________________
(૩૭૦)
યોગદરિસમુચ્ચય નહિ. આમ સાદી સમજથી ભિન્ન નગરના માર્ગ પણ ભિન્ન છે, તેમ ભિન્ન સંસારી દેવસ્થાનના સાધને પાય પણ ભિન્ન છે. એટલે ચિત્ર દેવની ભક્તિ ચિત્ર પ્રકારની છે એમ સાબિત થયું.
આકૃતિ ૧૧ દિલ્હી 1 ઉત્તર
મુંબઈ--
પશ્ચિમ
|
કલકત્તા પૂર્વ
કાસ
ચિત્રાચિન ભક્તિનું કેટકઃ ૮.
ચિત્ર ભકિત
અચિત્ર ભક્તિ
લા
લક્ષણ
ચિત્રાચિત્રતા કારણ
લોકપાલાદિ સંસારી દેવ
મુક્ત પરમાત્મા સંસારી દેવ કામગામી, ભવાભિનંદી, સંસારાતીત અર્થગામી, ભવભાગસંસારસિદ્ધ
વિરત મુમુક્ષુ મેહગર્ભપણાને લીધે ઇષ્ટદેવમાં રાગ, | અસંમેહભાવને લીધે શમસારપણુંઅનિષ્ટમાં દ્વેષ
સમભાવ ) સંસારિ દેવના ચિત્રસ્થાનના સાધન સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધમા આદિ ઉપાય ચિત્ર
નામભેદ છતાં નિર્વાણુતત્વનું-પર
પનું અભેદપણ ૨) ચિત્ર આશયથી ચિત્રકલભેદ
સંસાર
ક્ષ
મેક્ષ
[ રિ વિવિમર્શતાપિવગર].
== =