________________
(૭૧૪)
યાગ ષ્ટિસમુચ્ચય
ગુણપરિણતિએ પરિણમે અને આત્મ દ્રવ્ય અન્ય દ્રવ્યનું અસ`ગી હાય, આત્મ દ્રવ્યને પરદ્રવ્યને! સંગ ન હોય, તે દ્રવ્યથી શુદ્ધ એવી પુષ્ટ અહિંસા છે. (૨) ક્ષેત્રથી સ પ્રદેશમાં પરભાવને પ્રસંગ ન હેાય, અને અશરીરી અયેાગી એવા ભાવથી આત્માની અવગાહના અભંગ હાય, તે ક્ષેત્રથી શુદ્ધ એવી અહિંસા છે. (૩) જ્યાં ઉત્પત્તિ-વ્યય ને ધ્રૌવ્યપણે સહેજે પરિણતિ થાય છે, અને જ્યાં છેદન-ચેાજનપણુ' નહિ. હાઇ વસ્તુ સ્વભાવને વિષે સમાય છે,-તે કાળથી શુદ્ધ એવી અહિંસા છે. ( ૪ ) અન ́ત ગુણ પર્યાય, તેમજ કારક પરિણતિ જ્યાં નિજ નિજ પરિણતિએ પરિણમે છે, તે ભાવથી શુદ્ધ એવી અહિંસા છે. આમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી શુદ્ધ એવી અહિંસાનુ' જો કોઇ એક ધામ હોય, તે પરમ અહિંસકતામય, પરમ દયામય, પદ્મ કૃપાળુ શ્રી જિનરાજ છે, કારણ કે તે જ સ્વ-પર જીવના રક્ષક એવા તારણુ-તરણ જહાજ છે. આમ અહિંસાને ઊંચામાં ઊંચા આદર્શ શ્રી જિન વીતરાગમાં દૃષ્ટ થાય છે.—જેનું પરમ સુંદર હૃદયંગમ સ્વરૂપ મહાત્મા દેવચ’દ્રજીએ આમ સગીત કયુ' છેઃ——
66
ગુણગુણુ પરિણિત પરિણમે, બાધક
ભાવિહીન....પ્રભુજી !
દ્રવ્ય અસ`ગી અન્યના, શુદ્ધ અહિંસક પીન....બાહુ જિણુંદ દયામયી. ક્ષેત્રે સ પ્રદેશમે, નહિ પરભાવ પ્રસ’ગ....પ્રભુજી !
અતનુ અયેાગી ભાવથી, અવગાહના અભ’ગ....પ્રભુજી ! ખાડું ઉત્પાદ ય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય....પ્રભુજી ! છેદન ચેાજનતા નહિં, વસ્તુ સ્વભાવ સમાય....પ્રભુજી ! ગુણું પર્યાય અનંતતા, કારક પરિણતિ . તેમ....પ્રભુજી ! ખાડું॰ નિજ નિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ....પ્રભુજી ! બાહુ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ....પ્રભુજી ! રક્ષક નિજ પર જીવના, તારણુતરણ જિહાજ....પ્રભુજી ! ’~~~શ્રી દેવચંદ્રજી દ્રવ્ય અહિં’સાપણુ આ ભાવ અહિંસાની સાધનામાં ઉપકારી થાય છે, દ્રવ્ય એ ભાવનું કારણ છે માટે; તેમજ દ્રવ્ય અહિં'સા એ ભાવ અહિંસાનું સ્વાભાવિક પરિણામ પણ છે. આમ અને પરસ્પર કાય કારણ સબધ છે. “ દ્રષ્ય થકી કાયને, ન હશે જેઠુ ભાવ દયા પરિણામને, એહી જ
છે
છે
આતમ ગુણ
અવિરાધના, ભાવ
ક્ષાયિક ગુણુ પર્યાયમેં, નવિ પર ધર્મ
લગાર....પ્રભુજી ! વ્યવહાર....પ્રભુજી ! ખાતુ॰
ધ્યા ભ‘ડાર....પ્રભુજી !
પ્રચાર....પ્રભુજી !” —શ્રી દેવચ’જી.
( ૨ ) ભાવથી સત્ય એટલે પરમાથી-તત્ત્વથી સત્ય વચન વવું તે જે વસ્તુ તત્ત્વથી જેમ છે તેમજ કહેવી તે સત્ય છે. સ્વને સ્વ કહેવુ, પરને પર કહેવું; સ્વને પર ન કહેવું,