________________
યોગદૃષ્ટિસમુાય
(૫૫૬)
પ્રભા
આ સૃષ્ટિને સૂર્ય પ્રભાની ઉપમા આપી, તે યથેાચિત છે. કારણુ કે તારા કરતાં સૂર્યના પ્રકાશ અનેકગણા બળવાન્ હાય છે, તેમ છઠ્ઠી કાંતા દૃષ્ટિ કરતાં સાતમી પ્રભા દૃષ્ટિનુ દર્શન-માધપ્રકાશ અનેકગુણવિશિષ્ટ બળવાન્, પરમ અવગાઢ હાય છે. આને નામ આપ્યું તે પણ યથાર્થ છે: પ્ર+ભા અર્થાત્ પ્રકૃષ્ટ ધપ્રકાશ જેનેા છે તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી છે, તેમ આ દૃષ્ટિની મેધ–પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી, ખળવાન્ ક્ષયાપશમસ'પન્ન વ્હાય છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનુ ખરાખર દર્શન થાય છે, સમસ્ત વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દૃષ્ટિના મેધપ્રકાશથી સર્વ પદાર્થ સાથેનું યથાર્થ દન થાય છે.
ચાગનું સાતમુ અંગ; ધ્યાન
અને આ સૃષ્ટિના આવે। પ્રકૃષ્ટ મેધ-પ્રકાશ હાય છે, તેથી જ આ બેષ નિરંતર ધ્યાનના હેતુ થઈ પડે છે, કારણ કે જ્ઞાનપ્રમાણ ધ્યાન થાય છે; જેવું જ્ઞાન મળવાન્ તેવું ધ્યાન પણ ખળવાન્ હેાય છે. આમ આ સૃષ્ટિ ધ્યાનપ્રિયા હાય છે, ધ્યાનની વ્હાટ્ટી પ્રિયતમા જેવી હાય છે, જ્યાં ધ્યાન યાગીને અત્યંત પ્રિય હાય છે એવી હાય છે.એટલે અહીં સ્થિતિ કરતા ચેાગી જ્ઞાની પુરુષ પેાતાને પરમ પ્રિય એવું અખડે આત્મધ્યાન ધ્યાવે છે. અને આ આત્મધ્યાન તીક્ષ્ણ આત્માપયેાગવાળું-આત્મજાગૃતિવાળુ હાવાથી, તેમાં પ્રાયે-ઘણું કરીને કેાઇ પણ વિકલ્પ ઊઠવાના અવકાશ હેાતા નથી, એવું તે નિર્વિકલ્પ
હાય છે.
ધાણા નામનું છઠ્ઠું યેાગાંગ સાંપડઘા પછી સ્વાભાવિક ક્રમે સાતમુ ધ્યાન નામનું ચેાગાંગ પ્રાપ્ત થાય છે. કારણ કે ધારણા એટલે અમુક વિષયમાં પ્રદેશમાં ચિત્તખંધ થાય, એટલે તેના પુનઃ પુન: સસ્કારથી તેના અંતસ્તત્ત્વ પ્રત્યે ચિત્ત દ્વારાય છે, અને તેમાં જ એકાગ્ર થાય છે. આત્માને આત્મસ્વભાવ અભિમુખ ધારી રાખવારૂપ ધારણાથી આત્મામાં એકાગ્રતારૂપ ધ્યાન પ્રગટે છે. ‘યોગશ્ચિત્તવૃત્તિનિશેષ: ' (પા૦ -૧). ધારામાં સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિમાં ચિત્તનું અવધારણ હાય છે, અને ધ્યાનમાં શુદ્ધ આત્મતત્ત્વનું સાક્ષાત્ અનુસ ́ધાન હેાય છે. ‘ તંત્ર પ્રત્યયૈતાનતા ધ્યાનમ્ ।' (પા૦-૨ ). ચિત્તના ધારણા—દેશમાં પ્રત્યયની એકતાનતા થવી અર્થાત્ ધારણા પ્રદેશમાં એક સરખા અખંડ પરિણામની ધારા રહેવી તે ધ્યાન છે. (જુએ દ્વા. દ્વા. ) જે સ્થિર અધ્યવસાય તે ધ્યાન છે, અને અસ્થિર ચિત્ત તે ભાવના, અનુપ્રેક્ષા, વા ચિંતા એમ ત્રણ પ્રકારે છે. એક અમાં મનની અંતર્મુહૂત્ત' સ્થિતિ તે ધ્યાન છે. અનેક અČસક્રમમાં લાંખી પણ સ્થિતિ હોય, તે અચ્છિન્ન-અખંડ એવી ધ્યાનસંતતિ છે. ' (જુએ અધ્યાત્મસાર).
ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે—(૧) આત્ત, (૨) રૌદ્ર, (૩) ધર્મ, (૪) શુકલ. તેમાં આર્ત્ત-રૌદ્ર એ એ દુર્ધ્યાન સ`સારના કારણ હાઇ અપ્રશસ્ત અને અનિષ્ટ છે,