે ભર્યો છે.
દેશ અસંખ્ય પ્રદેશ, નિજ નિજ રીતે રે ગુણસંપત્તિ ભર્યાજી; ચારિત્ર દુગર અભંગ, આતમશક્ત હો પર જય સંચયજી....હું બલિહારી, ધર્મ ક્ષમાદિક સૈન્ય, પરિણતિ પ્રભુતા હે તુજ બલ આકરેજી; તત્ત્વ સકલ પ્રાભાવ, સાદિ અનંતી જે રીતે પ્રભુ ધર્યો છે. બલિહારી, દ્રવ્યભાવ અરિ લેશ, સકલ નિવારી રે સાહિબ અવતર્યોજી; સહજ સ્વભાવ વિલાસ, ભોગી ઉપયોગી રે જ્ઞાનગુણે ભજી.”—શ્રી દેવચંદ્રજી
સિંહાવલોકન નીતિથી અધિકૃત વસ્તુના નિર્ધારણાર્થે કહે છે –
Page #295
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ : શ્રી જિનરાજરાજેશ્વર : આત્મ-ચંદ્ર, જ્ઞાન-ચંદ્રિકા
(૬૦૭) स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया । चंद्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ १८३॥ ભાવશુદ્ધ પ્રકૃતિ થકી, સ્થિત ચંદ્ર શું છવ એહ; જ્ઞાન ચંદ્રિકા સમ અને, તદાવરણ છે મેહ. ૧૮૩
અર્થ :-જીવ, ચંદ્રની જેમ, ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે; અને વિજ્ઞાન ચંદ્રિકા જેવું છે, તેનું આવરણ અશ્વ-વાદળા જેવું છે.
વિવેચન આત્મા ચંદ્રની પેઠે પિતાની–આત્મીય ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી સ્થિત છે, કાંઈ સ્થાપિત કરવાનું નથીઅને જે વિજ્ઞાન છે તે સ્ના જેવું-ચાંદની જેવું છે. આ કેવલાદિનું ઉપમા માત્ર છે. અને તદાવરણ અર્થાત્ જ્ઞાનાવરણ તે અા જેવું વાદળા જેવું છે.
પ્રત્યેક વસ્તુ ભાવશુદ્ધ પ્રકૃતિથી-શુદ્ધ સ્વભાવથી નિજ નિજ સ્વરૂપમાં સ્થિત છે જ, કાંઈ નવી સ્થાપવાની નથી. તેમ આત્મ-વસ્તુ પણ ભાવશુદ્ધ એવી પ્રકૃતિથી-સ્વ
ભાવ સ્થિત જ છે, કાંઈ નવી સ્થાપિત કરવાની નથી. અત્રે ચંદ્રની આત્મ-ચંદ્ર ઉપમા સાગપાંગ સુઘટપણે ઘટે છે. ચંદ્ર જેમ આકાશમાં પ્રકૃતિથીજ્ઞાન-ચંદ્રિકા કુદરતી–સ્વભાવથી સ્થિત છે, તેમ આત્મા પણ નિજ પ્રકૃતિથી-કુદરતી
સહજ સ્વભાવથી ચિદાકાશમાં સ્થિતિ કરી રહ્યો છે. આકાશમાં સ્વસ્થાને સ્થિત રહ્યો છતે ચંદ્ર જેમ ચંદ્રિકા પ્રસારે છે, તેમ સ્થિર એવા સ્વસ્વરૂપ પદમાં સ્થિત આત્મા જ્ઞાનરૂપ ત્સના-ચંદ્રિકા વિસ્તારે છે. પણ ચાંદનીથી ભૂમિ આદિને પ્રકાશિત કરતાં છતાં ચંદ્ર કાંઈ ભૂમિરૂપ બની જતો નથી, તેમ આત્મા પણ જ્ઞાનજ્યોત્સનાથી વિશ્વને પ્રકાશતાં છતાં, કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આમ સ્વ–પર પ્રકાશક ચંદ્રિકા રેલાવતે ચંદ્ર સ્વસ્થાને સ્થિત રહ્યો છે, તેમ સ્વ–પર અવભાસક જ્ઞાન-ચંદ્રિકા વિસ્તારતે આત્મા પણ નિજ સ્વભાવપદમાં સમવસ્થિત જ રહ્યો છે. આ પ્રમાણે નિશ્ચયવાર્તા છે, તવશુદ્ધ પ્રકૃતિથી–સ્વભાવથી સ્થિતિ છે. અને જે સ્વભાવ છે તે કદી અન્યથા થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યરૂપ થવું તે તે સ્વભાવ નહિં, પણ પરભાવ જ છે (જુઓ પૃ. ૪૮૩, તથા . પૃ. ૭૫) આત્માને સ્વ-પરપ્રકાશક એવો જ્ઞાયક સ્વભાવ છે, એટલે તે વિશ્વને
કૃત્તિ–થિતઃ-સ્થિત છે, નહિં કે સ્થાપનીય, સ્થાપવાને નથી, શીર્વાશુવ7-શીતાંશુ-ચંદ્રની જેમ, લીવ-જીવ, આત્મા, કન્યા-આત્મીય-પિતાની પ્રકૃતિથી. માવા -ભાવશ એવી, તત્વશહ એવી એમ અર્થ છે. તેમજ-દ્ધિાવદર-અને ચંદ્રિકા જેવું, જ્યના-ચાંદની જેવું, વિજ્ઞાનવિજ્ઞાન કેવલાદિન આ ઉપમામાત્ર છે, તવા -તાવરણ, જ્ઞાનાવરણ. ઝવ-અભ્ર જેવું, મેધટપલ જેવું છે એમ અર્થ છે.
Page #296
--------------------------------------------------------------------------
________________
(૬૦૮)
ગદષ્ટિસંમુશ્માં જાણે છે, પણ તેથી તે કાંઈ વિશ્વરૂપ બની જતો નથી. આ અંગે પરમ તત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ પરમ રહસ્યમય વચનામૃત પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે
ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ ત થઈ જાય છે, પણ ચંદ્ર કંઈ ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતું નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે કયારે પણ વિશ્વરૂપ થતું નથી, સદા સર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ બ્રાંતિ છે.”– શ્રીમદ્ રાજચંદ્ર. ૭૬૦ (૪૩૩),
“ય જ્ઞાન શું નવિ મિલે રે લાલ, જ્ઞાન ન જાયે તથ્થ રે;
પ્રાપ્ત અપ્રાપ્ત પ્રમેયને રે લાલ, જાણે જે જિમ જથ્થ રે.”—શ્રી દેવચંદ્રજી.
અને આમ શુદ્ધ સ્વભાવથી સ્વસ્થાને સ્થિત છતાં ચંદ્રને જેમ મેઘપટલ-વાદળાં આવરે છે, ઢાંકી છે, ને તેથી તેનું યથાર્થ દર્શન નથી થતું; તેમ શુદ્ધ સ્વભાવસ્થિત
આત્માને જ્ઞાનાવરણાદિ કર્મરૂપ મેઘપટલ આવૃત કરે છે–ઢાંકી દે છે, જ્ઞાનવરણ- અને તેથી તેનું યથાસ્થિત દર્શન થતું નથી. તથાપિ મેઘપટલ ગમે મેઘ તેટલું ગાઢ હોય છતાં, જેમ ચંદ્રની કંઈ ને કંઈ છાયા દેખાયા વિના
રહેતી નથી, તેની કંઈ ને કંઈ ચંદ્રિકા વાદળને વીધીને બહાર નિકળ્યા વિના રહેતી નથી, “ચંદ્ર છુપે નહિં બાદલ છાયો'; તેમ કેવલજ્ઞાનસ્વરૂપ આત્મ-ચંદ્ર ગમે તેટલા ગાઢ કર્મપટલના આવરણથી આવૃત હોય, તો પણ તેની કોઈ ને કાંઈ ઝાંખી થયા વિના રહેતી નથી, તેની કંઈ ને કંઈ જ્ઞાન-જ્યોત્સના ડોકીઉં કરી ચૈતન્ય સ્વરૂપને
ખ્યાલ આપ્યા વિના રહેતી નથી. એટલા માટે જ અક્ષરના અનંતમાં ભાગ જેટલો કેવલજ્ઞાનનો ભાગ નિત્ય ઉઘાડે જ રહે છે એમ શાસ્ત્રમાં + કહ્યું છે. નહિ તે તે પણ જે અવાઈ જાય તે જીવ અજીવપણને પામી જાય. એટલે કેવલજ્ઞાનાવરણને લીધે જે કે જ્ઞાનને પૂર્ણ પ્રકાશ પ્રાપ્ત થતું નથી, તેપણ અંશપ્રકાશરૂપ મંદ પ્રકાશ તે સદાય અવશ્ય દશ્યમાન હોય જ છે. અને તે મંદ પ્રકાશનું કારણ પણ પ્રસ્તુત કેવલજ્ઞાનાવરણ જ છે. આમ કેવલજ્ઞાનાવરણરૂપ એક જ કારણને લીધે પૂર્ણ પ્રકાશરૂપ કેવલજ્ઞાન ઉપજતું નથી, અને મંદ પ્રકાશરૂપ છાવસ્થિક જ્ઞાન ઉપજે છે * સુવિ મેવમુદ્ર તિ માં વાળાં?? :-શ્રી નંદીસત્ર, ૪૨
આ મંદ પ્રકાશમાં પણ જે તરતમતા દેખાય છે, નાધિકતા દેખાય છે, ચિત્રx “सबजीवाणपि य णं अक्खरस्स अनन्ततमो भागो णिच्चुग्घाडिओ चिट्ठइ,
સો વિશ કરૂ વરિજ્ઞા તે વીવો નીવત્તળ પવઝા -શ્રી નંદીસુત્ર, ૪૨ * " अयं च स्वभावः केवलज्ञानावरणावृतस्य जीवस्य घनपटलच्छन्नस्य,
વેવિ મય%ારા રૂત્યુથ તત્ર દેતુ વરજ્ઞાનાવરણમેવ ” –શ્રી જ્ઞાનબિંદુ,
Page #297
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ: કેવલજ્ઞાનાવરણ મેઘ, મંદ પ્રકાશ-ક્ષયોપશમ
(૬૦૯) વિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઇતર કર્મ છે. વસ્ત્રના વિવરમાંથી
કે ભીતના વિવરમાંથી (છિદ્રમાંથી) દેખાતા અબ્રાચ્છાદિત સૂર્યના ક્ષપશમ: મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ અનંત ભેદ આદિ ઈતર જ્ઞાનાવરણ કમને લીધે કેવલજ્ઞાનાવરણછાદિત આત્માના
જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે-ન્યૂનાધિકતા, ઓછાવત્તાપણું હોય છે. અને તેથી કરીને મતિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોનો ક્ષયોપશમના અનંત ભેદથી મતિ આદિ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે. + ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાને કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે–અણુઢાંક્યો જ રહે છે. એટલા માટે જ કહ્યું છે કે-જ્ઞાન એ આત્માને સ્વપરાવભાસક અસાધારણ ગુણ છે. " तत्र ज्ञानं तावदात्मनः स्वपरावभासकः असाधारणोः गुणः।"
-શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનબિંદુ
પ્રકૃતિનું જન કહે છે –
घातिकर्माभ्रकल्प तदुक्तयोगानिलाहतेः । यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥१८४ ॥ ઘાતિકર્મ વાદળ સમું, વાતાં ગ સુવાય;
દૂર થાય ત્યારે શ્રીમાન, જ્ઞાનકેવલી થાય. ૧૮૪
અર્થ –ઘાતિક વાદળા જેવું છે, તે ઉક્ત યોગરૂપ વાયુના આઘાતથી (સપાટાથી) જ્યારે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાનું જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ થાય છે.
વિવેચન જ્ઞાનાવરણીયાદિ જે ઘાતિકર્મ તે અભ્ર જેવું–વાદળા જેવું વર્તે છે. તે ઘાતિકર્મઉપરમાં હમણાં જ કહેવામાં આવેલા ધર્મસંન્યાસ ગરૂપ પવનના સપાટાથી,-જ્યારે
કૃત્તિ –પતિ-ધાતિકર્મ, જ્ઞાનાવરણીય આદિ, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય. આ અગવડતામ-અન્ન, વાદળા જેવું વર્તે છે. તત્તે ઘાતકર્મ, swયોmનિઃ -ઉક્ત-હમણાં જ કથા તે યોગ-વાયુના આઘાતથી-સપાટાથી (એમ અર્થ છે ). ચાતિ-જ્યારે દૂર થાય છે-શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે તાત્યારે, શ્રીમાન શ્રીમાન, શ્રીમદ્ તે મુખ્ય એવા વિક્રમ નથી, પરાક્રમયોગથી, ના જ્ઞાનદેવી-જ્ઞાનકેવલી થાય છે, સર્વજ્ઞ થાય છે, એમ અર્થ છે. +"स च अपान्तरालाबस्थितमतिज्ञानाद्यावरणक्षयोपशमभेदसंपादितं नानात्वं भजते । घनपटलाच्छन्नरवेः मंदप्रकाश इव अन्तरालस्थकुटकुटयाद्यावरणविवरप्रवेशात् ॥"
-ઇત્યાદિ (જુઓ)-શ્રી જ્ઞાનબિન્દુ,
Page #298
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિસમુચ્ચય
શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે વિખેરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયોગે કરીને તે શ્રીમાનું જ્ઞાન કેવલી-સર્વજ્ઞ થાય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર “ઘાતિકર્મ” કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની વાત કરે છે, માટે “ઘાતિ”—ઘાત
કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનસ્વભાવગુણને આવૃત ઘાતિકર્મ–અન્ન કરી તેની ઘાત કરે છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને
આવરી તેની ઘાત કરે છે. મેહનીય કર્મ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યકત્વ ગુણને તથા જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણને હણે છે, ઘાત કરે છે. અંતરાય કમ આત્માના અનંત વીર્ય ગુણને હણે છે, ઘાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણની ઘાત કરતા હોવાથી આ ચારેય કર્મોને “ઘાતિકર્મ એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે.
આકૃતિ: ૧૪
/જ્ઞાન-દ્રિકા
આત્મા
ધર્મસંચાલ ચગ-વાયુ
ઘાતિકર્મ–મેઘપટલ " तत्र धातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया ।।
પાતત્વાર્ ગુણાના હિ નીવઐતિ વાસ્થતિઃ II –શ્રી પંચાધ્યાયી. આ ચાર ઘાતિકર્મમાં પણ મેહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મને રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજાં કર્મો જ્યારે આત્માના તે તે ગુણોને
આવરણ માત્ર કરે છે, ત્યારે આ મેહનીય કર્મ તે આત્માના તે તે મેહનીયઃ ગુણને વિપરીત સ્વાદવાળે બનાવી દે છે. દર્શન મેહનીય આત્માના કમેન રાજા સમ્યગૂ નિશ્ચય-શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ગુણને વિપરીત-મિથ્યા શ્રદ્ધાનરૂપ
Page #299
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ મેહનીય-કર્મોને રાજા, ઘાતિ-અઘાતિ પ્રકૃતિ
(૧૧) મિથ્યાત્વમાં ફેરવી નાંખે છે. અને ચારિત્ર મોહનીય આત્માના સ્વભાવસ્થિતિરૂપ ગુણને વિભાવ સ્થિતિપણામાં પલટાવી નાંખે છે. આમ આત્માના પરમ અમૃતમય ગુણને વિષમય વિકૃત સ્થિતિ પણમાં પલટાવી નાંખવાનું મહાદુષ્ટ અધમ કૃત્ય (villain's action) મેહનીય કર્મ કરે છે. બીજાં કમ તે માત્ર આવરણ કે અંતરાય કરીને અટકે છે, ત્યારે આ મહાનુભાવ (!) મેહનીયકમ તે પોતાનું દોઢડહાપણ વાપરી ઉલટ બગાડો કરી મૂકે છે ! એટલે જ એ આત્માને ભયંકરમાં ભયંકર ને મોટામાં મોટો દુશ્મન (Ring-leader) છે. તે નાયકના જોર પર જ બીજાં કર્મોનું બળ નભે છે, તેનું જેર ક્ષીણ થતાં અન્ય કર્મોનું બળ પણ ક્ષીણ થાય છે. આમ અન્ય કર્મોને આશ્રયદાતા- “અન્નદાતા” હેવાથી નેકનામદાર મોહનીયને કર્મોને “રાજા” કહ્યો છે તે યથાર્થ છે.
“કમ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. કમ મોહિનીય ભેદ બે, ૧ દર્શન ૨ ચારિત્ર નામ;
હણે ૧ બંધ ર વીતરાગતા, અચૂક ઉપાય આમ. ”—શ્રી આત્મસિદ્ધિ કમની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીને ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો અર્થાત્ (૧) તે ગુણને આવરણ કરવાને, અથવા (૨) તે ગુણનું બળ-વીય રધવાને, અથવા (૩) તેને વિકળ કરવાને છે. અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય અને (૨) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભંગ ઉપગ આદિને, તેનાં વીય–બળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી; પણ સમજતાં છતાં ભેગાદિમાં વિક્ત-અંતરાય કરે છે, માટે તેને આવરણ નહિં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ, ચોથી ઘાતિની પ્રકૃતિ મેહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂચ્છિત કરી, મોહિત કરી વિકળ કરે છે, જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહિ છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુંઝવે છે, માટે એને મેહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જે કે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણની આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૭૯૩. (ઉપદેશ નેધ, ૩૯)
આ ચાર ઘાતિ કર્મ શિવાયના શેષ-બાકીના જે ચાર કર્મ છે, તે “અઘાતિ
Page #300
--------------------------------------------------------------------------
________________
(૧૨)
ગદષ્ટિસમુચ્ચય કર્મ કહેવાય છે. આયુ, નામ, ગોત્ર ને વેદનીય એ “અઘાતિ” કર્મ છે, કારણ કે તે
આત્માના મૂળ સ્વભાવભૂત જ્ઞાન-દર્શન ગુણની ઘાત કરતા નથી. હા, અઘાતિ કર્મ તે ઘાતિ કર્મોને સહાયક અવશ્ય થાય છે, પણ સ્વયં આત્માને તે
મૂળ જ્ઞાન-દર્શન સ્વભાવગુણને હણતા નથી. તથાપિ તે તે કમ પિતપિતાની વિશિષ્ટ શક્તિ જરૂર દાખવે છે. જેમકે-આયુ કર્મથી જીવ અમુક મર્યાદિત સમય સુધી તે તે ગતિને વિષે તે તે દેહમાં સ્થિતિ કરે છે, અર્થાત્ આયુકર્મ જીવને ચતુગંતિમય સંસારમય બંદિખાનામાં જકડી રાખે છે, અને તેથી આત્માના અવગાહન ગુણને હાનિ પહોંચે છે. નામકર્મ આત્માના અમૂલ્તત્વ-સૂફમત્વ ગુણને ધોખે પહોંચાડે છે, જેથી કરીને આત્માના ગતિ-જાતિ-શરીર આદિ સ્થલ-મૂર્ત પય પ્રગટે છે એટલે નામકર્મ ચિતારાએ ચિત્રેલા ચિત્રામણ જેવા ચિત્રવિચિત્ર નામ પામી આત્મા બહુરૂપીવિશ્વરૂપી બને છે ! ગોત્રકમ આત્માના અગુરુલઘુ ગુણને હાનિ કરે છે, જેથી કરીને એક શુદ્ધ સમસ્વરૂપ આત્મા ઉચ્ચ-નીચ ગોત્રરૂપ વિષમતાને પામે છે. વેદનીય કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને હણે છે, જેથી કરીને મધુથી ખરડાયેલ ખડૂગધારા જેવા શાતા-અશાતા વેદનીયના ઉદયથી સુખદુઃખ ભેગવવા પડે છે. આમ આ ચાર અઘાતિx કર્મ પણ મૂળ આત્મગુણઘાતી નહિ છતાં પોતપોતાની વિશિષ્ટ અસર જરૂર નીપજાવે છે, પિતાપિતાને ભાવ જરૂર ભજવે છે. - આમ આ આઠ પ્રકારના કર્મમાંથી જે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મ છે, તે વાદળ જેવું છે. તે જ્યારે ધર્મસંન્યાસ યોગરૂપ પવનના સપાટાથી શીવિશીર્ણ થાય છે,
વિખરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમ યેગે કરીને તે શ્રીમાન ધર્મસંન્યાસ જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ પરમાત્મા થાય છે. વાદળાં જેમ વાયુના વાયુઃ ક્ષપકશ્રેણું હોલેનાથી વિખરાઈ જાય છે, તેમ ધર્મસંન્યાસરૂપ પવનના આઘાતથી
સપાટાથી ઘાતકર્મરૂપ મેઘપટલ વિખરાઈ જાય છે. આ હમણાં જ કહ્યો તે તાવિક ધર્મસંન્યાસ નામને સામર્થ્ય વેગ આઠમા “અપૂર્વકરણ” ગુણસ્થાનથી શરૂ થાય છે, કે જ્યાં ક્ષપકશ્રેણીને પ્રારંભ થાય છે. અત્રે આ સમર્થ યેગી અપૂર્વ આત્મપરાક્રમ-અપૂર્વ આત્મવીલ્લાસ દાખવતે ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે, અને કર્મોને ક્ષય કરતો કરતો, ખપાવતે ખપાવતે, ખતમ કરતો કરતો, “મહા વીર ની પિઠે આત્મસ્થાને વીરપણું પ્રકટ કરેત સત, આગળ વધે છે. સમયે સમયે આત્મસ્થિતિમાં સંયમનરૂપ અનંતા સંયમ વર્ધમાન કરતે કરતે, ને કમંદને ઉડાવતે ઉડાવતે, તે મહાગી ઉત્તરોત્તર ગુણસ્થાન ભૂમિકાઓ કૂદાવતે જાય છે, અને ક્ષાયિક ભાવની વૃદ્ધિ કરતો જાય છે. યાવત્ બારમાં ગુણસ્થાનના અંતે મેહનીય કર્મને સર્વસંક્ષય કરી, તે પરમ ચેગી પરમ અમેહસ્વરૂપ એવા પરમ વીતરાગ ભાવને પામે છે.
* “તતઃ શેષાજં ચા વારિ વિવાના !
ગુનાનાં બાતમીવરાવો વ્યાત્મિરાત્તિનિ ” –શ્રી પંચાધ્યાયી,
Page #301
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ ધર્મ સંથી ઘાતિ-અન્ન વિલય ને આત્મ-ચંદ્રને પ્રકાશ
(૬૧૩) વીર પણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે;
ધ્યાને નાણે શક્તિ પ્રમાણે, ધ્રુવ નિજ પદ પહિચાણે રે.”શ્રી આનંદઘનજી.
અને જેવું મેહનીય કર્મ ક્ષય પામે છે કે તહ્મણ જ તેના અવષ્ટ ભે–એથે રહેલા જ્ઞાનાવરણાદિ બાકીના ત્રણ ઘાતિ કમ ક્ષય પામે છે, અર્થાત્ કેવલજ્ઞાનાવરણ, કેવલ
દર્શનાવરણ, ને અંતરાય કમની ત્રિપુટીને સર્વનાશ થાય છે. આમ કેવલજ્ઞાન મહરિપુનો જય થતાં આત્માને જયપટહ વાગી રહે છે, છત–નગારૂં
વાગે છે, અને આત્મા કમરિપુ જય કરનારા “જિન” તરીકે, “અરિહંત' તરીકે, “વીર' તરીકે જગતમાં પ્રસિદ્ધ થાય છે. “સહજ ગુણ આગરે, સવામી સુખ સાગરે, જ્ઞાન વયરાગરે પ્રભુ સેવાયે; શુદ્ધતા એકતા તોફતા ભાવથી, મેહ રિપુ જીતી જયપડહ વાય.”—શ્રી દેવચંદ્રજી.
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે; મિથ્યા મેહ તિમિર ભય ભાગું, જીત નગારૂં વાણું રે.”—શ્રી આનંદઘનજી.
અને આમ આત્મ-ચંદ્રને આવરણ કરી રહેલ વાદળા જેવા ચાર ઘાતિકર્મ દૂર થાય છે, કે તત્ક્ષણ શુદ્ધ પ્રકૃતિસ્થિત ઝળહળ જ્યોતિ સ્વરૂપ આત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. જેમ વાદળાનું આવરણ દૂર થતાં ચંદ્ર સ્વયં પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે, તેમ ઘાતિકર્મરૂપ મેઘપટલ ટળતાં પરં તિસ્વરૂપ આત્મ-ચંદ્ર, જિનરાજ-ચંદ્ર સ્વયં પૂર્ણ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, શુદ્ધ સહજાત્મસ્વરૂપે ઝળહળે છે. ચાર કમ ઘનઘાતિ તે વ્યવછંદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે; સવ ભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જે.
અપૂર્વ અવસર.”– શ્રીમદ્ રાજચંદ્રજી.
એટલા માટે જ કહે છે– क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः । परं परार्थं संपाद्य ततो योगान्तमभुते ॥ १८५ ॥
કૃત્તિ-શીખવો–ક્ષીણ દોષ જેના થયા છે તે, સકલ રાગાદિના પરિક્ષયથી. -ત્યારે જ સર્વજ્ઞો-સર્વજ્ઞ, નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને, સર્વgિhહ્યાન્વિત --સર્વ લબ્ધિ ફળથી યુક્ત, – સર્વ સુક્યની નિવૃત્તિથી. પરં પાર્થ સંવાઘ–પરમ પરાર્થે સંપાદન કરી, અથાભવ્ય સમ્યફ વારિ લક્ષણવાળે પરાથ–પરોપકાર કરી, તો યોrizમનુને -પછી એગના અંતને પામે છે, એમના પર્ય તને પામે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
(૧૪)
ચોગદદિસમુચ્ચય ક્ષીણ દોષ સર્વજ્ઞ તબ, સર્વ લબ્ધિ ફલવંત,
૫રમ પરાર્થે કરી પછી, લહે યેગને અંત ૧૮૫, અર્થ–પછી ક્ષીણ દેલવાળા, સર્વજ્ઞ, સર્વ લબ્ધિ ફલથી યુક્ત એવા તે પરમ પરાર્થનું સંપાદન કરી યોગના અંતને પામે છે.
વિવેચન
આમ જે ક્ષીણદોષ થયા છે એવા તે ત્યારે જ નિરાવરણ જ્ઞાનના ભાવે કરીને સર્વજ્ઞ હોય છે; અને સર્વ સુયની નિવૃત્તિ થકી સર્વ લબ્ધિફલથી યુક્ત એવા હોય છે. આવા સર્વલબ્ધિસંપન્ન સર્વજ્ઞ, ભવ્ય જનેની યોગ્યતા પ્રમાણે તેમને સમ્યક્ત્યાદિ પરમાર્થલાભ આપી, પરમ પરોપકાર કરે છે, અને પછી યોગના અંતને પામે છે.
જેના રાગાદિ સર્વ દોષ ક્ષીણ થાય છે તે વીતરાગ-જિન થાય છે, અને જે વીતરાગ થાય છે તે તત્ક્ષણ જ સર્વજ્ઞ હેય છે. આ નિયમ છે. સર્વ દે ત્રણ મુખ્ય દોષમાં
સમાય છેઝાગ દ્વેષ અને મહ. આ ત્રિદોષ” જેનામાંથી ગયા છે, ત્રિદોષ” તે સર્વ દોષથી મુક્ત એવા પરમ વીતરાગ હોય છે, કારણ કે આ વિજેતા મહાદેવ “ત્રિદોષથી જ જીવને “સન્નિપાત' લાગુ પડે છે, અર્થાત આત્માના
શુદ્ધ સત્ સ્વરૂપથી નિપાત-અધઃપતન હોય છે. પણ જ્યારે આ દેષ નષ્ટ થાય છે ત્યારે સત્ સ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાત હોતું નથી, પણ આત્માના સહજ સત સ્વરૂપમાં સંસ્થિતિ જ હોય છે. આત્મા સહજાભસ્વરૂપે સ્થિત થાય છે. આ જ પરમ વીતરાગ દશા છે, અને આ જ પરમ દિવ્ય એવું ખરેખરૂં “મહાદેવપણું” છે. એટલા જ માટે કહ્યું છે કે જેને સંકલેશ ઉપજાવનારે રાગ સદાયને માટે છે જ નહિ, અને શમરૂપી ઇંધન પ્રત્યે દાવાનલ જે પ્રાણ પ્રત્યે દ્વેષ પણ છે જ નહિં, અને સજ્ઞાનને આચ્છાદન કરનાર તથા અશુદ્ધ ચારિત્ર કરનારે મેહ પણ છે જ નહિં,–તે ત્રિકપ્રસિદ્ધ મહિમાવાળો “મહાદેવ' કહેવાય છે.” “ यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वदा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ॥ न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥"
–શ્રી હરિભદ્રાચાર્યજીત અષ્ટક અષ્ટાદશ દોષ રહિત શ્રીમદ્દ વિતરાગ જિનદેવ અથવા પ્રકારાંતરે, જેનામાંથી અઢાર દેષ ગયા છે, તે પરમ નિર્દોષમૂર્તિ વીતરાગ હોય છે. બીજાઓ જે દોષને અતિ આદર આપે છે, જે રાગાદિ દેષથી યુક્તમાં પણ
Page #303
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ વિશેષવિજેતા “મહાદેવ'-૧૮ દોષ રહિત જિનદેવ
(૧૫) પૂજ્યપણું આપે છે, તે દેને આ ભગવાન જિને–વીતરાગે તે મૂલથી નિવાર્યા હોય છે, જડમૂળથી ઉખેડી નાંખ્યા હોય છે, જેમકે“સેવક કિમ અવગણીએ હે મલ્લિજિન ! એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દીએ, તે તેં મૂલ નિવારી. ”—શ્રી આનંદઘનજી.
અનાદિ એવું આત્માનું જ્ઞાનસ્વરૂપ કે જેના પર અનંત કાળના અજ્ઞાન આવરણના અનંત થર બાઝી ગયા હતા, તેને આ ભગવાન વીતરાગે વ્હાર ખેંચી કાઢી પ્રકટ કર્યું.
અનાદિની સાથે સંલગ્ન થયેલી અજ્ઞાનદશાને રીસાવી તે જુઓ તે તુરીય અવસ્થા ખરા ! અને તે રીસાઈને ચાલી જતાં તેની કાણું પણ ન માંડી ! તેને આવી' માટે અફસેસ વીક પણ ન કર્યો ! આમ આ ભગવાને અજ્ઞાન દેષને
નિવૃત્ત કર્યો. નિદ્રા, સ્વપ્ન, જાગ્રત અને ઉજજાગ્રત એ ચાર દશામાંથી ચેથી ઉજાગર અવસ્થા ભગવાને પ્રાપ્ત કરી. અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં અખંડ જાગ્રત આત્મપયોગમય સતત અત્યંત જાગ્રતિને પામ્યા; અને નિદ્રા સ્વપ્ન એ બે દશા રીસાણી જાણી તે ચાલવા માંડી, તે પણ આ સ્વસ્વરૂપના સ્વામીએ તેને મનાવી નહિ ! તે ચિરકાલની પ્રિયાનું મનામણું કર્યું નહિ ! આમ અત્યંત જાગ્રત-ઉજાગર એવી પરમ જ્ઞાનદશાને પામેલા ભગવાને નિદ્રા દેશની આત્યંતિક નિવૃત્તિ કરી.
જ્ઞાન રવરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણ; જુએ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી. હે મણિજિન ! નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી નિદ્રા સુપન દેય દશા રીસાણી, જાણી ન નાથ માનવી... હે મણિજિન !” મિથ્યામતિ નામની જે કુલટા આ જીવ સાથે અનાદિથી જોડાયેલી હતી, સંલગ્ન હતી, તેને અપરાધ-દુષ્ટ દોષવાળી દુઃશીલ વ્યભિચારિણી જાણીને આ મહાત્માએ
આત્મગૃહમાંથી બહાર કાઢી મૂકી, અને સપરિવાર સમકિત સાથે સગાઈ સમકિત સાથે કીધી, ગાઢ સગપણ સંબંધ બાંધ્યું. આમ સમ્યગદર્શનને પામેલા સગાઈ કીધી” ભગવતે મહામિથ્યાત્વ દેષને-દર્શનમોહને ક્ષીણ કર્યો.
“સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી;
મિથ્યાતિ અપરાધણ જાણી, ઘરથી બાહિર કાઢી મલિજિન !”
હાસ્ય, અરતિ, રતિ, શોક, દુગચ્છા, ભય,-એ તુચ્છ કૃષિપંક્તિ જેવા, ઢીલા માટીના ઢેફાં જેવા દેષ તે બિચારા ક્યાંય કચરાઈ ગયા ! એ પામર મગતરાં જેવા
નેકષાય દેશે તે ભગવાન જ્યારે ક્ષપકશ્રેણીરૂપ ગજરાજ પર ચઢ્યા
Page #304
--------------------------------------------------------------------------
________________
(૧૬)
ગદષ્ટિસમુચ્ચય ભય પામર ત્યારે,–શ્વાનની ગતિ ધારણ કરી ! પણ “હાથીની પાછળ કૂતરાં ભસે” કરસાલી’ તેની જેમ તે બાપડા ભસતા જ રહ્યા ! અને ભગવાનની સ્વારી તે
તેની ઉપેક્ષા કરી આગળ ચાલી ! અર્થાત્ આ તુચ્છ પામર દોષે આ પરમ સમર્થ ગિવર પાસે અકિંચિકર થઈ પડયા, તેમના પર પિતાની કાંઈ પણ અસર નીપજાવવા સર્વથા અસમર્થ નીવડ્યા !
હાસ્ય અરતિ રતિ શેક દુગચ્છા, ભય પામર કરસાલી;
નોકષાય ગજ શ્રેણ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી...હે મણિજિન !”
રાગ, દ્વેષ અને અવિરતિ પરિણામ કે જે ચારિત્રમેહના જબરજસ્ત યોદ્ધા હતા, તે તે જેવી આ ભગવાનની વીતરાગ પરિણતિ પરિણમી કે તત્પણ બાઘા બની ઉઠીને
નાઠા વળી વેદયરૂપ જે કામવિકાર પરિણામ-કામ્ય કર્મ તે સર્વને ચરણ મેહના પણ આ ભગવાને ત્યાગ કર્યો. આમ ચારિત્રમોહને સર્વનાશ કરી, દ્ધા” નિષ્કારણ કરુણરસના સાગર એવા આ પરમ કૃપાળુ દેવે અનંત
ચતુષ્ક પદ પ્રગટ કર્યું, અર્થાત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત વીર્યની પ્રાપ્તિ કરી.
રાગ દ્વેષ અવિરતિની પરિણતિ, ચરણ મહિના દ્વા; વીતરાગ પરિણતિ પરિણમતાં, ઊઠી નાઠા બધા.... હે મણિજિન વેદોદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિષ્કારણ કરુણરસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. મલ્લિજિન !”
આવા આ પરમ વીતરાગ પ્રભુ દાન સંબંધી વિઘને-અંતરાયને નિવારી સર્વજનને અભયદાનપદના દાતા થયા. લાભ સંબંધી વિઘને નિવારી પરમ લાજરસથી
મસ્ત એવા આ પ્રભુ જગને વિન્ન કરનારા લાભવિક્મના નિવારક થયા. પરમ લાભ પંડિત વયે કરીને વીર્યવિદ્ધને–વીતરાયને હણીને આ પ્રભુ પૂર્ણ રસ માતા” પદવીના યોગી બન્યા અને ભોગ-ઉપભોગ એ બંને વિન નિવારીને પૂર્ણ ભોગના સુભાગી થયા.
“દાન વિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારી, પરમ લાભ રસ માતા હે...મલ્લિજિન ! વીય વિઘન પંડિત વીયે હણી, પૂરણ પદવી ગી; ભગોપગ દેય વિઘન નિવારી, પૂરણ ભાગ સુભગી હે....મલિજિન !”
આમ (૧) અજ્ઞાન, (૨) નિદ્રા, (૩) મિથ્યાત્વ, (૪) હાસ્ય, (૫) અરતિ, (૬) રતિ, (૭) શેક, (૮) દુગચ્છા, (૯) ભય, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨)
Page #305
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ ! અહાર દૂષણવજિત જિનદેવ-સવજ્ઞ
(૬૧૭) અવિરતિ, (૧૩) વેદોદય (કામ), (૧૪) દાનાંતરાય (૧૫) મુનિજન વૃંદે લાભપંતરાય, (૧૬) વયતરાય, (૧૭) ભેગાંતરાય, (૧૮) ઉપગાયા ” ભેગાંતરાય,-એ અઢાર દૂષણથી રહિત આ જિન-વીતરાગ પરમાત્મા
હોય છે, કે જેના અનન્ય ગુણોનું સંકીત્તન મુનિજનવૃંદ ગાય છે, અને જે નિર્દૂષણ એવા પ્રભુ મનને રુચે એવા ગમે એવા છે. અને આ આવા પરમ નિર્દોષ ગુણમૂત્તિ શ્રીમદ્ વીતરાગ દેવની આ પ્રકારે સ્વરૂપપરીક્ષા કરી, આ મનવિશ્રામી જિનવરના ગુણ જે ગાય છે, તે પણ આ દીનબંધુની મહેર નજરથી-કૃપા દષ્ટિથી આનંદઘનપદને પામે છે, અર્થાત્ તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજ આત્મસ્વરૂપ પદને પામે છે.
એહ અઢાર દૂષણ વરજિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિરૂપક દેષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા હે....મલ્લિજિન ! ઈવિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે રે; દિનબંધુની મહેર નજરથી, આનંદઘનપદ પાવે રે હે.” – શ્રી આનંદઘનજી.
આમ આ ભગવાનના દેષ-આવરણની નિઃશેષ હાનિ-આત્યંતિક ક્ષીણતા હોય છે – સ્વહેતુઓથી જેમ બાહ્ય-અભ્યતર મલ ક્ષય થાય છે તેમ. ધાતુપાષાણને બાહ્યાભંતર
મલ જેમ પોતાના હેતુએ કરીને ક્ષય પામે છે, તેમ સમ્યગદર્શનાદિ દેષ-આવરણ સ્વહેતુઓ વડે કરીને ભગવાનના બાહ્યાભ્યતર મલને ક્ષય થયો હોય છે, ક્ષયઃ સર્વજ્ઞ એટલે મેહનીય ને અંતરાયરૂપ દોષ, તથા જ્ઞાનાવરણદર્શનાવરણરૂપ
આવરણને આત્યંતિક ક્ષય હોય છે. અને આમ પ્રતિબંધક એવા દોષ-આવરણને ક્ષય થતાં, ક્ષીણુદેષ એવા તે અવશ્ય સર્વજ્ઞ થાય છે, અર્થાત્ નિરાવરણ એવા કેવલજ્ઞાનને પામે છે, જેથી લેકાલેકના સર્વ ભાવને તે સાક્ષાત્ દેખે છે, સર્વ દ્રવ્યના સર્વ પર્યાય જાણે છે. (જુઓ પૃ. ૩૫૬, તથા પૃ. ૩૪૯ ફુટનટ.)
આ સર્વસિદ્ધિ વિષયમાં આ પ્રમાણે છે:–*સૂક્ષ્મ, અંતરિત ને દૂર પદાર્થો કોઈને પ્રત્યક્ષ હોય છે,–અનુમેયપણું છે માટે, અગ્નિ આદિની જેમ. અર્થાત્ સૂમ એટલે સ્વભાવથી વિપ્રકૃણ (વિખૂટા પડેલા), અંતરિત એટલે કાળથી વિપ્રકૃષ્ટ ને દૂર એટલે દેશથી વિપ્રકૃષ્ટ એવા પદાર્થો કેઈને પણ પ્રત્યક્ષ હોય છે, કારણ કે તે અનુમેય-અનુમાનગમ્ય છે, અથવા પ્રમેય છે. અને જે પ્રમેય છે તે કઈ પુરુષવિશેષને પ્રત્યક્ષ હોય છે, અથવા જે અનુમાનગમ્ય છે તે કેઈને પ્રત્યક્ષ હોય છે. જેમકે-અગ્નિ આદિ. વળી સર્વજ્ઞ
*" सूक्ष्मान्तरितदूरार्थाः प्रत्यक्षाः कस्यचिद्यथा ।
મેવતોડાવિપિતિ સર્વશસ્થિતિઃ
શ્રી આસમીમાંસા,
Page #306
--------------------------------------------------------------------------
________________
(૧૮)
ગદરિસસુસ્થય સિદ્ધિ બાબત બીજ પ્રમાણભૂત યુક્તિ આ છે કે-જે વસ્તુ તરતમભાવયુક્ત હોય છે, તેને પ્રકર્ષ-છેવટની હદ હોય છે. જેમકે મહત્ત્વ, એ તરતમભાવવાળો ગુણ છે. તેને પ્રકઅંતિમ મર્યાદા આકાશમાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ આકાશ સૌથી મહાન છે, તેમ જ્ઞાન ગુણ તરતમભાવથી યુક્ત હોય છે. એટલે તેની કવચિત્—કઈ પુરુષવિશેષમાં પ્રકર્ષ પ્રાપ્તિ અવશ્ય સંભવે છે. અને જેનામાં તે જ્ઞાનને પ્રકર્ષ પ્રાપ્ત હોય છે, તે જ સર્વજ્ઞ છે. ઈયલ પ્રસંગેન ! (જુઓ–શ્રી હરિભદ્રસૂરિકૃત સર્વજ્ઞાસિદ્ધિ પ્રકરણ, જ્ઞાનબિન્દુ, આપ્તમીમાંસા આદિ).
આવા ક્ષીણદોષ-પરમ નિર્દોષ, ગુણવતાર શ્રીમદ્ સર્વજ્ઞ ભગવાન્ સર્વ લબ્દિરૂપ ફલથી સંયુક્ત હોય છે. કેવલજ્ઞાન લબ્ધિ, કેવલદર્શન લબ્ધિ, અનંત દાનલબ્ધિ, અનંત
લાભ લબ્ધિ, અનંત ભાગ લબ્ધિ, અનંત ઉપગ લબ્ધિ, અનંત વીર્ય સર્વ લબ્ધિ લબ્ધિ આદિ સર્વ લબ્ધિ આ કેવલી ભગવંતના ઘટમાં વસે છે. અણિમાફલ ભેગીજી મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિકરી થઈને ફરે છે. પાતંજલ
આદિ યોગશાસ્ત્રોમાં તથા જિનાગમાં વર્ણવેલ સર્વ વિભૂતિઓનું આ ભગવાન એક ધામ હોય છે. સર્વ પદાર્થના સર્વ પર્યાયમાં વ્યાપક એવા સર્વજ્ઞપણને લીધે આ જ્ઞાનવડે કરીને સર્વવ્યાપક શ્રીપતિ “વિષ્ણુ ભગવાનને ઔસુષની સર્વથા નિવૃત્તિ હોય છે, ક્યાંય પણ કંઈ પણ ઉત્સુકપણું હોતું નથી, એટલે તે સર્વ લબ્ધિઓના ફલના ભોગી હોય છે.
તે આત્મસ્વરૂપથી મહતું એવું કંઈ નથી. એ આ સૃષ્ટિને વિષે કઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહી અને થવાનું નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય.” શ્રીમદ્ રાજચંદ્ર, અંક ૩૩૭. (૪૧૧).
કારણ કે નિજ જ્ઞાને કરી જ્ઞાયક પદના ઈશ એવા આ વીતરાગ પ્રભુ સેના જ્ઞાતા હોય છે, નિજ સ્વરૂપનું દર્શન કરી આ પ્રભુ નિજ સામાન્ય એવું દશ્ય દેખે છે,
આત્મસ્વભાવરૂપ ચારિત્રમાં રમતારામ એવા આ પ્રભુ નિજ રમ્યમાં “અનંત ચતુષ્ક રમણ કરે છે, ભગ્ય એવા નિજ સ્વરૂપના અનંત ભેગને આ ભોક્તા પદ પાગી” સ્વામી ભોગવે છે. મહાન દાતા એવા આ પ્રભુ નિત્ય દાન દીએ
છે, અને નિજ શક્તિના ગ્રાહક-વ્યાપકમય એવા આ દેવ પોતે જ તે દાનના પાત્ર છે.
નિજ જ્ઞાને કરી સેયને, જ્ઞાતા જ્ઞાયક પદ ઈશ રે; દેખે નિજ દશન કરી, નિજ દશ્ય સામાન્ય જગીશ રે,
Page #307
--------------------------------------------------------------------------
________________
પસ દષ્ટિ : “સવ ઉધિ ફલ ભેગી” ધ્રુવ૫દરામ
(૧૯) નિજ રમે રમણ કરે, પ્રભુ ચારિત્રે રમતા રામ રે; ભોગ્ય અનંતને ભેગ, ભેગે તિણે ભોક્તા સ્વામ રે. દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે, પાત્ર તમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. શ્રી શ્રેયાંસ ” શ્રીદેવચંદ્રજી.
દાનાંતરાયને ક્ષય થયો હોવાથી આ ભગવાન શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન આત્માને કરે છે, લાભાંતરાયને ક્ષય થયો હોવાથી અણચિંતવ્યો એવો સહજ આત્મસ્વરૂપ
લાભ નિરંતર પામે છે, ભેગાંતરાયના ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપ શુદ્ધ સ્વગુણ સંપત્તિને અયને ભેગા કરે છે, વીર્યંતરાયના ક્ષયને લીધે શુદ્ધ સ્વગુણને ઉપભેગ” નિરંતર ઉપભોગ લે છે, ઉપભોગતરાયના ક્ષયને લીધે સ્વરૂપરમણને
વિષે અપ્રયાસવંત હોય છે–પ્રયાસ વિના સહજપણે અનંત આત્મશક્તિ સફુરાયમાન કરે છે.
“અક્ષય દાન અચિંતન, લાભ અને ભોગ...હો જિનજી! વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેગ....હ.”—શ્રી દેવચંદ્રજી.
અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હોવાથી, આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાન્મસ્વરૂપ પદમાં જ રમણ કરનારા હોય છે. એટલે જ આ “ધ્રુવપદ
રામી' પ્રભુને કોઈ કામના નથી હોતી, તે નિઃકામી જ હોય છે. જેને “ધ્રુવપદરામી ઘેર વિપુલ પરિપૂર્ણ સંપત્તિ ભરી હોય, તે અન્ય વસ્તુની ઈચ્છા કેમ
હે સ્વામી કરે? તેમ જેનું આત્મ-ગૃહ વિપુલ પરિપૂર્ણ ગુણસંપત્તિથી સંભૂત છે, માહરા” તે ધ્રુવપદરામી નિષ્કામી ગુણરાય બીજી કંઈ કામના કેમ ધરે? કેવલ
એક “ધ્રુવ' એવા શુદ્ધ આત્મપદ શિવાય અન્યત્ર આ “કેવલી” ભગવાન ઉપયોગ કેમ દીએ?
ધ્રુવપદરામી છેસ્વામી માહરા, નિ:કામી ગુણરાય સુગ્યાની ! નિકામી હે પામી તું ધણી, ધ્રુવ આરામી થાય.”—શ્રી આનંદઘનજી.
આ લબ્ધિ વિષય અંગે તલસ્પર્શી મીમાંસા કરતાં પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ રાજચંદ્રજીએ પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશ્ય છે કે –
ચાર ઘનઘાતી કર્મને ક્ષય થતાં અંતરાય કમની પ્રકૃતિને પણ ક્ષય થાય છે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીતરાય, ભેગાંતરાય અને ઉપભોગવંતરાય એ પાંચ
પ્રકારને અંતરાય ક્ષય થઈ અનંત દાનલબ્ધિ, અનંત લાભ લબ્ધિ,
Page #308
--------------------------------------------------------------------------
________________
(ર૦)
યોગદષ્ટિસમુચય દાનાદિ અનંત વીર્ય લબ્ધિ, અને અનંત ભેગ ઉપગ લબ્ધિ સંપ્રાપ્ત થાય લબ્ધિને અદ્દ છે. જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ ભુત પરમાર્થ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપિ પુદ્ગલ દ્રવ્યરૂપે એ દાનાદિ
લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. મુખ્યપણે તે તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે, કેમકે ક્ષાયકભાવે તે સંપ્રાપ્તિ છે, ઉદયિકભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિરૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં તે આપી શકે છે, તદુરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણુમાવી શકે છે, તે અનંત દાનલબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્ માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંત લાભ લબ્ધિ કહેવા યોગ્ય છે. વળી અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સપૂર્ણપણે પરમાનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્ માત્ર પણ તેમાં વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગ ઉપગ લબ્ધિ કહેવા યોગ્ય છે.
તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયાં છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે, અથવા તે સામને કેઈપણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ચૂનાધિકપણે કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે તે અનંત વીર્ય લબ્ધિ કહેવા ગ્ય છે. ક્ષાયક ભાવની દષ્ટિથી જોતાં ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિન પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તે અનંતવીર્ય લબ્ધિમાં પણ તે પાંચે સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે છે તેવું સામર્થ્ય તેમાં વતે છે, તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વીતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગને તેથી સંભવ નથી. અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃત ભાવથી નથી.”
–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૮૪૦ (૩) (૯૧૫) અને પછી આવા સર્વ લબ્ધિસંપન્ન આ સર્વજ્ઞ વીતરાગ દેવ પ્રારબ્ધદય પ્રમાણે પરમ પરોપકાર કરતા સતા વિચરે છે. પિતાના શેષ જે ચાર અઘાતિ કર્મ–ભપગ્રાહી
કર્મ છે, તેનાથી પ્રાપ્ત ઉદય પ્રમાણે ભૂતલ પર વિહાર કરતા આ નિષ્કારણ કણ કૃતકૃત્ય પ્રભુ, સદેશના દાનવડે અન્ય આત્માઓ પ્રત્યે પરમ પરોપકાર રસસાગર’ કરી, તેઓને કૃતકૃત્ય થવાનો મહા મોક્ષમાર્ગ બધે છે. “નિષ્કારણ
કરુણ રસ સાગર’ એવા આ પરમકૃપાળુ દેવ પરમાર્થ મેઘની વૃષ્ટિ કરી સંસારતાપથી સંતપ્ત જગજજંતુઓને પરમ આત્મશાંતિરૂપ શીતલતા આપે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિઃ દાનાદિ લબ્ધિને પરમાર્થ : પરમ પરંપકાર
(૨૧) જે સ્વરૂપ સમજ્યા વિના આ જીવ અનંત પરિભ્રમણ દુઃખ પામે છે, તે “સ્વરૂપ પદ’ સમજાવી, આ પરમ જગદ્ગુરુ પરમ લોકકલ્યાણુ–કસંગ્રહ-લકાનુગ્રહ કરે છે. “ભવદુઃખવારણ શિવ સુખકારણ” એવો શુદ્ધ ધર્મ પ્રરૂપી આ ભગવાન વિશ્વબંધુ પરમ શાંતિ સન્માર્ગ પ્રવહતે કરે છે, કે જેમાં નિમજજન કરી ભવ્ય આત્માઓ પરમ આત્મશાંતિને અનુભવે છે. આમ આ ધર્મમૂર્તિ-ધર્માવતાર વીતરાગ પરમાત્મા સદ્ધર્મની સંસ્થાપના કરી, સમુદ્ધાર કરી, ભવ્યજનેની યથાભવ્યતા પ્રમાણે–પિતાપિતાની યોગ્યતા અનુસારે તેમને સમ્યકત્વાદિ ગુણની પ્રાપ્તિ કરાવી, યથાયેગ્યપણે ધર્મલાભ આપે છે. આ કેવલી ભાસ્કર ભવ્યજન-કમને પ્રબોધી વિકસિત કરતા સતા જગમાં વિહરે છે. “કેવલ જ્ઞાન અનંત પ્રકાશી, ભવિજન કમલ વિકાસી રે....પ્રભુ અંતરજામી. ચિદાનંદ ઘન તત્ત્વ વિલાસી, શુદ્ધ સ્વરૂપ નિવાસી રે....પ્રભુ આતમ ધર્મ તણે આરામી, પપરિણતિ નિષ્કામી રે...પ્રભુત્ર ”– શ્રી દેવચંદ્રજી.
અને આમ આયુષ્ય સ્થિતિ પર્યત દુષ્ટ અસાધુજનેને દુષ્ટ માર્ગ છેડાવી, અને શિષ્ટ સાધુજનેને ઈષ્ટ પરમાર્થ માગે ચઢાવી, સર્વ જગજંતુનું હિત કરવારૂપ પરમ
કાનુગ્રહ આચરી, પછી આ વિશ્વવત્સલ પરમાત્મા યેગના અંતને પામે છે, ગપર્યતને અર્થાત્ શૈલેશી અવસ્થાને પામે છે.
ક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી; પર ઉપકાર કરીને શિવ તે, પામે વેગ અાગી.”–શ્રી . દસક્ઝા, ૮-૩
तत्र द्रागेब भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ॥ १८६॥ અગ ગરમ થકી, શીઘ જ ત્યાં ભગવાન
ક્ષય કરી ભવ્યાધિને પામે પર નિર્વાણ, ૧૮૬. અર્થ –ત્યાં શીધ્ર જ તે ભગવાન, ગસત્તમ એવા અગથી ભવ્યાધિને ક્ષય કરીને પરમ નિર્વાણુને પામે છે.
ત્તિ-તત્ર-સાં, એટલે કે યોગાન્તમાં, શૈલેશી અવસ્થામાં, દ્રવિ-શીધ્ર જ, ઝપાટા બંધ જ, હરવ પંચ અક્ષર ઉચ્ચારણમાત્ર કાળમાં, માવાન-ભગવાન તે કયોટુ-અયોગ થકી, અવ્યાપાર થકી. જોરાવરના7-યોગાસત્તમ થકી, યોગપ્રધાન થકી, શૈલે શ્રી યોગ થકી એમ અર્થ છે. શું? તો કે મવડ્યાધિક્ષ
વા-ભવવ્યાધિનો ક્ષય કરી,-સર્વ પ્રકારે, નિર્વા ૪તે પt-પરમ નિર્વાણુને પામે છે, ભાવ નિર્વાણને પામે છે, એમ અર્થ છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
(૬૨૨)
ગદષ્ટિસમુચ્ચય વિવેચન પછી ત્યાં-ચોગપર્વતરૂપ શેલેશી અવસ્થામાં શીધ્ર જ તે ભગવાન સર્વ યેગમાં પ્રધાન એવા “અગ” વેગથી અર્થાત્ શૈલેશી યોગથી, સર્વ પ્રકારે ભવવ્યાધિને ક્ષય કરી, પરમ એવા ભાવ નિર્વાણને પામે છે.
શેલેશી અવસ્થામાં આ કેવલી ભગવાન સવ યોગમાં ઉત્તમ એવા “અગ” નામના પરમ યોગને પામે છે, અર્થાત્ સર્વ મનેયોગ, સર્વ વચનયોગ, ને સર્વ કાય
ગની ક્રિયા વિરામ પામે છે, એવી સમસ્ત યોગવ્યાપાર રહિત પરમ “અગી ” દશાનેગુણસ્થાનને પામે છે.
મન વચન કાયા ને કમની વગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું અગી ગુણસ્થાનક ત્યાં વત્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો...
અપૂર્વ અવસર૦”—શ્રીમદ્ રાજચંદ્રજી, અત્રે ઉત્કૃષ્ટ એવા ક્ષાયિક વીર્યના બળથી મન-વચન-કાયાના યોગની ચપળતા રોધીને, આ ગીશ્વર ભગવાન ચેતનને શુચિ-શુદ્ધ અને અલેશી-લેશ્યા રહિત કરે છે.
અને શૈલેશી અર્થાત મેરુપર્વત જેવી નિષ્પકપ-નિશ્ચલ આત્મસ્થિરતાશૈલેશીકરણ રૂપ શેલેશી અવસ્થામાં સ્થિતિ કરી, પરમ સંવરને પામેલા આ
અગ પરમ “શીલેશ” પ્રભુ પરમ અક્રિય થઈ, સૂમ એવા ચાર શેવ કને ચોગાસત્તમ ક્ષય કરે છે. આમ જ્યારે ઉત્કૃષ્ટ આત્મવીર્યની ફુરણ હોય છે, ત્યારે
યોગ-ક્રિયાને પ્રવેશ હોતે નથી, એટલે આ શૈલેશીકરણમાં ગની એવી ધ્રુવતા-નિશ્ચલતા હોય છે કે તે શૈલેશ-મેરુ જેવી અચલ અડોલ આત્મશક્તિને ખેસવી શકતી નથી—ચલાયમાન કરી શકતી નથી. (જુઓ પૃ. ૪૫-૪૬). અને આ અગી દશાગુણસ્થાનક પંચ હસ્તાક્ષર ઉચ્ચારણમાત્ર કાળ રહે છે; અર્થાત્ અ, ઈ, ઉ, ઋ –એ પાંચ લઘુ અક્ષર ઉચ્ચારતાં એટલે સમય લાગે તેટલે વખત જ રહે છે. એટલે આ અગ” ગસત્તમ પામીને શીધ્ર જ-તરત જ આ પ્રભુ ભવવ્યાધિને ક્ષય કરી પરમ નિર્વાણને પામે છે.
જેને લઇને ભવની સ્થિતિ હતી-પુનઃ પુનઃ દેહધારણરૂપ સ્થિતિ હતી, તે ભવના મૂલ કારણભૂત સર્વ કર્મને અત્ર સર્વથા સંક્ષય થાય છે. એટલે કારણના અભાવે કાર્ય
ન હોય એ ન્યાયે, ભવ-સંસારને આત્યંતિક ઉચ્છેદ થાય છે. જેમ ભવના બીજ રેગનું મૂળ કારણ નિર્મૂળ થતાં રંગ નિર્મૂળ થાય છે, તેમ ભવરગનું તણે આત્યંતિક કમરૂપ કારણ નિમૂળ થતાં ભવરગ નિર્મૂળ થાય છે. એટલે પછી
નાશ જો’ પુનઃ જન્મ ધારણ કરવાપણું રહેતું નથી. જેમ બીજ બળી ગયા પછી
Page #311
--------------------------------------------------------------------------
________________
પણ દરિ: શેલેશીક૨થ-અયોગ ગસત્તથી નિર્વાણ
(૨૩) અંકુર ફૂટ નથી, તેમ કર્મરૂપ ભવ-બીજ બળી ગયા પછી, ભવરૂપ અંકુર ફૂટતો નથી.
“दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्कुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङ्कुरः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીત શ્રી તત્વાર્થસાર. અને રોગને નાશ થયા પછી જ્યાં રેગનું રજકણ પણ નથી, એવી તંદુરસ્તી– સંપૂર્ણ આરોગ્ય અવસ્થા પ્રાપ્ત થાય છે; તેમ ભવવ્યાધિને નાશ થયા પછી જ્યાં કમ
રોગનું એક પરમાણું પણ નથી, એવી આત્માની સંપૂર્ણ ભાવ આરોગ્ય સર્વ વ્યાધિ લય અવસ્થા પ્રગટે છે. જેમ રોગને નાશ થયા પછી મનુષ્ય પોતાની અસલ
મૂળ સહજ સ્વસ્થતાને પામે છે, તેમ ભવરૂપ ભાવગને નાશ થતાં આત્મા પિતાની અસલ મૂળ સહજ “સ્વસ્થતાને-સહજાન્મસ્વરૂપ સ્થિતિને ભજે છે, અર્થાત્ સહજ-યથા જાત આત્મસ્વરૂપમાં “સુસ્થિત’ એવો ભગવાન શુદ્ધ આત્મા પ્રગટે છે. અને જેમ રેગને નાશ થયા પછી નીરોગી મનુષ્ય આરોગ્યને સહજ તાત્વિક આનંદ અનુભવે છે, તેમ ભવરોગનો ક્ષય થયા પછી ભાવ આરોગ્યસંપન્ન આત્મા ભાવ-આરોગ્યને સહજ શુદ્ધ તારિવક પરમાનંદ અનુભવે છે.
પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્રપદ વ્યક્તિ... પૂજના તે કીજે રે બારમા જિનતણી રે.”
-શ્રી દેવચંદ્રજી. અને આમ ભવવ્યાધિનો ક્ષય થાય છે, એટલે ભગવાન પરમ એવા ભાવ નિર્વાણુને પામે છે. દીપકનું તેલ ખૂટી જતાં જેમ દીપક નિર્વાણને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ
કમરૂપ તેલ ખૂટી જતાં ભગવાન પણ નિર્વાણ પામે છે. કારણ કે ભાવ નિર્વાણ કર્મ–તેલના અભાવે તેમને સંસાર-દી નિર્વાણ પામે તેવાથી–
હોલવાઈ ગયું હોવાથી, ભગવાન પણ “નિર્વાણ પામ્યા કહેવાય છે. અથવા જેનું ઇધન-બળતણ બળીને ખાખ થઈ ગયું છે, એવો ઉપાદાનસંતતિ વિનાને અગ્નિ જેમ નિર્વાણુને પામે છે-બૂઝાઈ જાય છે, તેમ સર્વ કર્મ ઇધન બળીને ખાખ થઈ જતાં ઉપાદાન–સંતતિ વિનાનો સંસાર અગ્નિ નિર્વાણને પામે છે, હોલવાઈ જાય છે. એટલે ભગવાન “નિવણ પામ્યા એમ યથાર્થ કહેવાય છે. "कृत्स्नकर्मभयादूर्ध्व निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धनो वह्निनिरुपादानसंततिः ॥"
–શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી તરવાથસાર હાતા સો તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” શ્રીમદ્ રાજચંદ્રજી “સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી; સર્વ અરથ વેગે સુખ તેહથી, અનંત ગુણ નિરીહા.-શ્રી . ૬, સઝા, ૮-૩
ET
Page #312
--------------------------------------------------------------------------
________________
(૬૨૪)
યોગ થ્રિસમુચ્ચય
પરા દૃષ્ટિના સાર
પરાર્દષ્ટિ સમાધિનિષ્ઠ છે. તે સમાધિના આસંગ દેષથી રહિત એવી હાય છે, અને ચંદનગંધ ન્યાયે તે સાહ્મીભૂત પ્રવૃત્તિવાળી હેાય છે, અર્થાતુ આત્મસ્વભાવે પૂ પ્રવૃત્તિવાળી હોય છે. આમાં ચેગી સર્વ આચારથી પર એવા નિરાચાર પદ્મવાળે હાય છે. અને કારણુ અભાવે તેને અતિચાર હાતા નથી; અર્થાત્ તેને કેાઈ આચાર પાળવાપણું રહ્યું નથી અને તેથી તેને કાઇ અતિચાર દોષની સભાવના પણ નથી. આરૂઢને આરેહણુના જેમ અભાવ હાય છે, ચઢેલાને જેમ ચઢવાનું હોતુ નથી, તેમ આ યેાગારૂઢ પુરુષને આચાર વડે જીતવા ચેાગ્ય કર્માંના અભાવે નિરાચાર પદ હેાય છે.
તા પછી તેને ભિક્ષાટન આદિ આચાર કેમ ઢાય છે? તે શંકાનું નિવારણ એ છે કે—રત્ન આદિની શિક્ષાર્દષ્ટિએ કરતાં જેમ તેના નિયેાજન વિષયમાં શિક્ષિતની દૃષ્ટિ જૂદી હાય છે, તેમ આ યેગીની તે જ આચારક્રિયા પણ ભેદે કરીને જૂદી હાય છે; કારણ કે પૂર્વે તેનું સાંપરાયિક ( કષાય સધી ) ક ક્ષય લ હતુ, ને હવે તેા ભવાપગ્રાહી કક્ષય ફૂલ છે. તે રત્નના નિયેાગથી-વ્યાપારથી અહીં લેકમાં તે મહાત્મા રત્નવર્ણમ્ જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધ*સંન્યાસ વિનિયાગથી-વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. આ મુખ્ય ધર્મસંન્યાસ બીજા અપૂર્ણાંકણુમાં ઉપજે છે, અને તેના થકી નિરાવરણ એવી કેવલશ્રી હાય છે, કે જેના કદી પ્રતિપાત ન થતા હૈાવાથી સદાયાસદા ઉદયવંત હાય છે.
ચદ્રની જેમ જીવ પે!તાની ભાવશુદ્ધ પ્રકૃતિથી–સ્વભાવથી · સ્થિત જ' છે, કાંઈ સ્થાપવાના નથી. અને જે વિજ્ઞાન છે તે ચંદ્રિકા જેવુ છે. તે જ્ઞાનનું આવરણ તે મેધપટલ જેવું–વાદળા જેવું છે. આ વાદળા જેવું ઘાતિકમ છે, તે આ ધર્મસંન્યાસ યેાગરૂપ વાયુના સપાટાથી જ્યારે ક્ષપકશ્રેણીની પરિસમાપ્તિ વેળાયે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાન્ મુખ્ય એવા પરાક્રમયેાગથી જ્ઞાનકેવલી થાય છે. એટલે કે સકલ રાગાદિ દોષના પરિક્ષય થકી ક્ષીણુદોષ એવા તે તત્ક્ષણ જ નિરાવરણુ જ્ઞાને કરીને સર્વજ્ઞ હોય છે, અને સ* લબ્ધિલના ભાગી હોય છે. આવા તે શ્રીમદ્ સજ્ઞ ભગવાન્ મહામુનિ પરા —પરોપકાર કરીને પછી યેગના અંતને પામે છે. ત્યાં યાગાન્તમાં શૈલેશી અવસ્થામાં શીઘ્ર જ પાંચ હસ્વ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળમાં તે ભગવાન્ યાગાત્તમ એવા અયેગ થકી ભવવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે.
“ ક્ષીણુ દોષ સર્વજ્ઞ
મહામુનિ, સવલબ્ધિ ફલ ભાગીજી,
પર ઉપગાર કરી શિવસુખ તે, પામે ચેગ અયાગીજી;
સર્વાં શત્રુ ક્ષય સર્વ વ્યાધિ લય, પૂણ્ સવ સમીહાજી,
સવ' અરથ યેાગે સુખ તેહુથી, અનંત ગુણુ નિરીહાજી. ”—શ્રી ચા. સજ્ઝાય.
Page #313
--------------------------------------------------------------------------
________________
પશ દષ્ટિ સાર: અષ્ટાંગ યોગની પૂર્ણાહુતિ, રૂપકઘટના
'
દન
6
ચંદ્રપ્રભા સમ
સંપૂણ કેવલ–
દર્શન જ્ઞાન
યાગાંગ
સમાધિ
પરા દૃષ્ટિ કાષ્ટક : ૧૪
દોષત્યાગ
ગુણપ્રાપ્તિ
આસ ગત્યાગ
પ્રવૃત્તિ
૮ આપ સ્વભાવે
પ્રવૃત્તિ પૂરણ
(૬૨૫)
ગુણસ્થાન
૮-૯-૧ -૧૨-૧૩-૧૪ ધમ સન્યાસયેગ
↓
ક્ષપકશ્રેણી ↓
કેવલજ્ઞાન—નિર્વાણુ
5
અષ્ટાંગ યાગની પૂર્ણાહુતિ : રૂપકધટના
આમ અષ્ટ ચિત્તદાષની નિવૃત્તિ થતાં, તથા આપ સ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિરૂપ આઠમા પ્રવૃત્તિગુણની પ્રવૃત્તિ થતાં, તથા આઠમા સમાધિ ચેગાંગની સિદ્ધિ સાંપડતાં, અત્રે આઠમી ચેાગષ્ટિ પૂર્ણ કળાએ ખીલી નીકળે છે, અને તેથી કરીને યાગચક્રની પૂર્ણતા થતાં ભવચક્રની પણ પૂર્ણતા થાય છે, અર્થાત્ ભવચક્રના અંત આવે છે. આ ચેાગચક્ર ખરેખર ! ભવચક્રના ઉચ્છેદ કરનારૂ અમેાઘ શસ્ત્ર છે તેના વડે કરીને આ પરમ ચૈાગિનાથ ભવઅરિને હણી ‘ અરિહંત' એવા યથાર્થ નામને પામે છે, અને સ્વરૂપની સિદ્ધિ કરી સિદ્ધિ’ નામને સાર્થક કરે છે. અષ્ટ ચેાગાંગ એ આ યાગચક્રના આરા છે, તે આત્મસ્વભાવયુ’જનરૂપ ચેાગની ધરી સાથે ગાઢ સંબદ્ધ હાઇ તેની આસપાસ ફરે છે.
અથવા યાગરૂપ પુરુષ છે. તેના અષ્ટ યાગાંગરૂપ આઠ અંગ છે. તેમાં યમ-નિયમરૂપ બે ચરણુ છે, આસન-પ્રાણાયામ એ હાથ છે, પ્રત્યાહાર ઉદર છે, ધારણા વક્ષસ્થલ (છાતી) છે, ધ્યાન ગ્રીવા–ડાક છે, સમાધિ ઉત્તમાંગ-મસ્તક છે. આ આઠે અંગનુ ચાગ-પુરુષ સ ́પૂર્ણ પણું-અવિકલપણું થાય તે જ યાગ પુરુષની અનિકલ સંપૂર્ણતા અષ્ટાંગ યોગ છે,—જેમ અવિકલ સ`પૂર્ણ અંગોપાંગવાળા પુરુષની હાય છે તેમ. એક પણ અંગની વિકલતાથી-અપૂર્ણતાથી–યેાગ પુરુષની વિકલતા–અપૂર્ણતા છે,-જેમ હીન અંગવાળા ખાડખાંપણવાળા પુરુષની હાય છે તેમ. જેમ પુરુષ શરીરના પ્રત્યેક અંગનુ યથાયાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણું હાય છે, તેમ આ યાગશરીરમાં પણ પ્રત્યેક યાગાંગનું યથાયેાગ્ય સમુચિત સ્થાન ને ઉપયાગીપણુ છે. જેમ શરીરના સંગ–પ્રત્યંગ એક બીજા સાથે સહકારથી-સહયાગથી એકપણે વત્તી ( Co-ordination ) એક શરીર સધી સવ` ક્રિયા સાધે છે, તેમ ચેગ પુરુષના આ સર્વ અંગ એકખીજા સાથે સહ્કારથી-સહયોગથી એકપણે વત્તી ( organic unit ) એક
Page #314
--------------------------------------------------------------------------
________________
(૨૬)
યોગદષિસસુરાય યુગપુરુષની સાધક એવી સર્વ પ્રક્રિયા કરે છે. ઈત્યાદિ અનેક પ્રકારે આ ઉપમાનું ઘટમાનપણું અત્ર યથામતિ આ વિવેચનકારે વિવેચ્યું છે. તે વિશેષ સ્વમતિથી ચિંતવવું.
અથવા ગરૂપ અષ્ટ કમલદલવાળું કમલ છે. આઠ ગણિરૂપ તેની આઠ પાંખડીકમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવથું જનરૂપ યોગ-કર્ણિકા છે.
તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન આત્મા-પરબ્રહ્મ બિરાજે છે. ગરૂપ અષ્ટદલ યોગદષ્ટિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ યંગ-કમલ કમલ વિકાસને પામતું જાય છે. એકેક યોગદષ્ટિરૂપ પાંખડી ખુલતાં અનુક્રમે
એકેક ચિત્તદોષ નિવૃત્ત થતું જાય છે, એકેક ગુણ વિકાસ પામતે જાય છે, અને એકેક ગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ ગદષ્ટિ વિકસતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. આ સર્વનો સંપણ ખ્યાલ સંક્ષેપમાં આ વિવેચનકારે સ્વયં ખાસ જેલી આ ગ્રંથના પ્રારંભમાં મુખપૃષ્ઠ પર મૂકેલી સર્વગ્રાહી મુખ્ય આકૃતિ પરથી આવશે.
યોગદષ્ટિ કળશ કાવ્ય
વસંતતિલકા હૈયે સમાધિમહિનિષ્ઠ પર સુદષ્ટિ, સદ્ધ ચંદ્રમણી શાંતિ સુધા સુવૃષ્ટિ, સેળે કળાથી અહિં આતમ ચંદ્ર ખીલે, સ્ના સુજ્ઞાનમયમાં ત્રય લેક ઝીલે. ૧૪૩ સર્વે વિભાવ પરભાવ સમાઈ જાય, આત્મા સ્વભાવમહિં શુદ્ધ સદા સમાય; થાયે વિલીન મન આત્મમહિં સદાય, એવી સમાધિ પ્રગટે પર સૌખ્યદાય. ૧૪૪ સત સંયમે જ સમયે સમયે અનંતા, વૃદ્ધિ લહે અમલ આતમ ભાવવંતા; એવું અપૂર્વ અહિં શુકલ સદા સુધ્યાન, આસંગ વર્જિત અખંડ પ્રવિદ્ધમાન. ૧૪૫ જ્યાં વાસનામય મન: વરતે વિલીન, આત્મા થયો નિજ સ્વરૂપ વિષે જ લીન; સર્વ પ્રદેશમહિં ચંદન ગંધ ન્યાયે, આત્મપ્રવૃત્તિ સહજાન્મસ્વરૂપ થાય. ૧૪૬ આવી અસિત સમી ચરણેકધારા, વત્તે સદા સહજ નિરતિચારચારા; આચારથી પર સુદુષ્કરકાર તે છે, આરોહવાનું શું જ આરૂઢને રહે છે? ૧૪૭ જે યુગના પરમ ભૃગ પરે ચઢયા છે, ને જે અપૂર્વ ગુણશ્રેણી પરે વધ્યા છે; તે સર્વ ક૫થી અતીત જ નિર્વિકલ્પ, સામર્થ્યયેગી જિનકલ્પ તુલે અન૫. ૧૪૮
નાદિ શિક્ષણની દષ્ટિ શિખાઉ જેવી, તેથી જૂદી તસ નિજન દષ્ટિ એવી; આચારની ત્યમ ક્રિયા પણ તે જ આંહિ, યેગીનોં અન્ય ફલભેદથ લેકમાંહિ. ૧૪૯ રત્નો નિર્ધો યમ રત્નાવણિક કૃતાર્થ, નિર્જી રત્નત્રયી તેમ મુનિ યથાર્થ સંન્યાસ ધર્મ વિનિયોગથી અત્ર વેગી, થાયે કૃતાર્થ પરમાર્થ સુતત્ત્વ ભેગી. ૧૫૦ સંન્યાસ ધર્મ સઘળાય તણે કરીને, ક્ષાયિક ભાવ સહુ અંતરમાં ભરીને; સંન્યાસ ધમ પર વેગ મુનિ કહે છે, શ્રેણી અપૂર્વકરણે ગુણની વહે છે. ૧૫૧
Page #315
--------------------------------------------------------------------------
________________
પર દષ્ટિ પર દષ્ટિના કળશ કાવ્ય
(૬૨૭) સાક્ષાત મોક્ષપદ નીસરણ સમાણી, એવી અપૂર્વ ગુણશ્રેણી ચઢત નાણી; ચોગીશ્વર પરમ કેવલશ્રી વરે છે, જે નિત્ય ઉદયી નિરાવરણ ઠરે છે. ૧૫ર આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચંદ્ર; સચંદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણ મેઘસમૂહ જેવું. ૧૫૩ તે ઘાતિ કર્મ ઘન શું વિખરે ઝપાટે, સંન્યાસ ધર્મરૂપ વાયુ તણા સપાટે ત્યારે શ્રીમાન પરમ કેવલજ્ઞાન પામે, ને જ્ઞાનકેવલી કહાય યથાર્થ નામે. ૧૫૪ સર્વેય દોષ ક્ષીણુ સાવ જ વત્તનારા, સર્વજ્ઞ લબ્ધિફલ સર્વે જ ભગ’નારા; સાધી પરાર્થ પર તેહ પર કૃપાળુ, ગાંત શ્રીમદ મુનીંદ્ર લહે દયાળુ. ૧૫૫ શૈલેશમાંહિ સહજાન્મસ્વરૂપ સ્વામી, પામી જ શીઘ પર બેગ અગ નામી; વ્યાધિ ભવ ક્ષય કરી નિરવાણ પામે, સુસ્થિત તેહ ભગવાન્ નિત સૌખ્ય ધામે. ૧૫૬
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टमी परा दृष्टिः ॥
Page #316
--------------------------------------------------------------------------
________________
મુક્ત તત્ત્વ મીમાંસા *
ત્યાં ( નિર્વાણુમાં ) આ કેવા હેાય છે? તે કહે છે—
व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् । नाभावो न च नो मुक्तो व्याधिना व्याधितो न च ॥ १८७ ॥
વ્યાધિમુક્ત પુરુષ અહી, જેવા તેવા આ જ;
ન અભાવ ન વ્યાધિથી ના, મુક્ત-અવ્યાધિત નાજ. ૧૮૭
અર્થ :—àાકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવા હાય છે, તેવા જ આ હેાય છે. તે અભાવરૂપ નથી અને વ્યાધિથી મુક્ત નથી એમ નથી, અને તે અભ્યાષિત પણ નથી.
વિવેચન
આ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવા હાય છે, તેવા આ નિર્વાણ પામેલા મુક્ત પુરુષ હાય છે. (૧) તે અભાવરૂપ નથી, પણ મૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ઘટે છે એવા તે સદ્ભાવરૂપ હાય છે. (૨) વળી તે વ્યાધિથી મુક્ત નથી થયા એમ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત જ હેાય છે. (૩) તેમજ તે અભ્યાધિત પણ નથી, વ્યાધિવાળા ન્હાતા એમ પણ નથી, કારણ કે પૂર્વ તથાપ્રકારે વ્યાધિના સદ્ભાવ તેને હતા.
કોઈ ચિરકાળના મહારેાગી છે. ઘણા ઘણા લાંખા વખતથી અતિ દુઃસાધ્ય વ્યાધિથી પીડાય છે. વિવિધ રોગવિકારોથી દુઃખાકુલ થઇ તે ‘ત્રાહિ મામ્' પેાકારી રહ્યો છે. તેના શરીરમાં ઉગ્ર વર્તાવ ભરાયેલા છે. વાત-પિત્ત-કફ્ રાગીનું દૃષ્ટાંત એ દોષની વિષમતાથી તેને ત્રિદોષ સન્નિપાત ઉપજ્યું છે. તેથી તે
વૃત્તિ:-વ્યાધિમુઃ—વ્યાધિથી મુક્ત, વ્યાધિ જેના પરિક્ષીણુ છે તે, પુમાર્-પુરુષ. ચાદો
યાદ, જેવા હોય છે, તાદશો યમ્—તેવા આ નિવ્રુત-નિપ્રાપ્ત હોય છે. નામાવો-અભાવ નથી, મૂઝાઈ ગયેલ દીપકલિકાની ઉપમા જેને ધટે છે એવા. ૬ ૫ નો મુન્ને વ્યાધિના-અને વ્યાધિથી મુક્ત નથી થયા, એમ નથી અર્થાત્ મુક્ત જ છે-ભવ્યત્વના પરિક્ષયને લીધે. અન્યાષિતો ૬ ૬અને અવ્યાધિત પશુ નથી, વ્યાધિવાળા હૅતા એમ પણ નથી,– પૂર્વ તથાપ્રકારે તદ્ભાવને લીધે. * આ સિદ્ધસ્વરૂપવિચાર વાસ્તવિક રીતે પરા દૃષ્ટિની ચૂલિકારૂપ જ છે. તે વિષયની વિશુદ્ધતાથે અત્ર અલગ અધિકારરૂપે મૂકયો છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
સુક્ત તત્ત્વ સીમાંસા : જીવના ભવરૂપ ભાગ
(૬૯)
પેાતાનુ ભાન ભૂલી જઇ જેમ તેમ અકી રહ્યો છે, ઉન્મત્ત ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તીવ્ર અસહ્ય દાડુવેદના તેને થઇ રહી છે. હૃદયમાં તીક્ષ્ણ શૂલ ભેાંકાઇ રહ્યું છે. એમ અનેક પ્રકારની રોગપીડાથી આકુલવ્યાકુલ એવા તે હેરાન હેરાન થઈ રહ્યો છે. આવા મહા રાગાત્ત દુ:ખી જીવને ઉત્તમ સર્વૈદ્યના ઉપદેશથી ઉત્તમ ઔષધના જોગ મળી આવે ને તેના યથાનિર્દિષ્ટ પથ્યપૂર્ણાંક પ્રયાગ કરવામાં આવે, તા રાગીના રાગ નિમૂ ળ થાય; તેને વર-તાવ ઉતરી જાય, ત્રિદેષ-સન્નિપાત ચાલ્યેા જાય, તે ખરાખર પેાતાના ભાનમાં આવે, તેની દાડુવેદના દૂર થાય, હૃદયશૂલ્ય નીકળી જાય, ને પછી સ ́પૂર્ણ રોગમુક્ત થઇ, તદ્ન સાક્ષેતાજો-હૃષ્ટપુષ્ટ બની તે સંપૂર્ણ આરગ્યનેસ્વાસ્થ્યને અનુભવે. અને આવા આ આરેાગ્યસ’પન્ન ‘ સ્વસ્થ ’પુરુષ રોગમુક્ત થયાના કોઈ અદ્ભુત આનંદરસ આસ્વાદે. આ પ્રકારે લેકમાં પ્રગટ દેખાય છે.
