________________
દોમાપ્તિ થય અપવાદ જિહ્વાછેદથી અધિક : ભાષાસમિતિ
વિવેચન
(૪૦)
કાઈ સામાન્ય પુરુષના પણુ પ્રતિક્ષેપ-વિરાધ કરવા યુક્ત નથી; તેટલા માટે આય એવા સજ્ઞને વિષ કરવા તે તે સતજનાને મન svet કાઈ જવા કરતાં પશુ અધિક છે.
નિરાકરણરૂપ પ્રતિક્ષેપ કરવા, કારણ કે આપણા મનમાં કાંઈ
સામાન્યના
"
કોઇ સામાન્ય-સાધારણ મનુષ્ય હાય, તેના પણ પ્રતિવાદ કરવા, વિરાધ કરવા, તે સજ્જનાને ઘટતા નથી. હાય અને એના મનમાં કાંઈ હોય. · અપને મન કછુ આર હૈ, ઉનકે મન કછુ એર. ' આપણે એના આશય-અભિપ્રાય જાણી શકતા નથી, પ્રતિક્ષેપ પણ એટલે તે જાણ્યા વિના તેના ખંડનમાં ઉતરી પડવું, તેને તેડી પાડવાના યુક્ત નથી વિકલ્પ સુદ્ધાં કરવા, તે સાવ બેહૂદુ છે. તે પ્રતિક્ષેપ કરતાં પણુ, સામે માણુસ કાંઇ પેાતાના અભિપ્રાય છેડી દેતા નથી, ઊલટા ઘણીવાર તેને એવડા જોરથી વળગી રહે છે ! વળી તેવા પ્રતિક્ષેપથી વિરોધની વૃદ્ધિ થાય છે, સામા માણસનું મન ભાય છે, વૈમનસ્ય અ`ધાય છે, રાગદ્વેષની ગાંઠ પડે છે, + આર્ત્ત-રૌદ્રધ્યાન થાય છે, પેાતાને પણ અશાંતિ રહે છે. આમ અનેક અનથ નીપજે છે, માટે સતા–મુનિએ તેવા વિરાધ કરે જ નહિં,
તે પછી અસામાન્ય, અસાધારણ વિભૂતિરૂપ, મહાઅતિશ્યવંત એવા આ સર્વજ્ઞના અપવાદ કરવા–અવવાદ ખેલવા તે તે અત્યંત અત્યંત અયુક્ત જ ડાય, એમાં પૂછવું શું...? એટલા માટે એવા પરમ પૂજ્ય આય સમા અપવાદ આમાં અપવાદ કરવા પશિવરૂપ વિધ કરવા, તેને સંત મુનિજને તે ાિલેદ જીવાદોથી કરતાં અધિક માને છે. એટલે કે પરમ અર્હત્ સગ માટે એક અધિક પણ અપવાદ વચન એટલતાં, તેમને જીભ કપાઈ જવા કરતાં વધારે દુઃખ
થાય છે. અને જીભ કપાઇ જતાં ખેલાય જ કેમ ? અને પેાતાની છા કપાય તેવુ. ખેલવા ઇચ્છે પણ કાણુ ? તાત્પ કે સંતજના કદી પણ આ સર્વજ્ઞનુ અપવાદ વચન ઉચ્ચારવાના પ્રારંભ પણ કરે નહિ, તેવું વચન ઉચ્ચારતાં તેમની જીભ ઉપડે જ નહિ; કારણ કે પરમ સત્પુરુષ એવા સર્વજ્ઞના અવÖવાદથી મહા અનથ પરપરા નિપજે છે, જીવ અન ́ત સસારી થાય છે.
આ
⭑
તેમજ
+ "आत्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्य ।
વિન્તર્યાત પક્ષનયહેતુશાવાવાળસામર્થ્યમ્ । ”—શ્રી સિદ્ધસેનદિવાકરછકૃત ા ા. ૮-૧૦