Page #1
--------------------------------------------------------------------------
________________
नवनी Z46
18D तेभ्यासना विन्य
206
1476
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
www
--.....
..................................
શ્રીજૈનધર્માભ્યુદય પ્ર′થમાલા [૩]
aavn.c
ગુજરાતના વીર મત્રી
તેજપાલનો વિજય.
( ગાધા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકટ ઇતિહાસ સાથે )
લેખકઃ—
૫. લાલચંદ્ર ભગવાન્દાસ ગાંધી.
વીર સ. ૨૪૬૧]
પ્રકાશક –
અભયચંદ્ર ભગવાન્દાસ ગાંધી હેરીસ રાડ, ભાવનગર (કાઠિયાવાડ).
૪૫૪
3
મૂલ્ય ૦-૮-૦
-castsaapaar ......www.sonovel
[વિક્રમ સ. ૧૯૯૧
Sava૦૦૦૦૦૦૦૦૦rraman.mmonsoo
0000:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમવૃત્તિ ૧૦૦૦
મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહેદય પ્રીન્ટીંગ પ્રેસ,
દાણાપીઠ–ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
sees coo
૦૦૦..
ઇતિહાસ—પ્રેમીઓને
સાદ
સમર્પિત
...........................
sabecome૦૦૦૦૦૦°
unc..
૦૦૦૦૦ lesssb.dec....
૨૦૦૦૦
|pavoregao:૦૦seaad.
9000
ben.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
મંત્રીશ્વર તેજપાલ, અનુપમાં પત્ની સાથે
- આબૂ લણસીહુ-વસહીમાં મૂતિ,
[ આબૂ ના લે. પ્ર. ના સૌજન્યથી ]
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Gooooooooooo
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
obsessesses
૦૦૦૦૦
વિષયાનુક્રમણિકા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eeeeee
૦૦૦,
૧
મહિમૂદ બેગડાના
મંત્રીશ્વર તેજપાળ, અનુપમા પત્ની છે. જૈન સંઘે. ચાંપાનેરના રાજા
સાથે (ફેટ ૧) જયસિંહથી સન્માનિત સોમદેવસૂરિ વિષયાનુક્રમણિકા ૧-૨ જયસિંહ ચહુઆણના રાજ્યમાં નિવેદન સ્મરણાંજલિ
ર-૪. મદાફર પાતશાહના લેખકનાં સ્વ. પત્ની (કેટે ૨)
બાધરશાહ , પ્રાસ્તાવિક ૫ થી ૪ર સત્રા અકમ્બરના ,
વિક્રમની ૧૭ મી સદીમાં એકાટ
૫ ,, ૧૮ મી , ગોધાના રાજા ૬-૮ ચાંપાનેરમાં નેમિજિન પાવાગઢ-ચાંપાનેર સાથે વિક્રમની ૧૯ મી સદીમાં
. જેને ઈતિહાસ ૯-૪૬ અર્વાચીન ઉલ્લેખ વિક્રમની ૧૨ મી સદીમાં બ્રિટીશ સામ્રાજ્યમાં
,, ૧૩ મી , વિક્રમની ૨૦મી સદીમાં પાવકગિરિના શિખર પર વીર દિ. જેનોને પ્રવેશ વિક્રમની ૧૫ મી સદીમાં ઉપસંહાર પાવાગઢમાં સંભવનાથી
તેજપાલને વિજય ૧-૩૭ વિક્રમની ૧૬ મી સદીમાં પ્રસ્તાવ
૧-૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
[૨]
મંત્રીશ્વરનાં સ્મારા [ ગિરનારમાં, શત્રુજયમાં, આબૂમાં, ભરૂચમાં ]
૪૭
ઐતિહાસિક ઘટના=નિર્દેશક ૭–૮
ગાત્રા, ઘૂકુલ
મત્રીઓને સંદેશ ભ્રૂકુલનાં કાપ–વચને
મત્રિદૂતનાં સાંત્વન વચને!
ઘૂઘુલનું અભિમાન, દૂત,ભેટ૧૪-૧૫
વીરધવલની વિશિષ્ટતા
૧૫
(૧૦
૧૦–૧૨
૧૨
૧૩
અન્ય રાજાની સ્થાપના
જય–સ્મારક જિનમંદિર વડાદરા, ક્રેાટા, વનસરમાં
સ્મારકા
ડભોઈમાં સ્મારકા
વેરુસ’ગમ પર(ચાણાદમાં),,૩૦
કુંભેશ્વર તીમાં
પાવાગઢમાં સર્વાંતાભદ્ર,,૩૦-૩૩
ધોળકામાં પ્રવેશોત્સવ
૩૩
માનીનેા માન–ભગ
૩૪
વિજયી વીરનું સન્માન ૩૫-૩૭ ૨૧ ઐ. વિશેષ નામેાની અનુક્રમણિકા
૩૯-૫૨
ખીડું ઝડપનાર વીરતેજપાલ૧૬-૧૭
યુદ્ધની તૈયારી, મ'ગલાચરણ ૧૭
૧૮
પ્રસ્થાન, સેનાગૃહ ભ્રૂકુલ રણમેદાનમાં
યુદ્ધ-પ્રારભ
તેજપાલનું પ્રાત્સાહન
,,
તેજપાલ અને વીર ઘૂકુલ ૨૩
તેજપાલના વિજય
૨૪-૨૫
ગાધાતા ગઢ ગોધ્રામાંથી ગ્રહણ કરેલ રાજવૈભવ
૧૯–૨૧
૨૫
લેખકની ૨૪ વર્ષની સાહિત્ય-ડાયરી
૨૫
૨૬
૨૭
""
૨૮
,,,,
૧-૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
નિવેદન
"
આ ઐતિહાસિક લેખ, પ્રારંભમાં જણાવ્યા પ્રમાણે ‘જૈનધર્મ પ્રકાશ ' ના સુવર્ણ વિશેષાંક માટે લખવામાં આવ્યા હતા; પરંતુ ફ્રા. શુ. ૧૫ સુધીમાં મેાકલવા સૂચવાયેલ લેખ, અહીંથી ચૈત્રી પૂર્ણિમાએ જ પૂર્ણ કરી ભાવનગર માકલી શકાયા હતા. જૈન ધમ` પ્રસારક સભાના માનનીય પ્રમુખ શ્રીમાન શેઠ કુવરજીભાઇએ તેની પહોંચ લખતાં તા. ૨૧-૪-૩૫ ના પત્રમાં તે તરફ સદ્ભાષ દર્શાવતાં જણાવ્યું હતું કે “ લેખ મળ્યો પણ બહુ મેાડા મળ્યા. × હવે તેા અક પૂરા છપાઇ ગયા × × લેખ વાંચી ગયા છુ. અત્યુયાગી છે. પ્રયાસ ધણા લીધા છે. પ્રસ્તાવના અસરકારક છે. હવે તેા તેને જીખીલી અંક વિભાગ બીજામાં દાખલ કશું x x તેમાં ચેાગ્ય સ્થાને સમાસ કશું', ××”
પરંતુ કુદરતના કાઇ અજ્ઞાત સંકેત પ્રમાણે ત્યારપછીના તા. ૨૮-૫--૩૫ ના પત્રમાં તેઓએ જણાવ્યું કે—“ વૈશાખ—જેઠના અંકમાં જીબીલી સંબંધી હકીકત જ મુકવાની છે. × × એટલે એ અંકમાં તમારા લેખ નહીં આવી શકે. અસાડના અઢમાં જરૂર મૂકશુ’' અને અષાડના અંકમાં આ લેખને સ્થાન આપવા ખાસ ઇચ્છા દર્શાવતાં × × ‘તે અધામાં આપના લેખને અગ્રપદ આપવાનું છે. ' વિગેરે તા. ૪-૬-૩૫ ના પત્રમાં પણ જણાવેલું; પરંતુ આ લેખ, ઉદ્દેશ પ્રમાણે વિશેષાંકમાં પ્રકટ ન થઇ શકવો તે। સામાન્ય અંકમાં મૂકાવવા યાગ્ય ન લાગતાં ‘ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવા ' એવા વિચાર થયા અને પરિણામે અ કાટ, ગેાધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના મહત્ત્વના અપ્રકટ ઇતિહાસ સાથે વિભૂષિત થઇને આ રીતે પ્રકાશમાં આવે છે.
લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
06 89 સ્મરણાંજલિ
ESOMOSoosco " अघटितघटितानि घटयति सुघटितघटितानि जर्जरीकुरुते । વિધિ તાનિ વદતિ ચાનિ પુમાન નૈવ વિન્તરિ . ”
વિધિની વિચિત્ર ઘટનાથી સુઘટિત થયેલાં સ્નેહીઓ અઘટિત રીતે વિઘટિત થાય, ત્યારે વિદ્યમાન વિવેકી સનેહી, તેનું મધુર કિવા કરણ સ્મરણ શબ્દો દ્વારા શું વ્યક્ત કરી શકે છે ? તેમ છતાં, ભારતવર્ષના આર્ય સજ્જનોએ અને સન્નારીઓએ પોતાનાં સ્નેહીઓનાં સંસ્મરણો અનેક રીતે કર્યા છે. તેમના સ્મરણાર્થે તથા શ્રેય, પુણ્ય અને યશવૃદ્ધિ માટે દાનાદિ અનેક સત્કર્તવ્ય કર્યા છે, અનેક ચિત્રો, પ્રતિમાઓ, મૂર્તિયે, મંદિરે જેવાં સ્મારકે કરાવ્યાં છે. પવિત્ર પુસ્તકે રચાવ્યાં છે, લખાવ્યાં છે. તેમના અવિનાશી યશોદેહની રક્ષા કરી તેમને અમર બનાવવા શક્ય પ્રયત્ન અવશ્ય કર્યા છે.
પ્રસ્તુત વીર મંત્રીશ્વર તેજપાલે પિતાના સમસ્ત નેહી સંબંધી કુટુંબ–પરિવાર અને ઉપકારી સજજનોનાં અપૂર્વ અદ્દભુત સ્મારકે કરાવ્યાં હતાં, તેમાં તેની પત્ની અનુપમાનું પણ વિશિષ્ટ સંસ્મરણ છે. અનુપમ સદગુણ-શીલશાલિની, સત્કર્તવ્યમાં પ્રેરનારી, સદ્દધર્મનિષ્ઠ, સાક્ષાત લક્ષ્મી જેવી અનુપમાના સ્મરણાર્થે શ્રી શત્રુંજયમાં
१ " तेजःपाल इति प्रधाननिवहेष्वेकश्च मन्त्रीश्वरस्तजायाऽनुपमा गुणैरनुपमा प्रत्यक्षलक्ष्मीरभूत् ॥"
–પ્રબંધચિંતામણિ [ પ્ર. ૪].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુપમ સરેવર કરાવ્યું હતું, અને આબુમાં તેના તથા તેના પુત્ર લાવણ્યસિંહ(લૂણસહિ)ના પુણ્યા, નેમિનાથનું અદ્દભુત શિલ્પકલામય મનહર દેવાલય( લૂણસીહ-વસહી) રચાવ્યું હતું, ત્યાં દેવાધિદેવના પરમપાસકરૂપમાં પિતાની તથા અનુપમાની મૂર્તિ પણ કરાવી હતી. જેનું ચિત્ર(ફેટ) અહિં પ્રારંભમાં મૂકવામાં આવ્યું છે, તેના અનુકરણરૂપે, ૩૫૦ વર્ષો પછી મેગલ શહેનશાહે પિતાની પ્રિયતમાના સ્મરણાર્થે કરાવેલ આગ્રાનો તાજમહાલ દષ્ટિગોચર થાય છે એ ચિરસ્થાયી સ્મારક સ્નેહીઓનાં અપૂર્વ સંસ્મરણ નથી શું ? તેમ સામાન્ય મનુષ્ય, યથાશક્તિ કરે તે શું અગ્ય લેખાય ?
આ સ્થળે દુઃખભર્યું આત્મ-નિવેદન પ્રકટ કરવાની કસણ ફરજ ઉપસ્થિત થઈ છે. નામથી અને સગુણેથી ઉપર્યુક્ત અનુપમાનું સ્મરણ કરાવતી એક વ્યક્તિ, આશાભરી યુવાનીમાં પ્રવેશ કરતાં, રર વર્ષ જેટલી વયમાં–ગત વર્ષમાં (વિ. સં. ૧૯૯૦ આષાઢ વ. ૧૨) આ પંક્તિયોના લેખક સાથે ૮ વર્ષને દાંપત્ય સંબંધ તજીને અકાળે પરલેકપ્રવાસિની થઈ છે! ભાવનગરની સ્મશાનભૂમિમાં ભસ્મીભૂત થતા એના દેહને દુઃખી હૃદયેએ અશ્રુભરી નજરે નીહાળ્યો છે !!
સજજન કુશલ ડૉકટરની તથા વૈદ્યોની કિમતી સલાહોને અને દવાઓને, વિધિની પ્રતિકૂળતાએ, સફળ થવા દીધી નહિ, વડોદરાથી તલાજા, ભાવનગર તરફ કરેલાં પ્રયાણને અશુભ ગવાળાં બનાવ્યાં; જેની જીવન-જ્યોતિને ઉજજીવિત રાખવા કરેલા ઉપચારને, પ્રભુપ્રાર્થનાઓને, સંતના શુભાશીર્વાદોને પણ દુર્દેવે નિષ્ફળ કર્યા, જેનાં માત-પિતા, બહેનો અને ભાઈ વિગેરેના તથા અન્ય સ્વજનોના અનેક પ્રયત્નોને સાર્થક થવા દીધા નહિ !!!
ક્ષય જેવી ભયંકર વ્યાધિએ જેના દેહને મહિનાઓ પર્યા ઘેરી અતિક્ષીણ, સંતપ્ત , એવી દુઃખમય વિષમ સ્થિતિમાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રતિકૂલ સયેાગા વચ્ચે પણ જેના પવિત્ર આત્માએ ઉચ્ચ પ્રકારની શાંતિ, હિંમત, અદ્ભુત ધૈં, વિવેક અને ડહાપણુ દર્શાવ્યાં.
અતિક્ષીણુ અશક્ત થયેલા દુલ દેહે પણુ, દાદરેથી પડતી પોતાની એ વર્ષની બાલિકા( ચિ. કામુદી )ને ઝીલી બચાવી લેવા જેણીએ કાળ ભરી. અંતિમ દિને મૃત્યુ-શય્યાથી પણ જેણીએ સ્વજનકુટુંબના ધ્યેયમાટે ઐકયની ભવ્ય શુભ ભાવના પ્રકટ કરી, સજીવા પ્રત્યે ક્ષમાપના કરી. પ્રભુ-પ્રાર્થના, તીર્થસ્તવન–શ્રવણ-સ્મરણ અને સ્વાધ્યાય–ધ્યાનમાં ચિત્ત એકાગ્ર કર્યું. લાલશ્રીજી જેવાં વયેા પૂજ્ય સાધ્વીજીનાં દર્શનના અને અંતિમ આરાધનાના સુયેાગ મેળવ્યા.