સાવરાગ
તે જ પ્રકારે આ જીવને અનાદિ કાળથી આ ભવરૂપ મહારેગ લાગુ પડયો છે. આ મહા કષ્ટસાધ્ય વ્યાધિથી તે ઘણા ઘણા દીર્ઘ સમયથી હેરાન હેરાન થઇ રહ્યો છે. તે રાગના વિકારાથી દુઃખી દુઃખી થઇ તે · વાય માડી રે! કરજો ત્રાણુ ’ જીવના ભવરૂપ એમ પોકારી રહ્યો છે. તેના જ્ઞાનમય દેહમાં રાગરૂપ ઉગ્ર જવર ચઢી આન્યા છે, મેહરૂપ ત્રિદેષ સન્નિપાત તેને થયા છે, એટલે તે નિજ ભાન ' ભૂલી જઈ ઉન્મત્ત પ્રલાપ-ચેષ્ટા કરી રહ્યો છે. આખા શરીરે તેને વિષયતૃષ્ણાજન્ય અસહ્ય તીત્ર દાવેદના વ્યાપી રહી છે–બળતરા થઈ રહી છે; હૃદયમાં દ્વેષરૂપ શલ્ય ભેાંકાઇ રહ્યું છે. આવા ઉગ્ન ભવરાગથી આકુલ જીવને શ્રીમદ્ સદ્ગુરુરૂપ ઉત્તમ સર્વૈદ્યના ‘ જોગ ' ખાઝતાં, તેમના સદુપદેશથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ઔષધત્રયીની પ્રાપ્તિ થાય છે. અને ગુરુઆજ્ઞારૂપ પૃથ્ય અનુપાન સાથે તે રત્નત્રયીરૂપ ઔષધત્રિપુટીનું સમ્યક્ સેવન કરતાં અનુક્રમે તેના ભવરેગને નિમૂળ નાશ થાય છે. તેના રાગ-જવર ઉતરી જાય છે, દ્વેષશલ્ય નીકળી જાય છે, માહ સન્નિપાતનું પતન થાય છે, આત્મભાન પાછું આવે છે, વિષયતૃષ્ણાથી ઉપજતી દાડુવેદના—ખળતરા શમી જાય છે. અને તે નિજ સહુજ આત્મસ્વરૂપનું દર્શોન કરી, જ્ઞાન પામી, આત્મસ્વરૂપનું અનુચરણ કરે છે; કેવલ શુદ્ધ આત્માને જાણી, શ્રદ્ધી, કેવલ જ્ઞાનમય આત્મામાં સ્થિતિ કરી, સ્વસ્થ ' થઈ, કૈવલ્ય દશાને અનુભવે છે. અને પછી તે ચરમ દેહના આયુષ્યની સ્થિતિ પંત અળેલી સીંદરી જેવા આકૃતિમાત્ર રહેલા શેષ ચાર કર્મને પ્રારબ્ધાદય પ્રમાણે ભેાગવી નિરી નાંખે છે, અને પ્રાંતે તે કર્મને પશુ સČથા પરિક્ષીણ કરે છે. આમ સથા કમુક્ત થયેલ ભવરોગથી મુક્ત બને છે. અને આવા આ ભવવ્યાધિથી મુક્ત થયેલા, પરમ ભાવારાગ્યસ'પન્ન, સહજાત્મસ્વરૂપ સુસ્થિત, એવા આ પરમ ૮ સ્વસ્થ ’ પરમ પુરુષ પરમ આનંદમય એવી ભાવ-આરાગ્ય દશાના કાઇ અવણૅનીય આનંદરસ ભાગવે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
(૬૩૦)
ગદષ્ટિસમુચ્ચય આમ જેમ લેકમાં વ્યાધિમુક્ત પુરુષ જે નીરોગી, જેવો સ્વસ્થ, જે આનંદમય હોય છે, તે આ ભવવ્યાધિથી મુક્ત આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પુરુષ (આત્મા) પરમ નીરોગી,
પરમ “સ્વસ્થ ', પરમ આનંદમય હોય છે. (૧) આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત મુક્ત અભાવ પુરુષ કાંઈ અભાવરૂપ નથી, અર્થાત્ કેટલાક (બૌદ્ધ આદિ) માને છે તેમ રૂપ નથી નૈરામ્ય અવસ્થારૂપ નથી, આત્મ વસ્તુના અભાવરૂપ નથી, પરંતુ વસ્તુ
સદ્ભાવરૂપ છે. એટલે કે કેવલ, શુદ્ધ, વિવિક્ત, નિર્મલ આત્મતત્ત્વનું જ ત્યાં હોવાપણું છે, કે જે શુદ્ધ આત્મતત્ત્વ “સિદ્ધ” નામથી ઓળખાય છે. રોગથી મુક્ત થયેલ પુરુષ રોગથી મુક્ત થતાં કાંઈ પુરુષ મટી જતો નથી, તેમ ભવરોગથી મુક્ત થયેલે ચૈતન્ય મય પુરુષ-આત્મા ભવરોગમુક્ત થતાં કાંઈ પુરુષ–આત્મા મટી જતો નથી. રોગના અભાવે કાંઈ પુરુષનો અભાવ થતો નથી, પણ કેવલ તેની શુદ્ધ નીરોગી અવસ્થા જ પ્રગટે છે. તેમ ભવરોગના અભાવે કાંઈ આત્માને અભાવ થતું નથી, પણ તેની કેવલ શુદ્ધ નીરોગી નિરામય તત્ત્વકાય અવસ્થા પ્રગટે છે, આત્માની સંસારી અવસ્થા દૂર થઈ સિદ્ધ-મુક્ત અવસ્થા આવિર્ભાવ પામે છે; દેહાદિક સંગને જયાં આત્યંતિક વિગ છે, એવી શુદ્ધ નિજ સ્વભાવરૂપ મેક્ષદશા પ્રકટ થાય છે. (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૪૦૪).
વળી (૨) આ પુરુષ–આત્મા વ્યાધિથી મુક્ત નથી થયો એમ પણ નથી, પણ ભવ્યત્વના પરિક્ષયથી મુક્ત હોય જ છે. કેઈ (સાંખ્યાદિ ) એમ માને છે કે આ આત્મા તે સદાય
મુક્ત જ છે, અબંધ જ છે–બંધાયેલે જ નથી. પણ આ માન્યતા બહુ મુક્ત નથી થયે ભૂલભરેલી છે; કારણ કે તેમ જે માનીએ તે બંધ–ક્ષ, સુખ-દુઃખ એમ પણ નથી આદિ વ્યવસ્થા ઘટશે નહિં, કૃતનાશ-અકૃતાગમ આદિ અનેક દોષ
આવશે, અને જે મોક્ષને માટે જ તે તે દર્શનનું પ્રયોજન છે તે પ્રજન પણ નિષ્ફળ થશે ! કારણ કે બંધાયેલ હોય તેને મુકત થવાપણું હોય, પણ જે બંધાયેલો જ ન હોય તે મુક્ત થવાનું ક્યાં રહ્યું ? જો બંધન જ ન હોય તે મુક્તિ કયાંથી હોય ? કારણકે બંધન–મેચન, બંધનથી છૂટવું તેનું નામ જ મેક્ષ છે. આ બંધનમોચનરૂપ મેક્ષ અત્રે ભવ્યત્વના પરિક્ષયથી હોય છે. એટલા માટે જે મેક્ષ પામે છે, મુક્ત થાય છે, તે ભવવ્યાધિથી મુકત નથી થયે એમ નથી, પરંતુ મુક્ત થયે જ છે, જેમ “નીરોગી ” મનુષ્ય રોગથી મુક્ત નથી એમ નથી, પણ છતાં એવા રોગથી મુક્ત થયે જ છે, અને એટલે જ તે નીરોગી–રોગમુક્ત કહેવાય છે, તેમ મુક્ત આત્મા ભવરોગથી મુક્ત નથી થયે એમ નથી, પણ છતાં–પ્રગટ અસ્તિત્વરૂપ ભવરોગથી મુક્ત થયો જ છે, એટલે જ તે “મુક્ત”—ભવરોગમુક્ત કહેવાય છે. (૩) અને તે “અવ્યાધિત”—વ્યાધિ
વગરનો હતો એમ પણ નથી, કારણ કે પૂર્વે તેને તથા પ્રકારે પ્રગટ અવ્યાધિત વ્યાધિને સદ્ભાવ હતો જ. વ્યાધિમુક્ત પુરુષને માટે કઈ એમ કહે પણ નથી કે પૂર્વે તેને વ્યાધિ જ , તે તેમાં દૃષ્ટ-ઈષ્ટ બાધા. પ્રત્યક્ષ
વિરોધ આવે છે. કારણ કે તે તે “મહારા મેઢામાં જીભ નથી ' એમ
Page #319
--------------------------------------------------------------------------
________________
મુક્ત તત્તવ મીમાંસા: રેગમુકત જે ભવમુક્ત
(૬૩૧) બેલનારની જેમ વદતે વ્યાઘાત છે. કારણ કે જે વ્યાધિ જ હોતે, તે વ્યાધિમુક્ત થયે શી રીતે? માટે એમ કહેવું તે સાવ બેહૂદું છે. કારણ કે તે ભવરોગથી દુઃખી થઈ રહ્યો હતો તે પ્રત્યક્ષ પ્રગટ હકીકત (Real fact) છે. અને તેમાંથી છૂટયો-મુક્ત થયો, ત્યારે જ તે ભવ્યાધિ રહિત-મુક્ત કહેવાય છે.
આમ સર્વથા, વ્યાધિમુક્ત પુરુષ જેવો લેકમાં હોય છે, તે જ-તાદશ જ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત પુરુષ (આત્મા) હોય છેઃ (૧) વ્યાધિમુક્ત પુરુષ જેવો સ્વસ્થ
આનંદી હોય છે, તે આ મુક્ત આત્મા પરમ સ્વસ્થ–પરમ આનંદરેગમુક્ત જે નિમગ્ન હોય છે. (૨) જેમ રોગ દૂર થતાં કાંઈ રોગી પુરુષને ભવમુક્ત અભાવ થઈ જતું નથી, તેમ ભવવ્યાધિ દૂર થતાં કાંઈ શુદ્ધ ચૈતન્ય
મૂર્તિ આત્માનો અભાવ હેત નથી. ૩) તે વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી હોતે એમ નહિ, પણ મુક્ત જ હોય છે, તેમ આ નિર્વાણપ્રાપ્ત મુક્ત આત્મા ભવ્યાધિથી મુક્ત નથી એમ નહિં, પણ મુક્ત જ હોય છે. (૪) અને તે વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે અવ્યાધિત હેતે, વ્યાધિ વગરને હોતે, પણ વ્યાધિવાળે હતે જ; તેમ આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા પણ પૂર્વે અવ્યાધિત હેતે, ભવ વ્યાધિ વગરનો હોતે, પણ ભવ વ્યાધિવાળે હતું જ. નહિં તે, વ્યાધિ જ ન હોત, તે તેને નાશ પણ કેમ હેત ? તેથી મુક્તપણું કેમ હોત? મૂરું નાસ્તિ કુત્તો લા? આમ આ દૃષ્ટાંત ઉપરથી સુપ્રતીતપણે ફલિત થતી ચકખી દીવા જેવી સ્પષ્ટ હકીકત બાલક પણ સમજી શકે એમ છે, તે સાદી સમજવાળ કેઈ પણ મનુષ્ય કેમ ન સમજે? તથાપિ મહામતિ ગણતા કેટલાક દર્શનવાદીઓએ આ મોક્ષ સંબંધી અનેક પ્રકારે અસતુ કહ૫નાઓ ઉભી કરી છે તે આશ્ચય છે ! જેમકે- મોક્ષ આમ અભાવ૫ છે. ” “ આ આત્મા નિત્ય મુક્ત જ છે,” “આ આત્માને ભવ્યાધિ લાગેલ જ નથી,” ઈત્યાદિ. આવા બધા વિકલ્પ દષ્ટ-ઈષ્ટ બાધિત હોઈ, વિવેક વિચારથી ક્ષણભર પણ ટકી શકતા નથી. આ સંબંધી વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ શ્રી ષદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, બત્રીશ બત્રીશી, તવાર્થસાર આદિ મહાગ્રંથરત્નો અવગાહવા ભલામણ છે. અત્ર વિસ્તાર ભયથી દિગ્દર્શનરૂપ નિદેશમાત્ર કર્યો છે. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે
भव एव महान्याधिर्जन्ममृत्युक्किारवान् ।
विचित्रमोहजननस्तीव्ररागाविवेदनः ॥१८८॥ વૃત્તિ –મય પ–ભવ જ, સંસાર જ, મહાવ્યાધિ-મહાવ્યાધિ છે, કે વિશિષ્ટ ? કે-સન્મમૃત્યુવિરવાન-જમ, મૃત્યુરૂપ વિકારવાળે, આનું જરા આદિ ઉપલક્ષણ છે. વિનિત્રોકનનો વિચિત્ર મોહ ઉપજાવનારો,-ભિઠ્ઠાવના ઉદય ભાવથી, તોડ્યા વિના-તીવ રાગાદિ વેદનાવાળે,-ત્રી આદિના અભિળ્યું ગભાવથી (આસક્તિ ભાવથી).
Page #320
--------------------------------------------------------------------------
________________
(૬૩૨)
યોગદષ્ટિસમુચ્ચય સંસાર જ મહા વ્યાધિ છે, જન્મ મૃત્યુ વિકાર;
તીવ્ર રાગાદિ વેદના, ચિત્ર મેહ કરનાર, ૧૮૮ અર્થ:–ભવ જ મહાવ્યાધિ છે. તે જન્મ-મરણરૂપ વિકારવાળો છે, વિચિત્ર મેહ ઉપજાવનાર અને તીવ્ર રાગાદિ વેદનાવાળે છે.
વિવેચન આ ભવ-સંસાર એ જ મહાવ્યાધિ છે. તે કેવો છે? જન્મ-મરણરૂપ વિકારવાળે છે, ઉપલક્ષણથી જરા આદિ વિકારવાળો છે; મિથ્યાત્વના ઉદયભાવથી વિચિત્ર પ્રકારને મેહ ઉપજાવનારો છે; તથા સ્ત્રી આદિના આસક્તિ ભાવથી તીવ્ર રાગાદિ વેદનાવાળે છે. ઉપરમાં જે વ્યાધિની વાત કહી તે વ્યાધિ કયો? તેની અહીં ગ્રંથકાર મહર્ષિએ જ સ્પષ્ટતા કરી છે. પરમાર્થથી જોઈએ તે આ જગતમાં મોટામાં મોટો જે કઈ વ્યાધિ હોય, તે તે આ ભવ એટલે સંસાર જ છે. આ સંસારને મહારેગની ઉપમા બરાબર ઘટે છે; કારણ કે ચિહ્નથી, સ્વરૂપથી, કારણથી, વિકૃતિથી, ચિકિત્સાથી, પરિણામ આદિથી બન્નેનું અનેક પ્રકારે સામ્ય છે. તે આ પ્રકારે –
રોગ જેમ મનુષ્યના શરીર પર આક્રમણ કરી તેને તરફથી ઘેરી લે છે, તેમ ભવરેગ આત્માના જ્ઞાનમય શરીર પર આક્રમણ કરી એને ચોપાસથી ઘેરી લે છે. રોગ
જેમ શરીરના પરમાણુએ પરમાણુમાં વ્યાપ્ત થઈ પિતાની અસર નીપભવરેગનું જાવે છે, તેમ ભવરગ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપી જઈ પોતાની આક્રમણ અસર નીપજાવે છે. રોગ જેમ શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખે છે,
નર–તેજ ઉડાડી દે છે, રક્ત-માંસ આદિ ધાતુઓને શોષી લે છે, તેમ ભવરોગ પણ આત્માની અનંત શક્તિને ક્ષીણ કરી નાંખે છે, આત્માનું નૂર-તેજ ઉડાડી દે છે, જ્ઞાન-દર્શનાદિ આત્મસ્વભાવરૂપ ધાતુઓને શોષી લે છે. રોગ જેમ દોષપ્રકોપ કરે છે, તેમ ભવરોગ રાગદ્વેષાદિ દેષનો પ્રકેપ કરે છે. રોગ જેમ મનુષ્યને પથારીવશ કરી પરાધીન ને પાંગળ કરી મૂકે છે, તેમ ભવરોગ આત્માને શરીર-શસ્યામાં સુવડાવી પર પુદ્ગલ વસ્તુને આધીન પાંગળો કરી મૂકે છે. રોગ જેમ માણસની આખી સકલ એવી ફેરવી નાંખે છે કે તેનું ઓળખાણ પડવું મુશ્કેલ થઈ પડે છે, તેમ ભવરોગ આત્માની અસલ સીકલ એવી પલટાવી નાંખે છે કે તેનું ઓળખાણ થવું કઠિન હોય છે.
રેગ એ જેમ મનુષ્યની અનારેગ્યરૂપ અપ્રાકૃતિક-અકુદરતી-વિકૃત અવસ્થા છે, તેમ ભવરગ એ આત્માની અનારોગ્યરૂપ અકુદરતી અપ્રાકૃતિક-વિકૃત અવસ્થા છે. રોગ
જેમ મનુષ્યના શરીરની અસ્વસ્થ સ્થિતિ છે, તેમ ભવરોગ એ ભવરેગ આત્માની અસ્વસ્થ સ્થિતિ છે. રોગ જેમ મનુષ્યના પ્રકૃતિવિરુદ્ધ અપ્રાકૃતિક વર્તાનની–અધર્મની સજા છે–દંડ છે, તેમ ભવરોગ એ આત્માના સહેજ અવસ્થા પ્રકૃતિ વિરુદ્ધ વર્તાનની–અધર્મની સજા છે, દંડ છે, રોગ જેમ શરીરની
Page #321
--------------------------------------------------------------------------
________________
આદિ
સુક્તતત્વમીમાંસાઃ ભવગ અપ્રાકૃતિક વિકૃત અવસ્થા, ચિહ્નો
(૬૩૩) ધાતુઓની વિષમતાને આવિર્ભાવ છે, તેમ ભવરગ એ આત્માની સ્વભાવ-ધાતુની વિષમતાને આવિષ્કાર-પ્રકટ પ્રકાર છે. રોગને જેમ નિયત ચોક્કસ કારણુકલાપ હોય છે, તેમ ભવરોગને નિયત ચોક્કસ કારણકલાપ હોય છે. મલસંચય, દેષ પ્રકોપ, ધાતુવૈષમ્ય, પ્રકૃતિવિરુદ્ધ આચરણ, ભય, ઉદ્વેગ આદિ સ્વ-ગ્ય કારણથી જેમ રેગની ઉત્પત્તિ હોય છે, તેમ ભાવમલસંચયથી, રાગાદિ દોષપ્રકોપથી, સ્વભાવધાતુવૈષમ્યથી, આત્માની સહજ સ્વભાવસિદ્ધ પ્રકૃતિ વિરુદ્ધ આચરણથી-અધર્મથી, આત્મપરિણામની ચંચલતારૂપ ભયથી, સન્માર્ગ પ્રત્યે કંટાળારૂપ ઉદ્વેગથી,-ઇત્યાદિ સ્વયેગ્ય વિવિધ કારથી મહાભવરગ ઉપજે છે.
(૧) રોગથી જેમ અગ્નિમાંદ્ય થાય છે, અન્ન પ્રત્યે અરુચિ ઉપજે છે, ખાવાનું ભાવતું નથી, તેમ ભવરોગથી આત્મતેજની મંદતારૂપ અગ્નિમાંદ્ય ઉપજે છે, સન્માગરૂપ
પરમાન પ્રતિ અરુચિ-અભાવે આવે છે. રેગથી જેમ મેળ આવે છે, રોગચિહનો વમન થાય છે, તેમ ભવરગથી સવચન પ્રત્યે અણગમારૂપ મેળ અગ્નિમાંદ્ય આવે છે, ને સ્વરૂપવિસ્મરણરૂપ વમન થાય છે. રેગથી જેમ મલા
વર્ષોભ થાય છે, અથવા અજીર્ણ-વિસૂચિકા ઉપજે છે, તેમ ભવરોગથી
કમસંચયરૂપ ભાવમલને અવર્ણભ થાય છે, અથવા વિષયવિકારરૂપ અજીર્ણ-વિચિકા ઉપજે છે. (૨) રોગથી જેમ હૃદયમાં શૂલ ભેંકાય છે, તથા હાંફ ચઢે છે, તેમ ભવરગથી ઠેષરૂપ શૂળ આત્માને ભેંકાય છે, તથા સન્માર્ગ પ્રત્યે બેદરૂપ હાંફ ચઢે છે. (૩) રેગથી જેમ પ્રાણુ વધ થાય છે, શ્વાસેવાસ જોરથી ચાલે છે, ખાંસી આવે છે, કફ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનદશનરૂપ ભાવપ્રાણને અવરોધ થાય છે, જન્મ-મરણરૂપ શ્વાસોચ્છવાસ જોરથી ચાલે છે, કષાયરૂપ ખાંસી આવે છે, તે વિષયરૂપ કફ પડે છે. (૪) રેગથી જેમ શરીરને ક્ષય-ક્ષીણતા-ઘસારો લાગુ પડે છે, તેમ ભવરેગથી જ્ઞાનમય આત્મદેહને ક્ષય-ક્ષીણતા–ઘસારો લાગુ પડે છે. (૫) રોગથી જેમ શુદ્ધ રક્તાભિસરણ (circulation) બરાબર થતું નથી, શરીર પાંડુ-ફીકકું-નિસ્તેજ (anaemic) થઈ જાય છે, તેમ ભવરોગથી શુદ્ધ ચૈતન્યપ્રવાહરૂપ રક્તનું અભિસરણ (circulation ) બરાબર થતું નથી, આત્માને જ્ઞાનદેહ પાંડુ-ફીક્કો-નિસ્તેજ બની જાય છે. (૬) રેગથી જેમ શરીરના રુધિર-માંસાદિ ધાતુ સુકાઈ જાય છે ને શરીર અસ્થિમાત્રાવશેષ રહે છે, તેમ ભવરોગથી આત્માના જ્ઞાનદર્શનાદિ સ્વભાવરૂપ ધાતુ શેષાય છે ને અત્યંત મંદ ચૈતન્યચિહ્નરૂપ આત્મદેહ અવશેષ રહે છે.
(૭) રોગથી જેમ મગજનું ઠેકાણું રહેતું નથી. મગજનું કેદ્ર (centre) ખસી જાય છે, માણસ પિતે પિતાનું ભાન ભૂલી જાય છે, “ચક્રમ’ થઈને યદ્વાતા ફાવે તેમ
બકે છે, ને ત્રિદોષ સન્નિપાતને પામે છે; તેમ ભવરોગથી આત્માનું
Page #322
--------------------------------------------------------------------------
________________
(૩૪)
ગદરિસમુચ્ચય ત્રિદોષ સ્વરૂપ પદમાં સ્થિતિરૂપ કઈ ઠેકાણું રહેતું નથી, સ્વરૂપભ્રષ્ટતાથી ઉન્માદાદિ સ્વરૂપ કેદ્ર ખસી જાય છે, આત્મા પોતે પિતાના સહજ નિજ સ્વરૂપનું
ભાન ભૂલી જાય છે, ઉન્મત્ત “ચક્રમ’ બનીને પરવસ્તુને પિતાની કહેવારૂપ યદ્વાઢા પ્રલાપ-અકબકાટ કરે છે, અને મેહ-રાગ-દ્વેષરૂપી ત્રિદેષની વૃદ્ધિથી સસ્વરૂપથી નિપાતરૂપ સન્નિપાતને પામે છે. (૮) રેગથી જેમ ખસ થાય છે ને ખૂજલી-મીઠી ચળ ઉપડે છે, અને તેથી પરિણામે લાહ્ય બળે છે, તેમ ભવરોગથી વિષયવિકારરૂપ ખસ થાય છે ને ભોગેચ્છારૂપ ખજવાળ-મીઠી ચળ-“કં' આવે છે, ને તેથી પરિણામે ભવભેગરૂપ લાહ્ય બળ્યા કરે છે. (૯) રેગથી જેમ શરીરમાં ઉગ્ર-આકરે તાવ ભરાય છે અને ભારી તરસ લાગે છે, તેમ ભવગાથી રાગરૂપ ઉગ્ર જવર ભરાય છે અને વિષયતૃષ્ણારૂપ ભારી તૃષા ઉપજે છે. (૧૦) વળી રેગથી જેમ વિવિધ વિકારો ઉભરી આવે છે, તેમ ભવરેગથી જન્મ-મરણાદિ વિકારે ઉપજે છે. ફરી ફરીને જન્મવું, ફરી ફરીને મરવું, ફરી ફરીને માતાના ઉદરમાં શયન કરવું, ફરી ફરી ઘડ૫ણ, રેગ, શેક, ચિંતા, દૌભાંગ્ય, દારિદ્ર આદિ દુઃખ અનુભવવું,-એ બધા ભવરગના વિકાર છે.
(૧૧) રેગથી જેમ વિચિત્ર પ્રકારનો મેહ ઉપજે છે, તેમ ભવરોગથી વિચિત્ર પ્રકારને મેહ ઉપજે છે. રોગથી જેમ કમળારૂપ પિત્તવિકારને લીધે ઘળી વસ્તુ પણ
પીળી દેખાવારૂપ દષ્ટિદોષ થાય છે, તેમ ભવરેગથી મિથ્યાત્વ ઉદયને વિચિત્ર મેહ લીધે અસતમાં સબુદ્ધિ ને સમાં અસંતબુદ્ધિરૂપ દષ્ટિદેષઆદિ દર્શનમોહ ઉપજે છે. રેગથી જેમ રંગાકુલ દરદી પોતે પોતાનું ભાન
- ભૂલી જાય છે, તેમ ભવરેગા જંતુને આત્માના સ્વસ્વરૂપનું ભાન રહેતું નથી. બેભાનપણમાં જેમ દરદી પિતાની વસ્તુને પારકી ને પારકી વસ્તુને પોતાની કહેવારૂપ બ્રાંતિને સેવે છે, તેમ આત્મસ્વરૂપના અભાનપણમાં ભવરગી પરવસ્તુને પિતાની ને સ્વવસ્તુને પારકી ગણવારૂપ મિથ્યા ભ્રાંતિને સેવે છે. (૧૨) રોગી જેમ પોતાની મૂળ આરોગ્યમય અસલ સ્વભાવસ્થિતિમાં હોતો નથી, પણ રોગકૃત વિકૃત અવસ્થામાં હોય છે, તેમ ભવરોગી પિતાની મૂળ અસલ સહજ સ્વભાવસ્થિતિમાં વર્નાતે નથી, પણ ભવગકૃત વિભાવરૂપ વિકૃત દશામાં વત્તો હોય છે. (૧૩) રોગથી મુંઝાઈ ગયેલા–મેહમૂઢ રેગીનું આચરણ જેમ વિષમ હોય છે, તેમ ભવરોગથી મેહિત થયેલા-મુંઝાઈ ગયેલા મેહમૂઢ જીવનું આચરણ પણ મહામેહમય વિષમ હોય છે, સ્વભાવથી વિપરીત હોય છે. (૧૪) રેગથી જેમ સ્વભાવ ચીઢીયે થઈ જવાથી દરદી વાતવાતમાં ચીઢાઈ જાય છે, તેમ ભવરોગથી ચીઢીયે થઈ ગયેલ આ ભવરોગી પણ વાતવાતમાં ક્રોધાદિ કષાયાકુલ થઈ આવેશમાં આવી જાય છે ! “કમ જોર ને ગુસ્સા હોત” કરે છે ! (૧૫) રોગથી જેમ શરીરે તીવ્ર વેદના-પીડા ઉપજે છે, તેમ ભવરેગથી આત્માને સ્ત્રી આદિ પ્રત્યેના આસક્તિભાવને લીધે રાગદ્વેષાદિ તીવ્ર વેદના ઉપડે છે.-આમ અમુક અમુક ચોક્કસ ચિહ્નો પરથી
Page #323
--------------------------------------------------------------------------
________________
મુક્તતત્ત્વમીમાંસા : ભવરાગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિય
(૬૩૫)
જેમ રાગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચાક્કસ ચિહ્નો પરથી ભવરાગનું નિદાન થઇ શકે છે.
અને રાગીની તથાપ્રકારની અવસ્થા ઉપરથી જેમ રાગની સુસાધ્યતાના કે દુઃસાધ્યતાના કે અસાધ્યતાને નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથાપ્રકારની ભવ્યતા—અભવ્યતારૂપ, ચેાગ્યતા-અાગ્યતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવના ભવરાગ સુસાધ્ય
સાધ્યાસાધ્ય છે ? કે દુ:સાધ્ય છે? કે અસાધ્ય છે? તેના પ્રાકૃનિણય (Prognosis) નિય થઇ શકે છે. જેમકે (૧) રાગી ઉપર અજમાવવામાં આવેલ ઔષધિની તાત્કાલિક ઘણી સુંદર અસર થાય તે જેમ રાગીને રોગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગ્દર્શનાદિ યથાયેાગ્ય ઔષધિના પ્રયાગથી જે જીવના પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ-ભાવરૂપ ઘણી સુંદર અસર થાય છે, તે જીવ નિકૅટભવ્ય છે અને તેનેા ભવરાગ સુસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રાગી પર પ્રયેાજેલ ઔષધિની લાંબા વખતે કઇક અસર થાય તે જેમ આ રાગ દુ:સાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઔષધના પ્રયાગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઇક સુંદર અસર થાય, તે તે જીવ દૂભવ્ય છે, ને તેના ભવરાગ દુઃસાધ્ય (Difficult to cure) છે એમ સમજાય છે. (૩) રાગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધેાના પ્રયાગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કઉંઇ પણ ઢાળ્યા' જેવુ થાય છે, ને રોગ ઉલટા વધતા કૅટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દનાદિ સ ્ ઔષધેાની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંખા વખતે પણ કંઇ પણ સદ્ભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણુ ઉપજતા નથી, ઘડાકારો ને કારા ધાકડ' રહે છે, ને ઉલટી અભિમાનાદિ કવિપરિણામરૂપ અસર થઇ રાગ ઉલટા વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કેટિના (Incurable) છે, અને તેના ભવરાગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રાગીના ચિહ્ન ઉપરથી-દશાવિશેષ ઉપરથી જેમ રાગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી ખંધાય છે, તેમ ભવરેગીના ચિહ્ન ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરાગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે.
6
ટીકી ' લાગતી નથી, જાય છે, તે રાગીને
પત્થર પર પાણી રાગ જેમ અસાધ્ય
વળી રાગી-રાગીમાં પણ ફરક હાય છે; કાઈ સમજુ, કેાઈ અણુસમજુ હાય છે, કાઈ ખાલ, કોઈ વૃદ્ધ, ઇત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરેગીમાં પણ તફાવત હોય છે; કેાઈ સમજુ, કેાઈ અણુસમજુ, કાઇ ખાલ, કોઇ વૃદ્ધ, ઇત્યાદિ પ્રકાર હાય છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે રેગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, તે વિવેકી સુજ્ઞ રાગી જેમ બને તેમ જલદી રોગ નિર્મૂળ થાય એમ
રાગીની
વિવિધતા
Page #324
--------------------------------------------------------------------------
________________
(૬૩૬)
ગદષ્ટિસમુચ્ચય ખરા અંતઃકરણથી ઈચ્છે છે. એટલે તે ડાહ્યો સમજુ રોગી જેમ કુશળ સવનું શરણ લે છે, અને પિતાનું ડહાપણ ડહોળ્યા વિના વૈદ્યની સૂચના મુજબ ઔષધપ્રયોગ કરે છે, અને તેથી કરીને રોગમુક્ત થાય છે. તેમ સમ્યફ સમજણવાળે ડાહ્યો સમજુ “પંડિત' જીવ સદ્દગુરુરૂપ સુજાણ સવૈિદ્યનું શરણુ લે છે, અને પોતાની મતિકલ્પનારૂપ સ્વચ્છેદનું ડોઢડહાપણ છોડી દઈ શ્રીમદ્ સદ્ગુરુની આજ્ઞાનુસાર રત્નત્રયી
ઔષષનું પ્રતિસેવન કરે છે, અને તેથી તે ભવરોગથી મુક્ત થાય છે. પણ કુપથ્થસેવનમાં આસક્ત એવો અણસમજુ રોગી જેમ મીઠું મીઠું અનુકૂળ વદનારા ઊંટવૈદ્યને (Quack) પકડે છે, અને તેણે બતાવેલ ઊંટવૈદું સેવીને ઉલટો હાથે કરીને હેરાન થાય છે ને રોગમુક્ત થતું નથી; તેમ વિષય-કદન્નમાં આસક્ત એ બાલ અણસમજુ જીવ વિષયાનુકૂળપ્રથમ દષ્ટિએ મીઠા લાગતા પણ પરિણામે હાલાહલ ઝેર જેવા વચન વદનારા મિથ્યાદષ્ટિ અસદ્દગુરુરૂપ ઊંટવૈદ્યને આશ્રય કરે છે, અને તે અનાડી વૈદ્યના અનાડી ઉપાયથી હાથે કરીને વિકૃપમાં ઊંડો ઉતરે છે ને ભવરોગથી મુક્ત થતું નથી. ઇત્યાદિ પ્રકારે રાગી રેગીના પ્રકાર હોય છે, અને તે ઉપરથી પણ રોગની સાધ્યતા–અસાધ્યતાના પ્રાથનમાં (Prognosis) પણ ફરક પડે છે.
તેમજ-રોગ જેમ યથાયોગ્ય ચિકિત્સાથી (Right treatment) કાબૂમાં આવે છે. ને મટે છે, તેમ ભવગ પણ યથાયોગ્ય ચિકિત્સાથી કાબૂમાં આવે છે ને મટી જાય છે.
રગચિકિત્સામાં પ્રથમ જેમ રોગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, રોગચિકિત્સા ચિહને, પરિણામને અને ચિકિત્સાને બરાબર જાણનારા કુશળ નિષ્ણાત
| (Expert, Specialist) સવૈદ્યની જરૂર છે તેમ ભવરોગની ચિકિત્સામાં પણ ભવરગના મૂળ નિદાનને, કારણને, સ્વરૂપને, ચિહ્નને, પરિણામને અને નિવારણરૂપ ચિકિત્સાને યથાર્થ પણે બરાબર જાણનારા કુશળ જ્ઞાની સદ્દગુરુરૂપ “સુજાણ” સદવૈદ્યની અનિવાર્ય જરૂર પડે છે. વળી રોગના નિવારણમાં જેમ ઉત્તમ ઔષધની જરૂર પડે છે, તેમ ભવરોગના નિવારણમાં સમ્યગુદર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ સદ્ ઔષધત્રયીની જરૂર પડે છે. પથ્ય અનુપાન સાથે એસડનું બરાબર સેવન કરવામાં આવે તે જ તે ફાયદે કરે છે, ગુણકારી થાય છે, નહિં તો ઉલટું અનર્થકારક થઈ પડે છે; તેમ ગુરુ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે જે પરમ અમૃતસ્વરૂપ રત્નત્રયી ઔષધિનું સમ્યફ સેવન કરવામાં આવે, તે જ તે ગુણકારી-આત્મપકારી થાય છે, નહિં તે આત્માર્થ-હાનિરૂપ અનર્થ વિપરિણામ નીપજાવે છે. પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત છે કે:
“આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પય નહિં, ઔષધ વિચાર ધ્યાન.”–શ્રી આત્મસિદ્ધિ અને આમ યથાયોગ્યપણે ઔષધ પ્રયોગથી રોગ નિમૂળ થતાં રોગી જેમ ની રેગી બને
Page #325
--------------------------------------------------------------------------
________________
મુકતતવમીમાંસાઃ ભગીની વિવિધતા, ચિકિત્સા, “મહા” રેગ કેમ ? (૬૩૭) છે, સાજોતા-હૃષ્ટપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે, તેમ
યથાયોગ્યપણે સમ્યફ રત્નત્રયીરૂપ ઔષધ પ્રયોગથી ભવરોગ નિમૂળ આરોગ્ય થતાં જીવ નીરોગી-ભાવઆરોગ્ય સંપન બને છે, સાજેતાજો-નિરામય સ્વાથ્ય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ
નિમગ્ન સહજાન્મસ્વરૂપ સ્થિતિમાં પરમ સ્વસ્થ અવસ્થા અનુભવે છેઈત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય-સરખામણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે. એ અત્ર સંક્ષેપમાં યથામતિ દિગદર્શનમાત્ર દર્શાવ્યું છે. વિશેષ સ્વમતિથી સમજી લેવું.
વળી આ ભવરોગને “મહા’ કહ્યો તે પણ સહેતુક છે, કારણ કે પોતપોતાના વર્ગમાં–જાતિમાં જે શ્રેષ્ઠ–મોટો હોય તે “મહા” કહેવાય છે. દા. ત. મહાકવિ, મહારાજા,
મહાવીર, મહામુનિ અને ભવરેગનું મહત્પણું–મોટાપણું અનેક પ્રકારે મહા” રોગ છે. જેમકે-(૧) માણસના શરીરમાં ઉપજતો રોગ અમુક મર્યાદિત કેમ કહો? સમય સુધીને અથવા વધારેમાં વધારે યાજજીવ–આ જીદગી પર્યત
ટકે એ હોય છે પણ આ ભવરેગ તે અનાદિ કાળથી આ જીવને લાગુ પડે અને ભવભવ ચાલી આવેલે હેઈ, હજુ પણ આ જીવને કેડો મૂક્ત નથી! આમ અતિ અતિ દીર્ઘ સ્થિતિને (Duration) લઈ આ ભવરગ “મહાન ” છે. (૨) મનુષ્યના શરીરમાં દશ્ય થતે રોગ છે કે તીવ્ર વેદના ઉપજાવે છે, તે પણ ભવરોગથી રકાદિમાં (જુઓ ગાથા પૃ. ૨૦૨ ફૂટનેટ) ઉપજતી વેદના એટલી બધી તીવ્ર હોય છે કે તેની પાસે ગમે તેવો આકરો રોગ કંઈ વિસાતમાં નથી. રોગથી જે શારીરિક-માનસિક દુખ ભોગવવું પડે છે તેના કરતાં અનંતગણું શારીરિક-માનસિક દુઃખ આધિ, વ્યાધિ, ઉપાધિરૂપે ભવરોગથી વેઠવું પડે છે. ચાર ગતિમાં જન્મમરણાદિથી અનંત અનંત દુઃખ વેદના-યાતના ખમવી પડે છે આમ તીવ્રતાને લઈ (Acuteness & Intensity) પણ ભવરોગની મહત્તા છે. (૩) બાહ્ય રોગને સાધ-મટાડે એ કાંઈ એટલી બધી મુશ્કેલ વાત નથી, પણ આ ભવરૂપ ભવરોગ સાધ-મટાડે એ મહા મહાદુષ્કર વાર્તા છે. એટલે કુછૂસાધ્યતાથી અથવા અસાધ્યતાથી પણ આ ભવરગ મહાન” છે– મેટો છે. (૪) બાહ્ય રોગ અતિ તીવ્ર હોય તે કવચિત્ એક જ વારના મરણમાં પરિણમે છે, પરંતુ આ અતિ તીવ્ર ભવરોગ તે સદાય અનંતવારના જન્મમરણમાં પરિણમે છે. આમ પરિણામદષ્ટિથી પણ આ ભવરોગ અતિ મટે છે.
ઈત્યાદિ પ્રકારે આ ભવ-સંસાર ખરેખર મહારગ જ છે. એને મીટાવવાને વિવેકી બદ્ધપરિકર થઈ જરૂર કમ્મર કસે જ, સર્વાત્માથી સર્વ પ્રયાસ કરી છૂટે જ. ક્ષણિક
જીદગીના એક સામાન્ય રોગને મટાડવાને લેકે કેટલી બધી જહેમત ય ઊઠાવે છે ? કેવા આકાશપાતાળ એક કરે છે ? કેટલા વૈદ્ય-ડાક્તર
Page #326
--------------------------------------------------------------------------
________________
(૩૮)
યોગદષ્ટિસમુચય ભેગા કરે છે? ઔષધાદિ અંગે કેટલે બધો ખર્ચ કરે છે ? તે પછી આવા આ અનાદિના મહારોગને મીટાવવાને માટે આત્માથી મુમુક્ષુ કેમ બને તેટલી જહેમત ન ઊઠાવે ? કેમ અપૂર્વ આત્મ-પુરુષાર્થ ન કરે? પિતાના તન-મન-ધન-વચનની સમસ્ત શક્તિ કેમ ન ખચી નાંખે? રત્નત્રયી ઔષધિનું પરમ અમૃતપાન પરમ પ્રેમથી કેમ ન કરે ? સદ્દગુરુ આજ્ઞારૂપ પથ્યનું પરમ ઉત્સાહથી કેમ પાલન ન કરે ?
मुख्योऽयमात्मनोऽनादिचित्रकर्मनिदानजः । तथानुभवसिद्धत्वात्सर्वप्राणभृतामिति ॥१८९॥ મુખ્ય આ જીવને ઉપજે, અનાદિ ચિત્ર કજ;
તેમ અનુભવસિદ્ધ છે, સર્વ પ્રાણીઓને જ ૧૮૯ અર્થ –આ ભવ્યાધિ આત્માને મુખ્ય-નિરુપચરિત એવો વ્યાધિ છે; અને તે અનાદિ એવા વિચિત્ર કર્મના નિદાનથી-કારણથી ઉપજેલ છે; કારણ કે સર્વ પ્રાણીઓને તેનું તેવા પ્રકારે અનુભવસિદ્ધપણું છે.
વિવેચન જીવને આ જે ભવ્યાધિ છે તે મુખ્ય છે, નિરુપચરિત એ ખરેખર છે. અને તે અનાદિ એવા દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન વિચિત્ર કર્મના બલથી ઉત્પન્ન થયેલું છે; કારણકે જન્મ-મરણાદિ વિકારેના પ્રત્યક્ષ અનુભવ વડે કરીને, તે તિર્યંચ વગેરે સર્વ પ્રાણીઓને પણ અનુભવસિદ્ધ છે.
ઉપરમાં જે ભવવ્યાધિને ઉલેખ કરવામાં આવ્યું તે ભવ્યાધિ કાંઈ કલપનારૂપ નથી, કાલ્પનિક નથી, કથનમાત્ર ઉપચારરૂપ નથી, પરંતુ ખરેખર છે, મુખ્ય છે,
નિરુપચરિત એ પારમાર્થિક છે. તે કાંઈ ઉભેક્ષારૂપ કવિકલ્પનાનો ભવવ્યાધિ તરંગ નથી, કલ્પિત નથી, પણ ખરેખરી વસ્તુસ્થિતિરૂપ સત્ય હકીકત મુખ્ય પરમાર્થ (Actual Fact, Reality) છે. કારણકે જે પારમાર્થિકસતુ વસ્તુસ્વરૂપે સતુ નિરુપચરિત હોય તે “મુખ્ય” કહેવાય છે. અને ઉપચાર પણ જે
મુખ્ય-પારમાર્થિકસતુ વસ્તુ હોય તે જ થઈ શકે છે, નહિ તે નહિ, જે ભવરૂપ વસ્તુ જ ન હોત, તે તેને વ્યાધિરૂપે ઉપચાર પણ ન થઈ શકત. પણ ભવ
વૃત્તિઃ-મુc:–મુખ્ય, નિરુપચરિત, -આ, ભવ્યાધિ નામનો-આત્માને જીવને, કેવા પ્રકારનો? તો-અનારિરિત્રવાર્બનિનાદ-અનાદિ એવા ચિત્ર કમરૂપ કારણુથી જન્મેલે,દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા કમરના બલથી ઉત્પન્ન એમ અર્થ છે. કયા કારણથી ? તે કે–તથનુભવસિદ્ધત્વાન-તથા પ્રકારે અનુભવસિદ્ધપણાને લીધે, જન્માદિના અનુભવથી. સર્વકાગ્મિતામિતિ-સર્વપ્રાણીઓને પણ,-તિયય પ્રમુખને પણ.
Page #327
--------------------------------------------------------------------------
________________
મક્તતવમીમાંસા : લવ વ્યાધિ મુખ્ય પરમાર્થસત, અનાદિ
(૬૩૯) તે ખરેખરી વસ્તુસ્થિતિરૂપ–સભાવરૂપ છે જ, એટલે જ તેને વ્યાધિરૂપે ઉપચાર પણ કરી શકાય છે. વ્યાધિ એ રૂપક-કલ્પના-ઉપચાર ભલે હે, પણ “ભવ એ કાંઈ રૂપક– કલ્પના-ઉપચાર નથી. ભવ એ તે સત્ય હકીકત (Absolute reality) નિરુપચરિત ઘટના છે, મુખ્ય એવી પારમાર્થિક વસ્તુસ્થિતિ છે. એ મુખ્ય “છતી” પ્રગટ વસ્તુ છે, તેને યથાર્થપણે સમજવા માટે આ વ્યાધિરૂપ રૂપક ઘટના-ઉપચારકથન છે. અને આ ઉપચારરૂપ વ્યવહાર પણ પરમાર્થરૂપ મુખ્ય વસ્તુના સદ્ભાવે જ ઘટે છે, શોભે છે. જેમકે-વાસ્તવિક વ્યાધિનું અસ્તિત્વ છે, તે તેને ઉપમારૂપે ઉપચારરૂ૫૪ વ્યવહાર કરી શકાય છે, વાસ્તવિક સિંહનું અસ્તિત્વ છે, તે “સિંહ-માણવકને’–બીલાડીને સિંહની ઉપમાને ઉપચાર કરાય છે, પુરુષ–સિંહને વ્યવહાર કરાય છે, પણ તેનું અસ્તિત્વ જ ન હોત તે તે કઈ ઉપચાર વ્યવહાર બની શત નહિં. દાખલા તરિકે-વધ્યાસુતનું, કે આકાશપુષ્પનું, કે શશશંગનું અસ્તિત્વ જ નથી, એટલે તેને ઉપચાર પણ સંભવતા નથી.
આ ભવગ અનાદિ એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. કોઈ પણ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઈ ને કંઈ કારણ તેવું જ જોઈએ. એટલે રોગ જેમ ચોક્કસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલ છે. અને આ કર્મરૂપ નિદાન–કારણ અનાદિ છે. એટલે આ કર્મ આ આત્મા સાથે અનાદિનું જોડાયેલુંસંલગ્ન છે, સંગ સંબંધથી બંધાયેલું છે. પ્રકૃતિની અને પુરુષની આ જોડી અનાદિ છે,કનકપાષાણમાં સેનાને ને માટીને સંગ જેમ અનાદિ છે તેમ.
“કનકે પલવત્ પયડિ પુરુષ તણી, જેડી અનાદિ સ્વભાવ; અન્ય સગી જિહાં લગી આતમા, સંસારી કહેવાય.”–શ્રી આનંદઘનજી જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કેઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
કર્મ–આત્માને આ સંગ સંબંધ જે અનાદિ ન માનીએ તે આમ વિરોધ આવે છે – કર્મને પહેલું માનીએ તે આત્મા વિના કર્મ કર્યા કેણે? અને તે લાગ્યા કેને? જે કેવલ શુદ્ધ આત્માને પહેલે માનીએ તે શુદ્ધ આત્માને કર્મ લાગવાનું પ્રયજન શું? અને લાગે છે એમ માનીએ, તે શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહિં લાગે? વળી મરઘી પહેલી કે ઈંડું પહેલું ? વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? તેને
x"उपचारोऽपि च प्रायो लोके यन्मुख्यपूर्वकः। દષ્ટસ્તતોડવઃ સર્વમિથમેવ રચથિત ” શ્રી ગિબિંદુ, શ્લે, ૧૫
Page #328
--------------------------------------------------------------------------
________________
(૬૪૦)
યોગદષ્ટિ મુરા નિર્ણય જેમ કહી શકાતું નથી ને બને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્મ–આત્માનો સંબંધ અનાદિ જ સંસિદ્ધ થાય છે.
“જીવ પહેલો કે કમ?–બને અનાદિ છે. જીવ પહેલે હોય તે એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલા કહો તે જીવ વિના કર્મ કર્યા કેણે? એ ન્યાયથી બને અનાદિ છે.” -શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મોક્ષમાળા.
આ અનાદિ કર્મ વિચિત્ર છે-અનેક પ્રકારનું છે, અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલું છે. દ્રવ્ય કર્મ તે પુદ્ગલ પરમાણુરૂપ, અને ભાવકમ તે આત્મપરિણામરૂપ છે. રાગ-દ્વેષ–મોહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવકમ છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તે દ્રવ્ય કર્મ છે. તે આઠ કર્મની સામાન્ય સમજ આ પ્રકારે –
જ્ઞાનાવરણય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. દર્શનાવરણય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. વેદનીય એટલે દેહ નિમિત્ત સાતા અસાતા બે પ્રકારનાં વેદનીય કર્મ, એથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ રોકાઈ રહેવી તે. મેહનીયકર્મ એટલે આત્મચારિત્રરૂપ શક્તિ રેકાઈ રહેવી તે. આયુકર્મ એટલે અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહે છે. નામકર્મ એટલે અમૂર્તિરૂ૫ દિવ્ય શક્તિ રોકાઈ રહેવી તે. ગોત્રકમ એટલે અટલ અવગાહનારૂપ આત્મિક શક્તિ રોકાઈ રહેવી તે. અંતરાય કમ” એટલે અનંત દાન, લાભ, વીર્ય, ભેગ અને ઉપભેગ શક્તિ રોકાઈ રહેવી તે.”
–શ્રી મોક્ષમાળા, પા. ૧૦૨ આ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર અનેક ભેદ છે. અને તેના બંધના ચાર પ્રકાર છેઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ. તેમાં સ્થિતિબંધ-રસબંધ કષાયથી થાય છે, અને પ્રકૃતિબંધ-પ્રદેશબંધ મન-વચન-કાયાના યેગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણ, સત્તા, કર્મવિચ્છેદ, ઘાતિ, અઘાતિ વગેરે અનેક સૂમ પ્રકારે કર્મગ્રંથ, પંચાધ્યાયી, ગોમસાર આદિ મહાગ્રંથરત્નથી તત્ત્વરસિકે સમજવા યોગ્ય છે.
પદ્મપ્રભ જિન ! તુઝ મુઝ આંત, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે છે કારણ જોઈને, કોઈ કહે મતિમંત પદ્મ પચડિ કિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ બંધ ઉદય ઉદીરણ, સર્તા કર્મવિચ્છેદ...પદ્મ”-શ્રી આનંદઘનજી. x" योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते।
તા જ તત્ત્વમિત્રેવં તરંગોડથનાવિમાન ”—શ્રી યોગખિન્દુ પ્લે, ૧૦
Page #329
--------------------------------------------------------------------------
________________
સુક્તતત્ત્વમીમાંસા : દ્રવ્ય-ભાવ કની સર્જીકલના
( ૬૪૧ )
આ ભાવકમ-દ્રવ્યકર્માના પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે. રાગાદિ ભાવકના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કમની ઉત્પત્તિ થાય છે, અને દ્રવ્ય કર્માંના નિમિત્તથી પુનઃ રાગાદિ ભાવકની ઉત્પત્તિ થાય છે. આમ એક બીજાની સાંકળ ચક્રભ્રમણ ન્યાયે ચાલ્યા કરે છે, અને દુષ્ટ અનંતચક્ર (Vicious circle) સ્થાપિત થાય છે. પણ રાગાદિ ભાવકમ જો અટકાવી દેવામાં આવેજે અટકાવવું મેટરની પ્રેઇકની જેમ આત્માના પેાતાના હાથની વાત છે—– તે તે દુષ્ટ ચક્ર આપાઆપ ત્રુટી પડે છે, ને કમ ચક્રગતિ અટકી પડતાં ભવચક્રગતિ અટકી પડે છે. આ સબધી ઘણા સૂક્ષ્મ વિવેકવિચાર શ્રી સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથરાજોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે મુમુક્ષુએ અત્યંત મનન કરવા યોગ્ય છે.
દ્રવ્ય-ભાવ
કૅની
સકલના
આકૃતિ : ૧૫
ભાવકમ
કચક્ર
↓
ભક
દ્રવ્યકમ
આમ અનાદિ એવા વિચિત્ર કમથી ઉત્પન્ન થયેલા આ ભવરાગ મુખ્ય-નિરુપચરિત કહ્યો, તેનું પ્રમાણુ શું? એમ કેઇ પૂછે તે તેના સીધા, સરળ ને સચાટ જવાબ એ છે કે–તે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. એટલે કે અનુભવરૂપ પ્રખળ પ્રત્યક્ષ પ્રમાણ અત્ર છે. કારણકે તિ"ચાદિ સર્વ પ્રાણીઓને આ ભવવ્યાધિ તથાપ્રકારે પેાતાના અનુભવમાં આવી રહ્યો છે; તેઓ જન્મ-જા-મરણ-રોગ-શેક-ભય આરૂિપે આ ભવવ્યાધિનું મહાદુ:ખ-વસમી પીડા પ્રત્યક્ષ વેઠી રહ્યા છે. આ જન્મમરણાદિ આપનાર ભવ્યાધિ એ કલ્પના નથી, પણ સર્વને સાક્ષાત્ અનુભવસિદ્ધ ‘ હકીકત ' છે, વસ્તુસ્થિતિરૂપ સિદ્ધ વાર્તા છે; તેાપછી આથી વધારે બીજું પ્રમાણુ ગેાતવા દૂર જવાની જરૂર નથી.
'
X “ जीवपरिणामहेदु कम्मत्तं पुग्गला परिणमंति ।
પુનજાળિમિત્ત તહેવ ઝીવે વિળિમર ।।...શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર.
Page #330
--------------------------------------------------------------------------
________________
(૬૪૨)
ગદષ્ટિસમુરચય
ભવ અને વ્યાધિની તુલના-કેષ્ટક ૧૫
જીવ-રોગી
અભવ્ય= અસાધ્ય રેગી ભવ = વ્યાધિ-મુખ્ય
દૂરભવ્ય = દુ:સાધ્ય રોગી જન્મ મરણ વિકાર
આસન્નભવ્ય = સુસાધ્ય રોગી મેહ = પરિણામ
સદ્ગુરુ = સુવૈદ્ય રાગાદિ= વેદના
રત્નત્રયી = ઔષધ કમ-દ્રવ્ય-ભાવ=ભવરોગ હેતુ | ભવમુક્ત-મુક્ત = વ્યાધિ મુક્ત
एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते ।
जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९० ॥ એથી મુક્ત પણ મુક્તનું, ઘટતું મુખ્યપણું જ; (કારણ) જન્માદિ દોષ ટળે ઘટે, અદષત્વ તેનુંજ. ૧૯૦
અર્થ:–અને આ ભવવ્યાધિથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ એવો ઘટે છે, કારણકે જન્માદિ દોષના દૂર થવાથકી, તેના અદેષપણાની સંગતિ હોય છે.
વિવેચન ઉપરમાં “સુષ્ય” એ જે ભવ્યાધિ કહ્યો, તેનાથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તને ભાવ છે. એટલે કે જન્માદિ દોષના દૂર થવારૂપ કારણ થકી તેના અદેષપણાની સંગતિ છે-ઘટમાનપાડ્યું છે.
ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાબીત કરવામાં આવ્યું, તે ભવવ્યાધિમાંથી મુક્ત થયેલે મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિક સત્ જ હોવ ઘટે છે.
કારણ કે પ્રવૃત્તિનિમિત્ત તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જે મુખ્ય મુક્ત પણ હોય તે કાર્ય પણ મુખ્ય હેય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણ મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ
મુખ્ય છે. અને આમ જન્માદિ દોષના દૂર થવાથી એને અદેષપણાનું સંગતપણું હોય છે. કારણ કે રોગયુક્ત સાગ પુરુષ રોગમુક્ત થતાં અરેગ કહેવાય છે,
કૃત્તિ-પત-મુશ્ચ–અને આ ભવ્યાધિથી મુક્ત એ, મુત્તોડજિ-મુક્ત ૫ણ, સિદ્ધ, મુલ્ય gોજા-મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે,-પ્રવૃતિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છેસમાવિલોપવિતાના જન્માદિ દોષના વિમમરૂપ-હળવારૂપ કારણુથકી, તોષainતે -તે દોષવંતના અદોષપણાની પ્રાપ્તિને લીધે.
Page #331
--------------------------------------------------------------------------
________________
મુક્તતવમીમાંસા : મુક્ત પણ મુખ્ય જ, દેષ અભાવે અદોષ
તેમ જન્મ મરણાદિ દોષથી યુક્ત સદેષ પુરુષ તે જન્માદિ દેષથી મુક્ત થતાં “અદોષ” કહેવાય છે. આમ દોષના અપગમરૂપ-ચાલ્યા જવારૂપ કારણથી દોષવંતનું અદેષપણું ઘટે છે, માટે “સુક્ત” એ મુખ્ય જ એ ઘટે છે. તાત્પર્ય કે-રોગ નષ્ટ થતાં કાંઈ પુરુષ નષ્ટ થઈ જતો નથી, પણ રોગમુક્ત પુરુષને સદ્ભાવ જ હોય છે, તેમ ભવરગ નષ્ટ થતાં કાંઈ પુરુષ–આત્મા નષ્ટ થઈ જતું નથી, પણ ભવરોગમુક્ત પુરુષને-મુક્ત આત્માને સદ્ભાવ જ હોય છે. જે દષવંત હોય તે તેના દોષનો અભાવ થતાં અદોષ હોય છે, તેમ જન્માદિ દેષવંત આ આત્મા તે દેષને અભાવ થતાં અદેષ એ સિદ્ધમુક્ત આત્મા હોય છે. પણ દોષ અભાવે કાંઈ અદેષ પુરુષને અભાવ હોતો નથી, તેમ જન્માદિ દોષ અભાવે કાંઈ અદોષ આત્માને અભાવ હોતું નથી. જેમ અદેષપણું એ પુરુષની દેશ-અભાવાત્મક અવસ્થા છે, પણ પુરુષ અભાવરૂપ નથી; તેમ અદેષ એવું મુક્તપણું એ આત્માની જન્માદિ દેષ અભાવાત્મક અવસ્થા છે, પણ આત્મ-અભાવાત્મક નથી. દુકામાં રોગ અભાવે નિરોગી પુરુષ જ બાકી રહે છે, તેમ ભવરોગ અભાવેx નિરોગી શુદ્ધ આત્મા જ બાકી રહે છે.
આકૃતિ ૧૬
રોગ અભાવે
ભવરાગ અભાવે
રોગી પુરુષ
ભિવરગી
સંસારી આત્મા
પુરુષ |=| આત્મા મુક્ત
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે –
तत्स्वभावोपमर्दे ऽपि तत्तत्स्वाभाव्ययोगतः ।
तस्यैव हि तथाभावाचददोषत्वसंगतिः ॥१९१॥ તે આત્મના સ્વભાવને છે ઉપમર્દ છતાંય, તેના તે જ સ્વભાવના યોગ તણે સુપસાય; તે જ આત્મન ઉપજે, નિચ્ચે જ તથાભાવ, તેથી ઘટે છે તેનું અષત્વ અહિં સાવ, ૧૯૧
gત્તિઃ -તત્વમાંડજિ-તે આત્માના સ્વભાવને ઉપમદ્દ છતાં. જન્માદિ ભાવના વિકમે કરીનેદર થવાપણાએ કરીને, તત્તરામાયોra -તેના તતસ્વાભાવ્યના વેગથી; એટલે તેનું તસ્વાભાવ્ય, તેની સાથે નથી. તે આ પ્રકારે–તેને એવા પ્રકારને જ સ્વભાવ છે જેથી તે જ “તથા હોય છે. અને ૨ તથૈવ હિ-તેના જ, તમારા-તથાભાવથી, જન્માદિના સાગથી, જન્માદિ અતીત પણે ભાવથી, શું ? તે કે–તોષવર્ણાતિઃ -તેના અષત્વની સંગતિ હોય છે. દોરવવંતની જ અષત્વપ્રાપ્તિ હોય છે, એમ અર્થ છે
x"नष्ट वस्ने यथात्मानं न नष्टं मन्यते तथा ।
ન દેડવ્યાત્માનં મતે યુધઃ ” –શ્રી સમાધિશતક.
Page #332
--------------------------------------------------------------------------
________________
(૬૪૪)
યોગદષ્ટિસમુચય અર્થ – તે આત્માના સ્વભાવને ઉપમદ છતાં, તેના તસ્વાભાવ્યના–તેવા સ્વભાવપણાના વેગથી, તેના જ તથાભાવને લીધે, તેના અદેષપણાની સંગતિ હોય છે.
વિવેચન તે આત્માને સ્વભાવ ઉપમ છતાં, જન્માદિ ભાવના દૂર થવાથી તેને તસ્વાભાવ્ય સાથે યોગ હોય છે; અને તેથી કરીને તેને જન્માદિ અતીતપણે “તથાભાવ” હોય છે, એટલે તેના અદેષપણુની સંગતિ હોય છે. અર્થાત્ દેલવંતને અદેષપણાની પ્રાપ્તિ ઘટે છે.
અનાદિ કાળથી આ આત્માના સ્વભાવને ઉપમન્દ થયો છે-કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયું છે,
આવૃત થયો છે, પણ મૂળ નાશ નથી પામે. નિજ સ્વરૂપના જ્ઞાનસ્વભાવ ઉપમન્દ દશન–ચરણરૂપ સ્વભાવ ધર્મના વિયેગે છે કે તેને વિભાવરૂપ
અધર્મ વળગ્યો છે, તો પણ વસ્તુને જે સ્વજાતિ સ્વભાવ છે, તેને કદી સમૂળગો અભાવ થતો નથી. માત્ર થાય છે એટલું જ કે-પર વિભાવને અનુગત-અનુસરતા એવા ચેતનથી તે કમેં કરીને અવરાય છે–ઢંકાઈ જાય છે. અર્થાત્ આત્મા પરવતુરૂપ વિભાવને અનુસર્યો, તેથી તે કર્મથી અવરાયો છે. સ્વભાવરૂપ “સ્વધર્મ છેડી, તે વિભાવરૂપ “પર ધર્મ ને અનુસર્યો. તેથી કર્મરૂપ ભૂતના વળગાડથી તે પરધર્મ તેને સંસાર પરિભ્રમણ દુઃખવડે કરીને ખરેખર ! “ભયાવહ” થઈ પડયો છે! “વધર્મો મચાવડા આ પર એ જે વિભાવ છે, તે પણ નૈમિત્તિક અર્થાત નિમિત્તથી ઉત્પન્ન થનારો હોઈ સંતતિથી અનાદિ છે, અને તેના નિમિત્તરૂપ જે પરભાવ છે–તે વિષયસંગાદિક છે, તે સંગે કરીને સાદિ છે. આમ વિષયાદિરૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવરૂપ અધમ ઉપજે છે, અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા સંસારમાં રખડે છે ને પરભાવને કર્તા થાય છે. આમ પરભાવ-વિભાવથી આત્માના સ્વભાવને ઉપમદ થાય છે-કચરાવાપણું થાય છે, અભિભૂતપણું-દબાઈ જવાપણું થાય છે. (જુઓ પૃ. ૪૯૪).
“વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહને, મૂલ અભાવ ન થાય; પર વિભાવ અનુગત ચેતનથી, કમેં તે અવરાય.”—શ્રી દેવચંદ્રજી. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ વર્તે નહિં નિજ ભાનમાં, કર્તા કમં પ્રભાવ.”—શ્રી આત્મસિદ્ધિ.
જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમદ-ઉપપ્લવ મચી રહે છે, અંધાધુંધી (chaos) ફેલાઈ જાય છે, સ્વ-પરને ભેદ પરખાતું નથી, ને અરાજકતાથી સર્વત્ર
ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે, તેમ વિભાવરૂપ પરચક્રના આક્રમણથી
Page #333
--------------------------------------------------------------------------
________________
મુક્તતનવમીમાંસા: રવભાવઉપમ, “તથાભાવથી અદેષપણું
(૬૪૫)
વિભાવ પરચ- ચૈતન્ય-પુરમાં ઉપમદ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, કથી ઉપપ્લવ સ્વ–પરનો ભેદ પરખાતે નથી, સ્વ–પરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે,
અને ચેતન રાજના “પદભ્રષ્ટપણાથી અરાજક્તાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે! આમ વિભાવરૂપ અધર્મના સેવનથી, સ્વસ્થાનથી ચુત થયેલો ઠેકાણાં વિનાને, સ્વરૂપપદથી ભ્રષ્ટ એ આ આત્મા ચતુર્ગતિમય સંસારમાં રખડે છે, ને જન્મમરણાદિ અનંત દુઃખ ભોગવે છે.
આવા આ સ્વરૂપ-પદભ્રષ્ટ ચિઘન આત્માને પુના જ્યારે જન્માદિ ભાવના વિગમે કરીને તસ્વાભાવ્ય સાથે અર્થાત તેના પિતાને સ્વસ્વભાવ પણ સાથે “ગ” થાય છે, ત્યારે તેને
તથાભાવ હોય છે. એટલે કે તેને જે મૂળ સ્વભાવ છે, તથા પ્રકારનો તસ્વાભાવ્ય ભાવ તેને ઉપજે છે. આમ આત્મા જ્યારે પ્રતિક્રમણ કરી–પીછેહઠ કરી સાથે યોગ મૂળ અસલ સહજ તથાભાવરૂપ સ્વરૂપસ્થિતિને ભજે છે, વિભાવરૂપ
પર ધર” છોડી દઈ નિજ સ્વભાવરૂપ ઘરમાં આવે છે, ત્યારે તેને જન્મમરણાદિરૂપ સંસાર વિરામ પામે છે, અને સ્વભાવસ્થિતિરૂપ મોક્ષ પ્રગટે છે, ને નિજ ઘર મંગલમાળ' થાય છે. “આતમઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ રે.” (દેવચંદ્રજી).
અને આમ તથાભાવ અર્થાત્ જે મૂળ સ્વભાવ છે તે ભાવ થવાથી જ તેનું અષપણું ઘટે છે, તે જન્માદિ દેશવંત મટી અદેષ બને છે. કારણ કે સ્વભાવ ઉપમન્દ
કરનારા વિભાવરૂપ દોષથી તે દેષવંત હો; તે વિભાવ દેષ ટળવાથી તેને તથાભાવથી સ્વભાવ ઉપમ થતો અટક્યો, એટલે તે અદોષ થયો, જેવો હતો અદેષપણું તે રહ્યો. સ્વભાવ પદથી–પિતાના ઠેકાણાથી ભ્રષ્ટ થયો-ખો એ તેનો
દોષ હતું, સ્વભાવમાં આવ્યો એટલે તે દેષ ટળે, અને સ્વભાવપદમાં સ્થિતિ થવાથી-“ઠેકાણે આવ્યાથી તે અદેષ થયો -રોગીનો રંગ ટળતાં જેમ તે અરોગી હોય છે તેમ. તાત્પર્ય કે–અદેષ હતાં, તે તથાભાવયુક્ત હોય છે, અર્થાત સ્વસ્વભાવપણાના યોગથી જે અસલ સહજ સ્વભાવે-સહજાન્મસ્વરૂપે હતું તે હોય છે. આમ ખરેખરા-મુખ્ય એવા જન્મમરણાદિ આપનારા સ્વભાવ૫મર્દરૂપ વિભાવદેષ મુખ્ય હતે, એ જેમ ખરી વાત છે, તેમ વિભાવેદેષ ટળી સ્વભાવમાં આવ્યાથી તે “ અદષ” થયે. એ પણ તેવી જ ખરેખરી મુખ્ય વાત છે. માટે અદોષ” એવો આ સ્વભાવ મુક્ત આત્મા મુખ્ય છે, ખરેખરો છે, નિરુપચરિત છે, પરમાર્થસતુ છે, એમ આ ઉપરથી સાબિત થયું.
Page #334
--------------------------------------------------------------------------
________________
(૬૪૬)
યોગદક્ટિસમુચય
આકૃતિ ૧૭
સ્વભાવોપર્ટથી
દોષથી
સદોષ (.
પુરુષ
આત્મા ) વિભાવ ૉષયુક્ત આત્મા
સ્વભાવપમદ-વિભાવ દોષ અભાવે
દu અભાવે
નિર્દોષ ( પુરૂષ
સ્વભાવ ૨થત આત્મા,
] અદોષ
અને આ આમ અંગીકાર યોગ્ય છે તે કહે છે –
स्वभावोऽस्य स्वभावो यनिजा सत्तैव तत्त्वतः । भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥१९२॥ સ્વભાવ તસ સ્વભાવ છે, તત્વથી નિજ સત્તા જ ભાવાવધિ આ અન્યથા, અતિપ્રસંગથી ના જ, ૧૯૨
અર્થ –આ આત્માનો સ્વભાવ તે સ્વભાવ છે, કારણ કે તત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પર્યત) યુક્ત છે, અન્યથા નહિં,અતિપ્રસંગને લીધે.
વિવેચન આ આત્માને સ્વભાવ તે સ્વભાવ છે, અને પરમાર્થથી-તત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પર્યત જ યુક્ત છે, –નહિં તે યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દેષ આવે છે.
ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદોષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મર્યાદા અત્ર બતાવી છે. આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે. અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે
વૃત્તિઃ -સ્વમાવોચ-આ આત્માને સ્વભાવ, સ્વમાવ:- સ્વભાવ છે, ચત્ત-કારણ કે, શું કહ્યું ? તે કે-નિકોત્તર તરતઃ-નિજ સત્તા જ તત્વથી, પરમાર્થથી, માવાવહિં યુરો–આ હમણાં જ કહ્યો તે સ્વભાવ ભાવ અવધિવાળા યુક્ત છે; નાન્યથા-અન્યથા યુક્ત નથી. શા કારણથી ? તે કે અતિપ્રસારઅતિપ્રસંગને લીધે.
Page #335
--------------------------------------------------------------------------
________________
ભકતતત્ત્વમીમાંસા સ્વભાવ-મર્યાદા ધમ', નિજ સત્તા નિજ ભાવથી રે’
આત્માની સ્વરૂપ સત્તા છે, જે પ્રકારે આત્માનું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તે પ્રકારે સ્વનું ભવન–હોવું તે સ્વભાવ છે. નિજ સ્વરૂપે તેવું તે “સ્વભાવ છે. (જુઓ ક પૃ. ૭૫ ફૂટનેટ ).
અને આ સ્વભાવ પણ ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે જેટલી સ્વ ભાવની અવધિ-મર્યાદા છે, તેટલી અવધિ-મર્યાદા પર્યત જ સ્વભાવ ઘટે છે, –નહિં કે અન્ય પ્રકારે.
શુદ્ધ ચેતનભાવમાં હોવું–વર્તવું એ આત્માની સ્વભાવ-મર્યાદા છે, સ્વભાવ- એ જ એને “મર્યાદા ધર્મ” -મરજાદ છે. એટલે શુદ્ધ ચેતન મર્યાદા ધર્મ? ભાવમાં વત્તે તે જ “સ્વભાવમાં આવ્યો કહેવાય, નહિં તે નહિ.
કારણ કે સ્વભાવ મર્યાદામાં અર્થાત્ શુદ્ધ ચેતનભાવમાં ન વત્તતાં, પરભાવ-વિભાવમાં વર્તે, તે તે સ્વભાવમાં વન્ય ન કહેવાય, ને વત્યે જે કહીએ તો અતિપ્રસંગ દોષ આવે; કારણ કે શુદ્ધ દ્રવ્યનું જે સ્વરસભવન તે જ સ્વભાવ છે, અને જે તે અન્ય દ્રવ્યરૂપ થાય તો તે એને સ્વભાવ નથી, પણ વિભાવ જ છે. તાત્પર્ય
કે-જેમ છે તેમ, જેટલી છે તેટલી સ્વભાવની અવધિમાં-મર્યાદામાં હોવુંનિજ સત્તા નિજ વર્તવું, તત્ત્વથી નિજ સત્તાએ સ્થિતિ કરવી, તે જ સ્વભાવ છે. તે સ્વભાવ ભાવથી રે” મર્યાદામાં ન લેવું–ન વર્તવું તે સ્વભાવ નથી, પણ વિભાવ છે, પરભાવ
છે. અને આ જે સ્વભાવમાં હોવું-વત્તવું તે જ અદોષ એવું મુક્તપણું છે; “નિજ ભાવથી નિજ સત્તા” એ જ અનંત ગુણનું સ્થાન એવું શુદ્ધ સિદ્ધપણું છે. અને તેને જે પામ્યા છે તે જ પરમ નિર્દોષ મુક્ત, સિદ્ધ એવા “દેવચંદ્ર” જિનરાજજી છે. “નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું કાણું...જિનવર પૂજે દેવચંદ્ર જિનરાજ રે, શુદ્ધ સિદ્ધ સુખખાણ..જિન- ”-શ્રી દેવચંદ્રજી
આ જ કહે છે–
અનન્તરક્ષણામૂતિરાત્મમૂદ થશે તુા.
तयाविरोधान्नित्योऽसौ स्यादसन्वा सदैव हि ॥१९३॥ આગલી પાછલી ક્ષણે, આત્મા તણે અભાવ; જે માને છે તેહને, અહિં લેકમાં સાવ; તે જ માન્યતા સાથમાં, વિરોધભાવ વિના જ હોય નિત્ય તે આતમા અથવા અસત્ સદાજ. ૧૯૩ ---
વૃત્તિ-બનત્તાક્ષમૂરિ–અનંતરક્ષણે અભૂતિ-અભાવ, પૂર્વ–પશ્ચાત ક્ષણે અભૂતિઅભાવ, એમ અર્થ છે, કામમૂતે રથ સુ-જેને અહીં આત્મભૂત છે, જે વર્તમાનની અથવા વાદીની આત્મભૂત છે, તેને દેષ છે છે –તે સાથે. તે અનંતર ક્ષણ અભૂતિ સાથે, વિરોધા-અવિરેષરૂપે કારણ થકી, વર્તમાનભાવે કરીને શું ? તે કે-નિત્યોગસૌ-નિત્ય એ તે વર્તમાન હોય ‘તદૂત ના તદ્રાવાવ, “સદા તભાવ થકી તત હોય ” એટલા માટે. પક્ષાન્તર કહે છે-ઘસવા લૈવ ૬િ-અથવા સદૈવ અસત્ હોય–તે અનંતર ક્ષણેઅમતિ સાથે અવિરોધથી તેના પ્રસ્તપણાને લીધે.
Page #336
--------------------------------------------------------------------------
________________
(૬૪૮)
ગદષ્ટિસમુચ્ચય
અર્થ – અનંતર ક્ષણે અભૂતિ અહી જેને (વર્તમાનને વા વાદીને) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરોધથી તે વર્તમાન નિત્ય હેય, વા સદૈવ અસત જ હેય.
વિવેચન અનંતર અર્થાત આગલી–પાછલી ક્ષણે અભાવ–નહિ હોવાપણું, એ જે વર્તમાનવાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત આત્માને જે આગલી–પાછલી ક્ષણે અભાવરૂપનહિં હોવારૂપ માને છે, માત્ર વર્તમાન ક્ષણે જ ભાવરૂપ-હોવારૂપ માને છે, તેને અનેક દેષ આવે છે. તે આગલી–પાછલી ક્ષણે અભાવ સાથે તેના વર્તમાનભાવને અવિરેાધ છે, તેથી તે વર્તમાન (૧) કાં તે નિત્ય હોવો જોઈએ, અને (૨) કાં તે સદાય અસત્ જ અવિદ્યમાન જ હોવું જોઈએ,–આમ આ બે પક્ષ અને સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદને મત ખંડિત થાય છે. તે આ પ્રકારે –
(૧) ક્ષણિકવાદી એમ માને છે કે આત્માદિ વસ્તુ ક્ષણસ્વરૂપ છે, આગલી–પાછલી ક્ષણે અવિદ્યમાન-અભાવરૂપ છે, માત્ર વર્તમાન ક્ષણે જ વિદ્યમાન–ભાવરૂપ છે. આ મત
- જેના આત્મભૂત છે, તેને પોતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે વદનારે તે આમ વિરોધ આવે છે :-આગલી–પાછલી ક્ષણે અભાવ છે એવી તેની ક્ષણિક નહિં” માન્યતાની સાથે અવિરેધને લીધે, વર્તમાન ભાવે તે તે પિતે છે.
કારણકે આગલી–પાક્લી ક્ષણે જ નહિં હોવાપણું તે કહે છે, એટલે તે બેની વચ્ચેની વર્તમાન ક્ષણે તે તેનું વિદ્યમાનપણું-વત્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વર્તમાનભાવે વર્તમાન છે, તે નિત્ય હવે જોઈએ, કારણકે “સદા તદ્ભાવ થકી તદ્વત’ તે ભાવવંત હોય એમ નિયમ છે. અર્થાત જે જે ભાવવાળે હોય તે તદ્દભાવથી સદા તે ભાવવાળો હોવો જોઈએ. એટલે વર્તમાન ભાવવાળે તે સદા વર્તમાન ભાવવંત હવે જોઈએ. અર્થાત્ તે નિત્ય હોવો જોઈએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી-પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પિતે જે આગલી–પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તે તેમ કેમ જાણી-કહી શકે વાર? એટલે તે પોતે જે વર્તમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી–પાછલી ક્ષણે પણ વિદ્યમાન હોવો જ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણી વદે છે, તે વદનારે પોતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુઓ પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા). તાત્પર્ય કે આત્મા ક્ષણિક નહિ, પણ નિત્ય છે.–એટલે વાદીએ કાં તે નિત્ય પક્ષને સ્વીકાર કરવો જોઈએ, અને કાં તે પિતાના વર્તમાન ક્ષણે પણ વિદ્યમાનપણાનો પક્ષ છોડી દે જોઈએ. અને એમ જે કરે તે તે સદાય અસત્ જ-અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વર્તમાન ક્ષણે પણ જે ન હોય, તે તે સદાય અભાવરૂપ જ હોવાથી સદાય અસત જ હોય, અવિદ્યમાન જ હોય.
Page #337
--------------------------------------------------------------------------
________________
સુક્તતત્ત્વમીમાંસા : ક્ષણિકવાદનુ એના જ ન્યાયે ખંડન
(૬૪૯)
વમાન ક્ષણે પણ તે સત્ નહિ રહે. અને તે વદનારા ક્ષણિકવાદીનું પેાતાનું અસ્તિત્વ નહિ રહે ! એટલે તેના વાદ જ કયાંથી ઉભા રહેશે ? એમ આગઢી-પાછઠ્ઠી ક્ષણે આત્માના અભાવ માનનારા ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતે નથી.
5 પાક્તિ માત્રના પરિહારાથે કહે છે—
स एव न भवत्येतदन्यथा भवतीतिवत् । विरुद्धं तनयादेव तदुत्पत्त्यादितस्तथा ॥ १९४ ॥
‘ તે જ છે ન’ એ ‘અન્યથા, તે છે' એની જેમ;
વિરુદ્ધ તસ ન્યાયે જ–તસ, ઉત્પત્યાદિથાઁ તેમ, ૧૯૪
'
અર્થ :— તે જ નથી હેાતા ’ –આ ‘ અન્યથા ઢાય છે’–એની જેમ વિરુદ્ધ છે; તેના ન્યાયથી જ તદ્ઉત્પત્તિ આદિને લીધે તથાપ્રકારે વિરુદ્ધ છે.
વિવેચન
અભાવ
જ' એ ભાવ સૂચવે છે, ૧ મત્તિ –નથી હાતા એ તે જ નથી હાતા ' એ ‘ અન્યથા મવત્તિ તે અન્યથા હાય છે એની પેઠે, વિરુદ્ધ છે, વિરાધ પામે છે. તેના પેાતાના નયથી જ–ન્યાયથી જ આમ છે. કારણ કે તે ક્ષણિવાદી ‘તે જ અન્યથા ભવતિ—અન્યથા થાય છે,' એમ કહે આમ કહે છેઃ તે અન્યથા કેમ હાય ? જો અન્યથા હાય, તે તે કેમ હોય ? ” અને આ ન્યાય તે જ ભાવ ન મત્તિ' નથી હોતા, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારેજો તે જ છે, તેા તે ૬ મતિ' કેમ ? નથી હેાતા કેમ ? અને જે अभवत् • છે-છે નહિં, તેા તે ‘ ભાવ ' કેમ ? એમ આ વિરુદ્ધ છે. અભાવાત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે–તેવા પ્રકારે વિરુદ્ધ છે.
"
લ ક્ષ' તે સૂચવે છે. એટલે
તે જ ભાવ અભાવ-આ
વિરુદ્ધ
વૃત્તિ:—સ શ્ત્ર-તે જ એમ ભાવ પરામશ' છે, અને 1 મતિ–નથી હોતા,—એમ અભાવ અભિધાન છે, તાત્—આ શું! તો કે—ાન્યયા મવત્તોતિય—‘અન્યથા ભવતિ'–અન્યથા હોય છે એની જેમ, એમ નિદર્શન છે, વિસ્તૃ—વિરુદ્ધ, વ્યાહત છે, સન્નાદેવ–તેના નય થકી જ, તેના ન્યાયથી જ. કારણ કે તે ‘તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે—પ્રેમ અન્યથા થાય? જો અન્યથા થાય, તો તે કેમ ?’ અને આ તે જ નથી. હૈ।તા'–એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે:—જો તે જ છે, તા તે કેમ ‘૬ મત્તિ'ન હોય ? અભવત્પણાથી—ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અમ્મુચ્ચય કહે છે–તદુત્વચાવિતઃ–તેની ઉત્પત્તિ અદ્દિ થકી, અભાવેાત્પત્તિ આદિ થકી, તથા તેવા પ્રકારે વિરુદ્ધ છે,
Page #338
--------------------------------------------------------------------------
________________
(૬૫૦)
ગદષ્ટિસમુચ્ચય
આકૃતિ: ૧૮
ભાવ
અભાવ? ક્ષણિકવાદી { ભાવ
અભાવ * ભાવ અભાવ | નો અભાવ ભાવ
( અભાવ
ભાવ ? અહીં ક્ષણિકવાદી જે યુક્તિથી પોતાના મતનું સમર્થન કરે છે, તે જ યુક્તિથી તે ક્ષણિક મતનું ખંડન શાસ્ત્રકાર મહર્ષિએ કુશળ ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી
ન કરી બતાવી, વાદીની દલીલ વાદીના મુખમાં પાછી આપી છે, ત્યારે એના જ ન્યાયે તેને નિરુત્તર-મૌન રહેવા શિવાય છૂટકે નથી. તે આ પ્રકારે -પૂર્વ એનું ખંડન ક્ષણે જે ભાવ છે, તે જ ઉત્તર ક્ષણે પર્યાયાંતર પામી અન્યથા હોય છે
“અન્યથા ભવતિ,’ એમ કાઈ કહે છે. ત્યારે ક્ષણિકવાદી આ પ્રમાણે દલીલ કરી તેનું ખંડન કરે છે-“તે અન્યથા કેમ હોય? જે અન્યથા હોય, તે તે કેમ હોય? અર્થાત્ તે ભાવ બીજા પ્રકારે કેમ હોય ? અને બીજા પ્રકારે હોય તે તે ભાવ કેમ હોય? માટે અન્યથા ભવતિ–તે ભાવ અન્યથા હોય છે તે ઘટતું નથી.” હવે એ જ ન્યાયે, આગલી–પાછલી ક્ષણે છે તે જ વર્તમાન ક્ષણે નથી એમ માની, “s a = મવત્તિ' –તે જ છે નહિં, એમ જે ક્ષણિકવાદી કહે છે, તે પણ ઘટતું નથી. કારણ કે તે જ એ ભાવ-હોવાપણું બતાવે છે, અને “છે નહિ' એ અભાવ–નહિં હોવાપણું બતાવે છે. આમ એક સ્થળે ભાવ-અભાવ પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે તે જ ભાવ છે, તે તે કેમ ન ભવતિ –કેમ નથી હોત ? અને જે તે અભવત્ છે-છે નહિ, તે તે ભાવ કેમ? અર્થાત જે “ભાવ” છે તે “ન ભવતિ” કેમ? ને જે “ન ભવતિ' છે તે “ભાવ કેમ...? આમ આ વિરુદ્ધ છે. માટે તે જ નથી હેતે એ ક્ષણિક પક્ષ ઘટતું નથી.
વળી વર્તમાન ક્ષણે જ “ભાવ”ને ક્ષણિકવાદી સ્વીકાર કરે છે, પણ આગલી–પાછલી ક્ષણે તે “ન ભવતિ” તે નથી હોત-અભાવ છે એમ તે કહે છે. તેમાં પણ અનેક વિરોધ આવે છે, કારણ કે પૂર્વ ક્ષણે ન હોય, તે વર્તમાન ક્ષણે હેય, તે અસત્ ઉત્પાદ થયે, અર્થાત અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થઈ, આ દેષ છે. તેમ જ વર્તમાન ક્ષણે હોય તે ઉત્તર ક્ષણે ન હોય, તે સત વિનાશ થયો, અર્થાત ભાવમાંથી અભાવ થયે, આ પણ પ્રગટ દોષ છે. ઈત્યાદિ અનેક વિરોધ અત્ર આવે છે. (જુઓ . ફૂટનેટ પૃ. ૮૧)
આના ભાવન અર્થે જ કહે છે–
सतोऽसत्त्वे तदुत्पादस्ततो नाशोऽपि तस्य यत् ।
तन्नष्टस्य पुनर्भावः सदा नाशे न तत्स्थितिः ॥१९५।। કૃત્તિઃ -સો-સતનું, ભાવનું, અલ-અસત્વ માનવામાં આવ્યું (‘સ વ મવતિ' તે જ નથી હતે” એ વચનથી.) શું ? તો કે તદુભઃ -તેને ઉત્પાદ, એટલે અસત્વને ઉત્પાદ થશે,-કાદાચિત્કપણાથી (કદાચિત હેવાપણાને લીધે). તો-તેથી કરીને, તે ઉત્પાદને લીધે, નારો િતચ-તે અસત્તને નાશ પણ થશે.
