________________
(૩૯૨)
ગિદષ્ટિસમુચ્ચય
સંસારથી પર એવા પર તત્વ પ્રત્યે ગમન કરનારા પરમાર્થવેત્તાઓના જે કર્મો છે તે અમેહિજન્ય હોય છે. એટલે એકાંતે-નિર્ભેળપણે પરિશુદ્ધિવાળા હેઈ, તેઓનું ફલ શીધ્રઅવિલંબે મુક્તિ છે, અનંતર મુક્તિ છે.
વિવિધ બેધનું કેષ્ટક : ૯
સાન
અસંમોહ
લક્ષણ
ઈદ્રિય આશ્રયી
આગમપૂર્વક
સરનુષ્ઠાન યુક્ત જ્ઞાન. ક્રિયા આદર, પ્રીતિ, અવિળ, સંપત્તિ પ્રાપ્તિ, જિજ્ઞાસા, તજઇ સેવા, તેના અનુગ્રહ રત્નની પ્રાપ્તિ આદિ
ઉદાહરણ
રત્નનું સામાન્ય
જાણપણું
આગમથી રત્નનું જ્ઞાન
પાત્ર
કુલ યોગીઓ
સવો
ભવાતીત અથગામી.
*
સામાન્યથી સર્વ
પ્રાણી. વિપાકવિરસપણે
એકાંત પરિશુદ્ધિ,
વિરિષ્ટ પરિણામ
અમૃતસમી શ્રુતશકિતથી
સાનુબંધ ફલપણું મુક્તિ અંગ–પરંપરાએ
કુલ
સંસાર
શીઘ મુકિત-અનંતર મોક્ષ
[ રૂતિ ગુદ્ધિજ્ઞાનાર્જમોવર્માન્તરાધિ: ]
પરંતસ્વગામીને એક જ શમપરાયણુ માર્ગ એઓનું જ (ભવાતીત અર્થગામીનું ) લક્ષણ કહે છે–
प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ॥ १२७ ॥
વૃત્તિઃ–પ્રોવિ૬ માપુ-અહીં પ્રાકૃતભાવો પ્રત્યે, બુદ્ધિમાં જેનું પર્યાવસાન છે એવા શબ્દાદિ ભાવમાં, (આ શબ્દાદિ ભાવો છેવટે બુદિમાં સમાય છે, અદ્ધિજન્મ ભાવો છે તેમાં ), ચેષાં રેતો નિકરણw-જેએનું ચિત્ત નિરુત્સુક છે,-નિ:સંગતાના સમાવેશને લીધે, મામો વિવારેભવભેગથી વિરક્ત એવા તેઓ, સંસારના ભેગથી વિરક્ત એ સ્વરૂપવાળા (એવંભૂત) તે જીવ મુક્ત જેવા, માનીતાર્થથરિન - “ ભવાતીતઅર્થગામી ” કહેવાય છે,-ભવમાં ચિત્તના અસંસ્પર્શને લીધે. (સંસારમાં તેનું ચિત્ત સ્પર્શતું નથી–લેપાતું નથી, તેથી કરીને).