મૃત્યુની આગાહી થતાં, ખેાળામાં માથું મૂકી સદાને માટે વિદાય માગતી પત્નીને, જીવન બચાવવા અસમર્થ નીવડતા સ્વજન, અશ્રુજલાંજલિ સિવાય શું આપી શકે ? ઇષ્ટ જનના વિયાગનુ આધ્રાતકારક વિષમ દુઃખ અનુભવતા સાચા પ્રેમી પણ અન્ય શું કરી શકે ?
જેને નિર્દોષ આનંદી સ્નેહાળ સરળ સૌમ્ય સ્વભાવ નજર સામે તરવરે છે. જેની સાચી ટેક, સાચું કહેવાની હિંમત, વ્યવહાર–દક્ષતા અને જેના વિનય, વિવેક, વિદ્યા–કલા—પ્રેમ આદિ સદ્ગુણાને સ્નેહી સંભારે છે, જેનુ કુટુંબ-વાત્સલ્ય ભૂલાતું નથી; તેના વિયેાગની વાર્ષિક તિથિએ ( સ્વર્ગવાસની સંવત્સરીમાં ) તેના આત્માને પરમ શાંતિ ઈચ્છતાં, નિવાપાંજલિરૂપ આ સ્મરણાંજલિ સમર્પે છુ. આ લધુ કૃતિ જેની શુભ ભાવનાભરી પ્રેરણાથી પ્રકટ થાય છે, તે આત્માએ અધિષ્ઠિત કરેલા દેહની પ્રતિકૃતિનીયેાજના અહિં ઉચિત લેખાશે.
વિ. સં. ૧૯૯૧ આષાઢ વ. ૧૨
વાદરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
}
—લેખક.
Page #14
--------------------------------------------------------------------------
________________
અ. સી. અનુપમા ( ૫. લા, ભ, ગાંધીનાં સદ્ગત પત્ની)
સ્વ. વિ. સં. ૧૯૯૦ આષાઢ વદિ ૧૨ સોમ.
Page #15
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
- પ્રાસ્તાવિક. K.
આ લેખ(પૃ. ૨૮)માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર
તેજપાલે વડોદરા પાસેના જે ઉત્કટપુરમાં આદીશ્વર જિનનું પવિત્ર ધામ
કરાવ્યું હતું, તે, વિકમની ૯ મી સદીમાં અકેટપુર નામથી જાણીતું ૮૪ ગામવાળા તાલુકા–પ્રગાનું મુખ્ય ઐતિહાસિક નગર જણાય છે. સમસ્ત મહાશબ્દો (બિરૂદ–ટાઈટલ)ને પ્રાપ્ત કરનાર, મહાસામતના અધિપતિ, સુવર્ણવર્ષ( સુવર્ણ વર્ષાવનાર), રાષ્ટ્રકૂટવંશી લાટેધર કર્કરાજે શકનૃપ સં. ૭૩૪( વિ. સં ૮૬૯)માં વૈ. શુ. ૧૫, સિદ્ધશમી આવાસથી વડપદ્રક ગામ(વર્તમાનમાં શ્રીમંત સરકારની રાજધાની વડેદરા)ને માતા-પિતાના તથા પિતાના આ લેક અને પરલોકના પુણ્ય-યશની અભિવૃદ્ધિ માટે બ્રહ્યદાય તરીકે આખ્યાને ઉલેખ, તામ્રપત્રમાં મળે છે. વલભી(વળા)થી વિનિર્ગત ભટ્ટ સામાદિત્યના પુત્ર ચાતુર્વિદ્ય બ્રાહ્મણ ભાનુભટ્ટને ધાર્મિક ક્રિયાવૃદ્ધિ માટે અપાયેલ ઉપર્યુક્ત વડપદ્રક ગામ, પહેલાં, આ અકેટ્ટકના ચતુર્વેદી બ્રાહ્મણને અપાયેલું હતું, તે સમયે આ અકેટક(વડોદરાની પશ્ચિમમાં)ની મુખ્યતાવાળી ચોરાશીમાં ગણાતું હતું. [ વિશેષ માટે જુઓ જ. મેં. . . ૮, પૃ. ર૩ તથા ઈ. એ. જે. ૧૨, પૃ. ૧૫૬ ]. હાલમાં જે નાનું ગામ અકોટા નામથી ઓળખાય છે. સમયની બલિહારી છે !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ગધ્રાના રાજા
વીર મંત્રીશ્વર તેજપાલે વિક્રમની તેરમી સદીના અંતમાં ગેાધ્રાના જે ઘૂઘુલ રાજા પર વિજય મેળવ્યેા હતા, તે કયા વંશના હતા ? અથવા તેના પિતા કે પૂર્વજ કાણુ હતા ? તે સખંધમાં કોઇ ઉલ્લેખ મળી શકયો નથી, તેમ છતાં વિ. સં. ૧૨૭૪ માં ગેાધ્રામાં રચાયેલા છકમ્મુવએસ અપભ્રંશ ગ્રંથના ઉલ્લેખ પરથી જણાય છે કે ત્યાં ચાલુકયવંશના કણ્ડ( કૃષ્ણ )રાજા હતા. એથી અનુમાન થઈ શકે કે ઘૂઘુલ, તેના પુત્ર યા વંશજ ઉત્તરાધિકારી હશે.
ગા. એ. સિરીમાં પ્રકટ થનારા એ ગ્રંથમાં ગાધ્રા
૧ સુપ્રસિદ્ધ વિદ્વાન અમિતગતિ મુનિની પરંપરામાં, માથુરસંધમાં થયેલા ચંદ્રકતિ મુનિના સહેાદર શિષ્ય અમરકીર્તિ ગણિ સારા કવિ થઇ ગયા, જેણે સં. પ્રા. અનેક ગ્રંથા રચ્યા હતા. તેએ ગાધા નિવાસી નાગર પુલના, કુણ્ડર વંશના, શુષુપાલ અને ચચ્ચિણિના સુપુત્ર હતા. તેએએ પેાતાના લઘુબંધુ અપસાય( અખા[*]પ્રસાદ )ની પ્રાથૅનાથી વિ. સં. ૧૨૭૪ ના ભાદ્રપદ ૧૪ ગુરુવારે ગૃહસ્થાનાં ષટ્ કર્મોનાં ઉપદેશવાળા, અપભ્રંશ ભાષામાં ૧૪ સંધિમય જીવન્મુવતો ગ્રંથ એક માસમાં રચ્યા હતાઃ—
णायरकुल-गयणदिणेसरेण x x सुणि कण्हउरवंसविजयद्धय ! × × अव्वपसाए चचिणिपुत्ते गिहिच्छकम्मपवित्तिपवित्तें ।
गुणवालहो सुएण विरयाविउ अवरेहि मि ( वि ) मणेण संभाविउ ॥ बारह सयइ ससन्त - चयारिहि, विक्कमसंव्वच्छरहो विसालिहि । गयहिमि भद्दवयहो पक्खंतरि, गुरुवासरम्मि चउद्दसिवासरि || एक्के मार्से एह समत्थिउ, सइ लिहियउ आलसु अवहत्थिउ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
અને ત્યાંના ચાલુક્યવંશી રાજા કહ(કૃષ્ણ)ને પરિચય મળે છે કે
ગૂર્જર દેશને મહતટ(મહીકાંઠા) નામને મધ્ય દેશ, બહપ્રદેશવાળે છે. તે નગરે, આકરે અને શ્રેષ્ઠ ગામેવડે ઘેરાયેલું છે. વિવિધ પ્રકારની સંપત્તિ વડે સમૃદ્ધ છે.
ત્યાં દહ(ગોદ્રહ–ગધ્રા) નામનું નગર છે, તે વિચિત્ર દેશોના ધામરૂપ હાઈ જાણે સ્વર્ગ હોય તેવું જણાય છે.
ત્યાં રહેલા શેભતા પ્રાસાદની પંક્તિ શરડતુનાં વાદલાંની તૃષાને(?) વહન કરે છે, અને ધ્વજાની ઘુઘરીઓના મધુર ધ્વનિવડે જાણે પિતાની અતિસિદ્ધ સમૃદ્ધિને દેવે પાસે કહે છે.
અન્ય દેશમાંથી આવેલા કે જે નગરને જોઈને, પ્રમુદિત થઈને મનમાં માને છે કે-લક્ષ્મી-પ્રકાશવાળા, આ નગર આગળ, અન્ય નગરનું પ્રકૃષ્ટ વર્ણન કરવું એ ઉચિત નથી.
તે નગરને, ચાલુક્યવંશી, નય(નીતિ ને જાણકાર, શ્રેષ્ઠ નરેંદ્ર કહ(કૃષ્ણ) પાલન કરતું હતું, જે બાહા અને આંતર શત્રુઓને વિધ્વંસક હતો તથા છ દર્શનનું ભક્તિપૂર્વક સન્માન કરતે હતે. જાણે રાજમંડલમાં દેવત્વ
१ “ अह गुजरविसयहो मज्झि देसु णामेण महीयडू बहुपएसु ।
णयरायर-वरगामहि णिरुद्ध णाणापयारसंपइसमिद्ध ॥ तहि णयरु अस्थि गोदह यणामु ण सग्गु विचित्तसुरेसधामु । पासायह पंतिउ जह सहति सरयन्भहो तिसाणं बहंति ॥
धय-किकिणि-कलरवेहि सरिद्धि णं कहइ सुरहं पासि यइसिद्धि ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થયું, જાણે ક્ષાત્રધર્મો દેહ દર્શાવ્યો (મૂર્તરૂપે પ્રકટ થયે), એ સઘળા વખતમાં રાજ-વિદ્યાને વિચારનાર, તેના જેવો બીજે કઈ પૃથ્વીમાં નથી.
જેના રાજ્યમાં બુદ્ધિશાળી લેકે ધર્મ, પરોપકાર, શુભદાન, નિત્ય મહોત્સવ દ્વારા સુખને અનુભવ કરતા હતા. દુઃખ, દુભિક્ષને લેશ પણ જાણતા ન હતા.
ત્યાં ત્રહષભ જિનેશ્વરનું ઉંચું, સજાવડે શોભતું, ચંદ્ર જેવું ચૈત્યગૃહ(જિનમંદિર) હતું, જેના દર્શનવડે દુરિત(પાપ)ને વિલય થાય છે અને જે લેકેવડે પુણ્યહેતુ મનાય છે. આ
આ લેખ પૃ. ૨૭ માં જણાવ્યા પ્રમાણે મંત્રીશ્વર તેજપાલે ગોધામાં કરાવેલું બીજા તીર્થકર અજિતનાથનું મંદિર, ઉપર્યુક્ત મંદિર પછીનું હાઈ બીજું જેનમંદિર ગણાય.
१ घत्ता । देसागयलोयहि जायपमोयहि, जं ण्णिएवि मणि मण्णियइं ।
एयहो संकासउ लछिपयासउ, णयरु अण्णु ण पवण्णियइ ॥ तहि चालुक्कवंसि णयजाणउ, पालइ कण्ह गरिंद-पहाणउ । जो बझंतरारिविद्धंसणु, भत्तिए सम्माणियच्छइंसणु । णिववंदिग्गय) देवत्तणु जायउ, खत्तधम्मु णं दरसियकायउ । सयलकालभावियणिवविजउ पुहई को वि णत्थि तहो विजउ ॥ धम्म-परोवयार-सुहदाणइ, णिच्चमहूसव-बुद्धिसमाणइ । जासु रजि जणु एयइ माणइ, दुक्खु दुहिक्खु सेरु ण वियाणइ ॥ रिसहो जिणेसहो तहि चेईहरु, तुंगु सहासोहिंउ णं ससहरु ।
રંગે ટુરિક પિસિન, પુણક ગણ મનડું ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પાવાગઢ-ચાંપાનેર સાથે શ્વે. જૈનાના ઇતિહાસ.
પાવકિગિર( પાવાગઢ ) પર, ચક્રેશ્વરી દેવીએ આપેલા વરદાનવાળા, વીરથી ૪૮મા પટ્ટ પર વિક્રમની ૧૨ થયેલા, શ્વે. આ રક્ષિતસૂરિએ ( ઉ. મી સદીમાં, વિજયચંદ્રે વિ. સં. ૧૧૫( ૬ )૯ ) માં] વિધિપક્ષ(અચલગચ્છ) પ્રવર્તાવ્યે હતા—એમ જહાંગીરના અમાત્ય ઉગ્રસેનપુર( આગરા )– નિવાસી આસવાળ લાઢાગેાત્રવાળા કુરપાલ અને સાનપાલે વિ. સ. ૧૬૭૦ માં અ`ચલગચ્છના કલ્યાણસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલા શ્રેયાંસનાથ મંદિરની પ્રશસ્તિમાં ઉલ્લેખ છે [ જૈન સાહિત્યસ ંશાધક ખ. ૨ જો, અ. ૧].
અન્યત્ર અચલગચ્છ-પટ્ટાવલીમાં ઉલ્લેખ મળે છે કે ઉપર્યુ ક્ત આય રક્ષિતે પાવાગઢમાં મહાવીર–મંદિરનાં દર્શન કર્યા હતાં. ’
શ્વે. જૈન મંત્રીશ્વર તેજપાલે પાવાગઢમાં સતાભદ્ર પ્રાસાદ કરાવ્યાનું આ લેખ[પૃ. ૩૦–૩૨] માં, વિ. સં. ૧૪૯૭ માં રચાયેલા વસ્તુપાલ-ચરિત્ર( સ. કાવ્યગ્રંથ )ના આધારે જણાવ્યું છે. વિશેષમાં મંત્રીશ્વર
વિક્રમની ૧૩ મી સદીમાં,
૧ ચાંપાનેર-પાવાગઢમાં અનેક રાજ્ય-પરિવર્તીના અને આસ્માની– સુલતાનીના યુગ વીત્યા પછી પણ, તે મત્રીશ્વરે ત્યાં કરાવેલાં સ્મારકાના અવશેષાદિષ્ટગાચર થાય છે—
''
× તે( જુમા મસદ )ની બારીમાં અને ધુમ્મટામાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
તેજપાલે શત્રુ ંજય પર રચાવેલ નદીશ્વરના કર્મ સ્થાય માટે કૅટેલિયા જાતિના પાષાણુના ૧૬ થાંભલાએ આ પાવક પતથી જલમાગે આણ્યા હતા. એવા ઉલ્લેખ, વિ. સ. ૧૩૬૧ માં રચાયેલા પ્રબંધચિંતામણિ વસ્તુપાલ-તેજ:પાલપ્રબંધ ]માં મળે છે.