Page #339
--------------------------------------------------------------------------
________________
મુક્તતત્ત્વમીમાંસા: ક્ષણિકવાદમાં અસત ઉત્પાદ આદિ દેષ
(૬૫૧) સતનું ૫સતપણું સતે-ઉત્પત્તિ તસ હોય; તેથી તેહ અસવનો, અહિં નાશ પણ જોય; ને તેથી કરી નષ્ટને, ઉપજે પુનર્ભાવ; અથવા નાશ સદા કલ્લે, સ્થિતિ ન તેની સાવ, ૧૫
અર્થ -સતનું અસત્વ-અસતુપણું માનવામાં આવ્યું તે અસત્ત્વને-અસતપણને ઉત્પાદ થશે, તેથી કરીને તે અસત્વને નાશ પણ થશે; તેટલા માટે નષ્ટ અસત્વને પુનર્ભવ થશે, અને સદા નાશ માળે તેની સ્થિતિ જ નહિ હેય.
વિવેચન સ પર્વ મવતિ:–“તે જ નથી હોતે” એ વચન ઉપરથી સતનું–ભાવનું અસત્વ-અભાવ માનવામાં આવ્યું, કવચિત્ હોવાપણને લીધે અસત્વને ઉત્પાદ થશે, અને
તે ઉત્પાદને લીધે તે અસત્તને નાશ પણ થશે કારણ કે “જે ઉત્પત્તિવાળું અસત્ ઉત્પાદ હેય તે અનિત્ય હેય” એવો નિયમ છે. અને તેથી કરીને નષ્ટ એવા આદિ દોષ અસત્વને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્ત્વના વિનાશની અન્યથા
અનુપપત્તિ છે, અર્થાત્ બીજી કોઈ રીતે ઘટમાળપણું નથી. હવે નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વપશ્ચાતુ-આગળપાછળ અવસ્થિત જ છે, એમ કેઈ કહે તો એ આશંકીને કહે છે–સદા નાશ જે માનવામાં આવે તે તેની સ્થિતિ જ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે.
તે જ નથી હોત” એ વચનના આધારે જ સતનું અસપણું માનવામાં આવે, ભાવનું અભાવપણું માનવામાં આવે, તે અસતની ઉત્પત્તિ થશે, અભાવનો ઉદ્દભવ
થશે. એટલે જે વસ્તુનું મૂળ અસ્તિત્વ જ છે નહિ, તે નવી આવીને કતો સદા સત્ : ઉત્પન્ન થશે, અભાવમાંથી ભાવ ઉપજશે, શૂન્યમાંથી જગત્ પેદા થશે! કાંતે સદા અસત્ આમ આકાશપુષ્પ, શશશુગ, અથવા વંધ્યાસુત કે જેનું અસ્તિત્વ જ છે
નહિં, તે આપમેળે આકાશમાંથી ઉભા થશે ! આમ આ અસત્ ઉત્પાદ પ્રત્યક્ષબાધિત છે, અનેક પ્રકારે દોષયુક્ત છે. (૧) તથાપિ ધાર કે અસત ઉત્પાદ થશે, તે તે અસતને નાશ પણ સાથે આવીને ઉભું રહેશે. કારણ કે જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ એવો નિયમ છે. તેથી અસત્વને વિનાશ થશે, તે અસત્વ પણ ઊડી જશે. એટલે નષ્ટ એવા અસવને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્વને વિનાશ “વહુત્તિમત્તનત્ય' જે ઉત્પત્તિવાળું હોય તે અનિત્ય હેય, એટલા માટે. ચંદુજે કારણથી, જેથી કરીને. એમ તન-તેથી કરીને, નB%-નષ્ટને, અસત્ત્વ, પુનર્માવ:-તે જ રૂપે પુનર્ભવ થશે,–તે અસવના વિનાશની અન્યથા અનુપત્તિને લીધે (તે અસત્ત્વનો વિનાશ બીજી કોઈ રીતે નહિં ઘટે માટે). હવે “નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વ-પશ્ચાત અવસ્થિત જ છે” એ આશંકાને કહે છે–સા -સદા નાશ માનવામાં આવ્ય, શું? તે કે-તતિથતિઃ-તેની સ્થિતિ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
(૫૨)
યોગદરિસમુચય બીજી કઈ રીતે ઘટશે નહિં. આમ સત્વ જ રહેશે, સતપણું જ રહેશે, વસ્તુ સદા સતસ્વરૂપ જ સાબિત થશે, માટે તમે માનેલું સતનું અસત્વ અયુક્ત છે-મિથ્યા છે. (૨) એટલે સકંજામાં આવેલ વાદી મુંઝાઈને સતવિનાશ પક્ષને પકડીને કહે છે કેનાશાત્મક ભાવને લીધે આગલી-પાછલી ક્ષણે નાશ તે છે જ એમ અમે પણ માનીએ છીએ. ત્યારે તેનો જવાબ આપે છે કે–સદા નાશ માનવામાં આવ્યું તેની સ્થિતિ જ નહિ હોય. તમે કહો છો તે વિવક્ષિત ક્ષણે પણ તેનું અસ્તિત્વ જ નહિં રહે, એટલે તમે માનેલું સત સદા અસત્ જ થઈ પડશે. આમ સતનું અસત્ત્વ માનવાથી (૧) અસત ઉત્પાદ– અભાવ ભાવ થશે, (૨) એટલે અસત્વ વિનાશ થશે અર્થાત અભાવ ભાવને અભાવ થશે, (૩) એટલે કે ભાવને તે જ રૂપે પુનર્ભવ થશે. અર્થાત ભાવ ભાવ થશે, વસ્તુ સદા ભાવરૂપ જ સિદ્ધ થશે. અથવા-સતવિનાશ માનવાથી વસ્તુ સદાય અભાવરૂપ સિદ્ધ થતાં, ક્યારેય પણ તેની સ્થિતિ નહિ હોય.
આકૃતિ ઃ ૧૯ | િ૦ ૦ ૦.
ભાવ ભાવ ભાવ [ અભાવ ઉત્પાદઅભાવ નાશ ] ક્ષણિકવાદી {
અભાવ
અભાવ અભાવ અભાવ [ સદા ના]
X
લાવ
x
x
x
स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ ।
युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥१९६॥ ક્ષણસ્થિતિ ધર્મ યુત વળી, જો માને તે નાશ; તે દ્વિતીય આદિ ક્ષણે, હેતાં સ્થિતિ જ તાસ: ક્ષણસ્થિતિ ધર્મકપણું, એ જ યુક્ત એનુંય; અને તેમ તે જે કહ્યું, તે યથાર્થ બધુંય, ૧૯૬૦
અર્થ :–તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળે છે એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે, આ અધિકૃત ભાવનું આ ક્ષણસ્થિતિધર્મકપણું યુક્ત છે, અને એમ સતે ઉક્તને અનતિક્રમ હેય છે, અર્થાત જે કહ્યું તેનું ઉલ્લંઘન થતું નથી.
વિવેચન તે નાશ જે ક્ષણસ્થિતિ ધર્મવાળે ભાવ જ છે, એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે આ પ્રસ્તુત ભાવનું ક્ષણસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, અને એમ સતે ઉપરમાં કહેલી વાતનું ઉલ્લંઘન થતું નથી.
વૃત્તિ:-સ: તે નાજ, ક્ષતિષ જેત-જે ક્ષણસ્થિતિધર્મવાળે ભાવ જ છે, આ આશંકાને કહે છે-હૂિતીયાક્ષિકે ચિતૌ-દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સત, શું? તો કે–પુરાતે હેતરિ–આ પણ યુક્ત છે, ક્ષમુસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, બચ-આનું, અધિકૃત ભાવનું, તથા ૨-અને તેવા પ્રકારે, એમ સતે, સારતિમ –ઉક્તને અનતિક્રમ છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
સુક્તતત્ત્વમીમાંસા : કાંતા સદા સ્થિતિ, કાંતા સદા અસ્થિતિ
(૬૫૩)
ઉપરના Àાકમાં કહ્યુ* કેસદા નાશ માનવામાં આવ્યે વસ્તુની ક્ષણુભર પણુ સ્થિતિ જ નહિ રહે, એટલે ક્ષણિકવાદી કહે છે કે તે નાશ ક્ષણસ્થિતિ ધ વાળા છે. તેના જવાબ આપતાં શાસ્ત્રકાર કહે છે–(૧) બીજી વગેરે ક્ષણે પણ આ તમે જે ક્ષણસ્થિતિધમ શું કહેા છે તે ઘટે છે, એટલે બીજી વગેરે ક્ષણે પણ આ ક્ષણસ્થિતિવાળા ધમ આવીને ઉભા રહેશે. એમ અનંત ક્ષણુ પર્યંત ચાલ્યા જ કરશે, તેા પછી ક્ષણસ્થિતિ ધમ િવનાની ખાલી કઈ ક્ષણ હશે? એ ખતાવેા. અર્થાત્ અનવકાશ એવી ત્રિકાળ સ્થિતિ જ પ્રાપ્ત થશે. આમ વસ્તુની અખંડ સ્થિતિ સિદ્ધ થતાં ક્ષણિકપણું કયાં રહેશે? (૨) અથવા એમ જો કહેા કે-નાશ ક્ષણસ્થિતિધર્મવાળા-ક્ષણભર રહેનારા છે, તે પછી બીજી વગેરે ક્ષણે પણ તે ક્ષત્તુસ્થિતિવાળા નાશ પ્રાપ્ત થશે. એટલે તમે માનેલા ક્ષણસ્થિતિ ધવાળા નાશ વિનાની ખાલી–અવકાશરૂપ એવી કઇ ક્ષણુ હશે ? તે કહેા. એવી એક પશુ ક્ષણ નહિ' હાય કે જ્યારે નાશ નહિવત્તા હાય, અથાત્ સદાય નાશ જ પ્રાપ્ત થશે, અને વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. આમ કાં તે સદા સ્થિતિ-સશુ' જ પ્રાપ્ત થશે, અને કાં તે। સદા અસ્થિતિ-મસણું જ પ્રાપ્ત થશે, એટલે કેઇ પણ રીતે તમારા ક્ષણિકવાદ ક્ષણ પણ ટકશે નહિ. અને આમ ઉપરમાં જે કહ્યું હતું તે અધુંય ખરાખર જ છે, એમ અત્રે પુષ્ટિ મળે છે.
કાંતા સદા સ્થિતિઃ કા તા સદા અસ્થિતિ
કેવા પ્રકારે ? તે કહે છે—
क्षण स्थितौ तदैवास्य नास्थि तिर्युक्तत्य संगतेः ।
न पश्चादपि सेत्येवं सते। ऽसत्त्वं व्यवस्थितम् ॥ १९७॥ ક્ષણસ્થિતિ ત્યારેજ એહની, અસ્થિતિ નહિં ચુક્ત; ન પછી પણ અસ્થિતિ તે, એમ વ્યવસ્થિત ઉક્ત
અથઃ—ક્ષણસ્થિતિ સતે, ત્યારે જ આ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી,યુક્તિની અસ’ગતિને લીધે; અને પછી પણ તે અસ્થિતિ નથી, એવા પ્રકારે સત્તુ અસત્ત્વ વ્યવસ્થિત છે. વિવેચન
ક્ષણસ્થિતિ સતે ત્યારે જ-વિવક્ષિત ક્ષણે આ વિવક્ષિત ભાવની જ અસ્થિતિ નહિઁ
વૃત્તિ :-સ્થિતી—ક્ષણસ્થિતિ અંતે, સૌન–ત્યારે જ, વિવક્ષિત ક્ષણે, ચ-ત્રાની, વિક્ષિત ભાવની જ, નાસ્થિતિ:-અસ્થિતિ નથી. શા કારણથી ? તે ચુસ્યસંગતે:-યુક્તિની અસંગતિને લીધે,— ત્યારે જ અસ્થિતિના વિરોધ થકી, એવા પ્રકારે યુક્તિ છે ન પચાયત્તિ-પછી પણ દ્વિતીય ક્ષણે પણ નહિં, સા—તે અસ્થિતિ નથી, -યુક્તિ અસંગતિ થકી જ. ‘ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરાધ થી,' એવા પ્રકારે યુક્તિ છે. ફ્લેવ એવા પ્રકારે, તોડાĞ-સનું અસન્ન વ્યવસ્થિત છે, અને તેથી કરીને સત્તા અસત્યમાં તેના ઉત્પાદ ઇત્યાદિ અનુવર્ત્ત જ છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
(૬૫૪)
યોગદિસમુચ્ચય
ડાય; કારણકે નહિ તે ત્યારે જ અસ્થિતિને વિરોધ આવે, એમ યુક્તિની અસ`ગતિ હાય. પછી પણ દ્વિતીય ક્ષણે પણ તે અસ્થિતિ નહિ. હાય, યુક્તિની વિવક્ષિત આદિ અસ’ગતિને લીધે જ. ‘ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરાધ છે’— ક્ષણે ન અસ્થિતિ એ પ્રકારે યુક્તિની અસંગતિ હાય છે માટે. એવા પ્રકારે સત્તુ અસત્ત્વ વ્યવસ્થિત છે. અને તેથી કરીને તોડસરવે તનુાવ: 'સત્તુ અસત્ત્વ સતે તેના ઉત્પાદ ઇત્યાદિ અનુવર્ત્ત જ છે.
આગલા èાકમાં નાશ ક્ષણસ્થિતિધમ વાળા છે, ઇત્યાદિ કહ્યું, તેનું અત્ર સ્પષ્ટીકરણુ કર્યું" છે. ( ૧) ભાવની ક્ષણસ્થિતિ વેળાયે ત્યારે જ–અમુક ચાક્કસ વિવક્ષિત ક્ષણે તે વિવક્ષિત ભાવની અસ્થિતિ નહિ હોય, અર્થાત્ સ્થિતિ જ હોય. કારણ કે નહિ તે યુક્તિની અસગતિ થાય. જ્યારે સ્થિતિ છે ત્યારે અસ્થિતિને વિરોધ છે, અર્થાત્ જ્યારે સ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિઁ એ પ્રમાણે યુક્તિ છે, તે ઘટે નહિ. એટલે વસ્તુ જો ક્ષણસ્થિતિ ધર્મ વાળી હોય તેા વિવક્ષિત ક્ષણે વિવક્ષિત ભાવની સ્થિતિ હેાવી જ જોઇએ. (૨) અને પછી પણ ખીજી ક્ષણે પણ તેની અસ્થિતિ નથી, કારણ કે નહિં તે યુક્તિની અસતિ થાય; ‘ત્યારે અવસ્થિતિમાં અસ્થિતિના વિરેધ આવે છે' એ પ્રકારે યુતિ છે, તેની અસ'ગતિ થાય; અર્થાત્ જ્યારે અવસ્થિતિ હોય ત્યારે અસ્થિતિ હોય નહિ, એ પ્રકારે યુક્તિ છે, તે અહીં ઘટે નહિ' એટલે બીજી ક્ષણે પણ પ્રસ્તુત ભાવની અસ્થિતિ નથી, પણ સ્થિતિ જ છે. એમ અપરાપર ક્ષણ માટે સમજવું. સ્થિતિ એટલે પ્રસ્તુત ભાવની ત્રિકાળ સ્થિતિ સિદ્ધ થઈ -આમ સત્તું અસત્ત્વ સતે અસત્ત્વ ઉત્પાદ વગેરે જે કહ્યું હતું, તે ખધુંય ખરાખર જ છે, એમ સાબિત થયુ' એટલે ક્ષણિકવાદીએ માનેલા ક્ષણિક એવા સત્ સ્વરૂપનુ અસત્ત્વ સ્થાપિત થયું; અર્થાત્ અસતપણું-અસત્યપણું મિથ્યાપણું પૂરવાર થયું. આમ સથા ક્ષણિકવાદ અસત્ છે.
। इति एकान्त अनित्यपक्ष निराकरणम् ।
નિત્ય પક્ષને અધિકૃત કરી કહે છે—
भवभावा निवृत्तावप्ययुक्ता मुक्तकल्पना । एकान्तैकस्वभावस्य न ह्यवस्थाद्वयं क्वचित् ॥ १९८ ॥
ભવભાવનેાય જો વળી હાય નહિં અભાવ; મુક્ત ભાવની કલ્પના, તા ઘટે નહિ...જ સાવ; કારણ કે એકાન્તથી જેના એક સ્વભાવ; તેના કદીય હાય ના, હ્રય અવસ્થા ભાવ, ૧૯૮
વૃત્તિ:-મવમાવાનિવૃત્તવવિ–ભવભાવની અનિવૃત્તિમાં પણુ, એકાન્ત નિત્મતામાં પણુ, શું? તા કે—યુહા મુદ્દઋવના-આત્માની મુક્તિકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે? તે ક-જાત્તેજ સ્વમાવય-એકાન્ત એક સ્વભાવનું,–અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવતાનું સઁદ્િ–કારણ કે નથી, જાય દૂર્ય-અવસ્થાત,—સ ંસારી અને મુક્ત૫, ચિત્—કવચિત્ ,–એકાંત એકસ્વભાવપણાના વિરાધને લીધે.
Page #343
--------------------------------------------------------------------------
________________
સાતત્વમીમાંસા : ક્ષણિકવાદ અસત, એકાંત નિત્યમાં મોક્ષ નહિં ઘટે
અર્થ –ભવભાવની અનિવૃત્તિમાં પણ મુક્તકલ્પના અયુક્ત છે, કારણ કે એકાંત એક સ્વભાવની કવચિત બે અવસ્થા હાય નહિં.
વિવેચન
ભવભાવની – સંસારભાવની અનિવૃત્તિમાં પણ, અર્થાત્ એકાન્ત નિત્યતા માનવામાં આવતાં પણ, આત્માની મુક્તકલ્પના અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તે કે એકાંત એક
સ્વભાવનું અવસ્થાદ્વય કદી હેય નહિં; અર્થાત્ અપ્રચુત, અનુત્પન્ન, એકાંત નિત્યમાં સ્થિર એ જેને એકરૂપ સ્વભાવ હોય, તેને સંસારી ને મુક્ત એવી મોક્ષ નહિં ઘટે બે અવસ્થા કદી હોય નહિ, કારણ કે તેમ તે તેના એકાંત એક
સ્વભાવ૫ણુને વિરોધ આવે. ઉપરમાં કહ્યા પ્રમાણે એકાંત અભાવરૂપઅનિત્ય પક્ષમાં જેમ મેક્ષ ઘટતું નથી, તેમ એકાંત ભાવરૂપ નિત્ય પક્ષમાં પણ મેક્ષ ઘટતે નથી. કારણ કે ભવભાવ-સંસારભાવ હોય, તે નિત્ય પક્ષના અભિપ્રાયે તેની કદી નિવૃત્તિ થશે નહિં, એટલે સદાય ભવભાવ જ-સંસારભાવ જ રહ્યા કરશે, અને આત્માની કદી પણ મુક્તિ થશે નહિ. આમ એકાંત નિત્ય પક્ષમાં મુક્તકલ્પના ઘટતી નથી, કારણ કે એકાંતે એક સ્વભાવરૂપ જે હોય, તેને કદી પણ બે અવસ્થા હોય નહિ.
એકાંત નિત્ય પક્ષના અભિપ્રાય પ્રમાણે અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવરૂપ હોય તે નિત્ય છે. એટલે કે જે સ્વરૂપથી પ્રચુત-ભ્રષ્ટ નહિં હોવાથી અપ્રચુત છે, ઉત્પન્ન
નહિં થતું હોવાથી જે અનુત્પન્ન છે, સદા સ્થિરતાવાળું હોવાથી જે વિધાત્મક સ્થિર છે, અને અદ્વિતીય એવા એકસ્વભાવવાળું હોવાથી જે એકરૂપ નિત્ય વ્યાખ્યા છે,–તે નિત્ય એવું સત્ છે, એમ તેઓની “નિત્ય શબ્દની વ્યાખ્યા છે.
“ શકત્રુતાનુનર્થિક સ’ –આ તેઓની માન્યતા પ્રમાણે ભાવ–વરતુ નિત્ય હેઈ, સદા સ્થિર એકસ્વભાવરૂપ હોય છે, તે જ પ્રમાણે જેમ છે તેમ સદા અવસ્થિત રહે છે, એટલે તેમાં કોઈ બીજો ફેરફાર કે પરિણામ કે અવસ્થાતર ઘટતું નથી; અને આમ તેની સદા જેમ છે તેમ એક જ અવસ્થા રહે છે, બીજી અવસ્થા સંભવતી નથી. નહિ તે તેના એકાંત એકસ્વભાવપણાને વિરોધ આવે. એટલે જે સંસારભાવ હશે તે સદાય સંસાર ભાવ જ રહેશે. તેમાંથી કદી પણ મુક્તપણારૂપ બીજા ભાવનો અવસ્થાને સંભવ નહિ જ થાય. આમ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ મુક્તપણું ઘટશે નહિં, અને “મુક્તપણું” એ કલ્પના માત્ર થઈ પડશે ! અને આ મુક્તિ માટે યોગમાર્ગ પણ “કલ્પને માત્ર ભદ્રક” થઈ પડશે ! અર્થાત્ એકાંત નિત્ય પક્ષમાં કદી પણ ગમાર્ગને સંભવ જ નહિં રહે. (જુઓ . પૃ. ૮૦)
Page #344
--------------------------------------------------------------------------
________________
(૬૫૬)
યોગદષ્ટિસમુચય ___ तदभावे च संसारी मुक्तश्चेति निरर्थकम् ।
तत्स्वभावोपमर्दोऽस्य नीत्या तात्त्विक इष्यताम् ।। १९९॥ અને બે અવસ્થા તણે, હોતાં એમ અભાવ; સંસારી ને મુક્ત એ, કથન નિરર્થક સાવ; તેથી એક સ્વભાવથી, બીજા તણે અભાવ, ન્યાયથી તાત્ત્વિક માન, એ જ ઇષ્ટ છે ભાવ. ૧૦૦
અર્થ-અને તે અવસ્થાઢયના અભાવે સંસારી અને મુક્ત એમ કહેવું નિરર્થક થઈ પડશે. તેથી આ આત્માનો સ્વભાવપમદ ન્યાયથી તાત્વિક માન્ય કરે.
વિવેચન અને ઉપરમાં કહ્યું તેમ તે અવસ્થાના અભાવે સંસારી અને મુક્ત, એમ આ નિરર્થક જ શબ્દમાત્ર જ થઈ પડશે, કારણ કે અર્થને અગ છે. તેથી કરીને તથા પ્રકારે આ આત્માને સ્વભાવ૫મર્દ નીતિથી-ન્યાયથી તારિવ-પારમાર્થિક માને એ જ ઇષ્ટ છે. આ સ્વભાપમર્દ તદન્તરથી તદન્તરના દુર કરવારૂપ લક્ષણવાળે છે, અર્થાત તેનાથી અન્ય વડે કરીને તદ્અન્યને હર કરવારૂપ લક્ષણવાળે છે.
ઉપરમાં સાબિત કરી બતાવવામાં આવ્યું કે અપરિણામી એવા એકાંત નિત્ય પક્ષમાં સ્થિર એકસ્વભાવરૂપ વસ્તુની કદી પણ બે અવસ્થા હેઈ શકે નહિં. આમ અપરિણમીમાં અવસ્થાકયના અભાવે આત્માની સંસારી ને મુક્ત એવી બે અવસ્થા ઘટશે નહિં. એટલે તિર્યંચાદિ ભાવવાળે સંસારી, અને ભવપ્રપંચના ઉપરમને લીધે મુકા, –એમ આ બે ભિન્ન અવસ્થાની કલ્પના કરવી તે નિરર્થક જ–અર્થવિહીન જ થઈ પડશે, શબ્દમાત્ર જ થઈ પડશે, કથનમાત્ર જ-કહેવા પૂરતી જ રહેશે, તે કલ્પના તે કલ્પના જ રહેશે, અર્થરૂપ-તત્ત્વરૂપ નહિં રહે. આ અયુક્ત છે, દષ્ટ-ઈષ્ટથી બાધિત છે; કારણ કે સંસારી અને મુક્ત એ બે જુદી જુદી અવસ્થા તત્ત્વથી અવશ્ય છે, દષ્ટ અને ઈષ્ટ છે, એટલે અપરિણામી એ નિત્ય એકાંતપક્ષ કઈ રીતે ઘટતું નથી.
આ ઉપરથી ફલિતાર્થ એ છે કે-સંસારી ને મુક્ત એ બે અવસ્થાનું ઘટનાનપણું તે જ હોય કે જે આત્માને સ્વભાવોપમ€ તાવિક-પારમાર્થિક માનવામાં આવે.
એક સ્વભાવે કરીને બીજે સ્વભાવ દૂર કરાય-હઠાવાય, તે જ સ્વભાવવૃત્તિ-તમારે ર–અને તેના અભાવે, અવસ્થયના અભાવે, સંસાર-સંસારી, તિચ આદિ ભાવવાળે, મચ્છ-અને મુક્ત,-ભવપ્રપંચ પરમ થકી, પતિ-આ, નિરર્થનિરર્થકશબ્દમાત્ર જ છે. અર્થના અાગને લીધે. તા-તેથી, તથા પ્રકારે, માવોપમર્હ:-સ્વભાવ ઉપમ, તદન્તરથી તદન્તરના અપનયનરૂપ લક્ષણવાળે તેનાથી અન્યથી તદ્અન્યના દૂર કરવારૂપ લક્ષણવાળ એ, અન્નઆનો, આત્માને, ના-નીતિથી, ન્યાયથી શું! તકે- તાવિળતાં તારિક ઈછા પારમાર્થિક માને.
Page #345
--------------------------------------------------------------------------
________________
મુક્તતત્વમીમાંસા : તાત્વિક સ્વભાવમઈ-પરિણામાંતર
(૬૫૭) તાવિક પમર્દનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવપમર્દ ભાવાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાપમદ છે. પરિણામ એટલે સંસારી ભાવને સ્વભાવપમદ થઈ પરિણામાંતર થાય, ભાવાંતર
થાય, તે જ મુક્ત ભાવ ઘટે–નહિં તે નહિં. કારણ કે સ્વભાપમ ન થાય–એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સંસારી ભાવ એમ ને એમ રહે, ભાવાંતર-પરિણામાંતર ન થાય, તે મુક્ત ભાવ થાય જ કેમ? માટે આમ ન્યાયથી આ આત્માને સ્વભાવપમદ–પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવ ઈષ્ટ છે. કારણ કે પરિણમી આત્મામાં જ અવસ્થાભેદની સંગતિથી યેગમાર્ગને સંભવ હોય છે. (જુઓ. લે. ફૂટનેટ પૃ. ૮૧.)
दिदृक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते ।
प्रधानादिनतेर्हे तुस्तदभावान्न तन्नतिः ॥२००॥ દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવત્તે અહિં આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનું, દિક્ષાદિ નિદાન તસ અભાવે તેહનું, હેય નહિ પરિણામ. ૨૦૦
અર્થ –દિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવું તે દિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિનો હેતુ છે, અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણતિ નથી હોતી.
વિવેચન દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરિત જ એવું આ દિદક્ષાદિ આત્માને નિવત્તે છે. તે કેવું છે? તે કે પ્રધાન આદિની પરિણતિને હેતુ-કારણ છે. અને તે દિક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હોતી નથી. તે આ પ્રકારે –
દિક્ષા એટલે દેખવાની ઇચ્છા, જગત રચના દેખવાની ઈચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-મહાદિ અંતરંગ મલ, ભાવમલ. ભવાધિકાર એટલે સંસારને અધિકાર, સંસાર ભાવનું પ્રાબલ્ય, સંસાર ભાવની સત્તા. આ દિદક્ષાદિ
વૃત્તિ –દિક્ષાદ્ધિ-દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, માતમ મૂત-આત્મભૂત, સહજ વસ્તુસત, તા-તેથી, મુલ્ય-મુખ્ય, અનુપયરિત જ, કચ-આ આત્માનું, નિવસે-નિવત્ત છે. તે કેવું ? તો કેબધાનારિનર્વેિદ-પ્રધાન આદિની પરિણતિને હેતુ-કારણ એવું, તમારા-તે દિદક્ષાદિના અભાવથી. ન તન્નત્તિ –તેની નતિ–પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી-મુક્ત આત્માને.
Page #346
--------------------------------------------------------------------------
________________
(૬૫૮)
યાગવૃષ્ટિસમુચ્ચય
આત્મભૂત છે, આત્માના અંગભૂત-આત્મભાવરૂપ છે, સહજ વસ્તુસત્ છે ( Realistic), કાલ્પનિક ( Imaginary ) નથી. આમ આત્મા સાથે જોડાયેલ હાવાથી આ દિક્ષાદિ મુખ્ય છે-નિરુપચરિત છે. તે ક્રિક્ષાદિ આ આત્માને નિવત્ત છે, તે પ્રધાનાદિની પરિણતિના હેતુ હાય છે; અને તે તે દિક્ષાદિની નિવૃત્તિ થતાં, મુક્તાત્માને પ્રધાનાદિ પરિણતિ હેાતી નથી. ×
“ અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગની રચના જોવા ઈચ્છે છે તે અંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી, અને પેાતાની અનુરૂપ ભ્રાંતિના પરિત્યાગ કરવા. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી ચેાગ્ય છે. અને એમ થવા માટે સત્પુરુષના શરણ જેવું એક્કે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં માહાંધ પ્રાણીઓ નહી. જાણીને ત્રણે તાપથી બળતા જોઇ પમ કરુણા આવે છે. હું નાથ ! તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નિકળે છે.” —શ્રીમદ્ રાજચ`દ્રજી
ઉપરમાં સ્વભાવેાપમદ તાત્ત્વિક છે, અને તેથી અવસ્થાંતર-ભાવાંતર થાય છે, એમ સ્થાપિત કર્યું. તે અવસ્થાંતર-ભાવાંતરરૂપ પરિણામીપણું કેવા પ્રકારે હાય છે ? તેનું અહીં સ્પષ્ટીકરણુ કરી બતાવ્યું છે. સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થા–એ દિદક્ષાદિથી એ અવસ્થાનું પરિણમન કેવી રીતે થાય છે? તે અહીં વિવરી પ્રધાનાદિનું અતાવ્યું છે. દિક્ષા વગેરે જે આત્માને અગભૂત ભાવ છે, તે જ્યાં સુધી પરિણમન નિવત્તતા નથી—ટળતા નથી, ત્યાં સુધી તે જડ પ્રકૃતિ-પ્રધાનાદિની પરિણતિનું નિમિત્ત–કારણ થાય છે. અને તે દિક્ષાદિ જ્યારે નિવત્ત છેટળે છે, ત્યારે તે મુક્ત આત્માને પ્રકૃતિની–પ્રધાનાદિની પરિણતિ હેાતી નથી. તાત્પર્ય કે જ્યાં લગી દિદક્ષાદિભાવ છે, ત્યાં લગી પ્રકૃતિ પરિણામ છે, અને ત્યાં લગી સંસાર છે. અને જ્યારે દિક્ષાદિ ભાવના અભાવ થાય છે, ત્યારે પ્રકૃતિ પરિણામના અભાવે સંસારને અભાવ હાય છે, અને મુક્તભાવની પ્રાપ્તિ ડાય છે. આમ દિક્ષાદિની નિવૃત્તિ આદિ આત્માનું પરિણામીપણું સતે ઘટે છે,-આત્માનું અપરિણામીણું સતે આ બધું નિરર્થંક નિષ્ફલ થઈ પડે છે. *
x “जगद्देहात्मदृष्टीनां विश्वासः रम्यमेव वा ।
મન્યેવામંદીનાં સ્વ વિશ્વાસ શ્ર્વ ના તિઃ ।।'”—શ્રી સમાધિશતક,
*“ દિક્ષાવિનિવૃાતિ પૂર્વસૂયુક્તિ થથા |
આમનોડગિામિત્વે સર્વમેતાર્થદમ્ ।।”—શ્રીયાગબિન્દુ, શ્વે. ૪૮૯
Page #347
--------------------------------------------------------------------------
________________
મુક્તતત્વમીમાંસા: દિક્ષાદિથી પ્રકૃતિપરિણતિ> સંસાર, તદભાવે મેક્ષ
(૬૫૯) દિક્ષાદિ... »
પ્રકૃતિ પરિણામ-- સંસાર. દિક્ષાદિ અભાવ–- પ્રકૃતિપરિણામ અભાવ--> સંસાર અભાવ (મોક્ષ)
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥२०१॥ નહિ તે હોય આ નિત્ય ને, કહાય આ “ભવીએમ;
ભવનું નિત્યપણું સતે, મુક્ત સંભવ જ કેમ? ૧૦૧ અર્થ :–નહિ તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોય, અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ” કહેવાય છે, અને એમ ભવનિત્યત્વ સતે મુક્તિનો સંભવ કેમ હોય?
વિવેચન અને એમ જે દિક્ષાદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હોય. અને આ પ્રધાનાદિ પરિણતિ “ભવ’ કહેવાય છે, “સંસાર” નામે ઓળખાય છે, કારણ કે એ પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ સત, તાદાત્મક મહત્ આદિને ભાવ હોય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોતાં, એમ ભવનું નિત્યપણું થશે, એટલે મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય, એમ અર્થ છે.
ઉપરના લેકમાં દિક્ષા-ભાવમલ આદિન નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હોય છે, અને તેના અભાવે તેની પરિણતિ હોતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જે ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદેવ જ થયા કરે; કારણ કે જે સકારણ હોય છે તે કાદાચિક હેય-કવચિત કારણ મળ્યું જ હોય, પણ નિષ્કારણ હોય તે કાં તે સદાય જ હોય અને કાં તે સદાય ન હોય, આ નિયમ છે. એટલે દિક્ષાદિ નિમિત્ત કારણ જે ન હોય, પ્રધાનાદિ પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તે તે પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિં, કદી પણ વિરામ પામશે નહિં, ને મોક્ષ કદી થશે નહિ.
ત્તિ અને આમ આ અંગીકાર કરવા યોગ્ય છે,-અન્યથા-અન્યથા, નહિં તો, એમ અભ્યપગમ સ્વીકાર ન કરવામાં આવતાં, ચાર્જિ-આ બધાનાદિ નતિ–પરિણતિ હોય, નિત્ય-નિત્ય, સદૈવ. તેથી શું? તે કે-gષા -અને આ પ્રધાનાદિ નતિ–પરિણુતિ, મન ઉથલે-ભવ કહેવાય છે, સંસાર નામે ઓળખાય છે,–એની પરિણતિ સતે તદાત્મક મહત આદિના ભાવને લીધે, જીવું –અને એમ, ઉક્ત નીતિથી, અવનિત્ય-ભવનિત્ય સતે, થં મુલ્ય હંમર:-મુક્તને સંભવ કેવી રીતે હોય? ન જ હોય એમ અર્થ છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
થાગદષ્ટિસમુચ્ચય
કારણ કે આ પ્રધાનાદિની જે પરિણતિ છે. તે જ ભવ અથવા સંસાર કહેવાય છે. પ્રધાનની-પ્રકૃતિની પરિણતિ હતાં, તે પ્રકૃતિઆત્મકઃ મહતુ આદિને ભાવ હોય છે.
પ્રધાનમાંથી મહતુ અર્થાત્ બુદ્ધિ ઉપજે છે, મહમાંથી અહંકાર પ્રકૃતિપરિણતિ ઉપજે છે, અને અહંકારમાંથી છોડશક ગણુ ઉપજે છે, અર્થાત્ પાંચ એ જ સંસાર બુદ્ધિ ઈન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા અને મન, એમ સળ
ઉપજે છે. આમ પ્રધાન–પ્રકૃતિની પરિણતિ પ્રમાણે ભવની-સંસારની પરિણતિ હોય છે. એટલે પ્રધાનની પરિણતિ જે નિત્ય હોય, તો ભવની-સંસારની પરિણતિ પણ નિત્ય થશે. અને આમ ભવનું–સંસારનું નિત્યપણું હેતાં, મુક્તને અસંભવ જ થશે. આ અયુક્ત છે. એટલે નિષ્કારણ-નિનિમિત્ત એવી પ્રધાનાદિની પરિણતિ ઘટતી નથી, પણ દિદક્ષા-ભાવમલ આદિન નિમિત્ત-કારણે જ તેની પરિણતિ ઘટે છે. તાત્પર્ય કે-દિક્ષાદિના કારણે સંસાર ને તે કારણ ટળે મેક્ષ હોય છે. એમ સિદ્ધાંત સ્થાપિત થયે. દિક્ષાદિ –- પ્રધાનાદિ પરિણતિ –– સંસાર. તેમજ-પ્રધાન (પ્રકૃતિ) -> મહત્ (બુદ્ધિ) –-> અહંકાર > ષોડશક ગણ, (પાંચ બુદ્ધિ ઇંદ્રિય; પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રા, મન.)
ના
મન.)
अवस्था तत्त्वतो नो चेन्ननु तत्प्रत्ययः कथम् । भ्रान्तोऽयं किमनेनेति मानमत्र न विद्यते ॥ २०२ ॥ અવસ્થા જો તત્વથ નથી, પ્રત્યય તેને કેમ ?
બ્રાંત એહ, એથી જ શું? પ્રમાણ અહિં ન એમ, ૨૦૨ અર્થ :-તત્વથી અવસ્થા નથી એમ જે કહે, તે તેનો પ્રત્યય કેમ હોય? આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે, તે આથી શું? અત્ર બ્રાંત અવસ્થામાં માન-પ્રમાણ વિદ્યમાન છે નહિં.
ત્તિઃ-અવસ્થા તત્વતો-અવસ્થા તત્તથી–પરમાર્થથી. નો રે-જે ન હોય, પૂર્વાપર ભાવથી. તે આશંકીને કહે છે ન તબત્યિ :-વારુ, તેને પ્રત્યય—અવસ્થાને પ્રય, વ્યં-કેવી રીતે હોય ?નિબંધનના અભાવે. આ ભલે હે ! તેથી શું ? પ્રાન્તોડય-આ બ્રાંત છે, આ અવસ્થા પ્રત્યય જતિ છે. તે જિમન-આથી શું ? દૃત્તિ-એમ આ આશંકાને કહે છે-માનમત્ર-માન–પ્રમાણુ અત્ર ભ્રાંત અવસ્થામાં, ન વિદ્ય-વિદ્યમાન નથી.
x “एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥ ततः संजायते बुद्धिमहानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यातत्तस्मात् षोडशको गणः॥"
–શ્રી હરિભદ્રસુરિત દર્શનસમુચ્ચય ૩૬-૩૭
Page #349
--------------------------------------------------------------------------
________________
મુક્તતત્વમીમાંસા: ભવનિત્યત્વ સતે મુક્ત અસંભવ: અવાંતર સિદ્ધિ
વિવેચન
જે પૂર્વાપર ભાવથી અવસ્થા તત્વથી-પરમાર્થથી નથી એમ કહો, તે વારુ, નિબંધનના અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેવી રીતે ઉપજશે? એટલે વાદી કહે છે-આ ભલે હો, આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે. એથી શું? તેને જવાબ આપે છે કે અત્રે બ્રાંત અવસ્થા બાબતમાં કઈ પ્રમાણ વિદ્યમાન નથી.
ઉપરમાં પરિણમી આત્મામાં સંસારી ને મુક્ત એ બે અવસ્થા કેવી રીતે ઘટી શકે છે, તે નિર્મલ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું, અને એકાંત નિત્ય પક્ષનું ખંડન કર્યું.
એટલે નિત્ય પક્ષવાદી કહે છે કે–તમે ભલે તે બે અવસ્થા સિદ્ધ કરી અવસ્થા બા. બતાવી, પણ તે અવસ્થા તત્વથી–પરમાર્થથી નથી. તેને ન્યાયમૂતિ દલીલો શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે-વારુ, તે અવસ્થા જે પરમાર્થથી નથી,
તે કારણ અભાવે તે અવસ્થાને પ્રત્યય (પ્રતીતિ) કેમ ઉપજશે ? આ સંસારી અવસ્થા ને આ સિદ્ધ અવસ્થા, એવી પ્રતીતિ શી રીતે થશે? એટલે સંકડામણમાં આવીને વાદી કહે છે–આ ભલે હો, પણ આ અવસ્થા પ્રત્યય તે ભ્રાંત છે. આથી શું? તેને પુનઃ જવાબ આપે છે કે–આ અવસ્થા પ્રત્યય બ્રાંત છે એમ તમે કહે છે તે તેનું પ્રમાણ શું? અત્રે પ્રમાણ કઈ છે નહિં.
.
योगिज्ञानं तु मानं चेत्तदवस्थान्तरं तु तत् । ततः किं भ्रान्तमेतत्स्यादन्यथा सिद्धसाध्यता ॥२०३।।
ગિજ્ઞાન જે માન તે અવસ્થાન્તર તે તાસ; તો શું ? ભ્રાંત આ અન્યથા, સિદ્ધસાણતા ખાસ. ૨૦૩
અર્થ :–અને ગિજ્ઞાન માન છે–પ્રમાણ છે એમ જે કહો, તે તે વિજ્ઞાન તે યેગીનું અવસ્થાંતર થયું. તેથી શું? તે કે–આ ગિજ્ઞાન બ્રાંત હોય, નહિં તે એનું અભાંતપણું સતે સિદ્ધસાધ્યતા થાય, અર્થાત અવસ્થાભેદની ઉપપત્તિ થાય.
ગીજ્ઞાન જ અત્ર પ્રમાણ છે, એમ જે કહો, તે તે યોગીજ્ઞાન
ગીનું અવ
કૃત્તિ–વૉજિલ્લાને સુ-ગિજ્ઞાન જ, કાર્ન રેત-અત્ર જે પ્રમાણ છે, આ આશંકાને કહે છે, તવા
તુ-તેનું અવસ્થાતર જ, યેગી અવસ્થાન્તર જ, ત–તે, ગિનાન છે. તતઃ વિં–તેથી શું ? એમ આ આવીને કહે છે-જાતનેચાત-આ મિજ્ઞાન ભ્રાંત હેય. અન્યથા-અન્યથા, નહિં તે એનું અભ્રાંતપણે સતે, શું? તો કે-સિદ્ધાર્થતા-સિદ્ધસાધ્યતા થાય,-અવયભેદની ઉપપત્તિને લીધે..
Page #350
--------------------------------------------------------------------------
________________
(૬૬૨)
યોગદષ્ટિસમુચ્ચય
સ્થાંતર જ છે. તેથી શુ? તે કે-આ યાગીજ્ઞાન ભ્રાંત હાય; નહિં તે એનું અભ્રાંતપણું સતે, અવસ્થાભેદની ઉપપત્તિને લીધે, સિદ્ધસાધ્યતા થાય.
ઉપરમાં પ્રમાણુ છું એમ પૂછ્યું, એટલે વાદી કહે છે કે-યાગીજ્ઞાન છે તે પ્રમાણ છે. તેને શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે–જો તમે યાગીજ્ઞાનને પ્રમાણુ કહેતા હ। તા તે ચેાગીજ્ઞાન પાતે જ ચેાગીનું અવસ્થાંતર જ છે. એટલે વાદી કહે છે-તેથી શું? તે ચેગીનું અવસ્થાંતર છે, તા તેથી શું થઇ ગયુ? તે ઉપરથી તમે શું કહેવા માગેા છે ? તેના સિદ્ધાંતકાર જવાબ આપે છે કે-આ યાગીજ્ઞાન માં તા ભ્રાંત હાય ને કાં તે અભ્રાંત હાય. જો ભ્રાંત કહેા તા તેને તમે પ્રમાણભૂત લેખ્યુ. શી રીતે ? અને જો અભ્રાંત કહે। તે સિદ્ધસાપ્યતા થઈ. અર્થાત્ અભ્રાંત એવા અવસ્થાભેદની ઉપપત્તિ થઇ, એટલે અમે જે સાધવા માગતા હતા, તે જ તમે સ્વીકારીને સાધી આપ્યું! જ્યાંથી તમે છટકવા હતા, ત્યાં જ આવીને તમે સપડાઈ ગયા ! એટલે હવે તમે અમારા મતને સ્વીકાર કર્યાં હેાવાથી, અમારે કાંઈ કહેવાપણું રહેતુ નથી; કારણ કે યાગીજ્ઞાન એ જ પાતે તે યાગીનું અવસ્થાંતર છે. પૂર્વે તે યાગીજ્ઞાન ન્હાતુ, પછી થયું, એટલે એ આગલી અવસ્થામાંથી થયેલી જૂદી અવસ્થા છે. અને આ તે બ્રાંત છે-પ્રમાણભૂત છે એમ તમે કહેા છે, એટલે તે અવસ્થાંતર પણ અભ્રાંત છે, પ્રમાણભૂત છે, એમ તમે પણ સ્વીકાર કરી છે. ઇતિ સિદ્ધ' નઃ સમીહિતમ્ ! કિ` ખહુ જલ્પિતેન ?–મામ એકાંત નિત્યપક્ષનુ પણ અત્ર સુયુક્તિયુક્ત સન્યાયથી ખંડન કરવામાં આવ્યું.
માગતા
એટલે વસ્તુ કેવલ અભાવરૂપ પણ નથી, તેમજ કેવલ ભાવરૂપ પણ નથી, પણ ભાવાભાવરૂપ છે, એમ અનેકાંત સિદ્ધાંત અત્ર સુપ્રતિષ્ઠિત થયા. તાત્પર્યં કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, અને પર્યાયથી અનિત્ય છે. દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પર્યાચાથિક નયની અપેક્ષાએ અનિત્ય છે—પર્યાયથી પલટાય છે. માલ, યુવાન ને વૃદ્ધ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ પુરુષને થાય છે.
આત્મા દ્રવ્યે નિત્ય છે, પાઁચે પલટાય;
ખાલાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ”—શ્રી આત્મસિદ્ધિ । इति एकान्तनित्यपक्षनिराकरणम् ।
વસ્તુસ્વભાવ–સાર
ક્ષણિકવાદી કહે છે કે-‘આગલી પાછલી ક્ષણે વસ્તુના અભાવ છે, વત્તમાન ક્ષણે જ તેના ભાવ–હાવાપણું છે.' (૧) આ તેનું કથન યુક્તિથી અસંગત છે, કારણ કે તેના અભિપ્રાયે તે વત્તમાન ભાવવાળી તા છે, એટલે તે સદા તાવવાળી-એકાંત અનિત્ય વત્તમાન ભાવવાળી હોવી જોઇએ. કારણ કે ‘સદા તદ્ભાવથી તત્' હાય પક્ષ અયુક્ત એવા નિયમ છે. આમ તેની માન્યતા સાથે અવિરાધથી તે વસ્તુ સદા વમાન ભાવવાળી અર્થાત્ નિત્ય સિદ્ધ થશે. અને તે વમાન ભાવના
Page #351
--------------------------------------------------------------------------
________________
મુકતતત્વમીમાંસા : વસ્તભાવસાર : એકાંત અનિત્યાદિ ૫ક્ષ અયુકત
(૬૬૩) સ્વીકાર નહિ કરે, તે તે સદાય અસત્ જ સિદ્ધ થશે. આમ કાં તે વસ્તુ એકાંત નિત્યસદા ભાવરૂપ સાબિત થશે અને કાં તે એકાંત અનિત્ય-સદા અભાવરૂપ સાબિત થશે. એટલે ક્ષણિકવાદ ક્ષણભર ટકી શકશે નહિં. (૨) હવે જે ક્ષણિવાદી એમ કહે કે જે આગલી ક્ષણે છે તે જ છે નહિં.” તે “તે અન્યથા હોય છે” એની જેમ વિરુદ્ધ છે. કારણકે તે વસ્તુ અન્યથા–બીજી જ થઈ જતી હોય તે “તે” કેમ? અને તે હોય તે “અન્યથા–બીજી જ કેમ થાય? એવી દલીલ તેઓ કરે છે. તે જ ન્યાય તેમના કથન પર લાગુ પાડીએ તે તે જ છે તે તે કેમ “છે નહિં?” અને તે છે નહિ તે તે કેમ? એમ વદતે વ્યાઘાત થાય છે. (૩) તેમજ અભાવ ઉત્પત્તિ આદિ દોષ આવે છે, કારણ કે સતનું અસત્વ માને, તે અસત્વને ઉત્પાદ થશે, અર્થાત અભાવની ઉત્પત્તિ થશે. અને જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ, એ નિયમથી આ અભાવનો નાશ પણ થશે, એટલે નષ્ટ વસ્તુને તે ને તે રૂપે પુનર્ભવ થશે. અર્થાત્ વસ્તુ સદા ભાવરૂપ સાબિત થશે. અને જે વસ્તુ સદા નાશવંત માને તે વિવક્ષિત ક્ષણે પણ તેની સ્થિતિ નહિ હોય, અર્થાત્ તે સદા અભાવરૂપ સાબિત થશે. (૪) હવે જે એમ કહે કે તે નાશ ક્ષણસ્થિતિધર્મવાળે છે, તે બીજી વગેરે ક્ષણે પણ સ્થિતિ હતાં આ ક્ષણરિથતિધર્મપણું આવીને ઊભું રહેશે. એટલે જે કહ્યું હતું તેમજ થશે. કારણ કે જ્યારે તેની ક્ષણસ્થિતિ છે ત્યારે જ તેની અસ્થિતિ ઘટતી નથી, અને પછી પણ તે અસ્થિતિ ઘટતી નથી. અર્થાત્ સદા તેની સ્થિતિ જ ઘટે છે. આમ સતનું અસત્વ વગેરે જે કહ્યું હતું તે બધું ય બરાબર છે. અર્થાત્ કઈ પણ પ્રકારે એકાંત અનિત્ય પક્ષ-ક્ષણિકવાદ ઘટતા નથી. તાત્પર્ય કે-વસ્તુ એકાંત અભાવરૂપ નથી.
તેમજ એકાંત નિત્ય પક્ષ પણ કઈ રીતે ઘટતો નથી. કારણ કે (૧) અપ્રચુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ તે સત્ છે એમ નિત્યવાદી કહે છે, અર્થાત્ વસ્તુ સદા એક
ભાવરૂપ છે. એટલે સંસાર ભાવ છે, તે તેની કદી પણ નિવૃત્તિ નહિં એકાંત નિત્ય થાય, અર્થાત્ સદાય સંસારભાવ જ રહેશે, કદી પણ મુક્ત ભાવની પક્ષ અયુક્ત ઉપપત્તિ થશે નહિં; કારણ કે એક સ્વભાવની બે અવસ્થા કરી હોય છે.
એટલે સંસારી અને મુક્ત એમ બે અવસ્થા કહેવી તે શબ્દમાત્ર થઈ પડશે, માટે એક સ્વભાવથી બીજા સ્વભાવને ઉપમ તાવિક માનવ ઈષ્ટ છે. અર્થાત એક સ્વભાવ બીજા સ્વભાવને ખસેડી તેનું સ્થાન લે તે જ સંસારી ને મુક્ત એમ બે અવસ્થા ઘટી શકે, નહિં તે નહિં. (૨) દિક્ષા-ભાવમલ વગેરે આત્માની આત્મભૂત મુખ્ય વસ્તુસત્ છે, તે આત્માને નિવૃત્ત છે. અને તે દિક્ષાદિ પ્રધાનાદિની પરિણતિનું કારણ છે, તેના અભાવે પ્રધાનાદિની પરિણતિ હોતી નથી. અર્થાત્ દિક્ષાદિ કારણ જ્યાંલગી ટળતું નથી ત્યાં લગી પ્રધાનાદિની-પ્રકૃતિ આદિની પરિણતિ થયા કરે છે, અને તે કારણ કન્ય પ્રધાનાદિની પરિણતિ થતી નથી. નહિં તે દિક્ષાદિ કારણ ન માને તે નિષ્કારણ એવી આ પ્રધાનાદિ પરિણતિ સદા થયા કરશે. આ પ્રધાનાદિની પરિણતિ
Page #352
--------------------------------------------------------------------------
________________
(૬૬૪)
ગદષ્ટિસમુચ્ચય છે, તે ભવ-સંસાર કહેવાય છે. અને આમ ભવનું નિત્યપણું હેતાં, મુક્તને સંભવ કેમ થશે ? માટે દિક્ષાદિ કારણ માનવું પડશે. દિક્ષાદિ હોતાં સંસાર હોય છે, અને તેના અભાવે મોક્ષ હોય છે. આમ બે અવસ્થા ઘડશે. (૩) અને એમ જ કહે કે-આ અવસ્થા તત્ત્વથી નથી, તે તેની પ્રતીતિ કેમ ઉપજશે ? આ પ્રતીતિ શાંત છે એમ કહે છે તેનું પ્રમાણ શું ? યોગીજ્ઞાન પ્રમાણ છે, તે તે આ યોગીજ્ઞાન જ અવસ્થાંતર થયું. આ ગીજ્ઞાનને ભ્રાંત કહે તે તેને પહેલાં પ્રમાણ કેમ કહ્યું? અને અબ્રાંત કહે, તે અવસ્થાંતર પક્ષને તમે સ્વીકાર કર્યો. આમ કઈ રીતે એકાંત નિત્ય પક્ષ (ભાવરૂપ વસ્તુ ) ઘટતું નથી.
તાત્પર્ય કે વસ્તુ ભાવ-અભાવરૂપ છે, અર્થાત પરિણમી નિત્ય છે. એમ માનીએ તે જ સંસાર-મોક્ષ એ સર્વ વ્યવસ્થા બરાબર ઘટે છે; કારણ કે ભાવમલ આદિથી સ્વભાવનો ઉપમ થાય છે, છતાં તેના મૂળ સ્વભાવના યોગથી તેને જેવો ભાવ હતા તે ભાવ-તથાભાવ થાય છે. એજ અદેષપણું છે. અને આ જે સ્વભાવ છે તે જ વસ્તુને સ્વભાવ છે, અર્થાત તવથી નિજ સત્તા જ છે. સ્વભાવસ્થિતિ એ જ મોક્ષ છે, એ જ અદેષપણું છે; અને વિભાવસ્થિતિ એ જ સંસાર છે, એ જ સદેવપણું છે.
આનુષંગિક કહ્યું, હવે પ્રકૃતિ પ્રસ્તવીએ છીએ, અને તે પ્રકૃતિ સિદ્ધસ્વરૂપ છે, ચાષિમુક્ત ગુમાન ઢોર ઈત્યાદિના ઉપન્યાસથી. તેમાં
व्याधितस्तदभावो वा तदन्यो वा यथैव हि । व्याधिमुक्तो न सन्नीत्या कदाचिदुपपद्यते ॥ २०४ રંગી રોગી અભાવ વા, તેથી અન્ય જ જેમ;
રેગ મુક્ત સન્નયાથી, ઘટે ન કદીય એમ. ૨૦૪ અર્થ –જેને વ્યાધિ ઉપજે છે તે વ્યાધિત, અથવા તેને અભાવ જે છે તે, અથવા તેનાથી અન્ય જે છે તે, જેમ સન્નીતિથી “ વ્યાધિમુક્ત” કદી પણ ઘટતું નથી.
વિવેચન વ્યાધિત એટલે જેને વ્યાધિ ઉપ છે તે, અથવા તેના અભાવરૂપ જે છે તે, અથવા તેનાથી અન્ય–તેને પુત્રાદિ જે છે તે, એ ત્રણેમાંથી એક પણ સન્યાયથી કદી પણ
વ્યાધિમુક્ત ” ઘટતું નથી. એમ દષ્ટાંત છે. 1 કૃતિ-પિત્ત-વ્યાધિત, જેને વ્યાધિ ઉપજે છે તે જ, તમારો વા–અથવા તેને અભાવ જે છે તે, તો વા-અથવા તેનાથી અન્ય, વ્યાધિતથી અત્ર-તેને પુત્રાદિ, ચર્થવ હિ વ્યાધિમુવતો ર-જેમ વ્યાધિમુક્ત નથી, એ ત્રણેમાંથી એક પણ જેમ “વ્યાધિમુક્ત' નથી, નીચા-સનીતિથી, સન્યાયથી, નિકુપાતે-કદી પણ ઘટતે, એમ દષ્ટાંત છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
સુક્તતત્ત્વ મીમાંસા : વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી, તેમ સ*સારી
માદિ મુક્ત નથી (૬૬૫) વ્યાધિવાળા મનુષ્ય સન્યાયથી
(૧) જેને વ્યાધિ ઉપજ્યા છે એવા વ્યાધિત અર્થાત્ જોઈએ તેા કદીપણ ‘વ્યાધિમુક્ત' કહી શકાય નહિ; કારણ કે વ્યાધ્યુિક્ત હોય તે વ્યાધિમુક્ત કેમ કહેવાય ? તે તેા વદતાવ્યાઘાત છે. ( ૨ ) અથવા જ્યાં વ્યાષિતને વ્યાધિવતના જ સચેાડા અભાવ હોય, ત્યાં પણ વ્યાધિમુક્તપણું કેમ ઘટે ? કારણ કે જ્યાં વ્યાધિવત જ પાતે નથી, ત્યાં વ્યાધિથી મુક્ત થાય કેણુ ? ( ૩ ) અથવા વ્યાષિતથી અન્ય એવા તેના પુત્ર-ભાઈ આદિ પણ વ્યાધિમુક્ત કહી શકતા નથી. કારણ કે વ્યાધિયુક્ત જૂદો ને વ્યાધિમુક્ત થનારા જાદા-એમ કેમ બને? આમ રાગી હોય તે રાગમુક્ત કેમ કહેવાય ? અથવા રાગીને જ જ્યાં અભાવ છે, ત્યાં રોગમુક્ત થશે કેણુ ? અથવા રાગી ખીન્ને ને રાગમુક્ત-સાો થાય ખીજો, એ પણ કેમ ઘટે ? માટે સન્નીતિની રીતિએ જોતાં રાગી કે રાગીના અભાવ કે રાગીથી અન્ય કદી પણુ. ૮ રાગમુક્ત ” કહેવા ઘટે નહિ. કારણ કે આ ત્રણેય પક્ષ પ્રત્યક્ષબાધિત છે, દૃષ્ટ-ઈષ્ટ વિરુદ્ધ છે. એટલે આ ઉપરથી એ ફલિત થાય છે કે–રાગીને જે રાગમુક્ત કહે, અથવા રાગીના અભાવને જે રોગમુક્ત કહે, અથવા રાગીને બદલે બીજાને જે રોગમુક્ત કહે તે તેનું પ્રગટ ભ્રાંતપણું જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાસ જ છે.
卐
દાર્જીતિક ચેાજન કહે છે—
संसारी तदभावो वा तदन्यो वा तथव हि ।
मुक्तोऽपि हन्त नो मुक्ते मुख्यवृत्येति तद्विदः ॥ २०५ ॥
સસારી તસ અભાવ વા, તેથી અન્ય જ તેમ;
મુક્ત પણ મુક્ત મુખ્ય ના, વડે યાગવિદ્ એમ. ૨૦૫
અઃ—તેમજ સંસારી, અથવા તેના અભાવ, અથવા તેનાથી અન્ય, તે મુક્ત કર્યો. છતાં મુખ્ય વૃત્તિથી મુક્ત નથી, એમ તે મુક્તના જાણકારા કહે છે.
વિવેચન
વ્યાધિત આદિ વ્યાધિમુક્ત નથી
તેમ જ સંસારી પુરુષ, અથવા તે પુરુષને અભાવ માત્ર જ, અથવા તેનાથી એકાંતે અન્ય, તે મુક્ત છતાં મુખ્ય વૃત્તિથી-પરમાથ થી મુક્ત નથી, એમ તે મુક્તના જ્ઞાતા પુરુષા કથે છે.
વૃત્તિ:—સંસારી–પુરુષ, તમાવો વા–અથવા તેના અભાવ, પુરુષ અભાવ માત્ર જ, તત્ત્વો વા–અથવા તેનાથી અન્ય, એકાંતલક્ષણ એવા તેનાથી અન્ય, તથૈવ ફ્િ—તેમ જ, જેમ દૃષ્ટાંતમાં છે તેમ શું ? તા – મુજ્તોઽવ હન્ત નો મુદ્દો મુલ્યવૃત્તથા-મુક્ત કહે। તાં અહા ! મુખ્યવૃત્તિથી મુક્ત નથી, ત્રણેયના—તેના પ્રવૃત્તિનિમિત્તના અષ્રાવને લીધે. ાંત દૂ:-એમ તવિદ્દો તેના જાણુકારા, મુક્તના જ્ઞાતાએ એમ કહે છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
(૬૬૬)
થાગટિસમુચ્ચય ઉપરમાં જે દષ્ટાંત કહ્યું તેની દાબ્દતિક ઘટના અહી કહી છે -જેમ રેગી, કે રોગીને અભાવ, કે રેગીથી અન્ય,-એ ત્રણમાંથી કઈ પણ રોગમુક્ત કહે ઘટતું નથી;
તેમ સંસારી પુરુષ, કે સંસારી પુરુષને અભાવ માત્ર જ, કે તેનાથી સંસારી આદિ એકાંત અન્ય-એ ત્રણેમાંથી કોઈ પણ મુખ્યવૃત્તિથી–પરમાર્થથી મુક્ત મુક્ત નથી ઘટતું નથી, કારણ કે તથા પ્રકારે તેના પ્રવૃત્તિનિમિત્તને તેને અભાવ
છે. (૧) સંસારી અર્થાત ભવન જેને લાગુ પડે છે, એવો સંસાર પરિભ્રમણ કરી રહેલ પુરુષ-આત્મા જે છે, તે પરમાર્થથી મુક્ત કહેવો ઘટતે તથી; કારણ કે તે પરમાર્થથી ખરેખરે મુક્ત હોય તે તે સંસારી કેમ છે? અને જે તે સંસારી છે, તે સંસારથી મુક્ત એ તે મુક્ત કેમ હોય ? જો કે શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ
સર્વ જીવ છે સિદ્ધ સમ”—એમ ઉપચાર થન કરી શકાય, તે પણ તથારૂપ તાત્વિક મુક્ત દશા વિના પારમાર્થિક-મુખ્ય એવું મુક્તપણું કહી શકાય નહિં. અને જે કંઈ કહે તે તે કેવલ બ્રાંતિ જ છે, મિથ્યાત્વ જ છે, મતિવિપર્યાય જ છે. તાત્પર્ય કે-સંસારી તે મુખ્યવૃત્તિથી મુક્ત કહેવાય નહિં. (૨) અથવા જ્યાં સંસારી પુરુષને જ અભાવ હોય, ત્યાં પણ મુક્તપણું ઘટતું નથી. કારણ કે જ્યાં પુરુષને-આત્માને જ સડો અભાવ છે, ત્યાં મુક્ત થશે કેણુ? (૩) અથવા તે સંસારી પુરુષથી અન્ય-એકાંતે જુદો જ હોય, તે પણ મુક્ત થવ ઘટતો નથી; કારણ કે રોગી બીજ ને સાજો થાય બીજે એ જેમ બનવાજોગ નથી, તેમ ભવરગી બીજ ને ભવરોગથી મુક્ત થનારે બીજે એ પણ બનવાજોગ નથી.
આમ મોક્ષના પ્રવૃત્તિનિમિત્તના-કારણના અભાવે ત્રણેમાંથી કોઈ પણ પક્ષમાં મુખ્ય વૃત્તિથી મુક્તપણું ઘટતું નથી, એટલે કે રોગી જેમ રેગમુક્ત કહી શકાતું નથી, તેમ ભવરગી એવો સંસારી પણ મુક્ત કહી શકાતું નથી. રેગીને પિતાને જ જ્યાં સચોડો અભાવ હોય ત્યાં પછી રોગમુક્ત થવાનો પ્રશ્ન જ રહેતો નથી, તેમ ભવરગી એવા પુરુષનેઆત્માને જ જ્યાં અભાવ છે, ત્યાં તેને મુક્ત હોવાનો સંભવ રહેતો નથી. અથવા રોગી બીજ ને રોગમુક્ત સાજો થાય બીજે એ જેમ ઘટતું નથી, તેમ ભવરોગી આત્મા બીજે ને ભવરોગથી મુક્ત થાય બીજે તે પણ ઘટતું નથી, કારણ કે તે તે કરે કેઈ ને ભગવે કોઈ, “લે લાલ ને ભરે હરદાસ” એના જેવું થયું ! આમ બે ને બે ચાર જેવી, કેઈ કાળે ન ફરે એવી આ પરમ નિશ્ચયરૂપ સિદ્ધાંતિક વાર્તા છે. આબાલવૃદ્ધ સાદી સમજવાળે કંઈ પણ મનુષ્ય સમજે એવી આ પ્રગટ સત્ય હકીકત છે. છતાં રોગીને અથવા રોગીના અભાવને, અથવા રોગીથી અન્યને જે કઈ રોગમુક્ત હોવાનો બેટો આગ્રહ ધરે, તે તે સાવ બેહૂદું હોઈ જેમ પ્રગટ બ્રાંતિ જ છે, પ્રત્યક્ષ મિથ્યાત્વ જ છે, તેમ ભવરગી એવા સંસારી પુરુષને, કે તે પુરુષના અભાવને, કે તે પુરુષથી અન્યને જે કોઈ મુક્ત કહે, તે તે પણ સાવ બેહૂદુ હેઈ પ્રગટ બ્રાંતિ જ છે, સાક્ષાત્ મિથ્યાત્વ જ છે.
આ ઉપરથી એ ઇવનિત થાય છે કે (૧) કેઈ મતવાદી ( સાંખ્ય-ગાદિ)
Page #355
--------------------------------------------------------------------------
________________
મુક્તતત્ત્વમીમાંસા : ભ્રાંત માન્યતાએ, અનેકાંતની પ્રમાણતા
(૬૬૭)
સ'સારી પુરુષને–આત્માને સદા મુક્ત જ માને છે, તે મિથ્યા છે; કારણકે સંસારી પુરુષઆત્મા જો મુક્ત જ છે, તેા તેને પ્રગટ ભવભ્રમણુરૂપ સંસાર કેમ છે? ભ્રાંત અને જો સંસાર છે તેા તે મુક્ત કેમ છે? વળી જો તે મુક્ત જ છે માન્યતા તે તેને સ'સારથી મુક્ત કરવા માટેના આ બધા યાગમાનું પ્રયાજન શુ છે ? માટે આ માન્યતા ભૂલભરેલી છે, મિથ્યા છે. ( ૨ ) કઇ મતવાદી પુરુષના—આત્માના અભાવને મુક્ત કહે છે, તે પણ મિથ્યા છે, અતિપ્રસંગરૂપ હાઈ અયુક્ત છે. કારણ કે જેનેા અભાવ છે, તેને ‘ ભાવ ’–હેાવાપણું કહેવું બેહૂદુ છે. જે છે જ નહિ, તે મુક્ત કેમ થશે ? ( ૩ ) કેઇ પુરુષથી-આત્માથી એકાંતે અન્યને-જૂદાને મુક્ત કહે છે, તે પણ અયુક્ત છે; કારણકે ક્ષણવાદીના અભિપ્રાયે જે પૂર્વ ક્ષણે હતા તે ઉત્તરક્ષણે છે જ નહિ. એટલે પૂર્વાપર અન્વય સબંધ વિના ભવરાગી એવા સસારી આત્મા તે ખીજે, અને મુક્ત થયા તે આત્મા પણ છીએ. આ તા પ્રગટ વિસંવાદરૂપ છે.
આમ એકાંતવાદી અન્ય દનીઓની માન્યતા પ્રમાણે વસ્તુસ્વભાવ ઘટતા નથી, અધ-માક્ષ વ્યવસ્થા ઘટતી નથી, સ`સારી-મુક્ત આદિ વ્યવસ્થા ઘટતી નથી. કેવળ અનેકાંત સિદ્ધાંતથી જ વસ્તુસ્વભાવ ઘટે છે, અવિકલ એવી સકલ બધ–માક્ષ વ્યવસ્થા ઘટે છે, સ*સારી-મુક્ત આદિ વ્યવસ્થા સાંગાપાંગ સંપૂર્ણુ પણું ઘટે છે. ઇત્યાદિ અત્યંત ગંભીર દાનિક વિચારણા અત્ર સમાય છે,-જે સમજવા માટે શ્રી પદ્દનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, ધમસ'ગ્રહણી, શ્રીમદ્ રાજચંદ્ર, સન્મતિતક આદિ દનપ્રભાવક આકર ગ્રંથા જિજ્ઞાસુએ અવગાહવા.
૮ સ દનની શિક્ષા કરતાં જિનની કહેલી બંધ મેાક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી
અવિકળ પ્રતિભાસે છે, તેટલી ખીજા દનની પ્રતિભાસતી નથી-અને જે અવિકળ શિક્ષા
તે જ પ્રમાણસિદ્ધ છે. ”—શ્રીમદ્ રાજચ`દ્રજી.
અનેકાંતની
પ્રમાણતા
品
ત્યારે મુક્ત વ્યવસ્થા કેવા પ્રકારે છે? તે કહે છે
क्षीण व्याधिर्यथा लोके व्याधिमुक्त इति स्थितः ।
भवरोग्येव तु तथा मुक्तस्तन्त्रेषु तत्क्षयात् ॥ २०६॥
વૃત્તિ:—ક્ષીળવ્યાધિ:-ક્ષીણુ વ્યાધિવાળા પુરુષ, ચચા હોà–જેમ લાકમાં અવિઞાનથી ( એક અવાજે), વ્યાધિમુક્ત કૃત્તિ-વ્યાધિમુક્ત છે એમ. તેના તેના અભાવથી વ્યાધિમુક્ત છે એમ, સ્થિત:છે, સ્થાપનીય નથી—સ્થાપવાને। નથી. મોયેવ-ભવરાગી જ, મુખ્ય એવા તદ્ભાવથી, તે રાગના ભાવથી, તથા-તેવા પ્રકારે, મુર્ત્ત:-મુક્ત, વ્યાધિમુક્ત, તંત્રેષુ-તત્રામાં શાસ્ત્રોમાં સ્થિત છે, તયાર્—તેના ક્ષય થકી, તે ભવરેાગના ક્ષયને લીધે, એમ અ` છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
(૬૬૮)
ગદષ્ટિસમુચ્ચય ક્ષીણવ્યાધિ જ્યમ લેકમાં, વ્યાધિમુક્ત છે સ્થિત;
ભાવગી જ ત્યમ તસ ક્ષયે, શાત્રે મુક્ત સુસ્થિત ૨૦૬ અર્થ–જેમ લેકમાં ક્ષીણ વ્યાધિવાળો તે “વ્યાધિમુક્ત” એમ સ્થિત છે, તેમ ભાવગી જ તે ભવગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રોમાં–શાસ્ત્રોમાં સ્થિત છે.
વિવેચન જેને વ્યાધિ ક્ષીણ થયે છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જેમ લેકમાં અવિશાનથી એકી અવાજે “વ્યાધિમુક્ત છે એમ સ્થિત છે, સ્થાપનીય નથી–સ્થાપવાને નથી; તેમ મુખ્ય એવા તભાવથી ભવગી જ તે ભવરગના ક્ષય થકી “મુક્ત” એમ તંત્રમાંશાસ્ત્રોમાં સ્થિત છે.
અત્રે ઉપરોક્ત સમસ્ત રસપ્રદ ચર્ચાને છેવટને ચૂકાદો-નિર્ણય (Judiement) ન્યાયમૂર્તિ શાસ્ત્રકારે આપ્યો છે, કે જે સર્વ લેકને અને સર્વ શાસ્ત્રને એકમતે
સંમત છે. જેને “હ” તે વ્યાધિ-રોગ ક્ષીણ થયો છે એ ક્ષીણભવરેગક્ષયથી વ્યાધિ પુરુષ, તે તે વ્યાધિના અભાવથી લેકમાં “વ્યાધિમુક્ત” મુક્ત કહેવાય છે, આમ અવિમાનથી-સર્વાનુમતે લેકમાં સ્થિત છે, સાદી
સમજથી સ્થાપિત સિદ્ધાંત છે, કાંઈ ન સ્થાપવાનું નથી. તેમ મુખ્ય ભાવથી જેને ભવરોગ લાગુ પડેલો છે, એવો ભાવગી જ તે ભરેગના ક્ષય થકી “વ્યાધિમુક્ત” મુક્ત હોય છે, એમ તંત્રમાં-શામાં સ્થિત છે, અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત છે, તે કઈ નો સ્થાપવાને રહેતો નથી. એટલે આમ જે સર્વ લેકને
અને સર્વ શાસ્ત્રને સંમત છે, એવી આબાલવૃદ્ધ સર્વ સમજી શકે એવી સાદી સમજવાળી વસ્તુસ્થિતિને સ્થાપિત કરવા માટે અન્ય કઈ પ્રમાણની જરૂર નથી. એ સંબંધી વધારે શું કહેવું ?
મુક્તતત્વમીમાંસાને સાર આ નિર્વાણ પ્રાપ્ત મુક્ત આત્મા કે છે, તેનું સ્વરૂપ સમજવા માટે અત્રે વ્યાધિમુક્ત-રોગમુક્ત પુરુષનું દૃષ્ટાંત સાંગોપાંગપણે ઘટાવ્યું છે -વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ્યાધિમુક્ત આત્મા હોય છે તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અર્થાત વ્યાધિમુક્ત થતાં પુરુષને કાંઈ અભાવ થઈ જતો નથી, તેમ ભવવ્યાધિમુક્ત થતાં આત્માનો કાંઈ અભાવ થઈ જતું નથી. વ્યાધિમુક્ત પુરુષ જેમ વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી, તેમ આ ભવવ્યાધિમુક્ત આત્મા ભવવ્યાધિથી મુક્ત નથી એમ નથી, પણ મુક્ત જ છે. વ્યાધિમુક્ત પુરુષ જેમ પૂર્વે વ્યાધિયુક્ત હેતે એમ નથી, પણ વ્યાધિયુક્ત હતા જ,
Page #357
--------------------------------------------------------------------------
________________
મુક્તતનવમીમાંસા : ભવરેગક્ષયથી મુક્ત, સાર, કળશ કાવ્ય
તેમ આ ભવ્યાધિમુક્ત આત્મા પૂર્વે ભવ્યાધિયુક્ત હોતે એમ નહિં, પણ ભવ્યાધિયુક્ત હતા જ, તે હવે તેનાથી મુક્ત થયો છે.
અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે. જન્મ-મૃત્યુ આદિ તેના વિકાર છે. તે વિચિત્ર પ્રકારનો મેહ ઉપજાવે છે, અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. આ ભવ્યાધિ મુખ્ય છે, અને આત્માને આ વ્યાધિ અનાદિ એવા વિચિત્ર કર્મથી (દ્રવ્ય-ભાવ) ઉપજેલ છે. અને તે તેવા પ્રકારે તિર્યંચાદિ સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. આમ આ ભવવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મ મરણાદિ દોષ હળવાથી તેના અદોષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. તે આ પ્રકારે –તેના સ્વભાવને ઉપમ છતાં તે આત્માના તે સ્વભાવપણાના યુગ થકી તેને જ તથાભાવ હોય છે, અર્થાત્ જે મૂળ સ્વભાવ છે, તે જ ભાવ થાય છે, તેથી તેનું અદોષપણું ઘટે છે. વિભાવથી તેના સ્વભાવને ઉપમ–કચ્ચરઘાણ થયે તે દેષ હતું, તેને પુનઃ મૂળ સ્વભાવને વેગ થતાં અષપણું પ્રાપ્ત થયું. આમ જે દોષયુક્ત હતા તે દેષમુક્ત થાય, તેની જેમ આ ભવદોષયુક્ત આત્મા ભવદોષથી મુક્ત થયા. આમ મુક્ત મુખ્ય છે-ખરેખર પારમાર્થિક પરમાર્થ સત્ એ સ્વભાવ ભાવ છે.
અને આ જે સ્વભાવ છે તે આત્માને સ્વ ભાવ–પતાને ભાવ છે, અર્થાત તત્વથી નિજ સત્તા જ છે. અર્થાત આત્માની સ્વરૂપ સત્તા જ–સ્વભાવ સ્થિતિ-સહજાન્મસ્વરૂપ એ જ મોક્ષભાવ–મુક્ત ભાવ છે, અને આ સ્વભાવ છે તે ભાવ અવધિ જ યુક્ત તે–વસ્તુસ્વરૂપ મર્યાદા પર્યત જ યુક્ત છે, બીજી રીતે નહિં, કારણ કે અતિપ્રસંગ દેષ આવે. જે તે ભાવ એકાંત અનિત્ય માનીએ કે એકાંત નિત્ય માનીએ તો મોક્ષભાવને સંભવ થતું નથી, એ ઉપરમાં સુયુક્તિપૂર્વક કહેવાઈ ચૂક્યું છે.
જેને વ્યાધિ ઉપ છે એ વ્યાધિત, અથવા તે વ્યાધિવંતનો અભાવ, અથવા તે વ્યાધિવંતથી અન્યએ ત્રણેમાંથી કેઈ પણ સન્યાયથી વ્યાધિમુક્ત કહે ઘટતું નથી. તેમ સંસારી, અથવા તેને અભાવ, અથવા તેનાથી અન્ય એવો આત્મા મુક્ત કહે તે પણ મુખ્યવૃત્તિથી–તત્ત્વથી-પરમાર્થથી મુક્ત નથી, એમ મુક્તનું સ્વરૂપ જાણનારા પુરુષો કહે છે, માટે મુક્ત વ્યવસ્થા આ પ્રકારે જ ઘટે છે -જેમ જેને વ્યાધિ ક્ષીણ થયો છે એ ક્ષીણવ્યાધિ પુરુષ જ “ વ્યાધિમુક્ત” છે એમ લેકમાં સ્થિત છે, તેમ જ ખરેખરો ભવરગી હતા, તે જ તે ભવરગના ક્ષય થકી મુક્ત છે, એમ શાસ્ત્રોમાં સ્થિત છે.
ગદષ્ટિ કળશ કાવ્ય
ચામર છંદ (નારાચવત) વ્યાધિમુક્ત જે પુરુષ લેકમાંહ્ય છે, જન્મમુક્ત તેહવો જ મુક્તિ પ્રાપ્ત એહ છે; ના અભાવ તેહને, ન મુક્ત એમ ના અહિ, વ્યાધિથી ન વ્યાધિત વળીય એમ છે નહિં. ૧૫૭
Page #358
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિસમુચાચ વ્યાધિ આ ભવાખ્ય, જન્મ મૃત્યુ તો વિકાર છે, ચિત્ર મહ રાગ આદિ વેદના અપાર છે; મુખ્ય આ અનાદિ કર્મ જન્ય આત્મને ભવે, સિદ્ધ એહ સર્વ પ્રાણીને તથા અનુભવે. ૧૫૮ એહ વ્યાધિમુક્ત તેય મુક્ત મુખ્ય આ ઘટે, જન્મ આદિ દેષવિગમે અદેષતા ઘટે; પૂર્વ જન્મ આદિ ષવંત આત્મ જે હતું, તે દોષ તે ટળે અદેષભાવ પામતે. ૧૫૯ તસ્વભાવ તે ભલે દબાયલે વિભાવથી, તેય તેહના જ તતસ્વભાવ ગ ભાવથી; ભાવ જે હતો યથા થયે જ તેહને તથા,આમ પૂર્વ દેવવંતની ઘટે અદેષતા. ૧૬૦ એહ આત્માને સ્વભાવ તે સ્વ ભાવ જાણુ, તેહ તત્ત્વથી જ નિજ સત્ત્વભાવ માનવે; ભાવની મર્યાદ એટલે જ આ સ્વભાવ છે, અન્યથા અતિ પ્રસંગને જ અત્ર ભાવ છે. ૧૬૧ રોગી, તેહને અભાવ, તેહથી બીજે નક, રોગમુક્ત તે કદી ઘટે ન સન્નીતિ થકી; તેમ જન્મરોગી, તદ્દઅભાવ, અન્ય તે અહિં, મુક્ત તેય મુક્ત મુખ્યતે કદી ઘટે નહિં. ૧૬ર વ્યાધિ ક્ષીણ જે પુરુષને અહિં થઈ ગયે, વ્યાધિમુક્ત જેમ લેકમાંહિ સ્થિત તે રહ્યો; તેમ જન્મવ્યાધિ ક્ષીણ જેહ આત્માન થયે, તેહ જન્મર્ગોિ તેથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો. ૧૬૩ રેગના અભાવથી ન રેને અભાવ છે, રોગ મુક્ત તે નૉરેગને જ સ્વસ્થ ભાવ છે, જન્મના અભાવથી ન આત્માનો અભાવ છે, આત્મ તે નૉરેગોં સ્વસ્થ આત્માને સ્વભાવ છે. ૧૬૪ વિયોગથી વિભાવના સ્વભાવના સુગથી, થેયે જ મુક્ત આત્મ એહ મુક્ત જન્મોગથી; સ્વાભાવધર્મ યુને અધર્મ કમ ટાળિયું, પ્રતાપથી સ્વરૂપના જ જન્મબીજ બાળિયું. ૧૬૫ આત્મ સ્વસ્વભાવ રિથી મુક્ત જે પ્રસિદ્ધ છે, શુદ્ધ તત સહજસ્વરૂપ સિદ્ધ તેથૌં સિદ્ધ છે; બ્રહ્મ જે પરં શ્રીમદ્ સ્વ શુદ્ધ ચેતનાપતિ, શિવ તે સદા સુભાગ્યવાનની પરા ગતિ. ૧૬૬
॥इति महर्षिग्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रस्नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने मुक्ततत्त्वमीमांसाधिकारः॥
Page #359
--------------------------------------------------------------------------
________________
ઉપસંહારઃ કુલયોગી આદિસ્વરૂપયોગ્યાયોગ્ય વિચાર
એમ પ્રકૃત કહી, સર્વ ઉપસંહાર કહે છે— अनेक योगशास्त्रेभ्यः संक्षेपेण समुद्धृतः । दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥२०७॥ યાગશાસ્ત્રોથી ઉદ્ધર્યાં, એહુ સંક્ષેપમાં જ; દૃષ્ટિભેદથી યાગ પર, આત્માનુસ્મૃતિ કાજ. ૨૦૭
અર્થ :-ષ્ટિભેદે કરીને આ યાગ અનેક ચેાગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે; અને તે આત્માનુસ્મૃતિ અર્થે પરમ-પ્રધાન એવા છે.
વિવેચન
પાત'જલ આદિ અનેક યાગશાસ્ત્રોમાંથી દૃષ્ટિલેકે કરીને આ યાગ સક્ષેપથી-સમાસથી સમુષ્કૃત કરવામાં આવ્યા છે, ક્ષીરમાંથી નવનીતની જેમ પૃથક્ કરવામાં આવ્યા છે. શું અર્થે ? તે કે-આત્માનુસ્મૃતિ અર્થે, પરમ પ્રધાન એવા.
