________________
કાંતા દૃષ્ટિ : ભવમાં સ્થિતિ, બહિરાભા-દેહમાં આત્મબુદ્ધિ
ત્યાં જ નિ:શક સ્થિતિ કરે, ભવાદ્વિગ્ન તે જેમ ભાગજ માલે માહિયા, મેક્ષપથે પણ તેમ. ૧૬૮
(૫૪૩)
અર્થ :—તે જેમ ત્યાં જ-માગમ, ભવાદ્વિગ્ન હોઈ, નિઃસ`શય સ્થિતિ કરે છે, તેમ માક્ષમાગ માં પણ ભાગજ માલથી માહિત એવા તે સ્થિતિ કરે છે.
વિવેચન
માયાજલમાં જેને જલના દૃઢ અભિનિવેશ છે, એવા તે ભાગતત્ત્વ પુરુષ જેમ જલબુદ્ધિના આવેશથી, ભવાદ્વિગ્ન રહી, ત્યાં જ માગમાં અસંશય સ્થિતિ કરે છે, તેમ જ્ઞાનાદિ લક્ષણવાળા મેાક્ષમાગ માં પણ ભાગના કારણરૂપ દેહાર્દિ પ્રપ’ચથી માહિત એવા તે નિ:સંશય ‘સ્થિતિ કરે છે.
આને આશય એમ સમજાય છે કે-માયાજલમાં જેને જલબુદ્ધિના અભિનિવેશ છે, એવા ભાગતત્ત્વ પુરુષ, આ જલ સાચું છે-ખરેખરૂ છે, એવા બાંધી લીધેલા પૂર્વાંગ્રહરૂપ મિથ્યાભાવને લીધે, સ'સારથી ઉદ્વેગ-દુઃખ પામતા રહી, ત્યાં જ માગ માં ભવમાં સ્થિતિઃ સ્થિતિ કરે છે; પણ આમાં કાંઇ સાર નથી એમ જાણી તે સ`સારમાક્ષમાગે સાગરને એળંગી જવા આગળ વધતા નથી, પુરુષાથ કરતા નથી, પણ ‘ સ્થિતિ એટલે તે ભાગમાં જ સ્થિતિ કરે છે, ભાગમાં રચ્યા-પચ્યા રહે છે. તેમજ ભાગકારણરૂપ દેહાદિ પ્રપ`ચથી મેહમૂઢ બનીને, તે જ્ઞાનાદિ લક્ષણવાળા મેાક્ષમાર્ગીમાં પણ ' સ્થિતિ' કરે છે, એટલે કે જ્યાં છે ત્યાંના ત્યાં અટકી રહે છે-થાભી રહે છે, પડઘો રહે છે, પણુ આગળ વધતા નથી. તાત્પર્ય કે જેમ તે ભવમાગ”માં નિવાસરૂપ સ્થિતિ કરે છે, તેમ મેક્ષમાગ માં પણ આગળ પ્રગતિ ન કરવારૂપ ‘સ્થિતિ' કરે છે. અર્થાત્ તે ભવસમુદ્રમાં નિમગ્ન રહે છે, અને મેાક્ષમાગે આગળ વધતા નથી. તે આ પ્રકારેઃ—
આ આત્મા અનાદિથી પેાતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છે. આ સ્વરૂપઅજ્ઞાનરૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પરપદામાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેહાર્દિ પરવસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી અહિરાત્મા: અધી સજ્જડ થઈ ગઈ છે, એટલા બધા ઊંડા મૂળ ઘાલી ગઇ છે કે દેહમાં ‘દેહાદિ તે જ હુ‘’ એવી વિપર્યાસ બુદ્ધિ-વિપરીત તિ તેને ઉપજી છે. આત્મબુદ્ધિ જડના ઢીકાલના સહવાસથી તે જાણે જડ જેવા થઇ ગયેા છે ! આમ કાયાદિકમાં આત્મબુદ્ધિથી ગ્રહાયેલે જીવ અહિરાત્મા કહેવાય છે. આત્મજ્ઞાનથી પરામુખ એવા આ અહિરાત્મા પેાતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈંદ્રિયદ્વારાથી સ્કુરાયમાન થઈ, પેાતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં