________________
સ્થિરાષ્ટિ : પ્રશંસાદિ સભ્યલ લક્ષણ
(૪૭૧ )
રાગાદિ અશુદ્ધ ભાવાના સદ્ભાવે અધ થાય છે, તેના અસભાવે અધ નથી થતા, એમ જાણી રાગાદિ ત્યજી આત્મા ન બધાય એમ કરવું તે સ્વાનુકપા-પેાતાના આત્માની દયા છે. ( ૫ ) આસ્તિય—સ્વત:સિદ્ધ એવા તત્ત્વના સદ્ભાવમાં–હાવાપણામાં, ધમાં, ધર્માંના હેતુમાં અને ધર્મના ફળમાં,-આત્મા આદિના જેવા ધમ છે તેવા યથાવત્ વિનિશ્ચય કરવા તે આસ્તિકય છે. આ આસ્તિકય જે આમાનુભૂતિ સહિત હૈાય તે જ સમ્યક્ત્વ છે, નહિ' તા મિથ્યા આસ્તિય છે.
66
આત્મા છે તે નિત્ય છે, છે કાં નિજ કર્મ,
છે લાક્તા વળી મેાક્ષ છે, માક્ષ ઉપાય સુધમ .”—શ્રી આત્મસિદ્ધિ
ઢાધાદિક કષાયેતુ શમાઈ જવુ, ઉદય આવેલા કષાયેામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિએ શમાઇ જવી તે શમ. મુક્ત થવા શિવાય ખીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યુ. ત્યારથી હવે ઘણી થઈ! અરે જીવ! હવે થાણ, એ નિવેદ. મહાત્મ્ય જેનુ' પરમ છે એવા નિ:સ્પૃહી પુરુષાનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુક'પા. આ લક્ષણા અવશ્ય મનન કરવાં ચાગ્ય છે, સ્મરવાં યેાગ્ય છે, ઈવાં ચેાગ્ય છે, અનુભવવાં યાગ્ય છે.” —શ્રીમદ્ રાજ્યનું પત્રક ૧૨૨. (૧૩૫)
આવશ્યક
આવા આ પ્રશમાદિ ગુણ પણ જો આત્માનુભૂતિ-આત્માનુભવ સહિત હાય તે સમ્યગ્દર્શનના બાહ્ય લક્ષણુ છે; આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્દર્શનના લક્ષણ નથી. આમ સત્ર શુદ્ધ આત્માનુભૂતિનુ જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશમાદિ ગુણ ભવતુ’જ મુખ્યપણું છે. તથાપિ આ પ્રશમાદિ ગુણુ સમ્યગદર્શનની પ્રાપ્તિમાં કાણુરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રશમાદિ ગુણુની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગ્દર્શન પામવાની ચાગ્યતા— પાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંતપણું થાય, માત્ર માક્ષ સિવાય ખીજો અભિલાષ ન હાય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્તે, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પોતાના માત્મા પ્રત્યે અનુકંપા ભાવ હાય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલા જીવ સદ્ગુરુના ઉપદેશને પાત્ર બને છે; અને તે ઉપદેશ ખેાધથી સદ્વિચારણાની સ્ફુરણા થાય છે, એટલે માત્માના અસ્તિત્વથી માંડીને મેક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે—આસ્તિકય ઉપજે છે, અને આત્માનુભૂતિ-આત્મજ્ઞાન પ્રગટી સમ્યગ્દર્શન સાંપડે છે, અને તેથી માહુ લય થઈ નિર્વાણપદ પામે છે. માર્ગપ્રાપ્તિના આ સકલ અવિકલ ક્રમ મહાસમ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચ`દ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં આ અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકાશ્યા છે—