પાવગિરિના મૂલનાયક તરીકે કયા શિખર પર વીર
પ્રસ્તુત મંત્રીશ્વર તેજપાળે પાવકિ(િ પાવાગઢ ) પર કરાવેલા સતાભદ્ર પ્રાસાદમાં તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી? તે ત્યાં સ્પષ્ટ પ્રતિપાદન કર્યું નથી; તેમ છતાં અન્યત્ર અન્વેષણ કરતાં જણાય છે કે—ત્યાં ભગવાન્ વીરની પ્રતિમા મુખ્યતયા હતી. ઉપયુક્ત મંત્રીશ્વરના સમકાલીન મહેન્દ્રસૂરિ (શ્વે. જૈન વિધિપક્ષીય ) નામના વિદ્વાન્ આચાર્યે પ્રાકૃત ભાષામાં ૧૧૧ ગાથાપ્રમાણે તી માલા-તેાત્ર રચેલું છે; તેમાં અન્ય
કાતરકામ અને શિલ્પકળા દર્શાવી છે, તે અજાયબી પમાડે તેવી છે. આબુના પહાડ ઉપર આવેલા દેલવાડાનાં જૈનમ દિશમાં જે પ્રકારની આઠ પાંદડીવાળા કમળની રચના કરવામાં આવી છે. તેવા જ પ્રકારની આકૃતિઓ અત્ર પણ જોવામાં આવે છે. ફેર માત્ર એટલેા છે કે તે જૈનમ દિાના કાતરકામમાં શિલ્પીએ પેાતાની બધી અક્કલ વાપરેલી દેખાય છે. ત્યારે અહિંયા તેની ઘેાડી રૂપરેષાનું જ જ્ઞાન થાય છે. ''—ચાંપાનેરનાં ખંડિયેરેા [ભદ્રકાળી પૃ. ૨૪૭].
—આ લેખકને ખબર નહિ હોય કે આભૂ(દેલવાડા )નાં મનેાહર શિલ્પકલામય સ્મારકાની રચના કરાવનારે પાવાગઢમાં પણ તેવું સ્મારક રચાયુ હતું, જે કાલ–બળે ક્રવા સત્તા અને પલટાઇ ગયું છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧
તીર્થોનું સ્મરણ કર્યા પછી ૭૭ થી ૮૦ ગાથાઓમાં, ભરુઅચ્છ( ભરૂચ )માં, અશ્વાવબેધ, સમલિકાવિહાર તીમાં રહેલા મુનિસુવ્રતસ્વામીને નમન કર્યા પછી ૮૧ મી ગાથામાં, સ્તંભનપુર( ખભાત )માં રહેલા, પ્રાતિહા ના સનિધાનવાળા પાર્શ્વને વન્દના સાથે પાવકિર્િ( પાવાગઢ )ના શ્રેષ્ઠ શિખર પર રહેલા, દુ:ખરૂપી દાવાનલને શાંત કરવામાં નીર જેવા વીરની સ્તુતિ કરી છે.
""
૧ “ સન્નિધિયવાહિઘેર પાસે વૈવામિ થમમ્મિ | पावयगिरिवरसिहरे दुह - दव - नीरं थुणे वीरं ॥ —તી માલા [ વિ. સં. ૧૯૨૩ માં મુંબઈમાં શા. હીરજી હંસરાજ દ્વારા પ્ર. રત્નસાર ભાગ ખીજો પૃ. ૩૧, ગાથા ૮૧].
આ તીમાલા સ્તાત્રની ૯૩ મી ગાથામાં, આખુ પરના વસ્તુપાળ( તેજપાળ )કૃત જિન–ભવનના પણ નિર્દેશ કર્યો છે, જેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૨૮૭ માં થઇ હતી એથી આ સ્તેાત્ર ત્યારપછી સ્વલ્પ સમયમાં રચાયું હશે—એમ અનુમાન કરી શકાય. વિએ ૪૦ મી, ૬૯ મી ગાથામાં તથા અંતિમ ૧૧૧ મી ગાથામાં પણ યુક્તિથી શ્રીમદ્ મહેન્દ્રસૂરિ નામનું સૂચન કર્યું છે.
''
एवमसासय - सास पडिमा थुणिआ जिणिंदचंदागं । सिरिमंमहिंद भुवणिंद-चंद मुणिविंदथुय - महिया ॥
,,
મેરુત્તુ ંગરના શતપદી-સમુદ્ધારમાં તથા વિધિપક્ષ(અચલગચ્છ) ની પટ્ટાવલીમાં જણાવ્યા પ્રમાણે મહેન્દ્રસૂરિને જન્મ વિ. સં. ૧૨૨૮ માં, દીક્ષા વિ. સં. ૧૨૩૭ માં, સૂરિપદ વિ. સં. ૧૨૬૩ માં, ગચ્છનાયકપદ વિ. સં. ૧૨૭૧ માં અને સ્વવાસ વિ. સં. ૧૩૦૯ માં ૮૨ વર્ષની વયે તયરવાડામાં થયા હતા. તેની કૃતિ તરીકે ત્યાં આ સ્તેાત્રને સૂચવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
પાવાગઢની તળેટીમાં વસેલા ચંપકનેર(ચાંપાનેર)ના
નિવાસી પ્રાગ્વાટ(પોરવાડ) સા. ગુણેયકે વિકમની ૧૫ અને કે. વાઘાકે વિ. સં. ૧૪૯૦ માં મી સદીમાં. કરાવેલા પંચતીથના તથા શાંતિનાથ
પ્રાસાદના આલેખ્યપટે' (કપડા પર આલેખેલ તીર્થ–પ્રાસાદ-ચિત્ર) પાટણના સંઘવીપાડાના તાડપત્રી પુસ્તકભંડાર નં. ૨૪૦)માં સૂચવાયેલ છે [ જુઓ. ગા. એ. સિ. પાટણ જેન ભ. કટલેગ વૈ. ૧, પૃ. ૧૫૪]. આચિત્ર ચાંપાનેર, પાવાગઢનાં છે. જેનમંદિરનાં જણાય છે. વિક્રમની ૧૫ મી સદીના છેલ્લા ભાગમાં, જેન વે.
તપાગચ્છમાં સુપ્રસિદ્ધ સેમસુંદરસૂરિના પાવાગઢ માં મહાન વિદ્વાન્ શિષ્ય ભુવનસુંદરસૂરિ સંભવનાથ. થઈ ગયા. જે(ગુરુબંધુ)નું સ્મરણ
મુનિસુંદરસૂરિએ વિ. સં. ૧૪૬૬ માં ગુર્નાવલી( પદ્ય ૪૨૩)માં કર્યું છે અને જેમણે ભટ્ટ વાદીન્દ્રના મહાવિદ્યાવિડંબન ગ્રંથ પર વિદ્વત્તાભર્યો વિવરણ– ટિપ્પનાદિ ( જે ગા. એ. સિ. નં. ૧૨ માં પ્રસિદ્ધ) રચ્યાં છે. તે વિદ્વાને યાત્રાદિ-પ્રસંગે જિનેશ્વરેનાં-તીર્થોનાં ભક્તિભાવભર્યાં અનેક સ્તોત્ર રચ્યાં હતાં, તેમાં પાવક ભૂધર (પાવાગઢ પર્વત) પર રહેલા ૩ જા તીર્થકર શંભવનાથનું ૯ પદ્યમય સં. સ્તોત્ર પણ છે, જેનાં ૮ પદ્યનું છેલ્લું ચરણ આ પ્રમાણે છે–“તુ પો મૂધ રામ તમ્ . ”
૧ મનહર કરે. જેનમંદિરવાળા ઉપર્યુક્ત આલેખ્યપટના ફોટાઓ, ધી ઈડીઆ સોસાયટી લંડન દ્વારા ૧૯૩૨ માં પ્રકટ થયેલ ઈન્ડિીઅન આર્ટ એન્ડ લેટર્સમાં રા.રા. નાનાલાલ ચી. મહેતા આઈ. સી. એસ. ના પરિચય લેખ(પૃ. ૭૧ થી ૭૮) સાથે પ્રકાશમાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ –પાવક પર્વત પર રહેલા તે ભવનાથ(ત્રીજા તીર્થકર)ની હું સ્તુતિ કરું છું. પાવકદુર્ગ–મંડન આ સંભવજિન–સ્તવનનું પ્રારંભ પદ્ય આ પ્રમાણે છે– “ महाप्रातिहार्यश्रिया शोभमानं सुवर्णादिवप्रत्रयीदीप्यमानम् ।
स्फुरत्केवलज्ञानवल्लीवसन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ॥" તેમાં પાવાગઢને મુંડરીકાચલ-શત્રુંજય પર્વતના અવતારરૂપે વર્ણવતું ૫ મું પદ્ય આ પ્રમાણે છે" स्थितं पुण्डरीकाचलस्यावतारेऽखिलक्ष्माधरश्रेणिशृङ्गारहारे । तृतीयं जिनं कुन्ददन्तं भदन्तं स्तुवे पावके भूधरे शम्भवं तम् ।।"
ચાંપાનેર પુરના મુકુટ જેવા પવિત્ર પાવકાદ્રિ પર રહેલા સંભવનાથ(વે. જિનમૂર્તિ) પ્રત્યે ભક્તિભાવ પ્રેરતું ભુવન નામચલિત છેલ્લું પદ્ય, તેમાં આ પ્રમાણે છે– " चांपानेरपुरावतंसविशदः( दे ) श्रीपावकाद्रौ स्थितं ___ सार्व शम्भवना यकं त्रिभुवनालङ्कारहारोपमम् । इत्थं यो गुरुभक्तिभावफलितः संस्तौति तं वृण्वते
ताः सर्वा अपि मङ्गलोत्सवरमाभोगान्विताः सम्पदः ॥" પ્રકટ થતે જૈનસ્તવ્યસ દોહ [ ભા. ૨ જે, પૃ. ૧૬-૧૬૭ ] તપાગચ્છના સુમતિસુંદર આચાર્યની મધુર વાણી
સાંભળીને માંડવગઢ(માળવા)ને વિશિષ્ટ વિકમની ૧૬ મી સંઘપતિ વેલ્લાક, સુલતાનનું ફરમાન સદીમાં છે. મેળવી સંઘ લઈ યાત્રાએ ચાલ્યું હતું. જૈન સંઘે રતલામમાં પર સંઘવીઓ સાથે સંધ
પતિ-તિલક ધરાવી ઈડરગઢ, જીરાવાલા, ૧ પ્ર. સારાભાઈ નવાબ દ્વારા પ્રાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
આબ, રાણપુર વિગેરેમાં યાત્રા કરી વેલ્લાકે આચાર્યશ્રીને સુવર્ણ વિગેરે નાણાંથી વધાવ્યા હતા અને સાથેના ૩૦૦ સંયને વેષ-વસ્ત્રાદિ પહેરામણીથી સત્કૃત કર્યા હતા. અને “તે જ સંઘવીએ તે વખતે એ જ આચાર્ય દ્વારા સેમસાગરગણિને વિબુધ(૫)પદ અપાવ્યું હતું. પાવકશેલ(પાવાગઢ) પર રહેલા શંભવનાથને પ્રણામ કર્યા પછી હદયમાં શાંતિ પામતા તે સંઘવીઓ માળવા દેશમાં પોતાના સ્થાને પહોંચ્યા હતા. ”—એવો ઉલ્લેખ, વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ રચેલા ગુરુગુણરત્નાકર કાવ્યમાં મળે છે.
વિ. સં. ૧૫૦૮ માં વૈ. વ. ૧૩ પ્રાગ્વાટ સાલે તપાગચ્છના રત્નશેખરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી ૨૪ પ્રતિમાઓમાંથી બબ્બે પ્રતિમાઓ ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્થાપી હતી, તેમાંથી બે પ્રતિમા ચંપકમેરુ( ચાંપાનેર )માં પણ સ્થાપી હતી [ જુઓ જિન વિ. પ્રાચીન જેનલેખ–સંગ્રહ ભા. ૨, લે. ૩૭૨ ]
વિ. સં. ૧૫૧૭ માં ભેજ-પ્રબંધ વિગેરે રચનાર રત્નમંદિરમણિએ ઉપદેશતરંગિણું [ ય. વિ. ચં. પૃ. ૬ ] માં પુરુષપ્રવર્તિત તીર્થો જીરાપલ્લી, ફલવર્ધિ, કલિકુંડ, કર્કટેશ્વર, પાવક, આરાસણ, સંખેવર, ચારૂપ વિગેરે સૂચવતાં પ્રસ્તુત પાવાગઢને પણ પાવક શબ્દ દ્વારા સૂચવેલ છે. १ “ तेनैव सोमसागरगणेस्तदा यैरदायि विबुधपदम् ।
पावकशैले सम्भवनाथमथानम्य सङ्घशाः ॥ हृदि निवृतिमन्तस्ते मालवनीति निजालयानापुः ॥"
–ગુરુગુણરત્નાકર કાવ્ય [ સર્ગ ૩, પદ્ય ૯૧-૯૩ ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૫ વિ. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠામે રચેલા સેમસાલાગ્ય કાવ્ય સર્ગ ૧૦, પદ્ય ૩ર થી ૪૨ માં જણાવ્યું છે કે– વિ. સં. ૧૪૯૯ માં રાણપુર(મારવાડ)માં, સિદ્ધ
પુરના રાજવિહાર જેવું “ત્રિભુવનચાંપાનેરના રાજા દીપક જિનમંદિર, તપાગચ્છના સેમ
જયસિંહથી સુંદરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવનાર સન્માનિત સુપ્રસિદ્ધ પિરવાડ વણિકુ ધરણશાહે સેમદેવ. ત્યાં મધુરવચનભાષી સેમદેવ વાચ
કને આચાર્ય પદવીમાં સ્થાપિત કરાવ્યા
હતા. ગુરુ–ગણાધીશની આજ્ઞાથી ઉજજયંત( ગિરનાર )માં સંઘપતિ લક્ષે અને ગદાસચિવે કરાવેલાં ઘણા જિનબિંબની પ્રતિષ્ઠા કરનારા તથા વાચક વિ. પદ આપનારા તે પ્રભાવશાલી આચાર્ય એમદેવસૂરિએ ચાંપાનેર-પાવાગઢના સુપ્રસિદ્ધ રાજા જયસિંહ, જૂનાગઢના રા. મંડલિક અને મેવાડના મહારાણા કુંભકર્ણને મધુરવાણી, કવિતા-શક્તિ, સમસ્યાં–પૂર્તિ વિગેરેવડે હૃદયમાં ચમત્કૃત કર્યો હતા–તે સંબંધમાં તેમના સમકાલીન વિદ્વાન કવિયેના ઉલ્લેખો તરફ લક્ષ્ય આપવું જોઈએ.
ઉપર્યુક્ત પં.પ્રતિષ્ઠા સેમે સેમસભાગ્ય કાવ્યમાં સૂચવ્યું
૧ તપાગચ્છનાયક સોમસુંદરસૂરિએ રચેલાં, યુષ્યદક્ષ્મદૂશબ્દપ્રગવાળાં ૧૮ ઑત્રો ય. વિ. ચં. ના જૈન સ્તોત્ર સંગ્રહ ભા. ૧ લામાં પ્ર. ને તેમના શિષ્ય પ્રસ્તુત ગુણવાન સેમદેવગણિએ ગુરુભકિતથી શુદ્ધ કર્યા હતાં તથા તે પર સંક્ષિપ્ત અવમૂર્ણિ વિ. સં. ૧૪૯૭માં રચી હતી. પાટણના જૈનસંધના પુ. ભંડાર(ડા. ૪૦)માં રહેલી તેની પ્રતિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
છે કે –“ઉત્કટ શત્રુઓને જીતનાર, રાજ-તેજ-પ્રતાપવડે સૂર્ય જે, મેવાડને સ્વામી તે આ કુંભકર્ણ રાજા, જે (સામદેવસૂરિ) ની નવાં કાવ્યો રચવાની કળાવડે હદયમાં હર્ષિત થયે હતે અને તેને શ્રીહર્ષ કવિથી પણ શ્રેષ્ઠ કવિ માનતે હતે.
જેણે( એમદેવસૂરિએ ) પૂરી કરેલી નવા મહાન અર્થવાળી, વિદ્વાન વડે વર્ણન કરાતી સમસ્યાને સાંભળીને જીર્ણદુર્ગ( જુનાગઢ )ને સ્વામી મંડલિક રાજા, પિતાના હૃદયમાં ચમત્કાર પામ્યો હતે.
શત્રુઓને કંપાવનાર, ચંપકનેર(ચાંપાનેર)ને નાયક, દાતા અને વિશુદ્ધ ચરિત્રવાળો, રાજાઓમાં મુકુટ જે, જયસિંહ રાજા, જે(સેમદેવસૂરિ)નાં વચનેવડે, પ્રસન્ન થઈને પિતાના સ્નેહીઓ સાથે જલ્દી પિતાનું માથું ડાલાવતે હતે.
જગમાં ઉપમા ન આપી શકાય એવા રૂપવડે કામદેવના અહંકારને નષ્ટ કરનાર, ચંદ્ર જેવા ઉજજવલ યશવડે સમસ્ત વિશ્વને ભાવનાર, ચાતુર્યવડે બૃહસ્પતિ જેવા, અતિતેજસ્વી, નરદેવ ( રાજાઓ )થી નમન કરાયેલા તે સેમદેવસૂરિ ભતા હતા.”
१ " श्रीमेदपाटपतिरुत्कटशत्रुजैत्रः श्रीकुम्भकर्णनृपतिपतिग्मभानुः । यन्नव्यकाव्यकलया हृदये जहर्ष श्रीहर्षतोऽयमधिकं च कविं स मेने ॥ श्रीजीर्णदुर्गविभुमण्डलिको नरेन्द्रो यत्पूरितां नवमहार्थयुतां समस्याम् । आकर्ण्य कर्णपुटकेन सकर्णवर्ध्या तूर्ण स्वकीयहृदये स चमच्चकार ॥ प्रत्यर्थिकम्पकरचम्पकनेरनेता दाताऽवदातचरितो जयसिंहभूपः ।
सम्प्रीणितः प्रणयिभिः सह यद्वचोभिस्तूर्ण स्म घूर्णयति मौलिमिलेशमौलिः ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭
વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ પણ ગુરુ ગુણરત્નાકર કાવ્યમાં એને અનુસરતું સૂચવ્યું છે કે–
“જેઓએ(સેમદેવસૂરિએ) તરુણવયમાં હોવા છતાં પણ, રાજ-સભામાં હર્ષ વર્ષાવતાં વાક્ય વડે, વિદ્યા સંબંધી વિવાદેવડે મદમત્ત થયેલા વાદીઓનું નિવારણ કરીને પિતાની કવિતા –કલાના અતિશયથી કુંભકર્ણ રાજાને રંજિત કર્યો હતે.
જેઓએ(સેમદેવસૂરિએ) પિતાની વાણીની મધુરતા, કવિતા, સમસ્યા-પૂર્તિ વિગેરેવડે પાવકાવનિપ(પાવાગઢના રાજા) જયસિંહ, અને જીર્ણ દુર્ગ(જુનાગઢ)ના રાજ રા મંડલિક વિગેરે નરેન્દ્રોના હદયમાં ચમત્કાર પમાડ્યો હતે.
जगदनुपमरूपध्वस्तकन्दर्पदर्पः शशिविशदयशोभिः शोभिताशेषविश्वः । पदनतनरदेवः सोमदेवः स सूरिश्चतुरिमसुरसूरिभूरिभा भासते स्म ॥"
–સેમસૌભાગ્યકાવ્ય જૈિન જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ દ્વારા પ્ર. સર્ગ ૧૦, પદ્ય ૩૮ થી ૪૧ ].
–સોમસૌભાગ્ય-ટિપ્પન ચા. સ્મા. ગ્રં, ૨૨ પટ્ટાવલી–સમુચ્ચય ભા. ૧, પૃ. ૩૯ ]માં જણાવ્યું છે કે___ “महाबादी समर्थव्याख्याता मेवाडाधिपतिकुंभकर्ण-जीर्णदुर्गाधिपतिमंडलिक-चांपानेराधिपतिजयसिंहपूजितः समर्थकविः श्रीसोमदेભૂ!િ ”
ભાવાર્થ–મહાવાદી, સમર્થ વ્યાખ્યાતા અને સમર્થ કવિ શ્રેમદેવસૂરિ, મેવાડના અધિપતિ કુંભકર્ણ, જીર્ણદુર્ગ(જૂનાગઢ)ના અધિપતિ મંડલિક અને ચાંપાનેરના અધિપતિ–રાજા જયસિંહવડે પૂજિત-સત્કૃત-સન્માનિત થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮
જેઓ, રાજાઓને રજન કરવાની કલા અને ખલવડે બપ્પભટ્ટિ જેવા, વિશાલ બુદ્ધિવડે બૃહસ્પતિ જેવા, કુદૃષ્ટિએને જીતનારા હાવાથી દેવસૂરિ જેવા, તથા અનેક સ્તવ અને સ્તુતિ કરવાવડે જે જિનપ્રભ જેવા હતા. તે વાચક– નાયક સામદેવગણને, તે પ્રસિદ્ધ ગણધારી( ગચ્છનાયક ) રત્નશેખરસૂરિએ, રાણપુર નગરમાં, સધપતિ ધરણે કરેલા મહેાત્સવપૂર્વક સૂરિપદ આપ્યું હતું.૧
,,
રાજા જયસિંહ ચહુઆણુના રાજ્યમાં.
હાલેાલ ગામ પાસે નાની ઉમરવાણુ ગામમાં રહેલા કૂવા ઉપરના શિલાલેખ પરથી જણાય છે
*
પાવાગઢના રાજા કે–વિ. સં. ૧૫૨૫માં માઘ વ. ૮ શિનવારે, પાવકદુર્ગા ( પાવાગઢ ) પર ઉપર્યુ ક્ત મહારાજ જયસિંહદેવનું રાજ્ય વિજયવંત હતું. આણુવંશમાં પૃથ્વીરાજ પ્રમુખ ઘણા રાજા થઈ ગયા. એ જ વંશ-કુલમાં તિલક જેવા થયેલા [ રણથંભારવાળા ] હમ્મીરદેવનાકુલમાં થયેલા १ “ विद्याविवादमदमेदुरवादिवृन्दं वाक्यैर्निवार्य नृपपर्षदि हर्षवर्षैः । यै रञ्जितः स्वककवित्वकलातिरेकात् क्षुल्लैरपि क्षितिपतिः किल कुम्भकर्णः ॥ श्रीपावकावनिपसज्जयसिंह - जीर्णदुर्गेश - मंडलिकहाम ( रा प्र ) मुखा नरेन्द्राः । आत्मीयगीर्मधुरता-कविता-समस्यापूर्त्यादिना हृदि चमत्कृतिमापिता यैः ॥ भूजानिरञ्जनकलाबलबप्पभट्टिकल्पास्त्वनल्पधिषणा धिषणानुकाराः । ये देवसूरिसदृशाः कुदृशां जयित्वा न्नैकस्तव - स्तुतिविधानजिनप्रभाभाः ।। तेभ्यो ददुर्नगरराणपुरे क्षणौधे सूरेः पदं धरणसङ्घपतिप्रणीते । श्रीसोमदेवगणिवाचकनायकानां श्रीरत्नशेखरवरा गणधारिणस्ते ॥
,,
—ગુરુગુણરત્નાકર કાવ્ય [ સ` ૧, પદ્ય ૧૦૭–૧૧૦ ય. વિ. ગ્ર: ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
જયસિંહના પરિચય
Page #30
--------------------------------------------------------------------------
________________
ગંગરાજેશ્વરના પુત્ર આ જયસિંહ રાજા હતા. જેમાં પૂર્વ પુરુષને ઉદ્ધાર કરવામાં ધીર, શ્રીશક્તિનાર ભક્ત, નિત્ય સુવર્ણ અને ગાયનું દાન કરનાર, દ્ધિને શાસન આપનાર અતિ દાની, પ્રતાપી રાજાધિરાજ હતા. તેમના આદેશથી ઉપર્યુક્ત આંમણું ગામમાં પિતાની માતા કામાદેવીના પુણ્ય માટે પૂર્વોક્ત કૂ કરાવ્યું હતું. અણહિલવાડ પાટણ(ગુજરાત)માં પ્રાગ્વાટ બૃહચ્છાખા
(વિસા પોરવાડ)માં મુકુટ જેવા છાડા પાટણના છે. જેન શેઠના વંશમાં ખીમસિંહ અને સહસા સંઘવીઓએ નામના બે ઉદારચરિત સંઘવી, વિકમની પાવાગઢમાં કરા- ૧૬ મી સદીના પ્રારંભમાં થઈ ગયા. વેલ મંદિર અને જેમણે પોતાના કુટુંબની સાધ્વી સાધુમૂર્તિપ્રતિષ્ઠા લબ્ધિને તપાગચ્છના જયચંદ્રસૂરિદ્વારા
૧ વિજયનગરના રાજા દેવરાય(મલ્લિકાર્જુન બીજા)ના દરબારના કીર્તિકર કવિ ગંગાધરે “ગંગાદાસ–પ્રતાપવિલાસ” નામનું નાટક રચ્યું હતું, તેમાં સૂચવ્યા પ્રમાણે ઉક્ત નાટકકાર, દ્વારકાની યાત્રા કરી, અહમ્મદાવાદ નગરમાં ગુજરાતના સુલતાનની સભાના વિદ્વાનને ચૂપ કરી, છ મહિના સુધી ત્યાં રહ્યો હતો. પછી ત્યાંથી નીકળીને તે પાવાચલ(પાવાગઢ)ના અધીશ્વર અને ચંપકપુર (ચાંપાનેર)ના ઇંદ્ર ઉપર્યુક્ત ગંગાદાસ રાજાને મળ્યો હતો. તે કવિની કવિતાથી સંતુષ્ટ થયેલા તે રાજાએ બહુમાન-દાને દ્વારા પરિતુષ્ટ કરી કવિને પોતાના ચરિત્રને અભિનયવાળું નાટક કરવા કહ્યું હતું. તે પ્રમાણે રચાયેલું લેટેત્તર તે નાટક, ચાંપાનેર જઈ મહાકાલીના મહત્સવ ઉપર પૂર્વોકત રાજાની સમક્ષ ભજવવામાં આવ્યુ હતું, જેમાં એ રાજાએ
અહમદાવાદના સુલતાન સામે કરેલા યુદ્ધ-પરાક્રમનું વર્ણન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
મહોત્સવ પૂર્વક પ્રવર્તિની પદવીમાં સ્થાપિત કરાવી. જેમણે ચંપકનેર સમીપના અત્યચ્ચ શિખરવાળા પાવકગિરિ (પાવાગઢ) પર અહંતનું ચિત્ય અને ત્યાં આહંત(જિનનું ) અતિપ્રઢ બિંબ કરાવ્યું હતું, જેની ઉચ્ચ પ્રકારની પ્રતિષ્ઠા પણ, તે બંનેએ હર્ષોત્સવપૂર્વક વિ. સં. ૧૫૨૭ માં પોષ વ. પના સુદિવસે કરાવી હતી.
જે બંને સંઘવીએ વિ. સં. ૧૫૩૩માં સંધ-સન્માન કરતાં, અન્ન-દાન આપતાં, સુક્ષેત્રમાં દ્રવ્ય સ્થાપતાં, તથા જિનમતની પ્રભાવના કરતાં શત્રુંજય, ગિરનાર વિગેરેમાં મહાન યાત્સવ કર્યો હતો. દાન-શાલા,દિને દ્ધાર, સાધર્મિકભક્તિ, રૂપાનાણાવાળા સમ્યગ્દર્શન-મેદની લહાણ, ગ૭–પરિધાપનિકા, પ્રતિમા–પ્રતિષ્ઠા, ગુરુનાં પદ-સ્થાપન, પ્રોઢ પ્રવેશેત્સવ, તીર્થોદ્ધાર, પરેપકાર વિગેરે સત્કર્તવ્ય દ્વારા જિનશાસનની પ્રભાવના કરનારા એ બંને સંગ્રહસ્થાએ તપાગચ્છના લક્ષ્મીસાગરસૂરિ, સેમસૂરિ વિગેરે આચાર્યોના સદુપદેશથી વિ. સં. ૧૫૩૮માં ચિકેશ(જ્ઞાન ભંડાર)માં પોતાના દ્રવ્યવડે સમગ્ર જિનસિદ્ધાંત લખાવ્યું હતું. તેમાંથી મળી આવતી પુસ્તિકા એના અંતમાં તેમની વિસ્તૃત પ્રશસ્તિ પાટણ ત. ભં)થી તેમને પરિચય પ્રાપ્ત થાય છે.
૧ “ શ્રીમાપનેર-પાવવિજો છોગડિત
श्चैत्यं तत्र च बिंबमाईतमतिप्रौढं प्रतिष्ठां तथा । तस्योच्चैर्मुनि-दृर-शर-क्षिति[१५२७]मिते वर्षे सहर्षोत्सवं
વષચલિતપંજનીકુટ્રિણે યૌ શાંનતુઃ ૧રા ” २ “ सोत्कर्ष शिखि-शंभुनेत्र-विषय-क्ष्मा [१५३३] संख्यवर्षे सदा
ऽप्यनावारितदान-मानविधिभिः श्रीसंघसन्माननैः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૧
વિ. સં. ૧૫૨૯ માં જેઠ વદ ૭ ગુરુવારે ચંપકપુરમાં અંચલગચ્છેશ જયકેસરિસૂરિના ઉપ
ચાંપાનેરના શ્વે. દેશથી ગુજરવવંશના મ. નગરાજ જૈનાએ પ્રતિષ્ઠિત સુશ્રાવકે પિતામહના પુણ્યમાટે કરાવી, કરાવેલી મૂર્તિયા શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિનાથખિખ, ભેાઈમાં સામળા પાર્શ્વ
નાથ-જિનાલયમાં છે.