અત્રે સરલતાની—ઋજુતાની મૂર્ત્તિ સમા આ શાસ્ત્રકાર મહર્ષિ પેાતાના આ ગ્રંથનુ મૂલ શું છે? તેના ઋજુતાથી પ્રમાણિકપણે ઋણસ્વીકાર કરે છે. તેએશ્રી કહે છે કેઆ ગ્રંથ પાતજલ આદિ અનેક યેગશા«ામાંથી સંક્ષેપથી સમુદ્ધૃત દૂધમાંથી કરવામાં આવ્યા છે, દૂધમાંથી માખણની જેમ પૃથક્ જૂદા કરવામાં માખણ જેમ આવ્યા છે. ' અનેક ચેગશાઓનું દોહન કરીને નવનીત જેવા પરમ સારભૂત આ ગગ્રંથ આ મહાન્ યેાગાચાર્ય પૃથક્ કર્યાં છે. સાગરનુ મથન કરી જેમ વિષુધાએ અમૃત લેાવ્યુ હતું, તેમ યેગશાસ્ર-સમુદ્રનુ મથન કરીને
વૃત્તિ:-અનેયો શા(મ્યઃ - અનેક યોગશાસ્ત્રો માંથી, પતંજલ આદિમાંથી संक्षेपेणસંક્ષેપથી, સમાસથી, સમુદતઃ—સમુદ્રત કરાયા છે, તેમ થી પૃથકૂ કરાયા છે, ક્ષીરમાંથી, નવનીતની જેમ, કાના વડે કરીને? કે કાણુ તા ? દૃષ્ટિમેરેન—ઉક્ત લક્ષણવાળા ષ્ટિભેદથી, ચોોચ—આ યાગ અધિકૃત જ યાગ. શુ અથે ?-તે । આત્માનુભૃતયે-માત્માનુસ્મૃતિ અર્થ', વર્:-પર, પ્રધાન એવા મેગ,
Page #360
--------------------------------------------------------------------------
________________
(૬૭૨)
યોગદષ્ટિસમુચ્ચય આ મહાવિબુધ શાસ્ત્રકાર ભગવાને આ ચોગદષ્ટિસમુચ્ચયરૂપ પરમ યોગામૃત વાવ્યું છે. અને સાગરનું મંથન કરવામાં કેટલી મહેનત પડી હશે તે જેમ દેવો જ જાણે, તેમ આ યેગશાસ્ત્રમંથનમાં કેટલે પરિશ્રમ પડ્યો હશે, તે આ પરમ આચાર્યદેવ જ જાણે. અને તે મહાવિકટ પ્રયાસે પ્રાપ્ત અમૃતને રસાસ્વાદ કેવો હશે તે જેમ તે અમારો જ જાણે, તેમ અતિ વિકટ પ્રયાસે ઉપલબ્ધ આ ગામૃતને રસાસ્વાદ આ અમર કૃતિ સર્જનારા આ પરમ અમૃતસ્વરૂપ યોગાચાર્ય જ જાણે. તે તે યોગશાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન છે. અત્રે તેના સારભૂત સંક્ષેપમાં કથન છે. અત્યંત વિસ્તૃત મહાન ગ્રંથરાશિમાંથી સારભૂત કથનરૂપ રત્ન ખોળી કાઢવું એ કાંઈ જેવું તેવું વિકટ કાર્ય નથી. એક અપેક્ષાએ જોઈએ તે સંક્ષેપનો વિસ્તાર કરવો સહેલું છે, પણ વિસ્તારને સંક્ષેપ કરે હેલે નથી. કારણ કે વિસ્તારને સંક્ષેપ કરવામાં ઘણી ભારે કુશળતાની જરૂર પડે છે, અને તે આ આચાર્યવયે પૂરેપૂરી દાખવી છે, એમ પ્રગટ દેખાય છે. વળી સંક્ષેપ એટલે કાંઈ અપૂર્ણ–અધૂરું નહિ, પણ ટૂંકામાં છતાં સંપૂર્ણ. જેમ કઈ પુરુષની પ્રતિકૃતિ-છબી (Portrait) તે પુરુષ પ્રમાણ (Life-size) મટી પણ હોય, ને અંગુલિની મુદ્રિકામાં સમાય એવડી નાની (Locket-size) પણ હોય, છતાં તે નાની મુદ્રા--પ્રતિકૃતિ પણ પુરુષની તે સંપૂર્ણ આકૃતિ રજૂ કરે છે, તેમ વિસ્તૃત શાસ્ત્રકથનનું “સંક્ષેપ’ કથન પણ ટૂંકામાં તવિષયક સંપૂર્ણ શાસ્ત્રવક્તવ્ય રજૂ કરે છે.
સંક્ષેપને પર્યાય શબ્દ “ સમાસ” પણ એ જ અર્થની પુષ્ટિ કરે છે. થડા શબ્દોમાં ઘણું અર્થને સમાસ કરવો-સમાવવો તે સમાસ અથવા સંક્ષેપ છે. જેમ આકાશમાં
- અનંત પદાર્થને અવગાહન કરવાની–સમાવવાની શક્તિ છે, તેમ સમાસને પુરુષ કથિત શાસ્ત્રસમાસમાં અનંત અર્થ અવગાહવાની–સમાવવાની પરમાર્થ અદ્દભુત શક્તિ છે. આમ આ શાસ્ત્ર અપશબ્દરૂપ છતાં મહાઅર્થ
સંભારથી સંભૂત છે, અત્યંત આશય ગંભીર છે. અને તે આશયની ગંભીરતાની પિછાન પણ જેમ જેમ તેમાં ઊંડા ઉતરીએ–અવગાહન કરીએ તેમ તેમ થતી જાય છે. જેમ સપાટી જોતાં સમુદ્ર ઉપર ઉપરથી તે સાવ સાદે ઊંડે નહિ હોય એમ જણાય છે, પણ તેના ઊંડાણની ખબર તે તેમાં અવગાહન કરીએ-નિમજજન કરી ઊંડા ઉતરીએ ત્યારે જ પડે છે; તેમ ઉપર ઉપરથી જોતાં આ ગ્રંથ સાવ સાદો જણાય, પણ તેની આશગંભીરતાની ખબર તે તેમાં અવગાહન કરીએ-ઊંડા ઉતરીએ ત્યારે જ પડે. આવી અદ્ભુત આશયવાળી અવગાહન શક્તિ-સમાસશક્તિ આ શાસ્ત્રની છે; કારણ કે સમર્થ સપુરુષની હથોટી લાગતાં એક સામાન્ય વચન પણ સમર્થ અભર્યું મહાવચન બની જાય છે. આત્માનભવી સંતરૂપ પારસમણિને સ્પર્શ થતાં વર્ણમય શબ્દ
સુવર્ણ' બની અનંત અર્થલબ્ધિથી ભરપૂર હોય છે. જ્ઞાનીનું એકેક “પદ’ પરમ “પદ” પમાડવાને પરિપૂર્ણ સમર્થ હોય છે. એટલા માટે જ “સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે, – એ શ્રીમદ્ રાજચંદ્રજીનું સુભાષિત વચનામૃત અત્ર યથાર્થ
Page #361
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : સંક્ષેપ-સમાસને પરમાર્થ, “સુર” સમું આ શાસ્ત્ર
(૬૭૩) ભાસે છે. અને બાળક જેમ “સમુદ્ર કેવડો ?' એમ પૂછવામાં આવતાં બે હાથ પહોળા કરીને કહે કે “આવડે મેટે,” તેમ આપણે પણ આવા “સાગરવરગંભીરા' ગ્રંથને માટે આશ્ચર્યચકિત થઈ આવડો મોટો !” એટલું જ કહી બાલચેષ્ટા માત્ર કરી શકીએ એમ છે ! આ “સાગરવરગંભીર” આચાર્યચૂડામણિની આ પરમાર્થગંભીર કૃતિ માટે આપણે જે શ્રીમાન્ આનંદઘનજી ગિરાજની કૃતિ માટે કોઈએ કાઢેલા ઉદ્દગારનું કિંચિત ફેરફાર સાથે અનુકરણ કરીએ તે–
“ આશય શ્રી હરિભદ્ર, અતિ ગંભીર ઉદાર; બાળક બાંહ્ય પ્રસારીને, કહે ઉદધિ વિસ્તાર.”
"बालोऽपि किं न निजबाहुयुगं वितत्य,
વિસ્તર્ગત રથયાત વધવુaો . શ્રી ભક્તામરસ્તોત્ર, અથવા “સૂત્ર” જેમ સંક્ષેપ કથનરૂપ. થોડા શબ્દમાં ઘણું અર્થસંગ્રહરૂપ હોય છે, તેમ આ શાસ્ત્ર પણ તેવું જ હઈ સૂત્ર સમાન છે. સૂત્રને-દોરાનો દડે ગજવામાં મૂકી
શકાય એવો ના હોય છે, પણ તેને ઉકેલી જે વિસ્તાર કરીએ, તો સૂત્ર” સમું ગાઉના ગાઉ સુધી પહોંચે છે, તેમ આ સૂત્રાત્મક શાસ્ત્ર પણ સંક્ષેપ આ શાસ્ત્ર હેઈ સ્વ૯૫ શબ્દ પ્રમાણ છે, પણ તેને પરમાર્થ ઉકેલી તેને વિસ્તાર
કરીએ તે મહાર્ણવાળા ગ્રંથના ગ્રંથો ભરાય એટલે ઉદાર આશય એમાં ભરેલું છે. વળી સૂત્ર-દરે જેમ મધ્યબિન્દુરૂપ ફેરકણાની (Nucleus) આસપાસ વિંટળાયેલ હોય છે, તેમ આ સૂત્રરૂપ શાસ્ત્ર પણ આત્મસ્વભાવ-ગુંજનમય ગરૂપ મધ્યબિન્દુની આસપાસ વિંટળાયેલ છે. સૂત્રને દોર હાથમાં હોય તે પતંગ ગમે તેટલું ઊંચે ચગાવી શકાય છે, નહિં તે દેર છોડી દેતાં પતંગ તરત પડી જાય છે. તેમ આ સૂત્રાત્મક યોગશાસ્ત્રને સ્વરૂપાનુસંધાનરૂપ ગને દોર હાથમાં-લક્ષ્યમાં હોય, તે યોગસિદ્ધિરૂપ પતંગ ગમે તેટલી ઊંચે ઊર્ધ્વ–કાવું ગભૂમિકાઓ પર્યત ચઢાવી શકાય છે, નહિં તે તે સ્વરૂપાનુસંધાનને દોર છેડી દેતાં તરત ગભ્રષ્ટતારૂપ અધઃપતન થાય છે. મુક્તામાળામાં જેમ વિવિધ મુક્તાફળ એક સૂત્રમાં પરોવેલ હોય છે, તેમ મુક્તામાળારૂપ આયેગશાસ્ત્રમાં વિવિધ સૂક્તરૂપ મુક્તાફળ એક આત્મસિદ્ધિરૂપ સૂત્રમાં પરેલ છે. જેમ પુષ્પહારમાં વિવિધ પુષ્પ એક સૂત્રથી ગુંથેલા હોય છે, તેમ આ
ગશારરૂપ પુષ્પહારમાં વિવિધ સુભાષિત પુષ્પ ગદષ્ટિરૂપ એક સૂત્રથી ગુંથેલા છે. જેમ પુષ્પરાશિ કંઠે ધારણ કરી શકાતો નથી, પણ વિવિધ ચુંટેલા પુષ્પો એક સૂત્રમાં ગુથી હાર બનાવ્યો હોય તે સુખેથી કંઠે ધારણ થઈ શકે છે, તેમ મહાગ્રંથરાશિ કંઠે ધારણ કરવો સહેલો નથી, પણ વિવિધ સૂક્ત-પુ ચૂંટી એક ગ-સૂત્રમાં કળામય રીતે
Page #362
--------------------------------------------------------------------------
________________
(૬૭૪)
.
ગુંથેલા આ યેગશાસ્રરૂપ હાર સુખેથી કંઠે ' ધારણ થઈ શકે કથનને લીધે આ ચેાગશાસ્ત્રને અનેક પ્રકારે સૂત્રની ઉપમા ઘટે છે.
યોગદૃષ્ટિસમુચ્ચય
એમ છે. આમ સંક્ષેપ
વળી અત્રે સિધુમાં બિંદુ છે
દાંત
સંક્ષેપ કથનમાં સિ'–જિંદુનું અને વૃક્ષ-ખીજનું દૃષ્ટાંત પણ ઘટે છે. ને જિંદુમાં સિંધુ છે, વૃક્ષમાં ખીજ છે ને ખીજમાં વૃક્ષ છે, તેમ અત્રે પણ ઘટે છે. તે આ પ્રકારે:-સિ'ની જે રચના ( Composition) છે સિન્ધુ–બિંદુનુ તે ખંદુની રચના છે. સિધુમાં જે જે ભૌતિક તત્ત્વા (Elements) છે, તે તે તે જ પ્રમાણમાં તેના પ્રત્યેક બિ’દુમાં છે. આખા સમુદ્રનું પૃથક્કરણ કરતાં જે તત્ત્વા નીકળે છે, તે જ તત્ત્વા તે જ પ્રમાણમાં એક બિન્દુનું પૃથક્કરણ કરતાં નીકળે છે. આખા સમુદ્રના જે સ્વાદ છે, તે તેના પ્રત્યેક બિન્દુના સ્વાદ છે. એક બિન્દુ ચાખ્યું. એટલે આખા સમુદ્ર ચાખ્યા, એટલા જ માટે કહ્યું કે–સિધુમાં બિન્દુ છે ને બિંદુમાં સિંધુ છે. તેમ સમસ્ત ચેગશાસ્રરૂપ સધુની જે રચના છે, તે આ તેમાંથી સંક્ષેપે સમુદ્ધત બિન્દુરૂપ ચાગશાસ્ત્રની રચના છે. તે તે પ્રવચન–સિધુમાં જે જે આધ્યાત્મિક તત્ત્વા છે, તે તે તે જ પ્રમાણમાં તેના બિન્દુરૂપ આ યાગશાસ્ત્રમાં છે. આખા યોગશાસ્ત્ર-સમુદ્રનુ પૃથક્કરણ કરતાં જે તત્ત્વા નીકળે છે, તે જ તત્ત્વા તે જ પ્રમાણમાં આ ખિન્નુરૂપ યોગશાસ્ત્રનુ પૃથક્કરણ કરતાં નીકળે છે. એક અખડે અભેદ પરમ અમૃતરસ સાગરસ્વરૂપ સમસ્ત યાગશાસ્ત્ર-સિન્ધુના જે પરમામૃતમય રસાસ્વાદ છે, તે જ આ તેની વાનકીરૂપ ચેાગશાસ્ત્ર-બિન્દુના રસાસ્વાદ છે. આ યાગ-બિન્દુ જેણે ચાખ્યું, તેણે સમરત ચેગ-સિન્ધુ ચાખ્યા. આમ આખા ‘પ્રવચનસમુદ્ર' આ પરમ અમૃતમય યેાગશાસ્રરૂપ એક ‘બિન્દુમાં' ઉલટી આવ્યેા છે—ઉલ્લુસી આવ્યેા છે,-કે જેના રસાસ્વાદ સ સુલભ થઈ પડયો છે. ચેગિરાજ રાજચ'દ્રજીનુ' ટ કૈાત્કી સુભાષિત છે કેઃ—
“ પ્રવચન સમુદ્ર બિન્દુમાં, ઉલટી આવે એમ;
ચૌદ પૂર્વીની લબ્ધિનું, ઉદ્દાહરણ પણ તેમ. '' —શ્રીમદ્ રાજચંદ્રજી.
વૃક્ષની જે રચના છે, તે સંક્ષેપરૂપમાં (miniature form ) ખીજની રચના છે. વૃક્ષના અગ—પ્રત્યગ, શાખા-પ્રશાખા જે પ્રમાણે વ્યક્ત રૂપમાં છે તે જ પ્રમાણે અવ્યક્તરૂપે તેના અંગ-પ્રત્યંગનું પ્રતિનિધિત્વ ખીજમાં છે. વૃક્ષમાંથી ખીજની વૃક્ષ–બીજનું ઉત્પત્તિ અને ખીજમાંથી વૃક્ષની ઉત્પત્તિ હેાય છે, આ સનાતન ક્રમ છે. દાંત આખા વૃક્ષનું સત્ત્વ ( Essence) એક ખીજમાં આવીને રહ્યું છે. એટલા માટે જ કહ્યું કે–વૃક્ષમાં ખીજ છે ને ખીજમાં વૃક્ષ છે. તેમ સમસ્ત યાગશાસ્ત્ર એક વિશાળ વૃક્ષસ્વરૂપ છે, અને તેના સંક્ષેપ સારસદેહરૂપ આ ચેગશાસ્ર ખીજસ્વરૂપ છે. તે ચેગશાસ્ર વૃક્ષની જે સકલનારૂપ રચના છે, તે સક્ષેપ રૂપમાં આ ચેાગશાસ્ત્રની રચના છે; તે યેગશાસ્રવૃક્ષના જે અંગ પ્રત્યંગ, શાખા-પ્રશાખા
Page #363
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: સિંધુ-બિંદુ, વૃક્ષ-બીજના દષ્ટાંત ગ્રંથકારની મહત્તા
(૬૭૫) જે પ્રમાણે વિસ્તૃત રૂપમાં છે, તે અત્ર બીજરૂપ યોગશાસ્ત્રમાં સંક્ષિપ્ત સ્વરૂપે (In Concentrated & condensed form) છે. અખિલ યોગશાસ્ત્ર વૃક્ષમાંથી સંક્ષેપ કરતાં જેમ આ યોગશાસ્ત્ર-બીજની ઉત્પત્તિ છે, તેમ આ યેગશાસ-બીજને વિચાર-વિસ્તાર કરતાં તેમાંથી સમસ્ત ગશાસ્ત્ર વૃક્ષની ઉત્પત્તિ સંભવે છે. આમ આખા યોગશાસ્ત્ર વૃક્ષનું સંપૂર્ણ તત્વમય સત્વ આ એક યેગશાસ્ત્ર-બીજમાં એકત્ર આવી વસ્યું છે. એવું આનું આશયશક્તિરૂપ અદ્ભુત સામર્થ્ય છે ! માત્ર તેની વ્યક્તિ કરનાર–જનાર કુશળ સાચો જિજ્ઞાસુ તત્ત્વગવેષક સંશોધક જોઈએ ! અસ્તુ!
વળી એક અપેક્ષાએ સૂફમને સ્થૂળ રૂપ આપવું સહેલું છે, પણ સ્થળને સૂક્ષ્મ રૂપ આપવું જેમ સહેલું નથી; અથવા નાના ચિત્રને મેટું બનાવવું સહેલું છે, પણ મોટાને નાનું બનાવવું
જેમ હેલું નથી, તેમ સંક્ષેપને વિસ્તાર કરવો તે સહેલું છે, પણ વિસ્તારને વિસ્તારનો સંક્ષેપ કરે સહેલું નથી. એટલે અનેક યેગશાસ્ત્રીરૂપ સંક્ષેપ દુષ્કર કામધેનુને દેહને, તેમાંથી આ સંક્ષેપરૂપ નવનીત ખેંચી કાઢી સર્વસુલભ
કરી આપવું,એ કંઈ જેવું તેવું–નાનું સૂનું કાર્ય નથી, મહાદુર્ઘટ કાર્ય છે,–ઉત્તમ કળાનું કામ છે. અને તેવી સંક્ષેપ સંકલનારૂપ ઉત્તમ કળાકૃતિ કરવામાં આ આચાર્યશ્રી એક્કા છે, પરમ કુશળ છે. થોડા શબ્દોમાં ઘણું કહી નાંખવાની એમની સિદ્ધહસ્ત અદૂભુત કળામય ચમત્કૃતિ એમની પ્રત્યેક કૃતિમાં દષ્ટિગોચર થાય છે. થોડું લખ્યું ઝાઝું કરી જાણો –એ લેક્તિ એમની આ અનોખી વિશિષ્ટ શૈલીમાં ચરિતાર્થ થતી જણાય છે.
પાતંજલ આદિ અનેક યોગશાસ્ત્રોમાંથી આ સંક્ષેપથી સમુદ્ધત છે”—એ ઉપરથી મહાત્મા ગ્રંથકારે પોતાની લઘુતાને, નિરભિમાનિતાને, કૃતજ્ઞતાને, પ્રમાણિકતાને,
નિભતાને, સરળતા, મહાનુભાવતા, ઉદારતાને, નિરાગ્રહતાને, ગ્રંથમરની મધ્યસ્થતાને ને સર્વ દર્શન પ્રત્યે સમભાવરૂપ સહિષ્ણુતાનો પરિચય
મહત્તા આપણને આપ્યો છે, અને એમ કરી પિતાની અતિ ઉચ્ચ કોટિની પરમ ઉદારતા નૈતિક ને આધ્યાત્મિક મહત્તાની ઝાંખી કરાવી છે. એ સુજ્ઞ વાંચક
સ્વયં સમજી શકે એમ છે. તેમાં પણ ખાસ ધ્યાન ખેંચનારી બીના એ છે કે–બીજાઓ જ્યારે અન્ય દેશનીઓના નામથી પણ સૂગાય છે વા અચકાય છે, વા ભડકે છે, ત્યારે આ પરમ ઉદાર મહાનુભાવ આચાર્યવરે બેધડક અન્ય દર્શનીય શાઓને પણ નામોલ્લેખ કૃતજ્ઞતાપૂર્વક કર્યો છે. અને આવા પરમ ભેગમાર્ગના યથાર્થ જ્ઞાતા આમ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી; કારણ કે ગમાર્ગમાં સર્વ દશનેની એક્તા છે, લેગ માર્ગ સર્વ દશનેને સંમત ને પરમ ઈષ્ટ છે. ભલે સંસારના માર્ગ અનેક હોય પણ મોક્ષને માર્ગ–ગમાર્ગ તે એક જ છે, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે યોજન-ગ કરે તે જ એક તેને ઉદ્દિષ્ટ લક્ષ્ય છે. એટલે આવા મેક્ષસાધક
Page #364
--------------------------------------------------------------------------
________________
(૬૭૬)
યોગદષ્ટિસમુચ્ચય યેગમાર્ગમાં–મોક્ષમાર્ગમાં મતદશનભેદના તુચ્છ આગ્રહને અવકાશ ક્યાંથી હોય ? પિતાનો સિદ્ધાંત કે પારકે સિદ્ધાંત એ ભેદ મુમુક્ષુ યોગીઓને ક્યાંથી હોય ?
ત્યાં તે દષ્ટ-ઈષ્ટથી અબાધિત એ જે સત્ય તત્વપ્રતિપાદક સિદ્ધાંત હોય, તેનું જ મુક્ત કંઠે ને ખુલ્લા હૃદયે ગ્રહણ હોય; જે કંઈ પણ રીતે “આત્મા આત્મત્વ પામે” એ જ રીતિ ત્યાં પ્રમાણ હેય. (જુઓ પૃ. ૩૯૭-૩૯૮, તથા આત્મસિદ્ધિની ગાથા પૃ. ૪૩૬)
"आत्मीयः परकीयो वा का सिद्धांत: विपश्चिताम् ।
દરેણાવાયત્તો ચરતુ ચુસ્તબ્ધ પરિબડ્ડઃ ” – બિંદુ, પ્લે. પ૨૪. એટલા માટે મતદશનને જેને લેશ માત્ર આગ્રહ-અભિનિવેશ છે જ નહિ એવા આ પરમ યોગાચાયે એ જ નીતિરીતિનું અનુસરણ કર્યું હોય, તે અત્યંત યુક્તિયુક્ત છે; કારણ કે સર્વ દશનેને સમન્વય (Unity) સાધવામાં તેઓશ્રી પરમ કુશળ (Expert) હેઈ, અન્ય દર્શનેક્ત યુગને સ્વદર્શકત યેગમાં સાંગે પાંગ અવતાર કરવાનું ને પરસ્પર સુમેળ સાધવાનું ભગીરથ કાર્ય તેમણે અજબ કુશળતાથી કરી બતાવ્યું છે! કે જે મત-દર્શનના આગ્રહ વિના સર્વ દશનીઓના પરમ ધન્યવાદને પાત્ર છે ! તથાસ્તુ !
આમ સંક્ષેપકથન જેમ આ ગ્રંથની વિશિષ્ટતા છે, તેમ આ ગ્રંથને ખાસ વિષય પણ એની બીજી વિશિષ્ટતા છે. અને તે વિષય દષ્ટિભેદથી વેગનું કથન–એ છે, અર્થાત્
યોગદષ્ટિના વિકાસ પ્રમાણે અત્રે ગન વિભાગ કરવામાં આવ્યું છે. દષ્ટિભેદથી ઉપરમાં પ્રત્યેક દૃષ્ટિમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું તેમ આ યોગદષ્ટિ ગથન આત્માનો આધ્યાત્મિક વિકાસ સૂચવનારી “આધ્યાત્મિક યંત્રપદ્ધતિ
(Spiritual Instrument) છે. જેમ જેમ આ ગદષ્ટિ ઉન્મીલન પામતી જાય છે-ઉઘડતી જાય છે, તેમ તેમ આત્મા ઉચ્ચ ઉચ્ચ ગભૂમિકા પર આરૂઢ થતો જાય છે, અને છેવટે પૂર્ણ ઉન્મીલન-વિકાસ થતાં પરમ યેગારૂઢ સ્થિતિને પામે છે. મહાસમર્થ ભાવગી શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાણ્યું છે તેમ-થર્મોમીટર (Thermometer), ઉષ્ણતામાપક યંત્ર (પારાશીશી) ઉપરથી જેમ શરીરની ઉષ્ણતાનું માપ થઈ શકે છે, તેમ આ “યોગદષ્ટિ’ રૂ૫ આત્મદશામાપક આધ્યાત્િમક યંત્ર ઉપરથી આત્માની વિકાસરૂપ આત્મદશાનું માપ નીકળી શકે છે. આત્માને આધ્યાત્મિક ગુણવિકાસ સમજવા માટે જેમ ચૌદ ગુણસ્થાનક પદ્ધતિ છે, તેમ આ અષ્ટ યોગદષ્ટિરૂપ વિશિષ્ટ પદ્ધતિ પણ છે.
આવે આ યોગદષ્ટિ ગ્રંથ સંક્ષેપથી શું અર્થે ગુંથવામાં આવે છે ? તેનું શું
Page #365
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: દણિભેદથી વેગકથન, “આત્માનુસ્મૃતિ અર્થે
(૬૭૭) પ્રયોજન છે? તે અત્ર સ્પષ્ટ કર્યું છે કે “આત્માનુસ્મૃતિ અથે'; અર્થાત આત્માની પિતાની
અનુસ્મૃતિને અર્થે, પિતાની યાદીને માટે, આત્માથે. જેમ કેઈ આત્માનુ. પિતાને વિસ્મૃતિ ન થાય ને સ્મૃતિ રહે તે માટે, કઈ વિષયની દુકામાં સ્મૃતિ અર્થે યાદી ટપકાવી લે, તેમ આ આચાર્યજી કહે છે કેપિતાને વિસ્મૃતિ ના
થાય ને અનુસ્મૃતિ રહે તે ખાતર મેં આ યોગવિષયની યાદી (Memorandum) હારા પોતાના આત્માના ઉપકારાર્થેઆત્માથે સંક્ષેપમાં સેંધી છે. સંક્ષેપમાં નેધેલી યાદી પર જેમ ઝડપથી નજર ફેરવી જવાય છે, અને તેમાંથી કઈ વસ્તુ થઈ ગઈ ને કઈ રહી ગઈ તેને તુરત જ ખ્યાલ આવે છે, તેમ આ યોગદષ્ટિની સંક્ષિપ્ત યાદી પ્રત્યે ઝડપથી દષ્ટિ ફેરવી જવાય છે, ને તેમાંથી પિતાના આત્મા પરત્વે કઈ ગુણસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ ને કઈ રહી ગઈ, તેને ઝટ ખ્યાલ આવી જાય છે. અને પછી યાદીમાંથી રહી ગયેલી વસ્તુ પ્રત્યે જેમ લક્ષ્ય કેંદ્રિત થાય છે, તેમ અત્રે પણ પ્રાપ્ત થવી રહી ગયેલી સાધ્ય ગુણસ્થિતિ પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત થાય છે, ને અનુક્રમે આત્મપરાક્રમથી તેની સિદ્ધિ થાય છે. આમ આત્માથે–
આ ગાથે આ યાદી અત્યંત ઉપકારી છે. તેથી જ આ પરમ આત્માથી આચાર્યવયને કહેવાનો આશય એ છે કે-હું ગમાર્ગને પ્રવાસી આત્માથી છું, મુમુક્ષુ છું. મોક્ષસાધક યોગમાર્ગે આગળ વધવા
ઈચ્છતે હું ઈચ્છાયોગી સાધક-બસાધુ” છું. અને આ યોગદષ્ટિ કામ એક આત્માની આધ્યાત્મિક પ્રગતિના સીમાચિહ્નરૂપ (Milestone) છે, એ આત્માર્થનું ઉપરથી આત્મદશાનું માપ નીકળી શકે છે. એટલે તે તે ગદષ્ટિના
યક્ત લક્ષણ મહારા પિતાને આત્મામાં છે કે નહિ ? તેનું “અંતર્મુખ અવલોકન” (Introspection) કરતાં સતત ભાન રહે, અનુસ્મરણ રહે, તેની ખાતર કેવળ આત્માથે જ મેં આ ગષ્ટિ ગ્રંથની ગુંથણી કરી છે. જે આ યોગદષ્ટિ નિરંતર દષ્ટિ સન્મુખ હોય, તે મહારા પિતાના આત્માની ગદષ્ટિ કેટલી વિકાસ પામી છે, તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે,–જેથી કરીને પ્રાપ્ત સ્થિતિનું જેમ “ક્ષેમ થાય, સુદઢપણું– સુરક્ષિતપણું થાય, અને અપ્રાપ્તને જેમ “ગ” થાય, તેમ પ્રવર્તાવા માટે મને આત્માનુસ્મૃતિ રહે. આમ કેવળ આત્મકલ્યાણ જ આ ગ્રંથ રચવામાં હેતુ છે. બાકી
ખ્યાતિ માટે, કે પૂજાસત્કાર માટે, કે યશ માટે, કે આ લેક-પરલોક સંબંધી અન્ય કોઈ લાભ માટે, આ ગ્રંથ રચવાનું અમારે કઈ પ્રજન છે જ નહિં. એ બધા તુચ્છ હેતુઓ તે હાલાહલ “વિષ” જાણી અમે છેડ્યા છે. અમારે તે કેવળ આત્મસિદ્ધિરૂપ પરમ અમૃતમય આત્માર્થનું જ કામ છે, બાકી બીજો ખ્યાતિ આદિ કામનારૂપ “મનરેગ અમને છે નહિં. “કામ એક આત્માર્થનું, બીજે નહિં મનરેગ”. અથવા “ આત્માનુસ્મૃતિ અર્થેએટલે આત્માના અનુસ્મરણ અથે, આ યોગદષ્ટિનું ગ્રથન છે. આ ગદષ્ટિ નિરંતર આત્માનું અનુસ્મરણ કરાવે છે, કારણ કે
Page #366
--------------------------------------------------------------------------
________________
(૬૭૮)
ગદષ્ટિસમુચ્ચય આત્મસ્વભાવ સાથે યુજન તેનું નામ “યોગ” છે, અને આ યોગદષ્ટિ તેવા સ્વભાવયુંજન યેગના અભ્યાસરૂપ છે. એટલે આ ચગદષ્ટિથી નિરંતર આત્મસ્વરૂપને લક્ષ રહે છે, દેહાધ્યાસ દષ્ટિ છૂટી સતત આત્મા ભણી દષ્ટિ રહે છે, જેથી કેવળ આત્મસિદ્ધિરૂપ એક આત્માર્થનું જ પ્રયજન સિદ્ધ થાય છે. નો'ય પૂજાદિની જો કામના રે, નેય હાલું અંતર ભવદુઃખમૂળ મારગ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ એ વાત મૂળ.”–શ્રીમદ્ રાજચંદ્રજી.
આમ સર્વથા આત્માર્થ જ આ ગ્રંથનું પ્રયોજન હેઈ, આત્માનુસ્મૃતિ અર્થે આ દષ્ટિભેદરૂપ ગ પરમ છે, પ્રધાન છે, શ્રેષ્ઠ છે; કારણ કે ઉપરમાં વિવેચીને કહ્યું તેમ, પ્રાસ વેગના ક્ષેમમાં અને અપ્રાપ્તના યોગમાં પરમ ઉપકારી હોવાથી, તેમ જ નિરંતર આત્મસ્વભાવની અનુસ્મૃતિરૂપ સતત જાગૃત ઉપયોગ રખાવતો હોવાથી, આ યોગદષ્ટિથી પર એ બીજો કયે વેગ હોઈ શકે વારુ?
પ્રયંજનાન્તર (બીજુ પ્રજન) કહે છે –
कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः । अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥२०८॥ કલ આદિ યોગભેદથી, યેગી ચાર પ્રકાર
એથી વિરોધ ન પામતે, કાંઇય પર ઉપકાર. ૨૦૮ અર્થ –કારણ કે કુલગ આદિ ભેદે કરીને વેગીઓ ચાર પ્રકારના છે, એથી કરીને આ ગગ્રંથ થકી કંઈક એમને પપકાર પણ વિરોધ નથી પામતે.
વિવેચન
કુલ આદિ ગભેદને લીધે ગીઓ પણ સામાન્યથી ચાર પ્રકારના છે. એથી કરીને તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ એઓને પણ આ યોગદષ્ટિ ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર થવે વિરોધ પામતું નથી, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત હોય છે.-ઉપરમાં “આત્માનુસ્મૃતિ અર્થે’–આત્માર્થરૂપ સ્વઉપકાર અર્થેનું આ યોગદષ્ટિશાસ્ત્રનું મુખ્ય પ્રયજન કહ્યું; અત્રે પર ઉપકાર અર્થેનું ગૌણુ પ્રજન કહ્યું છે.
કૃત્તિ:–કુરિયોજમેન-કુલાદિ ગભેદથી,–ગોત્ર, કુલ, પ્રવૃત્તચક્ર, નિષ્પન્ન ગરૂપ લક્ષણવાળા ગભેદથી, વત્ત-ચાર પ્રકારના, યોનિનો યત:-કારણ કે યેગીઓ સામાન્યથી છે. એથી શું ? તો કે- રોડ-િપોપકાર પણ,-તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ, રાતો ન વિરુ-લેસથી વિરુદ્ધ નથી હોતો- જરાક આના થકી પણ વિરોધ નથી પામતે, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત છે માટે, એમ ભાવ છે.
Page #367
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : કુયોગી આત્રિ કઇક ઉપકાર
(૬૭૯) જેમ આ ગ્રંથ આત્માનુસ્મૃતિ અર્થે –પિતાના આત્માની અનુમૃતિ અર્થે ઉપકારી છે, તેમ બીજા પણ તથારૂપ ગ્રતાવાળા આત્માઓને આ ગ્રંથ કંઈક ઉપકારી થઈ શકવાને
સંભવ પણ છે, કારણ કે તેઓનું આત્મત્વ સમાન છે, એટલે તેઓને કુલગી પણ આના થકી આત્માનુસ્મરણ થવાને-આત્મભાન આવવાને સંભવ છે. આદિને કંઈક સર્વ આત્માઓને સ્વભાવરૂપ ધર્મ સમાન હોવાથી સમાનધર્મીઉપકાર સાધમિક એવા અન્ય આત્માઓને પણ, જો તેઓ આ સંસ્કાર ઝીલે
તે, આના થકી આત્મજાગ્રતિરૂપ આત્મલાભ થવો સંભવે છે, કારણ કે ઘેટાના ટોળામાં ચિરકાળ સુધી રહેલા સિંહશિશુને જેમ સિંહને દેખીને સ્વરૂપપદનું ભાન થાય છે, (જુઓ પૃ. ૧૧૩) તેમ પરવસ્તુના અનાદિ સંસર્ગમાં–પરિચયમાં રહેલા આત્માને પણ આના થકી આત્મસ્વરૂપના દર્શનથી નિજ સ્વરૂપનું અનુસ્મરણ થાય એવી સંભાવના છે.
અને તે સંસ્કાર ઝીલવા (Reception) માટે પણ કંઈક તથારૂપ યોગ્યતા જોઈએ છે. જેમ રેડિયે પ્રવચનના (Radio Broadcasting) વાયુતરંગ-આંદોલન
(Waves) ઝીલવા માટે રેડિઓ યંત્ર અમુક ચેકકસ કક્ષા પર-રેખાંશ “ ગ” વિના (Wave-length) પર હોવું જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, જોગ નહિં નહિ તે નહિ; તેમ આ ગ-પ્રવચનના સંસ્કાર-તરંગ-આંદોલન
| (Vibrations) ઝીલવા માટે આત્મા પણ અમુક ચોક્કસ ગ્યતારૂપ કક્ષા પર–ગરેખાંશ પર રિથતિ કરતે હે જોઈએ, તે જ તે ઝીલી શકાય છે, નહિ તે નહિં. અથવા પાત્ર વિના વધુ રહી શકતી નથી, તેમ તથારૂપ પાત્ર વિના આ આત્મિક જ્ઞાનરૂપ વસ્તુ રહી શકતી નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ મોક્ષમાળામાં કહ્યું છે તેમ-“પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન.” “ગ” (યોગ્ય) જીવ વિના આ “જગરૂપ મહત્ વસ્તુ જીરવી શકાય એમ નથી. જેમ સિંહણનું દૂધ સિંહસુતને જ જરે છે-“સિંહણ કેરું દૂધ તે તે સિંહસુતને જરે,”—બીજાની તે હાજરી જ ફાટી જાય; તેમ આ “જગ'રૂપ પરમાન પણ તથારૂપ યોગ્યતાવાળા જેગીજનેને જ કરી શકે એમ છે, બીજાને-અજોગીઓને તે તે જરે એમ નથી, એટલું જ નહિ, પણ મિથ્યાભિમાનરૂપ અજીર્ણ—અપચો ને ઉદરપીડા ઉપજાવે એમ છે.
અને તે જોગીજનના ચાર પ્રકાર છે, કારણ કે ગે ગ, કુલગ, પ્રવૃત્તચોગ, ને નિષ્પન્નયોગ-એમ યોગના ચાર પ્રકાર છે. એટલે ગોગી , કુલગી,
પ્રવૃત્તચગી, ને નિષ્પન્નગી એમ ભેગીઓના પણ સામાન્યથી ચાર પ્રકારના ચાર પ્રકાર છે (જેનું લક્ષણ હવે પછી કહેશે). એઓને પણ યથાયોગી સંભવ આ ગગ્રંથથી ઉપકાર થવો સંભવે છે. અને તે ઉપકાર થવાનું
કારણ પણ તેઓને યેગ પ્રત્યેને અંતરંગ ભાવથી પક્ષપાત હોય છે, એ છે તેઓને કુદરતી રીતે જ યોગ વિષય પ્રત્યે પ્રશસ્ત રાગ-નૈસર્ગિક પ્રેમ હોય છે,
Page #368
--------------------------------------------------------------------------
________________
(૬૮૦)
ગદષ્ટિસમુરચય
એ છે. કારણ કે તેઓનું માનસિક વલણ (Inclination) સ્વભાવથી જ યોગ પ્રત્યે પક્ષપાતથી (Bias) ઢળે છે, તેઓનું આત્મપરિણમન યોગ પ્રત્યે પરિ–મન કરતુંસર્વથા નમી પડતું હોય છે. આમ આ ગદષ્ટિ ગ્રંથ જેમ મુખ્યપણે આત્માથે–આત્મપકારાર્થે છે, તેમ ગૌણપણે પરાર્થે–પરોપકારાર્થે પણ છે તાત્પર્ય કે સ્વ-૫ર ઉપકાર એ આ ગ્રંથનું ઈષ્ટ પ્રયોજન છે. મહાપુરુષે સ્વ ઉપકાર અથે જે કૃતિ રચે છે, તે આનુષગિકપણે સર્વ ઉપકારાર્થે–સાર્વજનિક ઉપયોગની પણ થઈ પડે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે સરખાવો
" न कवित्वाभिमानेन न कीर्तिप्रसरेच्छया। । कृतिः किन्तु मदीयेयं स्वबोधायैव केवलम् ॥"
–શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત શ્રી જ્ઞાનાર્ણવ અને આ ઉપરથી એ પણ ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે કે-આવા સાચા પરોપકારપરાયણ સંત મહાત્માઓ જે સ્વ ઉપકાર કરે છે તે જ ખરેખર પર ઉપકાર
કરવાને સમર્થ હોય છે જે આત્માર્થરૂપ સ્વાર્થ સાધે છે તે જ સ્વ–પર ઉપકાર પરમાર્થરૂપ પરાર્થ સાધી શકે છે. કારણ કે જે સ્વ ઉપકાર નથી કરતા,
તે પર ઉપકાર પણ નથી કરી શકત; જે આત્માથે નથી સાધતે, તે પરાર્થ પણ નથી સાધી શકતા. કારણ કે “કુવામાં હોય તો હવાડામાં આવે.” “પોતાનું નહિં સાધ્યું કાંઈ, ઉકાળશે પરનું શું ભાઈ ?” પણ આત્માર્થ સાધ્યા વિના જે પરાર્થ કરવાની ધૃષ્ટતા કરે છે, વા શેખી કરે છે, તે તે બન્ને ગુમાવે છે, અને ભ્રષ્ટ તતભ્રષ્ટ થાય છે. જે પિતાના આત્માને ઉપદેશ દીધા વિના પરને ઉપદેશ દેવા જાય છે, તે પિતાનું કે પરનું હિત કરી શક્તો નથી; કારણ કે સ્વાચરણરૂપ ચારિત્રના બળ વિના તેની ધારેલી અસર નીપજતી નથી, અન્યના હૃદયને સ્પર્શ થતો નથી, ને
પત્થર પર પાણી” ઢળ્યા જેવું થાય છે ! એટલા માટે જ સન્માર્ગના જ્ઞાતા સદુપદેખા સપુરુષોનું સૌથી પ્રથમ ને મુખ્ય પ્રયજન સ્વાત્માને ઉપદેશ દેવાનું હોય છે, કારણ કે તે ભાવિતાત્માઓ સારી પેઠે ભાવે છે કે-“ હે જીવ! તું ઉપદેશ મ દે, પ્રથમ તું જ ઉપદેશ લે, કારણ કે તે જ્ઞાનીને દેશ સર્વથી ન્યારો ને અગમ છે.” શ્રીમદ્ રાજચંદ્રજીનું આ માર્મિક વચનામૃત સર્વ મુમુક્ષુઓએ અંતરમાં કતરી રાખવા ગ્ય છે કે –
મત દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ
સબસે ન્યારા અગમ છે, જે જ્ઞાનીકા દેશ.”– શ્રીમદ્ રાજચંદ્રજી. આમ આવા સદુપદેષ્ટા સાધુચરિત પુરુષોની વ્યાખ્યાનપ્રવૃત્તિ પણ જેમ મુખ્યપણે માટેથી–ઉચ્ચસ્વરે સ્વાધ્યાયરૂપ હોય છે, તેમ આવી ગ્રંથલેખનપ્રવૃત્તિ પણ મૂક-મૂંગા
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉષસ હાર : સ્વ-પર ઉપકાર, જીવતી જાગતી યાત જેવા આ નેગી
આ તે ‘સાધુ’ના મૂંગા સ્વાધ્યાય છે
(૬૮૧)
સ્વાધ્યાયરૂપ-સજઝાયરૂપ જ હાય છે; નહિ કે વાજ્રાલ વિસ્તારનારા વાચસ્પતિઓની જેમ જનમનરંજનકારિણી; કારણ કે તેઓ સારી પેઠે જાણે છે કે-જ્યાં આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ છે? જનમનરંજન ધર્મનું મૂલ્ય એક ફૂટી બદામ પણ નથી.
“ આતમ સાખે ધમ જ્યાં, ત્યાં જનનું શું કામ ?
જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ’”—શ્રી ચિદાન‘દજી. એટલા માટે જ આવા સ્વાધ્યાયનિમગ્ન, સાચા આત્માથી, વિવર 'ને ઝંખનારા ખરેખરા મુમુક્ષુ, મેાક્ષસાધકે સાચા સાધક-સાધુ, અધ્યાત્મરસપણિત, ભાવિતાત્મા આ શાસ્રકર્તા મહાયેગીની આ સ્વાધ્યાય ઉદ્ઘાષા અદ્યાપિ અન્ય જીવતી જાગતી અધ્યાત્મરસપિપાસુ મુમુક્ષુ જોગીજનેાના હૃદયને સ્પશી તેમના પર જ્યાત જેવા અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જ્યાત જેવા આ જોગીરાજની આ જોગી ચેતનવતા જોગવાણી જોગીજનાને જાગ્રત કરી, તેમના અંતમાં નિમાઁલ આત્મજ્યાતિરૂપ યોગ-પ્રદીપ પ્રગટાવે છે ! અને યાવચ્ચ દ્રદિવાકરો પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દૈવત છે ! અસ્તુ !
E
]]
તેમાં અત્રે—
कुलप्रवृत्तचक्रा ये त एवास्याधिकारिणः । योगिनो न तु सर्वेऽपि तथाऽसिद्ध्यादिभावतः ॥ २०९ ॥ લયોગી પ્રવૃત્તચક્ર જે, અધિકારીએ તે જ; તથા અસિદ્ધયાદિ ભાવથી, ન યાગીઓ સર્વે જ. ૨૦૯ અઃ—જે કુલયેાગી અને નહિ કે સવેય ચેગીએ, કારણ કે
પ્રવૃત્તચક્ર યાગી છે, તેએ જ આના અધિકારીએ છે,તેઓને તેવા પ્રકારે અસિદ્ધિ આદિના ભાવ છે.
વિવેચન
તેમાં જે કુલયેાગી અને પ્રવૃત્તચક્રયાગી છે, તે જ આ યાગશાસ્ત્રના પાત્ર
વૃત્તિ:-પુત્રવૃત્તવા ચે–જે કુલયેાગી અને પ્રવૃત્તચક્ર યોગી છે, તે વાસ્યાધિનિ:-એ જ આ યોગશાસ્ત્રના અધિકારીએ છે, અહુ છે, ચોહિનો—યાગીઓ, મૈં તુ સર્વે-નહિ કે સર્વેય સામાન્યથી. શા કારણથી ? તેા કે—તથા—તથાપ્રકારે, સિદ્ધવિમાવત:-ૠસિદ્ધિ આદિ ભાવને લીધે,-ગાત્ર ચેાગીઓને અસિદ્ધિભાવને લીધે, અને આદિ શબ્દથી નિષ્પન્ન (સિદ્ધુ) ચેગીઓને સિદ્ધિભાવને લીધે.
Page #370
--------------------------------------------------------------------------
________________
(૬૮૨)
ગદષ્ટિસમુરચય અધિકારી યોગીઓ છે,-બીજા નહિ; કારણ કે ગોગીને તથા પ્રકારની યોગ્યતાની અસિદ્ધિ હોય છે, તેથી તેઓ આના અનધિકારી છે; અને નિષ્પન્ન-સિદ્ધ ચગીને તે તથા પ્રકારની યોગસિદ્ધિ થઈ ચૂકી છે, એટલે તેઓને હવે આવા ગગ્રંથનું પ્રજન રહ્યું નહિં હેઈ તેઓ પણ અત્ર અનધિકારી છે.
પ્રત્યેક વસ્તુ પોતપોતાની યોગ્યતાનુસાર–અધિકારાનુસાર શોભે છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ઉચ્ચ-નીચ પદવીરૂપ અધિકાર અપાય છે. તેમ
પરમાર્થરૂપ શાસ્ત્રવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ધર્મસાધનને “પાત્ર વિના અધિકાર ઘટે છે. “ધિવિરારા ધર્મસાધનસંસ્થિતિઃ' –એ વસ્તુ ન રહે.” શ્રી અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિજીનું સુપ્રસિદ્ધ સુભાષિત છે. રાજ્યાધિકાર
માટે જેમ યથાગ્ય ગુણની જરૂર પડે છે, તેમ આ યોગ-રાજ્યાધિકાર માટે પણ તથારૂપ યથાયોગ્યતાની જરૂર અનિવાર્ય છે. સામાન્ય વિદ્યાભ્યાસ માટે જેમ ઉત્તરોત્તર ક્રમે વધતી યોગ્યતારૂપ અધિકારની આવશ્યકતા છે, તેમ અસામાન્ય એવા આ યોગવિદ્યાભ્યાસ માટે પણ ઉત્તરોત્તર ક્રમે ચઢતી યુગભૂમિકારૂપ યોગ્ય અધિકારની આવશ્યકતા છે. સાધારણ લૌકિક શાસ્ત્ર શીખવા માટે પણ જેમ યથાયોગ્ય વિનય, વિવેક, સમજણ, બુદ્ધિ વિકાસ આદિ ગુણગણરૂપ યોગ્યતાની જરૂર હોય છે, તેમ અસાધારણ અલૌકિક એવું આ અધ્યાત્મશાસ્ત્ર શીખવા માટે પણ યથાયોગ્ય ગુણસ્થિતિરૂપ ગ્યતાની વિશેષ જરૂર છે. અને તેવા પ્રકારની ચેગ્યતા કુલગી પ્રવૃત્તચક યેગીઓમાં અવશ્ય હોય છે, એટલા માટે તેઓ જ આ મેગશાસ્ત્રના અધિકારી છે, તેઓ જ આ પરમાર્થશાસ્ત્રના સતુસંસ્કાર ઝીલવાને સુગ્ય સુપાત્ર છે. (જુઓ. પૃ. ૨૫૨, આત્મસિદ્ધિની ગાથા ).
બાકી જે ગેaોગી છે, તેઓને આ ગશાસ્ત્રને અધિકાર ઘટતું નથી, કારણ કે તેઓમાં તથારૂપ યથાયોગ્ય ગુણભાવ તે નથી, “ગ” એગ્ય યોગની સિદ્ધિને અભાવ
હોય છે, એટલે તેઓને વેગને અગ છે. જેમ અગ્યને રાજ્યપદવી અનધિકારી ઘટતી નથી, તેમ આ અયોગ્ય ગોત્રગીને વેગ-રાજ્ય પદવી ઘટતી ગેત્રયેગી નથી. અબુધ એવા મૂખને જેમ વિઠનમંડળીમાં પ્રવેશ શેભતે નથી,
તેમ આ અબુધ યોગીને ગમંડળીમાં પ્રવેશ શોભતે નથી. એકડો હજુ નથી આવડત તે એકડીઆને જેમ સાતમી ચોપડીમાં બેસવાનો અધિકાર ઘટતા નથી, તેમ ગમાર્ગને પ્રાથમિક યોગ્યતારૂપ એકડો પણ હજુ જેણે ઘુંટ્યો નથી તે અયોગીને આ ઉચ્ચ યોગશાસ્ત્રવર્ગમાં સ્થાન લેવાનો અધિકાર ઘટતું નથી. આમ પ્રાથમિક યોગ્યતાથી પણ રહિત એવા ગોત્રગીઓ અપાત્ર હેઈ અત્ર અનધિકારી છે.
અને જે નિષ્પન્ન ગીઓ-સિદ્ધ ગીઓ છે, તે પણ આ યોગશાસ્ત્રના અધિકારી
Page #371
--------------------------------------------------------------------------
________________
ઉપસહાર : કુલયોગી તે પ્રવૃત્તચક્રયાગી અધિકારી
(૬૮૩)
નથી. પણ તેનુ કારણુ ખીજુ` જ છે. ગેાત્રયાગીએ જ્યારે યાગની અસિદ્ધિને લીધે અત્ર અનધિકારી છે, ત્યારે નિષ્પન્ન ચેાગીએ ચેાગની સિદ્ધિને લીધે સિયાગી પણ અનધિકારી છે. આ યાગશાસ્ત્રનું પ્રયાજન તા યોગસિદ્ધિ માટે છે, અનધિકારી અને તે યાસિદ્ધિ તે। આ નિષ્પન્ન—સિદ્ધયેાગીએને હાંસલ થઈ ચૂકી છે. તે પછી તેમેને હવે આનુ પ્રયેાજન શું હોય ? જેણે ચેાગસિદ્ધિ સાક્ષાત પ્રગટ પ્રયાગસિદ્ધ (Practics) કરી બતાવી છે, જેણે સ્વભાવ–યુંજન ચાગ સિદ્ધ કરી શુદ્ધ આત્મા પ્રગટ કર્યાં છે, જેણે સમયસાર ’પ્રયાગસિદ્ધ કરી મતાન્યેા છે, એવા સિદ્ધયેગીને પછી આવા શબ્દરૂપ શાસ્ત્રનું (Theory) શું પ્રયેાજન હાય ? યાગમાના પ્રવાસીને આ ચેગશાસ્રરૂપ માર્ગીદશ ક ભેામીએ ઉપયાગી થાય, પણ જેણે યોગમાર્ગના પ્રવાસ પૂરા કર્યાં છે, તેને હવે આ યોગશાસ્રરૂપ ભેામીઆની ( Guide) શી જરૂર ? પ્રાસાદ પર ચઢવા માટે આલ'બનની જરૂર પડે, પશુ પ્રાસાદશિખરે ચઢયા પછી જેમ તેની જરૂર ન પડે, તેમ ચેગપ્રાસાદ પર ચઢવા માટે હસ્તાવલખનરૂપ આ ચેગશાસ્ત્રની સહાય લેવી પડે, પણ યાગ–પ્રાસાદના શિખરે ચઢી ગયા પછી તેની જરૂર કયાં રહી? પર્યંત પર ચઢવા માટે જેમ લાકડીના ટેકાની જરૂર પડે, પણ પતની ટાંચે ચઢી ગયા પછી જેમ તેની કંઈ જરૂર ન રહે; તેમ ચેગ-ગિરિ પર ચઢવા માટે આ ચેગષ્ટિરૂપ દૃષ્ટિના ટેકાની જરૂર પડે, પણ બધી યાગભૂમિકાએ વટાવી જઇ યાગિરિના શ્રૃંગે પહેાંચ્યા પછી તેની જરૂર શેની હાય ? કારણ કે ચઢેલાને ચઢવાનુ શું? પામેલાને પામવાનું શું ? સિદ્ધને સાધવાનું શું? માટે નિષ્પન્ન-સિદ્ધ યાગી પણુ આ અપેક્ષાએ આ યોગશાસ્ત્ર-સાધનના અનધિકારી છે.
આમ ગેાત્રયેગી. અયેાગી હેાવાથી આ સત્ત્શાસ્ત્રના અધિકારી છે, અને નિષ્પન્ન ચાગી પરમ ચેગી ઢાવાથી આના અનધિકારી છે. માત્ર મધ્યમ એ પ્રકારના ચેાગી— કુલયેાગી ને પ્રવૃત્તચક્ર યાગી—આ ગશાસ્ત્રના અશ્વિકારી છે. કુલયેગી ને તાત્પર્ય કે-યોગ્ય યાગભૂમિકાથી દૂર એવા બાધક ભાવમાં વતા પ્રવૃત્તચક્ર જે” હોવાથી ગેાત્ર યાગી અત્ર અગ્ય છે; પરમ ચૈાગ્ય એવી ચેાગભૂમિકાની પરાકાષ્ઠારૂપ સિદ્ ભાવમાં વત્તતા હેાવાથી નિષ્પન્ન ચેાગી પણ અત્ર અયેાગ્ય છે; અને યથાયેાગ્ય એવી ચેત્રભૂમિકારૂપ સાધક ભાવમાં વત્તતા કુલયેાગી અને પ્રવૃત્તચક્ર ચેાગી અત્ર સુયેાગ્ય છે-યથાયેાગ્ય છે. અને એટલા માટે જ—
અડિઠ્ઠી એ કહી સક્ષેપે, યાગશાસ્ત્ર સંકેતેજી;
કુલયેાગી ને પ્રવૃત્તચક્ર જે, તેડુ તણે હિત હેતેજી. '' —શ્રી ચા. ૬. સ. ૮-૪
એનું વિશેષ લક્ષણ કહે છે:—
(C
Page #372
--------------------------------------------------------------------------
________________
(૬૮૪)
યોગદષ્ટિસમુચ્ચય ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥२१०॥ જમ્યા જે ગિલે, તરુ ઘર્મ અનુગતા ય;
કુલગિઓ કહાય તે, ન ગોત્રવંત બીજાય, ૨૧૦. અર્થ –જેઓ ગીઓના કુલમાં જન્મ્યા છે, અને જેઓ તે યોગીઓના ધર્મને અનુગત છે, તેઓ “કુલગીએ” કહેવાય છે,–નહિં કે બીજાઓ ગોત્રર્વતે પણ.
વિવેચન “ગિકુલે જાયા તસ ધમ્, અનુગત તે કુલગીજી.”. સક્ઝા. ૮-૪
જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે અને જન્મથી જ તેઓના ધર્મને ઉપગત છેપામેલા છે, તથા પ્રકૃતિથી યોગિધર્મને અનુગત–અનુસરનારા એવા જે બીજાઓ પણ છે, તેઓ “કુલગી' કહેવાય છે, એમ દ્રવ્યથી અને ભાવથી જણાય છે, –નહિ કે ગોત્રવતે પણ, નહિ કે સામાન્યથી ભૂમિભવ્ય એવા બીજા પણ
જે યેગીઓના કુલમાં જન્મ્યા છે અને યોગીઓના ધર્મને જે ઉપગત છે–પામેલા છે, તે કુલગી છે. અર્થાત-જે જન્મથી જ યોગી છે, આજન્મ યોગી (Born Yogis)
છે તે કુલગી છે, મનુષ્ય કુલમાં જન્મેલે જેમ જન્મથી જ મનુષ્યગીઃ બાલ હોય છે, સિંહ કુલમાં જન્મેલે જેમ જન્મથી જ સિંહશિશુ આજન્મ હોય છે, તેમ એગિકુલમાં જન્મેલે જન્મથી જ બજેગી” હોય છે. ગી પૂર્વ જન્મમાં ગસાધના કરતાં કરતાં, આયુ પૂર્ણ થતાં જેનું ચવન
થયું છે, તેવા પૂર્વારાધક “ગભ્રષ્ટ” પુરુષે આવા કુલગી (Born Yogis) હેઈ શકે છે. જેમ જૈસર્ગિક કવિત્વશક્તિવાળા મનુષ્યો આજન્મ કવિ (Born Poets) હોય છે, તેમ આવા નૈસર્ગિક એગશક્તિવાળા મહાત્મા કુલગી આજન્મ યોગી હોય છે. આવા યેગીઓને પૂર્વારાધિત યંગસંસ્કારની જાગ્રતિ સ્વયં સહેજે કુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હોય છે, અને પૂર્વે અધૂરા છેડેલ યોગની કડીનું અનુસંધાન શીધ્ર વિના પ્રયાસે હોય છે. જેમ લાંબી મુસાફરીએ નીકળેલ મુસાફર વચ્ચમાં વિશ્રામસ્થાને વિસામો ખાય છે, રાતવાસ કરે જૂત્તિ – રોજિન જે વાતા–જેઓ યેગીઓના કુલમાં જગ્યા છે,-જન્મથી જ-
તનાતાઅને તેઓના ધર્મને અનુગત– ગિલમને અનુગત, ચે-જે એ પ્રકૃતિથી અન્ય ૫ણુ, કુરોજિન રચન્તhયોગીઓ કહેવાય છે એમ સમજામ છે,-દ્રવ્યથી અને ભાવથી. જોત્રવત્તોડજિ-ગાત્રવંતે પણ, સામાન્યથી ભૂમિભળે પણ, નારે-નહિં કે બી જ. નહિં કે બીજાઓ કલગી કહેવાય છે.
Page #373
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : કુલગી-આજન્મયોગી, ઉદાહરણ
છે, પણ થાક ઉતરી ગયા પછી તાજમા થઈ તરત જ આગળ અખંડ પ્રયાણ ચાલુ રાખે છે; તેમ મોક્ષપુરીના પ્રવાસે નીકળેલ ચોગમાર્ગને અખંડ પ્રવાસી મુમુક્ષુ આયુપૂર્ણતારૂપ વિશ્રામસ્થાને વિશ્રાંતિ લે છે, ભવાંતરગમનરૂપ રાત્રીવાસ કરે છે, અને શ્રમ ઉતરી ગયા પછી પાછો પુનર્જન્મરૂપ ન અવતાર પામી, તામાજે થઈને, અપૂર્વ ઉત્સાહથી ભેગમાર્ગની મુસાફરી આગળ ચલાવે છે અને આમ આયેગમાર્ગના મુસાફરનું મુક્તિપુરી પ્રત્યેનું પ્રયાણ અખંડિત રહે છે. જેમ વખત પૂરે થઈ જતાં કારકુન આગલે દિવસે અધૂરું મૂકેલું કચેરીનું કામ, બીજે દિવસે જ્યાંથી અધૂરું હતું ત્યાંથી આગળ ચલાવે છે, તેમ આયુને સમય પૂરો થઈ જતાં યેગી આગલા જન્મમાં અધૂરું છડેલું આત્માર્થનું કામ, બીજા જન્મમાં અધૂરું હતું ત્યાંથી આગળ ધપાવે છે. આમ યેગી પુરુષનું યોગસાધનરૂપ આત્માથે કાર્ય અટૂટપણે પૂર્ણતા પર્યત વિના પ્રયાસે-સહજ સ્વભાવે ચાલ્યા કરે છે.
દષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણ ન ભાંજે રે; રચણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે.”—છે. સઝા. ૨
બીજાઓને–અન્ય પ્રાકૃત જનને જે સંસ્કાર ઘણું ઘણું અભ્યાસે કંઈક જ-અપ માત્ર જ થાય છે, તે આવા Xઆજન્મ યેગીઓને વિના પરિશ્રમે સહજ સ્વભાવે ઉપજે છે ! અને તે પૂર્વજન્મનું અસાધારણ ભેગારાધકપણું જ દર્શાવે છે,–જેનું વર્તમાનમાં પ્રગટ જ્વલંત ઉદાહરણ પરમ યોગી શ્રીમદ્ રાજચંદ્રજીના આ સ્વસંવેદનરૂપ આત્માનુભવગમ્ય સહજ ઉગાર ઉપરથી સ્વયં સૂચિત થાય છે –
“લઘુવયથી અદ્ભુત થયે, તત્ત્વજ્ઞાનને બેધ;
એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય? વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ?”-શ્રીમદ્ રાજચંદ્રજી.
ભૂતકાળમાં પણ જન્મથી જ અત્યંત અસાધારણ યોગસામર્થ્ય દાખવનારા અનેક મહાપુરુષોનાં ચરિત્રો પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જેમકે–વીશ વર્ષની નાની ઉંમરમાં
જ્ઞાનેશ્વરી જેવો અસામાન્ય ગ્રંથ લખનાર સંત જ્ઞાનેશ્વર, ઘડીઆમાં બીજા ઉદાહરણે રમતાં પણ જેને પૂર્વારાધિત મુનિભાવ સાંભરી આવ્યું હતું, તે
મહાયોગી વજીસ્વામી. પાંચ વર્ષની લઘુવયમાં અસાધારણ બુદ્ધિચાપલ્ય દર્શાવનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, અને ધર્મધુરંધર શ્રી યશોવિજયજી, સંત કબીરજી, રમણ મહર્ષિ આદિનાં ચરિત્રો પણ એની સાક્ષી પૂરે છે. ખુદ તીર્થકર ભગવંતો પણ જન્મથી જ મતિ-શ્રુત-અવધિ એ ત્રણ જ્ઞાનના ધારક હતા એ હકીકત પણ x" अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ॥ તત્ર સં યુદ્ધિયો શ્રમને પૌવૈશ્મિ ચાલે જ તો મયઃ વંતિૌ ગુરુનંદન ” -ગીતા
Page #374
--------------------------------------------------------------------------
________________
(૬૮૬)
ગદષ્ટિસમુચ્ચય આજન્મગીપણું જ સૂચવે છે. આમ કુલગીએના સેંકડો દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના યોગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલયોગીઓને વેગ સહજ સ્વભાવે સિદ્ધ હોય છે. ઉંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને યેગ યાદ આવી જાય છે, અને પછી પ્રવૃત્તચક્રાદિ યોગાભૂમિકાઓ ઝપાટાબંધ અત્યંત વેગે વટાવી જઈ તેઓ નિષ્પન્ન ગદશાને-સિદ્ધદશાને પામે છે.
આ યોગીકુલમાં જન્મરૂપ જે કુલગીપણું કહ્યું તે અધ્યાત્મ સંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કાર જમરૂપ છે. જેમ પુરુષને બાહ્ય જન્મ સ્થલ સ્વરૂપે છે, તેમ
ગીપુરુષને આ આધ્યાત્મિક જન્મ સૂક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી આધ્યાત્મિક જેમ બાહ્ય વદિસંપન્ન દેહને જન્મ છે, તેમ પરમાર્થથી યોગસંસ્કાર જન્મ સંસ્કારસંપન્ન આત્માને જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ
દેહનું સર્જન થાય છે, તેમ ગ–બીજાધાનથી પુરુષના-આત્માના સૂક્ષ્મ સંસ્કાર-શરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગદર્શનાદિ બીજાધાન કરનારા યોગીઓરૂપ માતા-પિતા છે. જેમ સ્કૂલ દેહમાં માતા-પિતાને ગુણ લક્ષણ વારસો ઉતરે છે, તેમ આધ્યાત્મિક સંસ્કારસ્વામી ગીઓને ગુણસંસ્કાર-વારસે તે સૂફમદેહમાં ઉતરે છે જેમ “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” હોય છે, તેમ ગીપિતા જેવા આ ગી-બાલ હોય છે. પરંતુ બાહ્ય જન્મ પુનર્જન્મને હેતુ હોય છે, પણ આ આધ્યાત્મિક સંસ્કારજન્મ તે અપુનર્જન્મનો હેતુ હોય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વનોમરણને હેતુ હોય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વને-અમરપણાને હેતુ હોય છે. અથવા તે બાહ્ય સ્થૂલ દેહ જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તે આત્માનું મૃત્યુ જ છે, ભાવમરણ જ છે; આત્માનો ખરેખર પારમાર્થિક જન્મ તે સંસ્કારસંપન્નપણે જન્મવું તે જ છે. આ આ પરમ ધન્ય પારમાર્થિક સંસ્કારજન્મ આ કુલયોગીઓને સાંપડ્યો હોય છે, અને જન્મથી જ તેઓ યેગીઓના ધર્મને પામેલા હોય છે.
અને બીજાઓ પણ જે પ્રકૃતિથી યેગીધર્મને અનુગત હોય, તે પણ કુલગી છે. અર્થાત જેઓ યોગીઓના ધર્મને અનુસરનારા-અનુયાયી” છે તે પણ “કુલગી ” કહેવાય છે.
આ “ ગી ધર્મ' એટલે શું ? યોગને જેને યોગ (સંબંધ) થયો તે છે યોગી, અને આત્મસ્વભાવરૂપ મોક્ષ સાથે જન-જોડાણ તેનું નામ યોગ. એટલે આત્મસ્વભાવ
સાથે જેનું જન છે, અર્થાત જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે ગીધર્મ? તે યોગી છે, અને એવા તે યોગીને જે ધર્મ છે તે ગીધમ છે. એટલે શું ? આમ આત્મસ્વરૂપનું અનુસંધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરા
ધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ યોગીઓનો ધર્મ છે. વળી ધર્મ” શબ્દ પણ એ જ ભાવને સૂચક છે, કારણ કે વસ્તુને સ્વભાવ તે ધર્મ,
Page #375
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : આયાત્મિક સંરકારજમ, યોગિધર્મ એટલે શું ?
(૬૮૭ ) રઘુરાવો ઘો ” અર્થાત્ આત્મવસ્તુને ધર્મ તે આત્મધર્મ–વસ્તુધર્મ. આત્માનું સ્વભાવમાં વર્ણવું તે ધર્મ, સ્વરૂપમાં સ્થિતિ હેવી તે ધર્મ, આત્માને સ્વરૂપમાં ધારી રાખે તે ધર્મ. આ આત્માને સ્વભાવયું જનરૂપ ગ તે જ ધર્મ. એટલે જે આત્મસ્વભાવમાં વર્તે છે, સ્વરૂપમાં સ્થિતિ કરે છે, આત્માને સ્વરૂપમાં ધારી રાખે છે, આત્માના સ્વભાવયુંજારૂપ યોગને સાધે છે, તે સાક્ષાત્ ધર્મમૂર્તિ “ગી” છે અને તેને ધર્મ પણ તે જ છે આમ યોગી ધર્મ એટલે આત્મસ્વરૂપના અનુસંધાનરૂપ વસ્તુધર્મ-આત્મધર્મ. પ૨પરિણતિને પરિત્યાગ કરી, આત્મપરિણતિને અનુસરવું તે જ ગિધર્મ. તાત્પર્ય કે–આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ જેણે સાધ્યું છે, જે સ્વરૂપસ્થિત છે તે ગી” છે. અને આત્મસ્વભાવ સાથે યુજનરૂપ ગ તે જ તેઓને વાસ્તવિક ધર્મ છે. આવા આત્મસ્વભાવરૂપ ગિધર્મને અનુસરવા જે નિત્ય પ્રયત્નશીલ રહે છે, તે કુલગી છે. આત્માને અનુગત એટલે કે સર્વત્ર આત્માને આગળ કરી તેને અનુસરતી જેની સમસ્ત ભાવધર્મ પ્રવૃત્તિ છે, તે કુલયોગી છે. આ આત્મ-અનુગત ભાવ સમકિત ગુણથી માંડીને શૈલેશી અવસ્થા પર્યત હોય છે, કે જેથી સંવર-નિર્જરા થઈ ઉપાદાન કારણ પ્રગટે છે, કારણ કે અત્રે સાધ્ય આલંબનને દાવ હાથ લાગે છે. (જુઓ પૃ. ૪૯૩, પ૨૧-૫૨૨ ).
સમકિત ગુણથી હે શેલેશી લગે, આતમ અનુગત ભાવ; ”—
સંવર નિર્જરા હો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ.”—શ્રી દેવચંદ્રજી. અને આમ સદા આત્મ-અનુગત ભાવ હોવાથી જ આ સમ્યગદષ્ટિ યોગીપુરુષ જેમ બને તેમ આત્મ-પદાર્થને વિરોધ ન આવે, વિરાધના ન થાય, એમ સર્વ વિધિનિષેધ આચરે છે, એટલે જેથી આત્મવસ્તુને વિરોધ ન આવે તે સર્વ “ધર્મ” કર્તવ્ય કરે છે, અને જેથી આત્મવસ્તુને વિરોધ આવે તે સર્વ અધમ કર્તવ્ય નથી કરતે. ટુંકામાં તે “આરાધક જીવ જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વભાવરૂપ ધમને આદરે છે, તે રાગદ્વેષાદિ વિભાવરૂપ અધર્મને પરિહરે છે; આત્મપરિણતિને ભજે છે ને પરપરિણતિને ત્યજે છે. અને આમ આત્મપદાર્થથી અવિરોધ એ વિધિ-નિષેધ આચરી, તે “મહાજને ” પરિગ્રહેલ આત્મપદાર્થને ગ્રહણ “વિધિ” કરે છે. (જુઓ કાવ્ય પૃ. ૩૯૭) એટલે જ આ ગિધર્મને-મેક્ષમાર્ગને અનુયાયી મુમુક્ષુ કુલગી, અજ્ઞાનરૂપ કર્મભાવને છેડી દઈ, નિજ વાસરૂપ–સ્વભાવસ્થિતિરૂપ મોક્ષભાવને ભજવા નિત્ય પ્રયત્નશીલ બને છે; અંધકાર સમા અજ્ઞાનને જ્ઞાનપ્રકાશ વડે નાશ કરે છે, જે જે બંધના કારણે છે તે બંધને પંથ જાણી, તે કારણેની એક એવી દશારૂપ મોક્ષમાર્ગને સેવે છે; રાગ દ્વેષ ને અજ્ઞાન એ કર્મની મુખ્ય ગ્રંથિ-ગાંઠ છે તેની જેના વડે નિવૃત્તિ થાય, એવા એક્ષપંથને આરાધે છે; અને સત્ ચૈતન્યમય ને સર્વાભાસથી રહિત એ “કેવળ આત્મા જેથી પામીએ, એ મેક્ષપંથની રીતિને અનુસરે છે. (જુએ આત્મસિદ્ધિની ગાથા પૃ. ૨૭૧, ૪૬૩)
આ જે કહ્યો તે મેક્ષમાર્ગરૂપ ગીધર્મમાં-સનાતન વસ્તુધર્મમાં–શાશ્વત
Page #376
--------------------------------------------------------------------------
________________
(૬૮૮)
યોગદષ્ટિસમુચય આત્મધર્મમાં કઈ પણ પ્રકારના મતભેદને-દશનાગ્રહભેદને અવકાશ ક્યાંથી હોય?
જાતિ-વેષનો ભેદ ક્યાંથી હોય? એટલે આ શુદ્ધ આત્મસ્વભાવની જાતિ વેષને સિદ્ધિરૂપ એક જ પ્રયજન જ્યાં છે તે ગિધર્મમાં જૈન, વૈષ્ણવ, ભેદ નહિ” બ્રાહાણ, વેદાંતી, બૌદ્ધ આદિ કુલધર્મના ભેદ મટી જાય છે. સાધુ,
શ્રમણ, સંન્યાસી, જેગી, ફકીર આદિ બાહ્ય દ્રવ્યલિંગભેદને૪ સ્થાન જ નથી. ઉપરમાં જે કહ્યો તે ભાવલિંગરૂપ જેગિધર્મ–મોક્ષમાર્ગ જે સાધે છે, આરાધે છે, ઉપાસે છે, તે જ મુક્તિને પામે છે.
“ જાતિ વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જ હોય;
સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.”—શ્રી આત્મસિદ્ધિ. જે કોઈ આ યથાત ગીધને આરાધે છે, તે આ ગીધર્મમાં છે. જે કંઈ મત-દર્શનને આગ્રહ તેમજ વિકલ્પ છોડી દઈ, નિજ સ્વભાવની સિદ્ધિરૂપ આ સનાતન
આત્મધમને ભાવથી સાધે છે, પરંપરિકૃતિને ત્યજતા રહી યોગિધર્મના આત્મપરિણતિને ભજતા રહે છે,–તે સર્વ સાચા સાધકે, સર્વ સાચા અનુયાયી આરાધકે, સર્વ ઉપાસકો, સર્વ મુમુક્ષુઓ, સર્વ આત્માથીએ, સર્વ
ગીઓ, સર્વ સમ્યગદષ્ટિ સાધુજને, મત-સંપ્રદાયના ભેદ વિના આ વિશ્વધર્મરૂપ (Universal Religion) ગિધર્મના ખરેખરા “અનુયાયી' એવા કુલયોગીઓ છે. અને ઉપલક્ષણથી–આવા યોગમાર્ગની પ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ તેના પ્રત્યે જે કઈને સર્વથા અદ્વેષ હોય, ખરેખરે અંતરંગ પ્રેમ હોય, પ્રશસ્ત રાગ હોય, સાચી અંતરંગ જિજ્ઞાસા હોય, તેને અનુસરવાની હાર્દિક ઇચ્છા હોય,–તે સર્વ સન્માર્ગ પ્રેમીઓ, સર્વ માર્ગનુસારીએ, સર્વ જિજ્ઞાસુઓ પણ દ્રવ્યથી આ યોગીધર્મના અધિ. કારી કુલયોગીઓ છે. આમ આ વસ્તુસ્વભાવરૂપ સનાતન યોગધર્મ સાર્વજનિક એ વિશ્વધર્મ ' બનવાને પરમ યોગ્ય છે; કારણ કે સ્વરૂપથી સર્વ યોગારાધક યોગીઓની જાતિ એક છે, અને તેઓને ધર્મ પણ એક જ છે, કારણ કે સ્વભાવની સિદ્ધિ કરે તે જ ગરૂપ ધર્મ આ મહાનુભાવ યોગીઓને અનુકૂળ હોય છે. (જુઓ કાવ્ય પૃ. ૫૮-૫૯ )
“તેહ તત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ;
સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકુળ”-શ્રીમદ્ રાજચંદ્રજી. x “ लिङ्गं देहाश्रितं दृष्टं देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते लिङ्गकृताग्रहाः ॥ जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः । न मुच्यन्ते भवात्तस्मादेते जातिकृताग्रहाः ॥"
–શ્રી પૂજ્યપાદસ્વામીજીત સમાધિશતક. "ण उ होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । &િાં મુદ્દg હંસળવત્તા સેતિ – શ્રી સમયસાર,
Page #377
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : ગિધર્મના સાચા અનુયાયી, ‘કુલી ’ શબ્દનું રહસ્ય
(૬૮૯) એટલે આવા પરમ ઉદાર સર્વગ્રાહી આ ગિલમને જે સાચા ભાવથી અનુસરતા હોય, તે સર્વે ગમે તે સંપ્રદાયના હોય, તે પણ એક જ ધર્મના અનુયાયી-સાધમિકે
છે. તાત્પર્ય કે આ યોગમાર્ગને ખરેખર અનુસરનારો જેન હોય કે સાધર્મિક વૈષ્ણવ હોય, બૌદ્ધ હોય કે બ્રાહ્મણ હોય, સાંખ્ય હોય કે વેદાંતી હોય, આત્મબંધુઓ ગમે તે હોય, તે સર્વ સાધર્મિક બંધુઓ છે, આત્મબંધુઓ છે. આવા
આ ગિધર્મને જે કઈ દ્રવ્યથી કે ભાવથી અનુસરતા હોય તે સર્વ કુલગી છે. અત્રે ભાવનું કારણ થાય તે જ પ્રધાન એવું દ્રવ્ય વિવક્ષિત છે –નહિં કે ભાવનું કારણ ન થાય એવું અપ્રધાન દ્રવ્ય. એટલે કે જેથી પરિણામે ગભાવને ઉદ્ભવ થાય તેમ દ્રવ્યથી જે દ્રવ્ય યોગસાધનરૂપ ગિધર્મને અનુસરે છે, તે પણ ઉપલક્ષણથી કુલગી છે; અને ભાવથી જે અનુસરે છે તે તે પ્રગટ તેમ છે જ. માત્ર એટલું જ લક્ષમાં રાખવા યોગ્ય છે કે-દ્રવ્ય યુગ સાધનધર્મ પણ ભાવ વેગસાધન ધર્મનાં કારણભૂત થાય તે જ તે ભલા છે, સફળ છે, નહિં તે આલ છે–મિથ્યા છે. દ્રવ્યસ્તવ એવું વિશિષ્ટ હોવું જોઈએ કે તે ચોક્કસ ભાવસ્તવનું કારણ થાય, અને એમ થાય તે જ તે સફળ છે, નહિં તે અફળ છે. આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છતા તત્ત્વરસિક જને શ્રી હરિભદ્રસૂરિજીત શ્રી પંચાશકશાસ્ત્ર અવલેકવું.
દ્રવ્યધર્મ તે યુગ સમારવા, વિષયાદિક પરિહાર;
આતમશક્તિ છે સ્વભાવ સુધર્મને, સાધન હેતુ ઉદાર.” –શ્રી દેવચંદ્રજી. આવા આ મહાનુભાવ “કુલ યોગીએ” ખરેખર ! કુલગીઓ જ હોય છે. કુલવધૂ જેમ પોતાના કુલને છાજે એવું વર્નાન કરે છે–કુલીનપણું આચરે છે, કુલપુત્ર
જેમ પોતાના કુલને લાંછન ન લાગે એવું કુલીનતા ચોગ્ય “લોગી” આચરણ કરે છે તેમ કુલગી પણ પિતાના લેગિકુલને છાજે શબ્દનું રહસ્ય એવું, ને દેષ-કલંકરૂપ ઝાંખપ ન લાગે એવું, યથાયોગ્ય કુલીન
આચરણ કરે છે. જેમકે–પર ઘરે ન જવું, સ્વ ઘરમાં જ રહેવું, ઉચિત મર્યાદા ધર્મમાં રહેવું, શીલ સાચવવું, ઈત્યાદિ કુલધર્મને જેમ કુલવધૂ પાળે છે, તેમ પરભાવ-વિભાવરૂપ પર ઘર પ્રત્યે ગમન ન કરવું, આત્માના નિજ ઘરમાં જ રહેવું, વસ્તુસ્વભાવની મર્યાદા ન ઉલંઘાય એમ ઉચિત “મર્યાદાધર્મમાં મરજાદમાં” રહેવું, સ્વરૂપાચરણરૂપ શીલ સાચવવું,-ઇત્યાદિ ભેગીકુલના ધમને કુલગી બરાબર પાળે છે. તેમજ કુલપુત્ર જેમ હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર, પદ્રવ્યગ્રહણ આદિ સર્વ અનાર્ય કાર્યને દૂરથી વજે છે, અને સન્યાયનીતિને-પ્રમાણિકતાને અનુસરે છે, તેમ આ આર્ય કુલગી પણ આત્મસ્વરૂપની ઘાતરૂપ હિંસાને, પરવસ્તુને પિતાની કહેવારૂપ અસત્યને, પારદ્રવ્યની ચેરી કરવારૂપ અદત્તાદાનને, પરવસ્તુ પ્રત્યે ગમન કરવારૂપ
Page #378
--------------------------------------------------------------------------
________________
(૬૯૦)
ગદષ્ટિસમુચ્ચય વ્યભિચારને, અને મમત્વથી પરદ્રવ્યના ગ્રહણરૂપ પરિગ્રહને-ઇત્યાદિ અનાર્ય કાર્યને દૂરથી ત્યજે છે અને પરવસ્તુરૂપ પરભાવ-વિભાવને છેડી દઈ, તે ઉપરથી પોતાની માલીકી ઉઠાવી લઈ, સ્વ વસ્તુમાં જ સ્થિતિ કરી સન્યાયનીતિને–ખરેખરી પ્રમાણિક્તાને અનુસરવા નિરંતર પ્રયત્નશીલ રહે છે. અને કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી–કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પોતાના બિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, “એકોતેર પેઢીને તારી” યોગી સમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત હોય છે. એટલા માટે કુલવધુ અને કુલપુત્રની જેમ કુલગીને આ “કુલગી' નામ બરાબર ઘટે છે.
બાકી જિનાદિ પરમ ભેગીઓના કુલમાં બાહ્ય દેહજન્મની અપેક્ષાએ જમ્યા છતાં, જે તેના ધર્મને ભાવથી અનુસરતા ન હોય, અથવા તે નામમાત્ર અનુસરતા હોય, છતાં
પિતાને તેના અનુગામી-અનુયાયી “જૈન” આદિ કહેવડાવતા હોય, તે નામમાત્ર તે નામમાત્ર જૈન આદિ છે, ગોત્રગી છે, પણ કુલગી નથી. તે અનુયાયીઓ જ પ્રકારે બુદ્ધના કુલ–સંપ્રદાયમાં જન્મ્યા હોય અને તેના ધર્મને
ભાવથી અનુસરતા ન હોય, છતાં પિતાને તેના અનુયાયી “બૌદ્ધ’ તરીકે ઓળખાવતા હોય, તો તે પણ નામમાત્ર બૌદ્ધ છે, કુલયોગી નથી. તેમજ સાચા બ્રાહ્મણ-વૈષ્ણવજન* આદિમાં હોવા ગ્ય લક્ષણ જેનામાં નથી, છતાં પિતાને બ્રાહ્મણ-વૈષ્ણવ વગેરે કહેવડાવનારા અન્યને માટે પણ સમજવું. રાગ-દ્વેષાદિ શત્રુનો જય કરવારૂપ જૈનપણું જેનામાં નથી, અથવા યથાર્થ વસ્તુબેધરૂપ બુધપણું જેનામાં નથી, અથવા આત્મપવિત્રતારૂપ શૌચમય વૈષ્ણવપણું જેનામાં નથી, અથવા સાચા બ્રહ્મજ્ઞાનરૂપ બ્રાહ્મણપણું જેનામાં નથી,-તે ભલે જન્મથી જૈન હો કે બૌદ્ધ હે, વૈષ્ણવ હો કે બ્રાહ્મણ હે, કે અન્ય કઈ પણ હે; પણ તે ભાવથી-પરમાર્થથી જૈન પણ નથી ને બૌદ્ધ પણ નથી, વૈષ્ણવ પણ નથી ને બ્રાહ્મણ પણ નથી; તેમજ તે કુલગી પણ કહી શકાય એમ નથી. તાત્પર્ય કે–સાચા પારમાર્થિક યોગમાર્ગને-મેક્ષમાગને નહિં અનુસરનારા એવા સવ સંપ્રદાયવાદીઓ, સર્વ મતદર્શનાગ્રહી કાંઈ કુલગી નથી.
ઘણું કરીને મનુષ્યાત્મા કેઈ ને કોઈ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધર્મ મત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે, એમ માને છે. પણ એનું નામ મુમુક્ષતા નથી. મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરે; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તાવું.”
