________________
સ્થિસાબિઃ ૧૨ જ્યોતિ—પરમ નિધાન પ્રગટ સુખ આગળે'
अवाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । यत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥
અબાહ્ય કેવલ જ્યોતિ જે, નિરામય નિરામાધ; પરમ તત્ત્વ તેહી જ અહીં, શેષ ઉપપ્લવ બાધ, ૧૫૭
(૪૭૯)
અર્થ :—અખાદ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય જ્ગ્યાતિ જે અત્રે છે તે પરમ તત્ત્વ છે; ખાકી શેષ તેા ઉપપ્લવ છે.
વિવેચન
કેવલ જ્યંતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારા રે.”—શ્રી ચા. દ. સજ્જા. ૬-૪
અત્રે અખાદ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનયેાતિ છે, તે જ પમ તત્ત્વ છે. તે જ અમૂત્તપણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ પરમ તત્ત્વ છે. એ સિવાયનું બાકી બીજુ બધુય ઉપપ્લવરૂપ છે.
આ જગતમાં જો કાઇ પરમ, સર્વોત્કૃષ્ટ, પરમાત્તમ તત્ત્વ હેાય તે તે અંતરમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યાતિ જ છે. એ તત્ત્વ અબાહ્ય છે, અંતરમાં ઝળહળી રહ્યુ છે. તે નિરાખાષ છે, કઈ પણ પ્રકારની બાધાથી-પીડાથી રહિત અમાË કેવલ છે, કારણ કે તે અમૂત્ત-અરૂપી છે, એટલે તેને કેાઇ ખાધા સ્પશી ન્યાતિ પર શકતી નથી. વળી તે નિરામય-આમય-રાગ રહિત, અરેગી છે, ભાવઆરાગ્યસ’પન્ન છે. કારણ કે તે અરૂપી-અમૃત્ત છે. આમ નિરાખાધ ને
તત્ત્વ
નિરામય હાવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કોઇ પણ ખાધા —પીડા વિનાના અને રાગ વિનાના સ્વસ્થ મનુષ્ય જેમ પેાતાના સહજ (Normal & Natural) કુદરતી સંપૂર્ણ આરાગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂ ખુશમીજાજમાં–આન દેહ્વાસમાં દેખાય છે, તેમ કોઈ પણ પ્રકારની ખાધાથી ને રાગથી રહિત, એવી આ કેવલ જ્ઞાનજ્યોતિ પેાતાના સહજ સપૂર્ણ અવ્યાબાધ આરાગ્યમય-સ્વાસ્થ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભીય સુખમય-પરમ આન ંદમય દીસે છે. આ અભ્યામાધ આરોગ્યમય એવા સહજાત્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યેાતિ જ પરમ તત્ત્વ છે. નૈતિ નેતિ' એમ બીજુ ધુંય ખાધ્ય ખાધ કરતાં, તે છેવટ-પરમ અખાધ્ય અનુભવરૂપ રહે છે,
વૃત્તિઃ —ાવાદું-મભાવ, આન્તર, વ–કેવલ, એક, જ્યોત્તિ:-જ઼્યાતિ, જ્ઞાન, અનર્થં-અનાબાધ -અમૂત્તતાથી પીડારહિત, અનામરું-અનામય, અાગી,-એટલા માટે જ, ચત્ર-જે અત્રે-લેકમાં, સસ્પર સત્ત્વ—તે પર તત્ત્વ વર્તે છે, સદ્દા તથાભાવને લીધે, રોષઃ પુન:-શેષ-ખાકીનેા પુન:, ઉપવ:-ઉપપ્લવ છે,તાર રૂપે ભાચી.