[જુએ બુદ્ધિ. જૈન પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, સે. ૨૯] મહિમુદ વેગડા (બેગઢા)ના રાજયમાં,
આ પાતશાહ મહિમુદ બેગડાના સમયમાં પણ ત્યાંના નગરશેઠ ચાંપશી મેતા વિગેરે વે. જૈનાનું પ્રાધાન્ય જણાય છે. જેઓની પ્રેરણાથી હડાળાના અતિધનાઢ્ય છતાં સાદા
सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयंतौ च यौ
શ્રીરાનુંગય-નૈવતાવિષુ મહાયાત્રોત્સવં ચતુઃ ॥ ૧૪ || ” વસુ-ત્રિ-રાર–મૂ [૧૧૨૮] ચોરો xx x શ્રીપાધિપણી(ઘી)માસિંદ્—સત્તાસૌ વવાન્યાવિદ્ || ૨૦ ||”
—પાટણ તપાગચ્છ ભ’. ડી. ૩૭
૧ જે વખતે અણહિલપુર પાટણમાં પાતસાહ મહિમુદ સુરત્રાણનું રાજ્ય હતું અને તેના વિજયકટક( સૈન્યછાવણી )ની સ્થિતિ ચપકનેર સ્થાનમાં હતી. તે વખતે વિ. સં. ૧૫૪૫માં મા. વ. ૨ શુક્રવારે, વિષ્ણુશર્માના પ્રસિદ્ધ પંચાખ્યાન( પ‘ચતંત્ર )ના, આ ધનરત્નસૂરિએ કરેલા સમુહારની એક પ્રતિ, સિદ્ધપુરવાસી
'
વે વાછાના પુત્રને ભણવા માટે પ્રાગ્વાટવી મ'. કેશવના પુત્ર મ. ભીમાના પુત્ર મત્રી આસરે પુણ્યાય માટે લખાવી હતી—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
સર
6
,
ખેમા દેદરાણી જેવા ઉદાર સગૃહસ્થે વિકરાળ દુષ્કાળ વખતના ઉપાડી લીધેલા, વાર્ષિક રક્ષા-ભારથી અન્ન—દાતા ' , દુ કાળ—ભંજક ' ‘ શાહ ' જેવાં વિષ્ણુક્ જૈનસમાજનાં રૂિદને સાચાં કરી બતાવ્યાં હતાં. દૃ નાનાં મુખને બંધ કરાવી શાહટને સાચવી હતી. એ વૃત્તાન્ત જાણવા માટે કવિ લક્ષ્મીરને વિ. સ. ૧૭૨૧ માં રચેલા ખેમાનેા રાસ [ અંતિહાસિક રાસસંગ્રહ ભા. ૧, ય. વિ. ચં. પ્ર.] જોવા જોઇએ.
'
૫. વિવેકધીરગણિએ વિ. સં. ૧૫૮૭માં રચેલા ઇષ્ટા – સાધક નામના શત્રુજયાદ્વાર પ્રખં[ઉ. ૨, શ્લા. ૧૯ ]માં શાહિ મહિમુદ વેગડના પરિચય આપતાં જણાવ્યું છે કે— તેણે યુદ્ધવડે દુર્ગા અને ચપક (ચાંપાનેરગઢ ) લીધા હતા?.' ઉપર્યુ ક્ત પ્રબંધના અંતમાં મૂકેલ રાજાવલીકાકમાં, ગુજરાતના સુલતાનામાં વિ. સ. ૧૫૧૫ થી પર વર્ષ પ ત તેનું રાજ્ય તથા તેણે ગ્રહણ કરેલ પાવકાચલ ( પાવાગઢ ) અને જીર્ણ દુર્ગં ( જૂનાગઢ )નું સૂચન છે.૨
स्वस्तिश्री संवत् १५४५ वर्षे मार्गसर वदि पक्षे द्वितीयायां तिथौ शुक्रे दिने श्रीपत्तन [श्री]मदर्णाहल्लपुरपत्तने वास्तव्यश्री पातसाह श्रीमहिमुदસુત્રાળરાગ્યે વિનયસ્થિતિચપન સ્થાને વિંધ રાખ્યોર્મિં। ×× ” —પાટણ સંધ, જૂના ભંડારની પ્રતિ ડા. ૩૦
(C
१ महिमुंद - कुतुबदीनौ शाहिमहिमुंदवेगडस्तदनु । यो जीर्णदुर्ग - चंपकदुग जग्राह युद्धेन ॥ શત્રુંજયતીર્થોદ્ધાર–પ્રબંધ [ આત્માનંદ સભા ભાવનગરથી પ્ર. ૬. ૨, શ્લા ૧૬ ]
૦
<
२ सं. १५१५ व० महिमुंदवेगडुराज्यं व० ५२ पावकाचल
जीर्णदुर्गौ गृहीतौ । '
—રાજાવલી–કાષ્ટક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
''
Page #34
--------------------------------------------------------------------------
________________
દુષ્કાળના વિકટ વર્ષમાં શાહ બિરૂદની શોભા વધારનાર ખેમાશાહના રાસમાં વિ. સં. ૧૭૨૧ માં કવિ લક્ષ્મીરને તે સ્થળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે“ગુજર દેશ છે ગુણની, પાવા નામેં ગઢ બેસણ, મોટા શ્રીજિન તણા પ્રાસાદ, સરગ સરીશું માંડે વાદ. ૨ વસે સેહર તલેટી તાસ, ચાંપાનેર નામું સુવિલાસ; ગઢ મઢ મંદર પિલ પ્રકાસ, સપ્તભૂમીમાં ઉત્તમ આવાસ. ૩ વરણ અઢાર ત્યાં સુષિ વસે, સોભા દેષિ મનસુ લસે; વેપારીની નહી રે મણું, સાતમેં હાટ સરઈયાં તણું. પાસાહ તિહાં પરગડે, રાજ્ય કરે મેંમ્મદ વેગડે; સતરસે ગુજરને ધણિ, જિણે ભુજબલે કીધી પહવિ ઘણિ. ૬
જ
નગરશેઠ મેતો ચાંપસી, અહનિસ ધર્મતણિ મતિ વસી. ૯”વિ. વિ.
વિ. સં. ૧૫૪૭માં માઘ શુ. ૧૩ ચંપકનેરવાસી ગૂર્જરજ્ઞાતિના સા. સદયવએ તપાગચ્છી સુમતિસાધુસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શીતલનાથ બિંબ(પંચતીથી) અમદાવાદમાં, દેવસાના પાડામાં, પાર્શ્વનાથ જિનાલયમાં છે [જુઓ બુદ્ધિ. જેનપ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, લે. ૧૦૮૮].
વિ. સં. ૧૫૫લ્માં ચંપકનેવાસી . ધરણકે, નિગમાવિર્ભાવક ઈંદ્રનંદિસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિનાથબિંબ, બનારસ સૂતટલાના જૈનમંદિરમાં છે [જુઓ–પૂ. નાહર– જેનલેખસંગ્રહ ભા. ૧, લે. ૪૦૪].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૪
પાતશાહ મદાફર( મુજફ્ફર )ના રાજ્યમાં,
ગુજરાતની પવિત્ર પૃથ્વીનું પાલન, જ્યારે મદાફર પાતશાહ કરતા હતા, તે વખતે, પારચાંપાનેરના ચે, વાડવંશમાં પુરુષ અને પદમાઇના પુત્ર શ્રીમાને લખા- વમાન નામના ગુણવાન્ ગૃહસ્થ થઈ વેલાં જૈનાગમા ગયા. જેની પત્નીનું નામ મણી અને પરાક્રમી પુત્રાનાં નામ ૧ ઉદયકિરણ, ૨ સહસ્રકિરણ, ૩ વિજયકિરણ અને ૪ સિંધા(?) હતાં. પાષધ વિગેરે ધર્મ કૃત્ય કરનારા, અહુચ્છાસનની ઉન્નતિમાં સાવધાન એ સગૃહસ્થ, જયકેશરિસૂરિ વિધિપક્ષ–(અ'ચલગચ્છ)ના શિષ્ય કીર્તિવલ્લભગણિના ઉપદેશથી વિશેષ પ્રકારે ધરુચિ થયા હતા. પુત્રાએ વિસ્તારેલા યશવાળા તેવ માનશેઠે ભુજાથી ઉપાર્જિત કરેલા દ્રવ્યને સફળ કરવા ૧૧ અંગસૂત્રેા લખાવ્યાં હતાં. એ જૈનાગમના લેખનને! આરંભ, ચપકદુગ (ચાંપાનેર)માં વિ. સ. ૧૫૬૭ માં થયા હતા.
૧
श्रीमद्गूर्जरजनपदपद्मप्रतिबोधतरुणमार्तंडः ।
पृथ्वीं पाति पवित्रां मदाफर: पातसाहिरयं ॥ १ ॥ इति संततिविततयशाः सफलीकर्तु भुजार्जितं सारं । एकादशांगसूत्राण्यलेखयद् वर्धमानोऽयं શ્રીમચંપલુન...પૂન્યત(? વિધિ )ચ્છે । हय-रस- तिथिमितवर्षे जैनागमलेखनारंभः ॥ ૮ ॥ -પાટણમાં, લહેરુભાઈના ભંડાર[ ડા. ૧]માં જ્ઞાતાસૂત્રની પ્રતિના અંતમાં પ્રશસ્તિ.
પાતશાહ મહિમૂદના પટ્ટ–પ્રભાકર તરીકે આ પાતસાહ મદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
૧
<<
।। ૭ ||
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૫
તપાગચ્છના અધીશ હેમવિમલસૂરિ, કે જેમના જન્મ વિ. સં. ૧૫૨૦ માં કા. ૩ ૧૫, જેમની પાતશાહ મદા-દીક્ષા વિ. સં. ૧૫૨૮ માં લક્ષ્મીસાગરફરના દરબારમાં સુરિના હાથે થઈ હતી અને જેમને શ્વે. જૈન વિએ સૂરિપદ વિ. સ. ૧૫૪૮ માં પ્’ચલાસા ગામમાં સુમતિસાધુસિર દ્વારા પાતાશાહે કરેલા મહાત્સવપૂર્વક અપાયું હતું, અને જેમને ગચ્છનાયકપદ આપ્યાના મહેાચ્છવ ઇલપ્રાકાર( ઈડરગઢ )માં કાઠારી સાયર શ્રીપાલે કર્યાં હતા. તે આચાર્ય વિ. સ. ૧૫૭૨માં ઇલપ્રાકાર( ઇડરગઢ )થી ચાલીને સ્તંભતીર્થ( ખંભાત ) આવતાં, કર્પટવાણિજ્ય( કપડવંજ )માં પધાર્યા હતા. તે સમયે . આણુદે નગરમાં સર્વત્ર તલીઆ તારણ, ધ્વજારાપણ વિગેરે પ્રકારના ઉત્સવપૂર્વક સુલકરસાહના નામને નિર્દેશ, વિ. સં. ૧૫૮૭ ના શત્રુંજયતીના ઉદ્ધારની પ્રશસ્તિના શિલાલેખમાં છે. ૫. વિવેકધીરગણિએ રચેલા શત્રુંજયતીર્થોદ્ધાર-પ્રબંધ( ઉ. ર, લેા. ૧૭ )માં મુજપ્ર્ર નામ દ્વારા તેને પરિચય કરાવ્યા છે કે— તે લક્ષણ( વ્યાકરણ ), સાહિત્ય, અને સંગીતશાસ્ત્રના જાણકાર હતા. વિદ્વાનેના આધાર તથા વીરલક્ષ્મીને વર હતા. તે પેાતાની પ્રજાને પેાતાની પ્રન પ્રજા ( સંતાન )ની જેમ પાલન કરતા હતા. શદર વિગેરે તેના પુત્રે હતા. મોટા પુત્ર શકદરે નય, વિનય, ભક્તિ, શક્તિ વિગેરે ગુણાવડે યુક્ત હાઈ પિતાનું અને પ્રજાનું ચિત્ત હયુ હતું. '
-
રાજાવલી કાઇકમાં મુજપ્પુરનું રાજ્ય સં. ૧૫૬૭ થી વ. ૧૫, માસ ૭ અને દિ. ૪ સૂચવ્યું છે. તે પછી શકંદરનું રાજ્ય સં. ૧૫૮૨ માં ચૈત્ર શુ. ૩ થી માસ ૨ અને દિ. ૭ તથા મહિમંદનું રાજ્ય જ્યેષ્ઠ વ. ૬ થી માસ ૨ અને દિ. ૧૧ પર્યંત હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
તાનને આવવાના સમયની જેમ તેમને પ્રવેશોત્સવ કર્યો હતા. તે જાણું કેઈ દુર્જને સુદાફર પાતશાહ આગળ કહ્યું કે આ પ્રવેશત્સવ કર્યો.” તેથી કપડવંજમાં બંદા મોકલ્યા. ગુરુજી ત્યાંથી પહેલેથી જ ચાલીને ચુણેલ ગામ પહોંચી ગયા હતા. શ્રીપૂજ્યે રાતે શ્રાવકે આગળ કહ્યું કે –“વિશ્વ છે, એથી અમે ચાલ્યા જઈશું.” રાત્રે ચાલ્યા અને સેઝીંદ્રા ગામે પહોંચી ગયા. આ તરફ બંદા ચુણેલ ગામ પહોંચ્યા અને પૂછ્યું કે–ગુરુજી કયાં છે? ગામના રાજાએ કહ્યું કે “અમહે જાણતા નથી, અહિંથી કયાંય ચાલ્યા ગયા.” બંદા ત્યાંથી પાછા વળ્યા.
ગુરુજી ખંભાતમાં પધાર્યા, સંઘે ઉત્સવ કર્યો. જે. નાએ ચાડી કરી. ગુરુજીને ખાજાઓએ બંદીના સ્થાન(કેદખાના)માં રાખ્યા. સંઘની પાસેથી ૧૨૦૦૦ ટંકા જૂનાં નાણું પ્રમાણે લીધા. ગુરુજીએ મનમાં વિચાર્યું કે આવી રીતે બધે થાય, તે અત્યંત દુષ્કર થાય” એમ વિચાર કરી આયંબિલ તપ કરી, સૂરિમંત્ર આરાધતાં અધિષ્ઠાયકનું વચન થયું કે–આક્ષેપ કરે, દ્રવ્ય પાછું વળશે.”