-શ્રીમદ્ રાજચંદ્ર, પત્રક ૨૧૬ (૨૫૪) અથવા તે માત્ર શારીરિક વિકાસ માટેના વ્યાયામાદિ પ્રયોગને જે યોગને નામે ૪ વૈષ્ણવ જન તો તેને કહિયે.” ઈસાદિ- શ્રી નરસિંહ મહેતા
Page #379
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : નામ માત્ર અનુયાયીઓ, ગાત્રાગી તે કુહગી નથી
(૬૯૧) ઠઠાડતા હોય, અથવા હોગાદિ પ્રક્રિયાને બહાને જે લેકોને વેગ સંબંધી વ્યાહ
ઉપજાવતા હોય, અથવા વેગને નામે અનેક ધતીંગ ઉભા કરી જે મહાત્ “ગ”ની મહાન “ગ” શબ્દની વિડંબના કરતા હોય, અથવા બેટી સમાધિ વિડંબના ચઢાવી જવાને ડોળ કરી મુગ્ધ લોકોને વંચતા રહી જે યોગને નામે
ચરી ખાતા હોય, અથવા જટાજૂટ વધારી જોગી આદિ વેષ ધારણ કરી જે જેગીમાં ખપતા હોય –એ આદિ પણ કંઈ કુલગી નથી. તે તે યોગની ઠેકડી ઉડાવનારા યુગવિડબકે છે, યેગીકુલને હાંસીપાત્ર બનાવનારા છે, અને “ગ” જેવી પરમ પવિત્ર વસ્તુને અભડાવનારા છે !
ઉપરમાં જે કુલગી કહ્યા, તે સિવાયના બીજા જે ભૂમિભ–ગોત્રયાગીઓ છે, તે કાંઈ કુલગી નથી. ભૂમિભવ્યો એટલે ભૂમિના ગુણને લીધે જે ભવ્ય કહેવાય છે
તે. જેમકે–આર્યક્ષેત્રના–આ ભરતભૂમિના સંતાનો ભૂમિભળે છે. તે ગોત્રયેગી તે ગોત્રગી છે, પણ કુલગી નથી, કારણ કે ભૂમિની ભવ્યતામાત્રથી કુલગી નથી કાંઈ જીવનું કલ્યાણ થઈ જતું નથી. પણ તથારૂપ અનુકૂળ નિમિત્ત
પામી, જીવમાં જ્યારે ખરેખરી ભવ્યતા આવે–તથારૂપ ગુણગ્યતા પ્રગટે, ત્યારે જ કલ્યાણ થાય છે. ભૂમિની ભવ્યતા આત્માનું કલ્યાણ થવામાં અનુકૂળ સામગ્રીની ઉપનતિમાં જોગવાઈમાં અપેક્ષાકારણ જરૂર છે, પણ નિમિત્ત કારણને આધીન એવું ઉપાદાનકારણ પ્રગટાવવામાં જે તેને ઉપયોગ કરાય, તે જ તે લેખે થાય છે, નહિ તે અલેખે છે. દાખલા તરીકે–આય એવી આ ભવ્ય ભરતભૂમિમાં ગિધર્મ પામવાની પૂરેપૂરી અનુકુળતા છે. કારણ કે આ દિવ્ય ભૂમિમાં અનેક મહાન ગિવોએ જન્મ લઈ આ અવનિને પાવન કરી છે. એટલે અત્રે ગસાધન સામગ્રી પામવી સુલભ છે. પણ તે સાધનસામગ્રીને જે યથેષ્ટ લાભ ઊઠાવવામાં આવે, ને આત્માનું તથારૂપ ગ્યપણુંભવ્યપણું-સુપાત્રપણું પ્રગટ કરવામાં આવે, તે જ તે લેખે છે. બાકી ખાલી ભૂમિભવ્યતાથી કાંઈ વળે નહિ, મહાગીઓની ભૂમિ એવી ભવ્ય ભરત ભૂમિમાં જગ્યા માત્રથી કાંઈ યેગી થઈ જવાય નહિં. એટલે ભૂમિભવ્યરૂપ ગેગીઓ છે, તે કાંઈ કુલગી કહેવાય નહિં. કુલગી થવા માટે તે તેવા મુમુક્ષતા યોગ્ય ગુણ પ્રગટાવવા જોઈએ. (જુઓ પૃ. ૩૧૬–૩૧૭) આ ગેત્રગી ને કુલગીને તફાવત સ્કૂલરૂપે સમજવા માટે ગોત્ર અને કુલ શબ્દને તફાવત સમજવાની જરૂર છે “કુલ” શબ્દ નિકટને વંશસંબધ સૂચવે છે, ને “ગોત્ર” દરને વંશસંબંધ સૂચવે છે. તેમ કુલગી યોગીકુલ સાથે નિકટને વંશસંબંધ ધરાવે છે, અને ત્રગી દૂર દૂરને સગપણ સંબંધ ધરાવે છે. આ ઉપરથી આપણે એમ અનુમાન કરી શકીએ કે–જેને મોક્ષ નિકટમાં છે, સમીપમાં છે, તે આસન્નભવ્ય મુમુક્ષુ આત્માઓ “કુલગી” છે; અને જેને મેક્ષ હજુ ઘણે ઘણે દૂર છે, તે દૂરભવ્ય ભવાભિનંદી જી ગાત્રોગી” છે.
એના વિશેષ લક્ષણને અધિકૃત કરી કહે છે–
Page #380
--------------------------------------------------------------------------
________________
(૬૯૨)
યુગદષ્ટિસમુચ્ચય सर्वत्राद्वेषिणश्चैते गुरुदेवद्विजप्रियाः दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ॥२११॥ સર્વત્ર અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રીતિવંત;
દયાળુ તેમ વિનીત આ, યદ્રિય ધવંત ૨૧૧. અર્થ —અને એઓ (કુલગીએ) સર્વત્ર અદ્વેષી, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા, તથા દયાળુ. વિનીત, બેધવંત અને યતેંદ્રિય હોય છે.
વિવેચન અષી ગુરુ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી.” – સઝા. ૮
અને આ કુલગીઓ તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે સર્વત્ર અહેવી હોય છે, ધમપ્રભાવને લીધે, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા હોય છે કિલષ્ટ પાપના અભાવને લીધે પ્રકૃતિથી દયાળુ હોય છે; કુશલાનુબંધી ભવ્યતાથી વિનીત હોય છે; ગ્રંથિભેદથી બેધવંત હોય છે, અને ચારિત્રભાવથી યતેન્દ્રિય-જિતેંદ્રિય હોય છે.
સર્વત્ર અદ્વેષી આ કુલયોગીઓ કે જે યોગીકુલમાં જન્મ્યા છે અને ગિધર્મને જે અનુસરનાર, છે, તેઓ સર્વત્ર-સર્વ સ્થળે અષી હોય છે, તેઓને જગતમાં ક્યાંય પણ દ્વેષ હેતે નથી; કારણ કે તેઓને દ્વેષના કારણરૂપ કઈ પણ પ્રકારના ગ્રહને-મિથ્યા આગ્રહનો સર્વથા અભાવ હોય છે, એટલે દ્વેષનો પણ અભાવ હોય છે. દ્વેષનું કારણ ગ્રહ હોય છે, પિતે ગ્રહેલા-પકડેલા મતથી જે કઈ વિરુદ્ધ પડે તે ગ્રહગ્રસ્ત મતાગ્રહીને તરત જ ઠેષ ઉપજે છે; કારણ કે મતાથીને પિતાના મતને “મમત” હોય છે, આ મહારો મત છે એવા મમત્વને લીધે તેથી વિરુદ્ધ જનારા પ્રત્યે તે ગુસ્સે થાય છે ! મતાગ્રહી “મારે તે સાચું' એમ માને છે, અને સગ્રાહી ‘સાચું તે મારું એમ માને છે. તેથી મતાગ્રહી પિતાની માન્યતા પ્રમાણે ઘસડાતે હેઈ યુક્તિને પણ જ્યાં પોતાની મતિ અભિનિવિષ્ટ છે, ત્યાં ખેંચી જાય છે, અને સદાગ્રહીને તે જ્યાં યુક્તિ છે ત્યાં મતિ સ્વયં પ્રવેશ કરે છે. આગ્રહીનું મનરૂપી વાંદરૂં યુક્તિરૂપી ગાયને પૂંછડેથી “ખેંચે છે ! અને નિરાગ્રહી
જૂત્તિ–સર્વત્રષિરે અને એમાં સર્વત્ર અષી હોય છે, તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે. તથા– વક્રિક્રિયા:-ગુર, દેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા,-ધમ પ્રભાવને લીધે. તથા-વાવ-દયાળ પ્રકૃતિથી, કિલષ્ટ પાપના અભાવથી, વિનીતાશ્ચ-અને વિનીત,-કુશલાનુબંધી ભવ્યતાથી, તથા વધવરોધવંત-ગ્રંથિભેદથી, તેન્દ્રિયાયતંદ્રિય, ચારિત્રભાવથી હોય છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: કલોગીનાં લક્ષણ, સર્વત્ર અપી, દશનાગ્રહ અભાવ
(૬૯૩) મધ્યસ્થનું મનરૂપી વાછડુ યુક્તિરૂપી ગાયને અનુસરે છે–પાછળ પાછળ જાય છે ! (જુઓ ફૂટનોટ લેક પૃ. ૩૨૮-૩ર૯).
આવો મતાગ્રહ એકાંતવાદીને જ હોય છે, કારણ કે તે કોઈ એક અમુક નયને જ પકડી બેસે છે, અને “વહોરાવાળા નાડા” ની જેમ તેને જ હઠ પકડી રાખે છે! એટલે
કે તે મતાથી હોય છે. દાખલા તરીકે કઈ વ્યવહાર નયનો જ આગ્રહી મતાથ ને હોય છે, તે કેઈ નિશ્ચય નયને જ આગ્રહી હોય છે. કોઈ જ્ઞાનને આત્માથી જ આગ્રહી હોય છે, તે કઈ ક્રિયાને જ આગ્રહી હોય છે. કેઈ એકાંત
નિત્ય પક્ષને જ આગ્રહી હોય છે, તે કોઈ એકાંત અનિત્ય પક્ષને જ આગ્રહી હોય છે. આમ મતાથી એકાંતવાદીને પોતપોતાના મતને અભિનિવેશ-આગ્રહ હોય છે. પણ આત્માથી અનેકાંતવાદીને તે કઈ પણ આગ્રહ હેતે નથી, કારણ કે તે નયના સ્વરૂપને સારી પેઠે જાણે છે કે પ્રત્યેક નય પિતપતાની અપેક્ષાએ પિતાની નય. મર્યાદામાં સારો છે, પણ પર અપેક્ષાએ ખેટે છે, માટે કઈ પણ નયને એકાંત આગ્રહ કરે તે ખોટો છે, મિથ્યા છે, એમ જાણતે હોઈ તે કદી પણ કોઈ એક નયનો આગ્રહ કરતો જ નથી, અને વ્યવહારનય-નિશ્ચય નયની યથાયોગ્ય મર્યાદા સ્વીકારી બનેને સમન્વય ( Reconciliation) સાધે છે. એટલે નિશ્ચયવાણું સાંભળી તે કાંઈ સાધન છેડી દેતે નથી, પણ નિશ્ચયને લક્ષમાં રાખી તે તે જ સાધન કરે છે.
“નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” –શ્રી આત્મસિદ્ધિ. વળી દર્શન વિષયમાં પણ તેને કઈ પણ મત-દર્શનને આગ્રહ હેતે નથી; કારણ કે સ્વાવાદદશી હોઈ તે, તે તે દર્શન પોતપોતાના નયની અપેક્ષાએ, કથંચિત
કઈ અપેક્ષાએ સાચા છે, એમ “સ્વાત' પદનો ન્યાસ કરીને તે દર્શનાગ્રહ સમાધાન કરે છે. તે તે દર્શનેને તે જિનદર્શનના અંગભૂત જાણે અભાવ છે. એટલે તસંબંધી પણ તેને કેઈ આગ્રહ સંભવ નથી. (જુઓ
પૃ. ૫૮-૫૯, પૃ. ૪૨૩) આમ સાંકડી એકાંત દષ્ટિને અભાવ હોવાથી અને વિશાલ અનેકાંતદષ્ટિને સદ્ભાવ હોવાથી આ આત્માથી કુલગીને મતાગ્રહને સર્વથા અભાવ હોય છે. તે તે જ્યાં ત્યાંથી “સને જ ગ્રાહક હેઈ, સર્વત્ર સદ શને જ ખોળે છે; એને મતનું કામ નથી, “સત્ 'નું જ કામ છે. અને આમ તેને સર્વથા ગ્રહને અભાવ હોય છે, એટલે કેઈ પણ દર્શનવાદી પ્રત્યે તેને કદી પણ દ્વેષ ઉપજતો નથી. તેને મન તે તે સર્વ પિતાના સાધર્મિક આત્મબંધુઓ છે. તે તે એટલે સુધી ભાવે છે કે–સર્વ આત્માએને સ્વભાવ ધર્મ એક જ છે, એટલે સમાનધમી હોવાથી આ સર્વ આત્માઓ હારા સાધર્મિક ભાઈઓ છે. એવી પરમ ઉદાર ભાવનાથી તેને સર્વ ભૂતમાત્ર પ્રત્યે મૈત્રી
Page #382
--------------------------------------------------------------------------
________________
(૬૯૪)
યોગદષ્ટિસમુચ્ચય હોય છે, તેમના પ્રત્યે વાત્સલ્યભાવ હોય છે, સર્વ ભૂત પ્રત્યે તે આત્મવત્ વર્તે છે. આવા સર્વત્ર મિત્રી ભાવવાળાને ક્યાંય ક્યાંથી હોય?
“મિત્તિ કે સમૂહુ, વેરં માઁ = ળરૂ”—શ્રી જિનપ્રવચન
“સાત્મવત સર્વભૂતેષુ ” શ્રી ભગવદ્દગીતા સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હદયે લખે.”– શ્રીમદ રાજચંદ્રજી
૨. ગુરુદેવ-દ્વિજનું પ્રિયપણું આ કુલયોગીને બીજે ગુણ ગુરુ-દેવ-બ્રિજનું પ્રિયપણું એ છે. આ આત્માથી મુમુક્ષુને ગુરુ, દેવ અને દ્વિજ અતિ પ્રિય હોય છે–ખૂબ વહાલા લાગે છે, અને તે તેને પ્રાપ્ત થયેલા ધર્મનો પ્રભાવ છે. શાંત સ્વસ્થ ચિત્તે જે વિચાર કરીએ તે દરેક પ્રાણીને પિતાનું હિત પ્રિય હોય છે, પોતાનું ભલું થાય એમ સહુ કોઈ ઈચ્છે છે, એટલે તે હિતના કારણરૂપ ભલું કરનાર સહાયક જે કઈ હોય છે, તે પણ તેને પ્રિય થઈ પડે છે. અને ગુરુ-દેવ-દ્વિજ તેને આત્મહિતમાં સહાયભૂત થઈ પડતા હોઈ તેને પ્રિય થાય છે. દાખલા તરીકે–
માણસ દીર્ઘ રોગથી પીડાતે હેઈ મૃત્યુશધ્યામાં પડ્યો હોય, તેને કેઈ સુવૈદ્ય સાજે કરે, તે તે જીવિતદાન આપનાર ઉપકારી વૈદ્ય તેને કેટલે બધે હાલે લાગે?
તેમ આ કુલગીને પણ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનની અહો ! અહા ! બાબતમાં પણ છે. કારણ કે-(૧) પોતાને જીવ જે અનાદિકાળથી ઉપકાર ! રોગી આત્મભ્રાંતિરૂપ મહારોગથી પીડાતે હતા, અને “ક્ષણ ક્ષણ ભયંકર આદિ દષ્ટાંત ભાવમરણ રૂપ મૃત્યુશધ્યામાં પડ્યો હતો, તેને આ સદ્ગુરુ સુધે
સ્વરૂપ-સમજણરૂપ ઔષધિ વડે સાજો કર્યો, આત્મઆરોગ્યસંપન્ન કર્યો, અને સમ્યગદર્શનરૂપ–બોધિબીજરૂપ અપૂર્વ સંસ્કારબીજ રોપી ને જન્મ આપ્યો, તે પછી આવા આ પરમ ઉપકારી શ્રીમદ્ ભગવાન તે આત્માથી મુમુક્ષુને તેનાથી અનંત અનંતગણું વ્હાલા કેમ ન લાગે?
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત”શ્રી આત્મસિદ્ધિ. અથવા (૨) કઈ રંક ભિખારી ભારી દારિદ્રયદુઃખથી દુઃખીઓ હોય, તેનું દારિદ્રયદુઃખ ટાળી કોઈ તેને મહાસુખ સંપત્તિમાન બનાવી દે, તે તે દારિદ્રયહર પુરુષ તેને કેટલો બધો ઈષ્ટ થઈ પડે? તે પછી,-અનંત આત્મસંપત્તિ ભય નિજ સ્વરૂપનું આ જીવને ભાન નહિં હોવાથી તે પિતાનું ઘર છોડીને પરઘેર ભીખ માગતે ફરતે
Page #383
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: શ્રી સદગુરુને “અહા! અહે! ઉપકાર'. રોગી આદિ દુષ્ટાંત
હતું, પર પુદ્ગલની એઠી જૂઠી એઠ ખાતે હતું, અને વેઠીઆ પિઠીઆની પેઠે પારકી વેઠ કરતે રહી પાપી પેટ ભરતા હતા, તેને આ સત્પરુષ સદ્ગુરુએ નિજ સ્વરૂપનું અપૂર્વ ભાન કરાવી અનંત આત્મસંપત્તિભર્યા સ્વગૃહને લક્ષ કરાવ્યું, નિજ ઘરમાં જ રહેવાનો ઉપદેશ કરી પરગૃહે ભીખ માંગતે બંધ કર્યો, “ચલ જડ જગની એઠ” નહિ ચાટવાને અને પારકી વેઠ નહિ કરવાને બંધ કરી પાપી પેટ ભરતે અટકાવ્યું અને આમ નિજ ઘરમાં જ રહેલી અઢળક આત્મલક્ષમીને ભક્તા સ્વામી બનાવી દઈ પરમ સુખસંપત્તિમય કરી મૂક્યો. તે અનંત ઉપકારી શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન આવા સાચા મુમુક્ષુ યોગીને પરમ પ્રિય કેમ ન લાગે? અથવા (૩) કોઈ ભયંકર અટવીમાં માગ નહિં મળવાથી ચારે કોર ગોથાં ખાતાં ભૂલા પડેલ મનુષ્યને કેઈ સરલ, સીધે ને નિષ્ફટક માર્ગ બતાવી આપે, તે તે માર્ગદર્શક પુરુષ તેને કેટલે બધે પ્રિય થઈ પડે? તે પછી આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિં હોવાથી આ જીવ ચારે ગતિમાં ચારેકોર ગોથાં ખાતે આથડત હતું, અનંત પરિભ્રમણ દુઃખ પામતું હતું, તેને નિજ સ્વરૂપ-ગરૂપ સીધે સરલ નિર્દોષ સન્માર્ગ બતાવી જેણે પુનઃ અનંત પરિભ્રમણ દુઃખ ટાળી ભવાટવીમાંથી ઉગાર્યો, તે સન્માગદેશક શ્રીમદ્ સદ્ગુરુ દેવને અમાપ ઉપકાર ચિંતવતા આ સમ્યગૃષ્ટિ ભેગીને તેઓશ્રી પ્રત્યે પરમ પ્રેમપ્રવાહ કેમ ન પ્રવહે? અથવા (૪) ભયંકર માં જ્યાં ઊછળી રહ્યાં છે, એવા મહાસમુદ્રમાં ડૂબી રહેલા મનુષ્યને જે કઈ તારુ બચાવી લઈ, બાવડું ઝાલી કાંઠે આણે, તે તે તારનાર પ્રત્યે તેને કેટલે બધે પ્રેમ કુરે? તે પછી–આ ભીષણ ભવસાગરમાં જન્મ મરણ તરંગથી તણાતે આ જીવ માહરૂપ ગળકાં ખાઈ અનંત દુઃખથી દુઃખી થઈ રહ્યો હતો, તેને મહાતા જેવા જે સદ્ગુરુદેવે હસ્તાવલંબન આપીને ડૂબતે બચાવી શિવપુરને આરે આર્યો, તે અનન્ય ઉપકારી અપાર કરુણસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્ સદ્ગુરુ પ્રત્યે આ કૃતજ્ઞ જેગીજનને અપૂર્વ પ્રેમને ઉમળકે કેમ ન આવે વારુ ?
“ અહો! અહો ! શ્રીસદ્દગુરુ, કરુણસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો! ઉપકાર.”–શ્રી આત્મસિદ્ધિ “શ્રી અરજિન ભવજલને તારુ, લાગે મુજ મન વારુ રે; બાંહ્ય ગ્રહી જે ભવજલ તારે, આણે શિવપુર આરે રે.”– શ્રી યશોવિજયજી.
અથવા-(૫) કોઈ જીવ ઉગ્ર દાવાનલમાં સપડાઈ ગયો હોય, તેને શીતલ જલવૃષ્ટિથી જે કઈ બચાવી લે, તે તે બચાવનાર પ્રત્યે તેને કેટલો બધે પ્રેમભાવ ઉપજે ? તે પછી–આ ભયંકર ભવદાવાનલમાં આ જીવ સપડાઈ ગયો હતે તેને પરમાર્થ અમૃતની શીતલ મેઘધારા વર્ષોવી જેણે બચાવી લીધે, તે શ્રી સદ્દગુરુ પ્રત્યે આ મુમુક્ષુ આત્માથીને અપૂર્વ પ્રેમભાવ કેમ ન ઉપજે ?
Page #384
--------------------------------------------------------------------------
________________
ગદષ્ટિસમુચ્ચય
“ ભવ દવ હે પ્રભુ! ભવ દવ તાપિત જીવ;
તેહને હે પ્રભુ! તેહને અમૃત ઘન સમજ.”—શ્રી દેવચંદ્રજી. "संसारदावानलदाहनीरं, संमोहधूलीहरणे समीरम् । માયાવસાવાળા સી, નમામિ થી રિસારધીમ્ I”–શ્રી હરિભદ્રાચાર્યજી.
અથવા (૬) મહાફણિધરના ડંસથી ઝેર ચઢવાથી કે મનુષ્ય મૂતિ -બેભાન થઈને પડ્યો હોય, તેને કઈ ગારુડિક જાંગુલિમંત્રથી ઝેર ઉતારી પુનજીવન બક્ષે, તે તેને તે વિષહર પ્રત્યે કેટલી બધી પ્રીતિ ઉપજે? તે પછી મહામહ વિષધરના ડંસથી આ જીવને મિથ્યાત્વ-ઝેર ચઢયું હતું, તેથી આ જીવ નિજ સ્વરૂપનું ભાન ભૂલી મેહમૂચ્છિત-બેભાન બન્યા હતા. તેને સહજાન્મસ્વરૂપ પ્રકાશનારા અપૂર્વ સમ્યગદર્શન મંત્રપ્રયાગથી પરમ માંત્રિક સમા જે શ્રીમદ્ ગુરુદેવે મિથ્યાત્વ-વિષ ઉતારી નાંખી, નિજ સહજ આત્મસ્વરૂપના ભાનમાં આપ્ટે, અને સમ્યકત્વ અમૃત છાંટી નિકુલે જન્મરૂપ પુનર્જન્મ આપે, તે વિષહર પરમ અમૃતમય શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે આ મુમુક્ષુ જોગીજનને, તેલમાં જલબિન્દુની જેમ અપૂર્વ પ્રીતિ કેમ ન વિસ્તરે ?
મિથ્યા હે પ્રભુ ! મિથ્યા વિષની ખીર,
હરવા હે પ્રભુ! હરવા જાંગુલિ મન રમી છે.”—શ્રી દેવચંદ્રજી.
આમ અનન્ય ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુ ભેગીને પરમ પ્રેમ ઉદ્ઘસે છે, એટલું જ નહિં પણ શ્રીમદ્ સદ્ગુરુ જ સ્વરૂપથી એવા છે કે તેમના
પરમોત્તમ ગુણગણ પ્રત્યે કઈ પણ ગુણાનુરાગી સાચા સજજનને ઉપકારી સદ- કુદરતી પ્રેમ સ્કુર્યા વિના ન જ રહે. કારણ કે શ્રીમદ્ સદ્દગુરુનું સ્વરૂપ ગુરુનું સ્વરૂપ વિચારીએ તે “સ્વરૂપ' એ જ એમનું સ્વરૂપ છે અથવા “સદગુરુ”
એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ “સત્ ” વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે, કારણ કે આખા જગત્ કરતાં ગુરુ, ભારી, ગૌરવવંત એવા શ્રી સદ્ગુરુ જ છે. એક બાજુ આખું જગત્ મૂકીએ ને બીજી બાજુ સદ્ગુરુ મૂકીએ, તે સદ્ગુરુનું જ પલ્લું નમી પડશે. એટલે જગદ્ગુરુ શ્રી સદ્ગુરુ જ છે. અથવા સત્-સંત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્ , સાચું, છતું, વર્તમાનમાં પ્રગટ દશારૂપે વિદ્યમાન, એવું તેમનું સ્વરૂપ છે, સંતસ્વરૂપ છે, સાધુસ્વરૂપ છે; અથવા “સંત” એટલે શાંત –પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદોડ મટી જઈ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે “સંત”.
પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ, એ દઢતા કરી દે જ, ” શ્રીમદ્ રાજચંદ્રજી
Page #385
--------------------------------------------------------------------------
________________
ઉપસંહારઃ ઉપકારી સદગુરુનું સ્વરૂપ, દેવનું સ્વરૂપ
(૬૯૭) આવા સંતસ્વરૂપ સદગુરુ, આત્મજ્ઞાની, સમદશી, પ્રારબ્ધદયથી વિચરનારા, અપૂર્વ વાણી પ્રકાશનારા, અને પરમશ્રુતજ્ઞાનસંપન હોય છે. મેહભાવ જ્યાં ક્ષય થઈ ગયો છે અથવા પ્રશાંત વ છે, અને આખું જગત્ જ્યાં એઠ જેવું અથવા સ્વપ્ન જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા” તેમની હોય છે. અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત–વિદેહ દશામાં (વોશ ) વર્તતા હોય છે!! (જુઓ આત્મસિદ્ધિની ગાથા, પૃ. ૧૨૯, ૩૯૪). આવા પરમ ગુણનિધાન, નિષ્કારણ કરુણરસસાગર, પરમ ઉપકારી, પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુદેવ પ્રત્યે મુમુક્ષુ આત્માને અનન્ય પ્રેમ કેમ ન વછૂટે?
દીન દયાળ કૃપાળુઓ, નાથ ભવિક આધાર; લાલ રે;
દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર. લાલ રે.” શ્રી દેવચંદ્રજી. આમ જેમ સદેહે વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રત્યે મુમુક્ષુને પ્રીતિ હોય છે, તેમ વિદેહ એવા પરોક્ષ દેવ પ્રત્યે પણ તેને તેવી જ અનન્ય પ્રીતિ હોય છે, કારણ કે તે પર
માત્મ દેવનું સ્વરૂપ આત્માને નિજ સ્વરૂપાવલંબન માટે પરમ ઉપકારી દેવનું સ્વરૂપ થઈ પડે છે. દિવ્ય એવું જેનું “સ્વરૂપ” પ્રગટયું છે તે દેવ છે, દિવ્ય
એવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે “સુસ્થિત છે તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન દેવ છે, જેણે આત્માને આત્મા જ જાણે ને બીજું પરપણે જ જાણ્ય, એવા અક્ષય અનંત બોધસ્વરૂપ તે દેવ સિદ્ધ આત્મા છે. મુક્તિ સન્માર્ગને વિધિ બતાવ્યું હેવાથી તે વિધિ વિધાતા છે. પરમ આત્મશાંતિને શિવમાર્ગ–મોક્ષમાર્ગ દર્શાવી ત્રિભુ વનનું શંકરપાણું કર્યું હોવાથી તે શિવ-શંકર છે. સ્વરૂપસ્થિત છતાં જ્ઞાનથી સમસ્ત વિશ્વને જાણતા હોવાથી તે વિષ્ણુ છે. મોક્ષરૂપ પરમ સુગતિને પામ્યા હોવાથી તે સુગત છે. અને રાગદ્વેષાદિને જય કરી કેવળ શુદ્ધ સહજ સ્વરૂપી આત્મા પ્રગટ કર્યો હોવાથી તે પરમ વીતરાગ એવા યથાર્થનામાં જિનદેવ છે. (જુઓ પૃ. ૩૬૩-૩૬૪ તથા ૪૦૦૪૦૧) આવા શુદ્ધ સહજાન્મસ્વરૂપ જિનપ્રભુ તે વ્યવહારથી દેવ છે, નિશ્ચયથી તે આત્મા એ જ દેવ છે. જે જિનદેવની પૂજા છે, તે નિશ્ચયથી નિજ આત્માની જ પૂજના છે, કારણ કે જિનપદ ને નિજ પદની એક્તા છે, એમાં કાંઈ ભેદભાવ નથી, સ્વરૂપભેદ નથી. (જુઓ કાવ્ય, પૃ. ૧૧૨-૧૧૩).
આ જિનવર દેવ પ્રત્યે સાચા ભક્તિભાવ વિના કદી પણ દુઃખદાવ છૂટ નથી; તેટલા માટે આ ભવ દુઃખદાવાનલથી છૂટવા માટે આ પરમ પ્રભુની ભક્તિ પરમ અમૃત
ઘન સમી હોઈ, શીતલ આનંદદાયિની થઈ પડે છે; એટલે આ પરમ પર પ્રેમપ્રવાહ ઉપકારી પ્રભુ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ-અનન્ય પ્રેમ કેમ ન ઉલ્લશે? મહે પ્રભુસે વળી આ પરમ દેવ સાધ્ય એવા આત્મસ્વરૂપના પ્રતિષ્ઠદ સ્થાને છે,
Page #386
--------------------------------------------------------------------------
________________
(૬૯૮)
યોગદષ્ટિસમુચ્ચય | (model) આદર્શ સ્વરૂપ છે. જેમ શુદ્ધ સુંદર આદર્શને દૃષ્ટિસન્મુખ રાખી કલાકાર શિલ્પી કલાકૃતિની ઘટના કરે છે તેમ આ સિદ્ધ દેવરૂપ શુદ્ધ આદર્શને સતત દૃષ્ટિસન્મુખ રાખી સાધક એ ભક્ત મુમુક્ષુ આત્મસ્વરૂપની ઘટના કરે છે. (જુઓ પૃ. ૧૧૩) “અજકુલગત કેસરી’ જેમ સિંહને દેખીને નિજરૂપ લહે છે, તેમ આ પ્રભુભક્તિથી આ ભવ્ય આત્મા આત્મશક્તિને સંભાળી લે છે. આમ સ્વરૂપસિદ્ધિમાં પરમ ઉપકારી હોવાથી, તેમજ અનુપમ ગુણગણના રત્નાકર હોવાથી, પિતાના પરમ ઈષ્ટ એવા આ પરમેષ્ટિ દેવ પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રીતિ હોય જ છે.
અત્રે “ગુરુ” પદ પ્રથમ મૂકવાનું કારણ પ્રત્યક્ષ સદગુરુને પરમ પ્રભાવ સૂચવવા માટે છે. કારણ કે સર્વકાળને વિષે પરમાર્થમાગની પ્રાપ્તિ શ્રીમદ્દ સદ્દગુરુ થકી જ
હોય છે. એટલે ભૂતકાળમાં થઈ ગયેલા પરોક્ષ એવા જિનદેવ કરતાં ગુરુ” પદ પણ પ્રત્યક્ષ સદ્ગુરુને ઉપકાર અધિક છે, માટે તેમનું સ્થાન પ્રથમ પ્રથમ કેમ? મૂકયું છે. તેમજ તે જિનનું સ્વરૂપ પણ શ્રી સદ્ગુરુના ઉપદેશ વિના
સમજાતું નથી, અને તે સમજ્યા વિના જિનના ઉપકારને પણ ખ્યાલ કેમ આવે ? એ રીતે પણ પરમ ઉપકારી જિનના ઉપકારનું ભાન કરાવનાર પણ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન છે, એટલે પણ તે પરમ પરમ ઉપકારી હોવાથી તેમનું પદ પ્રથમ મૂક્યું છે. આ પ્રત્યક્ષ દેહધારી સજીવન મૂત્તિ પરમાત્મા પરમ સદ્ગુરુને મહિમા દર્શાવવા માટે જ પરમ પવિત્ર શ્રી નવકાર મંત્રમાં પણ “અરિહંત પદ સિદ્ધ કરતાં પ્રથમ મળ્યું છે, તેનું પણ એ જ રહસ્ય છે. (જુઓ પૃ. ૧૩૦, આત્મસિદ્ધિની ગાથા).
વળી આ કુલગીને “દ્વિજ' પણ અત્યંત પ્રિય હોય છે. આ “દ્વિજ એટલે શું ? તેને પરમાર્થ વિચારવા યોગ્ય છે. દ્વિજ બે વાર જેને જન્મ થયો છે તે દ્વિજ,
અથવા બીજો જન્મ જેને થયું છે તે દ્વિજ, તે બીજે જન્મ એટલે “દ્વિજને પરમાર્થ સંસ્કાર આપણુરૂપ જન્મ. પહેલે જન્મ તે જે દેહ જન્મ પરમાર્થ થયે તે. પણ મનુષ્યને ખરેખર જન્મ તે–તેને જ્યારે સન્માર્ગની
દીક્ષા મળે છે, આંતર મુંડન થાય છે,–ત્યારે થાય છે. અર્થાત્ સમ્યગદર્શનરૂપ સંસ્કાર–બીજ આત્મામાં રોપાયાથી જેને સમ્યગદષ્ટિરૂપે બીજે જન્મ-નવે અવતાર થયો છે, તે “દ્વિજ” છે. જન્મથી પ્રાપ્ત થતા નામમાત્ર દ્વિજપણને આ પારમાર્થિક દ્વિજ પણ સાથે લેવાદેવા નથી. કારણ કે જન્મથી બાહ્ય દ્વિજ નામ હોવા છતાં આ પારમાર્થિક દ્વિજ પણું ન પણ હોય; અને જન્મથી બાહ્ય દ્વિજ નામ ન હોવા છતાં, આ પારમાર્થિક દ્વિજ પડ્યું હોય પણ ખરૂ: જમે દ્વિજ ચંડાલ જેવા લક્ષણવાળો પણ હોય! એટલે દ્રવ્ય દ્વિજજન્મપણે સાથે આ ભાવ દ્વિજ પણાને સંબંધ નથી, માટે ઉક્ત અપેક્ષાએ ગમે તે જાતિમાં જન્મેલે આ “દ્વિજ' હેઇ શકે છે. અર્થાત સમ્યગદર્શનરૂપ સંસ્કારજન્મ પામવાને અધિકાર કોઈ પણ જાતિને છે,
Page #387
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : " દ્વિજ ને પરમાર્થ, દયાળુપણું
(૬૯) એમાં જાતિ-વેષનો ભેદ નડતું નથી. ગમે તે જાતિને યથાયોગ્ય ગુણગ્યતાવાળે જે યોગ્ય અધિકારી પુરુષ તે સંસ્કાર ઝીલવાને પાત્ર હોય, તે આ સંસ્કારજન્મ પામી શકે છે. અને આવો સંસ્કારજન્મ પામેલ “દ્વિજ ” “ બ્રાહ્મણ” પણ કહી શકાય છે. કારણ કે “ત્ર નાનાતીતિ ત્રાક્ષT: _બ્રહ્મને શુદ્ધ આત્મસ્વરૂપને જાણે તે બ્રાહ્મણ. આમ દ્વિજ અથવા બ્રાહ્મણ એટલે સમ્યગદષ્ટિ, જ્ઞાનસંસ્કારસંપન્ન પુરુષ, કુલગી, જોગીજન. આવા સમ્યગદષ્ટિ કુલગી પુરુષ સમાનધમી હેવાથી, સાધમિક હેવાથી, આ મુમુક્ષુ કુલોગીને તેના પ્રત્યે કુદરતી પ્રેમ-વાત્સલ્ય કુરે જ છે. તેથી તેમના પ્રત્યે અનેક પ્રકારે તે સાધર્મિક વાત્સલ્ય કરે છે, તેમને પરમાર્થ માર્ગની સાધનામાં જેમ બને તેમ સહાયતા થાય—અનુકૂળતા થાય, તેવા તેવા પ્રકારે પોતાના તન-મનધનથી યથાશક્તિ પ્રબંધ કરે છે, અને એમ કરી પોતાનું વાત્સલ્ય-પ્રેમભાવ દાખવે છે.
આમ સાક્ષાત્ પરમ ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન પ્રત્યે, તથા પક્ષપણે પરમ ઉપકારી આદર્શ સ્થાનીય હોવાથી પરમાત્મ દેવ પ્રત્યે, તથા સમાનધમી હેવાથી સમ્યગદષ્ટિ દ્વિજ અથવા સંસ્કારસ્વામી બ્રાહ્મણે પ્રત્યે, આ મુમુક્ષુ કુલોગીને અવશ્ય પ્રીતિ હોય છે.
૩. દયાળુપણું દયાળું—આ કુલગી પુરુષે વળી દયાળુ હોય છે. દયા એ એમને આત્મસ્વભાવભૂત ગુણ થઈ પડ્યો હોય છે. કેઈ દીન-દુઃખી-દરિદ્વી દેખી તેમને દયા વછૂટે છે, અનુકંપા ઉપજે છે. તે દુઃખથી દુઃખીને જે કંપ-ત્રાસ થાય છે, તે તેને અનુસરતે કંપ-ત્રાસ તેમના આત્મામાં વેદાય છે, તેમનું હૃદય દ્રવીભૂત થાય છે, તેમનું અંતર્ કકળી ઊઠે છે. આમ તે પરદુઃખે દુઃખીઆ થાય છે. એટલે પરદુઃખનું છેદન કરવાની ઈચ્છારૂપ કરુણ તેમને ઉપજે છે. અને તન-મન-ધનની સમસ્ત શક્તિથી તે પરદુ:ખ દૂર કરવા સક્રિયપણે તત્પર બને છે. આવા પરદુઃખે દાઝતા પરમ દયાળુ પુરુષે સર્વ જીવનું સુખ જ ઈચછે અને “સર્વ જંતુ હિતકરણી કરુણા’ જ કરે, એમાં આશ્ચર્ય શું? એટલે તેઓ સૂફમમાં સૂક્ષમ પણ અન્ય જીવોને જાણી બૂઝીને દુઃખ તે ક્યાંથી જ આપે? દ્રવ્યથી પણ કઈ પણ જીવની હિંસા કરે જ કેમ? તેમજ ભાવથી કઈ પણ જીવના આત્મપરિણામને દૂભવે જ કેમ? (જુઓ પૃ૦ ૧૪૯, ૪૩૮, ૪૪૧) આ મુમુક્ષુ યોગીઓ આવા દયાળુ, કૃપાળુ, કરુણાવાળું હોય છે, તેનું કારણ ફિલષ્ટ કમનો અભાવ એ છે. ક્લિષ્ટ એટલે કઠિન, આકરા, ભારી, ફલેશરૂપ કર્મોને અભાવ છે, એ છે. તેથી તેમની ચિત્તભૂમિ કઠોર-ફિલષ્ટ પરિણામથી રહિત એવી કમળ-પોચી હોય છે, દયાથી આદ્ર–ભીની હોય છે; અને તેમના આત્મપરિણામ અતિ કેમળ હોય છે, પરદુઃખના તાપથી શીધ્ર ઓગળી જાય (melting)-દ્રવી જાય એવા હોય છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
(૭૦૦)
ચાગ ષ્ટિસમુચ્ચય
6
૪. વિનીતપણું વિનીત—વળી આ જોગીજન વિનીત હાય છે. આ જોગી પુરુષો વિનયથી નમ્ર હાય છે, કદી પણ અભિમાનથી ઉન્નત-અક્કડ વા ઉન્મત્ત હેાતા નથી. ચાગિધની પ્રાપ્તિ થવી તે વિનયને જ પ્રભાવ છે, કારણ કે વિનય વિના વિનય' અર્થાત્ આત્મ‘ગુણ પ્રમાદ વિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હાતી નથી; વિનયથી જ વિનયનીઅતિશય રહે' આત્મવિદ્યાની ( Spiritual education) પ્રાપ્તિ હોય છે. એટલે ચેાગી પુરુષા વિનયના આવે। મહાપ્રભાવ જાણતા હૈાવાથી સ્વભાવથી જ‘વિનીત' હાય છે. તેથી પેાતાનાથી અધિક ગુણવતાના તેઓ યથાયાગ્ય વિનય સાચવે છે; અભ્યુત્થાન-ઊઠીને સામા જવુ', આસનદાન, પૂજન, બહુમાન, સત્કાર આદિ ઉચિત ઉપચાર આચરે છે. સત્પુરુષના, સત્પુરુષના વચનામૃતના, અને સાધનના યથાયેાગ્ય વિનય-હુમાન–ગૌરવાદિ તે કરે છે; અને તેમાંથી કોઈની પણ સ્વપ્નાંતરે પશુ લેશમાત્ર આશાતના, અવજ્ઞા કરતા જ નથી. કારણ કે તે જાણે છે કે-એક સત્પુરુષની કે એક સત્વચનની કે એક સત્સાધનની આશાતના તે સ` સત્પુરુષની, સર્વ સત્વચનની, અને સર્વ સાધનની આશાતના છે. (જુએ શ્ર્લાક ફૂટનેટ પૃ. ૪૨૩) અને એકની પૂજામાં તે સર્વની પૂજા છે, કારણ તે સર્વ સત્ એક અખંડ અભેદ પરમ અમૃત રસસાગરસ્વરૂપ છે. એટલે એકની વંદના તે સર્વની વદના છે, અને એકની નિંદના તે સની નિશ્વના છે. આમ જાણતા હાઇ તે ભવભીરુ મેગી પુરુષા કોઈ પણ સત્ની આશાતના દૂરથી જ વજે છે. અને જ્યાં કયાંય પેાતાનાથી અધિક ગુણ દેખે છે, ત્યાં આ સાચા ગુણાનુરાગી મુમુક્ષુઓના આત્મા પ્રફુલ્લ બને છે, અને તે ગુણ પ્રત્યે સહજ સ્વભાવે વિનયથી નમી પડે છે. આવા તેને ‘ગુણુપ્રમેાદ અતિશય રહે' છે. (જુએ પદ્ય, પૃ. ૧૯૭–૧૯૮ )
પણ ગુણુ દેખીને તે કદી મત્સર ધરતા નથી, અથવા અભિમાનથી અક્કડ રહેતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-આ મ્હારા આત્મા જે નિજ ભાન વિના અન ́ત કાળથી આથડયો, તેનું કારણ સાચા સંત ગુરુને મે' સેવ્યા ન્હાતા • એવા માગ અને અભિમાનને મૂકયુ ન્હોતુએ છે. આ દુષ્ટ અનિષ્ટ મહાશત્રુરૂપ વિનય તણા ’ અભિમાનથી તેા હું આટલે કાળ આટલેા બધા દુ:ખી થયા; તે હવે પણ મિથ્યાભિમાન રાખી જો હું વિનયપૂર્ણાંક સંતચરણુ નહિં સેવું. તા હજુ પણ મ્હારે તે ને તે જ ભવદુઃખ સહેવાના વારા આવશે. અભિમાનથી કદી કેાઈનું કલ્યાણુ થયુ' સાંભળ્યું નથી, પણ વિનયમાંના સેવનથી જ સં કાઈ કલ્યાણ થયુ છે, થાય છે, તે થશે. અરે! શાસ્ત્રમાં તે એટલે સુધી કહ્યુ` છે કે જે સદ્ગુરુના ઉપદેશથી પેાતાને કેવળ જ્ઞાન થયુ છે, તે ગુરુ પેાતે હજુ છદ્મસ્થ (જ્ઞાનાવરણુ યુક્ત) રહ્યા હાય, તા પણ તે કેવળીભગવાન્ પણ તે પરમ ઉપકારી ગુરુને! વિનય કરે છે. એવા આ વિનયના માગ શ્રી વીતરાગદેવે ભાખ્યા છે, એ માના મૂળ હેતુ કાઇ ‘ સુભાગ ’–સૌભા
Page #389
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : વિનીત બેધવંત યતેન્દ્રિય કુલગી
(૭૦૧) વ્યવાન પુરુષ જ સમજે છે. માટે હું પણ અભિમાન છેડી તે જ પરમ વિનય માર્ગનું અનુસરણ કરું. એમ સમજી આ મુમુક્ષુ યોગી પુરુષ યથાયોગ્ય વિનયાચરણ કરે છે.
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. એવો માર્ગ વિનય તણે, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગને, સમજે કે સુભાગ.”-શ્રી આત્મસિદ્ધિ. આ વિનીત પણું એ કુશલાનુબંધી પુણ્યને જ પ્રભાવ છે, પુણ્યાનુબંધી પુણ્યનું જ ફળ છે. જે પુણ્યથી પાછો વિશિષ્ટ વિશિષ્ટ પુણ્યને અનુબંધ થયા કરે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. એટલે જેથી પુણ્યની શૃંખલા-સાંકળ ચાલુ રહે છે, એવા મહાપુણ્યના જ ફળ પરિપાકરૂપે આ વિનીતપણું પ્રાપ્ત થાય છે.
૫. બેધવંતપણું બોધવંત–વળી આ જોગીજને બોધવંત હોય છે, યથાર્થ બોધવાળા-સમજણવાળા હોય છે. આ યથાર્થ બોધ ગ્રંથિભેદને લીધે હોય છે. તેથી કરીને આ યોગીઓ સમ્યગદષ્ટિ હોઈ તેમને બેધ સતશ્રદ્ધાસંગત હોય છે. તેમને વસ્તુતત્વને યથાર્થ – તત્ત્વવિનિશ્ચય થઈ ચૂક્યો હોય છે, તેથી તેઓ સ્વ–પરવસ્તુનો ભેદ હસ્તામલવત દેખે છે. હું દેહાદિથી ભિન્ન એ સ્વપરપ્રકાશક આત્મા છું, એ અખંડ તત્ત્વબેધ તેમના આત્મામાં સદેદિત રહે છે. હું એક, શુદ્ધ, દર્શન જ્ઞાનમય, સદા અરૂપી એ આત્મા છું, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ હારું નથી.” (જુઓ ગાથા પૃ. ૬૮ ) એવી અખંડ આત્મભાવનાને લીધે તે પરવતુમાં કદી મુંઝાતા નથી, મહાતા નથી, લેપાતા નથી, ખરડાતા નથી, અને તે મધ્યે રહ્યા છતાં પણ તેઓ તેથી જલકમલવત્ અલિપ્ત અને ઉદાસીન જ રહે છે. આ સમ્યગ બોધને અમૃતરસ જેણે ચાખે છે, તેને પછી બીજા રસ ગમતા નથી, બાકસબુકસ-છાસબાકળા લાગે છે.
૬. તેન્દ્રિયપણું તેંદ્રિયઅને તે યતેંદ્રિય-જિતેન્દ્રિય હોય છે. તેણે ઇન્દ્રિયોને સંયમ કર્યો હોય છે,-આ ચારિત્ર ભાવથી બને છે. જે તત્ત્વસ્વરૂપને યથાર્થપણે જાણે છે, તે પછી ઇદ્રિને આધીન થતું નથી, પણ ઇદ્રિને પિતાને આધીન કરવા મથે છે તે ઇંદ્રિયને ગુલામ બનતું નથી, પણ ઇંદ્રિયોને પોતાની ગુલામ બનાવે છે. તે ઇંદ્રિયોને પોતાના પર સ્વાર થવા દેતા નથી, પણ પિતે તેના પર સ્વાર થાય છે. ઇંદ્રિરૂપ તેફાની ઘોડાને સંયમરૂપ લગામથી બાંધી, તે સ્વરૂપ-રથમાં બેસી, મનરૂપ સારથિને આજ્ઞા કરી તે ચલા વરાવે છે. તે પાંચે ઇન્દ્રિયોને વિષયોમાંથી વ્યાવૃત્ત કરી–પાછી વાળી સ્વરૂપાભિમુખ કરે છે, અને તેમને સ્વરૂપસાધનની પ્રાપ્તિમાં તેમના “જોગા” કામે લગાડી દે છે, નિસાર દેહ
Page #390
--------------------------------------------------------------------------
________________
(૭૦૨).
ગદષ્ટિસમુચ્ચય માંથી પણ સારભૂત પરમાર્થ સાધન સાધી લેવામાં તેને સદુપયોગ કરી પોતાનું કામ કાઢી લે છે, અને પાક વાણીઆની પેઠે તેને “કસ' કાઢે છે! દાખલા તરીકે–રસનેંદ્રિયને તે સપુરુષના ગુણસંકીર્તનના રસાસ્વાદથી સફળ કરે છે, શ્રવણેન્દ્રિયને સત્પષચરિત શ્રવણથી પાવન કરે છે. ઈત્યાદિ પ્રકારે બહિર્મુખ ઉપગથી પાંચ ઇંદ્રિયને વ્યાવૃત્ત કરી, તે આત્માને ઉપકારી થાય એમ અંતર્મુખ ઉપયોગ ભણી વાળી દે છે. “રહે અંતર્મુખ ગ.
“ જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહી જ નયન પ્રમાણુ....જિનવર!
જે જિન ચરણે નામિયે, મસ્તક તે જ પ્રધાન...જિનવર ! અરિહા પદકજ અરચિયે, તે સુલહિ જે હથ્થ... જિનવર ! જિન ગુણ ચિંતનમેં રમે, તેહિ જ મન સુકમથ્થ..શ્રી ત્રાષભાનન.” ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસના ફળ લીધે રે, દેવચંદ્ર કહે મહારા મનને, સકળ મને રથ સીધે રે.”શ્રી દેવચંદ્રજી.
આમ અહીં આ કુલગીના છ લક્ષણ કા –(૧) સર્વત્ર અદ્વેષ–ગ્રહના અભાવને લીધે. આ ઉપરથી તેનું મધ્યસ્થપણું અને સમસ્ત જગત પ્રત્યે મૈત્રીભાવ
સૂચવ્યો. (૨) દેવ-ગુરુ-દ્વિજનું પ્રિયપણું–ધમ પ્રભાવને લીધે. પદર્શન- આ ઉપરથી ગુણ પ્રભેદ બતાવ્યું. (૩) દયાળુતા–કિલષ્ટ કર્મના સંમત પડ અભાવથી. આ ઉપરથી તેની દુખી પ્રત્યે અનુકંપા કહી. (૪) વિનીલક્ષણ તપણું–પુણ્યાનુબંધી પુણ્યને લીધે. આ ઉપરથી તેનું વિનયનમ્રપણું
અને નિરભિમાનપણું કહ્યું. (૫) બોધવંતપણું–ગ્રંથિભેદને લીધે. આ ઉપરથી એનું સમ્યગ્દષ્ટિપણું, સત્ય સમજણપણું, સમ્યગદર્શન–જ્ઞાનસંપન્નપણું બતાવ્યું. (૬) યતે'દ્રિયપણું-ચારિત્રભાવને લીધે. આ ઉપરથી એનું સંયમીપણું દર્શાવ્યું. આ છએ લક્ષણ ઉપરથી ગર્ભિતપણે આ મુમુક્ષુ કુલગીને સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રને સદ્ભાવ બતાવી સ્વભાવ-ચાગ સાધક સંપૂર્ણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ બતાવી. આ ( પહ લક્ષણ એટલા બધા સ્પષ્ટ, અવિસંવાદી અને વ્યવહારૂ છે કે તે ઉપરથી કુલગી કેણ હોય? ને કેવો હોય ? તેની સ્પષ્ટ પરીક્ષા થઈ શકે છે. આ જ લક્ષણ એવા
વિશાળ ને સર્વગ્રાહી છે કે તે મુખ્ય ષ દર્શનને સંમત થાય એવા તે જ સાચે છે. (જુઓ પૃ. ૫૫૮ ગીતાના શ્લે). આ લક્ષણ જેનામાં હોય તે જ જોગીજન' કુલગી છે, તે જ સાચો વૈષ્ણવજન છે, તે જ સાચો બ્રાહ્મણ છે,
તે જ સાચે બૌદ્ધ છે, તે જ સાચે સાંખ્ય છે, તે જ સાચે જૈન છે, તે જ સાચે વેદાંતી છે, તે જ સાચે મુમુક્ષુ છે, તે જ સાચો આત્માથી છે, અને તે જ પરમ સિદ્ધ યોગીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ પિતાની છેલ્લી કૃતિમાં અમર કરેલે સાચો
જોગીજન” છે. (જુઓ “ઈચ્છે છે જે જોગીજન” પૃ. ૧૩) અને આવા લક્ષણવાળો જે જોગીજન હોય, તે જ અત્ર આ યોગશાસ્ત્રને અધિકારી છે. આમ કુલગીનું સ્વરૂપ અત્ર કંઈક વિસ્તારથી યથામતિ વિવેચ્યું, તે સ્વમતિથી વિશેષ ચિંતવવું.
Page #391
--------------------------------------------------------------------------
________________
(૭૦૩)
ઉપસંહારઃ કુલગીના ષડુ લક્ષણ, પ્રવૃત્તચકનું સવરૂપ
प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं शुश्रूषादिगुणान्विताः॥२१२॥ પ્રવૃત્તચક તે પ્રથમ, યમય આશ્રયવંત; બાકી બે અતિ ઈચ્છતા, શુશ્રુષાદિ ગુણવંત, ૨૧૨
અર્થ અને પ્રવૃત્તચક્ર યોગી તે બે પ્રકારના યમને સમાશ્રય કરનારા, તથા બાકીના બે પ્રકારના યમના અર્થી, તેમજ શુશ્રષા આદિ ગુણથી યુક્ત, એવા હોય છે.
- વિવેચન શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક તે કહિયેજી; ચમકયલાભી પર દુગ અર્થ, આદ્ય અવંચક લહિયે.”—ગ દ, સક્ઝા. ૮-૫
પ્રવૃત્તચક તે પુનઃ કેવા વિશિષ્ટ હોય છે તે કહે છે–(૧) તેઓ યમદ્રયને સમાશ્રય કરનારા, એટલે કે ઈચ્છાયામ અને પ્રવૃત્તિયમ એ બે યમને સમ્યફ આશ્રય કરનાર હોય છે. તથા-(૨) બાકીના બે યમના અર્થી-સ્થિરયમ અને સિદ્ધિયમના અથી અત્યંતપણે હોય છે. આમ સદુપાયપ્રવૃત્તિને લીધે હોય છે. એટલા માટે જ(૩) તેઓ શુશ્રુષાદિ આઠ ગુણથી યુક્ત હોય છે, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, હા, અપહ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત હોય છે.
પ્રવૃત્તચક” એટલે શું? જેનું ચકે પ્રવૃત્ત થયું છે તે પ્રવૃત્તચક. અને અત્રે ગ–ચક જ પ્રસ્તુત છે. એટલે જેનું આખું યોગચક પ્રવૃત્ત થયું છે ચાલવા માંડયું છે,
તે પ્રવૃત્તચક્ર ગી છે. જેમ ચક્રના કેઈ એક દેશને દંડથી પ્રેરવામાં પ્રવૃત્તચક્ર આવતાં–ચલાવવામાં આવતાં, આખું ચક એની મેળે (Autoએટલે શું ? matically ) ચાલવા માંડે છે તેમ આ ગચકના કેઈ એક દેશને
સ્પર્શવામાં આવતાં–પ્રેરવામાં આવતાં, આખું ગચક આપોઆપ પ્રવૃત્ત થાય છે ચાલવા માંડે છે. આ સાવ સાદી પણ પરમ આશ્ચર્યકારક સત્ય ઘટના છે. ચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડ પડતું નથી, પણ કોઈ એક દેશે હાથે (Handle) હલાવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે, તેમ આ ગચક્રને ચલાવવા માટે કાંઈ આખા ચક્રને હાથ લગાડવો પડતો નથી, પણ તેના કેઈ એક
વૃત્તિ:પ્રવૃવતુ પુનઃ–પ્રવૃત્તચક્ર તે પુન: કેવા વિશિષ્ટ હોય છે? તે કે યમદૂયાત્રાઇચ્છાય, અને પ્રવૃત્તિયમના આશ્રમવાળા એમ અર્થ છે, શેષાર્થિન –શેષયના અથી, એટલે કે સ્થિરયમ અને સિદ્ધિયમ એ બેના અર્થી, એમ કહ્યું. અત્યન્ત-અત્યંતપણે, સદુપાય પ્રવૃત્તિવડે કરીને–એટલા માટે. એટલા માટે જ કહ્યું- શુશ્રષાવિગુણાન્વિતા-સુશ્રુષા આદિ ગુણયુક્ત; શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ અને તત્ત્વાભિનિવેશ—એ આઠ ગુણથી યુક્ત એવા,
Page #392
--------------------------------------------------------------------------
________________
યોગદષ્યિસમુચ્ચય
પ્રદેશે આત્મપુરુષાર્થરૂપ હાથ ફેરવવાથી આખું ચક્ર ગતિમાન થાય છે. અથવા જેમ ઘડિયાળનું એક ચક્ર ચાલે, એટલે એની સાથે ગાઢ સંકળાયેલા બીજા બધાં ચક્ર પણ ચાલવા માંડે છે, અને આખું ઘટિકાયંત્ર ચાલુ થાય છે; તેમ ગચકનું એક ચક્ર ચાલવા માંડતાં, એની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા બીજા બધાં ચક્ર આપોઆપ ચાલવા માંડે છે, અને આમ આખું ગચક્ર યંત્ર ચાલુ થાય છે. અને ચાલુ થયેલું ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલું પ્રવૃત્તચક્ર યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધદશાની દિશા ભણી જ પ્રગતિ કરે છે. દાખલા તરીકે–:
“અહિંસા વેગ આત્માથી સ્પર્શવામાં આવતાં, અહિંસામાં પ્રવૃત્તિ કરતાં, તેની સાથે સત્યાદિ બીજા વેગ પણ સ્પર્શાઈ જાય છે, ચાલુ થઈ જાય છે, કારણ કે તે સત્યાદિ
પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હેઈ, તેનું પાલન થતાં અહિંસાનું પણ અહિંસાદિની પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાનો પણ ભંગ થાય છે. (૧) સંકલના કારણ કે અહિંસા એટલે રાગ-દ્વેષ–મહાદિ વિભાવથી આત્મસ્વરૂપનું
હિંસન ન થવા દેવું, ઘાત ન થવા દેવી, તે છે. અને પર વસ્તુને પોતાની કહેવી તે અસત્ય છે, તે પણ આત્મ સ્વરૂપની ઘાત હોવાથી સાચો અહિંસક કદી વદે જ નહિં. પર વસ્તુનું અપહરણ કરવું તે ચોરી છે, તે પણ સ્વરૂપની હિંસા હોવાથી અહિંસક કદી કરે જ નહિં. પરવસ્તુ પ્રત્યે વ્યભિચરણ કરી તેનો આશ્લેષ કર, ભેટવું તે પણ સ્વરૂપનું હિંસન હેઈ અહિંસક કદી કરે જ નહિં પર વસ્તુનું પરિગ્રહણ પણ મૂર્છા-મમત્વરૂપ હેઈ આત્મસ્વરૂપની ઘાત છે, માટે ખરેખરો અહિંસક તે પરિગ્રહ ગ્રહે જ નહિં. આમ જે અહિંસક હોય તે સત્યાદિ અવશ્ય પાળે જ, અને સત્યાદિ પાળે તે જ સાચે અહિંસક હોય. જે અહિંસક હોય તે અસત્યાદિ સેવે જ નહિં, અને જે અસત્યાદિ સેવે તે અહિંસક હોય જ નહિં. આમ અહિંસા-સત્યાદિની પરસ્પર અવિનાભાવ સંબંધરૂપ વ્યાતિ છે, એટલે અસત્યાદિ સ્વરૂપને ભંગ કરનાર હોવાથી અહિંસાનો ભંગ કરનારા હોય છે, માટે અહિંસક મેગી તેને વજે જ છે. (૨) તેમ “સત્ય” યોગને જે ગ્રહે છે, તે કદી પર વસ્તુને પિતાની છે એમ કહે જ નહિ, સને અસત્ અને અસતને સત્ કદી કહે જ નહિ, પણ સદાય સને સત્ ને અસતને અસત જ કહે. એટલે રાગાદિથી સ્વરૂપની ઘાત કરવારૂપ હિંસા કરવી તે અસત્ હેવાથી, સતવાદી તે કદી આચરે જ નહિં. ને આચરે તે તે સવાદી નથી. પર વસ્તુના અપહરણરૂપ અદત્તાદાન તે કરે નહિં, કારણ કે તેમ કરવું તે સત્ના ભંગરૂપ છે. સ્વરૂપ છોડીને પરવસ્તુ પ્રત્યે વ્યભિચાર–સંશ્લેષ તે કરે નહિ, કારણ કે તે સત્ વસ્તુને ત્યાગ કરવા બરાબર છે. પારકી વસ્તુ પ્રત્યે આત્મબુદ્ધિરૂપ મૂછ કરીને તે પરિગ્રહ ગ્રહે જ નહિં, કારણ કે તેમ પારકી વસ્તુ પચાવી પાડવાનું કરવું તે હડહડતું અસત્ય છે. તે જ પ્રમાણે અસ્તેય આદિ માટે સમજી લેવું. (જુઓ કાવ્ય, પૃ. ૧૦૬, ૧૦૭)
Page #393
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : અહિંસાદિની સકલના : ષકારક ચકને ૫૩
(૭૦૫) આ પ્રકારે આપયોગથી સાચા ભાવથી એક પણ વેગ શુદ્ધપણે સ્પર્શીતાં, અન્ય યોગ તેની સાથે સંકલિત હોવાથી આખું ચોગચક આપોઆપ ચાલુ થઈ જાય છે. આવી આ પ્રવૃત્ત ગચક્રની ભારી ખૂબી છે. આ ગરૂપ પારસમણિનો કઈ એક દેશે સ્પર્શ થતાં, આખો આત્મા ગમય બની જાય છે ! આ ગરૂપ ‘જાદુઈ લાકડી” (magic wand) આત્મા પર ફરતાં, આત્મામાં કેઈ અજબ ફેરફાર થઈ જાય છે! આ યોગ-પરમામૃતની અંજલિ છાંટવામાં આવતાં તેની જાદૂઈ સંજીવની અસર આત્માની નસેનસમાં-પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય છે !
આમ આ પવનચકસાધક યોગીનું યોગ-સાધક ચક એકદમ ચાલુ થઈ જાય છે. જે ચક્ર પૂર્વે આત્મસ્વરૂપના ભાન વિના બાધક થઈને પ્રવર્તતું હતું, વિપરીત પણે–
ઉલટું ઉધું (anti-clockwise) ચાલતું હતું, “વામમાગી'-આડે માગે ષકારક ચાલનારું થતું હતું, તે હવે આત્મસ્વરૂપનું ભાન આવ્યે સાધક થઈને ચકનો પલટો પ્રવર્તે છે, અવિપરીત પણે સુલટું સીધું (clockwise) ચાલવા માંડે છે.
“દક્ષિણમાગી”—અનુકૂળ થઈને પ્રવર્તે છે. કર્ણા, કર્મ, કરણ, અપાદાન, સંપ્રદાન અને અધિકરણ એ ષટુ કારક ચક જે પૂર્વે આત્મ-બાધકપણે ચાલતું હતું, તે હવે આત્મ-સાધકપણે ચાલવા માંડે છે. પૂર્વે જે કર્તા પરભાવને થતો હતું, કર્મ પરભાવ-વિભાવરૂપ કરતું હતું, કરણ પરવસ્તુનું પ્રયોજતો હતો, ગ્રહણરૂપ સંપ્રદાન પરનું કરતું હતું, ત્યાગરૂપ અપાદાન સ્વનું કરતે હતા, અને અધિકરણ પણ પરવતુમાં કરતો હતો; તેને બદલે હવે તે કર્તા સ્વભાવને થાય છે, કર્મ સ્વભાવરૂપ કરે છે, કારણ આત્મસ્વભાવનું પ્રયોજે છે, ગ્રહણરૂપ સંપ્રદાન આત્મભાવનું કરે છે, ત્યાગરૂપ અપાદાન પરભાવનું કરે છે, અને અધિકરણ આત્મવસ્તુમાં કરે છે. અત્રે આત્મ દ્રવ્ય એ જ કર્તા છે, નિજ આત્માની સિદ્ધિ-સિદ્ધતા એ કાર્ય-કર્મ છે, ઉપાદાન-પરિણામમાં પ્રયુક્ત તે કરણપણું છે, આત્મસંપત્તિનું દાન તે સંપ્રદાનપણું છે, કે જેમાં દાતા પાત્ર ને દેય એ ત્રણે ભાવની અભેદતા થાય છે; સ્વ-પરનું વિવેચન-વિવેક કરવો તે અપાદાન છે, અને સકલ પર્યાયનો આધાર તે અધિકરણ છે. આમ અનાદિ એવા બાધક કારક ભાવ નિવારવા તે સાધકતાને અવલંબી તે સમારી લે છે સુધારી લે છે. એટલે પૂર્વે જે પરનો કર્તા, પર કર્મ, પર કરણ વડે, ૫ર અર્થે, પર થકી, પરમાં રહીને કરતે હતું, તે હવે સ્વ આત્માને કર્તા, સ્વભાવ કર્મને, સ્વભાવ કરણ વડે, સ્વભાવ અથે, સ્વ થકી, સ્વમાં રહીને કરે છે. અર્થાત્ આત્મા, આત્માને, આત્માથી, આત્મા અર્થ, આત્મા થકી, આત્મામાં સાધે છે. રાત્મા ગાત્માને શાત્મના આત્માને શાત્મનઃ આત્મા સધતિ. આ પ્રમાણે તે સાધક એવા કારક ષટક વડે આત્મગુણની સાધના કરે છે.
મલ્લિનાથ” જગનાથ ચરણયુગ ધ્યાઈએ રે, શુદ્ધાતમ પ્રાગભાવ પરમપદ પાઈએ રે સાધક કારક ષટક કરે ગુણ સાધના રે, તેહી જ શુદ્ધ સ્વરૂપ થાય નિરાબાદના રે.
Page #394
--------------------------------------------------------------------------
________________
(૭૦૬)
ગિદસિમુચય કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે, ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણુતા રે; આતમ સંપદાન, તેહ સંપ્રદાનતા રે, દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે. સ્વ–પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે, સકલ પર્યાય આધાર સંબંધ આસ્થાનથી રે; બાધક કારક ભાવ, અનાદિ નિવારવા રે, સાધકતા અવલંબી, તેહ સમારવા રે...તેહ
મહામુનિ શ્રી દેવચંદ્રજી આકૃતિ ૨૦
Dી
13Re
છne
પરભાવ
૭૨ા.
બાવ
અધિકરણ )
કે
* પ્રભાવ
- પરભા
“વભાવના
બાધક ચક
સાધક ચક્ર
આધક ચક ચાર પ્રકારના
સાધક ચક ગી ર કેષ્ટક ૧૬
નામ
ગોત્ર
ગી
કુલ યોગી
પ્રવૃત્તચક્ર યોગી
નિષ્પન) સિદ્ધ ગી
વ્યાખ્યાં
યેગી કુલમાં જન્મેલા, જેનું અહિંસાદિ ભૂમિભવ્ય આદિ
અથવા યોગીધામને ગક પ્રવૃત્ત છે, નામધારી
અનુસરનાર | ચાલવા માંડયું છે.
જેને યોગનિષ્પન્ન-સિદ્ધ છે.
લક્ષણ
યથાયોગ્ય ગુણવિહીન, નામધારી
ઇરછાયમ–પ્રવૃત્તિમ સર્વત્ર અલી
પામેલા, સ્થિરયમ– ગુરુ-દેવ-દિજ પ્રિય,
સિદ્ધિયમ અથી, દયાળુ, વિનીત, બેધવત, યતે દિય|.
શ્રષાદિ ગુણયુક્ત, અવંચક ત્રયયુક્ત
યોગસિદ્ધિને પામેલા
સમર્થ યોગી
આ ગ્રંથના આમ
અયોગ્ય
*
ય
અયોગ્ય
કારણું
યોગ્યતારહિતપણું પર
યથાયોગ્ય પણું | યથાયોગપણું
સિદ્ધિભાવ પ્રાપ્તપણું
Page #395
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : પ્રવૃત્ત ચક સાધકની સાથે દિશા ભણી પ્રગતિ
આમ બાધક દિશામાંથી ફરીને ષ કારક ચક સાધક દિશામાં ચાલવા લાગે છે, એટલે પછી ચાલુ થયેલ ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણું જ ગતિ કરે છે, તેમ આ
ચાલુ થયેલું-પ્રવૃત્ત થયેલું ગચક્ર-યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધ સાધ્ય દિશા દશાની દિશા ભણી જ પ્રગતિ કર્યા કરે છે. વળી એક વખતે ચલાવવામાં ભણું પ્રગતિ આવેલું યંત્ર-ચક ઉત્તરોત્તર વધારે ગતિવેગને (Velocity) પકડતું
જાય છે, તેમ આ યોગ-ચક્ર એક વખત ભાવથી પ્રવૃત્ત કરવામાં આવતાં પછી ઉત્તરોત્તર વધારે પ્રગતિરૂ૫ ગતિને પામતું જાય છે, ઉત્તરોત્તર વધુ ને વધુ સંવેગ પામી ચઢતી ચઢતી વેગ-ભૂમિકાઓને સ્પર્શતું જાય છે, એટલે ઉત્તરોત્તર ચઢતા પરિણામ થતા જાય છે, ઉત્તરોત્તર આપયોગ જાગૃતિ વધતી જાય છે.
અને આ અહિંસાદિ પાંચ યમની શુદ્ધિની તરતમતાના કારણે તેની ચાર કક્ષા–ચાર ભૂમિકાઓ કહેવામાં આવી છે–ઈચ્છાયામ, પ્રવૃત્તિયમ, સ્થિરથમ અને સિદ્ધિયમ, અહિંસાદિની ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધિની માત્રા (Degree) પ્રમાણે આ વિભાગ પાઠવામાં આવ્યા છે. એક ને એક અહિંસાની શુદ્ધિ અંશ પ્રમાણે આમ ચાર કેટિ હોય છે. જેમ ઉષ્ણતા અંશ (Degree) પ્રમાણે શરીરની ઉષ્ણ દશામાં ફેર પડે છે, તેમ આત્મશુદ્ધતાના અંશ પ્રમાણે આત્માની અહિંસાદિ યોગદશામાં ફેર પડે છે. અહિંસાદિ યમની આ ચાર કટિમાંથી આ પ્રવૃત્તચક્ર મેગીને પ્રથમની બે ઈચ્છાયમ ને પ્રવૃત્તિયમ તે પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, અને બાકીની બે કટિ પ્રાપ્ત કરવાના-સ્પર્શવાના તે અત્યંત અથી હોય છે, તીવ્ર અભિલાષી હોય છે. અને તે માટે તેમને સત પુરુષાર્થ સદાય ચાલુ જ હોય છે, એમનું “પ્રવૃત્ત ચક્ર નિરંતર પ્રવૃત્ત જ હોય છે. આમ થવાનું કારણ તેઓની સદુપાય પ્રવૃત્તિ છે, સસાધન પ્રત્યેની પુરુષાર્થશીલતા છે. એટલે તેઓ સત્ ઉપાયમાં તીવ્ર સંવેગથી, અત્યંત અદમ્ય ઉત્સાહથી, પૂર્ણ ઉછરંગથી પ્રવૃત્ત જ હોય છે, રઢ લગાડીને મંડી પડ્યા જ હોય છે, (જુઓ પૃ. ૧૫૪).
અને આમ તેઓ સદુપાયમાં સતત પ્રવૃત્ત હોય છે, તેથી જ તેઓ શુશ્રષા આદિ આઠ બુદ્ધિગુણથી સંપન્ન હોય છે. તે આ પ્રકારેઃ (૧) શુશ્રષા-તત્ત્વશ્રવણની અંતરંગ તીવ્ર ઈચ્છા.
જેમ કઈ તરુણ, સુખી અને રમણીથી પરિવારે પુરુષ કિન્નર ગીત શુશ્રુષાદિ સાંભળવાને ઇછે, તેના કરતાં અનેકગણ ઉત્કટ ઇચ્છાતલસાટ તત્વ આઠ ગુણ સાંભળવા માટે આ મુમુક્ષુને હોય. આવી શુશ્રુષા જ બધપ્રવાહની સરવાણ
છે, આવી શુશ્રષા ન હોય તે સાંભળ્યું તે સ્થલ કુપ સમાન થઈ પડે છે, અથવા ઉંઘતો રાજા કથા સાંભળતું હોય તેના જેવું થઈ પડે છે. (૨) શ્રવણ–આવી સાચી શુશ્રષા-સાંભળવાની તીવ્ર ઈચ્છા હોય, તો જ પછી સાચું શ્રવણ થાય છે. આ શ્રવણ એટલે કર્ણમાં માત્ર શબ્દ અથડાવા તે નથી, પણ આત્મા દ્વારા અર્થ અનુસંધાનપૂર્વક સાવધાનતાવાળું શ્રવણ તે સાચું શ્રવણ છે. બાકી તે એક કાનેથી બીજે કાને કાઢી નાખ્યા જેવું થાય
Page #396
--------------------------------------------------------------------------
________________
(૭૦૮)
ગદષ્ટિસમુચચય છે ! કથા સુણી સુણી ફૂટ્યા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” (૩) ગ્રહણું–શ્રવણ થયા પછી ગ્રહણ થાય છે. જે સાવધાનપણે ઉત્કટ તલસાટથી શ્રવણ કર્યું, તેનું અર્થ ગ્રહણ થાય છે. (૪) ધારણુ-ગ્રહણ પછી તેનું ધારણ-અવધારણ થાય છે. તેના સંસ્કારનું ચિત્તમાં ટકી રહેવું–અવિસ્મૃત રહેવું તે ધારણ છે. (૫) વિજ્ઞાન-ધારણ પછી વિજ્ઞાનવિશેષ જ્ઞાન થાય છે, વિશેષ બેધ થાય છે. ઉત્તરોત્તર દઢ સંસ્કારથી પ્રાપ્ત બોધ બળવાન બનતો જાય છે. (૬) ઈહા-વિજ્ઞાન-બોધ પછી ઈહા-ચિંતન, શંકા સમાધાન, તર્ક વગેરે થાય છે. (૭) અપોહ–હા પછી અપોહ થાય છે. શંકા-સંદેહનું નિરાકરણ થાય છે, બાધક અંશનું નિરાકરણ–દૂર કરવાપણું થાય છે. (૮) તત્ત્વાભિનિવેશઅપહ થયા પછી, સર્વ શંકા-સમાધાન થઈ ગયા પછી, સર્વ તર્કનું નિરાકરણ થયા પછી તત્વવિનિર્ણય થાય છે, એટલે તત્ત્વમાં અભિનિવેશ-દઢ નિશ્ચયરૂપ પ્રવેશ થાય છે, તત્વ નિરધાર થાય છે. આવા આ આઠ ગુણથી યુક્ત આ પ્રવૃત્તચક્ર યેગી પુરુષો હોય છે. તથા–
आद्यावश्चकयोगाप्त्या तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥२१३॥ આદ્ય અવંચક વેગથી, અન્ય અવંચક પ્રાસ;
ગ્ય આ યુગ પ્રયોગના કહે યેગીએ આસ, ૨૧૩, અથ –પહેલા અવંચક યોગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવંચકનો લાભ પામેલા એવા તેઓ હોય છે. એઓ આ ગપ્રયોગના અધિકારીઓ છે, એમ યોગવિદ વદે છે.
વિવેચન તથા હેતુભૂત એવી આધ અવચંકે યોગની પ્રાપ્તિથી તેઓ તેનાથી અન્ય એવા બે અવંચકન-ક્યિા અવંચક ને કુલ અવંચકના યેગને લાભ પામેલા હોય છે. તેની અવધ્ય-અમેઘ-અચૂક ભવ્યતાથી તેઓ એવા સ્વરૂપવાળા હોય છે. એઓ આ યોગપ્રયાગના અધિકારીઓ છે, એમ તે યોગના જાણનારાઓ કહે છે.
ઉપરમાં પ્રવૃત્તચક ગીના બે લક્ષણ કહ્યા-(૧) પ્રથમ યમયને લાભ પામેલા, (૨) બાકીના યમયના અથી. અહીં તેનું ત્રીજું લક્ષણ કહ્યું છે - આદ્ય અવંચક ગની - વૃત્તિ માધાવાયો –હેતુભૂત એવી અઘ અવંચક યુગની પ્રાપ્તિ થકી, ચાટામિન –તેનાથી અન્ય 6યના લાભી ક્રિયાઅવંચક-ફલાવંચક એ એને લાભ ધરાવનારા –તેની અવંધ્ય ભવ્યતાથી એવંભૂત, એવા સ્વરૂપવાળા તેઓ, શું ? તો કે -અધિળિઃ – અધિકારીઓ, કાના? તો કે વોઝોનg-અધિકત એવા યુગપ્રયોગના હૃત્તિ-એમ તરિક તેના જસુકારે, યોગવિદો કહે છે–એમ શેષ છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
ઉષસ'હાર : આ મહાયોગ પ્રયાગના અધિકારીએ
(૭૦૯)
અર્થાત્ ચેાગાવ'ચકની પ્રાપ્તિને લીધે તેઓને બીજા બે અવંચક યાગની—ક્રિયા અવ’ચક ને કુલ અવાંચકની પ્રાપ્તિ થયેલી હોય છે; કારણ કે તે યોગાવચકની એવી અવધ્યઅમેાઘ–અચૂક ભવ્યતા હૈાય છે, તથાપ્રકારની ચેાગ્યતા હોય છે કે આ બીજા એ અવ'ચકની પ્રાપ્તિ હેાય જ. ( આ યાગાવ'ચક, ક્રિયાવ'ચક અને લાવચકનું સ્વરૂપ નીચે કહેવામાં આવશે. તેમજ જુએ પૃ. ૧૫૮ થી ૧૬૪). અને આ પ્રવૃત્તચક્ર યાગીને તે આધ અવ'ચક ચેાગની પ્રાપ્તિને લીધે, બાકીના એ ક્રિયા-લ અવંચક યાગના લાભ પ્રાપ્ત થઈ ચૂકચો હાય છે. એટલે તે ચેાગ-ક્રિયા-ફલ એ ત્રણ અવંચક યાગથી સ*પન્ન હાય છે. અને આમ જેને આ અવચત્રયના લાભ થયેલે છે, જેને ઇચ્છાયમ ને પ્રવૃત્તિયમની પ્રાપ્તિ થઇ ચૂકી છે, અને જે સ્થિરયમ ને સિદ્ધિયમની પ્રાપ્તિ ઇચ્છી તેના સદ્ગુપાયની પ્રવૃત્તિમાં રઢ લગાડીને મ'ડી પડ્યા છે,-એવા આ પ્રવૃત્તચક્ર યાગીએ આ યોગ પ્રયાગના અધિકારીએ છે. એમ યાગના જ્ઞાતા પુરુષા-યાવિદે વદે છે.
આ યાગ ખરેખર ! મહાપ્રયાગ છે, એક લેાકેાત્તર કોટિના મેટા અખતરા (Great & grand experiment) છે. કારણ કે તે જો સવળેા ઉતરે તેા ખેડો પાર થઈ જાય,−જીવનું કલ્યાણુ કલ્યાણ થઈ જાય, અને અવળા પડે તે જીવનું નાવડુ' ડૂબી જાય ! મહતૢ વસ્તુની હીન ઉપયાગરૂપ આશાતનાથી અકલ્યાણુ થઈ મહાહાનિ થાય,—વિજ્ઞાનના પ્રયાગની પેઠે. વિજ્ઞાનને પ્રયાગ જો તેની વિધિના જાણુ ચેાગ્ય વિજ્ઞાનીના હાથે થાય તા તેમાંથી ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અજાણ અયેાગ્ય અજ્ઞાનીના હાથે થાય તે તેમાંથી ઊલટુ· હાનિકારક પરિણામ આવે અને કદાચ પાતે પણ ધડાકાબંધ ઊડી જાય ! તેમ આ યાવિજ્ઞાનનેા પ્રયાગ જો વિધિજ્ઞાતા યેાગ્ય જ્ઞાની યાગીના હાથે થાય, તે તેમાંથી પરમ ચમત્કારિક પરિણામ આવે; પણ વિધિથી અનભિજ્ઞ-અજાણ્ અયેાગ્ય અજ્ઞાનીના હાથે થાય, તે તેમાંથી ઉલટુ અનિષ્ટ પરિણામ આવે, અને આત્મનાશ પણ થાય ! વત્તમાનમાં મહાશક્તિસ`પન્ન અણુ ખૈમ્બનું (Atom-Bomb) રહસ્ય (વિ+જ્ઞાની) વિપરીત જ્ઞાનવાળા અર્થાત્ પરમાથી અજ્ઞાન વિજ્ઞાનીએના યેાગ્ય હાથમાં આવી પડ્યુ. હાવાથી જગને કેટલી હાનિ થયેલી છે તે પ્રત્યક્ષ દેખાય છે. તેમ આ પરમશક્તિસપન્ન ચેાગ–રહસ્ય પણ જો અપેાગ્ય જનના–મયેગીના હાથમાં આવી પડે, તે કેટલી બધી હાનિ થાય તે સહેજે સમજી શકાય છે. જેમ જડવાદનું વિજ્ઞાન વાંદરાને નીસરણી બતાવવા જેવું ' વિપરીતપણે પરિણમતાં જગતને મહાઅનથ કારક થઈ પડે છે, તેમ અધ્યાત્મવાદનું વિજ્ઞાન અધિકારી જીવને ‘ મટને મદિરાપાનની પેઠે ' વિષમપણે પરિ ણુમતાં મહાઅનથ કારક થઈ પડે છે! એક ને એક વસ્તુમાંથી તેના ઉપયેગ પ્રમાણે એર કે અમૃત નીકળે છે! તેમ ચાગ-પ્રયાગના સદુપયાગથી અમૃત નીકળે ને દુરુપયોગથી ઝેર નીકળે ! માટે આ યાગ પ્રયાગરૂપ જબરજસ્ત અખતરા ( Grand experiment )
.
ચેાગ–મહાપ્રયાગ
Page #398
--------------------------------------------------------------------------
________________
(૭૧૦)
ગદષ્ટિસમુચ્ચય અજમાવવા માટે યોગ્ય અધિકારી જ હવે જોઈએ અને તે અધિકારી અત્રે કહ્યા તે મહાત્ લક્ષણ–ગ્યતાવાળા કુલગી ને પ્રવૃત્તચક ગીઓ છે.
વળી કાચ પાર પચાવ જેમ સહેલું નથી, અને જીરવવાની શક્તિ વિના ઉલટ ફૂટી નીકળે છે, તેમ આ ગ-પ્રયાગરૂપ પારો પચાવો સહેલું નથી, અને તે પચાવવાની
તાકાત ન હોય તે ઊલટો અનર્થરૂપે ફૂટી નીકળે છે ! અથવા પૌષ્ટિક યોગ-રસાયન રસાયન પચાવવું જેમ સહેલું નથી, અને તેને પ્રયોગ મંદાગ્નિવાળા
અનધિકારી દુર્બળ મનુષ્ય પર કરવામાં આવે, તો તે તેને ભારે પડી જાય છે, અને વિપરીત પરિણામ આપે છે, તે એટલે સુધી કે તેને પ્રાણ પણ હરે છે; પણ જે યોગ્ય જઠરાગ્નિવાળા અધિકારી પર તેને પ્રયોગ કરવામાં આવે તે તેને આરોગ્ય આપી દીર્ધાયુ બક્ષે છે; તેમ આ ગ-રસાયનને પ્રયોગ મંદ શક્તિવાળા અનધિકારી જીવ પર કરવામાં આવે છે તે તેને પચતું નથી, અને ઉલટું તેનું મિથ્યા અભિમાનરૂપ અજીણ ઉપજાવી અનર્થકારી થઈ પડે છે, યાવત્ ભાવ–પ્રાણ હરણરૂપ ભાવમૃત્યુ કરે છે; પણ જે એગ્ય ઉદ્દીપ્ત શક્તિસંપન્ન થેગી પુરુષરૂપ અધિકારીને આપવામાં આવે તો તે તેને બરાબર પચે છે, અને ભવરોગ નિમૂળ નાશ કરી અજરામરપણું આપે છે.
