________________
(૩૯૪)
યાગાદિસમુચ્ચય
આવા પરમ ઉત્કૃષ્ટ વૈરાગ્યવંત સંવેગરગી સાચા પરિણત–ભાવિતાત્માએ બુદ્ધિફળરૂપ શબ્દાદિ વિષયામાં–પ્રાકૃત ભાવેામાં કેમ રાચે ? આ પ્રાકૃત ભાવામાં તે સામાન્ય પ્રાકૃત જને જ રાચે, પુદ્ગલાનંદી ભવાભિનંદી જીવા જ આસક્ત થાય; પણ સાચા અંતરંગ વૈરાગ્યવાન મુમુક્ષુ જીવા કદી પણ ઉત્કંઠા ધરાવે નહિ, આસક્ત થાય નહિ. આવા વૈરાગ્યવાસિત આત્મા, સાચા ‘વૈરાગીએ ’ જ સ`સારથી પર એવા અં—તત્ત્વ પ્રત્યે ગમન કરનારા છે, પર તત્ત્વને જાણનારા ને પામનારા હોય છે. કારણકે સંસારમાં રહ્યા હ્તાં, તે મહાનુભાવ મહાત્માઓનું ચિત્ત સંસારી ભાવાને-વાસનાને લેશમાત્ર સ્પતું નથી. તેથી તેઓ મુક્ત જેવા છે, દેહ છતાં નિર્વાણુ પામેલા છે, જીવન્મુક્ત છે.
'
“ માહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત;
તે કહિયે જ્ઞાની દશા, ખાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન, તે કહિયે જ્ઞાનિર્દેશા, ખાકી વાચાજ્ઞાન.
""
—શ્રીમદ્ રાજચ'દ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ
⭑
एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्था भेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ॥ १२८ ॥
એક જ હાયે તેહુના, પ્રશમપરાયણ મા; અવસ્થાભેદ છતાં યથા, સાગરમાં તીરમા, ૧૨૮.
અ –અને તેઓને શમપરાયણ મા પણુ, અવસ્થાભેદને ભેદ છતાં, એક જ છે, સમુદ્રમાં તીરમાગની–કાંઠાના માર્ગની જેમ.
વિવેચન
અને એવા તે ભવાતીતઅ ગામીને એટલે કે પરમતત્ત્વવેદીઓના માર્ગ પણુ, અવસ્થાલેના ભેદ છતાં, એક જ છે,—સાગરમાં તીરમાની–કાંઠાના માર્ગની પેઠે. ઉપરમાં જેનુ' સ્પષ્ટ લક્ષણુ કહ્યું, એવા સાચા ભવવિરક્ત વૈરાગ્યવાસિત સવેગી
વૃત્તિ:-પદ ત્ર તુ માર્ગાઽપ-અને માત્ર પણ એક જ, ચિત્તવિશુદ્ધિરૂપ લક્ષણવાળા ભાગ પણ એક જ છે, તેષાં–તેને, એટલે કે, ભવાતીતઅગામીઓને, રામરાયન:શ્રમપરાયણુ, શ્રમનિષ્ઠ, વસ્થામે મેફેડપિ-અવસ્થાભેદના ભેદ છતાં, ગુણસ્થાનકના ભેદની અપેક્ષાએ, ( તેમની દશાના ભેદ છતાં ), નહધી તીરમાર્ગે—સમુદ્રની બાબતમાં તીરમાની જેમ, એ દૃષ્ટાંત છે. અને અહીં તે સમુદ્રથી દૂર–નિકટપણા આદિના ભેથી અવસ્થાભેદ હોય છે. ( સમુદ્રના કાંઠાના ભાગ તે તીરમા છે, તેમાં કાઇ દૂર હાય, કાષ્ટ નિકટ હોય, એમ ભેદ છતાં તે ખવાય · તીરમાગ` ' જ છે,)
.