પછી શતાથી પં. હર્ષકુલગણિ, પં. સંઘર્ષગણિ, પં. કુશલસંયમ ગણિ, શીદ્યકવિ પં. શુભશીલગણિ વિગેરે ચાર ગીતાર્થોને ચંપકદુર્ગ(ચાંપાનેર )મેલ્યા હતા. તેઓએ ત્યાં જઈને સુલતાનને પોતાની કાવ્યકલા દર્શાવી, રંજિત કરી, દ્રવ્ય વાળીને ગુરુને વંદન કર્યું હતું.”
૧ “તત્વ જ્ઞાતા પિને રાતનાદપુરસ્ય શો xx”
૨ “રાત રાતાથ લં. -ઉં. સંપર્ક નં. ગુરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૭
વિ. સં. ૧૫૭૧ માં તપાગચ્છ ક્રુતમપુરા શાખાના આચાર્ય ઇંદ્રન ંદિસૂરિના શિષ્ય પ્રમાદસુદરસૂરિના ઉપદેશથી ચંપકનેરદુના શ્રીસંઘે જÍદ્ધાર કરાવેલી દેવકુલિકા ઉલ્લેખ નાડલાઇ( દેસૂરી જીલ્લા, મારવાડ )માં છે [જીએ પૂર નાહરને જૈનલેખસંગ્રહ ભા. ૧, લે. ૮૫૦ ].
વિ. સ. ૧૫૭૬ માં ચૈત્ર વ. ૮ મુધવારે ચ'પકનેરવાસી શ્રીશ્રીમાલજ્ઞાતિના દે. ધૂસાકે વૃદ્ધતપાપક્ષના ધનરત્નસૂરિદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ સુવિધિનાથર્મિષ્ઠ, ખંભાતમાં, ખારવાડામાં મહાવીર જિન–મંદિરમાં છે [બુદ્ધિ, જૈન પ્ર. લેખસ ંગ્રહ લા. ૨, સે. ૧૦૩૩ ].
વિ. સ. ૧૫૭૯ માં વૈ. જી. ૧૨ રવિવારે ચ'પકનગરવાસી વૃદ્ધપ્રાગ્માટ જ્ઞાતિના છે. સિવાએ સાધુપૂર્ણિમાપક્ષના ભ. મુનિચંદ્રસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવેલી આદિનાથ-ચતુવિંશતિકા જેસલમેરમાં થીરૂશાહ શેઠના જૈનમંદિરમાં છે. [ ાએ—પૂ. નાહર જૈનલેખસંગ્રહ ભા. ૩, લે. ૨૪૫૭ ]. संयमगणि-शीघ्रकविपं. शुभशीलगणिप्रभृतिगीतार्थाश्चत्वारः चंपकदुर्गे प्रहिताः । तैस्तत्र गत्वा सुरत्राणस्य स्वकाव्यरंजनकला दर्शयित्वा द्रव्यं वालयित्वा च श्रीगुरुं वदुः ॥ "
—તપાગચ્છ[ લ. પૌ. ]પટ્ટાવલી [ વિ. સં. ૧૬૩૬ માં હેમસેામસર ગચ્છાધિપતિ થયા, તે સમયપ તની. પ્રાચ્યવિદ્યામંદિર, વડેદરા હ. લિ. પ્રતિ ૫. ૧–૨ ]
» Xh
ઈ. સન ૧૯૧૧-૧૪ ( વિ. સં. ૧૫૬૭-૭૦) દરમ્યાન ગુજરાતમાં આવેલા ક્િર’ગી મુસાફર ખારાસાએ ચાંપામેર નગરની મહત્તા અને તેની આસપાસના પ્રદેશની ફળદ્રુપતા વિગેરે સંબંધમાં ઉલ્લેખ કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પાતશાહ બાધરશાહના રાજ્યમાં ઉપર્યુક્ત મહિમુદ વેગડ પછી થયેલા મુજફરના
પુત્રમાં શકંદરરાજાને નાનો ભાઈ બાધર બાધરશાહે હતો. જે પ્રતાપી અને સાહસી હતો. ચાંપાનેરમાં પૂર્વે થયેલા રાજપુત્રનાં ચરિત્રને કર્મશાહનું સાંભળનાર તે(શાહજાદો) પૃથ્વીનું કરેલું
નિરીક્ષણ કરવાના વ્યસનથી કેટલાક સન્માન પરિચારક અને સાથે મહેલથી નીકળે
હતે. વિક્રમરૂપી ધનવાળે એ, પુર, નગર અને પત્તનોનું આક્રમણ કરતે અનુક્રમે ચિત્રકૂટદુર્ગ ( ચિત્તોડ ) ગયો હતો. ત્યાંના રાજાએ તેને બહુમાન આપ્યું હતું. ઓસવાળ વંશના તલાશાહના પુત્ર કરમા શાહ, ત્યાંના રાજા રત્નસિંહના રાજ્ય–વ્યાપારભાર–ધૌરેય (પ્રધાન) હતા. તેની સાથે એને અત્યંત મિત્રતા થઈ હતી. કરમાશાહ પણ પ્રિયવચન, ભજન, વસ્ત્ર દ્વારા એનું બહુમાન કરતા હતા. જ્યારે એ શાહજાદો ત્યાંથી જવા માટે તત્પર થયે, ત્યારે રસ્તામાં માતા માટે કરમાશાહે લાખ ટકે આખ્યા હતા. એથી બાધરશાહે પિતાને જીવિત પર્યન્ત ત્રણ સૂચવ્યું હતું. કરમાશાહે પોતાની લઘુતા અને નમ્રતા દર્શાવી, રાજ્ય પ્રાપ્ત થતાં, શત્રુંજય પર પ્રતિષ્ઠા કરવારૂપ પોતાનું એક વચન કરવા સૂચવ્યું હતું, જે તેણે જલ્દી સ્વીકાર્યું હતું. ગૂર્જર મંડલના એ અધિપે કરમાશાહની રજા લઈ પ્રસ્થાન કર્યું.
મુજફર પાતશાહે અંતમાં શકંદરને રાજ્ય-ધર કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
હતે તેને અને મહિમુન્દને પણ થોડા દિવસમાં દુર્જનેએ મારી નાખ્યા હતા. વિશ્વાસુ માણસે મેકલેલા એ વૃત્તાંતને સાંભળીને વિદેશમાં રહેલા બાધરશાહ પાછો ફર્યો અને ચંપકદુર્ગ(ચાંપાનેર) પહે; તે જ વખતે રાજ્ય પર સ્થાપિત થયે. વિ. સં. ૧૫૮૩ ભાદ્રપદ શુ. ૨ ગુરુવારે તેને રાજ્યાભિષેક થયે? પ્રતાપ વિસ્તાર્યો. શત્રુ અને મિત્ર તથા અપકારી અને ઉપકારીઓ તરફ એગ્ય પ્રવૃત્તિ કરી. એ પ્રસંગે કૃતા–શિરોમણિ બાધરશાહે ઉપકારનું સ્મરણ કરતાં શ્રીમાન કર્ભાશાહને આમંત્રણ કર્યું. કર્મશાહ ત્યાં જલ્દી આવ્યા અને અનેક સુવસ્તુઓને ઢગલે ભેટ કરતાં બાધરશાહને ભેટ્યા. બાધરશાહ ઉભા થઈ કમશાહને બન્ને હાથવડે ભેચ્યા અને સભા-સમક્ષ ખુબ સ્તુતિ કરી કે “આ હારે પરમ મિત્ર છે, પહેલાં દુરવસ્થાથી કદર્થના પામતાં હારો ઉદ્ધાર આ દયાએ કર્યો હતો. એમ બેલતા પાતશાહને
१॥ वृत्तान्तमाप्तप्रहितं निशम्य विदेशगो बाधरशाहिरेनम् ।
प्रत्यावृतश्चम्पकदुर्गमाप तदैव राज्ये विनिविष्ट एव । श्रीविक्रमार्काद् गुण-दिक्-शरेन्दुमितास्वतीतासु समासु १५८३ जज्ञे। राज्याभिषेको नृपबाधरस्य प्रोष्ठद्वितीयादिवसे गुरौ च ॥ "
–શત્રુજ્યતીર્થોદ્ધાર-પ્રબંધ (ઉ. ૨, શ્લ૦ ૨૯, ૩૦] “ आगात् किलाकारितमात्र एवोपदीकृतानेकसुवस्तुशैलः । कर्मस्ततो बाधरभूमिपालोऽप्युत्थाय दोा च तमालिलिङ्ग ॥ तुष्टाव बाद परिषत्समक्षमहो ! ममायं परमो वयस्यः । कदर्थितं प्राग् दुरवस्थया मां समुद्दधाराशु दयालुरेषः ॥"
–શ. તી. [ઉ. ૨, લો. ૩૯-૪૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦
કશાહે અટકાવ્યા અને પોતાની લઘુતા દર્શાવી. બારશાહે કરમાશાહને શ્રેષ્ઠ વસ્ત્રો, આભૂષણે, પાનબીડું વિગેરે આપી, સન્માન કરી આવાસ અપાવ્યા.
કરમાશાહ દેવ-ગુરુને નમન કરી, યાચકને ઘણું ધન આપી મહોત્સવ પૂર્વક રાજાએ આપેલા આવાસે રહ્યા હતા. તે શ્રીમાન ત્યાં રહેલા સમધીરગણિ પાસે ધર્મોપદેશ સાંભળતા હતા અને હંમેશાં આવશ્યકાદિ કૃત્ય કરતા હતા. x x બાધરશાહે એક દિવસે તુષ્ટ થઈને કહ્યું કે હે મિત્ર! હું તારું પ્રિય શું કરું? મહારા મનની પ્રીતિ માટે આ(રાજય)માંથી સમૃદ્ધ દેશ વિગેરે કંઈક ગ્રહણ કર.”
શત્રુંજયને ઉદ્ધાર કરવા ચાહતા કર્મશાહે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે –“આપની પ્રસન્નતાથી મહારે સઘળું છે, માત્ર એટલું જ ઈચ્છું છું કે શત્રુંજય પર્વતપર હારે વિશાલ ગાત્રદેવી સ્થાપવી છે, એ માટે આજ્ઞા આપે. જે માટે આપે પહેલાં ચિત્રકૂટ( ચિત્તોડ)માં પણ સ્વીકારેલું છે, તે વચન પાળવાને સમય અત્યારે ઉપસ્થિત થયેલ છે. એ પછી પાતશાહે રુચિ પ્રમાણે કરવા ફરમાવી નિર્વિદન કાર્ય– સિદ્ધિ માટે શાસનપત્ર(ફરમાન) આપ્યું. જે પછી વિ. સં. ૧૫૮૭ ચૈત્ર(ગુ. વૈ.) વ. ૬ રવિવારે મહોત્સવપૂર્વક શત્રુંજય તીર્થને ઉદ્ધાર થયે. ઉ. વિનયમંડનની સાહાયથી ભટ્ટારક વિદ્યામંડનસૂરિએ મૂલનાયક પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ જ સમયમાં રચાયેલ ઈષ્ટાર્થસાધક શત્રુંજય
૧ આ પ્રબંધ સાક્ષર શ્રીયુત જિનવિજયજીથી ઐ. સાર, ઉપઘાતાદિથી વિભૂષિત સંપાદિત થઈ, વડોદરાના સ્વ. શ્રીમાન ઝવેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૧.
તીર્થોદ્ધાર-પ્રબંધમાં એનું વિસ્તૃત વર્ણન છે, તથા શત્રુજય પરની પ્રશસ્તિના શિલાલેખના પ્રારંભમાં અને મધ્યમાં પણ એ પાતશાહ બાધ(૬)રશાહના નામનું અને ફરમાનનું સ્મરણ છે.
વિ. સં. ૧૫૮૭ માં વૈ. વ. ૭ સેમવારે ચંપકદુર્ગમાં, અંચલગચ્છાધીશ ગુણનિધાનસૂરિના ઉપદેશથી શ્રીશ્રીલંશના દો. નાકર ઠાકુર વિ. કરાવેલ અને શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ આદિનાથબિંબ, ખંભાતમાં, દંતાળવાડાના શાંતિજિનાલયમાં છે [ જુઓ બુદ્ધિ. જેનપ્રતિમા–લેખ સંગ્રહ ભા. ૨, લે. ૬૮૩].
લીલાભાઇની આર્થિક સહાયતાથી ભાવનગરની આત્માનંદ સભા દ્વારા પ્રકાશિત થઈ ગયેલ છે.
१ “ स्वस्तिश्रीगूर्जरधरित्र्यां पातसाहश्रीमहिमूदपट्टप्रभाकरपातसाहश्रीमदाफरसाहपट्टोद्योतकारक-पातसाहश्रीश्रीश्रीश्रीश्रीवादरसाहवि. जयराज्ये। संवत् १५८७ वर्षे राज्यव्यापारधुरंधरषानश्रीमझादपानव्यापारे श्रीशचंजयगिरौ श्रीचित्रकूटवास्तव्य-दो० करमाकृतसप्तमोद्धारसत्का प्रशस्तिलिख्यते ।।
आगत्य गौर्जरे देशे विवेकेन नरायणे । वसंति विबुधा लोकाः पुण्यश्लोका इवाद्भुताः ॥ तत्रास्ति श्रीधराधीशः श्रीमद् बाहदरो नृपः । तस्य प्राप्य स्फुरन्मानं पुंडरीके समाययौ ॥ શ્રીમદ્ ]ક્ષિતીરાવવાલાય રાજ્ય x x ”
–એપિગ્રાફિઆ ઇંડિકા હૈ. ૨, પૃ. ૪ર-૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૩ર
વિ. સ. ૧૬૦૦ વૈ. જી. ૨ ચાંપાનેરવાસી આસવાલજ્ઞાતિના સા. લટકણુની ભાર્યો લલતાદેના શ્રેય માટે તેના પુત્રોએ (રીડા, રાજપાલ અને રતનપાલે ) ખરતરગચ્છના ઉ. વિદ્યાસાગરદ્વારા પ્રતિષ્ઠા કરાવેલ શાંતિનાથખિંખ, ખંભાતમાં ખારવાડામાં સ્તંભનપાનાથ-જિનમંદિરમાં છે.
[ બુદ્ધિ. જૈનપ્રતિમા–લેખસંગ્રહ લા. ૨, લે. ૧૦૫૩ ].