(૧) શસ્ત્ર પકડતાં પણ ન આવડતું હોય એવા બાલના હાથમાં જે શસ્ત્ર આપવામાં આવે, તે તે ઉલટું તેનું જ ગળું કાપનારૂં થઈ પડી ભક્ષણ કરનાર જ થઈ પડે છે; પણ
યેગ્ય શસ્ત્રજ્ઞ સુભટના હાથમાં તે રક્ષણ કરનાર થાય છે. તેમ આ યુગ દર્શીત પ્રયોગ પણ જે અનધિકારી અનભિજ્ઞ અજાણ એવા બાલજીવના શસ્ત્રાદિનું હાથમાં આપવામાં આવે, તે દુગૃહીત હોવાથી, તેનું જ અકલ્યાણરૂપ દષ્ટાંત
ભક્ષણ કરનાર થઈ પડે; અને જે યોગ્ય સુજ્ઞ યેગાધિકારીના હાથમાં
આવે, તે સુગૃહીત થવાથી, તેનું ભવભયમાંથી રક્ષણ કરનાર થઈ પડે. ( ૨ ) અથવા અગ્નિને જે બરાબર ન પકડ્યો હોય તો દઝાડી દે, તેમ યોગાગ્નિને પ્રયોગ જે બરાબર-વિધિથી ન પકડયો હેય, દુગૃહીત હોય તે ભવભ્રમણતાપથી દઝાડી દે ! (૩) અથવા વ્યાલ-સાપ જે દુગૃહીત હોય, Gધ પૂંછડેથી પકડયો હોય, તે તે પકડનારને જ સ મારી મૃત્યુ નીપજાવે છે, તેમ ગ-પ્રયાગ પણ જે દુગૃહીત હોય તે ભવહેતુ થઈ પડી ભાવ-મૃત્યુ નીપજાવે છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ શ્રી યોગબિન્દુમાં કહ્યા પ્રમાણે શ્રમણ્ય-શ્રમણપણું જો દુહીત હોય તે અનંત સંસારનું કારણ થઈ પડે છે, તેમ યોગ-પ્રયોગ જ દુગૃહીત હોય તો અનંત ભવભ્રમણનું કારણ થઈ પડે છે !
આમ સર્વથા આ ગ-પ્રયોગ યોગ્ય એવા ગી પુરુષના હાથમાં જ મૂકવા x “ મત ga ઘ રાણાનવ્યાસુદનિમઃ |
શ્રામગરુડશ્વતઃ રાજ કરો મામઃ | » ગબિંદુ, ૧૮૪.
Page #399
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : ગ-સાયન અને દુહીત ગમગ
(૭૧૧) યોગ્ય છે, અને એના પર જ અજમાવવા યોગ્ય છે, અને સુગ્રહીત જ કરવા યોગ્ય છે,
નહિ તે ઊલટો આશાતના-સિદ્ધિવ્યાહ-ચમત્કાર દર્શન આદિ કારણે સુગ્રહીત મહાઅનર્થકારક થઈ પડવાને પૂરેપૂરે ભય છે, યોગભ્રષ્ટતારૂપ ગમગ અધ:પતન કરનારો થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. એટલા માટે અહીં
આવા ઉક્ત લક્ષણવાળા વેગીઓને જ આ ગપ્રયોગના અધિકારી કહ્યા છે. રાજ્યાસન પર જેમ એગ્ય રાજગુણસંપન્ન પુરુષ જ બિરાજવા યોગ્ય છે, તેમ આ યોગરાજ્યસન પર પણ યોગ્ય યોગી ગુણસંપન્ન મેગી પુરુષ જ બિરાજવા ગ્ય છે. છતાં જો કે અયોગ્ય-અયોગી તેના પર ચઢી બેસવાની ધૃષ્ટતા–ધીઠાઈ કરે, તે તે–“ફિરતાઓ જ્યાં પગ મૂકતાં ડરે છે, ત્યાં મૂખ ધસી જાય છે.” “Fools rush in where angels fear to tread,–તેના જેવું જ ચેષ્ટિત કરે છે ! માટે ઉક્ત કુલગી ને પ્રવૃત્તચક યોગીઓ જ અહીં અધિકારી છે, એમ કેગના અનુભવી જ્ઞાની યેગી પુરુષોનું કથન છે. આ ગીતમાં પણ કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ પાત્ર પણ હોય છે,જેના લક્ષણ લાક્ષણિક રીતે પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના છેલ્લા અમર કાવ્યમાં આ પ્રકારે ભાખ્યા છે
“ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ. નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જિતભ ”-શ્રીમદ્ રાજચંદ્રજી.
ઉપન્યસ્ત યમાદિનું સ્વરૂપ કહે છે–
इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥२१४ ॥ અહી અહિંસાદિ યમ, પ્રસિદ્ધ પંચ પ્રકાર
અપરિગ્રહ પર્યત તે, ત્યમ ઇરછાદિક ચાર. ૨૧૪, - કૃત્તિ:-- અહીં, લેકમાં, અહિંસા -અહિંસાદિ ધર્મો, પંજ-પંચ-સંખ્યાથી, સક બ્રિાદ-સપ્રસિદ્ધ, સર્વતંત્રસાધારણપણુએ કરીને, યમ-યમો, ઉપર ઇચ્છાય, પ્રવૃત્તિયમ, સ્થિયમે, સિદ્ધિ મે, એમ સતાં-સંતને મુનિઓને, શું પર્યત ? તે કે રિઝર્ચન્તા - અપરિગ્રહ પયત. “ હંસાત્યાન્તયત્રદાવપરિષદ: ચT:-” ( પતં૦ ૨-૩૦ ) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ યમે છે,–એ વચનથી. તથwાહિતુર્વિધા:- તથા ઈચ્છા આદિ ચાર પ્રકારના,-પ્રત્યેક પણે ઈચછાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ.
Page #400
--------------------------------------------------------------------------
________________
(૭૧૨)
યોગદષ્ટિસમુચય અર્થ –અહિંસાદિ અપરિગ્રહ પર્યત એમ પાંચ યમો સંતેને સુપ્રસિદ્ધ છે. તથા તે પ્રત્યેક યમ ઈચ્છા આદિ ચાર પ્રકારનો છે.
વિવેચન અહીં લેકમાં અહિંસા આદિ ને અપરિગ્રહ પર્યત પાંચ યમે સંતને-મુનિઓને સુપ્રસિદ્ધ છે, સર્વતંત્ર સાધારણપણુએ કરીને સારી પેઠે જાણીતા છે; કારણ કે “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ યમ છે,” એવું વચન છે. તથા આ પાંચમાંથી પ્રત્યેક યમ ઇચ્છા આદિ ચાર પ્રકાર છેઃ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ.
આ અહિંસાદિ પાંચને જેમ યોગ-સાંખ્યાદિ યમ કહે છે, તેમ જૈને તેને “વત’ નામથી ઓળખે છે, બૌદ્ધો “શીલ” નામ આપે છે. આમ શબ્દભેદ છતાં અર્થભેદ નથી, એટલે સુપ્રસિદ્ધ એવા આ પાંચ યમ સવતંત્રસાધારણ (Common to all religions) હેઈ સર્વમાન્ય છે, સર્વસંમત છે, સર્વદર્શનવાદીઓને સુપરિચિત છે. આવા સુપ્રસિદ્ધને સુપ્રસિદ્ધ કરવા અન્ય પ્રમાણની આવશ્યકતા નથી. આ અહિંસાદિનું સ્વરૂપ દ્રવ્યથી અને ભાવથી અને પ્રકારે સમજવા યોગ્ય છે અને સમજ આચરવા યોગ્ય છે. દ્રવ્યથી એટલે બાહ્યથી, વ્યવહારથી, શૂલપણે; અને ભાવથી એટલે અંતથી, પરમાર્થથી, સમપણે.
અહિંસા એટલે કઈ પણ જીવની હિંસા ન કરવી તે. “ના હિંડ્યા સર્વાળિ મૂતાનિ એમ વેદકૃતિ છે. અને કમાત્રાવ્યો હિંસા – પ્રમત્તયેગથી પ્રાણનું
હરવું તે હિંસા છે એમ શ્રી તવાર્થ સૂત્રનું વચન છે. અર્થાત્ ઇદ્રિયાદિ હિંસા-અહિંસા દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી અથવા જ્ઞાન-દર્શનાદિરૂપ આત્માના
ભાવ પ્રાણુમાંથી કોઈ પણ પ્રાણુનું મન-વચન-કાયાના પ્રમાદ યોગથી હરવું તેનું નામ હિંસા છે; તેથી વિપરીત તે અહિંસા છે. આમાં “પ્રમાદગ' શબ્દ ખાસ અગત્યનું છે. જે પ્રાણ હરણમાં પ્રમાદ વેગ હોય, તે જ હિંસા છે, નહિ તે નહિં. એટલે કદાચ પ્રાણ હરાયા હોય, પણ મન-વચન-કાયાને પ્રમત્ત યોગ ન હોય તે હિંસા નથી. અને પ્રાણ ન પણ હરાયા હોય, પણ મન-વચનકાયાને પ્રમત્ત યોગ હોય તે હિંસા છે. આમ મન-વચન-કાયાને અપ્રમાદ હોય, યતના હોય, જયણા હોય, જેમ બને તેમ સાચા અંતરંગ ભાવથી જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન (Careful effort) હેય, કાળજી-તકેદારી હેય, તે દ્રવ્ય-પ્રાણહરણથી પણ હિંસા લાગતી નથી. અને મન-વચન-કાયાને પ્રમાદ વેગ હોય, જેમ બને તેમ જીવરક્ષા કરવામાં બેદરકારીરૂપ (Carelessness) અયત્ન હય, બેકાળજી હોય, તે દ્રવ્ય પ્રાણહરણ ન હોય છતાં પણ હિંસા જરૂર લાગે છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: હિંસા-અહિંસા, સત્ય-અસ્તેય આદિ
(૭૧૩) આ હિસાથી જે વિપરીત તે અહિંસા છે, એટલે મન-વચન-કાયાને અપ્રમાદ રાખી, યતના કરવી, જાણ કરવી, સાચા ભાવથી જેમ બને તેમ જીવરક્ષા કરવાની જાળવણીરૂપ યત્ન કર, ઉપયોગ-જાગૃતિ રાખવી તે અહિંસા છે. આમ દ્રવ્યથી હિંસા-અહિંસાને મુખ્ય આધાર પણ ભાવથી હિંસા-અહિંસા ઉપર છે–(૧) દ્રવ્યથી હિંસા ન હોય, અને ભાવથી પણ ન હોય, તે તે ઉત્કૃષ્ટ અહિંસા છે. (૨) દ્રવ્યથી હિંસા હોય, પણ ભાવથી ન હોય, તે તે તેથી કંઈક ઉતરતી ઉચ્ચ અહિંસા છે. (૩) દ્રવ્યથી હિંસા ન હોય પણ ભાવથી હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ હિંસા જ છે. (૪) દ્રવ્યથી હિંસા હોય અને ભાવથી પણ હિંસા હોય, તે તે અહિંસા નથી, પણ નિકૃષ્ટ હિંસા જ છે. આમ હિંસા-અહિંસાને મુખ્ય આધાર આત્મપરિણામની ઘાત-અઘાત પર છે. રાગદ્વેષાદિ પરિણામથી જ્યાં આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ-પ્રાણની હિંસા થતી હોય ત્યાં અવશ્ય હિંસા છે; અને તેવા રાગદ્વેષાદિ પરિણામના અભાવે જ્યાં આત્માના જ્ઞાન-દર્શન ભાવ પ્રાણની હિંસા ન થતી હોય, ત્યાં હિંસા નથી. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. (જુઓ પૃ. ૧૦૫ થી ૧૦૭)
જે જેમ છે તેમ બોલવું, સાચું બોલવું તે સત્ય છે; અથવા જેમ છે તેમ વસ્તુસ્વરૂપ કહેવું તે સત્ય છે. સને સત્ કહેવું, અને અસત્ કહેવું તે સત્ય છે, અને
અસતને સત્ કહેવું, સતને અસત્ કહેવું તે અસત્ય છે. અથવા જેવું સત્ય-અસ્તેય મનમાં હોય, જેવું આચરણમાં હોય, તેવું નિદંભ નિષ્કપટ વચન
ઉચ્ચારવું, મન-વચન-કાયાની એક્તા દાખવવી તે સત્ય છે. પારકી
વસ્તુ અણુદીધી–તેની રજા વગર ન લેવી તે અસ્તેય-અચૌર્ય છે. અર્થાત પરધનહરણ ન કરવું–શેરી ન કરવી તે અસ્તેય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન તે બ્રહ્મચર્ય છે. મનુષ્યણી, તિર્યચિણી કે દેવાંગના સાથે મન-વચન-કાયાથી મિથુનનુંઅબ્રહ્મચર્યનું વજન તે બ્રહ્મચર્ય છે. ધન-ધાન્ય-ગૃહ-પુત્ર આદિ કઈ પણ પરિગ્રહ ન ગ્રહ તે અપરિગ્રહ છે; કોઈ પણ પિતાની માલીકીની વસ્તુ ન હોવી તે, પિતાનું કંઈ પણ નથી એવું અકિંચનપણું તે અપરિગ્રહ છે. આમ સામાન્યપણે દ્રવ્યથી અહિંસા આદિનું સ્વરૂપ છે.
અને ભાવથી તે (૧) અહિંસા એટલે આત્માના શુદ્ધ સ્વરૂપની હિંસા ન થવી તે. રાગ-દ્વેષ–મહ વિભાવથી આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવ પ્રાણુની હિંસા થાય
છે; આ રાગાદિ વિભાગ પરિણામે કરીને શુદ્ધ આત્મપરિણામની ઘાત ભાવ અહિંસા ન થવા દેવી તે અહિંસા છે. તાત્પર્ય કે-શુદ્ધ આત્મસ્વરૂપે સ્થિતિ
એ જ પારમાર્થિક-તાવિક પરમ અહિંસા છે, અને તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી આ પ્રકારે ઘટાવી શકાય છે :-(૧) આત્માના ગુણ બાધકભાવથી રહિતપણે
આદિ
Page #402
--------------------------------------------------------------------------
________________
(૭૧૪)
યાગ ષ્ટિસમુચ્ચય
ગુણપરિણતિએ પરિણમે અને આત્મ દ્રવ્ય અન્ય દ્રવ્યનું અસ`ગી હાય, આત્મ દ્રવ્યને પરદ્રવ્યને! સંગ ન હોય, તે દ્રવ્યથી શુદ્ધ એવી પુષ્ટ અહિંસા છે. (૨) ક્ષેત્રથી સ પ્રદેશમાં પરભાવને પ્રસંગ ન હેાય, અને અશરીરી અયેાગી એવા ભાવથી આત્માની અવગાહના અભંગ હાય, તે ક્ષેત્રથી શુદ્ધ એવી અહિંસા છે. (૩) જ્યાં ઉત્પત્તિ-વ્યય ને ધ્રૌવ્યપણે સહેજે પરિણતિ થાય છે, અને જ્યાં છેદન-ચેાજનપણુ' નહિ. હાઇ વસ્તુ સ્વભાવને વિષે સમાય છે,-તે કાળથી શુદ્ધ એવી અહિંસા છે. ( ૪ ) અન ́ત ગુણ પર્યાય, તેમજ કારક પરિણતિ જ્યાં નિજ નિજ પરિણતિએ પરિણમે છે, તે ભાવથી શુદ્ધ એવી અહિંસા છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શુદ્ધ એવી અહિંસાનુ' જો કોઇ એક ધામ હોય, તે પરમ અહિંસકતામય, પરમ દયામય, પદ્મ કૃપાળુ શ્રી જિનરાજ છે, કારણ કે તે જ સ્વ-પર જીવના રક્ષક એવા તારણુ-તરણ જહાજ છે. આમ અહિંસાને ઊંચામાં ઊંચા આદર્શ શ્રી જિન વીતરાગમાં દૃષ્ટ થાય છે.—જેનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ મહાત્મા દેવચ’દ્રજીએ આમ સગીત કયુ' છેઃ——
66
ગુણગુણુ પરિણિત પરિણમે, બાધક
ભાવિહીન....પ્રભુજી !
દ્રવ્ય અસ`ગી અન્યના, શુદ્ધ અહિંસક પીન....બાહુ જિણુંદ દયામયી. ક્ષેત્રે સ પ્રદેશમે, નહિ પરભાવ પ્રસ’ગ....પ્રભુજી !
અતનુ અયેાગી ભાવથી, અવગાહના અભ’ગ....પ્રભુજી ! ખાડું ઉત્પાદ ય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય....પ્રભુજી ! છેદન ચેાજનતા નહિં, વસ્તુ સ્વભાવ સમાય....પ્રભુજી ! ગુણું પર્યાય અનંતતા, કારક પરિણતિ . તેમ....પ્રભુજી ! ખાડું॰ નિજ નિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ....પ્રભુજી ! બાહુ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ....પ્રભુજી ! રક્ષક નિજ પર જીવના, તારણુતરણ જિહાજ....પ્રભુજી ! ’~~~શ્રી દેવચંદ્રજી દ્રવ્ય અહિં’સાપણુ આ ભાવ અહિંસાની સાધનામાં ઉપકારી થાય છે, દ્રવ્ય એ ભાવનું કારણ છે માટે; તેમજ દ્રવ્ય અહિં'સા એ ભાવ અહિંસાનું સ્વાભાવિક પરિણામ પણ છે. આમ અને પરસ્પર કાય કારણ સબધ છે. “ દ્રષ્ય થકી કાયને, ન હશે જેઠુ ભાવ દયા પરિણામને, એહી જ
છે
છે
આતમ ગુણ
અવિરાધના, ભાવ
ક્ષાયિક ગુણુ પર્યાયમેં, નવિ પર ધર્મ
લગાર....પ્રભુજી ! વ્યવહાર....પ્રભુજી ! ખાતુ॰
ધ્યા ભ‘ડાર....પ્રભુજી !
પ્રચાર....પ્રભુજી !” —શ્રી દેવચ’જી.
( ૨ ) ભાવથી સત્ય એટલે પરમાથી-તત્ત્વથી સત્ય વચન વવું તે જે વસ્તુ તત્ત્વથી જેમ છે તેમજ કહેવી તે સત્ય છે. સ્વને સ્વ કહેવુ, પરને પર કહેવું; સ્વને પર ન કહેવું,
Page #403
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : ભાવ અહિંસા, ભાવ સત્યાદિ
(૭૧૫)
પરને સ્વ ન કહેવું તે સત્ય છે. સતને સત્ ને અસતને અસત કહેવું, ભાવથી સત્યાદિ તથા સને અસત્ ને અસતને સત્ ન કહેવું તે સત્ય છે. એક શુદ્ધ
આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ પિતાની નથી, પર વસ્તુ છે, તે પર વસ્તુને પર કહેવી, સ્વ ન કહેવી તે સત્ય છે; પર વસ્તુને સ્વ કહેવી, પર ન કહેવી તે અસત્ય છે. આમ અનાત્મ વસ્તુને આત્મરૂપ કહેવી તે અસત્ય છે; અનાત્મ વસ્તુને આત્મરૂપ ન કહેવી ને આત્મ વસ્તુને જ આત્મરૂપ કહેવી, તે જ પરમાર્થ સત્ય છે. આની પરમ મનન કરવા યંગ્ય તાત્વિક મીમાંસા શ્રીમદ્ રાજચંદ્રજીએ આ પ્રકારે પ્રકાશી છે –
પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બીજે કઈ પદાર્થ આત્માનો થઈ શકતે નથી એમ નિશ્ચય જાણી બેલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી; એ ઉપયોગ રહેવો જોઈએ. અન્ય આત્માના સંબંધી બેલતાં આત્મામાં જાતિ, લિંગ, અને તેવા ઉપચારિક ભેદવાળે તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નયથી કાર્યને માટે બોલાવવામાં આવે છે; એવા ઉપયોગીપૂર્વક બોલાય તે તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે.” ઈત્યાદિ. (જુઓ) – શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૫૪પ.
(૩) પર વસ્તુનું અપહરણ–ચોરી ન કરવી તે પરમાર્થથી અસ્તેય છે એક શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ પણ પરમાણુમાત્ર પણ પિતાનું નથી, પારકું છે. તે પર વસ્તુનું ગ્રહણ કરવું તે ચેરી છે–અદત્તાદાન છે, તે ન કરવું તે અસ્તેય છે. પરભાવવિભાવ પરિણામ તે ચોરી છે, તે ન કરવા તે અસ્તેય છે. આ પરભાવ-વિભાવરૂપ ભાવચેરી જે કરતો નથી, તે પર દ્રવ્યહરણરૂપ ક્ષુદ્ર દ્રવ્ય-ચેરી તે કરે જ કેમ? (૪) બ્રહ્મમાં અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરવું-રમણ કરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. અબ્રહ્મમાંઅનાત્મમાં, પર વસ્તુમાં વિચરવું-રમણ કરવું તે અબ્રહ્મચર્ય, અથવા વ્યભિચાર, અથવા પર વસ્તુના સંશ્લેષરૂપ મૈથુન છે, દ્વત છે. પર વસ્તુમાં વિચરવું છેડી, વ્યભિચાર ત્યજી, પરભાવને સ્પર્શ પરિહરી, શુદ્ધ અદ્વૈત એવા આત્મામાં રમવું તે બ્રહ્મચર્ય છે. આવા ભાવ બ્રહ્મચર્યની સિદ્ધિમાં દ્રવ્ય બ્રહ્મચર્ય ઉપકારી થાય છે, અને દ્રવ્ય બ્રહ્મચર્યની દઢતામાં આવું ભાવ બ્રહ્મચર્ય ઉપકારી થાય છે. આમ દ્રવ્ય–ભાવને પરસ્પર પૂરકરૂપ સહાયક ભાવ છે. (૫) આત્મા સિવાયની બીજી–પર વસ્તુ પ્રત્યે મમત્વ ભાવ કરી, મૂર્છા કરી, તેનું પરિગ્રહણ કરવું તે પરિગ્રહ છે. તે મચ્છ૩પમમત્વ ભાવરૂપ પરિગ્રહ ન હો તે પરમાર્થથી અપરિગ્રહ છે. પર વસ્તુને પોતાની માની, મારી છે એમ માની, મૂચ્છ–મમત્વ ન કરતાં, પર વસ્તુનું પરમાણુ પણ આત્મભાવે ન ગ્રહવું તે અપરિગ્રહ છે. આવી જેની અપરિગ્રહ ભાવના હેય, તે પછી દ્રવ્ય પરિગ્રહ શાને એકઠે કરે ? અને જે મૂચ્છના આયતનરૂપ દ્રવ્ય પરિગ્રહ ન ગ્રહે, તેને ઉક્ત અપરિગ્રહ ભાવના કેમ દઢ ન થાય? આમ બન્નેને કાર્ય કારણ સંબંધ છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
(૭૧૬)
યોગદષ્ટિસમુચ્ચય આમ સંક્ષેપે દ્રવ્યથી–ભાવથી અહિંસાદિ પાંચ યમનું સ્વરૂપ છે. તેની સંકલના અબ્દુભુત છે. તે આ પ્રકારે સ્વાથી મનુષ્ય સાંસારિક લેભરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા
કરે છે, પરને પોતાનું કહે છે-માને છે, એટલે પછી તે લેવા–અપહરવાઅહિંસાદિની ચરવા પ્રવર્તે છે, અપહરણ પછી તેને ગાઢ સંશ્લેષ–સંસર્ગ કરે છે, સંકલના અને તેવા ગાઢ પરિચયથી તેને પ્રત્યે તેને મૂચ્છ ભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ
ઉપજે છે, જેથી તે પર પરિગ્રહથી પરિગૃહીત થાય છે, ચોપાસથી જકડાય છે. પણ આત્માથી મુમુક્ષુ જીવ આત્માર્થરૂપ સ્વાર્થની ખાતર પરની હિંસા કરતું નથી, પરને પિતાનું કહેતા નથી-માનતું નથી, એટલે પછી તે લેવા-અપહરવા–રવા પ્રવર્તતે નથી, એથી તેને સંલેષ સંબંધ થતું નથી, અને તેવા પરિચયના અભાવથી તેને તે પ્રત્યે મૂચ્છભાવ-મમત્વ-પરિગ્રહબુદ્ધિ ઉપજતી નથી જેથી તે પરિગ્રહથી પરિગ્રહીત
થતું નથી, ચેતરફથી જકડા નથી એટલે આ આ મુમુક્ષુ મુમુક્ષુનું પુરુષ સ્વરૂપમાં સ્થિતિરૂપ અહિંસાને ભજે છે, અને પછી પરને સ્વ આચરણ કહેવારૂપ અસત્યથી, કે પરના અપહરણરૂપ ચેરીથી, કે પર પ્રત્યે
વ્યભિચરણરૂપ મૈથુનથી, કે પર પ્રત્યે મમવરૂપ પરિગ્રહભાવથી, તે સ્વરૂપસ્થિતિને હાનિ પહોંચવા દેતું નથી. આમ મુમુક્ષુ યોગીપુરુષ પરમાર્થથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમનું–ઉપરમનું સેવન કરે છે. આ યમ અથવા ઉપરમ શબ્દ પણ ઘણો સૂચક છે, કારણ કે સ્વરૂપમાં સંયમન-આત્માને શેકી રાખ-દાબી રાખવો તે યમ છે; અને પરરૂપથી વિરમણ તે ઉપરમ છે. એટલે જેના વડે કરીને આત્મા સ્વરૂપમાં સંયમિત થાય તે યમ છે, અને પરભાવથી વિરમિત થાય તે ઉપરમ છે. બન્ને શબ્દનો ફલિતાર્થ એક છે.-આ અહિંસાદિ પાંચ યમના પ્રત્યેકના પાછા ચાર ચાર પ્રકાર છે, શુદ્ધિની તરતમતાના-ઓછાવત્તાપણાના કારણે તે પ્રત્યેકની ચાર ચાર કેટ-કથા છે. ઇછાયમ, પ્રવત્તિયમ. સ્થિરયમ અને સિદિયમ. એટલે આ યમના (૫૪૪૪૨૦) વીશ પ્રકાર થયા. જેમકે-ઈચ્છાઅહિંસા, પ્રવૃત્તિઅહિંસા, સ્થિરઅહિંસા, સિદ્ધિઅહિંસા, ઈચ્છાસત્ય, પ્રવૃત્તિસત્ય, સ્થિરસત્ય, સિદ્ધિસત્ય, ઈત્યાદિ. આ ઈચ્છાદિ પ્રત્યેક પ્રકારનું સ્વરૂપ હવે પછી કહે છે.
એઓનું વિશેષ લક્ષણ કહે છે –
तद्वत्कथाप्रीतियुता तथाविपरिणामिनी ।
यमेष्विच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २१५ ॥ કૃત્તિ-તત્ત્વથા કીરિયુતા- તદ્દવંત અર્થાત યમવંતની કથા પ્રત્યેની પ્રીતિયુક્ત, તાવિપરિણામિની-તથા અવિપરિણામિની, તદ્ભાવના સ્થિરવથકી, ચમેy-ઉક્ત લક્ષણવાળા યમમાં
છા-ઈ, અવા -સમજવા યોગ્ય છે, રૂ-અહીં, યમચક્રમાં, અને આ પ્રથમ થમ ga ત-પ્રથમ યમ જ છે, અનંતર-હમણું જ કહેવા લક્ષણવાળી ઈચ્છી જ ઇછાયમ છે, એટલા માટે.
Page #405
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : મુમુક્ષનું અહિંસાદિ આચરણ, ઈરછાયમનું સ્વરૂપ
(૭૧૭) યમવંત કથા પ્રીતિ યુતા, અવિપરિણામિની તેમ;
ઇચછા યમમાં જાણવી, પ્રથમ યમ જ તે એમ. ૨૧૫.
અર્થ –યમવતની કથા પ્રત્યે પ્રીતિયુક્ત, તથા અવિપરિણામિની એવી જે યમમાં ઈચ્છા, તે અહીં મચક્રમાં પ્રથમ યમ જ (ઈસ્કાયમ જ) જાણવી.
વિવેચન યમવતની કથા પ્રત્યેની પ્રીતિવાળી અને તદ્દભાવ સ્થિરપણાએ કરીને અવિપરિમિની એવી જે યમ પ્રત્યેની ઈચ્છા, તે અહીં યમચક્રમાં પ્રથમ યમ છે, અર્થાત ઈચ્છાયમ છે એમ જાણવું.
અહિંસાદિ યમને વિષે જે ઇચ્છા ઉત્પન્ન થવી તે જ પ્રથમ એ ઈરછાયમ છે. અહા ! આ અહિંસાદિ કેવા સુંદર છે! કેવા ઉપકારી છે! કેવા કલ્યાણકારી છે. આ અહિંસાદિ મને પણ પ્રાપ્ત હોય તે કેવું સારું ! આ અહિંસાદિ પામવાને હું કયારે ભાગ્યશાળી થઈશ? એવા ભાવની જે સાચી અંતરંગ ઈચ્છા, સ્પૃહા, રુચિ, ભાવના થવી તે જ ઇરછાયમ છે. અંતરાત્માથી તેવી ઈચ્છા થવી એ પણ મોટી વાત છે. સાચી અંતરછા એ સદ્યેગપ્રાપ્તિનું પ્રથમ અને મહાન પગથિયું છે, સન્માર્ગ પ્રવેશનું પ્રથમ દ્વાર છે, મોક્ષમાર્ગને ભવ્ય દરવાજ છે. એ અંતરંગ ભાવરૂપ ઇચ્છા વિના કેઈને પણ આ યોગ સન્માર્ગમાં પ્રવેશ પણ ઘટતો નથી, તે પ્રવૃત્તિ આદિ તે ક્યાંથી હોય? અને બાહ્યથી– દ્રવ્યથી તેમાં પરાણે ઘૂસી ગયેલા દેખાતા કોઈ દંભી ઓળઘાલુ તેમાં પ્રવેશને દા કરતા હોય, તે પણ પરમાર્થથી તેઓને તે સન્માર્ગમાં અંત:પ્રવેશ ઘટતું નથી, તે તે
હારના હાર જ, ચોગમાર્ગ બાહ્ય જ રહે છે, માટે ખરો માર્ગ પ્રવેશ તે ઇચ્છાયોગ વિના થઈ શકતો જ નથી,
રુચિ-ભાવ વિનાના ભોજનમાં જેમ મીઠાશ આવતી નથી, કળીઓ ગળે ઉતરતો નથી, અથવા પરાણે ઉતારવો પડે છે, મોળ આવે છે અને વમન કે અજીર્ણ થાય છે; -
તેમ અંતરંગ ઈચ્છારૂપ રુચિ-ભાવ વિનાના પરમાર્થરૂપ પરમાન રુચિ વિનાના ભેજનમાં સાચી મીઠાશ આવતી નથી, સંવેગ-માધુર્ય નીપજતું નથી, ભેજનનું દૃષ્ટા સત્ય તત્વ ગળે ઉતરતું નથી–અંતમાં ઠસતું નથી અથવા પરાણે
ગળે ઉતારવું પડે છે-મતાગ્રહથી તાણી તેષીને અંતરમાં ઠસાવવું પડે છે, અરુચિરૂપ-અણગમારૂપ મેળ આવે છે, અને તે સત્ય તત્વ પેટમાં ટકતું નથી– જગને દેખાડારૂપ તેનું વમન થાય છે, અથવા મિથ્યા અભિમાનરૂપ અજીર્ણ-અપચો ઉપજે છે. પણ રુચિ–ભાવથી કરેલા ભેજનમાં મીઠાશ આવે છે, કેળીઓ હોંશે હોંશે એની મેળે ગળે ઉતરે છે–પરણે ઉતારે પડતું નથી, પેટમાં ટકે છે, મેળ આવતી
Page #406
--------------------------------------------------------------------------
________________
(૭૧૮ )
યોગદૃષ્ટિસમુચ્ચય
નથી, અને વમન થતું નથી કે અજીણુ ઉપજતું નથી, પણ ખરાખર પાચન થઇ એકરસખની શરીરની સ ધાતુને પુષ્ટ કરે છે. તેમ સાચી ઈચ્છારૂપ રુચિભાવથી કરેલા પરમાર્થરૂપ પરમાન ભાજનમાં સાચી મીઠાશ આવે છે-સવેગ માધુ નીપજે છે, સત્ય તત્ત્વના કાળીએ હાંસે હેસે એની મેળે ગળે ઉતરે છે–સહેજે અંતમાં હસે છે, પરાણે ઉતારવા પડતા નથી, મતાગ્રહથી તાણુખેંચ કરીને ઠસાવવા પડતા નથી, અંતમાં ઠરે છે, અરુચિરૂપમેળ આવતી નથી, દાંભિક ડાળધાલુ દેખાવરૂપ તેનું વમન થતું નથી, કે અભિમાનરૂપ અજીર્ણ-અપચા ઉપજતા નથી; પણ અતરાત્મપરિણામરૂપે, ખરાખર પરિણત થઈ-પાચન થઇ એક પરમ અમૃતરસરૂપ બની આત્માની સર્વ ધાતુનેશુદ્ધ સ્વભાવ ભાવને પુષ્ટ કરે છે. આ દૃષ્ટાંત ઉપરથી, રુચિનુ ઇચ્છાનું સન્માગ –પ્રવેશમાં કેટલું બધુ મહત્વ છે, • ઇચ્છે છે જે ોગીજન’પત્રમાં ‘ઇચ્છે છે' પદનું કેટલું બધું અથ ગૌરવ છે તે સારી પેઠે સમજી શકાય છે. વળી મન વિનાના મિલનમાં જેમ મઝા આવતી નથી, તેમ મન વિનાના-ઇચ્છા વિનાના સન્માગ મિલનમાં ખરી મઝા આવતી નથી. મન વિનાનું મળવું ને ભીંત સાથે ભટકાવું ’–એના જેવા આ ઘાટ થાય છે. સન્માયાગરૂપ પરમા-લગ્નમાં અંતરંગ પ્રીતિરૂપ ‘લગની' લાગ્યા વિના ખરે આનંદ અનુભવાત નથી. એટલા માટે જ અંતર'ગ પ્રીતિરૂપ આ ઇચ્છાયાગને આ યાગમાગ માં પ્રથમ સ્થાન આપ્યું છે, કારણ કે તેના વિના આગળ એક ડગલું પણ મંડાતું નથી.
વળી કાર્યસિદ્ધિનું રહસ્ય વિચારીએ તે કોઇ પણ કાર્યની સિદ્ધિમાં સૌથી
પ્રથમ તા તે કાર્ય માટેની અંતરગ ઇચ્છા-રુચિ-ધગશ જાગવી જોઇએ. એવી અંતરંગ ઇચ્છા હાય, તેા જ તેને રસ્તા મળી આવે છે. Where there is a will there is a way '–એ પ્રસિદ્ધ અંગ્રેજી ઉક્તિ અનુસાર તેને માર્ગ મળી આવતાં પ્રવૃત્તિ અર્થાત્ કાય માટેના પ્રયત્ન ( Effort ) થાય છે. અને એમ ઉત્સાહથી પ્રવર્ત્તતાં માર્ગીમાં વિઘ્ન ( Obstacle ) આવે તા તેનેા જય કરાય છે, અને એમ કરતાં કરતાં અનુક્રમે કાર્યની પૂર્ણ તા-સિદ્ધિ થાય છે. પણ રુચિ વિના જે કાર્ય કરવામાં આવે છે, તે તેા વેઠરૂપ હાઇ, કદી સિદ્ધ થતું નથી, અને તે માટેની ક્રિયા પ્રવૃત્તિ ‘છાર પર લિ’પણા' જેવી થઇ પડે છે! આમ સામાન્ય ક્રમ છે. આત્મા કાર્યરુચિવાળા થયે બધા કારક ફી જાય છે, પલટાઇ જાય છે. કર્તા, ક, કરણુ, સ`પ્રદાન, અપાદાન અને અધિકરણ એ છ કારક જે પૂર્વે આધકપણે પરિણમતા હતા, તે આત્મસિદ્ધિ કાર્ય પ્રત્યે અંતરંગ રુચિઇચ્છા ઉપજતાં સાધકપણે પ્રવર્તે છે. આમ અંતરંગ ભાવરૂપ રુચિ-ઇચ્છા ગુણથી જીવની વૃત્તિમાં અજબ પલટો આવી જાય છે, ચમત્કારિક ફેરફાર થઇ જાય છે, કારણ કે જેવી રુચિ ઉપજે છે, તેવું તેને અનુયાયીઅનુસરતું આત્મવીય સ્કુરાયમાન થાય છે. ( જુએ કાવ્ય પૃ. ૨૯૧ ) જ્યારે જીગરને પ્રેમ લાગે છે, ત્યારે જ આત્મા જાગે છે, અને ત્યારે જ ખરેખરો રંગ લાગે છે. આવી અપૂર્વ ગુણવાળી જે ઇચ્છા છે, તે વળી યમવતાની કથા પ્રત્યેની પ્રીતિવાળી તથા
Page #407
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : યમવત કથાપ્રીતિઃ “ધન્ય તે મુનિવરા રે!'
(૭૧૯) અવિપરિણમિની એવી હોય છે. આ જગમાં જે કોઈ દ્રવ્યથી કે ભાવથી કે બન્નેથી અહિંસા સેવ હોય, સત્ય બોલતે હેય, અરતેય આચરતો હોય, બ્રહ્મચર્ય પાળતા હોય, અપરિગ્રહ ધારતો હોય, તેની કયાંયથી પણ કથાવાર્તા સાંભળવામાં કે વાંચવામાં આવતાં, તેના પ્રત્યે અંતરંગ પ્રીતિ ઉપજાવી-પ્રેમ કુરે તે આ ઈચ્છાનું લક્ષણ છે. સંપૂર્ણપણે કે અપૂર્ણપણે, સર્વથી કે દેશથી, સકલપણે કે વિલપણે જે કઈ સાચા સાધુ પુરુ-સાધક મુમુક્ષુઓ આ અહિંસાદિ યમની સાધના કરતા હોય કે સિદ્ધિ પામેલા હોય, તેના પ્રત્યે આ ઈચ્છાયમવંતને અત્યંત ગુણપ્રમોદ-ગુણાનુરાગ ઉપજે છે. જેમ કે –
ધન્ય છે આ અહિંસક મહા મુનિઓ ! કે જેઓ યતનાથી છ કાયની રક્ષા કરે છે, સર્વ જગજ્જતુને સમ ગણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ હણતા નથી, લેશમાત્ર દુઃખ ઉપજા
વતા નથી, રાગ-દ્વેષાદિ ભાવહિંસા કરતા નથી ભાવદયારસના સાગરધન્ય તે નિષ્કારણ કરૂણાસિંધુ એવા આ સાધુ ભગવાન નિરંતર આત્મસ્વરૂપમાં મુનિવર રે” સ્થિતિ કરી પરભાવના લેશને પણ સ્પર્શતા નથી ! અહો ! એમની
કરુણા! અહો ! એમની વીતરાગતા ! અહે! એમની સ્વરૂપસ્થિતિ ! અહો! આ સંતની સત્યવાદિતા પણ કેવી આશ્ચર્યકારી છે! સ્વપ્નમાં પણ આ સાધુચરિત પુરુષે અસત્ય વચન વદતા નથી ! પરવરતુને પોતાની કદી કહેતા નથી. વ્યવહારથી ને પરમાર્થથી તે કેવળ સત્ય સત્ય ને સત્ય જ વદે છે. ધન્ય છે એમના સત્ય વ્રતને ! અહો ! સ્વદેહમાં પણ નિરીહ એવા આ પરમ પ્રમાણિક મહાત્માઓ સળી માત્ર પણ અદત્ત લેતા નથી, પરભાવનું પરમાણુ પણ આત્મભાવથી ઈચ્છતા નથી ! અહે એમની નિઃસ્પૃહિતા ! આ સાચા ત્યાગી–સંન્યાસી જેગીજનોનું બ્રહ્મવ્રત પણ કેવું અદ્ભુત છે! દ્રવ્યથી ને ભાવથી તેઓ કેવું કઠોર બ્રહ્મચર્યવ્રત પાળે છે ! સ્વપ્નાંતરે પણ એમના રમમાત્રમાં પણ વિષયવિકારની છાયા દેખાતી નથી ! નિરંતર તેઓ બ્રહ્મમાં-શુદ્ધ આત્મસ્વરૂપમાં વિચરી રહ્યા છે ! અહા તેમનું આ મહાઅસિધારાગ્રત ધન્ય છે આ નિગ્રંથની પરમ નિગ્રંથ વૃત્તિને ! દ્રવ્ય-ભાવ સમસ્ત ગ્રંથને-પરિગ્રહ બંધનેને તેમણે ઉચ્છેદ કર્યો છે ! પરવસ્તુના પરમાણુ માત્ર પ્રત્યે પણ તેઓ મમત્વભાવ-મૂર્છા ધરાવતા નથી ! આ આખા જગમાં એક આત્મા સિવાય એમની પિતાની માલીકીનું બીજું કાંઈ નથી, એવા તે પરમ અકિંચન-નિષ્પરિગ્રહી છે! અહે! એમની નિ થતા ! (જુઓ પૃ. ૧૯૦ તથા ૧૯૭– ૧૯૮). આવા ગુણાનુરાગને લીધે તે મુમુક્ષુના સહજ સ્વયંભૂ ઉગાર નીકળી પડે છે કે – “નમો ટોપ સલાહૂળ” –આ લેકમાં સર્વ સાધુઓને-સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત સહુને નમસ્કાર હો ! અને આવા યમવંતે પ્રત્યે જેને આવી ગુણાનુરાગ જન્ય પ્રીતિ ઉપજે છે, તેને તે યમે અત્યંત ગમી જાય છે, એટલે તેના પ્રત્યે તેને સહજ સ્વાભાવિક સ્પૃહા-રુચિ-ઈચ્છા ઉપજે છે. એટલે તે પૃહા કરે છે કે આવા અહિંસાદિને મને ગ થાય તો કેવું સારું ! આવા અહિંસાદિ સાધવા હું કયારે
Page #408
--------------------------------------------------------------------------
________________
(૭૨૦)
ગદષ્ટિસમુચ્ચય ભાગ્યશાળી થઈશ? આવા દ્રવ્ય-ભાવ નિગ્રંથ થવાનો મને અપૂર્વ અવસર એ કયારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ ? ” (શ્રીમદ્ રાજચંદ્રજી)
મહિનભાવ વિચાર અધીન થઈ, ના નિરખું નયને પનારી; પત્થર તુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉ સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. -શ્રી મોક્ષમાળા.
જેમ કેઈ અમુક સ્થળે વ્યાપારની ભારી અનુકૂલતાને લીધે દ્રવ્યલાભ ખૂબ થાય છે, એમ સાંભળીને સ્વાર્થ પટુ વ્યાપારી વણિકને ત્યાં શીધ્ર દોડી જઈ વિપુલ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાનું મન થઈ આવે; તેમ અત્રે પણ અહિંસાદિ ગવ્યાપારની અનુકૂળતાએ અપૂર્વ આત્મલાભ થાય છે એમ સાંભળીને, આત્માર્થ પટુ મુમુક્ષુને પણ તેવા અહિંસાદિ યેગવ્યાપારથી અપૂર્વ આત્મગુણસંપત્તિ મેળવવાનું મન થઈ આવે છે, રુચિ-ઈચ્છા ઉપજે છે, કોડ-મરથ જાગે છે. “ જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતાં ઉપની રે, રુચિ તિણે પાર ઉતાર....અજિત જિન.”– શ્રી દેવચંદ્રજી.
તથા આ જે ઈચ્છા ઉપજે છે તે અવિપરિણામિની હોય છે, કદી વિપરિણામનેવિપરીત પરિણામને પામતી નથી, કારણ કે તદ્દભાવની સ્થિરતા હોય છે, એટલે તે ઈચ્છા કદી અનિચ્છારૂપ થતી નથી, પ્રીતિ અપ્રીતિરૂપ થતી નથી, રુચિ અરુચિરૂ૫ થતી નથી. જે ઈચ્છારૂપ ભાવ ઉપજે તે ઉપજે, તે કદી વિપરિણામ પામી અભાવરૂપ થતું નથી. એ ઉત્કટ અંતરંગ ઇચ્છાભાવ અત્રે પ્રગટે છે. તે ઈરછા-રુચિને અંતરંગ રંગ લાગ્યું તે લાગે, કદી ભૂંસાતો જ નથી. જેમ ચાળ મજીઠને રંગ કદી જતો નથી, તેમ આત્માને લાગેલે આ દઢ ઈચ્છા-રંગ કરી જ નથી વસ્ત્ર જીર્ણ થઈને ફાટી જાય પણ પાક મજીઠને રંગ જાય નહિ; તેમ દેહ જીર્ણ થઈને પડી જાય પણ જાગેલા આત્માને લાગેલે આ ભાવરંગ કદી જાય નહિ; તે ભવાંતરમાં પણ આજ્ઞાંકિત અનુચરની જેમ અનુગામી થઈને પાછળ પાછળ ચાલ્યો આવે. ઘાટ ઘડામણ ભલે જાય, પણ સેનું કદી વિણસે નહિં; તેમ દેહના ઘાટ ભલે જાય, પણ તેના જેવા આ જાગ્રત આત્માને લાગેલે અંતરંગ રંગ ટળે નહિં. (જુઓ, કાવ્ય પૃ. ૨૩૯ ) તથા–
सर्वत्र शमसारं तु यमपालनमेव यत् ।
प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् ॥ २२६ ॥ કૃત્તિ–સર્વત્ર-સર્વત્ર સામાન્યથી, રામસાજું સુ-શમસાર જ, ઉપશમસાર જ, યમપાહનમેવ ચT-ક્રિયાવિશિષ્ટ એવું જે યમપાલન, પ્રવૃત્તિરિ વિષે-તે અહીં પ્રવૃત્તિ જાણવી. યમેમ-દ્વિતીય યમ 4 તા-તે દ્વિતીય યમ જ છે, પ્રવૃત્તિયમ છે એમ અર્થ છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : અવિપરિણામિની ઈછા, પ્રવૃત્તિ યમ લક્ષણ
(૭૨૧) ને જે પાલન મતણું, સર્વત્ર જ શમસાર;
પ્રવૃત્તિ અહિં તે જાણવી, બીજો યમ જ તે ધાર. ૨૧૬
અર્થ –સર્વત્ર શમસાર-શમપ્રધાન એવું જે યમપાલન તે અહીં પ્રવૃત્તિ જાણવી; અને તે જ દ્વિતીય યમ છે.
વિવેચન સામાન્યથી સર્વત્ર શમસાર જ એવું જે યમપાલન છે, તે જ અહી પ્રવૃત્તિ જાણવી, અને તે યમને વિષે બીજો એવો પ્રવૃત્તિયમ છે.
જે અહિંસાદિ યમ ઇચ્છાયમથી ઈચ્છવામાં આવ્યા, અંતરાત્માથી ઈષ્ટ-સ્પૃહણીય ગણવામાં આવ્યા, તેનું ક્રિયાવિશિષ્ટ (In action) પાલન કરવું તે પ્રવૃત્તિયમ છે. તે
અહિંસાદિને ક્રિયામાં ઉતારવા, આચરણમાં–ચારિત્રમાં આણવા, દૈનિક ઈચ્છા પછી જીવનવ્યવહારમાં વણ દેવા તે પ્રવૃત્તિયમ છે. જીવનને અહિંસામય, પ્રવૃત્તિ સત્યમય, અસ્તેયમય, બ્રહ્મચર્યમય, અપરિગ્રહમય કરવા પ્રવર્તવું તે
પ્રવૃત્તિયમ છે. મનવચન-કાયાના ગવ્યાપારમાં કૃત-કારિત- અનુમોદિત ભાવથી અહિંસાદિ પાળવામાં પ્રયત્નશીલ થઈ અંતરેચ્છાને સક્રિય કરી દેખાડવી તે યમોમાં બીજે એવો પ્રવૃત્તિયમ છે. કારણ કે કઈ પણ વસ્તુ સાચા દિલથી રુચિ ગયા પછી–ગમી ગયા પછી તે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે મનુષ્ય જરૂર પ્રવર્તન કરે છે–પ્રયત્ન કરે છે. તેમ આ અહિંસાદિ યમ પ્રત્યે જેને સાચી અંતરેચ્છા ઉપજી છે, તે પછી તે ઈષ્ટ અહિંસાદિની સાધના માટે અવશ્ય પ્રવર્તે છે, અવશ્ય પ્રયત્ન કરે છે, અને તે ગમી ગયેલી–ગઠી ગયેલી ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં ગમે તેટલા વિદને નડે, ગમે તેટલી વિપત્તિઓ આવી પડે, તે પણ તે મનુષ્ય તેને પીછો છોડતું નથી, પણ ઉલટ બમણા ઉત્સાહથી તે વિઘને પણ સામનો કરી–વિક્રૂજય કરી આગળ ધપે છે. તેમ અંતરાત્માથી પરમ ઈષ્ટ માનેલા અહિંસાદિની પ્રાપ્તિના માર્ગમાં ગમે તેટલા વિદ્ધના ડુંગરા આડા આવી પડે, ગમે તેટલી વિપત્તિ-સરિતાઓ વચ્ચે નડે, તે પણ આત્માર્થી મુમુક્ષુ પિતાના ઈષ્ટ ધ્યેયનો કેડે કદી મૂકતો નથી, પણ ઉલટ દ્વિગુણિત ઉત્સાહબળથી તે વિદને-અંતરાયોને પણ પરાજય કરી આગળ વધવા મથે છે, “ધીઠાઈ કરી માર્ગ સંચરે છે. ” પરમ આત્મપરાક્રમવંત જ્ઞાની પુરુષના પરમ સંવેગપૂર્ણ અમૃતવચને છે કે –
ગમે તેમ છે, ગમે તેટલા દુઃખ વેઠ, ગમે તેટલા પરિસહ સહન કરે, ગમે તેટલા ઉપસર્ગ સહન કરે, ગમે તેટલી વ્યાધિઓ સહન કરે, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમયમાત્ર હે, અને દુનિમિત્ત હે, પણ એમ કરવું જ ત્યાં સુધી હે જીવ! છૂટકે નથી.”-શ્રીમદ્ રાજચંદ્રજી.
Page #410
--------------------------------------------------------------------------
________________
(૦૨૨)
“ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરશણુ જગનાથ ! ધીઠાઇ કરી મારગ સંચરૂ, સે'ગૂ કાઇ ન સાથ
અભિનંદન જિન દરિશન તરસિયે. ”—શ્રી આન’ઘનજી. પ્રથમ તા કોઈ વટેમાર્ગુ અમુક સ્થળે જવા ઇચ્છે છે, એટલે તે તેના માર્ગે ચાલવા માંડે છે–ગમનક્રિયા કરે છે. અને પછી વચ્ચે આવી પડતા વિઘ્નાને જય કરતા રહી તે પેાતાના ઈષ્ટ સ્થળ પર્યંત ગમનક્રિયા ચાલુ રાખે, તા અનુક્રમે તે ત્રણ પ્રકારના સ્થળે પહોંચે છે. એને વચ્ચમાં ત્રણ પ્રકારના મુખ્ય વિઘ્ન સભવે છે– વિઘ્ન કટકવિઘ્ન, જ્વરવિઘ્ન, અને દિગ્માહવિઘ્ન. (૧) કૅ'ટકવિઘ્ન
એટલે કાંટા લાગવાથી જરા ક્ષણભર વિઘ્ન નડે તે; પણ તે નિકળી જતાં તરત મુસાફરી ચાલુ થાય છે. આ જઘન્ય-નાનામાં નાનું વિધ્ન છે. ( ૨ ) ખીજું જ્વવિઘ્ન, રસ્તામાં તાવ આવતાં મુસાફરી માકૅ રાખવી પડે તે, અને તે ઉતરી જતાં મુસાફરી ચાલુ થાય છે. આ ખીજું વિઘ્ન પહેલા કરતાં આકરું હાઈ મધ્યમ છે, વચલા વાંધાનું છે. (૩) ત્રીજું દિગ્માહવિઘ્ન સૌથી આકરૂ હોઇ મેટામાં મોટુઉત્કૃષ્ટ પ્રકારનું વિઘ્ન છે. કારણકે દિશામેાહથી તે મુસાફર પેાતાની જવાની દિશા જ ભૂલી જાય છે, આડફેટે ચઢી જવાથી ગેાથાં ખાય છે, અને પુનઃ માગે ચઢ–ઠેકાણે આવે ત્યાંસુધી આા વિઘ્ન નડે છે. તેમ અહિંસાદિ યાગમાગે પ્રવર્ત્તતાં પણ સાધક યાગીને આવા જઘન્ય મધ્યમ-ઉત્કૃષ્ટ પ્રકારનાં વિઘ્ના નડે છે. તેના જય કરી તે મુમુક્ષુ પુરુષ આગળ વધવા મથે છે. જેમકે, શીત-તાપ વગેરે કટક વિઘ્ન સમાન છે, જ્વર વગેરે માહ્ય વ્યાધિ તે જ્વર વિઘ્ન સમાન છે, અને મિથ્યા દર્શનરૂપ અંતર્ વ્યાધિ તે દિગ્મહ વિઘ્ન સમાન છે. આ વિઘ્નામાંથી આ અહિંસાદિનુ પાત્રન-ભંગસરક્ષણ તે કરે છે, અને એમ વિઘ્ન જય કરતા કરતા તે આગળ ધપે છે.
“ વિના વિધનજય સાધુને રે, નવિ અવિચ્છિન્ન પ્રયાણ રે; કિરિયાથી શિવપુરી હાય રે, કેમ જાણે અન્નાણુ રે ? પ્રભુ શીત તાપ સુખ વિઘન છે રે, માહેર અંતર વ્યાધિ રે; મિથ્યાદર્શન એહુની રે, માત્રા મૃદુ મધ્યાધિ રે. પ્રભુ॰ આસન અશન જયાર્દિકે રે, ગુરુગે જય તાસ રે; વિઘન જોર એ નવિ ટળે રે, વગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ॰
યેગ સિમુચ્ચય
""
સા. ત્ર ગા સ્ત. ઢાલ ૧૦ અને જેમ કુશલ માળી આલવાલથી-કયારાથી કુમળા છેાડનું કાળજીથી પાલન ’– સરક્ષણ કરે છે, તેમ સાધક મુમુક્ષુ સમ્યક્ આચરણરૂપ-સમિતિગુપ્તિરૂપ આલવાલથી ક્યારાથી આ અહિંસાદિરૂપ કામળ છેડનુ યતનાથી ‘ પાલન ’— સંરક્ષણ
Page #411
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : ત્રણ પ્રકારના વિત, અહિંસાદિ છોડનું પાલન
(૭૨૩) અહિંસાદિ કરે છે. જેમ વત્સલ માતા બાલકનું યત્નથી લાલન-પાલન કરે છે, છેડનું પાલન” તેમ મુક્તિ અનુરાગી મુમુક્ષુ અહિંસાદિ યમનું યત્નથી પાલન
કરે છે. જેમ પ્રજાવત્સલ રાજા નિજ રાજ્યનું પ્રેમથી પાલનરક્ષણ કરે છે, તેમ મુક્તિ-વત્સલ યોગીરાજ નિજ અહિંસાદિ યોગ-સામ્રાજ્યનું પ્રીતિથી પાલનરક્ષણ કરે છે. અથવા કોઈની પાસે મહામૂલ્ય રત્ન હોય, તો તે તેનું પાલન કેવા યત્નથી કરે? તે રખેને પડી ન જાય, ગુમાવી ન બેસાય, કેઈ તેને ચેરી ન જાય, ભૂલેચૂકે તેને ડાઘ ન લાગી જાય, એટલા માટે તેને સાચવી સંભાળીને રેશમી કપડામાં વિંટાળી નાની પેટીમાં મૂકી, તેને કબાટમાં કે તેજૂરીમાં તે રાખી મૂકે છે, અને તે બરાબર સલામત છે કે નહિ તેની વારંવાર ચેસી કરે છે. અને આમ તેનું નિરંતર પાલન, ગોપન, ભંગ–સંરક્ષણ, સાચવણી–જાળવણી કરે છે, તો પછી આ તો અમૂલ્ય ચિન્તામણિ રત્નથી પણ અધિક, મહા મેરુથી પણ મહામહિમાવાન, એવા અહિસાદિ યોગચિંતામણિના જતન માટે, નિરંતર પાલન માટે, ગેપન માટે, અભંગ માટે, રક્ષણ માટે, સાચવણી માટે, જાળવણી માટે કેટલે બધે પ્રયત્ન હોવો જોઈએ? કેટલી બધી સતત જાગૃતિ હોવી જોઈએ? કેટલી બધી અખંડ પુરુષાર્થ પ્રવૃત્તિ હોવી જોઈએ?
ત્યાં “પાંચમે આરો કઠણ છે, શું કરીએ?” ઈત્યાદિ પેટા ન્હાના-એઠા દઈ પ્રમાદ કરવો કેમ પાલવે ? હજુ ભવસ્થિતિ પાકી નથી, પાકશે ત્યારે વાત, એમ કહી લમણે હાથ દઈ, પાદપ્રસારિકા કરવી કેમ પોસાય? (જુએ. પૃ. ૧૫૩-૧૫૪)
સર્વત્ર શમસાર અને આવું આ યમપાલન કેવું વિશિષ્ટ છે? તે કે સર્વત્ર શમસાર જ છે, અર્થાત્ શમ જ જેને સાર છે, અથવા શમથી જ જે સાર છે,–પ્રધાન છે, અથવા શમને જ જે સાર છે, એવું છે. આ યમપાલનને સાર શમ છે, અથવા શમને સાર આ યમપાલન છે, અથવા શમથી જ આ યમપાલન સાર છે–પ્રધાન છે. તાત્પર્ય કે યમના પરિણામે સારભૂત એવો શમ જ ઉપજે છે, શમ જ એનું સારભૂત ફળ છે; અને શમના પરિણામે સારભૂત એવો યમ જ ઉપજે છે, યમ જ એનું સારભૂત ફળ છે. આમ યમને ને શમને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે.
યમના સારભૂત ફલપરિણામરૂપ સર્વત્ર શમ જ ઉપજે છે, સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય છવાઈ રહે છે, સર્વત્ર-સર્વ સ્થળે એટલે પિતાને અને પરને, દ્રવ્યથી અને ભાવથી, સર્વ
પ્રકારે શમ જ-શાંતિ જ ઉપજે છે. કારણ કે (૧) જે અહિંસાદિ યમનો સાર શમ સેવે છે તે પોતે અદ્ભુત આત્મશાંતિ અનુભવે છે, અને પરને પણ
શાંતિ ઉપજાવે છે. જે અહિંસાદિ સેવે છે, તે પિતે તાપ પામતે નથી ને અન્ય જીને પણ તાપ પમાડતો નથી. પણ શીતલ ચંદનની જેમ સર્વત્ર તાપનું શમન કરી શીતલતા આપે છે, શીતલ ચંદ્રની જેમ સર્વને આનંદ આનંદ ઉપજાવે છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
(૭૨૪)
ગદષ્ટિસમુચ્ચય (૨) અથવા યમનું ફલ ઉપશમ અર્થાત્ સર્વત્ર કષાયાદિની ઉપશાંતિ છે, જે અહિંસાદિ યમ પાળે છે, તેને ક્રોધાદિ કષાય ઉપશાંત થઈ જાય છે, અને તે બીજાઓના કષાયને પણ ઉપશાંત કરે છે. કારણકે અહિંસા-સત્યાદિથી ક્રોધાદિ કષાયના ઘણું ઘણું કારણે સ્વયમેવ દૂર થઈ જાય છે, અને અહિંસક સત્ય વક્તાને ચારિત્ર પ્રભાવ અન્ય જીવ પર પણ સહજ સ્વભાવે પડે છે, તેથી સ્વ–પરના કષાયને ઉપશમ થાય છે. (૩) અથવા અહિંસાદિ યમ જે સેવે છે, તે સમભાવરૂપ શમને-શાંતિને પામે છે. કારણ કે સમભાવી આત્મા “સર્વ જગજતુને સમ ગણે છે, માન-અપમાન, વંદક–નિદક આદિને સમ ગણે છે, એટલે તેને વિષમતારૂપ અશાંતિ હોતી નથી. (૪) અથવા અહિંસાદિ જે પાળે છે, તેને શમ અર્થાત્ સ્વરૂપશાંતિ ઉપજે છે, તે સ્વરૂપમાં સમાય છે. ઉત્કૃષ્ટ અહિંસાદિનું સહજ સ્વભાવિક ફળ સ્વરૂપમાં શમાવું એ છે, કારણ કે સ્વરૂપની ઘાત ન થવા દેવી અને પરભાવ પ્રત્યે ગમન ન કરવું, એ જ પારમાર્થિક ભાવ અહિંસાદિનું પરમ
સ્વરૂપ છે. એટલે આવા અહિંસાદિથી જીવ સમસ્ત પરભાવથી વિરામ પામી સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને ભજે છે, અર્થાત્ સ્વરૂપમાં સમાય છે. (જુઓ પૃ. ૩૯૫ તથા પૃ. ૫૭૨)
અથવા ઉલટી રીતે લઈએ તે સર્વત્ર શમના સારરૂપ યમપાલન જ છે. કારણ કે (૧) જીવ જ્યારે શમને પામે છે, અર્થાત કષાયની ઉપશાંતિને-ઉપશમને
પામે છે, ત્યારે તેના ધ-માન-માયા-લોભાદિ દુષ્ટ ભાવ મેળા પડે છે, શમને સાર યમ એટલે ક્રોધાદિને વશ થઈ તે હિંસાદિ કરતા નથી, અને સ્વાભાવિક
રીતે અહિંસાદિ પ્રત્યે જ ઢળે છે. (૨) અથવા જીવ જ્યારે અમનેશાંતિને પામે છે ત્યારે તે અન્યને પણ શાંતિ આપે છે, હિંસાદિથી પરને ઉપતાપ ઉપજાવતો નથી. (૩) અથવા જીવ જ્યારે શમને-સમભાવને પામે છે ત્યારે તે સર્વ જગત જીને સમ ગણતો હાઈ હિંસાદિ કરતો નથી અને અહિંસાદિ પાળે જ છે. (૪) અથવા જીવ જ્યારે સ્વરૂપવિશ્રાંતિરૂપ પરમ આત્મશાંતિને પામે છે, સ્વરૂપમાં સમાય છે, ત્યારે તે સ્વરૂપ અહિંસાદિરૂપ ઉત્કૃષ્ટ અહિંસાદિ યમપાલન કરે જ છે.
આમ યમપાલનને સાર શમ અને શમને સાર યમપાલન, એમ પરસ્પર સંકલિત છે. જે મુમુક્ષુ યમ એટલે ઉપરમ (વિરતિ) પામે છે, તે શમ એટલે ઉપશમ
પામે છે, અને જે શમ–ઉપશમ પામે છે, તે યમ–ઉપરમ પામે છે. યમ ત્યાં શમઃ કારણ કે જે કષાયાદિને ઉપશમ પામે છે તેને વિષયાદિ નિમિત્તે શમ ત્યાં યમ થતા હિંસાદિને ઉપરમ-વિરમણન અવશ્ય હોય છે, અને જેને વિષયા
થતી હિંસાદિને ઉપરમ હોય છે, તેને કષાયાદિનો ઉપશમ હોય છે, કારણ કે વિષયથી કષાય ને કષાયથી વિષય હોય છે, એટલે વિરતિ પામે છે તે શાંતિ પામે છે, અને શાંતિ પામે છે તે વિરતિ પામે છે. “જ્ઞાની ૮ વિરતિઃ તાત્પર્ય કે-(૧) જે પરભાવથી
Page #413
--------------------------------------------------------------------------
________________
ઉપસ’હાર : ચમને સાર શમ, શમના સાર ચમ
( ૭૨૫)
વિરતિરૂપ ઉપરમ પામે છે, તે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે; અને જે સ્વરૂપમાં શમનરૂપ ઉપશમ પામે છે, તે પરભાવથી વિરતિરૂપ ઉપરમ પામે છે. (૨) અથવા પરભાવ પ્રત્યે જતા આત્માના સંયમનરૂપ સયમયમ જે સેવે છે, તે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, અને જે સ્વરૂપમાં શમાવારૂપ શમ પામે છે, તે પરભાવ પ્રત્યે જતા આત્માના સયમનરૂપ સંયમ-યમ પામે છે.
અત્રે ઉપ-મશમના આ ઉપક્રમ જણાય છે:- પ્રથમ તે જીવને ઉપશમ પરિણામ ઉપજે છે, જીવ શાંત થાય છે. એટલે તેને વિરતિભાવ ઉપજે છે, એટલે તે હિંસાદિથી વિરામ પામે છે, તેથી તેને શાંતિસુખના અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિરતિ કરે છે, તેથી તેને એર વિશેષ શમસુખને અનુભવ થાય છે, એટલે તે વિશેષ વિશેષ વિરતિ કરે છે, એથી શમસુખ એર અધિક થાય છે. આમ જેમ જેમ વિરતિની માત્રા વધતી જાય છે, તેમ તેમ શમસુખની અધિકાધિક લહરીએ છૂટતી જાય છે. યાવત્ પૂર્ણ વિરતિ થતાં પૂર્ણ શમસુખને અનુભવ થાય છે ને આત્મા નિજ સ્વરૂપમાં શમાય છે.
વળી આ યમપાલન શમથી જ સાર છે-પ્રધાન છે. શમ ઉત્પન્ન થવા એ જ આ યમપાલનને સાર છે. જેટલે અશે શમ ઉપજે તેટલે અંશે આ યમપાલનની સારભૂતતા. શમની ઉત્પત્તિ એ જ આ યમપાલનની સફળતાની ચાવી છે. આત્માને કષાયની ઉપશાંતિ થઇ, સત્ર સમભાવ આવ્યા, સ્વરૂપ-વિશ્રાંતિરૂપ આત્મશાંતિ ઉપજી, તે સમજવુ' કે આ યમપાલનનું સારભૂત ફળ મળી ચૂકયું છે. અને જેમ કેાઈ પણ પ્રવૃત્તિનું—ક્રિયાનું કઇ ને કઇ વિશિષ્ટ ફળ હોય છે જ, તેમ આ યમપાલનરૂપ પ્રવૃત્તિનું– ક્રિયાનું સારભૂત ફળ આ શમ' જ છે, કે જે શમસુખની આગળ ઇંદ્ર ચક્રવત્તી આદિનું સુખ તૃણમાત્ર પણ નથી. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીનું વચનામૃત છે કે—
" नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य ।
ચક્ષુર્વામદેવ સાોર્ટે વ્યાપાર,ત્તિસ્ય || ’—શ્રી પ્રશમતિ.
विपक्षचिन्तारहितं यमपालनमेव यत् ।
तत्स्थैर्य मिह विज्ञेयं तृतीयो यम एव हि ।। २१७ ॥
વિપક્ષ ચિન્તાથી રહિત, તે યમપાલન જે; તે સ્થય અહી' જાણવું, ત્રીજો યમ જ છે તેહ. ૨૧૭
વૃત્તિ:-વિપક્ષચિન્તા તિક્—વિપક્ષ ચિંતા રહિત, અતિચારાદિ ચિંતાથી રહિત એમ અથ છે, અમાનમેષ ચત્—જે યમપાલન જ વિગ્નિષ્ટ ક્ષયે પશમવૃત્તિવડે કરીને, તત્ ઐમિદ્ વિજ્ઞયમ્—તે અહીં-યમેામાં થૈ જાણુવું, અને આ તૃતીયો યમ જ્ઞ –િતૃતીય યત્ર જ છે, સ્થિર યમ છે, એમ અથ છે.
Page #414
--------------------------------------------------------------------------
________________
(૭૨૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
અર્થ :—વિપક્ષ ચિન્તાથી રહિત એવું જે યમપાલન જ, તે અહીં યમામાં સ્થય જાણવું; અને તે ત્રીજો યમ જ-સ્થિર યમ જ છે.
વિવેચન
અતિચારાદિ વિપક્ષ ચિન્તાથી રહિત એવુ· જે વિશિષ્ટ ક્ષયાપશમવૃત્તિથી યમપાલન જ છે, તે અહી' યમામાં સ્થય છે; અને તે જ ત્રીજો સ્થિરયમ છે.
એટલે આ અહિ'સાઢિ યમનુ પાલન એવું તા સુદૃઢ થઇ જાય કે રખેને ભૂલેચૂકે અતિચાર આદિ લાગી જશે એવી ચિંતા રાખવી ન પડે, તેનું નામ સ્થિરપણું છે. પ્રવૃત્તિયમમાં પણ યમપાલન હતું જ, પણ ત્યાં હજુ અતિચાર-દેશભગ અતિચારાદિ આદિ દોષના સંભવ હતા; અને અહી. સ્થિરયમમાં તે એટલુ ચિંતારહિતપણું બધુ સ્થિરપણું થઇ જાય છે કે અતિચારાદિ દોષનેસ'ભવ રહેતા નથી. પ્રવૃત્તિયમમાં હજુ અહિ'સાદિના પ્રતિપક્ષી ર્હિંસાદિ દોષની સ‘ભાવનાને લીધે અહિંસાદિને દેશભંગ થવાના, અતિચાર લાગવાના, વ્યાઘાત થવાના ભય હતા, પણ હવે અહીં તે તેવા ભયને અવકાશ નથી. પૂર્વ અતિચારરૂપ કટક વિઘ્નના, હિંસાદિરૂપ જ્વર વિઘ્નને, અને મતિમેહ-મિથ્યાત્વરૂપ દિગ્મેહ વિઘ્નના ભય રહ્યા કરતા હતા. પણ હવે તેવા કેાઇ વિઘ્નના ભય રહેતા નથી. યાગમાગે િિવઘ્ન નિશ્ચિ’ત પ્રવૃત્તિ હોય છે, કારણ કે પ્રથમ માગે પ્રવૃત્તિ કરતા ઢાય, તે માêના અજાણુ હાઇ તેને ઠોકર પણ લાગે છે, વિઘ્ના પણ આડા આવે છે; એટલે ઠોકર ન લાગે, વિઘ્ના આડા ન આવે, અથવા દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં, કાળજી રાખતાં રાખતાં તેને ચાલવું પડે છે; પણ પછી રસ્તાના રીઢા માહિતગાર ભેમિયા થઇ જતાં તેને ઠોકર લાગવાની કે વિઘ્ના નડવાની બીક રાખવી પડતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે બેધડક ચાલ્યા જાય છે. તેમ આ અહિંસાદિ ચેાગમાગે જે પ્રથમ પ્રવૃત્તિ કરતા હેાય તે માના અજાણુ–અનભ્યાસી હાઇ, તેને અતિચારાદ્વિરૂપ સ્ખલના પણ થાય છે, ઠોકર લાગે છે, હિંસાદિ વિઘ્ના પણ નડે છે, એટલે પુનઃ સ્ખલના ન થાય, વિઘ્ના આડા ન આવે અથવા કેમ દૂર થાય, એમ ચિંતા કરતાં કરતાં–ઉપયાગરૂપ કાળજી રાખતાં રાખતાં તેને ગમન કરવું પડે છે. પણ પછી માના સુજાણુ—અભ્યાસી થઈ ગયા પછી તેને અતિચારાદિ સ્ખલના થવાની કે હિંસાદિ વિધ્ન નડવાની ભીતિ રહેતી નથી, એટલે પછી તે નિશ્ચિતપણે એધડક અહિં'સાદિ ચેાગમાગે ગમન કર્યાં કરે છે.
પ્રાર’ભક ચેાગી ‘કાચા' હાઇ તેને હજુ સ્ખલનાના—અતિચારના સભવ છે, પણ પ્રૌઢ અભ્યાસી યાગી પાકો ' થઈ ગયા હેાવાથી તેને ભૂલેચૂકે પણ સ્ખલનાના સ`ભવ નથી. (૧) · નવા નિશાળીએ' પાઠ લે તેમાં ભૂલચૂક થવાને સભવ
Page #415
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: રિથર યમ લક્ષણ, અતિચારાદિ ચિંતારહિતપણુ
(૭૨૭) અભ્યાસી છે, પણ પ્રૌઢ વિદ્યાથી કડકડાટ પાઠ બોલી જાય તેમાં લેશ પણ આદિના દૃષ્ટાંત ખલનાનો સંભવ નથી હોતું. તેમ આ અહિંસાદિમાં પ્રાથમિક
પ્રવૃત્તિ કરનારો-કાર્ચ અભ્યાસી અહિંસાદિ આચરે તેમાં અતિચાર લાગવાને ભય છે, પણ તેના દઢ પાલનથી રીઢે થઈ ગયેલ પાકો અભ્યાસી તે આચરે તેમાં અતિચાર દોષનો ભય નથી. (૨) કસરત શરૂ કરનાર શિખાઉને પ્રથમ મગદળ ફેરવવું ભારે થઈ પડે છે, ને તે હાથમાંથી “પડું પડું' થઈ જાય છે, પણ સારી પેઠે વ્યાયામ કરી ચૂકેલા કસાયેલા શરીરવાળા કસરતબાજ મહલને તે ભારી મગદળ ફેરવવું રમત થઈ પડે છે, ને તે તેના હાથમાંથી ખલના પામતું નથી. તેમ અહિંસાદિ યમને વ્યાયામ શરૂ કરનારને પ્રથમ તે તેનું આચરણ કઠિન લાગે છે ને તેમાં અલના થઈ કે થશે એવી ચિંતા રહે છે. પણ સારી પેઠે યમપાલનને વ્યાયામ કરી ચૂકેલા પુષ્ટ કસાયેલા ચારિત્ર-દેહવાળા ચગીને તો મેરુ જેવું ભારી વ્રત પાલન-ચમપાલન કરવું રમત થઈ પડે છે, ને તે કદી સ્કૂલના પામવાનો ભય રહેતો નથી. (૩) તલવારની ધાર પર ઊભા રહેતાં પણ શીખવાનું પ્રથમ અભ્યાસીને આકરું પડે છે, અને તેની ખલના પણ થાય છે, પણ પછી અભ્યાસ કરતાં કરતાં તે તલવારની ધાર પર ઊભે રહી શકે છે, એટલું જ નહિ પણ તેના પર સહેલાઈથી તાલબદ્ધ નૃત્ય કરી શકે છે, છતાં
ખલના પામતે નથી ! એવો અજબ બાજીગર તે બની જાય છે ! તેમ અહિંસાદિ પાલનરૂપ અસિધારા છત પર ઉભા રહેતાં પણ શીખવાનું પ્રારંભકને કઠિન પડે છે, અને તેમ કરતાં તેની અતિચારરૂપ ખલના પણ થાય છે; પછી પુનઃ પુન: આસેવનારૂપ અભ્યાસ કરતાં કરતાં–તેની પાછળ “રઢ લગાડીને મંડયા રહેતાં,” તે અસિધારાવત પર સ્થિર ઊભે રહી શકે છે, એટલું જ નહિં પણ તેના પર સહેલાઈથી સંયમરૂપ તાલબદ્ધ નૃત્ય પણ કરી શકે છે ! એવું અજબ બાજીગરપણું આ સ્થિર ગિરાજ દાખવે છે! (જુઓ પ. ૫૩૦, ધાર તરવારનીઈ.) (૪) શસ્ત્ર વ્યાપાર શીખનારને પ્રથમ તે હાથમાં બરાબર શસ્ત્ર પકડતાં પણ આવડતું નથી, ને તે પડી જવાને પણ ભય રહે છે, પણ શસ્ત્રવિદ્યા સારી પેઠે શીખી લીધા પછી તે શસ્ત્રજ્ઞ શસ્ત્રને ગમે તેમ વિઝી શકે છે, ને હાથે દઢપણે હાથમાં પકડ્યો હોવાથી તેની ખલન થવી સંભવતી નથી. તેમ આ અહિંસાદિ વેગવ્યાપારના અભ્યાસીને પ્રથમ તો આ ગવ્યાપાર બરાબર આવડતું નથી ને તેનું પતન થવાનો ભય પણ રહે છે, પણ આ યેગશાસ્ત્ર વિદ્યા સારી પેઠે અભ્યાસી લીધા પછી શાસજ્ઞ અભ્યાસી યેગીને તે અહિંસાદિ વેગવ્યાપાર લીલારૂપ થઈ પડે છે. અને અત્યંત દઢતાને લીધે તેની સ્કૂલના થવાનો સંભવ નથી હોતો. (૫) શિખાઉ કવિને પ્રથમ કાવ્ય કરતાં કઠિન પડે છે ને યતિભંગ આદિ દેષને સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધહસ્ત કવિને કાવ્ય કરવું સહેલું છે, સહજ છે, ને યતિભંગ આદિ દોષને સંભવ નથી હોતો. તેમ પ્રારંભિક યોગીને પ્રથમ અહિંસાદિ યમપાલન કઠિન પડે છે, ને અતિચારરૂપ “યતિભંગ”
Page #416
--------------------------------------------------------------------------
________________
(૭૨૮)
યોગદષ્ટિસમુરચય આદિ દોષને સંભવ છે, પણ પ્રૌઢ સિદ્ધહસ્ત સંયમી ગીને અહિંસાદિ યમપાલન સહેલું છે, ને તે “યતિભંગ' આદિ દોષ નડતો નથી.–આમ પ્રવૃત્તિયમમાં અને સ્થિર યમમાં યમપાલન તે સામાન્ય જ છે, પણ પ્રવૃત્તિયમમાં અતિચારાદિ દોષ સંભવ છે, અને સ્થિરયમમાં તે દોષને અસંભવ છે,-આ મુખ્ય તફાવત એ બે વચ્ચે છે.
તેમ જ બીજો તફાવત એ છે કે-પ્રવૃત્તિ યમના પાલન કરતાં સ્થિરયમનું પાલન વિશિષ્ટ ક્ષયોપશમ વૃત્તિથી યુક્ત એવું હોય છે. સામાન્ય વિદ્યાભ્યાસમાં પણ એકડીઆ
કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ વિઘાથીને વિશિષ્ટ ક્ષપશમ વધતો જાય છે–બુદ્ધિવિકાસ થતો જાય છે, બુદ્ધિબળ વધતું ક્ષયોપશમ જાય છે, એટલે તે વિકસિત બુદ્ધિબળથી અભ્યાસ આગળ વધારતે
જાય છે તેમ આ યોગવિદ્યાભ્યાસમાં પણ પ્રાથમિક અભ્યાસ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતું જાય છે, તેમ તેમ આ યોગવિદ્યાભ્યાસી આત્માથી યોગીને ક્ષયોપશમ વધતું જાય છે, જ્ઞાનવિકાસ થતો જાય છે, ચારિત્રબળ વધતું જાય છે, એટલે તે વિકસિત વિશિષ્ટ પશમ બળથી એર ને એર યોગાભ્યાસ આગળ વધારતે જાય છે. વ્યાયામ શરૂ કરતાં પ્રથમ તે થોડો થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી વ્યાયામથી જેમ જેમ શરીર કસાતું જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. તેમ ચોગ-વ્યાયામ શરુ કરતાં પ્રથમ તે થોડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી યોગવ્યાપારથી જેમ જેમ ચારિત્ર-શરીર કસાતું જાય છે, ચારિત્ર દેહનો વિકાસ થતો જાય છે, ચારિત્ર-કાયા પુષ્ટ થતી જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. આમ પ્રથમના યમપાલન કરતાં સ્થિરયમ યેગીનું આ યમપાલન અધિક બળવાન, અધિક સંવેગવાન, અધિક ક્ષેપશમવાનું, ને અત્યંત સ્થિરતાવાનુ હોવાથી વિશિષ્ટ જાણવું. તે એટલે સુધી કે અચલ ચળે પણ આ સાધક યોગીનું યમપાલન ન ચળે. આ સ્થિરતાનું ઉત્તમ ઉદાહરણ શ્રી જિન ભગવાનમાં પ્રાપ્ત થાય છે –
“અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી;
સકળ પ્રદેશે અનંતી, ગુણપર્યાય શક્તિ મહંતી લાલ. અતિ તસુ રમણે અનુભવવંતી, પરરમણે જે ન રમતી લાલ. અતિ પર દ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહિ ન રમણી લાલ. અતિ અતિશય યેગે જે નવિ દીપે, પરભાવ ભણી નવિ છીપે લાલ. અતિ નિજ તત્વ રસે જે લીની, બીજે કીણ હી નવિ કીની લાલ. અતિ”–શ્રી દેવચંદ્રજી.
અને યમપાલનનું જ જે શમસારપણું છે તે તે આગળની જેમ અત્રે પણ અધિક અધિકપણે અનુવર્તે છે જ એમ જાણવું. જેમ જેમ યમપાલનનું સ્થિરપણું-દઢપણું થતું જાય છે, તેમ તેમ પ્રશમ સુખની માત્રા વધતી જાય છે.
Page #417
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : અચિત્ય શક્તિનથી ૫ર સાધક સિદ્ધિયમ
(૭૨૯) परार्थसाधकं त्वेतत्सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्य शक्तियोगेन चतुर्थों यम एव तु ॥ २१८ ॥ પરાર્થસાધક સિદ્ધિ આ, શુદ્ધ આત્મની સાર
અચિત્ય શક્તિ યોગથી, ચતુર્થ યમ આ ધાર, ૨૧૮ અર્થ—અને પરાર્થ સાધક એવું આ યમપાલન તે અચિત્ય શક્તિગે કરીને શુદ્ધ અન્તરાત્માની સિદ્ધિ છે; અને આ ચતુર્થ યમ જ-સિદ્ધિયમ જ છે.
વિવેચન
પરાર્થનું-પ૫કારનું સાધક એવું જે આ યમપાલન છેતે સિદ્ધિ છે; અને આ શુદ્ધ અતરાત્માની સિદ્ધિ છે–બીજાની નહિં, કારણ કે તેની સંનિધિમાં વૈરત્યાગ હોય છે, એવું તે સિદ્ધિનું અચિન્ય સામર્થ્ય હોય છે. અને આ જે સિદ્ધિ છે તે જ થે સિદ્ધિયમ છે.
ઉપરમાં જે અહિંસાદિ યમપાલન કર્યું, તે જ ઉત્તરોત્તર શુદ્ધિને પામતું પામતું, એવું ઉત્કૃષ્ટ કેટિનું થઈ જાય કે તે સહજ સ્વભાવે પરમાર્થનું સાધક થઈ પડે, એને એ અચિત્ય શક્તિ હોય છે, કે જેથી પરના ઉપર સહેજે ઉપકાર થાય. જેમકે તેની સંનિધિમાં-નિકટતામાં વૈરત્યાગ હોય છે, “હંસાબરિકા તરન્નિધી વૈલ્યાઃ ' (પાત. ય.) ઈત્યાદિ. (જુઓ પૃ. ૨૦, “તે આત્મસ્વરૂપથી મહતુ ઈ.')
