________________
(૭૩૨)
सद्भिः कल्याण संपन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥ २१९ ॥
યોગદૃષ્ટિસય
દનથી પણ પાવના, કલ્યાણ સત શું જે; તથાદનથી યાગ તે, આદ્ય અવંચક એહુ. ૨૧૯ અઃ—દનથી પણુ પાવન એવા કલ્યાણુસ ́પન્ન સત્પુરુષા સાથે તથાપ્રકારે દશ નથકી જે ચેગ થવા, તે આદ્ય અવંચક-ચેાગાવચક કહેવાય છે.
વિવેચન
કલ્યાણસંપન્ન-વિશિષ્ટ પુણ્યવત, તથા દર્શીનથી પણ પાવન, એવા સંતા સાથે વિષય અભાવે તે પ્રકારે ગુણવત્તાથી તથાદશનથકી, જે ચેાગ-સંબધ થવા તે આદ્યઅવ’ચક-ધાગાવ ચક છે.
સ'તા સાથે તથા નથકી જે ચેાગ-સંબધ થવા અર્થાત્ સત્પુરુષના તથારૂપે ઓળખાણુપૂર્ણાંક યાગ થવા તે ચેાગાવચક છે. સત્પુરુષનુ જે પ્રકારે ‘ સ્વરૂપ ′ છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શનથકી, સ્વરૂપની ઓળખાણથકી, સત્પુરુષ સાથે તથાદનઃ સ્વ- જે યાગ થવા, આત્મસંબધ થવા, બ્રહ્મસબંધ થવા, તેનું નામ રૂપ આળખાણુ ચેાગાવ'ચક છે. સત્પુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથી, ઉપલક એળખાણ માત્રથી આ યાગ થતા નથી, પણ તેનું સત્પુરુષ સ્વરૂપે દર્શન-ઓળખાણુ થવાથકી જ આ યોગ સાંપડે છે. એટલે સત્પુરુષના જોગમાં તથાસ્વરૂપે દન—એળખાણુ-પીંછાન એ જ મેટામાં મેટી અગત્યની વસ્તુ આભ્યંતર સ્વરૂપદર્શન થાય, તેા જ સત્પુરુષના ખરેખર યાગ થાય છે. અને આવા યોગ થાય તે જ અવચક યાગ છે.
છે. આ
આ સત્પુરુષ કેવા હેાય છે? તેા કે—કલ્યાણુસપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવત હાય છે. પરમ ચાચિ'તામણિરત્નની સાક્ષાત્ પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા સત્પુરુષ દર્શનથી પણ પાવન હોય છે. એમના દર્શીન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હૈાય છે. એએશ્રીના પવિત્ર આત્મચારિત્રના જ કાઇ એવા અદ્ભુત મૂક પ્રભાવ પડે છે કે—બીજા જીવાને
વૃત્તિ:-સદ્ધિ: ત્યાળસંપન્નૈ:-કલ્યાણસ પન્ન એવા સંતા–સત્પુરુષો સાથે, વિશિષ્ટ પુણ્યવત એવા સંતા સાથે, દર્શનાપિપાવનૈઃ 'નથી પણ પાવન, અવલેાકનથી પણ પાત્રન એવા સાથે, તથા-તથાપ્રકારે, તે પ્રકારે ગુણુવત્તાથી—ગુણુયુક્તપણાથી,વિષયય અભાવે કરીને, દર્શનમ્-દર્શનતે તથાશ'ન, તેથી કરીને-તેના વડે કરીને જેયોન:–ચેગ, સબધ, તેની સાથે થાય તે, આવાવા સન્ધ્યતે–આદ્ય અવંચક કહેવાય છે, આદ્ય અવચક એમ અથ છે,