________________
(૬૪૬)
યોગદક્ટિસમુચય
આકૃતિ ૧૭
સ્વભાવોપર્ટથી
દોષથી
સદોષ (.
પુરુષ
આત્મા ) વિભાવ ૉષયુક્ત આત્મા
સ્વભાવપમદ-વિભાવ દોષ અભાવે
દu અભાવે
નિર્દોષ ( પુરૂષ
સ્વભાવ ૨થત આત્મા,
] અદોષ
અને આ આમ અંગીકાર યોગ્ય છે તે કહે છે –
स्वभावोऽस्य स्वभावो यनिजा सत्तैव तत्त्वतः । भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥१९२॥ સ્વભાવ તસ સ્વભાવ છે, તત્વથી નિજ સત્તા જ ભાવાવધિ આ અન્યથા, અતિપ્રસંગથી ના જ, ૧૯૨
અર્થ –આ આત્માનો સ્વભાવ તે સ્વભાવ છે, કારણ કે તત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પર્યત) યુક્ત છે, અન્યથા નહિં,અતિપ્રસંગને લીધે.
વિવેચન આ આત્માને સ્વભાવ તે સ્વભાવ છે, અને પરમાર્થથી-તત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પર્યત જ યુક્ત છે, –નહિં તે યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દેષ આવે છે.
ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદોષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મર્યાદા અત્ર બતાવી છે. આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે. અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે
વૃત્તિઃ -સ્વમાવોચ-આ આત્માને સ્વભાવ, સ્વમાવ:- સ્વભાવ છે, ચત્ત-કારણ કે, શું કહ્યું ? તે કે-નિકોત્તર તરતઃ-નિજ સત્તા જ તત્વથી, પરમાર્થથી, માવાવહિં યુરો–આ હમણાં જ કહ્યો તે સ્વભાવ ભાવ અવધિવાળા યુક્ત છે; નાન્યથા-અન્યથા યુક્ત નથી. શા કારણથી ? તે કે અતિપ્રસારઅતિપ્રસંગને લીધે.