આમ અચિન્ય શક્તિગથી પરાર્થ સાધક એવું જે યમપાલન તે શુદ્ધ અન્તરાત્માની જ સિદ્ધિ છે,-બીજાની નહિં. અર્થાત્ અંતરાત્મા એટલે બધા શુદ્ધ થઈ
જાય છે કે તેને અચિત્ય ચારિત્રપ્રભાવ સહજ સ્વભાવે અન્ય છે અચિત્ય પર પડે છે, જેથી હિંસક ક્રૂર પ્રાણીઓ પણ પોતાના જાતિવૈર આદિ શક્તિયોગ ભૂલી જાય છે. દા. ત.-ભગવાન તીર્થંકરના સમવસરણમાં જાતિવૈરવાળા
પ્રાણીઓ પણ જાતિવૈર ભૂલી જઈ પ્રેમથી બાજુ-બાજુમાં બેસીને દેશના સુણે છે. જેમકે-હરિણી સિંહશિશુને પુત્રબુદ્ધિથી સ્પશે છે, ગાય વાઘના બચ્ચાને પિતાને પુત્ર માની પંપાળે છે, બિલાડી હંસબાલને પ્રેમ પરવશ થઈ સ્પર્શે છે, મયૂરી
રિ-પાર્થસાધવં તદ્-પરાર્થસાધક એવું આ યમપાલન, રિદ્ધિ-સિદ્ધિ કહેવાય છે. અને આદ્વારFર-શુદ્ધ અંતરાત્માની–અન્યની નહિં. વિચારતોન–અચિન્ત શક્તિગથી, તેની સંનિધિમાં વૈરત્યાગ થકી. આથી આવતર્યો યમ 4 -ચતુર્થ યમ જ છે, સિદ્ધિયમ છે એવો ભાવ છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
(૭૩૦)
યોગદષ્ટિસમુરચય સાપને સ્પર્શે છે,–આમ એક સમભાવરૂઢ, કષાય કલુષતા રહિત એવા ક્ષીણમેહ યેગીના આશ્રયે બીજા પ્રાણીઓ પણ મદ રહિત થઈ પિતાના આજન્મ વૈર છોડી દીએ છે.”
" सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम् , मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्या जन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति, શ્રિત્યા લાગૈાઢું ઘામિતસુષ યોનિં ક્ષણમોમ ”—શ્રી શુભચંદ્રાચાર્યજીકૃત
શ્રી જ્ઞાનાવ. આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થતાં–અત્યંત સ્થિરતા થતાં, તે પરમ અહિંસક મહાત્મા ગીશ્વરની સંનિધિમાં આમ જાતિવૈરને પણ ત્યાગ હોય છે. તેમજ સત્યાદિની પ્રતિષ્ઠામાં તથા પ્રકારને તે તેને મહાપ્રભાવ વર્તે છે, ઈત્યાદિ પાતંજલ આદિ
ગશાસ્ત્રમાં જે વર્ણવવામાં આવ્યું છે, તે સર્વ અત્ર તીર્થકર જેવા પરમયોગીના ચરિતમાં પ્રગટ ચરિતાર્થ થયું પ્રતીત થાય છે, તે પરમ યોગેશ્વરના અચિત્ય મહાપ્રભાવના એક દેશમાં સમાઈ જાય છે. આવી જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેનું નામ સિદ્ધિ છે, –નહિં કે અન્ય વાહ ઉપજાવનારા ચમત્કારાદિની સિદ્ધિ તે સિદ્ધિ. તેવી ચમત્કારાદિ બતાવી નમસ્કાર કરાવવારૂપ સિદ્ધિ તે સ્વને ને પરને પાડનારી છે, યોગીને અધઃપતિતભ્રષ્ટ કરનારી છે. આ અંગે પરમ ગસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ મનનીય વચનામૃત છે કે –
સમ્યગદષ્ટિ પુરુષ કે જેનો ચોથે ગુણઠાણે સંભવ છે, તેવા જ્ઞાની પુરુષને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હોતી નથી. જેને વિષે હોય છે તેને તે સ્કુરણ વિષે પ્રાયે ઇચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હોય તે થાય છે, અને જે તેવી ઈચ્છા થઈ તે સમ્યકૃત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે છઠું ગુણઠાણે પણ ઉત્તરોત્તર સિદ્ધિગને વિશેષ સંભવ થત જાય છે, અને ત્યાં પણ જે પ્રમાદાદિ જેગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તે પ્રથમ ગુણઠાણને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણઠાણે, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદને અવકાશ છે છે અગિયારમે ગુણઠાણે સિદ્ધિોગને લેભ સંભવતે જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હેવી સંભવે છે. બાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે, અને
જ્યાંસુધી સમ્યગ્ર પરિણામી આત્મા છે ત્યાં સુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળ સંભવતી નથી.”–શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૬૯ (૪૨૦)
આમ યમના ચાર પ્રકાર કહ્યાઃ ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. તેમાં ઈચ્છાયમ તે અહિંસાદિ યોગમાર્ગ પ્રત્યેની રુચિરૂપ છે, પ્રવૃત્તિયમ તે માગે સંચરવા રૂપ-ગમનરૂપ છે, સ્થિરયમ તે માગે નિરતિચાર નિર્વિબ ગમનરૂપ-અત્યંત સ્થિરતા
Page #419
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તે જ સિદ્ધિ
(૭૩૧)
રૂપ છે, અને સિયિમ તે માના અ ંતિમ ધ્યેયને પામી પાપકાર કરવારૂપ છે. ઇચ્છાયમથી માંડીને જેમ જેમ યાગી આગળ વધતા જાય છે, તેમ તેમ તેની આત્મવિશુદ્ધિ વધતી જાય છે, સવેગરૂપ વેગ અતિ વેગ પકડતા જાય છે, ક્ષયાપશમ બળ વૃદ્ધિ પામતુ જાય છે, અને છેવટે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ થાય છે.
આ જે શુદ્ધ અતરાત્માની સિદ્ધિ, તેમાં ઉત્કૃષ્ટ કોટિનુ યમપાલન શમાઈ જાય છે; કારણ કે ત્યારે આત્મા દ્રવ્ય-ભાવથી પૂર્ણ અહિંસામય બની જાય છે, રાગાદિ વિભાવથી સ્વરૂપની હિંસા કરતા નથી; પૂર્ણ સત્યમય બની જાય છે-પરભાવને પેાતાને કહેવારૂપ અસત્ય વક્રતા નથી; પૂર્ણ અસ્તેયમય બની જાય છે-પરભાવને લેશ પણ અપહરતા નથી; પૂર્ણ બ્રહ્મચર્યંમય ખનીજાય છે,-શુદ્ધ આત્મસ્વરૂપમાં, બ્રહ્મમાં ચરે છે ને પરભાવ પ્રત્યે વ્યભિચરતા નથી; પૂર્ણ અપરિગ્રહમય અને છે, પરભાવના પરમાણુ પ્રત્યે પણ આત્મભાવરૂપ મમબુદ્ધિ ધરતા નથી. આમ સમસ્ત પરભાવથી વિરામ પામી, સમસ્ત પરપરિણતિના પરિત્યાગ કરી, તે આત્માામી યાગી સ્વભાવમાં આરામ કરે છે, ને શુદ્ધ આત્મપરિણતિને નિરંતર ભજ્યા કરે છે. અને આમ શુદ્ધ સ્વરૂપ પદમાં સ્થિતિ તેનું નામ જ પર્મ અહિંસા, તેનું નામ જ પરમ સત્ય, તેનુ નામ જ પરમ અસ્તેય, તેનુ નામ જ પરમ બ્રહ્મચ,તેનુ નામ જ પરમ અપરિગ્રહ, અને આમ આ પાંચે જેને પરમ પરિપૂર્ણ વર્તે છે, તે જ સાક્ષાત્ જીવંત પરમાત્મા, તે જ જગમ કલ્પવૃક્ષ કે જેને ધન્ય જના સેવે છે. (જુએ કાવ્ય, પૃ. ૬૦૨)
★
યમ પ્રકારાના સાર
શુદ્ધ અ`તરા ત્માની સિદ્ધિ
અહી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ–શીલ-વ્રત સતંત્ર સાધારણપણાથી સંત જનાને સુપ્રસિદ્ધ છે. તે પ્રત્યેક યમના ચાર ચાર પ્રકાર છે; ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિર્યમ, સિયિમ. (૧) યમવંતની કથા પ્રત્યે પ્રીતિવાળી એવી જે યમાને વિષે અવિપરિણામિની ઇચ્છા, તે પહેલા ઇચ્છાયમ છે. (૨)સર્વાંત્ર શમસાર એવુ' જે યમપાલન તે જ અહીં પ્રવૃત્તિ છે, અને તે જ ખીન્ને પ્રવૃત્તિયમ છે. (૩) અતિચારાદિ ચિન્તાથી રહિત એવુ... જે યમપાલન તે જ અહીં થૈય છે, અને તે જ ત્રીજો સ્થિયમ છે. (૪) અર્ચિત્ય શક્તિયાગથી પરાČનું સાધક એવું જે આ યમપાલન તે શુદ્ધ અતરાત્માની સિદ્ધિ છે, નહિ કે અન્યની, અને આ જ ચેાથેા સિદ્ધિયમ છે. અચિન્હ શક્તિયેાગથી તેની સાંનિધિમાં વરત્યાગ હેાય છે.—આમાં પહેલા બે પ્રકાર પ્રવૃત્તચક્ર યેગીને પ્રાપ્ત થઈ ચૂકયા હેાય છે, અને છેલ્લા બે પ્રકારને અર્થે તે સતત પુરુષાર્થાંશીલ રહે છે. 卐
અવંચક સ્વરૂપ કહે છે:—
Page #420
--------------------------------------------------------------------------
________________
(૭૩૨)
सद्भिः कल्याण संपन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥ २१९ ॥
યોગદૃષ્ટિસય
દનથી પણ પાવના, કલ્યાણ સત શું જે; તથાદનથી યાગ તે, આદ્ય અવંચક એહુ. ૨૧૯ અઃ—દનથી પણુ પાવન એવા કલ્યાણુસ ́પન્ન સત્પુરુષા સાથે તથાપ્રકારે દશ નથકી જે ચેગ થવા, તે આદ્ય અવંચક-ચેાગાવચક કહેવાય છે.
વિવેચન
કલ્યાણસંપન્ન-વિશિષ્ટ પુણ્યવત, તથા દર્શીનથી પણ પાવન, એવા સંતા સાથે વિષય અભાવે તે પ્રકારે ગુણવત્તાથી તથાદશનથકી, જે ચેાગ-સંબધ થવા તે આદ્યઅવ’ચક-ધાગાવ ચક છે.
સ'તા સાથે તથા નથકી જે ચેાગ-સંબધ થવા અર્થાત્ સત્પુરુષના તથારૂપે ઓળખાણુપૂર્ણાંક યાગ થવા તે ચેાગાવચક છે. સત્પુરુષનુ જે પ્રકારે ‘ સ્વરૂપ ′ છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શનથકી, સ્વરૂપની ઓળખાણથકી, સત્પુરુષ સાથે તથાદનઃ સ્વ- જે યાગ થવા, આત્મસંબધ થવા, બ્રહ્મસબંધ થવા, તેનું નામ રૂપ આળખાણુ ચેાગાવ'ચક છે. સત્પુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી, ઉપલક એળખાણ માત્રથી આ યાગ થતા નથી, પણ તેનું સત્પુરુષ સ્વરૂપે દર્શન-ઓળખાણુ થવાથકી જ આ યોગ સાંપડે છે. એટલે સત્પુરુષના જોગમાં તથાસ્વરૂપે દન—એળખાણુ-પીંછાન એ જ મેટામાં મેટી અગત્યની વસ્તુ આભ્યંતર સ્વરૂપદર્શન થાય, તેા જ સત્પુરુષના ખરેખર યાગ થાય છે. અને આવા યોગ થાય તે જ અવચક યાગ છે.
છે. આ
આ સત્પુરુષ કેવા હેાય છે? તેા કે—કલ્યાણુસપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવત હાય છે. પરમ ચાચિ'તામણિરત્નની સાક્ષાત્ પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા સત્પુરુષ દર્શનથી પણ પાવન હોય છે. એમના દર્શીન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હૈાય છે. એએશ્રીના પવિત્ર આત્મચારિત્રના જ કાઇ એવા અદ્ભુત મૂક પ્રભાવ પડે છે કે—બીજા જીવાને
વૃત્તિ:-સદ્ધિ: ત્યાળસંપન્નૈ:-કલ્યાણસ પન્ન એવા સંતા–સત્પુરુષો સાથે, વિશિષ્ટ પુણ્યવત એવા સંતા સાથે, દર્શનાપિપાવનૈઃ 'નથી પણ પાવન, અવલેાકનથી પણ પાત્રન એવા સાથે, તથા-તથાપ્રકારે, તે પ્રકારે ગુણુવત્તાથી—ગુણુયુક્તપણાથી,વિષયય અભાવે કરીને, દર્શનમ્-દર્શનતે તથાશ'ન, તેથી કરીને-તેના વડે કરીને જેયોન:–ચેગ, સબધ, તેની સાથે થાય તે, આવાવા સન્ધ્યતે–આદ્ય અવંચક કહેવાય છે, આદ્ય અવચક એમ અથ છે,
Page #421
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : પુરુષ સ્વરૂપના તથાદશનથી વેગાચક
(૭૩૩) દેખતાં વેત જ તેની અજબ જાદુઈ અસર થાય છે. આવા કલ્યાણસંપન્ન, દર્શનથી પણ પાવન, નિર્દોષ નિર્વિકાર વીતરાગ એવા જ્ઞાની પુરુષ, એમની સહજ દર્શનમાત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર એાળખાઈ જાય છે, કારણ કે મૌન મુનિનું દર્શન પણ હજાર વાગાડંબરી વક્તાઓના લાખે વ્યાખ્યાને કરતાં અનંતગણે સચોટ બંધ આપે છે. (જુઓ પૃ. ૨૫૩, “હે સહુરુષના વચનામૃત” ઈત્યાદિ.) સ્વદેહમાં પણ નિમમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકે
“કીચસો કનક જાકે, નીચસો નરેશપદ, મીચસી મિત્તાઈ, ગરવાઈ જાકે ગારસી; જહરસી જેગ જાતિ, કહરસી કરામતિ, હરસી હીંસ પુદ્ગલ છબી છારસી. જાલો જગવિલાસ, ભાલ ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસો સુજસ જાને, વીઠસો વખત માન, એસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.”
-કવિવર બનારસીદાસજી. આવા પરમ નિર્દોષ, પરમ નિવિકાર, પરમ વીતરાગ જ્ઞાની પુરુષને-સાધુજનને તેના યથાર્થ ગુણસ્વરૂપે ઓળખવા, તેમનું જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે સ્વરૂપે તેમનું દર્શન કરવું તે “તથાદર્શન' છે. આ તથાદશનથી સત્પરુષને વેગ થાય છે, અને તે યુગનું નામ યોગાવંચક છે.-આમ આ ગાવંચકની પ્રાપ્તિમાં ત્રણ મુખ્ય વસ્તુ આવશ્યક છેઃ (૧) જેને યોગ થવાને છે, તે સત્પરુષ, સાચા સંત, સદ્ગુરુ હોવા જોઈએ. (૨) તેના દર્શન-સમાગમ થવા જોઈએ. (૩) તેનું તથાસ્વરૂપે દર્શન-ઓળખાણ થવું જોઈએ. આમાંથી એકની પણ ન્યૂનતા-ખામી હોય તે ગાવંચક થતું નથી.
કારણ કે (૧) પ્રથમ તે જેની સાથે યોગ થવાના છે તે પોતે સત, સાચા સપુરુષ, પ્રત્યક્ષ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સદ્દગુરુ હેવા જઈએ; શાસ્ત્રોક્ત સકલ
સાધુગુણથી શોભતા એવા સાધુચરિત સાચા ભાવસાધુ હેવા જોઈએ; સપુરુષ સ્વરૂપ શુદ્ધ સોના જેવા શુદ્ધ, પરમ અમૃત જેવા મીઠા, શુદ્ધ સ્ફટિક જેવા
નિર્મલ પવિત્ર પુરુષ હોવા જોઈએ; સર્વ પરભાવના ત્યાગી આત્મારામી એવા સાચા “સંન્યાસી’ હોવા જોઈએ; બાધાવ્યંતર ગ્રંથથી–પરિગ્રહથી રહિત એવા સાચા નિગ્રંથ-ભાવશ્રમણ હોવા જોઈએ, પરભાવ પ્રત્યે મૌન એવા આત્મજ્ઞાની વીતરાગ જ્ઞાની “મુનિ” હોવા જોઈએ; સહજ આત્મસ્વરૂપપદને જેને સાક્ષાત્
ગ થયો છે એવા યથાર્થ ભાવગી હવા જોઈએ; સ્વરૂપવિશ્રાંત એવા શાંતમૂર્તિ “સંત” હોવા જોઈએ; ટૂંકામાં તેમના “સત” નામ પ્રમાણે “સત્’–સાચા હોવા જોઈએ, આત્માના પ્રત્યક્ષ પ્રગટ સત્ સ્વરૂપથી યુક્ત એવા “સત” હોવા જોઈએ. પણ આવા “સત” સ્વરૂપયુક્ત સાચા સંત-સપુરુષ ન મળ્યા હોય, અને અસત્ અસંત અસાધુ કે કુસાધુને સત્ માની લીધા હોય, તે આ પેગ બનતું નથી, યોગ અગરૂપ
Page #422
--------------------------------------------------------------------------
________________
(૭૩૪)
ગદષ્ટિસમુચ્ચય થાય છે, માટે જેની સાથે યોગ થવાને છે, તે સત્-સપુરુષ સાચા ભાવસાધુ-ભાવયેગી હોવા જોઈએ. બાકી જગતમાં કહેવાતા સાધુઓને, બાહા વેષધારી સાધુ-સંન્યાસીબાવાઓને, જટાજૂટ વધારનારા નામધારી જોગીઓને, અનેક પ્રકારના વેષવિડંબક દ્રવ્યલિંગીઓનો કાંઈ તોટો નથી. પણ તેવા સાધુ ગુણવિહીન, ખોટા રૂપીઆ જેવા દ્રવ્યલિંગીઓથી “કાંઈ શુકરવાર વળતો નથી.” આત્માનું કાંઈ કલ્યાણ થતું નથી. (જુઓ પૃ. ૧૨૮-૧૨૯). (૨) બીજુ,-આવા પુરુષ સદ્ગુરુ વિદ્યમાન હોય, પણ તેને દર્શન જોગ જે ન થાય, સમાગમ-પરિચય ન થાય તે શું કામ આવે ? આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યું હોય, પણ તેને લાભ ન લેવાય તે શું કામનું? અચિંત્ય ચિંતામણિરત્ન હાથ લાગ્યું હોય, પણ તેને સેવી ચિંતિત લાભ ન ઉઠાવાય તે શું કામનું? કામદુધા કામધેનુ મળી હોય પણ તેની આરાધના ન થાય તે શું કામનું? સાક્ષાત્ પરમામૃતને મેઘ વરસતે હોય, પણ તેને ઝીલવામાં ન આવે, તે શું કામનું ? માટે સંતના દર્શન-સમાગમની તેટલી જ આવશ્યકતા છે (જુઓ પૃ. ૧૬૨, “પરિચય પાતક ઘાતક સાધુ શું” ઈ. ) (૩) ત્રીજું–બાહ્યથી સંતના દર્શન-સમાગમ થાય, પણ અંતથી
સંતનું તથા પ્રકારે સંતસ્વરૂપે દર્શન ન થાય, સતસ્વરૂપે ઓળખાણ સ્વરૂપનું ન થાય, તે તેને બાહ્ય સમાગમગ પણ અગરૂપ થાય છે, નિષ્ફળ તથા દર્શન થાય છે. અથવા સપુરુષ મળ્યા હોય, પણ તેનું અંતર દર્શન
ઓળખાણ થઈ શકે એવી પિતાનામાં યોગ્યતા ન હોય, તે પેગ ન મળ્યા બરાબર થાય છે. આ ત્રણમાં પણ ત્રીજે મુદ્દો સૌથી વધારે મહત્ત્વનું છે, કારણ કે પુરુષ હોય, તેને બાહ્ય દર્શન-સમાગમ પણ થયા હોય, પણ તેનું તથાસ્વરૂપે
આત્મદર્શન” ન થયું હોય તે શું કામનું? કારણ કે તથાસ્વરૂપે દર્શન વિના સપુરુષનો યોગ અગ થાય છે અફળ જાય છે. એમ તે આ જીવે અનેક વાર ભગવાન તીર્થકર જેવા પરમ પુરુષના દર્શન કર્યા હશે, પણ આ જીવની યોગ્યતાની ખામીને લીધે તે પુરુષનું તથાદર્શન ન થયું, તેથી તે યુગ અફળ ગયે, માટે પુરુષના યોગની ખરેખરી રહસ્ય ચાવી (Master-key ) તેનું તથાસ્વરૂપે દર્શન કરવું-ઓળખાણ થવી તે છે. અને એમ થાય ત્યારે જ અવંચક યોગ થાય છે.
આ “અવંચક એટલે શું? વંચક નહિ તે અવેચકવચે નહિ, છેતરે નહિ, ઠગે નહિં તે અવંચક. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં, એ અમેઘ, અચૂક, અવિ.
સંવાદી, રામબાણ તે અવંચક. યોગ એ કે ક્રી વંચે નહિં, ખાલી ચોગ, અવંચક જાય નહિં, તે યોગાવંચક. આ ગાવંચક બાણના લક્ષ્ય તાકવા એટલે? બરાબર છે. (જુએ પૃ. ૧૫૯-૧૬૦, આકૃતિ ૬ ) બાણુની લક્ષ્યક્રિયામાં
પ્રથમ પગથિયું લક્ષ્ય-નિશાનને બરાબર તાકવું (Aiming) તે છે. તે લય બરાબર તાક્યા પછી જ બીજી નિશાન વિધવાની ક્રિયા બને છે. તેમ આ
Page #423
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર ગાવંચકથી જીવનપદે
(૭૩૫) સમસ્ત ગક્રિયારૂપ રાધાવેધમાં પણ પ્રથમ પગથિયું સાધ્યરૂપ લક્ષ્યને-નિશાનને સુનિશ્ચિત કરી બરાબર તાકવું તે છે. આ સાધ્ય લક્ષ્યની સાથે યોગ થ-ડાણ થવું, તેનું નામ જ યેગાવંચક છે. અને તે પરમ નિશ્ચયરૂપ સાધ્ય લક્ષ્ય તે સ્વરૂપ જ છે, એટલે સ્વરૂપ લક્ષ્યને અનુલક્ષીને કરવામાં આવેલ ગ તે યોગાવંચક છે. (જુઓ પૃ ૬૯૩)
તે પછી અત્રે પુરુષના તથાદર્શનરૂપ યોગ પર આટલો બધો ભાર મૂકવાનું શું કારણ? કારંણ એટલું જ કે–સપુરુષ મૂર્તિમંત પ્રગટ સ્વરૂપ છે, સાક્ષાત્-પ્રત્યક્ષ
મૂર્તિમંત પ્રગટ સસ્વરૂપને વેગ પામેલ પ્રગટ “ગી” છે, સાક્ષાત્ સાક્ષાત્ સત્ સહજાન્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યેગી પુરુષના સ્વરૂપ જવલંત આદર્શદર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ
આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી સપુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેને આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખે ઉપદેશે જે બંધ નથી કરી શક્તા, તે આવા એક પુરુષને જીવતે જાગતે દાખલ કરી શકે છે. આમ યેગી પુરુષના તથાદશનથી જીવનું લક્ષ્ય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે, અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપલક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપને સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર પુરુષના યેગને યોગાવંચક કહ્યો છે. - આ પુરુષના યેગથી પ્રાપ્ત થતે દેગવંચક ગ જીવનું આખું જીવનચક્ર બદલાવી નાંખે છે. પ્રથમ જે જીવનું સમસ્ત આચરણ સંસારાર્થ થતું હતું, તે હવે સ્વ
રૂપલક્ષી થયા પછી કેવળ આત્માર્થ જ થાય છે. પ્રથમ જે જીવની ચગાવંચથી સમસ્ત ક્રિયા-પ્રવૃત્તિ આત્મબાધક થઈને પ્રવર્તતી હતી, તે હવે આત્મ જીવનપલટે સાધક થઈને પ્રવર્તે છે. પ્રથમ જે સહુ સાધન બંધનરૂપ નીવડતા હતા,
તે હવે સત્ય સાધનરૂપ થઈ પડે છે. પ્રથમ જે સ્વરૂપલક્ષ વિના ષકારક ચક આત્મવિમુખપણે ઉલટું ચાલતું હતું, તે હવે આત્મસન્મુખપણે સુલટું ચાલે છે. (જુઓ આકતિ ૨૦). પ્રથમ જે આત્માની બધી ચાલ આશ્રવ-બંધપણે અવળી ચાલતી હતી, સવા ર-નિજ રારૂપ થઈ સવળી ચાલે છે. પ્રથમ જે જીવના સમસ્ત વેગ-ક્રિયાદિ સ્વરૂપ લક્ષને ચૂકી વાંકાચૂંકા ચાલતા હોઈ, વંકગામી હોઈ, વંચક થઈને પ્રવર્તતા હતા, તે હવે સ્વરૂપ લક્ષ્યને સાંધી સરલ ચાલી, “અવંકગામી’ થઈ, અવંચક થઈને પ્રવર્તે છે. આવો ચમત્કારિક પલટો ફેરફાર આ જીવમાં થઈ જાય છે. સકલ જોગજીવનરૂપ આ ગાવંચક જ્યારે જીવને પ્રાપ્ત થાય છે, ત્યારે જ તેનું ખરેખરૂં જોગીજીવન' શરૂ થાય છે. અને એટલા માટે જ એને “આ”—સૌથી પ્રથમ એ અવંચક કહ્યો છે, પ્રથમ એ અવંચક હોય તે જ પછી બીજું બધુંય અવંચક હોય છે, નહિં તે વંચક જ હોય છે, કારણ કે તે પહેલાંના તેના સવ યોગસાધન વંચક જ
Page #424
--------------------------------------------------------------------------
________________
(૭૩૬)
ગદષ્ટિસમુચ્ચય હતા, સત્ સાધ્યથી વંચિત કરી–સૂકાવી છેતરનાર, ઠગ જેમ ઠગનાર હતા. (જુઓ પૃ. ૧૬૨, ૧૬૩, યમ નિયમ સંયમ આ૫ કિયો' ઇત્યાદિ જોગીંદગર્જના.)
આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના વેગ વિના જીવના સર્વ યોગ-સાધન વંચક નીવડ્યા છે, પણ શ્રી સદ્દગુરુનો યોગ થતાં તે સર્વ યોગ અવંચક થઈ પડે છે.
આવો પરમ અદ્દભુત મહિમા આ ગાવંચક યોગને છે. આ સદ્દગુરુ ગે પુરુષના સ્વરૂપદર્શનરૂપ આ મેગાવંચક નામની ચોગસંજીવની અવંચક પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક ચાલુ થઈ જાય છે. જેમ હાથે
ફેરવતાં આખું ચક્ર ચાલવા માંડે છે, તેમ આ મેગાવંચકરૂપ હાથ ફેરવતાં આખું ગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષ સદ્દગુરુના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની ગગાડી સરેડે ચડી–પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપસ્થિત સપુરુષ સદ્ગુરુને તથાદર્શનરૂપ યેગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમઘન એ અમૃતરસ પ્રાપ્ત થાય છે.
સત્ તે બ્રાંતિ નથી, જાંતિથી કેવલ વ્યતિરિક્ત (જૂદું) છે, કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્તિ કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરો, અને પછી “સત'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. (જુઓ પૃ. ૩૨૧)
જ્ઞાની પુરુષને તે તે સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયું છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ છવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દઢ કરીને લાગે છે. xxx જ્ઞાની પુરુષની ઓળખાણ નહિ થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દેષ જાણીએ છીયે:-(૧) એક તે હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજુ, કભયને લીધે, અપકીતિ ભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું.” –શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૮૧, ૩૪૨ (૨૧૧, ૪૧૬)
तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावश्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥ २२०॥ તેને જ પ્રણામાદિન, ક્રિયાનિયમ જે સાર;
ક્રિયા અવંચક પેગ તે, પાપક્ષયોદય કાર. ૨૨૦ વૃત્તિ સેમેવ-તેઓને જ, સંતેને જ ગળામાલક્રિયાનિયમ હૃત્યમ–પ્રમાદિ ક્રિયાનિયમ એ જ બસ, શિયાવાઃ રાત-ક્રિયાવંચક એગ હોય, અને આ-માપક્ષો :-મહા પાપક્ષના ઉદયરૂપ છે, નીચ ગોત્ર કર્મને ક્ષય કરનારો છે, એમ ભાવ છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : સદગુરુ યોગે, અવંચક યોગ, અવ'ચક ક્રિયા
(૭૩૭) અર્થ –તે જ તેના પ્રામાદિ ક્રિયાને નિયમ એ જ ક્રિયાવંચક વેગ છે – કે જે મહાપાપક્ષયના ઉદયરૂપ છે.
વિવેચન તે સંતે પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાનો નિયમ એ જ બસ ક્રિયાવંચક યોગ છે; અને આ મહાપાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કમને ક્ષય કરનાર છે.
આવા જે ઉપરમાં હમણું જ કહ્યા તે શાંત, દાંત ને ક્ષાંત સાચા સપુરુષો-ભાવસાધુઓ પ્રત્યે જ પ્રણામાદિ ક્રિયાને નિયમ તે ક્રિયાવંચક છે. આત્માના સત્ સ્વરૂપને
યોગ થયો છે એવા જે સાચા ભાવગી પુરુષનું સપુરુષસ્વરૂપે સત્પુરુષની દર્શન થયું, તે પુરુષ પ્રત્યે જ પ્રમાદિ ક્રિયા કરવી તે કિયાવંચક છે. ભક્તિ અત્રે આદિ શબ્દથી સ્તવન, કીર્તન, વૈયાવચ્ચ, સેવા વગેરે ગ્રહણ
કરવા. જેને પુરુષના સ્વરૂપનું-ગુણવંતપણાનું અદ્ભુત દર્શન થાય છે, તેના સ્વરૂપને લક્ષ્ય થાય છે, તેને આત્મા પછી સહજ સ્વભાવે ભક્તિભાવથી તે સંતના ચરણકમળમાં ઢળી પડે છે, તેને મને. તે સતપુરુષના ગુણચિંતનમાં રમે છે, તેના વચન યેગને તે સપુરુષનું ગુણસ્તવન ગમે છે, તેને કાયમ તે પુરુષના ચરણે નમે છે, તેના સમસ્ત આત્મપ્રદેશ તે સપુરુષ પ્રત્યે પરિણમન-“પરિગ્નમન કરે છે. આમ તે સપુરુષ પ્રત્યેની ભક્તિ ક્રિયામાં મન-વચન-કાયાની સમસ્ત શક્તિથી તલ્લીન બને છે. (જુઓ પૃ. ૩, “પ્રભુપણે પ્રભુ ઓળખી” ઈ.) એટલે આ ભક્તિવંત જીવ નિરંતર સપુરુષના વિનય, બહુમાન, આદર આદિ કરે છે; તનથી, મનથી, ધનથી, સર્વથી તેમની આજ્ઞા માથે ચઢાવે છે, અને સર્વાત્માથી તેમની વૈયાવચ્ચ-સેવા વગેરે કરે છે; કર જોડી તેમની સેવામાં ખડે પગે ઉભું રહે છે, તેમની સેવામાં તન-મન-ધન સર્વ અર્પણ કરે છે. જોકે પુરુષ તે પરિપૂર્ણ નિ:સ્પૃહ છે અને દેહાદિમાં પણ સર્વથા મૂચ્છરહિત હેઈ પરમાણુમાત્રની પણ અપેક્ષા રાખતા નથી, તે પણ સપુરુષને પોતાના પરમ ઉપકારી જાણી આત્માર્થી મુમુક્ષુ જીવ તેમના ચરણકમળમાં આત્માર્પણ કરે છે– આત્મનિવેદન કરે છે, નિજ આત્માનું નૈવેદ્ય ધરે છે, અને ભાવે છે કે “શું પ્રભુ ચરણ કને ધરું ?” (જુઓ પૃ. ૧૩૨, “આહ અહો શ્રી સદ્ગુરુ' ઈ.)
- ઈત્યાદિ પ્રકારે જે પરમ નિઃપૃહી આત્મારામી સપુરુષ પ્રત્યે પ્રણામાદિ ભક્તિ ક્રિયા કરવામાં આવે છે, તે જ ક્રિયાવંચક યુગ છે, તે જ કિયા અવંચક છે. ક્રિયા એવી કે જે કદી વચે નહિં, ચૂકે નહિં, ફોગટ જાય નહિ, તે ક્રિયાવંચક લક્ષ્યને-નિશાનને બરાબર તાકીને ફેંકવામાં આવેલા બાણની ગમન કિયા લક્ષ્ય ભણી જ હોય, અચૂકઅવંચક જ હેય, આડીઅવળી ન હય, વંચક-સૂકનારી ન હોય. તેમ સપુરુષના સ્વરૂપ-લક્ષ્યને બરાબર લક્ષમાં રાખીને કરવામાં આવેલી આ વંદનાદિ ક્રિયા પણ સાધ્ય
Page #426
--------------------------------------------------------------------------
________________
(૭૩૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
સ્વરૂપ લક્ષ્ય ભણી જ હાય, અવાંચક-અચૂક જ હાય, આડીઅવળી ન હેાય, વાઁચક–ચૂકનારી ન હેય. આમ આ ક્રિયાવાંચક પ્રસ્તુત ખાણના દેષ્ટાંતમાં બાણુની અવંચક ગમનક્રિયા બરાબર છે; કારણ કે જો નિશાન પ્રત્યે માણુના ચૈાગ–અનુસ ંધાન ખરાખર તાકેલ-અવચક્ર હાય, તે। નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ ખરાખર અચૂક-અવરચક જ હોય. અને જો નિશાન પ્રત્યે ખાણને ચેાગ–અનુસ ́ધાન ખરાખર તાકેલ ન હોય, વંચક-ચૂકી જનાર ઢાય, તેા નિશાન પ્રત્યેની ગમનક્રિયા પણ આડીઅવળી-વાંચક હેય. તેમ યાગ જો અવ'ચક હાય, તે ક્રિયા પણ અવ'ચક હોય; અને યાગ જે વહેંચક હેાય તે ક્રિયા પણ વાંચક હાય, આ નિયમ છે.
એટલે સત્પુરુષના સ્વરૂપદર્શનરૂપ-ઓળખાણુરૂપ ચેગ પછીની જે કાંઈ વંદનાદિ ક્રિયા છે, તે જ અવંચક હેાય છે. તે ઓળખાણુ પહેલાંની જે ક્રિયા છે, તે વચક હોય છે-સળથી ચૂકાવનારી હોય છે. કારણ કે અનંતકાળથી આ જીવે સત્પુરુષના અનંત ક્રિયા કરવામાં કઈ મણા રાખી નથી, અન ́ત પરિશ્રમ ઊઠાવચેાગ વિનાની વામાં કાંઇ ખાકી રાખી નથી. ( જુએ પૃ. ૧૬૨) અરે! દ્રવ્ય શ્રમણવ'ચક ક્રિયા પણાની અનત ક્રિયા ઉત્તમ રીતે પાળીને આ જીવ ત્રૈવેયકમાં પણ અનંત વાર ઉપજ્યા હતા. પણ તથારૂપ ભાવ વિના પરમાથી તે ખાપડાની આ બધી મહેનત પાણીમાં ગઇ છે ! કારણ કે જીવને આ બધા પ્રયાસ ઉલટી દિશામાં–ઉધી દિશામાં હતા. ધી દિશામાં લાખા ગાઉ કાપી નાંખ્યું શું વળે ? સાચી દિશામાં એક ડગલું પણ વધે તેા લક્ષ્યસ્થાન નિકટ આવતું જાય, પણ તેમ તે આ જીવે કયુ ન્હોતુ ને તેથી તે રખડયો. આ બધું નિષ્ફળ થયું, તેનું કારણ તેને સત્પુરુષને ચૈાગ થયા નહિ. તે છે. સત્પુરુષના ભેટ તે તેને અનેક વાર થયેા હશે, પણ તેણે સત્પુરુષને તત્સ્વરૂપે આળખ્યા નહિ, એટલે કલ્યાણુ થયું નહિ. સત્પુરુષનુ સ્વરૂપ આળખી તેને જો એક વાર પણ ભાવવંદન-નમસ્કાર કર્યાં હાત, તા તેનેા એડા કયારને પાર થઇ ગયા હેત ! કારણ કે જિનવરવૃષભ વમાનને એક પણ નમસ્કાર સ’સારસાગરથી નર કે નારીને તારે છે–એ શાસ્ત્રવચનથી એ પ્રતીત થાય છે. એમ એક વાર પણ જો તેણે આગમરીતે વંદના કરી હેાત તા સત્ય કારણે કાર્યની સિદ્ધિ તેને પ્રતીત થઈ જાત. (જુએ પૃ. ૩, ‘ફ્લો સમુદ્દાો’ઇ.) આમ તેણે સત્પુરુષને એથે અન ́તવાર વંદનાદિ કર્યું" હશે-પણ એળખ્યા વિના, એટલે જ તેને આ વંદનાદિ ક્રિયા વંચક થઇ પડી, સત્ત્ફળથી ચૂકવનારી-વાંચનારી થઇ પડી ! હા, તેથી શુભખંધ થયા-પુણ્યાપાર્જન થયું, પણ સંસાર પરિભ્રમણ અટક્યું નહિ; ચતુતિરૂપ અનેકાંત ફળ મળ્યું, પણ મેાક્ષરૂપ એકાંત ફળ મળ્યું નહિ! વળી આ સ્વરૂપ લક્ષ્ય વિનાની અનંત ક્રિયા કરતાં પણ આ જીવ એવી જ ભ્રમણામાં હતા કે હું ધમ કરું છું, યેાગ સાધુ છું, મેાક્ષસાધક ક્રિયા કરું છું. અને એવી ભ્રાંત માન્યતાથી તે
સ્વરૂપલક્ષ્ય વિનાની ક્રિયા વાંચક
Page #427
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : સત પુરુષના યુગ વિનાની વંચક ક્રિયા
(૭૩૯) આત્મવંચના કરતું હતું, પોતે પિતાને વંચતું હતું, ઠગતે હત; તેથી પણ આ બધી ક્રિયા વંચક, છેતરનારી, ઠગ હતી. કારણ કે આ ક્રિયાના ઓઠા હેઠળ તે પોતે પિતાને “ધર્મિષ્ઠ” માની, વંચક ક્રિયાનું અભિમાન રાખી, પિતાના આત્માને છેતરતે હતું, અને સતફળથી વંચિત રહેતા હતા. તાત્પર્ય કે પુરુષની સ્વરૂપપીછાન પછીની વંદનાદિ સમસ્ત કિયા અવંચક જ હોય છે, અને તે જ કિયાઅવંચક યોગ છે. આ કિયાવંચક યોગ મહાપાપક્ષયના ઉદયરૂપ છે, અર્થાત્ એથી કરીને મહાપાપક્ષયને ઉદય થાય છે, મહાપાપને અત્યંત ક્ષય થાય છે. પુરુષની ભક્તિથી નીચ શેત્ર કમને ક્ષય થાય છે, કારણ કે ઉચ્ચને-ઉત્તમને સેવે તે ઉચ્ચ-ઉત્તમ થાય છે, એટલે પરમ ઉત્તમ એવા પુરુષના સેવનથી નીચ ગોત્રનું નામનિશાન પણ હોતું નથી. ઉત્તમને સંગથી ઉત્તમતા વધે છે. (જુઓ પૃ. ૧૧૨, “ઉત્તમ ગુણ અનુરાગથી” ઇ.)
फलावञ्चकयोगस्तु सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिधेमेसिद्धौ सतां मता ॥ २२१ ॥ સંત થકી જ નિયગથી, ફલ અવંચક ગ;
ધર્મસિદ્ધિમાં સંત મત, સાનુબંધ ફલ યોગ. ૨૨૧ અર્થ:–અને ફલાવંચક યુગ તે સંતે થકી જ નિયોગથી સાનુબંધ ફલપ્રાપ્તિ ધર્મસિદ્ધિ વિષયમાં સંતને સંમત છે.
વિવેચન અને લાવંચક નામને જે છેલ્લો યોગેત્તમ છે, તે કેવું છે? તે કે-હમણાં જ કહ્યા તે સંતે થકી જ નિગથી, જે તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધમસિદ્ધિ વિષયમાં સાનુબંધ ફલપ્રાપ્તિ તે જ ફલાવંચક ગ તેને સંમત છે.
જે પુરુષના તથાદર્શનથી-સ્વરૂપઓળખાણથી ગાવંચકની પ્રાપ્તિ થઈ, તથા ચગાવંચકની પ્રાપ્તિ થયે જે પુરુષ પ્રત્યે જ વંદનાદિ ક્રિયાથી કિયાવંચકની પ્રાપ્તિ થઈ, તે જ મહાનુભાવ સપુરુષના મહાપ્રભાવથકી જ ફેલાવંચક યોગની પણ પ્રાપ્તિ હોય છે. કારણ કે જે યોગ અવંચક છે, તે ક્રિયા પણ અવંચક હોય છે, અને તેથી પ્રાપ્ત થતું ફલ પણ અવંચક હોય છે –બાણની પેઠે. (જુઓ પૃ. ૧૫૯). આ દષ્ટાંતમાં નિશાનને વિધવારૂપ જે એક સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી તે ફલાવંચક છે. (જુએ પુ. ૧૬૧)
gત્તિ –-wદાવáરોનર-ફલાવંચક યોગ તે, ચરમ-છેલ્લે ગોત્તમ–ઉત્તમ યોગકે છે ? તો કે સભ્યો -અનંતર કહેલા સંતો થકી જ, નિયોજાત-નિયોગથી, અવશ્યપણે સાવધBરાવાતિ -સાસુબંધ ફલપ્રાપ્તિ,-તથા પ્રકારે સદુપદેશાદિવડે કરીને, ધર્મસિદ્ધી–ધર્મસિદ્ધિરૂ૫ વિષયમાં, સનાં મતા-સં તેને મત છે, સંમત છે.
Page #428
--------------------------------------------------------------------------
________________
(૭૪૦)
ગદષ્ટિસમુચ્ચય આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે પુરુષની ઓળખાણ પહેલાંના જીવને જે જે ફળ થતા હતા, તે બધા વંચક હતા-છેતરનારા હતા; કારણ કે સ્વરૂપ લક્ષ્ય વિના આ જીવે
જે જે અનંત ક્રિયા કરી, તેના તેને ફળ તે તેને અનેક મળ્યા, પણ વંચક ફળ અનેક તે સંસારત્યથી હેઈ સંસાર પરિભ્રમણરૂપ હતા. (જુઓ પુ.
૧૬૧, “એક કહે સાધિયે” ઈ. ) દેવાદિ ગતિરૂપ ઈધર–ઉધર અનેકાનેક ફળ તેને મળ્યા, પણ તે છૂટાછવાયા-વિશૃંખલ હતા, એક સાધ્ય લક્ષ્ય પ્રત્યે જ દોરી જનારા કડીબંધ-શૃંખલાબદ્ધ હતા. અથવા તેથી જે ફળપ્રાપ્તિ થતી હતી, તે સ્વરૂપસિદ્ધિરૂપ એક મેક્ષફળથી વિમુખ દિશામાં હતી, એટલે તે જીવ સ્વરૂપસિદ્ધિથી દૂર ને દૂર રહેતું હતું, અને આમ તે સફળથી વંચિત રહેતું હોવાથી તેને પ્રાપ્ત બધા ફળ
વંચક જ થતા હતા. પણ હવે સત્પરુષને અવંચક યોગ થયા પછી અવંચક ફળ ક્રિયા પણ અવંચક થયે, તે પરમ કૃપાળુ સત્પરુષના કૃપા-પ્રસાદથકી જ એક સાનુબંધ અવશ્ય અવંચક ફલન વેગ હોય છે. અર્થાત્ સાનુબંધ ફલની પ્રાપ્તિ
હોય છે. એક સફળ બીજા સલ્ફળની સાથે જેમાં સંકળાયેલું હોય છે, જેમાં ફળને અનુબંધ ચાલુ રહે છે–ત્રુટી જતો નથી, તે સાનુબંધ ફલપ્રાપ્તિ છે. જેમાં ફલ છૂટું છવાયું–વિશ્રૃંખલ નથી હોતું, પણ અંકોડાબંધ-એકવૃંખલાબદ્ધ હોય છે, તે એક સ્વરૂપલક્ષ્યની દિશામાં દેરી જતું એક મોક્ષપ્રત્યયી ફળ તે સાનુબંધ ફળ છે. આમ એક એકથી ઉત્તરોત્તર ચઢીયાતા પુણ્યાનુબંધી પુણ્યના અનુબંધથી જીવ સ્વરૂપલક્ષ્યની દિશામાં આગળ ને આગળ પ્રગતિ કરતે જાય છે, ને સ્વરૂપની નિકટ આવતે જાય છે. આ સ્વરૂપ પ્રત્યયી એક શ્રેણીરૂપ જે અખંડ ફળપરંપરા તેનું નામ જ સાનુબંધ ફળ અથવા ફેલાવંચક છે. (જુઓ પુ. ૩૯૮, “શ્રી જિને સહસ્ત્રગમે ક્રિયાઓ” ઈ. )
આકૃતિ ૨૧ સાનુબંધ મોક્ષપ્રત્યયી ફલ 0-0-0-0-0-0-> મોક્ષ.
આ સાનુબંધ ફલપ્રાપ્તિ તથા પ્રકારના સદુપદેશાદિથી હોય છે, કારણ કે સતપુરુષના ચરણસેવનથી–તેમના “પદકજ નિકટ નિવાસ”થી, ઉપાસનથી, “ઉપનિષદ્' થી
તેમના શ્રીમુખે સતવચનામૃત શ્રવણને પરમ લાભ પ્રાપ્ત થાય છે, અને સદુપદેશને તે તથારૂપ યોગ્યતાવાળા તે પાત્ર છવને પરિણમે છે. એટલે તે સહુપ્રભાવ રુષના સદુપદેશાનુસાર કરવામાં આવતી એકાંત સ્વરૂપલક્ષી સમસ્ત
ક્રિયાનું ફળ પણ અવંચક હોય છે. કારણ કે સ્વરૂપસ્થિત આત્મજ્ઞાની વીતરાગ સપુરુષને ઉપદેશ સદા મુખ્ય એવા સ્વરૂપ સાધ્યને અનુલક્ષીને જ હોય છે. શુદ્ધ આત્મસ્વભાવરૂપ યોગની સિદ્ધિ છે જે પ્રકારે થાય છે તે પ્રકાર આચરવાનો તેમને પ્રગટ સઉપદેશ હોય છે. સસ્વરૂપપ્રાપ્ત સપુરુષને ઉપદેશ સત્ જ હોય, સત સ્વરૂપ જ બધે, એટલે સતસ્વરૂપને અનુલક્ષીને થતી પ્રત્યેક ક્રિયા પણ સ્વરૂપનુસંધાનવાળી હોવાથી અવંચક ફલવતી જ હોય છે. (જુઓ પુ. ૧૬૧, “જીવને જ્ઞાની પુરુષનું
Page #429
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : ફલાવ ́ચક: સદ્ગુરુ યાગે અવ"ચત્રયી (દ્રવ્ય-ભાવથી )
(૭૪૧)
"
એળખાણુ ' ઇ.) અને આ જે સાનુબંધ ફલ પ્રાપ્તિ કહી, તે પણ ધર્મસિદ્ધિ વિષયમાં જ સંતાને સંમત છે,-નહિ. કે અન્ય વિષયમાં. કારણકે સત્પુરુષો કેવળ ધસિદ્ધિ' સિવાય બીજા કોઈ ફળને ઇચ્છતા જ નથી. જેમ બને તેમ આત્માના શુદ્ધ સ્વભાવધમ પ્રગટે, આત્મા સ્વભાવ ધðમાં આવે, નિજ સ્વભાવ સાથે ચેાગરૂપ ધમ'ની સિદ્ધિ થાય, એમ જ તે નિરંતર ઇચ્છે છે-ઝ ંખે છે, અને પ્રભુ પાસે પ્રાથે છે. (જુએ પૃ. ૪૯૪, · શ્રી સીમ`ધર જિનવર' ઇ. ) ખાકી ઇંદ્ર-ચક્રવતી આદિ પદવીરૂપ ફળને તે નિષ્કામ સંતજના કદી ઈચ્છતા જ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઇ દુર્લભ નથી. યાગરૂપ ધરત્નની સિદ્ધિથી તેની આનુષ`ગિક પ્રાપ્તિ પણ હાય છે, પણ તે તે જારની પાછળ સાંઠા હાય જ તેના જેવી છે. સત્પુરુષા કાંઇ તેવા આનુષં ગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભાળવાઈ જઈ મૂળ સ્વરૂપલક્ષ્યને ચૂકતા નથી, કારણ કે પશુ હેાય તે સાંઠા–કડખ ઇચ્છે તે મનુષ્યતા જાર જ ગ્રહણ કરે. તેમ સાંઠા જેવા આનુષ ́ગિક-સાથે સાથે થતા ફળને પશુ જેવા ખાલજીવ જ ઈચ્છે, પણ પ'ડિત સંતજન તેથી ફાસલાય નહિ; તે તા પાકા વાણીઆ ' જેવા સ્વાČપટુ હાઈ આત્મારૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિ!
આમ આ અવચકત્રિપુટીને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે; તે અત્ર યથાસંભવ ઘટાવી છે. (જુએ પૃ. ૧૫૮ થી ૧૬૪). આ સવ પરથી એ પા કુલિત થાય છે કે સત્પુરુષના સ્વરૂપદન યેાગથી યેાગ અવંચક હાય, તે સ્વરૂપ લક્ષ્યવાળી સત્પુરુષ પ્રત્યેની વંદનાદિ ક્રિયા અને તેનુ ફૂલ પણ અવંચક હેાય; અને સ્વરૂપદર્શનયુગ વિના જો ચેગ વાંચક હોય, તે સ્વરૂપ લક્ષ્ય વગરની વંદનાદિ ક્રિયા અને તેનુ ફળ પણુ વાંચક હાય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક ચેાગ જ ખરાખર ન હાય તેા બધી માછ ખગડી જાય છે. અને આ ચેાગ પણ સદ્ગુરુ સત્પુરુષને આશ્રયીને છે, એટલે સાધુ સાચા પુરુષને–સદ્ગુરુને સ્વરૂપદશનથી થતે ચેાગ ' ખરાખર ન અને, તા ક્રિયાના ને ફળને ઘાણુ પણુ બગડી જાય છે. આમ સાંતચરણના આશ્રયયેાગ વિના સમસ્ત ચાગસાધન ક્રિયાદિ નિષ્ફળ ગયા છે, આત્મવંચક બન્યા છે, જીવને ઠગનારા-ખેતરનારા પૂરવાર થયા છે. સાચા સત્પુરુષને-ભાવયેગી ભાવસાધુને આશ્રય કરવામાં આવે, તા જ અવાંચક યાગ, અવચક ક્રિયા ને અવંચક ફળ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિ એ‘સદ્ધિ: ' ‘સાધૂનશ્રિત્ય' એ શબ્દો પર ખાસ ભાર મૂકયેા છે. અને આમ સદ્ગુરુના અવલંબને એક જ સ્વરૂપલક્ષ્યના અનુસ ́ધાન-જોડાણુરૂપ યાગ અને, તેના જ અનુસંધાનરૂપ ક્રિયા કરવામાં આવે, અને તેના જ સાનુખ'ધ સ ́ધાનરૂપ એક માક્ષપ્રત્યયી ફળ મળે, તે એ ત્રણે અવચક છે,-ચાગાવ'ચક ક્રિયાવ‘ચક ને લાવ ચક છે. (જુઓ પૃ. ૧૬૪, ‘અન ́ત કાળથી આથડયે ' ઈ. )
સદ્ગુરુ યાગે અવચકે યી
Page #430
--------------------------------------------------------------------------
________________
(૭૪૨)
“ નિમાઁલ સાધુ ભગતિ લહી....સખી૰ યાગ અવંચક હાય....સખી
કિરિયાવ'ચક તિમ સહી....સખી॰ કુલ અવ'ચક જોય....સખી” શ્રી આનઘનજી વળી આ અવચકત્રયની પ્રાપ્તિ એ પ્રકારે ઘટે છે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે સાચા સત્પુરુષ–ભાવસાધુનું બાહ્યથી-દ્રવ્યથી સ્કૂલ ગુણવંતપણું તથા'ન થવું તે દ્રવ્યથી ચેાગાવ'ચક છે; તેવા સત્પુરુષા પ્રત્યે દ્રવ્યથી વધનાદિ ક્રિયા તે દ્રવ્યથી ક્રિયાવંચક છે; અને તેવા સત્પુરુષા પ્રત્યેની તે દ્રવ્ય ક્રિયાથી પ્રાપ્ત થતુ ફળ તે દ્રવ્યથી ફલાવચક છે. સાચા સત્પુરુષને આશ્રીનેભાવયેાગીને અવલખીને થતા આ દ્રવ્ય અવંચકત્રય પણ જીવને ઉપકારી થાય છે, કારણ કે તે ભાવ અવ`ચકત્રયીના કારણરૂપ થઇ પડે છે. ભાવથી-સાચા સત્પુરુષનું, ભાવસાધુનું સત્પુરુષ સ્વરૂપે અંતથી—ભાવથી સૂક્ષ્મ ગુણવ'તપણે તથાદન થવુ તે ભાવથી ચેાગાવચક છે. અને તેવા સત્પુરુષા પ્રત્યે જે ભાવ વંદનાદિ ક્રિયા તે ભાવથી ક્રિયાવંચક છે. અને તેવા સત્પુરુષા થકી જે ભાવ ધમ લિસિદ્ધિ થવી તે ભાવથી ફલાવ'ચક છે અથવા સદ્ગુરુના સઉપદેશજન્મ સદ્બાધ થકી જીવને સ્વરૂપ લક્ષ્યના યોગ થવા તે ભાવથી યેાગાવચક, પછી તે સ્વરૂપલક્ષ્યને અનુલક્ષી સ્વરૂપસાધક ક્રિયા તે ભાવથી ક્રિયાવ‘ચક અને સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી-આત્મસિદ્ધિ પામવી તે ભાવથી ફેલાવ‘ચક, આમ દ્રવ્યથી કે ભાવથી અવંચકત્રયની પ્રાપ્તિ જેને હાય, તે કોઇ પણ મુમુક્ષુ યાગી આ યાગ પ્રયાગના અધિકારી છે એમ તાત્પય છે. પણ તેમાંયે મુખ્યતા તે ભાવની જ છે. આ બન્ને પ્રકારમાં પણ મુખ્ય મહત્વના મુદ્દો એટલા જ છે કે આ અવ'ચકત્રય સત્પુરુષ આશ્રી હાવા જોઇએ, સાચા સત-ખરેખરા ભાવસાધુ ભાવયાગીને આશ્રીને જ હાવા જોઇએ. વધારે શુ? તાપ રૂપ સારાંશ કે—સત્પુરુષનું તથાદન અર્થાત્ તેના સ્વરૂપની ઓળખાણ તે ચેાગાવ'ચક છે. સત્પુરુષને સત્પુરુષ સ્વરૂપે એાળખી તેના પ્રત્યે પ્રણામાદિ ક્રિયા કરાય તે ક્રિયાવંચક છે. અને સત્પુરુષ થકી ધર્મ સિદ્ધિ ખાખતમાં પ્રાપ્ત થતું જે સાનુખ ધ ફલ તે ફલાવચક છે. અથવા સ્વરૂપને ઓળખવુ. તે ચેાગાવ'ચક, સ્વરૂપને સાધવુડ તે ક્રિયાવ’ચક, ને સ્વરૂપને પામવું તે ફ્લાવ‘ચક
દ્રવ્ય-ભાવ અવચત્રયી
યોગદૃષ્ટિસમુચ્ચય
E
એમ એએનું સ્વરૂપ કહી દેખાડી પ્રકૃતયેાજન કહે છે :— कुलादियोगिनामस्मान्मतोऽपि जडधीमताम् ।
श्रवणात्पक्षपातादेरुपकारे ऽस्ति श्वतः || २२२ ॥
વૃત્તિ—હયોગિનામ્-ઉક્ત લક્ષણતા કુલયોગી આદિત, અસ્મા-આ થકી, આ યોગદૃષ્ટિસમુચ્ચય થકી, મત્તોઽષિ-મ્હારા કરતાં પણુ,ગ઼હીમતામ્—જડબુદ્ધિ એવા બીજાએને શું ? તેા કે ત્રત્રળાત્ શ્રવણચકી, પક્ષપાત રે:-પક્ષપાત, શુભેચ્છા આદિને લીધે, ૩૧ ઽસ્તિ છેરાત:લેશથી ઉપકાર છે,તથાપ્રકારે ખીજપુષ્ટિ વડે કરીને.
Page #431
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : કુલગી આદિને આ ગ્રંથથી કઈક ઉપકાર
(૭૪૩) કુલગી આદિકને, મુજથીયે જડમતિધાર;
શ્રવણથી પક્ષપાતાદિથી, આથી લેશ ઉપાર, ૨૨૨. અર્થ – આ ગદષ્ટિસમુચ્ચય થકી, મ્હારા કરતાં પણ જડબુદ્ધિ એવા કુલગી આદિને, શ્રવણ વડે કરીને પક્ષપાત આદિને લીધે, લેશથી ઉપકાર છે.
વિવેચન ઉક્ત લક્ષણવાળા કુલગી આદિ કે જે મહારા કરતાં પણ જડબુદ્ધિ હોય તેવા બીજાઓને, આ ચગદષ્ટિસમુચ્ચય ગ્રંથથકી, આના શ્રવણથી ઉપજતા પક્ષપાત-શુભેચ્છા આદિને લીધે બીજપુષ્ટિ આદિવડે કરીને લેશથી ઉપકાર છે.
દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય;
હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.”—શ્રી આત્મસિદ્ધિ. ઉપરમાં કહ્યું તેમ,–જે ગિકુલમાં જન્મ્યા છે અને જન્મથી જ ગિધર્મને પામેલા છે, તથા બીજાઓ પણ જે પ્રકૃતિએ કરીને દ્રવ્યથી અને ભાવથી ગિધર્મને અનુગત
છે–અનુસરનારા “અનુયાયી” છે, તે કુલગીઓ છે. આ મહાનુભાવ કુયોગી ને કુલગીઓ તથા પ્રકારે ગ્રહના અભાવને લીધે જગતમાં સર્વત્ર અઢષી પ્રવૃત્તચક રોગી હોય છે, ધર્મપ્રભાવને લીધે ગુરુ-દેવ-દ્વિજ તેઓને પ્રિય હોય છે,
તથા કિલષ્ટ પાપના અભાવને લીધે તેઓ પ્રકૃતિથી-સ્વભાવથી દયાળુ હોય છે, પુણ્યાનુબંધી પુણ્યને લીધે વિનીત-વિનયવાન હોય છે, ગ્રંથિભેદ વડે કરીને બોધવંત-તત્વસંમજણવાળા હોય છે, અને ચારિત્રભાવે કરીને તેંદ્રિય-જિતેંદ્રિય હોય છે. અને પ્રવૃત્તચક ગીઓ પ્રથમના બે પ્રકારના યમ-ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમનો સમ્યક પ્રકારે આશ્રય કરનારા હોય છે, અને બાકીના બે યમ-સ્થિરયમ અને સિદ્ધિયમના અત્યંત અથી–અભિલાષી હાઈ સદા તેમાં સદુપાય પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેથી કરીને શુશ્રષા આદિ આઠ ગુણથી યુક્ત એવા હોય છે. તથા આધ અવંચક
ગની પ્રાપ્તિથી તેનાથી અન્ય એવા બે અવંચકને લાભ પામેલા હોય છે, અર્થાત્ યેગાવંચકની પ્રાપ્તિને લીધે ક્રિયાવંચક ને ફલાવંચક પણ પામેલા હોય છે.–આવા આ મહાત્મા કુલગીઓ અને પ્રવૃત્તચક્ર ગીઓ આ મહાન્ ચોગ પ્રયોગના અધિકારીઓ છે એમ ગવિદો વદે છે. અર્થાત્ આ યુગપ્રયોગ યોગ્ય જે “જેગિજને હોય તે આવા લક્ષણવંતા-આવા ઉત્તમ ગુણસંપન્ન અવશ્ય હોય, સાચા-મુમુક્ષુઓ, સાચા આત્માથીઓ હોય, એમ અત્ર તાત્પર્ય છે.
અને આવા વિશિષ્ટ અધિકારી મેગીઓને ઉદ્દેશીને આ પરમ પરોપકારપરાયણ મહાયેગી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે- આ કુલગી-પ્રવૃત્તચક યેગીઓમાં
Page #432
--------------------------------------------------------------------------
________________
(૭૪૪)
યોગદક્ટિસમુચ્ચય જે હારા કરતાં પણ જડબુદ્ધિવાળા હોય તેઓને આ “ગદષ્ટિ લઘુતા દર્શન સમુચ્ચય' ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર સંભવે છે. આ
શબ્દ ઉપરથી મહાનુભાવ શાસ્ત્રકાર મહાત્માએ પિતાની અત્યંત લઘુતા સરળભાવે દર્શાવવા સાથે, કેને કેને આ ગ્રંથ ખાસ ઉપકારી થઈ પડશે, તેનું સૂચન કર્યું છે. કારણકે “હારાથી પણ જડબુદ્ધિવાળા” એ પદમાં “પણ” શબ્દથી પોતાના પણ જડબુદ્ધિપણાને લઘુત્વભાવે સ્વીકાર કર્યો છે. એટલે હું તે જડબુદ્ધિ-મંદમતિ છું જ, પણ મહારા કરતાં પણ જે વધારે જડબુદ્ધિવાળા-મંદમતિ આત્માઓ હોય, તેને આથી કંઈક ઉપકાર થશે એમ આશય છે. કારણકે મતિને વિકાસ આત્માના ક્ષોપશમ પ્રમાણે હોય છે, અર્થાત્ કર્માવરણના ક્ષપશમ પ્રમાણે બુદ્ધિની તરતમાતા-જૂનાધિકતા હોય છે. એટલે હું જે કે મંદ થયોપશમવાળે છું, છતાં મહારા કરતાં પણ મંદ ક્ષયપક્ષમવાળા જે છો હોય, જે આત્મબંધુઓ હોય, તેઓને આ હારી કૃતિ થકી કંઈક આત્મલાભ થ સંભવે છે. અત્રે “લેશથી”—કંઈક (a little) એ શબ્દ પણ લઘુત્વભાવને સૂચક છે. કારણકે આ ગ્રંથ મુમુક્ષુને કાંઈ જેવો તે ઉપકારી નથી, પરમ ઉપકારી છે, છતાં એમ કહ્યું છે. વળી અત્રે પિતાને પણ “જડબુદ્ધિ” કહ્યા તેનું પારમાર્થિક કારણ પણ છે. કારણકે જે જે ક્ષયોપશમભાવ છે તે તે ક્ષાયિક ભાવની અપેક્ષાએ અલ્પ વીર્ય છેમંદશક્તિવાળા છે, જડબુદ્ધિરૂપ છે. એટલે કઈ ગમે તેવા ઉત્કૃષ્ટ ક્ષયોપશમવંત હોય તે પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ તે મંદમતિ-અલ્પમતિ જ ગણાય. એટલે ગમે તેવા - પશમને પણ મદ કરવા યોગ્ય નથી, એ ન્યાયે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-હારો ક્ષયેપશમ ભલે ગમે તે હોય, પણ હું તે જડમતિ છું, તથાપિ હાર કરતાં અલ્પ ક્ષયપશમી છે જે હશે, તે આથી કંઈક લાભ ઉઠાવી શકશે. કારણ કે અધિક ક્ષપશમવંત પાસેથી અલ્પતર ક્ષયોપશમવંતને શીખવાનું જાણવાનું મળે એ રીતિ છે;-જેમ વધારે ભણેલા પાસેથી ઓછું ભણેલે શીખી-જાણી શકે તેમ. (જુઓ પૃ. ૯૪ “અપવીર્ય ક્ષેપશમ અછે” ઈ.) આમ સાચા દઢ અધ્યાત્મરંગથી હાડોહાડ રંગાયેલા આ મહાનુભાવ મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ અત્યંત અત્યંત સરળભાવે આત્મલઘુતા નિવેદન કરી, પોતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણ કે-લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.”
અહીં જે કંઈક ઉપકાર છે એમ કહ્યું, તે ઉપકાર કર્યો? અને કેવી રીતે થશે? તેને પણ અત્ર ખુલાસો બતાવ્યું છે. તે આ પ્રકારે-આ સશાસ્ત્રના શ્રવણ થકી તે
મહાનુભાવ સુપાત્ર અધિકારી મેગીઓને અત્રે પક્ષપાત–શુભેચ્છા આદિ ઉપકાર કેવી ઉપજશે, અને તેથી કરીને તેઓને યથાસંભવ બીજ પુષ્ટિ વડે કરીને રીતે ? કંઈક ઉપકાર થશે. તે મહાત્મા ગીજને આ સતશાસ્ત્ર સાંભળશે,
એટલે તે ગુણગ્રાહી મહાજનેને એના પ્રત્યે કુદરતી પ્રમેદભાવ ઉપજવાથી પક્ષપાત થશે, શુભેચ્છા ઉપજશે, ભક્તિભાવ ફુરશે, યથાર્થ એગમાર્ગનું જ્ઞાન થશે, અને તે ગમાર્ગે પ્રવર્તાવાની અભિલાષા વૃદ્ધિ પામશે. એટલે તેઓને પ્રાપ્ત
Page #433
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: *થકર્તાનું લઘુતાદશન ઉપકાર કેવી રીતે?
(૭૪૫) થયેલા ગબીજની પુષ્ટિ થશે, તેમાં સગ સાધનરૂપ અકરા કુટશે અને યોગસિદ્ધિરૂપ વૃક્ષ ફલીફૂલીને મોક્ષરૂપ પરમ અમૃત ફળ આપશે. આમ આ ગીજનેને પણ આ શાસ્ત્ર થકી આત્મલાભરૂપ કંઈક ઉપકાર લેશથી થવો સંભવે છે. વળી “લેશથી”—કંઈક એમ કહ્યું છે, તે અન્ય પ્રત્યેના ઉપકારનું ગૌણપણું સૂચવવા માટે છે. કારણકે ગ્રંથકર્તાને અભિપ્રાય એ છે કે-બીજાઓને તે આથી લેશથી-કંઈક જ ઉપકાર થવા સંભવે છે, પણ આ ગ્રંથગ્રથનથી મુખ્ય ઉપકાર-મુખ્ય આત્મલાભ તે મને જ છે. આ ગ્રંથ તે મેં ઉપરમાં કહ્યું હતું તેમ “આત્માનુસ્મૃતિને અથે' રચે છે એટલે આ ગ્રંથનું મુખ્ય પ્રયજન તે મ્હારા પિતાને આત્માને ઉપકાર છે–હારા પિતાના આત્માર્થની સિદ્ધિ છે. બાકી ગૌણપણે બીજા જોગી જીવને આ ગ્રંથરચનાથી કંઈ આનુષંગિક લાભ થતું હોય તે ભલે થાઓ ! તે લેવાને તેઓ પરમ યોગ્ય છે ! તેઓ પણ આનાથી યથેચ્છ આત્મલાભ ભલે ઊઠાવો ! પરમ પ્રેમથી આમ કરવાનું તેમને સર્વને આમંત્રણ છે ! પરમ યોગામૃતનું આકંઠપાન કરવા માટે મેં જે આ રચના કરી છે, તેમાં અવગાહન કરી-ઊંડા ઉતરી તેઓ પણ ભલે આ પરમ ગામૃતનું પાન કરી તૃપ્ત થાઓ ! અને પરમ આત્માન દરસનો અનુભવ કરો !
પક્ષપાત માત્ર થકી છે ઉપકાર ? એવી આશંકા દૂર કરવા માટે કહે છે–
तात्त्विका पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ પક્ષપાત તાત્ત્વિક અને ક્રિયા ભાવહીન તેમ;
બેનું અંતર જાણવું, સૂરજ ખજુ આ જેમ. ૨૨૩ અર્થ :–તાવિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા,-એ બેનું અંતર સૂર્ય–ખદ્યોતની પેઠે જાણવું.
વિવેચન “શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહમાં અંતર કેતેજી;
ઝળહળતે સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી.”—શ્રી . સ. ૮-૬.
ઉપરમાં અત્રે પક્ષપાત માત્રથી પણ બીજાઓને ઉપકાર થવાની સંભાવના કહી, તે કેમ બની શકે? એવી આશંકા અહી દૂર કરી છે. તાત્તિવક એટલે કે જે પારમાર્થિક
વૃત્તિ-તાત્તિ: પક્ષપાત:-તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, માન્યા જ થા ક્રિયા-અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, જનયોરન્સ શેર્ય-આ બેનું અંતર જાણવું. કેની જેમ? તો કે-માનવોનોgિસૂર્ય અને ખદ્યોતની જેવું મહદ્ અંતર એમ અર્થ છે.
Page #434
--------------------------------------------------------------------------
________________
(૭૪૬)
યોગદષ્ટિસમુચ્ચય પક્ષપાત છે, અને જે ભાવશૂન્ય ક્રિયા છે,–આ બેની વચ્ચેનું અંતર એટલું બધું મોટું છે કે તેને સૂર્ય–ખદ્યોતના અંતરની ઉપમા આપી શકાય. ઝળહળતો સૂરજ અને તગતગતે ખજૂઓ-આગીઓ એ બંને પ્રકાશ વચ્ચે જેટલું મોટું અંતર છે, તેટલું અંતર તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા એ બેની વચ્ચે છે. તાવિક પક્ષપાત સૂર્યપ્રકાશ સમે છે, અને ભાવશૂન્ય યિા ખદ્યોત પ્રકાશ સમી છે. એટલે તાત્વિક પક્ષપાતની વાત મોટી છે.
કેઈએમ શંકા કરે કે આ પેગ વિષય પ્રત્યે પક્ષપાત માત્ર ઉપજવાથી શે ઉપકાર થાય? ઉપકાર તે ક્રિયા પ્રવૃત્તિથી થાય, માત્ર રુચિરૂપ પક્ષપાતથી શી રીતે થાય? તેનું
નિવારણ અત્રે ઉક્ત દષ્ટાંતથી કર્યું છે. આ ગશાસ્ત્ર વિષય પ્રત્યે તાવિક પક્ષ- તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, ખરેખરો ભાવ પક્ષપાત ઉપજ પાતથી ઉપકાર તે પણ કાંઈ નાનીસૂની વાત નથી, કારણ કે તથારૂપ પક્ષપાત અંતરંગ
રુચિ–પ્રેમ વિના ઉપજતું નથી, અંતરંગ ભાવ વિના ઉપજતું નથી. એટલે અંતરંગ રુચિ-ભાવથી ઉપજતા આ ભાવપક્ષપાતનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે, એની સાથે આપણે જે ભાવ વગરની કરવામાં આવતી અનત દ્રવ્ય ક્રિયાની સરખામણી કરીએ, તે તે ભાવશૂન્ય ક્રિયાની અતિ અતિ અલપ કિંમત છે. કેઈ એક મનુષ્ય સાચા ભાવથી આ યુગ વિષય પ્રત્યે માત્ર પક્ષપાત જ ધરાવતું હોય, અને કાંઈ યેગસાધક કિયા ન પણ કરતા હોય અને બીજે કિયા જડ મનુષ્ય અંતભેદ વિનાની–ભાવ વિનાની અનંત દ્રવ્ય ક્રિયા કરતો હોય,–તે આ બંનેની વચ્ચેનું અંતર સૂરજ ને આગીઆના અંતર જેટલું છે. ભાવથી પક્ષપાત માત્ર ધરાવનાર પણ, ભાવશૂન્ય અનંત ક્રિયા કરનાર ક્રિયાજડ કરતાં અનંતગણે મહાન છે. ભાવ પક્ષપાતી સૂર્ય સમો છે, અને ભાવશૂન્ય ક્રિયાજડ ખદ્યોત સમે છે. એટલે આ બેની તુલના કેમ થઈ શકે ? કયાં મેરુ, કયાં સરસવ? કયાં સિંધુ, કયાં બિંદુ? કયાં સૂર્ય, કયાં ખદ્યોત?
“બાહ્ય ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ;
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ અહિ.” શ્રી આત્મસિદ્ધિ “મારિયા: ઇતિજર્જરિ ન માવાચા ”—શ્રી કલ્યાણુમંદિર સ્તોત્ર.
અને અત્રે જે પક્ષપાતની વાત છે, તે તાત્વિક પક્ષપાતની વાત છે. તાત્વિક એટલે પારમાર્થિક–પરમાર્થ સત્ સત્ય તત્વ સમજીને–પરમાર્થ સમજીને તેના પ્રત્યે સહજ સ્વભાવે ઉપજતે પક્ષપાત તે તાવિક પક્ષપાત છે. આ તાત્વિક પક્ષપાતમાં અને અતાત્વિક પક્ષપાતમાં ઘણે ફેર છે, આકાશ-પાતાલનું અંતર છે, કારણ કે મતાગ્રહથી ઉપજતે પક્ષપાત-મતના મમત્વથી ઉપજતે પક્ષપાત તે અતાવિક છે. તેમાં મારું તે સાચું”
Page #435
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાનું અંતર
(૭૪૭) એવી ભાવનાની મુખ્યતા હોય છે. અને સસ્વરૂપના યથાર્થ ગ્રહણથી-યથાર્થ સમજણથી ઉપજતે પક્ષપાત તે તાત્વિક છે, તેમાં “સાચું તે મારુ” એવી ભાવનાની મુખ્યતા હોય છે. અતાવિક પક્ષપાતમાં મતનું પ્રાધાન્ય છે, ત્યારે તાત્ત્વિક પક્ષપાતમાં “ સત”નું પ્રાધાન્ય છે. અતાવિક પક્ષપાત મતાભિનિવેશરૂપ છે, તાવિક પક્ષપાત તત્વપ્રવેશરૂપ છે. આવો મહત્વનો ફેર એ બે વચ્ચે છે. એટલે અતાત્વિક પક્ષપાત જેમ અપ્રશસ્ત છે, અનિષ્ટ છે, તેમ તાવિક પક્ષપાત પ્રશસ્ત છે, ઈષ્ટ છે. આ તાત્વિક પક્ષપાત જ અત્રે પ્રસ્તુત છે, અને તે ગુણાનુરાગજન્ય પ્રેમને લીધે સત્ વસ્તુ પ્રત્યેની અંતરંગ રુચિથી--પ્રતીતિથીભાવથી ઉપજતે હોઈ પરમ પ્રશસ્ત છે. આ શુદ્ધ ભાવરૂપ પક્ષપાતની વાત કંઈ ઓર છે! તેની પાસે ભાવવિહીન જડ દ્રવ્ય ક્યિા કંઈ ગણનામાં નથી, સૂર્ય પાસે આગી આ જેવી તુચ્છ છે. આ ઉપરથી સાર બોધ એ લેવા યોગ્ય છે કે બાહ્ય દ્રવ્ય ક્રિયા ઉપર જે ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનંતગણે ભાર “ભાવ” ઉપર મૂક જોઈએ. પણ લેકની ઘણું કરી એથી ઉલટી જ સ્થિતિ દેખી ખેદ પામેલા કરુણાળુ સંતજનો પિકાર કરી ગયા છે કે:
દ્રવ્ય ક્રિયારૂચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેહવા રે, શું કરે છવ નવીન ?....ચંદ્રાનન—શ્રી દેવચંદ્રજી
અને તેવા પ્રકારે કહે છે–
खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च । विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥ ખજુઆનું જે તેજ છે, અહ૫ વિનાશી તેહ
વિપરીત આ છે સુર્યનું, ભાવ્ય બુધેએ એહ, ૨૨૪
અર્થ:–ખવોતકનું (આગીઆનું ) જે તેજ છે, તે અલ્પ અને વિનાશી છે, અને સૂર્યનું આ તેજ એથી વિપરીત છે, એમ આ બુધાએ ભાવ્ય છે, ભાવવા ગ્ય છે.
વિવેચન ખદ્યોત નામના જતુવિશેષનું જે પ્રકાશાત્મક તેજ છે, તે સ્વરૂપથી અલ્પ અને વિનાશી છે. અને સૂર્યનું આ પ્રકાશાત્મક તેજ તેથી વિપરીત છે, અર્થાત્ બહુ અને - વૃત્તિ-સ્ત્રોત –ખદ્યોતનું સત્વવિશેષનું, ઝાડ-જે તેજ-પ્રકાશાત્મક છે, તા–તે, શું ? તે કે-અજં જ વિનાશિ ૪-અપ અને વિનાશી છે,-સ્વરૂપથી વિપરીતમિટું માનો:–ભાનુનું આ વિપરીત છે, એટલે કે સૂર્યનું તેજ બહુ અને અવિનાશી છે. રૂરિ-એમ, એવા ભાવનું, માન્ચેમિઆ ભાગ્ય છે, ભાવવા યોગ્ય છે, અધિકૃત પક્ષપાત થકી, આ ક્રિયાકિ, યુપૈ:-બુધેથી, તત્વનીતિએ કરીને
Page #436
--------------------------------------------------------------------------
________________
(૭૪૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
અવિનાશી છે. એવા ભાવનું. આ પ્રસ્તુત પક્ષપાત થકી આ ક્રિયાદિક બુધેાએ તત્ત્વનીતિથી ભાવવા યેાગ્ય છે.
ઉપરમાં જે સૂર્ય-અદ્યોતનું દૃષ્ટાંત આપ્યું તેને અહીં સ્પષ્ટ કર્યું” છે:-ખદ્યોત નામનું એક નાનકડુ· જીવડું, કે જેને આગીએ પણ કહે છે, તે રાત્રીના ભાગમાં ચમકે છે. તેનું જે પ્રકાશરૂપ તેજ છે, તે સ્વરૂપથી અલ્પ-થેડુ' અને વિનાશી ાય છે. આગીએ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, જેમાં તે પેાતે પણ ખરાખર દેખાતા નથી એવા ક્ષણભર મંદમંદ ચમકારા કરે છે, અને પાછા ક્યાંય વિલીન થઈ જાય છે. પણ સૂર્યનું પ્રકાશમય તેજ એથી વિપરીત–ઉલટું છે. સૂર્યાંનુ તેજ ઘણું અને અવિનાશી હાય છે. તે એકસરખા ઝળહળાટ કરે છે, ઝગઝગે છે,—જેમાં સમસ્ત વિશ્વ પદાર્થ ખરાખર પ્રકાશિત થાય છે, એવે અસાધારણુ તેજસ્વી ને અવિનાશી પ્રકાશ પાથરે છે, અને આમ અખંડપણે દીર્ઘ કાળ સુધી તે તેજોનિધિ પ્રકાશ્યા કરે છે. આમ આ લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત છે.
કયાં સૂર્ય ? કયાં ખદ્યોત ?
આ દૃષ્ટાંત ઉપરથી બુધજનાએ, પ્રાજ્ઞજનાએ, વિવેકી સજ્જનાએ તત્ત્વનીતિથી પરમાર્થ વિચારવા ચેાગ્ય છે–ભાવવા યેાગ્ય છે. ભાવિષેાણી યંત્રવત્ જડપણે કરાતી દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી હેાઇ, તેનું તેજ અલ્પ અને વિનાશી છે; અને ભાવરૂપ તાત્ત્વિક પક્ષપાત સૂર્ય સમેા હાઈ, તેનું તેજ અહુ અને અવિનાશી છે. દ્રષ્ય ક્રિયા આગીઆની જેમ ઘડી ઘડી ચમકે છે, તગતગે છે, ઝાંખા પ્રકાશ કરે છે, જેમાં પેાતાને પેાતાનુ સ્વરૂપ પણ દેખાતું નથી એવા ક્ષણિક મદ મંદ ચમકારો કરે છે, અને કયાંય વિલીન થઈ જાય છે, એનેા પત્તો મળતા નથી. પણ પ્રસ્તુત ભાવ તા સૂર્યની પેઠે એકસરખા અસાધારણ ઝળહળાટ કરે છે—ઝગઝગે છે, જેમાં પેાતાનું આત્મસ્વરૂપ તે શું પણ સમસ્ત વિશ્વસ્વરૂપ પ્રકાશિત થાય એવા અસાધારણ તેજસ્વી ને અવિનાશી જ્ઞાનપ્રકાશ પાથરે છે; અને આમ અખંડપણે તે અવિનાશી તેજોનિધિરૂપ ભાવ પ્રકાશ્યા કરે છે. આમ અનંત ને અવિનાશી તેજોમય સૂર્યની સમક્ષ અલ્પ ને વિનાશી તેજના ચમકારા કરતું આગીઆ જેવું જંતુનુ જેટલુ ઝાંખુ લાગે છે; તેટલું જ અનંત ને અવિનાશી તેજોમય જ્ઞાનપ્રકાશ પાથરતા ભાવની સમક્ષ, અલ્પ ને વિનાશી ચમકારા કરતું આખુ દ્રવ્ય ક્રિયાચક્ર આંખું લાગે છે; માટે તાત્ત્વિક પક્ષપાતરૂપ શુદ્ધ ભાવની અપેક્ષાએ દ્રવ્ય ક્રિયા કઇ ગણત્રીમાં નથી. ઇત્યાદિ અથ ભાવવા યેાગ્ય છે.
ભાવ સૂ : દ્રવ્ય ક્રિયા ખદ્યોત
આ
જડપણે દ્રવ્ય ક્રિયા કરનારા મુખ્ય લેાકેા એમ માને છે કે આપણુ. કલ્યાણુ થશે, પણ તે તેમની બ્રાંતિ છે; કારણ કે શ્રી
ક્રિયા કરતાં કરતાં હરિભદ્રાચાય જીએ
Page #437
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : ભાવ સુય સમે: દ્રવ્ય કિયા ખદ્યોત સમી
(૭૪૯) પંચાશકશાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે “સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી; કારણ કે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે 2થક ઉપપાતનું દૃષ્ટાંત છે.” એ અંગે આગમમાં કહ્યું છે કે-એઘથી–પ્રવાહથી આ જીવે ચૈવેયકમાં અનંતા શરીરે મૂક્યા છે, અર્થાત્ આ જીવ સૈવેયક દેવલોકમાં અનંત વાર ઉપજે છે. અને આ ગ્રેવેયક પ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ કિયાના પાલન વિના હેતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ કિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ ક્રિયા અનંતવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિં! અરે ! દર્શન પણ સિદ્ધ ન થયું ! આમ થયું તેનું કારણ યથાયોગ્ય ભાવની જ ખામી હતી. આ ઉપરથી પણ ભાવનું જ પ્રાધાન્ય પ્રતીત થાય છે.
વિશેષ કહે છે–
श्रवणे प्रार्थनीयाः स्युन हि योग्याः कदाचन । यत्नः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः ॥२२५॥ શ્રવણે પ્રાર્થના એગ્ય ને, કદી યોગ્ય જન રત્ન:
સ્થિત છે કલ્યાણસને, મહારત્નમાં યત્ન, ૨૨૫. અર્થ –ાગ્ય જનોને કદી શ્રવણ વિષયમાં પ્રાર્થના કરવા ગ્ય નથી, કારણ કે કલ્યાણસને મહારત્ન વિષયમાં યત્ન સ્થિત જ છે.
વિવેચક શ્રવણ વિષયમાં ગૃજને કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી, કારણ કે શુશ્રષાભાવને લીધે તેઓની તેમાં સ્વત: પ્રવૃત્તિ હોય છે. કલ્યાણસને-પુણ્યવંતેનો યત્ન ચિંતામણિ આદિ મહારત્ન વિષયમાં સ્થિત જ છે, રહેલો જ છે,–તથા પ્રકારે ઔચિત્યયોગથી પક્ષપાત આદિને લીધે પણ જન્માન્તરમાં તેની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રવણ થાય છે.
