________________
સુક્તતત્ત્વમીમાંસા : ક્ષણિકવાદનુ એના જ ન્યાયે ખંડન
(૬૪૯)
વમાન ક્ષણે પણ તે સત્ નહિ રહે. અને તે વદનારા ક્ષણિકવાદીનું પેાતાનું અસ્તિત્વ નહિ રહે ! એટલે તેના વાદ જ કયાંથી ઉભા રહેશે ? એમ આગઢી-પાછઠ્ઠી ક્ષણે આત્માના અભાવ માનનારા ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતે નથી.
5 પાક્તિ માત્રના પરિહારાથે કહે છે—
स एव न भवत्येतदन्यथा भवतीतिवत् । विरुद्धं तनयादेव तदुत्पत्त्यादितस्तथा ॥ १९४ ॥
‘ તે જ છે ન’ એ ‘અન્યથા, તે છે' એની જેમ;
વિરુદ્ધ તસ ન્યાયે જ–તસ, ઉત્પત્યાદિથાઁ તેમ, ૧૯૪
'
અર્થ :— તે જ નથી હેાતા ’ –આ ‘ અન્યથા ઢાય છે’–એની જેમ વિરુદ્ધ છે; તેના ન્યાયથી જ તદ્ઉત્પત્તિ આદિને લીધે તથાપ્રકારે વિરુદ્ધ છે.
વિવેચન
અભાવ
જ' એ ભાવ સૂચવે છે, ૧ મત્તિ –નથી હાતા એ તે જ નથી હાતા ' એ ‘ અન્યથા મવત્તિ તે અન્યથા હાય છે એની પેઠે, વિરુદ્ધ છે, વિરાધ પામે છે. તેના પેાતાના નયથી જ–ન્યાયથી જ આમ છે. કારણ કે તે ક્ષણિવાદી ‘તે જ અન્યથા ભવતિ—અન્યથા થાય છે,' એમ કહે આમ કહે છેઃ તે અન્યથા કેમ હાય ? જો અન્યથા હાય, તે તે કેમ હોય ? ” અને આ ન્યાય તે જ ભાવ ન મત્તિ' નથી હોતા, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારેજો તે જ છે, તેા તે ૬ મતિ' કેમ ? નથી હેાતા કેમ ? અને જે अभवत् • છે-છે નહિં, તેા તે ‘ ભાવ ' કેમ ? એમ આ વિરુદ્ધ છે. અભાવાત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે–તેવા પ્રકારે વિરુદ્ધ છે.
"
લ ક્ષ' તે સૂચવે છે. એટલે
તે જ ભાવ અભાવ-આ
વિરુદ્ધ
વૃત્તિ:—સ શ્ત્ર-તે જ એમ ભાવ પરામશ' છે, અને 1 મતિ–નથી હોતા,—એમ અભાવ અભિધાન છે, તાત્—આ શું! તો કે—ાન્યયા મવત્તોતિય—‘અન્યથા ભવતિ'–અન્યથા હોય છે એની જેમ, એમ નિદર્શન છે, વિસ્તૃ—વિરુદ્ધ, વ્યાહત છે, સન્નાદેવ–તેના નય થકી જ, તેના ન્યાયથી જ. કારણ કે તે ‘તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે—પ્રેમ અન્યથા થાય? જો અન્યથા થાય, તો તે કેમ ?’ અને આ તે જ નથી. હૈ।તા'–એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે:—જો તે જ છે, તા તે કેમ ‘૬ મત્તિ'ન હોય ? અભવત્પણાથી—ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અમ્મુચ્ચય કહે છે–તદુત્વચાવિતઃ–તેની ઉત્પત્તિ અદ્દિ થકી, અભાવેાત્પત્તિ આદિ થકી, તથા તેવા પ્રકારે વિરુદ્ધ છે,