________________
સ્થિ શદૃષ્ટિ : સસ ભયરહિત જ્ઞાનીનું પરમ નિઃશંકપણુ
(૪૯)
“ જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાડી ભૂલ અનાદિની રે લા. જાગ્યા સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુય મિથ્યા નિંદ પ્રમાદની ૨ લે. સહજે પ્રગટયા નિજ પરભાવ વિવેક જો, અતર આતમ હર્પી સાધન સાધવે રે લે. સાધ્યાલખી થઈ જ્ઞાયકતા છેક જો, નિજપરિણતિથિર નિજ ધર્મરસ વે રે લે.” તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી ધીરતા–નિભ યતા.
6
“ધીંગ ધણી માથે ક્રિયા રે, કુણુ ગજે નર ખેટ ? વિમલ૦”—શ્રી આનદઘનજી. આ સમ્યગ્રષ્ટિ મહાત્માએ આવા વિવેકી ડાય છે, એટલા માટે જ ધીર હાય છે, અચપલ-અચ'ચલ હોય છે, પરમ નિય હોય છે, કારણ કે ભય--ચંચલતાનું કારણ આત્મસ્વરૂપનું અજ્ઞાન છે, પણ જેને પેાતાના સ્વરૂપનુ ભાન પ્રગટ્યું છે, એવા સમ્યગ્દષ્ટિ પુરુષા તા દૃઢ નિશ્ચયપણે જાણે છે કે મ્હારું કાંઈ ચાલ્યું જવાનું નથી, મ્હારું છે તે તે મ્હારી પાસે જ છે, ખાકી બીજું બધુંચ અનેરુ છે. અવધૂ કયા તેરા ? કયા મેરા ? તેરા હે સે તેરી પાસે, અવર સમહી અનેરા.' માટે મ્હારે ભય શે ? ચિ ંતા શી ? વિકલ્પ શે? “સથી સર્વ પ્રકારે હું ભિન્ન છુ, એક કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ પરમાત્કૃષ્ટ, અર્ચિત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છ. ત્યાં વિક્ષેપ શા ? વિકલ્પ શે ભયશા ? ખેદ શા ? મીજી અવસ્થા શી? યુદ્ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હુ' માત્ર નિર્વિકલ્પ છું. નિજ સ્વરૂપમય ઉપયાગ કરૂ છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ ” છું. આવા સમ્યગ્દષ્ટિએ જ આ પરમ સાહસ કરવાને સમર્થ થાય છે કે- જ્યારે વા પરંતુ હાય ને ભયથી કપાયમાન થતું લેાકય તેના માર્ગ છેડતુ હાય, ત્યારે નિસગ - નિર્ભયતાથી સ જ શ`કા છેાડી દઇ, તેએ સ્વયં પેાતાને ન હણી સપ્ત ભયરહિત શકાય એવા અવધ્ય જ્ઞાનદેહરૂપ જાણતા હાઈ ખેાધથી શ્રુત થતા જ્ઞાનીનું પદ્મ નથી,' ( જુએ પૃ. ૬૮, ફ્રુટનેટ ). અને આમ જેને જ્ઞાનદેહમય નિજ નિઃશંકપણું સહજાત્મસ્વરૂપના પરમ અખંડ નિશ્ચય ઉપજ્યેા છે એવા ધીર સમ્યગદૃષ્ટિને સાત ભયમાંથી કોઇ પણ પ્રકારનેા કંઇ પણ ભય રહેતા નથી. એવા તે પરમ નિઃશંક હોય છે, કારણ કે (૧-૨ ) સર્વથી* જુદા એવા આ * આ સાત ભખ્ખુ વિસ્તરથી પરમ મનેન વધ્યુત્ શ્રો અમૃતચંદ્રાચાર્ય છ(?)કૃત પ’ચાધ્યાચીમાં આપ્યું છે. ત્યાં જિજ્ઞાસુએ જોવું. તેનું સારભૂત સંક્ષેપ પણુ સ ંપૂણૅ વધુન શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ પરમ સુંદર રીતે અત્રે આધારરૂપ લીધેલા પરમ અદ્ભુત ચમત્કારિક સમયસારકલશમાં લલકાયુ"
છે. જેમકે—
" लोकः शाश्वत एष एक सकलत्यक्तो विवितात्मनचिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः ।
ܕܕ
लोको यन्न तवा परस्तव परस्तस्यास्ति तद्भीः कुतो, નિઃશ૪ઃ સતત મર્ચ સ સત્ત્વ જ્ઞાન સવા નિવૃત્તિ ” ઇત્યાદિ