સામવિમલસૂરિ, વિક્રમની ૧૬મી સદીના છેલ્લા ચરણથી, ૧૭મી સદીના મીજા ચરણુ સુધી વિદ્યમાન હતા. જેમના જન્મ વિ. સં. ૧૫૭૦માં કંસારીપુર વિ. ૧૭ મી સદી- ( ખંભાત પાસે )માં પ્રાગ્વાટજ્ઞાતિમાં માં ચાંપાનેરના થયા હતા. જેની દીક્ષા વિ. સં. ૧૫૭૪ પારેખે સામ માં અમ્મદાવાદમાં તપાગચ્છના હેમવિમલસૂરિના વિમલસૂરિ દ્વારા થઇ હતી. જેને ગણ પદ પૂરેલા અભિગ્રહ વિ. સં. ૧૫૯૦માં ખ’ભાતમાં, પતિપદ વિ. સ. ૧૫૯૪ માં સીરાહીમાં, વાચકપદ વિ. સં. ૧૫૯૫ માં વીજાપુરમાં તથા સૂરિપદ વિ. સં. ૧૫૯૭માં અહમદાવાદમાં સાભાગ્યહ સૂરિદ્વારા અપાયું હતું. વીજાપુરના દો. તેજાએ કરેલા ચાર લાખના વ્યયપૂર્વક, ૩૦૦ સાધુએ અને સંઘ સાથે વિમલાચલની યાત્રા કરી અહમ્મદાવાદ તરફ પાછા વળતાં [ વિ.સ. ૧૬૦૨માં ] ઉપર્યુક્ત આચાર્ય ૯ મે અભિગ્રહ ગ્રહણ કર્યા હતા કે– મૌન રહેવુ, શયન ન કરવું, આહાર ગ્રહણન કરવા. ચંપક૬ ( ચાંપાનેર )ના પારિખ કાલાના પુત્ર પારેખ જીવરાજ, ઘરે મેલાવીને ૪ ખાજા ૪ શું ન્યૂન જ્યારે આપશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૩
ત્યારે પારણું કરીશ; નહિ તેા પત્તન(પાટણ)માં જઇને પારણું કરીશ.’ તે અભિગ્રહ ચેાથે દિવસે પૂર્ણ થયા હતા. ત્યારપછી વિ. સ. ૧૬૦૨ માં તેમણે અહમ્મદાવાદમાં ચામાસું કર્યું હતું. તેઓએ આણુ દસેામને વિ. સ. ૧૯૨૫ માં આચાર્ય પદ અને વિ. સ. ૧૬૩૦માં વન્દનઢાપન (ગચ્છનાયકપદ) આપ્યું હતું, પરંતુ વિ. સ. ૧૬૩૬માં આનદસામના સ્વર્ગવાસ થતાં હુમસામને સૂરિપદ આપી તેઓ વિ. સં. ૧૬૩૭માં સ્વર્ગ વાસી થયા હતા [ વિશેષ માટે જુએ તપાગચ્છ લ. પા. પટ્ટાવલી, એ. સજ્ઝાયમાલા તથા વિ. સ. ૧૬૧૯ માં નંદુરબારમાં ઉપયુ ક્ત આણુ દસામે રચેલ, એ. જૈન ગ્. કાવ્યસંચય પુ. ૧૩૪ થી ૧૪૯ માં. પ્ર સામવિમલસૂરિ–રાસ, વધાવુ સજ્ઝાય વિ. વિ. ].
સમ્રાટ્ અકમ્બરના રાજ્યમાં.
શહેનશાહ અકમ્બરના પ્રતિાધક અને સન્માનિત, તપાગચ્છના સુપ્રસિદ્ધ હીરવિજય સૂરિના વિક્રમની ૧૭ પટ્ટધર વિજયસેનસૂરિ; જેનું સૂરિપદ, મી સદીમાં
વિ. સ. ૧૯૨૮ માં અર્હમ્મદાવાદમાં અને જેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૬૭૧ માં અખ્ખરપુરમાં થયા હતા. તે વિ. સં. ૧૬૩૦ માં પાટણમાં પત્તારૂઢ થયા પછી ગુરુની આજ્ઞા લઇ વિ. સ. ૧૬૩૨માં વે. શુ. ૧૩ આદુ ચાંપાનેરપુરમાં પધાર્યા હતા. ત્યાં જયંવત નામના ધનાઢ્ય શેઠે જગતને પ્રમાદ આપનારા મોટા ઉત્સવ પૂર્વક આ આચાર્ય દ્વારા પ્રાઢ પ્રતિષ્ઠા કરાવી હતી. તે જૈન શ્વે. મૂર્તિયાની પ્રતિષ્ઠા કર્યાંના અનેક ઉલ્લેખા ઉપલબ્ધ થાય છે. જૈન અને શૈવશાસ્ત્રના પાર१ “आदाय दामेव गुरोर्निदेशं मूर्ध्नाऽय मूर्धन्य ऋषीश्वराणाम् । क्रमेण सोऽपापमवाप चंपानेरं पुरं दुर्गमदुर्गमूर्तिः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૪
ગામી આ સૂરિજીએ સૂરત બંદરમાં મિશ્રચિંતામણિ પ્રમુખ ભટ્ટ સભ્ય સમક્ષ પંડિતેની પર્ષમાં વિવાદ કરતા, જેમ તેમ અપસિદ્ધાંત બેલતા ભૂષણ નામના દિગંબર આચાર્યને જીત્યા હતા. [વિજયપ્રશસ્તિ મહાકાવ્ય સર્ગ ૮,૦ ૪૦ થી ૫૨ તથા વિજયદેવમાતાઓ–પરિશિષ્ટ વિ. વિ.] ઉપર મહમ્મદ વેગડાના પ્રસંગમાં દર્શાવેલા ઉલ્લેખ
પ્રમાણે, વિ. સં. ૧૭૪૧ માં કવિ લક્ષમીવિકમની ૧૮ મી રત્ન ખેમા શાહના રાસમાં જણાવ્યા સદીમાં પ્રમાણે પાવાગઢ પર, સ્વર્ગ સાથે વાદ કરે
તેવા ઉંચા મોટા જિન-પ્રાસાદે હતા. વિ. સં. ૧૭૪૬ માં જૈન મુનિ શીલવિજયજીએ તીર્થ श्रेष्ठीभ्यसभ्यो जयवंतनामा तत्रोत्सवैर्दत्तजगत्प्रमोदैः ।। धनान्यपोऽम्भोद इवैष वर्षनकारयत् प्रौढतमा प्रतिष्ठाम् ॥ आचार्यवर्याः पुरि तत्र शुभ्रे त्रयोदशाह्वेऽह्नि च मासि राधे । अब्देऽव दृक्-पावक-भूप[१६३२] संख्ये कृत्वा प्रतिष्ठां विदधुर्विहारम् ॥"
–હેમવિજયગણિએ રચેલ વિજય પ્રશસ્તિ મહાકાવ્ય [ સર્ગ ૮, લે. ૩૭–૩૯ ય. વિ. ગ્રંથમાલામાં પ્ર. ].
ઉપર્યુક્ત કાવ્યના વ્યાખ્યાકાર પં. ગુણવિજયે તપાગણપતિગુણપદ્ધતિમાં જણાવ્યું છે કે –
" तैश्चंपानेरदुर्गे १६३२ वर्षे प्रतिष्ठा कृता"
ઉ. મેઘવિજયે તપાગચ્છ-પટ્ટાવલી [પટ્ટાવલી-સમુચ્ચય પૃ. ૮૯] માં જણાવ્યું છે કે
“ श्रीगुरुमिः सं. १६३२ वर्षे चांपानेरदुर्गे समहोत्सवमनेकाहप्रतिमाशतानां प्रतिष्ठा कृता ।"
એવી રીતે ઉ. રવિવર્ધન ગણિએ પટ્ટાવલી-સાધાર વિ. માં પણ સૂચન કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૫
માલા [પ્રાચીન તીર્થમાળાસંગ્રહ ભા. ૧, પૃ. ૧૨૨, સં.
વિજયધર્મસૂરિ, પ્ર. ય. વિ. ગ્રંથમાળા] ચાંપાનેરમાં માં “ચંપાનેરિ નેમિજિકુંદ, મહાકાલી નેમિજિન દેવી સુખકંદ.’કથન દ્વારા સૂચિત કર્યું છે કે
ચાંપાનેરમાં નેમિજિનેન્દ્ર (મૂલનાયકવાર્થ-જિનમંદિર હતું અને મહાકાલી દેવીનું સ્થાનક હતું.
વિધિપક્ષ(અંચલગચ્છ)ના આચાર્ય વિદ્યાસાગરસૂરિના પટ્ટધર ઉદયસાગરસૂરિએ પાવાગઢની મહાકાલિકાની તથા સાચા દેવની યાત્રા વિ. સં. ૧૭૯૭માં કરી હતી—એમ નિત્યલાભ કવિએ વિ. સં. ૧૭૯૮ માં રચેલા વિદ્યાસાગરસૂરિ રાસ (એ. રાસસંગ્રહ ભા. ૩, ૫. વિ. ગ્રં) પરથી જણાય છે. પ્રસિદ્ધ કવિ પં. પદ્યવિજયજીએ વિ. સં. ૧૮૨૮માં રચેલા,
પિતાના ગુરુ ઉત્તમવિજયના નિવણવિક્રમની ૧૯ રાસ(ઢાલ ૮-૯ જેન એ. રાસમાળા ભા. મી સદીમાં ૧ સં. મો. દ. દેશાઈ)માં સૂચવ્યું છે કે
ચાંપાનેરથી આવેલા કમલશાહ શેઠની વિનતિ પરથી પં. ઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૨૨નું ચોમાસું ચાંપાનેરમાં કર્યું હતું, અને ઉપધાન વિગેરે ક્રિયા કરાવી હતી, જેને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૨૭ માં થયે હતે.
મીરાતે સિકંદરી, મીરાતે અહમ્મદી તથા તબકાતિ અકબૂરી વિગેરે ગ્રંથેના આધારે લખાયેલ “હિસ્ટોરીકલ સ્કેચ ઓફ ધ હીલ ફેસ ઓફ પાવાગઢ ઈન ગુજરાતી” નામના, મેજર જે. ડબલ્યુ. વોટસનના મનનીય લેખ– [ ઇડિયન એન્ટિવેરી ૧૮૭૭ જાન્યુઆરીના વ. ૬. ૫. ૧
થી ૯ માં પ્ર. માં, પાવાગઢના ઉપરના કિલ્લામાં જૈનેનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ઘણાં દેવાલયના અવશેષો હેવાનું પણ સૂચન છે. ચાંપાનેર અને પાવાગઢને ભૌગોલિક આવશ્યક પરિચય, ઈ. એ. ૧૮૮૦ ના વૈ. ૯, પૃ. ૨૨૧ માં પ્રકટ થયેલ છે. જેમ્સ કેમ્પબેલ સાહેબના અંગ્રેજી ગેઝિટ્ટીઅર ગ્રંથોના
સારરૂપે કવિ નર્મદાશંકરે મુંબઈ અર્વાચીન સરકારના હુકમથી તૈયાર કરેલ ગૂજરાત ઉલ્લેખ સર્વસંગ્રહ( મુંબઈ ઇલાકાના સરકારી
કેળવણી ખાતા તરફથી સન ૧૮૮૭ માં પ્રકટ થયેલ પૃ. ૪૬૫ થી ૪૬૮)માં ચાંપાનેરને પરિચય આપે છે. તેમાંથી સાર ભાગ નીચે દર્શાવવામાં આવે છે –
પાવાગઢની ઈશાન કેણ તરફ મલેક ઉપર, વાદરાથી પૂર્વમાં પચીસેક મેલ ઉપર અને ગોધરાની દક્ષિણે ૪૨ મેલ ઉપર ચાંપાનેર સૂચવેલ છે.
હાલમાં ત્યાં જૂજ ભીલ તથા નાયકડા રહે છે. બાકી ઉજડ. આગળ નામાંકિત શહેર હતું. વનરાજના સમયમાં ચાંપા(વાણિયે કે કણબી)એ ચાંપાનેર વસાવ્યું. ૧૧માં સેકામાં રામગોડ તુવાર પાવાપતિ હતું, પણ એ અણહિલવાડ પાટણને મંડલેશ્વર હશે. ચાંપાનેર, અનહિલવાડ રાજ્યને પૂર્વ ભાગમાં જબરે કિલ્લો ગણાતે હતે. અલાઉદ્દીને પાટણ પર આક્રમણ કર્યા પછી ચહાણ રજપૂત
૧ વિશ્વામિત્રી નદીનું ઉદગમસ્થાન, વડોદરાથી ૨૮ માઈલ પૂર્વમાં, સમુદ્રસપાટીથી ૨૮૦૦ ફીટ ઉચો અગમ્ય દુર્ગ છે. ૩ કેસ ઉંચાઈમાં અને ૧૨ કેશ ઘેરાવામાં.
૨ ફાર્બસ સાહેબની રાસમાળા( ગૂ. ભા. પૃ. ૪૦)માં શુરવીર મહામાત્ય જબ વણિકને જ ચાપા તરીકે સૂચવેલ છે.
૩ વિ. સં. ૧૫૧૨ માં કવિ પદ્મનાભે રચેલા કાન્હડદે પ્રબંધ [ શ્રીયુત ડો. પી. દેરાસરી બેરીસ્ટર મહાશય દ્વારા સં. ખં. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
તેના અધીનમાં હતું, તેઓએ ૧૪૮૪ માં ચાંપાનેર ખાયું; જેના વંશજો છોટાઉદેપુર અને દેવગઢ બારિયામાં રાજ-સત્તા ચલાવે છે.
હાલેલ પાસે નાની ઉમરવાનથી મળેલા લેખમાં ચાંપાનેરના ચોહાણ રાજાઓનાં નામે ૧ રામદેવથી ૧૧ ચુંબકભૂપ, ૧૨ ગંગરાજેશ્વર અને ૧૩ જયસિંગદેવ જણાવ્યાં છે.
ઈશાનકાણ તરફના ઢળાવ પર, પાવાગઢના કિલ્લા નીચે રજપૂત ચાંપાનેર હતું. ઈ. સન્ ૧૪૧૮ માં શહેરને ઘેરે. ખંડણી આપવી પડી હતી. - ઈ. સન્ ૧૪૫૦ માં બહુ સપડાયા હતા, તે પણ ડુંગરીને બળે ચાંપાનેરના રજપૂત પોતાની સ્વતંત્રતા અને મોટપ રાખી રહ્યા હતા. પડેશના રાજા અને ઇડરના રાવ સાથે લડાઈઓ થઈ હતી.
