________________
દીમદષ્ટિઃ પ્રતિક્ષેપ મહાઅનર્થકર
(૪૨૧) અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાવ્ય એવા પરમ કૃપાળુ સદ્દગુરુ દેવ! તમે આ વિશ્વમાં સર્વકાળ જયવંત વત્તે ! જયવંત વૉ !”—શ્રીમદ્ રાજચંદ્રજી
આમ સર્વજ્ઞ પ્રવચન અનુસારે જ પ્રવર્તેલી તે તે ઋષિદેશનાઓ એક જ વત્સલ માતાની સંપીલી પુત્રીઓ જેવી છે, વિવિધ છતાં મૂલ તે એક જ આશ્રયવાળી છે. એટલે પરમાર્થથી તે પણ અભિન્ન છે.
“શિષ્ય ભણી જિન દેશના, કહે જન પરિણતિ ભિન્ન કહે મુનિની નય દેશના, પરમાર્થથી અભિન....મન”–શ્રી . સ. ૪-૨૦.
આકૃતિ ૧૩ (૧) સર્વ દેશના ચિત્ર (૨) સર્વદેવના એક (૩) ઋષિદેશના ચિત્ર
(દેશકાલાદિ પ્રમાણે)
શ્રોતાભેદે ચિત્ર ભાસે
સર્વ દેશના એક
પર્યાયપ્રધાન દ્રવ્યપ્રધાન અનિદેશના નિસંદેશના (શિષ્યકલ્યાણ*).
ત્તિ વિદેશનાડમેપિઝાડા
સર્વજ્ઞ પ્રતિક્ષેપ નિષેધ અધિકાર પ્રકૃત ઋષિઓથકી જન કહે છે–
तदभिप्रायमज्ञात्वा न ततोऽग्दृिशां सताम् ।
युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥ १३९ ॥ 1 દિ–તમિનાથ-તેઓને અભિપ્રાય, સર્વને અભિપ્રાય, અજ્ઞાત્વિ-જાણ્યા વિના, ર-નથી, તd –તે કારણથી, અર્વાદશાં સત્તાં-અવગુદષ્ટિ (છઠસ્થ) સંતને, પ્રમાતૃઓને. શું? તે કે-ગુ તત્ત ગતિશે તેઓને પ્રતિક્ષેપ યુક્ત, કે વિશિષ્ટ ! તે માટે કહ્યું-માનર્થ-મહા અનર્થકરણશીલ, મહા અનર્થ કરવાના સ્વભાવવાળો, પ–પર, પ્રધાન x" सुनिश्चितं नः परतंत्रयुक्तिषु, स्फुरति याः काश्चन सूक्तसंपदः । તવૈવ તે પૂર્વકાળવોચિત્તા, જાસ્ત્રના બિનવાવવિgઃ ” શ્રી સિદ્ધસેન દિવાકરછકૃત દ્વા દ્વા.