________________
દીપ્રાપ્તિ : સર્વ સતવાદી અભેદ
સર્વજ્ઞતત્ત્વ અભેદથી, સજ્ઞવાદી બધાય; સર્વજ્ઞતત્ત્વગ જાણવા, ભિન્નાચાર છતાંય. ૧૦૮
(૩૬૧)
અઃ—તેમ સ་જ્ઞ તત્ત્વના અભેદથી, સજ્ઞવાદીએ સર્વે, ભિન્ન આચારમાં સ્થિત છતાં, તે સર્વજ્ઞ તત્ત્વગામી જાણવા.
વિવેચન
ઉપરમાં કહી તે નીતિ પ્રમાણે, એટલે કે ઉક્ત દૃષ્ટાંત અનુસાર એક રાજાના આશ્રયે રહેલા ઘણા પુરુષાની જેમ, સવૈય સર્વાંગવાદીએ તે સર્વીસતત્ત્વ પ્રત્યે જનારા–ગમન કરનારા છે; કારણકે સર્વાંગ તત્ત્વના ઉપરમાં કહ્યા પ્રમાણે અભેદ છે. તેમ સ સજ્ઞ- પછી ભલે તે સÖનવાદીએ તેવા તેવા પ્રકારના અધિકારભેદે ભિન્ન વાદી અભેદ ભિન્ન આચારમાં સ્થિત હાય. તાત્પર્યં કે–જેમ એક રાજાના આશ્રિત એવા ઘણા પુરુષા હાય, તેએ પેાતાતાની ચાગ્યતા અનુસાર નાના માટા ભિન્ન ભિન્ન અધિકાર ધરાવતા હાય, ઊંચા નીચા હૈાદ્દા સાંભાળતા હાય, પણ તે એક જ રાજાના આશ્રિત રાજસેવક ગણાય છે, તેએના દાસભાવમાં ભેઢ પડતા નથી; તેમ ભગવાન્ સ નદેવના આશ્રય કરનારા, સર્વજ્ઞને માનનારા-ભજનારા જૈન કે જૈનેતર બધાય સજ્ઞવાદીએ તે એક સČજ્ઞતત્ત્વ પ્રત્યે ગમન કરનારા હાઈ, સજ્ઞના આશ્રિત સેવક ભક્ત છે. પછી તે સર્વજ્ઞ તત્ત્વને સ્વીકાર કરનારા ભલે જૈન હાય કે બૌદ્ધ હોય, શૈવ હાય કે વૈષ્ણવ હાય, પારસી હાય કે ખ્રીસ્તી હાય, અને ભલે તે પાતપોતાની ચાગ્યતા પ્રમાણે અધિકારભેદથી ભિન્ન ભિન્ન આચારમાં વત્તતા હાય, ઉંચી દશાવાળા હાય કે નીચી દશાવાળા હાય, ઉત્તમ કોટિના હોય કે અધમ કેપિટના હાય, ગમે તેમ હાય, પણ તે સર્વેય એક જ આરાધ્ય સજ્ઞને ભજનારા આરાધકે-ભક્તો છે, સજ્ઞસેવકા જ છે એના દાસભાવમાં કાઈ જાતને ભેદ નથી, તે બધાય સર્વજ્ઞ ભગવાન દાસ છે.
આ સજ્ઞના સાચા સેવક ભક્ત પણ કાણુ કહેવાય ? તે ઉપર સ્પષ્ટ કર્યુ છે, તે અહીં નૃપસેવકના દૃષ્ટાંતથી વિશેષ દૃઢ કર્યું” છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ રાજસેવક હાય તેણે રાજાની આજ્ઞા ઊઠાવવામાં સદા તત્પર રહેવું જોઈએ, એવી સેવક ભક્ત રીતિ છે, તેા પછી આ તે લેાકેાત્તર દેવ સર્વજ્ઞ મહારાજની આજ્ઞાના આજ્ઞા પાલક પાલનમાં સાચા સેવકને કેટલા તત્પર રહેવુ જોઇએ, તે સહેજે સમજી શકાય એમ છે. અને તેની સેવાભક્તિ કરતાં સાચા સેવક ભક્તજને સેવાળની આશા પણ ન રાખવી જોઇએ, ને તે જ તે સાચી ભક્તિ કહી શકાય; નહિ' તા તેની જ આશા રાખવામાં આવે તે તે ભક્તિ નહિ, પણ ભાડુતી કામ જેવું થયું !