________________
યેાળસિયુપાય
વિષે તરસ્યા થયેલા મૃગને દૂર દૂર પાણીના આભાસ થાય છે, ને તે મૃગતૃષ્ણા પાણી પીવાની આશાએ પૂરપાટ દાડયો જાય છે ! પણ તે મૃગજલ તે જલ બૈલાક' વસ્તુત: નહિ હાવાથી, ખાલી આભાસમાત્ર હાવાથી, હાથતાલી ઇને આવું ને આવું ભાગતું જાય છે! ને તે મૃગ મિગ્રા) તેની ખાટી ને ખાટી આશામાં દોડીદેાડીને નાહકને લેાથપેાથ થાય છે ! અથવા મધ્યાહ્ને રણભૂમિમાં પસાર થતા મુસાફરને દૂર દૂર ક્ષિતિજમાં પાણીનેા આભાસ ( Mirage ) થાય છે, એટલે તરસ્યા થયેલા તે તે મેળવવાની આશાએ દોડે છે, પણ તે પાણી તેા હતું તેટલું જ દૂર રહે છે! કારણ કે તે જલ ખોટું છે, મિથ્યાકલ્પનારૂપ છે, સૂર્યકિરણેાથી ઉપજતા મિથ્યાભાસરૂપ દૃશ્યવિભ્રમ ( Illusion of vision ) છે, એટલે તે બિચારાને નિરાશ થવું પડે છે! તેમ આ દેહ—ગૃહાદિ ભાવા મૃગજળ જેવા છે. તે પેાતાના નથી, છતાં અવિવેકરૂપ દેહાધ્યાસથી-મિથ્યાભાસથી-અસત્ કલ્પનાથી પેાતાના ભાસે છે ! એટલે મૃગ-પશુ જેવા મૂઢ જીવ તેને પેાતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ ' જેતી મનની ૨ દોડ' જેટલું દોડાય તેટલું દોડે છે! પણ જે વસ્તુ વસ્તુતઃ પેાતાની છે જ નહિં, તે કેમ હાથમાં આવે ? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે. તેમ તેમ તે હાથતાલી ઈને દૂર તે દૂર ભાગતી જાય છે! તે આ જીવની જાણે ક્રૂર મશ્કરીરૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે!
(૪૭૪)
કારણ કે આ અનાદિ સંસારમાં આ જીવે અન"ત દેહપર્યાય ધારણ કર્યા, તેમાં કયા દેહ આ જીવને ગણવા? જે દેહપર્યાયને આ જીવ મિથ્યા દેહ્રાધ્યાસથી પેાતાના માનવા જાય છે, તે દેહ તેા ખલજનની માફક તેને। ત્યાગ કરીને-ગેા દઈને ચાલ્યા જાય છે! ને આ જીવ મેઢાની જેમ મે મે' (મ્હારૂં મ્હારૂ) કરતા હાથ ઘસતા રહે છે! આ વ્હાલામાં વ્હાલેા દેઢુ પણ જ્યાં જીવને થતા નથી, તે પછી તે દેહને આશ્રયે રહેલીદેડ હાઈને રહેલી એવી ઘરખાર વગેરે પરિગ્રહરૂપ વળગણા તેા તેની કયાંથી થાય ? જે દેહમાં દૂધ ને પાણીની જેમ એક ક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહ પણ જો આ માત્માનેા નથી થતા, તે પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદા તે આ આત્માના કયાંથી ખને ? માટે આ દેહાદિ બાહ્ય ભાવેા તત્ત્વથી મિથ્યાભાસરૂપ છે, મૃગતૃષ્ણા જેવા જ છે, એમ આ સમ્યગ્દષ્ટિ પુરુષ પ્રત્યક્ષ દેખે છે.
મહાત્મા પુરુષો-દેહધારીરૂપે વિચરતા મહાત્મા પુરુષના લક્ષ સદૈવ દેહને વિષે અધિષ્ઠિત અજર અમર અનત એવા જે દેહી-આત્મા તે પ્રતિ હોય છે. એ દેહીએ દેહ તા અનેક ધર્યાં હાય, ત્યાં કયા દેહને પેાતાના ગણે ?”
શ્રી મનઃસુખભાઈ ત્ચિંદકૃત શ્રીમદ્ રાજચ'દ્રની જીવનરેખા. અથવા તા આ દેહ-ગૃહ આદિ ભાવા ગગનનગર જેવા છે, આકાશમાં રચાયેલા