આવા ઉપર કહ્યા તે જે યોગ્ય યોગીજને છે, તેને શ્રવણ કરવા બાબતમાં કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી. અહો કુલગીએ ! અહે પ્રવૃત્તચક્ર યોગીઓ ! અહે
કૃત્તિ –ાને શ્રવણ વિષયમાં, પ્રાર્થનીયા: યુ-પ્રાર્થનીય હેય પ્રાર્થવા યોગ્ય હાય, નહિ-નહિ, ચોદ: રન-ગ્ય કદી પણ -શુશ્રષાભાવથી સંવત પ્રવૃત્તિને લીધે. અને તેવા પ્રકારે કહે છે–ચરના વન્યાનસવાનાં-કલ્યાણ સને-પુરમવંતોને યત્ન, મહા-મહારત્નમાં, ચિન્તામણિ આદિ વિષયને, હિરો :-કારણ કે સ્થિત જ છે,-તથા પ્રકારે ચિરાગથી, પક્ષપાત આદિ થકી ૫ણ જન્માક્તરમાં પ્રાપ્તિ કૃતિને લીધે. * "संपुण्णावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति ।
વિશ્વવિદત્તાનો વિકસાવાશging –શ્રી પંચાશક,
Page #438
--------------------------------------------------------------------------
________________
(૭૫૦)
યોગદષ્ટિસમુચ્ચય મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુ આત્માર્થીઓ! અહિ ગમાર્ગના જિજ્ઞાસુ મહારા સાધર્મિક આત્મબંધુઓ ! તમે આ શાસ્ત્રનું શ્રવણ કરે ! આ સાક્ષાત્ પરમ ગામૃતનું પાન કરી પરમાનંદની પ્રાપ્તિ કરે!-ઇત્યાદિ પ્રકારે આ મુમુક્ષુ યોગ્ય જનને પ્રાર્થના કરવાની રહેતી નથી; કારણ કે શુશ્રષાભાવને લીધે-સાચી અંતરંગ શ્રવણેચ્છાને લીધે તે સજનેની સતશાસ્ત્રશ્રવણમાં સ્વતઃ પ્રવૃત્તિ છે જ. એટલે તેમને શ્રવણ માટે પ્રેરણા કરવાને કે વિજ્ઞપ્તિરૂપ પ્રાર્થના કરવાને અવકાશ છે જ ક્યાં? તેઓને તે સાચી શુશ્રષા-સત
શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા એટલી બધી ઉત્કટ હોય છે, કે તેઓ વગર કલ્યાણ કહે જ પોતાની મેળે તેમાં પ્રવૃત્ત છે જ; કારણ કે જે કલ્યાણસ સ ને છે, જે જી કલ્યાણ અવશ્ય પામવાના જ છે, એવા મહાપુણ્યવંત રત્નમાં યત્ન જનેનો ચિંતામણિ આદિ મહારત્નના વિષયમાં યત્ન સ્થિત જ છે
રહેલો જ છે, સ્થાપવાનો નથી. કારણ કે તથા પ્રકારે તેમને ઔચિત્ય યેગ હોય છે, તેઓને તેમ કરવું ઉચિત છે, એટલે તેઓ તે પ્રકારે આપમેળે અવશ્ય કરે જ છે. પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં તેવા શુશ્રુષાદિ ભાવની પ્રાપ્ત હોય છે, એમ શાસ્ત્રમાં શ્રત થાય છે. તે મહાનુભાને સતશ્રવણના તાવિક પક્ષપાત થકી જન્માક્તરમાં પણ તથા પ્રકારે શુશ્રુષાદિ ભાવની અવશ્ય પ્રાપ્તિ હેય જ છે. એટલે આવા તાત્ત્વિક પક્ષપાતવાળા યોગ્ય ગિજને જે સદા શુશ્રુષાભાવવાળા, સાચી શ્રવણેચ્છાવાળા તત્વરસિક હેઈ સ્વરસથી જ શ્રવણમાં પ્રવૃત્ત છે, તેને, “આ શ્રવણ કરે! આ સાંભળો !” એવી પ્રાર્થના કર્યાથી શું?
અયોગ્યને દાનદષના પરિહારથે કહે છે–
नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ २२६ ॥ અગ્યને તે ગવિ૬, દીએ ન એહ છતાંય;
હરિભદ્ર સાદર કહે, એને દેય ન આ ય, ૨૨૬ અર્થ–પરંતુ આના જાણકાર (આચા) અ ને આ ગ્રંથ દેતા નથી, તથાપિ હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ એઓને દેવા ગ્ય નથી. કૃત્તિ-નૈતિઃ -નથી આના જાણનારા આચાર્યો, અયોગ્યે-
અને, અયોગ્ય એવા બીજાઓને, રિ-દેતા, આપતા, ઇનં-આ ગટિસમુચય નામને ગ્રંથ, તથાપિ તતથાપિ, એમ પણ વ્યવસ્થિત સતે, રિમો-હરિભદ્રે, ગ્રંથકર્તાએ, હું કાદુ-આ કહ્યું છે. શું? તે કે
–ન એએને—અયોગ્યને, રેવડ-દેવા ગ્ય આ યોગદષ્ટિસમુચ્ચય, બાવરાન-આદર થકી, આદરથી આ કહ્યું છે,
Page #439
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : કેય માથનીય નથી, ને અયોગ્યને આ દેય નથી
(૭૫૧) વિવેચન “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદિસૂત્રે દસેજી;
તે જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશે.—યે. સઝા. ૮-૮ પરંતુ આના જ્ઞાતા એવા આચાર્યો તે આ યોગદષ્ટિસમુચ્ચ ગ્રંથ અ ને દેતા જ નથી, તથાપિ આમ વ્યવસ્થિત છતાં ગ્રંથકર્તા હરિભદ્રે આ આદરથી કહ્યું છે કે-આ ગ્રંથ એઓને-અયોગ્યને “દેવા યોગ્ય નથી.”
ઉપરમાં એગ્ય એવા યોગીજનેને આ ગ્રંથ કંઈક ઉપકારી થશે એમ કહ્યું, અને તે ગૃજનેને શ્રવણ કરવા માટે પ્રાર્થના કરવાની પણ જરૂર રહેતી નથી, કારણકે તેઓ સ્વરસથી
તેમાં પ્રવૃત્તિ કરી જ રહ્યા છે એમ કહ્યું. તે પછી સહેજે પ્રશ્ન ઊઠે આ ગ્રંથ છે કે અગ્યનું શું? તેને ટાળ કેમ પાડ્યો? તેને શ્રવણ કરવાની અયોગ્યને દેવા પ્રેરણા કાં કરતા નથી? તેણે શી ગુન્હેગારી કરી? તેને અહીં સ્પષ્ટ ગ્ય નથી જવાબ આપે છે કે-આ ગમાર્ગના જ્ઞાતા એવા જ્ઞાની પુરુષ-ગીતાર્થ
આચાર્યો તે આ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અ ને દેતા જ નથી. તથાપિ “હરિભદ્ર' તે આદરથી આ કહે છે કે-આ ગ્રંથ એ એને “દેવા યોગ્ય નથી.”યેગા ચાર્યો તે આ ગ્રંથ તેવા અપાત્ર જનેના હાથમાં આપવાની ઘસીને ચકખી “ના જ પાડે છે, પણ માર્દવની અને માધુર્યની મૂર્તિ સમા આ ગ્રંથકર્તા તે એએને આ ગ્રંથ દેવા યોગ્ય નથી' એવું નરમ વચન સમજાવટ ભરી રીતે આદરથી કહે છે, વિવેકભરી મીઠાશથીનમ્રતાથી કહે છે, એઓને પણ ખોટું ન લાગે–એમના આત્માને પણ દુઃખ ન થાય, એ રીતે પરમ કરુણાભાવથી માનપૂર્વક સહેતુક સમજાવીને કહે છે.
જેનામાં ઉક્ત લક્ષણવાળું ગ્ય “યોગીપણું” ન હોય, જેનામાં આ પરમ ગરહસ્ય યથાર્થપણે ગ્રહણ કરવાની કે સમજવાની કે ઝીલવાની પાત્રતા ન હોય, એવા અગ્ય જનોને
આ પરમ યેગ્યતાવાળે ગપ્રરૂપક ગ્રંથ આપવા ગ્ય નથી. કારણ કે અયોગ્યને આ પરમ યોગતત્વને જેઓ સમ્યફભાવથી આત્મપરિણમી કરી પચાવી નિષેધનું કારણ શકે એમ ન હય, જીરવી શકે એમ ન હોય, તેવા અપાત્ર જનેને તે
આ વિપરીત-પરિણામી થઈ મિથ્યાભિમાનાદિ અજીર્ણવિકાર અથવા “જ્ઞાનને અપ” પણ ઉપજાવે! જેમ મંદ પાચન શક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તે ઉલટું અજીર્ણ ઉપજે, તેમ અધિકારી જીવને આ પરમાન પચે નહિ, એટલું જ નહિં પણ “હું આ યોગશાસ્ત્ર ભયે છું” એમ મિથ્યાભિમાન ધરી, તથારૂપ યોગભાવની સિદ્ધિ વિના, જ્ઞાનદશાની પ્રાપ્તિ વિના, તે જ્યાં ત્યાં યેગ-જ્ઞાનની મોટી મોટી વાતો કરવા મંડી પડે ને પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરે ! ઈત્યાદિ પ્રકારે તેને શાસ્ત્રને અપચો થાય!
Page #440
--------------------------------------------------------------------------
________________
(૭૫૨)
ચેાઞદષ્ટિસસુરજીય
અને આમ અતના મેહ છૂટ્યા વિના પાપટીએ પતિ અની મેઢેથી જ્ઞાનની વાર્તા કરી, જ્ઞાનીમાં ખપવાની ખાતર, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીના દ્રોહ કરે! ને પાકળ જ્ઞાની– શુષ્કજ્ઞાની એવા તે પાતે ગ્રંથ વાંચ્યા છે' એમ જાણે છે, પણ આત્માને વચ્ચે છે? એમ જાણતા નથી! અને ગ્રંથ ભણી તે જનને પણ વચે છે! એટલે આવા અયેાગ્ય જીવા આવા પરમ વૈગ્ય ઉત્તમ ચાગ ગ્રથના અધિકારી કેમ હાય ?
C
:
“ મુખથી જ્ઞાન કથે અને, અંતર્ છૂટ્યો ન
માહ;
તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીના દ્રોહ. ”—શ્રી આત્મસિદ્િ
“નિજ ગણુ સચે મન નવિ ખર્ચે, ગ્રંથ ભણી જન વાંચે,
લુચે કેશ ન મુલ્યે માયા, તે ન રહે વ્રત પચે.”—સા, ત્ર. ગા, સ્ત.
વળી શાસ્ત્રમાં ત્રણ પ્રકારની સભા-શ્રોતાપરિષદ્ કહી છે. તે પ્રમાણે શ્રોતાના ગુણુ–અવગુણ તપાસીને ઉપદેશ દેવાની શાસ્રકારની શૈલી છે—પદ્ધતિ છે. અપાત્ર શ્રોતાને તેને અયેાગ્ય એવી ઉપદેશવાŕ કરવામાં આવે તેા ઉલટી અનથકારક થઈ પડે છે, કારણ કે તે તેને ઝીલી શકવાને સમર્થ નથી અને ઉષા અનથકારક અથ માં લઈ જાય છે. આ શ્રોતાના પ્રકારનું સ્વરૂપ શ્રી ન...દીસૂત્રથી જાણવા ચેાગ્ય છે
ke
ગુહ્ય ભાવ એ તેહને કહીએ, જેહ થ્રુ અંતર ભાંજેજી, જેશુ ચિત્ત પટ ́તર હાવે, તેહશુ' ગ્રુહ્ય ન છાજેજી;
ચેાગ્ય અાગ્ય વિભાગ અલહતા, કરશે માટી વાતેજી,
ખમશે તે પડિત પરષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતાજી.”— યા. ૬, સજ્ઝા, ૮-૭
શ્રોતાજને છે, તે સિંહનાદ જેવી ચાખી ચટ વીરવાણી દૂરથી સહુનાદ સાંભળીને ભય પામે છે, ગભરાઇ જાય છે, અને ભડકીને ભાગે છે, તેા સન્મુખ આવે જ કેમ ? તેમ સિંહનાદ જેવી જે મૃગલાંના ટોળા જેવા શ્રોતાએ છે, તે સિંહનાદ જેવી સ્પષ્ટ વીરવાણી નગ્ન સત્યરૂપ વીરવાણી શ્રવણુ કરીને ત્રાસે છે, ગભરાઈ જાય છે, અને ભડકીને ભાગે છે! તેા સન્મુખ દૃષ્ટિ કરીને શ્રવણુ કરવાને ઉભા જ શેના રહે ? એવા ગતાનુગતિક, ગાડરી ટાળા જેવા રૂઢ ને મૂઢ શ્રેાતાજને આ સત્ય તત્ત્વવાર્તા કેમ ઝીલી શકે? અને આ જે ચેાગગ્રંથની વાણી છે, તે તે સાચા વીરપુત્રની સિ'હનાદ જેવી પરમ વીરવાણી છે, એટલે તે સાંભળવાને મૃગલાં જેવા હીનસત્ત્વ જીવા કેમ ચેાગ્ય હાય ? કારણકે નગ્ન સત્યરૂપ પરમ તત્ત્વવાર્તા અત્ર પ્રગટ કહી છે. શુદ્ધ આત્મસ્વભાવ સાથે યુંજન કરવારૂપ શુદ્ધ યાગભાવની પદ્ધતિ એમાં ખતાવી છે. આવી સિ’હુગના સમી વીરવાણી ઝીલવાને અલ્પસત્ત્વ કાયર જને કેમ ચેાગ્ય હાય ! કરેગે
*
તેમાં જે મૃગ પરિષદૂ જેવા સાંભળી ત્રાસે છે! મૃગલાનું ટાળું
Page #441
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : શ્રી હરિભદ્રજીની સિંહનાદ જેવી વીરવાણું
(૭૫૩) યા મરેગે” “Do Or Die,’ ‘વિજય અથવા મૃત્યુ” એવી વીર પુરુષની વીરવાણું સાંભળીને કાયર જન જેમ ભય પામીને ભાગી જાય, તેમ આ ધર્મ ધુરંધર ગવીરની વાણી સાંભળીને હીનસત્ત્વ જીવો ભય પામીને ભાગવા માંડે એમાં શી નવાઈ ? કારણ કે
અહીં તે “નગદ નારાયણ” ની વાત છે, તથાભાવરૂપ રોકડા “હરિને મારગ કલદાર' રૂપીઆની વાત છે, તથારૂપ અધ્યાત્મપરિણતિમય ભાવકિયા છે શૂરાનો” કરતાં યુગવિજય વરવાની અથવા સુભટની જેમ તે યોગસાધના
કરતાં કરતાં ખપી જવાની વાત છે. પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જેને ! –પહેલું માથું મૂકી પછી આ યોગનું નામ લેવાની વાત છે. ભાવથી કપટ રહિતપણે આત્માર્પણ કરી યેગમાર્ગે આગળ વધવાની વાત છે. આત્મસ્થાને વીરપણે દાખવવાની પરમ શૂરવીર વાત છે. આવો આ હરિને-કમને હરનારા “વીર” પ્રભુને માર્ગ શૂરાને માગ છે, એમાં કાયરનું કામ નથી. (જુઓ પૃ. ૮, “વીરપણું તે આતમઠાણે’ ઈ.).
“ હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. ”–શ્રી પ્રીતમ ભક્ત ઈત્યાદિ કારણોને લીધે જ્ઞાની આચાર્યો આવે આ ઉત્કૃષ્ટ યોગવિષયક ગ્રંથ અયોગેના હાથમાં દેતા જ નથી. એટલે જ આ ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રાચાર્યજી
કહે છે કે-આ ગ્રંથ અોગ્યને દેવે યોગ્ય નથી. અને આ અમે હરિભદ્રજીનું કહીએ છીએ તે કાંઈ અગ્ય છ પ્રત્યે અનાદરથી કે તિરસ્કારથી સાદર કથન કહેતા નથી, પણ આદરથી ( Respectfully) કહીએ છીએ; કારણ કે
અમને તે જીવ પ્રત્યે કાંઈ દ્વેષ નથી કે અમે તેને અનાદર કે તિરસ્કાર કરીએ, પણ અમને તે સર્વ જીવ પ્રત્યે સમભાવ છે, અને તેવા અગ્ય છ પ્રત્યે તે વિશેષ કરીને ભાવ કરુણાબુદ્ધિ છે કે આ જીવો પણ આ યોગમાર્ગ પામવા યોગ્ય થાય તે કેવું સારું ! પણ તે માટે પણ યથાયેગ્યતા મેળવવી જોઈએ. યોગ્યતા મેળવ્યું તેઓ પણ આ માટે યુગ્ય થાય. એટલે યેગે જેમ યોગ્યતા વૃદ્ધિ માટે પ્રયત્ન કરવો જોઈએ, તેમ અયોગ્યે પણ ગ્યતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન-પુરુષાર્થ કરવો જોઈએ. એટલે તેઓએ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે જેમ બને તેમ વૈરાગ્ય-ઉપશમાદિ ગુણની વૃદ્ધિ થાય તેમ તેમ તેવી યોગ્યતા આવતી જાય, માટે તે વૈરાગ્યાદિની વૃદ્ધિ માટે પ્રયાસ તેઓએ કર જોઈએ. પણ જ્યાં સુધી તેની યોગ્યતા આવી નથી, ત્યાં સુધી તે તેઓ આ માટે યોગ્ય નથી જ. એટલે જ આ અમે આદરથી કહ્યું છે, અને તે પણ માત્ર તે જીવના હિતાર્થે જ. કારણ કે સર્વે દરદીની બરાબર નાડ જોઈ, પ્રકૃતિ પારખી, વય– પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી દવા કરવી જોઈએ, એ સામાન્ય નિયમ છે. એમ ન કરે ૯૫
Page #442
--------------------------------------------------------------------------
________________
(૭૫૪)
યોગદૃષ્ટિસમુચ્ચય
ને માટા માણસને આપવાની માત્રા ખાલકને આપી ઘે, તે તેનું કેટલું બધું અહિત થાય? કેવું વિપરીત પરિણામ આવે ? કેવું એડનુ ચાડ વેતરાઈ જાય તેમ સદ્ગુરુ સઘ પણ ભવરાગી એવા સંસારી જીવની ખરાખર નાડ જોઇ, પ્રકૃતિ પારખી, ભાવથી ખાલાદિ વય–પાચનશક્તિ આદિ લક્ષમાં રાખી, તેની ભાવચિકિત્સા (Spiritual treatment) કરવી જોઇએ. એમ ન કરે ને મોટા માણસને-પડિત જનને આપવા ચેગ્ય ઉપદેશમાત્રા ખાલ જીવને આપે, તે તેનુ કેટલું બધુ' અહિત થાય ? કેવુ. વિષમ પરિણામ આવે ? આ દૃષ્ટાંતનું દૃષ્ટિબિન્દુ લક્ષમાં રાખીને અમે આ ચાગદષ્ટિસમુચ્ચય અાગ્યને દેવા ચેાગ્ય નથી, એવા અત્ર સ્પષ્ટ નિષેધ કરીએ છીએ,-આમ શ્રી હરિભદ્રસૂરિનુ કહેવું છે.x
આ એમ કેમ ? તા કે—
अवज्ञेह कृतात्पापि यदनर्थाय जायते । अतस्तत्परिहारार्थं न पुनर्भावदोषतः ॥ २२७ ॥
અનર્થકારી અલ્પ પણ, થાય અવજ્ઞા હિ; પરિહારાર્થે તસ કહ્યું, ભાવદોષથી નાંહિ. ૨૨૭
અથઃ—અહી’-આ ચેાગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણુ અવજ્ઞા અનને અર્થ થાય છે, એટલા જ માટે તેના પરિહાર અથ હરિભદ્રે આ કહ્યુ છે,— નહિ' કે ભાવદાષથી કહ્યુ છે.
વિવેચન
અહી’આ યાગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથ પ્રત્યે કરવામાં આવેલી અલ્પ પણ અવજ્ઞા, મહાવિષયપણાએ કરીને અનને અર્થે થાય છે, એટલા માટે તેના પરિહાર અર્થે હરિભદ્રે આ કહ્યું છે,-નહિ...કે ક્ષુદ્રતારૂપ ભાવદોષથી. ઉપરના શ્લેાકમાં જે કહ્યુ કેઅયેાગ્યેને આ દેવા ચેાગ્ય નથી એમ હરિભદ્ર કહે છે, ' તે કહેવાનું કારણ શું ? તેના અહી' સ્પષ્ટ ખુલાસા કર્યાં છે. આ ચાગદષ્ટિસમુચ્ચય ગ્રંથ પ્રત્યે અલ્પ પણુ અવજ્ઞા કરવામાં આવે, તે તે અવજ્ઞા કરનારને પેાતાને મહાઅનરૂપ થઇ પડે,
વૃત્તિ:- વોર્—મવત્તા અહીં-યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં, તારાવિ−કરવામાં આવેલી, સ્વરૂપથી અહપ પણ, ચ-કારણ કે, ત્રનર્થાય જ્ઞાતે-અનર્થાથે થાય છે,-મહાવિષયપણાએ કરીને, અતસ્તપરિહાર્થ-એટલા માટે તેના પરિહારાથે", । પુનર્માવાષત :-પણ નહિં કે ભાવદોષથી ક્ષુદ્રતાથી હરિભદ્રે આ કહ્યું છે.
6: X हितमपि वायोरौषधमहितं तत् श्लेष्मणो यथाऽत्यन्तम् ।
સદ્ધર્મવેરાનૌષધમેય વાચવેમિતિ ! '”—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત પેડશક
Page #443
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : અયોગ્યને ન દેવાનું કારણુ-મહતની લેસ અવરાથી મહાઅનર્થ
કારણ કે આ ગ્રંથનો વિષય મહાન છે. એટલે આ પ્રત્યે અવજ્ઞા કરવાથી અનર્થ પણ મહાન થાય. એથી કરીને અયોગ્યને દીધાથી તેઓને તેવો મહાઅનર્થ ન ઉપજે, તેની ખાતર હરિભદ્રે આ કહ્યું છે, -નહિં કે ક્ષુદ્રતારૂપ ભાવ દોષથકી.
આ “ગદષ્ટિસમુચ્ચય” મહાન એવા રોગ વિષય સંબંધીને ગ્રંથ છે, એટલે એવા મહાનવિષયપણથી આ મેગશાસ્ત્ર પણ મહાન છે. આવા મહાન યોગશાસ્ત્રની
જાણતાં-અજાણતાં, ભૂલે ચૂકે પણ થોડી પણ અવજ્ઞા કરવામાં આવે, તો મહત્વના અના- તે અવજ્ઞા કરનારને મહાઅનર્થરૂપ થઈ પડે, મેટી હાનિરૂપ થઈ દરથી મહા- પડે; કારણ કે મહતું એવા સત પ્રત્યે જે લેશ પણ અવજ્ઞા કરવામાં અનર્થ આવે, લેશ પણ અનાદર કરવામાં આવે, લેશ પણ અવિનય બતાવવામાં
આવે, લેશ પણ આશાતના કરવામાં આવે, લેશ પણ અભક્તિ કરવામાં આવે, તે તેનું અનંત સંસાર પરિભ્રમણરૂપ ભયંકર ફળ ભેગવવું પડે. જેમ મહત એવા સત્ પ્રત્યેની અનાશાતનાથી, આદરથી, વિનયથી, ભક્તિથી, બહુમાનથી મહા સતુ ફળ મળે; તેમ આશાતનાથી, અનાદરથી, અવિનયથી, અભક્તિથી, અબહુમાનથી અસત્ ફળ મળે. જેમ સત્ના આરાધનથી મેક્ષરૂપ મહતું ફળ મળે, તેમ વિરાધનથી મહાસંસારરૂપ ફળ મળે. જેમ રાજા રીઝે તે ન્યાલ કરી દે ને ખીજે તે ઘરબાર પણ જાય; તેમ આરાધનાથી સત્ પ્રસન્ન થાય તે જીવનું કલ્યાણ કલ્યાણ થઈ જાય, અને વિરાધનાથી અપ્રસન્ન થાય તે મહાઅકલ્યાણ થાય. પુરુષ ને પુરુષનું વચનામૃત સંસારથી તારનાર તીર્થસ્વરૂપ છે. તેની ભક્તિથી જીવને બેડે પાર થાય, અને આશાતનાથી જીવનું નાવડું ડૂબી જાય ! એટલા માટે જ પૂજાની ઢાળમાં શ્રી વીરવિજયજીએ સાચું જ ગાયું છે કે-“તીરથની આશાતના નવિ કરિયે, હાંરે નવિ કરિયે રે નવિ કરિયે.” (જુઓ પૃ. ૧૧૦, “ચક્રી ધરમ તીરથતણ” ઈ. )
આવા સતશાસ્ત્ર પ્રત્યે જે શેડી પણ અવજ્ઞા મહાઅનર્થકારી થઈ પડે, તો પછી વિશેષ અવજ્ઞાનું તો પૂછવું જ શું? અને અ ને જો આવું સશાસ્ત્ર દેવામાં આવે
તે તેઓ થકી આવી અવજ્ઞા-આશાતનાદિ થઈ જાય એવો સંભવ છે. નિષ્કારણ કરે અને એમ થાય, તે તેઓને મહા અનર્થ થઈ પડે, અનંત સંસાર ણથી નિષેધ પરિભ્રમણ દુઃખ ભેગવવું પડે. એટલે આમ અવજ્ઞાથકી તેઓને મહા
અનર્થ ન સાંપડે તેની ખાતર, મહાઅનર્થ દૂર રહે તેની ખાતર, અ ને આ દેવા યોગ્ય નથી, એમ હરિભદ્રે કહ્યું છે, નહિ કે ભાવભેષથી, અર્થાત ક્ષુદ્રતાથી-તુચ્છતાથી એમ કહ્યું નથી. પરમ ભાવિતાત્મા હરિભદ્રાચાર્યજી કહે છે કેઅમને આ અગ્ય અપાત્ર છ પ્રત્યે કાંઈ દ્વેષ નથી, કે મત્સર નથી, કે કંઈ અભાવ નથી, કે જેથી કરીને ક્ષુદ્રતાને લીધે-તુચ્છ વિચારને લીધે અમે તેઓને આ શાસ્ત્રદાનને નિષેધ કર્યો હોય. અમે તે તેવા અજ્ઞાન છે બિચારા અવજ્ઞા કરી આ શાસ્ત્રની
Page #444
--------------------------------------------------------------------------
________________
(૭૫૬)
ગદસિમુચ્ચય આશાતનાથી નિબિડ કર્મ બાંધી અનર્થ ન પામે એમ ઈચ્છતા હેઈ, અત્રે ભાવદયાથી પ્રેરાઈને નિષેધ કર્યો છે, અને તે પણ કેવળ તેમની હિતબુદ્ધિથી, એકાંત નિષ્કારણું કરણથી કહ્યું છે. માટે તે એ આથી દુઃખ લગાડવું નહિં કે અમારા પ્રત્યે બેટું લગાડવું નહિં, પણ યોગ્યતા ગ્ય ગુણ પિતાના આત્મામાં પ્રગટ કરી પ્રથમ તે પિતાની અગ્યતા દૂર કરવા પ્રયત્ન કરો, અને જેમ બને તેમ આ સશાસ્ત્રની અલ્પ પણ અવજ્ઞા દૂરથી વર્જવી. એટલે જ આ અમારે કહેવાનો આશય છે. દાખલા તરીકે–જેને આ ગ્રંથ પ્રત્યે શુશ્રષા ન હોય, સાંભળવાની સાચી અંતરછા ન હોય, એના ઉદ્દિષ્ટ વિષય પ્રત્યે રસ ન હોય, તેઓને આ ગ્રંથ દેવ, શ્રવણ કરાવે તે આ મહાગ્રંથની અવજ્ઞા–અપમાન-આશાતના કરવા બરાબર છે, અનાદર કરવા બરાબર છે. એવા શુશ્રષા રહિતને શ્રવણ કરાવવું તે “ભેંસ આગળ ભાગવત’ જેવું છે, અને મેતીને ચાર ડુક્કર પાસે નાંખવા બરાબર છે. “Casting pearls before swine,' માટે શુશ્રષાદિ ગુણ જેનામાં ન હોય, એવા અગ્ય શ્રોતાઓને આ ગ્રંથ દેવા ગ્ય નથી જ, એ યુક્ત કહ્યું છે.
અને આ આમ અંગીકાર કર્તવ્ય છે, જેથી કરીને જ કહે છે–
योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयं विधिनान्वितैः । मात्सर्यविरहेणोच्चैः श्रेयोविघ्नप्रशान्तये ॥ २२८ ॥
ગ્યને દેવે યત્નથી, વિધિવતે જ સમર્થ માત્સર્ય “વિરહથી અતિ, શ્રેય વિશ્વ શાંત્યર્થ. ૨૨૮
અર્થ—અને યોગ્ય શ્રોતાઓને તે આ ગ્રંથ વિધિથી યુક્ત એવા જનેએ, સર્વથા માત્સર્યા વિના, એવિષ્યની પ્રશાંતિને અર્થે પ્રયત્નથી દેવ યેગ્ય છે.
| વિવેચન આ ગ્રંથ અયોગ્ય શ્રોતાઓને દેવા ગ્ય નથી, એમ ઉપરમાં હેતુપૂર્વક કહી બતાવ્યું; પણ ચગ્ય શ્રોતાઓને તે માત્સર્ય રહિતપણે આ અવશ્ય પ્રયત્નથી દેવા યોગ્ય છે; અને તે પણ શ્રવણાદિ વિષય સંબંધી વિધિથી યુક્ત એવાઓ દ્વારા,-નહિં તે ' વૃત્તા–
ચોખ્યg-૫ણ યોગ્ય સ્રોતાઓને તે, પ્રથા પ્રયત્નથી, ઉપયોગસાર એવા પ્રયત્નથી, જોડશં-આ દેવ એગ્ય છે, વિધિનાવિધિથી, શ્રવણાદિ ગોચર વિધિથી, અન્વિતૈઃ-અન્વિત, યુક્ત અવાઆથી નહિ તો પ્રત્યવાયના સંભવ થકી દે.ષ છે, એમ આચાર્ય કહે છે. માર્યાવિળ-માત્સર્ય વિરહથી. માત્સર્ય અભાવથી સજજૈઅત્યંતપણે યોવિદન રાજ્ય-શ્રેય વિનની પ્રશાંતિને અથે, પુચ-અંતરામની પ્રગતિને અર્થે.
। समाप्तोऽयं योगदृष्टिसमुच्चयः ।
Page #445
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : ગ્યને તે પ્રયત્નથી દેવા યોગ્ય : પરમ શ્રતની પ્રભાવના
(૭૫૭) પ્રત્યવાયના-હાનિના સંભવથી દોષ લાગે છે એમ આચાર્યો કહે છે. આ દેવા ગ્ય છે, તે અત્યંતપણે ગ્રેવિનની પ્રશાંતિ અર્થે છે, પુણ્યઅંતરાયની પ્રશાંતિ અર્થે છે.
ઉપરમાં વર્ણવ્યા એવા શુશ્રષાદિ ગુણસંપન્ન યોગ્ય અધિકારી શ્રોતાઓને તે આ ગ્રંથ અવશ્ય દેવા ગ્ય છે. જેને આ શુશ્રુષા છે, આ ગ્રંથ શ્રવણ કરવાની સાચી
અંતરછા-જિજ્ઞાસા છે, આ ગવિષય પ્રત્યે જેને અંતરંગ રુચિ-રસ છે, માત્સર્ય એવા વિનયાદિ યથોક્ત ગુણવાળા શ્રોતાઓને તે આ ગ્રંથ ઉપયોગસાર‘વિરહ થી ઉપયોગ પ્રધાન પ્રયત્નથી જરૂર જરૂર દેવા યોગ્ય છે-શ્રવણ કરાવવા
ગ્ય છે. અને તે પણ સર્વથા માત્સર્ય વિરહથી–માત્સર્ય રહિતપણે. કેઈપણ પ્રકારને ગુણદ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈ રાખ્યા વિના, પિતાની સમસ્ત
શક્તિથી–સર્વાત્માથી આ પરમ જ્ઞાનદાન દેવા યોગ્ય છે. તન-મન-ધનપરમ કૃતની વચનની સમસ્ત શક્તિ ખચી નાંખીને, ઓવારી નાંખીને આ જ્ઞાનની પ્રભાવના પ્રભાવના પરમ ઉદારતાથી કરવા યોગ્ય છે. પણ આ દેવાથી આ
મહારા કરતાં ગગુણમાં આગળ વધી જશે ને હું ઝાંખું પડી જઈશ તે ! એવા તેજોવધરૂપ ગુણષથી–મત્સરથી પ્રેરાઈને મુક્તહૃદયે-ખુલ્લા દિલે આ જ્ઞાનદાન દેતાં અચકાવું યોગ્ય નથી. પણ આ તાજને આ જ્ઞાનદાનથી કેમ આમત્કર્ષ પામે, કેમ ગગુણની વૃદ્ધિ કરે, ને તે દેખીને હું રાજી થાઉં-પ્રસન્ન થાઉં, એવી પ્રમોદભાવના સહિત પરમ ઉદાર ભાવથી છૂટે હૃદયે ને છૂટા હાથે આ જ્ઞાનધનનું દાન દેવા યોગ્ય છે. આ જ્ઞાનધન તે અક્ષયનિધિ છે. એ દાન દેતાં કદી ખૂટતું નથી, અને દાતાનું કંઈ જ્ઞાનધન ઓછું થઈ જતું નથી, ઉલટું જળવાઈ રહે છે ને વૃદ્ધિ પામે છે. માટે માત્સર્યનો વિરહ’ કરી, મત્સરભાવ સર્વથા છેડી દઈ, જેમ બને તેમ બહેળા હાથે આ જ્ઞાનદાન આપી પરમ શ્રતની પ્રભાવના કરવી, એ જ યેગ્ય છે. અત્ર “વિરહ’ શબ્દથી શ્રીમદ્ હરિભદ્રાચાર્યજીએ પિતાની કૃતિના પ્રાંતે વિરહાંક મૂકવાની પદ્ધતિનું અનુસરણ કર્યું છે.
અને તેનું દાન કરનારા જ્ઞાનદાતા પણ કેવા હેવા જોઈએ? તે માટે અહીં કહ્યું કે–જે શ્રવણાદિ વિષયની વિધિથી યુક્ત હેય, એવાઓ દ્વારા આનું દાન થવું જોઈએ.
શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઈહા, અપહ, તત્ત્વાભિનિવેશ આદિ વિધિ યુકત યક્ત ગુણથી જે યુક્ત છે, તેઓ દ્વારા આનું દાન થવા ગ્ય છે. જ્ઞાનદાતા જેણે આ ગ્રંથનું શ્રવણ કર્યું છે, ગ્રહણ કર્યું છે, હૃદયને વિષે ધારણ
કર્યું છે, વિજ્ઞાન કર્યું છે, તે સંબંધી જેણે ઈહા-અપેહ અર્થાત તત્ત્વચિંતનરૂપ ઊંડો વિચાર કર્યો છે, અને આમ કરી જેણે તવાભિનિવેશ કર્યો છે, એવા સુગ્ય વિધિસંપન્ન વક્તા દ્વારા, શુશ્રષાવંતને-શ્રવણ કરવાની સાચી ઉત્કટ ઇચ્છાવાળા એગ્ય પાત્ર મુમુક્ષુને આ દેવામાં આવે, શ્રવણ કરાવવામાં આવે, તેનું નામ વિધિદાન છે બાકી આવા વિધિયુક્ત ન હોય અર્થાત્ જેણે ઉક્ત શ્રવણાદિ ન કર્યા હોય એવા વક્તા
Page #446
--------------------------------------------------------------------------
________________
(૭૫૮)
ગદષ્ટિસમુચ્ચય દ્વારા જે આ અપાય તે તે અવિધિદાન છે. કારણ કે જેણે પિતે શ્રવણાદિ કર્યું નથી, તે બીજાને દેવા બેસે–શ્રવણું કરાવવા બેસે તે કેટલું બધું અજૂગતું છે? કેવું બેહૂદુ છે ? અને આમ જે અવિધિવંતથી દેવામાં આવે તે પ્રત્યવાયના-અપાયના સંભવથી દેષ આવે છે, એમ શ્રી આચાર્ય ભગવંતે ભાખે છે.
માટે જેટલી સુયોગ્ય શ્રોતાની જરૂર છે, તેટલી જ બલકે તેથી વધારે સુયોગ્ય વક્તાની–ભાવિતાત્મા વ્યાખ્યાતાની જરૂર છે. જે યોગમાર્ગને જાણ, સુજાણ, જ્ઞાની,
અનુભવી, ગીતાર્થ વક્તા હોય, તે જ ઉપદેશ દેવાના અધિકારી હાઈ સદુપદેશ શકે. પણ યોગમાર્ગથી અજાણ, અજ્ઞાની, બીનઅનુભવી, અગીતા ગીતાર્થ જ્ઞાની વક્તા હોય, તે કદી પણ ઉપદેશદાનનો અધિકારી હોઈ શકે જ નહિં,
અને તે અનધિકારી જે વ્યાખ્યાનપીઠ પર ચઢી વક્તાબાજી કરે, મનાવા-પૂજાવા માટે પોતાનું જનમનરંજન વાચાપણું દાખવે, તો તે કેવળ અવિધિએ વર્તાતે હેઈ, જ્ઞાનીના માર્ગને દ્રોહ જ કરે છે. માટે શ્રવણાદિ વિધિ સંપન્ન, યોગમાર્ગના અનુભવી, ભાવગી, એવા ગીતાર્થ જ્ઞાની પુરુષ જ આ યોગમાર્ગના ઉપદેશદાતા હોવા યોગ્ય છે. એવા સદુપદેષ્ટા થકી જ આનું સદુપદેશ દાન શેભે છે, અને તેવા મહાત્મા સદુપદેષ્ટાથી જ માર્ગ પ્રવર્તે છે.
“શ્રાદ્ધ: શ્રોતા સુધીમાં યુગેવાતાં વીરા તા त्वच्छासनस्य साम्राज्यमेकछत्रं कलावपि ॥
–શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત વીતરાગસ્તવ. “સદુપદેષ્ટાની બહુ જરૂર છે. સદુપદેષ્ટાની બહુ જરૂર છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી
અને તેવા સદુપદેણા યથાર્થ વક્તા સપુરુષો થકી દેવાતા આ જ્ઞાનદાનનું પ્રયોજન પણ અત્યંતપણે શ્રેયવિશ્વની પ્રશાંતિ અર્થે હોય છે, પુણ્યાન્તરાયના વિદ્ધની પ્રશાંતિ
અર્થે હોય છે, કારણ કે આવા જ્ઞાનદાનરૂપ પરમ સત્કાર્યથી પોતાના શ્રેયવિદ્મ શ્રેયસૂમાં–આત્મકલ્યાણમાં જે વિM છે, તેની પ્રશાંતિ હોય છે, અત્યંત પ્રશાંતિ અર્થે શાંતિ હોય છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યમાં જે અંતરાય છે તેની
પ્રશાંતિ-અત્યંત શાંતિ હોય છે. એટલે આવા સશાસ્ત્રના દાનથી
પિતાના શ્રેયપ્રાપ્તિના અંતરાયે તૂટે છે, ને તેથી પિતાને શ્રેયસૂનીપરમ કૃતની મોક્ષરૂપ સતફળની પ્રાપ્તિ હોય છે. આમ આ પરમ સત્શાસ્ત્ર પોતે પ્રભાવના ઐવિષ્યની પ્રશાંતિ કરનાર હોવાથી, તેનું દાન પણ સ્વ–પરને છે
વિદ્ધની પ્રશાંતિ કરનાર છે. એટલા માટે આત્મકલ્યાણની નિષ્કામ ભાવનાથી
Page #447
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર : શ્રેયવિઘપ્રશાંતિ અથે સતતદાન : કળશ કાવ્ય
(૭૫૯) શ્રેવિનની પ્રશાંતિને અર્થે સદુપદેષ્ટા સપુરુષોએ આ સતુશાસ્ત્રનું જ્ઞાનદાન કરી પરમ સદ્ભુતની પ્રભાવના કરવા ગ્ય છે. તથાતુ!
લેક પૂરજે નિજ નિજ ઈચ્છા, યોગભાવ ગુણરયણેજી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે.”—ી. . સક્ઝા. ૮૮
– ઉપસંહાર કળશ કાવ્ય –
વસંતતિલકા સાગરૂપ બહુ શાસ્ત્ર સમુદ્ર મંથ્ય, આ ગદષ્ટિમય ગ સુગ્રંથ ગુ; દુગ્ધાબ્ધિમાંથ વિબુધે અમૃત વળ્યું, ગામૃત શ્રી હરિભદ્ર બુધે વાવ્યું. ૧૬૭ છે સાર તે ક્ષરતણે નવનીત માત્ર, આ તેમ ગભૃતસાર જ ગશાસ; સંક્ષેપમાં કયું સમુદ્ધત આ સૂરીકે, આત્માર્થ અર્થ પરમાર્થપરા મુની. ૧૬૮ સંક્ષેપ તેય પરિપૂર્ણ જ માર્ગ વ્યક્તિ, એવી અપૂર્વ અહિં શ્રેષ્ઠ સમાસશક્તિ, છે સિધુ બિન્દુમહિં બિન્દુય સિધુમાંહિ, છે વૃક્ષ બીજમહિ ને બીજ વૃક્ષમાંહિ. ૧૬૯ પ્રત્યેક સૂત્ર ગભરાશય એહ સ્થાને, બિન્દુમહીં ઉલસિયે કૃતસિબ્ધ જાણે! દિગદર્શનાર્થ કંઈ તેહ તણા ઉલાસે, લાંબું વિવેચન કર્યું ભગવાનદાસે. ૧૭૦ જોગીદ્ર જેહ જગ જાગતી જ્યોત જેવા, વાઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા; વાણી તણે તસ અહો ! કુણુ તાગ પામે ? આંબે શું ક૫ટ્ટમ વામન સ્વર્ગ ધામે? ૧૭૧ જે કુલગો વળ પ્રવૃત્તચક્ર યેગી, તેનેય એહ ઉપકારક ઉપયોગી; આત્માથી જગજન એહ મુમુક્ષુ માત્ર, આ યેગશાસ્ત્ર અધિકાર કહ્યા સુપાત્ર. ૧૭૨ તે કુલગી જન યોગિકુલે જ જમ્યા, ને ગિધર્મ અનુયાયિ યથાર્થ અન્યા; અદ્વેષ દેવ ગુરુ દ્વિજ શું પ્રેમવંતા, વિનીત દયાળુય જિતેન્દ્રિય બેધવંતા. ૧૭૩ સંસ્કાર જન્મ લહીં યેગી પિતાદિદ્વારા, જે કુલદીપ કુલને અજવાળનારા; તે કુલપુત્ર કુલગી સુશીલ એપે, મર્યાદ કુલવધું શું કુલની ન લેપે. ૧૭૪ તશશ્રેષાદિ ગુણ અષ્ટ સુસ્પષ્ટ વર્તે, ઈચ્છા પ્રવૃત્તિ યમ આદિ દ્વય પ્રવ; ને સ્થિર સિદ્ધિ યમના અતિશે જ કામી, તે જાણ જોગીજન પ્રવૃત્તચક નામી. ૧૭૫ કર્નાદિ કારક કુચક્ર પરાર્થ વર્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવત્યું; આત્માર્થ આત્મ થકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતે મહાત્મા. ૧૭૬ આત્મસ્વભાવ ન વિભાવથી તે હણે છે, આત્મા શિવાય પરભાવ સ્વ ના ભણે છે; આત્માતિવિક્તિ પર દ્રવ્ય ન તે હરે છે, ના ભેગવે ન જ મમત્વ મતિ કરે છે. ૧૭૭
Page #448
--------------------------------------------------------------------------
________________
(૭૬૦)
ગદષ્ટિસમુ.ચય એવું વરૂપનું અહિંસક ગચક, સાથે સુસાધુ નિત યોગ પ્રવૃત્તચક; જે ચાલતું હતું જ કારક ચક્ર વક્ર, તેને ચલાવ્યું ત્રાજુ મોક્ષપથે અવક્ર. ૧૭૮ ને આદ્ય ગ જ અવંચક વેગ યોગે, તેથી બીજા દ્રય અવંચક ગ ગે; આ ગએ જ શુભ યોગ તણ પ્રયોગ, છે પાત્ર અત્ર અધિકાર સુગ યોગે. ૧૭૬ જે સંતનું સ્વરૂપ ઓળખી સંત સેવે, તે સંત સંતફલ સંત કૃપાથી લેવે; આવા અવંચક વિગ તણા સુયોગે, આ ગિઓનું અહિયેગ્યપણું જ ગે. ૧૮૦ આ કુલગ ત્યમ પ્રવૃત્તચકનેય, આ ગ્રંથથી કંઈ વળી ઉપકાર હોય; સત પક્ષપાત પ્રમુખ શ્રવણે ધરીને, સફ્લેગ બીજ તણ પુષ્ટિવડે કરીને. ૧૮૧ સત પક્ષપાત ત્યમ ભાવની ક્રિયાનું, ખદ્યોત ભાનુ સમ અંતર સ્પષ્ટ માનું; ખદ્યોત તેજ અતિ અલ્પ અને વિનાશી, આ વિપરીત રવિનું-બુધ લ્યો વિમાસી ! ૧૮૨ એવાં રહસ્ય સુપ્રકાશક ગ્રંથ એ, આ તે અયોગ્ય જનને ન જ યોગ્ય દેવે; ભારી અનર્થકર લેશ અહિં અવજ્ઞા, તેથી વદ્યા શ્રી હરિભદ્ર ધરી કરુણા. ૧૮૩ દેવો જ યોગ્ય જનને પર પ્રેમ ભાવે, જેથી જગે પરમ શ્રત પ્રભાવ થાવે; ને શ્રેય વિM વિરહે,-હરિભદ્ર ભાખે, તેને અનુવાદ કહ્યું ભગવાનદાસે. ૧૮૪
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसू नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनन्दनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुश्चयशास्त्रे उपसंहारः ॥ | | ઈતિ મહર્ષિ શ્રી હરિભદ્રાચાર્યે વિરચેલા અને શ્રી મનસુખભાઈ કિરતચંદ્રના પુત્ર ડો, ભગવાનદાસે સ્વરચિત સુમનંદની બહતટીકા નામક વિવેચનથી સવિસ્તર વિવેચેલા શ્રી યોગદષ્ટિસમુચ્ચય શાસ્ત્રમાં ઉપસંહાર છે
Page #449
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
(૭૬૧) પરિશિષ્ટ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામવેગને સાર મોક્ષમાર્ગે ગમન કરતે ખરેખર મુમુક્ષુ નિર્દભ આત્માથી પુરુષ અનુક્રમે ઈચ્છાયાગ, શાસગ અને સામર્થ્યોગ એ ત્રણ ભૂમિકાઓને સ્પશીને મોક્ષ પામે છે એને સારસમુચ્ચય સમજવા માટે સ્થૂલ રૂપક-ઘટના કરીએ.
આ સંસારરૂપ ભયંકર અટવીમાં ભૂલે પડેલ જીવરૂપ મુસાફર પ્રથમ તે તેમાંથી છૂટવાની તીવ્ર ઈચ્છા રાખે છે, મેક્ષ મેળવવા ઈચ્છે છે, એટલે તૂટતો દૂતે તે તેને માર્ગ જાણકાર સદ્ગુરુને પૂછે છે, તેની પાસેથી તે જાણીને સહે છે. આમ તે કૃતાર્થ ને જ્ઞાની બને છે ને શ્રદ્ધાપૂર્વક તે ઉદ્દિષ્ટ માર્ગે ચાલવા પ્રયાસ કરે છે, છતાં તેને ક્વચિત્ પ્રમાદ થઈ આવે છે. આમ આ ઈચ્છાયાગી મોક્ષમાર્ગે આગળ વધતું જાય છે.
આ મુસાફરી દરમ્યાન શાયારૂપ ભોમીઓ (guide) સદા તેની સાથે છે, એટલે તેની આજ્ઞા પ્રમાણે ચાલતાં તેને શાસ્ત્રનું સંપૂર્ણ અવિકલ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેની સહાયથી માર્ગ દેખતે દેખતે તે શ્રદ્ધાપૂર્વક, પોતાની શક્તિ પ્રમાણે, અપ્રમાદીપણે આગળ પ્રગતિ કરતે જાય છે.
આમ તે ભયાનક અટવી વટાવી જઈને સુંદર રાજમાર્ગ પર-ધેરી રસ્તા પર આવી જાય છે. એટલે આગળને મિક્ષસ્થાન ભણીને રસ્તે ચોકખે ચેક દીવા જેવો દેખાય છે. એટલે શાસરૂપ સેમિઆની હવે ઠેઠ વળાવવા આવવાની જરૂર નહિં હોવાથી તેને છેડીને, પણ તેની માત્ર દિગદર્શનારૂપ સામાન્ય સૂચનાને અનુસરીને તે સમર્થ યેગી આત્મસામથી યેગમાગે તીવ્ર સંવેગથી–અત્યંત વેગથી ઝપાટાબંધ દેડ્યો જાય છેપ્રાતિજ જ્ઞાનથીપ્રતિભાસંપન્ન અનુભવજ્ઞાન દૃષ્ટિથી આગળ આગળને માગ ચેક દીવા જે દેખતે તે ક્ષાપથમિક ધર્મોને-ક્ષયોપશમ ભાવેને ફગાવી દઈ, ધર્મસંન્યાસ કરતે કરતે, અપૂર્વ આત્મસામર્થ્યથી પક શ્રેણી પર ચઢી, ૮-૯-૧૦-૧૨ ગુણઠાણ ઝપાટાબંધ વટાવી ૧૩મા ગુણઠાણે પહોંચે છે, કેવલજ્ઞાન પામી સર્વદ્રવ્ય-પર્યાય પ્રત્યક્ષ દેખે છે. ત્યાં તે મેલનગર સાક્ષાત દેખાય છે. તે જાણે તેના પરામાં આવી પહોંચ્યો છે! ત્યાં પછી તે થોડો વખત (આયુષ્ય પ્રમાણે) વિસામે ખાય છે ને પોતાને થયેલા જ્ઞાનને લાભ બીજાને-જગને આપી પરમ પરોપકાર કરે છે. પછી આયુષ્યની મુદત પૂરી થવા આવ્યું, તે મન-વચન-કાયાના યેગોને નિરોધ કરી–ત્યાગ કરી, યેગસંન્યાસ કરી મેરુ જેવી નિષ્કપ શૈલેશી અવસ્થારૂપ ભવ્ય દરવાજામાંથી સાક્ષાત મોક્ષનગરમાં પ્રવેશ કરે છે, અને સિદ્ધ પુરુષ બની સાદિ અને તે કાળ અનંત સમાધિસુખમાં શાશ્વત સ્થિતિ કરે છે.
આઠ યોગદષ્ટિના સામાન્ય કથનને સારા મિત્રા, તારા, બલા, દીપ, સ્થિરા, કાંતા, પ્રભા, પરા–એ ઉત્તરોત્તર વધતી આત્મદશાવાળી આઠ ગદષ્ટિ છે. તેમાં ઉત્તરોત્તર વધતા જતે બેધપ્રકાશ, તૃણઅનિકણુ,
Page #450
--------------------------------------------------------------------------
________________
(૭૬૨ )
આઠ યોગદષ્ટિનો સામાન્ય સાર ગોમયઅગ્નિકણ, કાષ્ઠઅગ્નિકણ, દીપક, રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશ સાથે,-અનુક્રમે સરખાવી શકાય છે. આ આઠ દષ્ટિમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના આઠ અંગની અનુક્રમે એકેક એમ પ્રાપ્તિ હોય છે ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્, રુન્ અને આસંગ એ આઠ પ્રકારના ચિત્ત-આશય દેષને ત્યાગ થતાં અનુક્રમે આ આઠ દૃષ્ટિ સાંપડે છે, અને અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બેધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ એ આઠ ગુણમાંથી એકેક અનુક્રમે આ આઠ દષ્ટિમાં આવિર્ભાવ પામે છે–પ્રગટે છે. (સ્પષ્ટ સમજવા માટે જુઓ આ સાથે જોડેલું કેપ્ટક.)
અત્રે “દષ્ટિ’ શબ્દનો અર્થ સશાસશ્રદ્ધાથી યુક્ત, સદાગમની આજ્ઞાને અનુકૂલ એવો બેધ છે; અને તેના ફળરૂપે અસતુપ્રવૃત્તિપદ અટકે છે, ને સતપ્રવૃત્તિપદ પ્રગટે છે.
આ આઠ યોગદષ્ટિમાં મિત્રા આદિ પહેલી ચાર સુધી મિથ્યાત્વ હોય છે, પાંચમી સ્થિરા દષ્ટિથી સમ્યક્ત્વનો પ્રારંભ થાય છે. મિત્રો આદિ ચારમાં મિથ્યાત્વ હોવા છતાં તેને સદ્દષ્ટિમાં ગણી, તેનું કારણ એ છે કે તે સમ્યફવના કારણરૂપ થાય છે. જેમ શુદ્ધ સાકરની બનાવટમાં શેરડી-રસ-કાવો વગેરે અવસ્થાઓ આવશ્યક છે, તેમ શુદ્ધ આત્માની નિષ્પત્તિમાં– સિદ્ધિમાં મિત્રા વગેરે અવસ્થાઓ-આત્મદશાએ અવશ્ય ઉપયોગી હોય છે. મિત્રા આદિ દષ્ટિ શેરડી જેવી છે, કારણ કે તેમાંથી સંવેગરૂપ માધુર્યની-મીઠાશની નિષ્પત્તિ થાય છે.
આ આઠ દૃષ્ટિમાં મિત્રો આદિ પહેલી ચાર દષ્ટિ પ્રતિપાતી પાછી પડનારી કે. અપ્રતિકાતી–પાછી ન પડનારી હોય, એમ વિકલ્પરૂપ ભજના છે, પણ છેલ્લી ચાર સ્થિરા * આદિ દષ્ટિ તે અપ્રતિપાતી જ હોય–આવ્યા પછી પાછી પડે જ નહિ, અને તેથી તેમાં નરકાદિ અપાય (હાનિ-બાધા) પણ હાય નહિં. અને આવી અપ્રતિપાતી–પાછી નહિં પડતી દૃષ્ટિ સાંપડ્યા પછી, મુક્તિનગર પ્રત્યેનું પ્રયાણ-ગમન અખંડ અભંગ પણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કર્મને ભેગ બાકી હોય તે ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસો કરે પડે તે ભલે, પણ છેવટે તે મુક્તિપુરે પહોંચે જ, “સ્વરૂપ સ્વદેશે” જાય જ.
કેક યોગદષ્ટિ | માંગ | દોષત્યાગ | ગુણપ્રાપ્તિ બધઉપમા | વિશેષતા ૧ મિત્રા
અદ્વેષ તૃણુઅગ્નિકણ મિથ્યાત ૨. તારા નિયમ
જિજ્ઞાસા ગોમય અનિકણ ૩. બલા આસન
શુશ્રષા કાઇઅગ્નિકણ ૪. દીપ્રા પ્રાણાયામ ઉત્થાન
શ્રવણ
દીપપ્રભા ૫. સ્થિર પ્રત્યાહાર ભ્રાંતિ બધા રત્નપ્રભા
સમકત ૬. કાંતા ધારણું
અન્યમુદ્દ ભીમસા તારાપ્રભા ૭. પ્રભા ધ્યાન મ્ (રાગ) | પ્રતિપત્તિ સૂર્યપ્રભા ૮, પરા સમાધિ અસંગ | પ્રવૃત્તિ ચંદ્રપ્રભા
એમ.
s
Page #451
--------------------------------------------------------------------------
________________
મિત્રાબ, તાષ્ટિ, બહાદષ્ટિને સાર
(૭૬૩) ૧. મિત્રાદષ્ટિને સાર આ પહેલી મિત્રા” યોગદષ્ટિમાં દર્શન–બધપ્રકાશ તૃણઅગ્નિકણના પ્રકાશ જે મંદ હેય છે, યેગનું પ્રથમ અંગ-ચમ પ્રાપ્ત થાય છે, ખેદ નામના પ્રથમ આશય દોષને ત્યાગ હોય છે, અને અષ નામનો પ્રથમ ગુણ પ્રગટે છે. - અહીં સ્થિતિ કરતા યોગી પુરુષ ઉત્તમ યોગબીજેનું ગ્રહણ કરે છે, જે ગબીજ મેક્ષ–ફળનું અવધ્ય–અમોઘ કારણે થઈ પડે છે. મુખ્ય ચેગબીજ આ છે–(૧) વીતરાગ પરમાત્માની શુદ્ધ ભક્તિ, (૨) ભાવયોગી એવા ભાવાચાર્યરૂપ આત્મારામી સદ્ગુરુની સેવા-ભક્તિ, (૩) સહજ ભવવૈરાગ્ય, (૪) દ્રવ્ય અભિગ્રહનું પાલન, (૫) લેખનાદિ વડે સશાસ્ત્રની ભક્તિ, (૬) ગબીજ કથાના શ્રવણ પ્રત્યે સ્થિર આશયવાળી માન્યતા, (૭) અને તેને શુદ્ધ ઉપાદેય ભાવ. આ ઉત્તમ ગબીજનું ગ્રહણ ઘણા ભાવમલને ક્ષય થયે છેલા પુલાવર્તામાં તથાભવ્યતાના પરિપાકથી પ્રાયે મનુષ્યોને હોય છે. આ છેલા પુદ્ગલાવર્તામાં વત્તતા જીવના મુખ્ય લક્ષણ આ છે-(૧) દુઃખીઆ પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાનું પ્રત્યે અદ્વેષ, (૩) સર્વ કોઈની અભેદભાવે યથોચિત સેવા. આવા લક્ષણવાળા ભદ્રમૂત્તિ મહાત્મા જીવને સગુરુ સપુરુષને યેગથકી ગાવંચક, ક્રિયાવંચક ને ફલાવંચક પ્રાપ્ત થાય છે. આ અવંચકત્રયને બાણની લક્ષ્યક્રિયાની ઉપમા સાંગોપાંગ બરાબર ઘટે છે. આ બધુંય જ્યાં પ્રાપ્ત થાય છે, એવી આ મિત્રાદષ્ટિમાં “ગુણસ્થાન’ શબ્દના ખરેખરા અર્થ પ્રમાણે, મુખ્ય એવું પહેલું ગુણસ્થાનક વર્તે છે.
૨. તારાદષ્ટિને સાર બીજી તારાદષ્ટિમાં દર્શન-બોધપ્રકાશ છાણના અગ્નિકણ સમાન હોય છે યોગનું બીજુ અંગ નિયમ ઉદ્વેગ નામના બીજા ચિત્તદોષને ત્યાગ અને જિજ્ઞાસા નામને બીજે ગુણ હોય છે. અત્રે શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રાણિધાન એ પંચ પ્રકારને નિયમ હોય છે, તેનું સવિસ્તર વર્ણન અહીં કર્યું છે.
તે ઉપરાંત અત્રે આ ગુણસમૂહ પણ હોય છે—(૧) વેગકથાઓ પ્રત્યે પરમ પ્રેમ. (૨) શુદ્ધ સગ સાધનારા યેગીઓ પ્રત્યે બહુમાન, તેઓને યથાશક્તિ ઉપચાર. તેથી હિતેાદય, ક્ષુદ્રઉપદ્રવહાનિ અને શિષ્ટસમ્મતતા. (૩) ભવભય પલાયન. (૪) ઉચિત આચરણ, અનુચિત અનાચરણ, (૫) અધિક ગુણવંત પ્રત્યે જિજ્ઞાસા. (૬) નિજ ગુણહીનતાથી પિતા પ્રત્યે બેદ-વ્યાસ. (૭) ભાવવૈરાગ્ય–સંસારથી છૂટવાની કામના. (૮) સપુરુષોની ચિત્ર પ્રવૃત્તિથી આશ્ચર્ય. (૯) “શિષ્ટ કહે તે પ્રમાણે એવી ભાવના, સ્વછંદ ત્યાગ.
૩. બલાદષ્ટિને સાર આ ત્રીજી બેલારષ્ટિમાં દર્શન દઢ-કામાં અગ્નિકણ સમાન હોય છે, અને વેગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે, અસત્ તૃષ્ણાના અભાવથી સર્વત્ર સુખાસન જ હોય છે, અવૈરાપૂર્વક સર્વત્ર ગમન હેાય છે, અને અપાયપરિહારથી સર્વ કૃત્ય પ્રણિધાનયુક્ત હોય છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
(૭૬૪)
દોમાદષ્ટિને સાર શુશ્રુષા નામને ત્રીજો ગુણ અહીં પ્રાપ્ત થાય છે. આ શુશ્રષા યુવાન સુખી પુરુષની દિવ્ય ગાન શ્રવણેચ્છા જેવી તીવ્ર હોય છે. આ શુશ્રષા બેજલપ્રવાહની સરવાણી જેવી છે, એ વિનાનું શ્રવણ સરવાણી વિનાની ભૂમિમાં કુ દવા જેવું–ફેગટ છે કદાચ શ્રવણ ન થાય તેપણ આ શુશ્રષાના પ્રભાવે શુભભાવથી કર્મક્ષયરૂપ ફલ થાય છે,–જે ઉત્તમ બોધનું કારણ થાય છે. તેમજ ક્ષેપ નામના ત્રીજા ચિત્તદોષનો અહી ત્યાગ હોય છે એટલે મેંગસંબંધી અક્ષેપ હોય છે, અને તે ગઉપાયનું કૌશલ હોય છે. અત્રે યોગી ધર્મના ઉપકરણરૂપ સાધનમાં મૂચ્છના ધરાવી સાધનોને બંધને બનાવતો નથી, પણ સદા પાપથી ભાગતે રહી મહાદયવંત અવિરતને પામે છે.
૪. દીપ્રાદષ્ટિને સાર ચથી દીમા દષ્યિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બોધપ્રકાશ હોય છે, વેગનું ચાથું અંગ પ્રાણાયામ (ભાવપ્રાણાયામ) પ્રાપ્ત થાય છે, ઉત્થાન નામના ચેથા ચિત્તદોષને નાશ તથા તવ શ્રવણ નામના ચેથા ગુણની પ્રાપ્તિ હોય છે. છતાં અત્રે હજુ સૂક્ષ્મ બોધ હેતું નથી. તેનું કારણ અત્રે શુદ્ધ આત્મસંવેદનરૂપ વેધસંવેદ્યપદનો અભાવ અને એથી વિપરીત અદ્યસંવેદ્યપદનું હોવાપણું એ છે.
ભવાભિનંદી જેનું પાત્ર છે એવું આ અદ્યસંવેદ્યપદ અંધ૫ણારૂપ હોઈ દુર્ગતિમાં પાડનારૂં છે, અને તે સત્સંગ-આગમ યોગ વડે ધુરંધર મહાત્માઓથી જ આ જ ભૂમિકામાં છતાવા ગ્ય છે, અન્ય સમયે જતાવું અશક્ય છે અને આ અવેવસંવેદ્ય પદ છતાતાં મનુષ્યના વિષમ કુતર્કગ્રહ આપોઆપ નિયમથી ટળે છે. જે ચિત્તને અનેક પ્રકારે ભાવશત્રુ છે એવા આ દુષ્ટ કુતક માં મુમુક્ષુએ આગ્રહ કર યુક્ત નથી, પણ શ્રતમાં, શીલમાં, સમાધિમાં અને સુવિશુદ્ધ પરોપકારમાં તે કર યુક્ત છે, કારણ કે વિચારવંત જીવોનો પ્રયાસ તે અતીન્દ્રિય અર્થની સિદ્ધિ અર્થે હોય છે, અને તે અતીન્દ્રિય અર્થ કદી શુષ્ક તર્કને ગોચર હેતું નથી. સર્વજ્ઞતત્વ અતીન્દ્રિય છે, તે અંગે સામાન્યપણે વિચારતાં જણાય છે કે
તત્વથી ઘણા સર્વ ભિન્ન મતવાળા નથી, તેથી તેને ભેદ માનવે તે તેના અતિભક્તોને મોહ છે. કારણ કે સર્વજ્ઞ નામને જે કઈ પારમાર્થિક જ છે, તે વ્યક્તિભેદ છતાં તનથી સર્વત્ર એક જ છે. તેથી તે સર્વને જે સામાન્યથી માન્ય કરે છે, તે સર્વે બુદ્ધિમાનને મન સમાન છે, એક રાજાના આશ્રિત બહુ સેવકેની જેમ એટલે આમ ઉપાસ્ય એવા સર્વજ્ઞતત્વને જે અભેદ છે, તે તેના ઉપાસક સર્વ સર્વજ્ઞવાદીમાં પણ ભેદ નથી. ચિત્ર અને અચિત્ર એમ બે પ્રકારની ભક્તિ યેગશાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે, તે પરથી પણ આ સર્વજ્ઞની એકતાને પુષ્ટિ મળે છે.
તેમજ-સમાન અનુષ્ઠાનમાં પણ અભિસંષિ-આશય પ્રમાણે ભિન્ન ભિન્ન ફળ હોય છે, અને આ આશય પણ રાગાદિની તરતમતા પ્રમાણે તથા બુદ્ધિ આદિ બેઘના ભેદ પ્રમાણે
Page #453
--------------------------------------------------------------------------
________________
સ્થિસષ્ટિને સાર
(૭૬૫)
અનેક પ્રકારના ભેદવાળા હોય છે, કારણ કે ખેાધ ત્રણ પ્રકારના હોય છે : ( ૧ ) બુદ્ધિ, (૨) જ્ઞાન (૩) અસમાહ. તે બેષ થકી સર્વ કર્માંમાં ભેદ પડે છે. તેમાં ઇંદ્રિયાના આશ્રય કરે તે બુદ્ધિ, આગમપૂર્વક હોય તે જ્ઞાન, અને સદનુષ્ઠાનયુક્ત જે જ્ઞાન તે અસમાહ બુદ્ધિક્રિયાનું ફળ સ`સાર, જ્ઞાનક્રિયાનું ફળ પરપરાએ મેાક્ષ અને અસમાહુ ક્રિયાનું ફળ શીઘ્ર માક્ષ છે. આ અસમાહ કમ ભવાતીત અગામી મુમુક્ષુઓને જ હેાય છે, અને ભવભાગવિરક્ત આ ખરેખરા મુમુક્ષુઓને માત્ર એક જ શમપરાયણ એવા છે, અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાની જેમ એક જ છે. કારણ કે તે સંસારાતીત પર તત્ત્વ ‘નિર્વાણ' નામનું છે, તે સદાશિવ પરબ્રહ્મ સિદ્ધાત્મા આદિ શબ્દભેદે ઓળખાતુ છતાં તત્ત્વથી નિયમથી એક જ છે. એટલે આ નિર્વાણુતત્ત્વ અસંમેાહથી તત્ત્વથી જાણ્યે પ્રેક્ષાવાને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતા જ નથી. અને આ નિર્વાણુતત્ત્વ નિયમથી જ સ`જ્ઞપૂર્વક સ્થિત છે, એટલે તે સજ્ઞના ભેદ કેમ હાય અને તે ન હેાય તા તેના ભક્તોના ભેદ પણ કેમ હાય ?
તા પછી સર્વજ્ઞાની દેશનાના ભેદ કેમ છે? તેનું સમાધાન—(૧) શિષ્યના અનુગ્રહાથે તે ચિત્ર-નાના પ્રકારની છે. (૨) અથવા એએની દેશના એક છ્તાં શ્રાતાભેદે તેના મચિન્ત્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે. (૩) અથવા તે તે દેશ-કાલાદિ અપેક્ષાએ ચિત્ર દેશના ઋષિએ થકી જ પ્રવતી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. એટલા માટે તે સર્વજ્ઞના અભિપ્રાય જાણ્યા વિના તેના પ્રતિક્ષેપ-વિરોધ કરવા યુક્ત નથી. એટલે આવા સર્વજ્ઞ જેવા અતીન્દ્રિય વિષયમાં અધ જેવા છદ્મસ્થાએ શુષ્ક તર્ક-ગ્રહથી વાદવિવાદ કરવા યુક્ત નથી. મુમુક્ષુને તે તત્ત્વથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું? માટે મુમુક્ષુએ તે આ મહત્ પુરુષોના માને સમ્યક્ષણે અનુસરવુ' ચેાગ્ય છે : (૧) સુક્ષ્મ પરપીડન પણુ વર્જવું, (૨) પાપકારમાં સદેવ યત્ન કરવા. (૩) ગુરુદેવ દ્વિજ-યતિ આદિને યથાયેાગ્યપણે પૂજવા, (૪) પાપી જીવા પ્રત્યે પણ દયાપરાયણ થવું. તાત્પર્યં કે જે આગ્રહનું વિષ વશે, તે જ સમ્યક્ત્ત્વ અમૃતને પામશે. ૫. સ્થિરાદષ્ટિના સાર
આ પાંચમી સ્થિરા દષ્ટિમાં (૧) દન રત્નપ્રભા સમાન, નિત્ય-અપ્રતિપાતી એવું હાય છે, ( ૨ ) પ્રત્યાહાર નામનું પાંચમું યાગાંગ પ્રાપ્ત થાય છે, (૩) ભ્રાંતિ નામના પાંચમા ચિત્તદોષ ટળે છે, અને (૪) સૂક્ષ્મ બેલ નામના પાંચમા ગુણ સાંપડે છે. એટલે ગ્રંથિભેદ થકી શુદ્ધાત્માનુભૂતિરૂપ વેદ્યસ ંવેદ્યપદની પ્રાપ્તિથી મહ-તમસ્ દૂર થઇ ભેદજ્ઞાનનું પ્રભાત ખુલ્લે છે, સ્વ-પર વસ્તુના વિવેક ઉપજે છે, સમસ્ત શવચેષ્ટા માલકની ધૂલિગૃહક્રીડા જેવી, મૃગજલ સ્વપ્નાદિ જેવી અસાર ને અસ્થિર લાગે છે, સવ` બાહ્ય ભાવા મૃગજલ ને સ્વપ્નાદિ સમાન ભાસે છે, અબાહ્ય એવી કેવલ એક આત્મયૈતિ જ પ્રમાણ ગણી માકી બીજો બધા ઉપપ્લવ જાણું છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
(૭૬૬)
કાન્તાદષ્ટિ, પ્રભાષ્ટિને સાર એમ વિવેકસંપન્ન ગી સદાય પ્રત્યાહાર કરી વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચે છે, પાપખારૂપ ભેગમાં આસક્તિ ધરતા નથી, ધર્મથી સાંપડતા ભેગને પણ અનિષ્ટ માને છે, અને વિષયવિષને દૂરથી ત્યજી આત્મસ્વરૂપ અમૃતને ભજે છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને સર્વ વિભૂતિઓ આ ગીની દાસી થઈ ફરે છે, સ્વયં આવીને યોગીને વરે છે, પણ આ સમ્યગ્દષ્ટિ યોગી તે સામે દૃષ્ટિ પણ કરતા નથી. જ્યાં આત્માની અનંત ત્રાદ્ધિ પ્રગટી છે. ત્યાં લબ્ધિ સિદ્ધિ શી વિસાતમાં છે? એમ જાણતા સમ્યગદષ્ટિ જ્ઞાની યોગી તત્વથી ધર્મમાં જ યત્ન કરી આત્મધર્મમાં સ્થિરતા ધરે છે.
૬. કાંતાદૃષ્ટિને સાર છઠ્ઠી કાંતા દૃષ્ટિમાં દર્શન તારા પ્રભા સમાન હોય છે; ધારણ નામના છઠ્ઠા ગાંગની પ્રાપ્તિ, અન્યમુદ્ નામના છઠ્ઠા ચિત્તદોષનો ત્યાગ, અને મીમાંસા નામના છઠ્ઠા ગુણની પ્રાપ્તિ હોય છે.
મ્યાનથી તલવારની જેમ દેહાદિથી આત્માને જેણે ભિન્ન જાણે છે, એ આ આત્મજ્ઞાતી સમ્યગદષ્ટિ યોગી આત્મસ્વરૂપમાં ધીર ધારણ ધારી પરભાવ-વિભાવમાં કદી મોહ ધરાવતા નથી, આત્મસ્વભાવમાં વર્તનારૂપ ધર્મમાં વર્તનથકી સમ્યફ આચારશુદ્ધિ પામે છે. ધર્મમાં એકાગ્રમન આ ધર્મમૂર્તાિ મહાત્માનું મન, પતિવ્રતા સ્ત્રીની જેમ, સદાય કૃતધર્મમાં લીન રહે છે, અને કાયા જ બીજા કામમાં હોય છે આમ મૃતધર્મ જેના ચિત્તને નિત્ય આક્ષેપે છે–આકષી રાખે છે એવા આ જ્ઞાનાક્ષેપકવંતને ભેગે પણ વહેતુ થતા નથી ! મોહમયી માયા મધ્યે પણ અહસ્વરૂપી તે દુષ્કરકારી, જલમાં કમલની જેમ, કદી પણ લેપાતા નથી! માયાજલ સમા ભોગને જે અહીં તેના સ્વરૂપથી દેખે છે, તે ભેગવતાં પણ અસંગ રહી પરમ પદ પ્રત્યે જાય જ છે; પણ ભેગને જે તત્ત્વરૂપ-સાચેસાચા માને છે, તે ભગતત્ત્વ પુરુષ તે ભવસમુદ્ર તરતું નથી. હું એક શુદ્ધ જ જ્ઞાનમય, બાકી બધુંય અનિષ્ટ છે એવી મીમાંસારૂપ પુષ્ટ તત્ત્વસુધાના રસપાનથી જે નિત્ય પુષ્ટ છે, એ આ દષ્ટિમાં સ્થિત ભેગી ઉત્તરોત્તર આત્મદશાની પ્રગતિરૂપ હિતઉદય સદાય પામે છે.
૭. પ્રભાષ્ટિનો સાર સાતમી પ્રભાષ્ટિનો બધપ્રકાશ સૂર્ય સમાન હોય છે અત્રે સાતમું ગાંગધ્યાન પ્રાપ્ત થાય છે, “રેગ' નામને સાતમા ચિત્તદોષ ટળે છે ને તવ પ્રતિપત્તિ નામનો સાતમો ગુણ પ્રગટે છે.
સ્વ૫ર વસ્તુના ભેદજ્ઞાનથી જન્મેલું એવું પ્રશમરસથી સાર સાચું ધ્યાનસુખ અત્રે અનુભવી યોગી ચાખે છે; કારણ કે નિર્મલ બોધ કરીને આત્માનું શુકલ ધ્યાન આ મહાત્મા જ્ઞાનીને અહોનિશ વર્તે છે; એટલે પરવશ તે સઘળું દુઃખ ને નિજવશ તે સઘળું સુખ હોઈ, આ યોગી આત્મવશ એવું સાચું આત્મધ્યાન સુખ અનુભવે છે.
Page #455
--------------------------------------------------------------------------
________________
રાદદિને સાર
(૭૬૭) જ્યાં પરપરિણતિને કાંઈ સંગ હેત નથી, પરસમયની જેમાં સ્વપ્ન પણ છાંયા પડતી નથી, સમય માત્ર પણ જેમાં વિભાવવૃત્તિ હોતી નથી, અને શુદ્ધ આત્મારૂપ સ્વસમયમાં જ સ્થિતિ હોય છે, એવી સત અસંગ પ્રવૃત્તિ જ્યાં વત્તે છે, એવું “અસંગાનુષ્ઠાન' સંજ્ઞાથી ઓળખાતું સત્પવૃત્તિપદ અત્ર પ્રાપ્ત હોય છે. મહાપથના પ્રયાણુરૂપ હેઈ નિત્યપદ પમાડનારું આ અસંગાનુષ્ઠાન પ્રશાંતવાહિતા, વિભાગપરિક્ષય, શિવવત્મ, ધ્રુવભાગ-એમ અનેક નામે યોગીઓથી ગવાય છે. આને અત્ર સ્થિત યોગી શીધ્ર સાધે છે, તેથી આ પદ પમાડનારી આ દૃષ્ટિ જ ગવિદોને ઈષ્ટ છે.
૮. ૫રાદષ્ટિને સાર જ્યાં બે પ્રકાશ ચંદ્ર સમાન હોય છે, એવી આઠમી પરા દ્રષ્ટિમાં આઠમું યોગાંગ સમાધિ પ્રાપ્ત થાય છે, આઠમે આસંગ નામને ચિત્તદોષ નષ્ટ થાય છે, અને આઠમો પ્રવૃત્તિ ગુણ પ્રગટે છે. એટલે સમાધિનિષ્ઠ એવી આ પરા દૃષ્ટિમાં જ્યાં સર્વ પરભાવ-વિભાવ સમાઈ જાય છે, આત્મા સદા શુદ્ધ સ્વભાવમાં સમાય છે, મન આત્મામાં સદાય વિલીન થાય છે, એવી પરમ સુખદાયી આત્મસમાધિ પ્રગટે છે; સર્વ પ્રદેશમાં ચંદનગંધન્યાયે આત્મસ્વભાવે પૂર્ણ પ્રવૃત્તિવાળી સહાત્મસ્વરૂપ આત્મપ્રવૃત્તિ થાય છે. આ પરમ યોગારૂઢ પુરુષ સર્વ આચારથી પર એ નિરાચાર પદવાળો હોય છે, એટલે આરૂઢને આરોહણના અભાવની જેમ એને કઈ આચાર પાળવાપણું રહેતું નથી.
રત્નના નિયોગથી-વ્યાપારથી અહીં લેકમાં રત્નાવણિક જેમ કૃતકૃત્ય થાય છે, તેમ ધર્મસંન્યાસના વિનિયોગથી–વ્યાપારથી આ મહામુનિ કૃતકૃત્ય થાય છે. અર્થાત્ સર્વ ક્ષાયોપથમિક ધને સંન્યાસ–ત્યાગ કરવારૂપ ધર્મસંન્યાસ યોગને પામેલે આ યોગીશ્વર અપૂર્વકરણે ક્ષપકશ્રેણી પર આરહી નિત્યેાદયી ને નિરાવરણ એવી કેવલશ્રી વરે છે. એટલે આકાશમાં ચંદ્ર જેમ ભાવશુદ્ધ પ્રકૃતિથી સ્થિત જ છે, કાંઈ સ્થાપિત કરવાનો નથી, તેમ આમચંદ્ર જે શુદ્ધ સ્વભાવ સ્થિત છે, તેનું મેઘપટલ જેવું જ્ઞાન આવરણ આમ ધર્મ સંન્યાસરૂપ વાયુના સપાટાથી વિખેરાઈ જતાં, તે શ્રીમાન્ ગીશ્વર પરમ કેવલજ્ઞાન પામી જ્ઞાનકેવલી’ કહાય છે. આમ જેના સર્વ દોષ સર્વથા ક્ષીણ વર્તે છે, અને જે સર્વ લબ્ધિફલના ભેગવનારા છે, એવા આ ખરેખરા શ્રીમદ્ સર્વજ્ઞ મહામુનિ પરમ પરાર્થ–પરોપકાર કરીને પછી યોગના અંતને પામે છે; અર્થાત્ શૈલેશી અવસ્થામાં પરમ એવા “અયોગ યોગને પામીને આ ભગવાન સહજાન્મસ્વરૂપ સ્વામી ભવવ્યાધિને ક્ષય કરી પરમ ભાવ નિર્વાણને પામે છે.
મુક્ત તત્ત્વ મીમાંસાને સાર વ્યાધિમુક્ત પુરુષ જે અહીં લેકમાં હોય છે, તે આ ભવ-વ્યાધિમુક્ત મુક્ત આત્મા હોય છે. તે અભાવરૂપ નથી, વ્યાધિથી મુક્ત નથી એમ પણ નથી અને પૂર્વે વ્યાધિવાળો હેત એમ પણ નથી. અત્રે સંસાર એ જ મહાવ્યાધિ છે, જન્મ-મૃત્યુ આદિ તેના
Page #456
--------------------------------------------------------------------------
________________ (768 ) મુક્ત તવ મીમાંસાને સાર–ઉપસંહારનો સાર વિકાર છે, તે વિચિત્ર પ્રકારનો મોહ ઉપજાવે છે અને રાગાદિ તીવ્ર વેદના પમાડે છે. કર્મ જન્ય આ ભવ્યાધિ મુખ્ય છે, માટે એથી મુક્ત થયેલે મુક્ત પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે જન્મમરણાદિ દેષ ટળવાથી તેને અદેષપણાની સંગતિ-ઘટમાનપણું થાય છે. એટલે આત્માની સ્વરૂપ સત્તા જ-સ્વભાવ સ્થિતિ-સહજામસ્વરૂપ એ જ મોક્ષભાવ-મુક્તભાવ છે. રોગી, કે તેને અભાવ, કે તેનાથી બીજે તે રોગમુક્ત કરી સન્નીતિથી ઘટત નથી; તેમ જન્મરેગી, તેને અભાવ, કે તેનાથી બીજે તે મુક્ત તે પણ મુખ્યપણે મુખ્ય ઘટતું નથી. પણ જે પુરુષને વ્યાધિ ક્ષીણ થઈ ગયો છે, તે જેમ લેકમાં વ્યાધિમુક્ત સ્થિત છે; તેમ જે આત્માને જન્મવ્યાધિ ક્ષીણ થયો છે, તે જન્મરોગી તે જન્મરોગથી મુક્ત શાસ્ત્રમાં કહ્યો છે. રોગના અભાવથી કાંઈ રોગીનો અભાવ થઈ જતો નથી, પણ તે તે રોગમુક્ત નીરોગીને જ સ્વસ્થ ભાવ છે; તેમ જન્મોગના અભાવથી કાંઈ આત્માને અભાવ થઈ જતો નથી, પણ તે તે નરગી આત્મસ્વરૂપ સ્વસ્થ આત્માને સ્વભાવભાવ આવિર્ભાવ છે, અને તે જ મુક્ત ભાવ છે. ઉપસંહારને સાર મહા યોગશાસ્ત્ર-સમુદ્રનું મંથન કરી આર્ષદૃષ્ટા મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથરૂપ ગામૃત લેવ્યું છે; બિન્દુમાં જાણે કૃતસિધુ ઉલ્લ હેય એમ તેનું પ્રત્યેક સૂત્ર ગંભીર આશયભર્યું છે, તેના દિગદર્શનાર્થે આ ભગવાનદાસે ઉલ્લાસથી તે ગ્રંથ પર લાંબું વિવેચન કર્યું છે, અને તેમાં પણ વિશિષ્ટ ભાવ ઉલ્લાસથી તે ગ્રંથનું અને વિવેચનનું સારભૂત તાત્પર્ય દર્શાવતા આ કળશકાવ્યની નવરચના સ્વયં કરી છે. જે કુલગી અને પ્રવૃત્તચકગી–આત્માથી મુમુક્ષુ જોગીજનમાત્ર છે, તેઓને આ યોગશાસ્ત્ર ઉપકારી થઈ પડશે. આ કુલગી અને પ્રવૃત્તચક્ર યેગીનું લક્ષણ અત્ર સ્પષ્ટ વર્ણવ્યું છે. જે સંતનું સ્વરૂપ ઓળખી સંતને સેવે છે, તે સંત સંતકૃપાથી સંત ફલ પામે છે,–આવા મેગાવંચક, કિયાવંચક ને ફલાવંચક એ ત્રણ અવંચક યુગના વેગે ઓ યેગીઓનું જ અહીં યુગમાં ગ્યપણું-યોગ્ય પાત્રપણું છે, અને એ જ આ ગ્રંથના યોગ્ય અધિકારી છે. શુદ્ધ ભાવ અને ભાવશૂન્ય ક્રિયાનું અંતર ભાનુ-ખદ્યોત જેવું છે, ઈત્યાદિ રહસ્ય જે પ્રકાશે છે, એ આ ગ્રંથ અગ્ય જનને દેવે એગ્ય નથી, પણ ગ્ય જનને તે પરમ પ્રેમભાવે દેવ જ છે, કે જેથી જગતમાં પરમકૃત પ્રભાવ થાય અને શ્રેયવિનને વિરહ થાય.