ઈ. સન ૧૪૮૩ના દુકાળમાં મહમૂદ બેગઢાના સરદાર
કડી ૬૬ થી ૬૮] માં જણાવ્યું છે કે–અલાવદીન પાતશાહે ગૂજરાત પર આક્રમણ કરતાં, અન્ય મુખ્ય નગરે સાથે ચાંપાનેરને ચણ ચાંપ્યું હતું– “અલાદીન પાતસાહ કેરી, તુ વરતાવી આણ. ૬૬
ભણી કટક ઉપડ્યાં અસાઉલિ, ગઢમાંહિ મેહલું થાણું; ગુજરાત દેશ હીલેહ્યું, અતિ કીધું તરકાણું. ૬૭. અસાઉલિ, ધૂલકું, ખંભાતિ, સૂરતિ નઈ અનેર;
બીજા નગર કેતલાં કહી, ચંપઈ ચાંપાનેર. ૬૮.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
મલિક આસદે ચાંપાનેરના મુલકમાં લૂંટ કરી હતી. રાવળ જેસિંગે તેને હરાવી મારી નાખ્યું હતું.'
મહમૂદ બેગડાએ તેનું વેર લેવા વડેદરે ફેજ મેકલી હતી. રાવળે માળવાના સુલતાન ગ્યાસુદ્દીનની મદદ માગી હતી.
૧ આ જયસિંહ પતાઈ રાવળ નામથી ઓળખાતું હતું, તેના અને મહમ્મદ બેગડાના સમયથી ચાંપાનેર અને પાવાગઢ બહુ પ્રસિદ્ધિમાં આવ્યું છે અને તે સંબંધમાં અનેક દંતકથાઓ પ્રચલિત થઈ છે. ફાર્બસ સાહેબની રાસમાળામાં તથા તેવાં બીજાં અનેક ઐ. પુસ્તકમાં એ સંબંધમાં કેટલુંક લખાયેલું મળી આવે છે.
મરાઠી ભાષામાં રચાયેલ “પાવાગઢચા પિવાડા' સયાજી સાહિત્યમાલા [ પુ. ૯૪] માં બડોવાયેં મરાઠી સાહિત્ય[ પૃ. ૧૬ થી થી ૧૮ ] માં પ્રકટ થયેલ છે.
પ્રસિદ્ધ નવલકથાકાર રા. નારાયણ વિ. ઠક્કરે રચેલ “ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય” [ ગુજરાતી પત્રની ૧૯૬૮ ની ભેટ ] નવલકથા સાથે પરિશિષ્ટ પૃ. ૨૪૩ થી ૨૬૨ માં ચાંપાનેરના ખંડિયેર અને પાવાગઢ નામને રા. નટવરલાલ ઈ. દેશાઈ બી. એ. એ લખેલ લેખ પ્રકટ થઈ ગયા છે.
શ્રીયુત રમણલાલ વ. દેશાઈએ રચેલ “પાવાગઢ” બુક સયાજી બાલજ્ઞાનમાલા પુ. ૭ માં પ્રકાશિત થયેલ છે.
રા. ધીરજલાલ કે. શાહે “પાવાગઢને પ્રવાસ' પ્રકટ કરેલ છે.
લે. જગજીવનદાસ દયાળજી મોદીએ લખેલ વડોદરાના વૈભવ (સયાજી બાલજ્ઞાનમાળા પુ. ૨૭)માં જણાવ્યું છે કે –
પાવાગઢના ડુંગર ઉપરનું () ચાંપાનેર શહેર ટૂટીને વડોદરા વસેલું () હેવાથી વડેદરાના ઘણું લોકે દરવર્ષે કાળકામાતાનાં દર્શન કરવા પાવાગઢ જાય છે. ” ત્યાં “ જતાં બાર ને આવતાં
અઢાર” કહેવત ટાંકી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
મહમૂદ દેહદ આવ્યું કે માળવાને સુલતાન પાછા ફર્યો હતે. * મહમૂદે ૧૪૮૪માં ચાંપાનેરમાં મસજીદને પાયો નાખે હતું અને ત્યાંને કિલે ક કર્યો હતે.
મુસલ્માની ધર્મ ન સ્વીકારતાં, ઘાયલ થયેલા રાવળને મારી નાખ્યું હતું. મુસલમાન થનાર રાવળના પુત્રને નિઝામ ઉલ મુલ્ક ખિતાબ આપી અમીર બનાવ્યું હતું.
ચાંપાનેરને મહમૂદે મહમૂદાબાદ નામ આપી રાજધાનીરૂપે બનાવ્યું હતું.
કિલ્લો, મસજીદ, મહેલ બંધાવ્યા. મકાને, બગીચાઓ, કુંવારા ખોરાસાનીના કસબથી કરાવ્યા. અમીરે, વજીરને બોલાવી વસાવ્યા. મકાન વિગેરેથી તે મનહર થયું હતું.
૧ ૧૪૭૯ માં સુલતાને ચાંપાનેરને મુલક ઉજડ વાળવા જ મોકલી હતી. વાત્રક-કાંઠે (અહમ્મદાબાદથી ૧૮ માઈલ) મહમૂદાબાદ વસાવ્યું.
૧૪૮૪(૩)માં ગુજરાતમાં દુકાળ, ચાંપાનેરના મુલકમાં હુમલા. ચાંપાનેરના રાજાએ હુમલો કરનારને હરાવી, ઘણું માણસને કાપી બે હાથી તથા ઘણુ ઘેડ રાજ્યમાં આપ્યા.
ચાંપાનેરના રાજાએ વકીલ મેલી માફી માગી. તેને અસ્વીકાર. ૨૦ માસ ઘેરે [૧૪૮૩ ના એપ્રિલથી ૧૪૮૪ ને ડિ.]. યુકિતપ્રયુકિત, રાવળ અને રાજપૂતનું વીરતાભર્યું યુદ્ધ. દિવાન ડુંગરશી ઘવાયા. રાજકુંવરને સૈફઉભુલ્કને હવાલે કરી મુસલ્માની ધર્મભણાવ્યો
મુજફરશાહ ૧૫ર૩–૧૫ર૭ દ્વારા નિઝામુલ્યુલ્ક” –મિરાતે સિકંદરી ગે. હ. દેશાઈ. ગુજરાતને અર્વાચીન ઈતિહાસ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૦
કેરી, સુખડનાં ઝાડ, ઇમારતી કામનાં લાકડાં, ધારદાર તરવાર, ચકચકત રંગવાળુ રેશમ અને વેપાર-ધંધા માટે ચાંપાનેર વખણાયું હતુ. ગુજરાત અને માળવાના મૈત્રીસંબંધથી શહેરની આખાદાની વધી હતી. આક્ત વેળા ખજાના સતાડવાને ડુંગરી કામની છે એવું સુલતાને વિચાર્યું.
ઇ. સન્ ૧૫૧૪ માં ચાંપાનેર પૂરી જાહેાજલાલીમાં હતુ. ધાન્ય ફલ-પાક, પશુ-ધન વિગેરેથી સમૃદ્ધ હતું. શિકારી જગ્યાઓ પણ હતી.
૧૫૩૬ માં બહાદુરશાહ મૃત્યુ પામતાં સુધી ચાંપાનેર, ગુજરાતનું રાજકીય રાજધામ હતું. તે પછી પાછી અમદાવાદ રાજધાની. ગુજરાતનુ માળવા પરથી ઉપરીપણું ગયું કે ચાંપાનેરના વેપાર તૂટ્યો.
ઇ. સન્ ૧૫૫૪ પછી ૨૦ વર્ષના ખખેડામાં ગુજરાતને તેમ ચાંપાનેરને પ્રશ્ન ખમવુ પડ્યું.
અકમ્મરે ૧૫૭૩ થી ૧૬૦૫ માં ગુજરાતમાં વ્યવસ્થા કરી, પણ ચાંપાનેરની આખાદાની ન થઇ.
૧૭મા સૈકાની શરૂઆતમાં ત્યાંની હવા શરીરને નખળુ અનાવે તેવી અને પાણી ઝેર જેવું થયું. શહેર ઘણી દુદશ્યમાં હતું.
૧ ઇ. સન્ ૧૭૨૮( વિ. સં. ૧૭૮૪ )માં ફતાજીના પુત્ર કૃષ્ણાજી( મરાઠા )એ એકાએક હલ્લા કરી ચાંપાનેરના કિલ્લા લીધા હતા, અને તેમના કારભારીએ ખંડણીને હિસ્સા ઉધરાવવા ગુજરાતમાં રહેવા લાગ્યા હતા.
ચીમનાજીરાવે ચાંપાનેર પાસેના પ્રદેશ લુંટ્યો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૧
૧૮૦૩માં બ્રિટીશે લીધું ત્યારે ત્યાં માત્ર ૫૦૦ માણસોની વસ્તી હતી. ફેજનું આગમન જાણું ઘણું વસ્તી ભાગી ગઈ હતી. અશક્ત, રેગી વિગેરે રહી ગયા હતા.'
૧૮૧૨માં ૪૦૦ ઘર હતાં, જેમાંનાં અર્ધા બહારથી આવી વસેલાં હતાં.
૧૮૨૯માં રેશમી કાપડના વણકરમાં કેલેરાથી ઘટાડો થયે હતે.
મુસત્માની રાજ્યકાળમાં થયેલી મસજીદ, ૧૫૩૬ ની 'સિકંદરશાહ વિ. ની કબર, મીનારા, કૂવા, તળાવે, મહેલે અને જહાંપનાહકેટ, ફારસી લેખ વિ.નાં નિશાને તથા મહમૂદશાહના બેટા મુઝફરશાહનું નામ વિ. જણાય છે.
રસ્તાની દક્ષિણ ડુંગરીની તળેટી પાસે ઘરના ભાંગા તુટા પાયા ને થોડાંક જૈન દેહરા છે, તે રજપૂત ચાંપાનેરની જગા બતાવે છે.” [ પૃ. ૪૬૮]
બ્રિટીશ સામ્રાજ્યમાં ૧૮૫૩ ના જુલાઈની ૩૧મીએ બ્રિટીશ સરકાસ્ની વ્યવસ્થા તળે આવ્યું, ત્યારે તે ઘણું ખરું ઉજજડ હતું. વસતિને એક ભાગ જ રહ્યો હતે. જંગલ કપાવવા અને ખેડૂતે
૧ ઈ. સન ૧૮૦૩ ના એં. સ. માં પાવાગઢ બ્રિ. અંગ્રેજના તાબામાં ગયું હતું. ડિ. માં સરજેઅંજન ગામમાં કેલકરાર થયા તેની રૂએ પાવાગઢ અને દેહદ સિંધિયાને પાછાં આપવામાં આવ્યાં
હતાં. ( ગૂ. સ. સં. પૃ. ૩૭૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
વસવા આવે તેવું કરવા રૂ. ૧૨૫૯ ખયાં પણ નવી વસ્તી થઈ નહિં. ત્રણ ભાગ મરી ગયા ને એક ભાગ ભાગી ગયે. પોલીસના સીપાઈઓ સિવાય ત્યાંના રઇશમાં ગરીબ ને રેગી એવાં કેળી નાયકડાનાં જૂજ કુટુંબ છે.”
ઉપર જણાવેલી વિષમ પરિસ્થિતિમાં ચાંપાનેર-પાવાગઢની ભૂમિને છેલ્લી સલામ કરતા. જૈન સમાજે અદ્ભુદયવાળા અચાન્ય સ્થાન તરફ પ્રયાણ કરતાં પિતાના પૂજ્ય દેવેની કેટલીક મૂર્તિયોને પણ સાથે લીધી અને નિર્ભય સ્થાનમાં પધરાવી. એથી ખાલી પડેલા એ સ્થાન પર અવસર સાધી અન્ય સમાજે અધિકાર જમાવ્યું. “વે. જેનસમાજની અગ્ર
ઈ. સન ૧૮૩૬માં ગોધરાના નાયકડા વિગેરેએ તોફાન કર્યું હતું. પંચમહાલ સિંધિયાને તાબે હતા, પહાડી મુલક ઉપર ગવાલિયરથી રાજ્ય ચલાવવું મુશ્કેલ લાગ્યાથી ઈ. સન ૧૮૫૩ માં પંચમહાલને વહીવટ ૧૦ વર્ષ માટે સિધિયાએ અંગ્રેજ સરકારને સે.
ઈ. સન ૧૮૫૭ના બળવા વખતે પંચમહાલના મુસલમાન તથા જમીનદારેએ દેહદને ઘેરે ઘાલ્યો હતો.
ઈ. સન ૧૮૫૯માં તાતિયા ટેપી પંચમહાલમાં આવેલ હતું.
ઈ. સન ૧૮૬૧ માં પંચમહાલને બદલે ગ્વાલિયર પાસેને પ્રદેશ લઇ સિંધિયાએ તે અંગ્રેજ સરકારને આપી દીધે. - ઈ. સન ૧૮૬૮ માં પંચમહાલમાં બખેડા થયા હતા. જેરીઆ નાયકે ચમત્કાર બતાવ્યો હતે.
–ગુજરાતને અર્વાચીન ઈતિહાસ (ગે. હા. દેસાઈ) બાબૂ સાધુચરણપ્રસાદના હિંદી ભારતભ્રમણ [નં. ૪, પૃ. ૩૮૮–૯ પ્ર. ૧૯૬૯ ]માં જણાવ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
ગણ્ય સંસ્થાઓ અને તેના આગેવાને પોતાના પૂર્વજોના કીર્તિમય સ્મારકને પોતાના અધિકારમાં રાખી સંભાળવામાં બેદરકાર રહ્યા ! અથવા અસમર્થ-નિષ્ફળ નીવડ્યા! તેને ઈતિહાસ અપ્રકટ છે, છતાં વિચારવા લાગ્યા છે. - ઈ. સન ૧૮૮૫ વિ. સં. ૧૯૪૧ માં પ્રકટ થયેલ રિ. લિ. એફ. એ. રિ. પી. બાએ પ્રેસીસી . ૮, ૭ માં ડે. જે. બજે સે ઇડિયન એન્ટિકવેરી હૈ. ૬, ૫. ૧ તથા વૈ. ૯, ૫. ર૨૧ના સૂચન સાથે પંચમહાલ પરિચય કરાવતાં એ આશયની સાંકેતિક ગુઢ નેંધ કરી છે કે
પાવાગઢના શિખર પર રહેલા કાલિકા માતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરને જ છે કે જેને પુનરુદ્ધાર, થોડા સુધારા-વધારા સાથે હાલમાં તે મંદિરને કેજો જે જેને કરી રહ્યા છે, તેમના તરફથી થોડા વખત પહેલાં જ કરાવવામાં આવેલ છે. *
૧૫૩૫માં દિલ્હીના હુમાયુએ ચાંપાનેર લૂંટયું હતું. (કન્સે કર્યું હતું. અકબરનામા, ગૂ. સ. સં.)
૧૫૩૬ માં અહમ્મદાવાદ, ગુજરાતની રાજધાની થયું. ૧૮૫૩ માં અંગ્રેજી પ્રબંધ.
૧૮૬૧ માં સિંધિયાએ અંગ્રેજી રાજ્ય પાસેથી ઝાંસીની પાસેની ભૂમિ લઈ પંચમહાલ તેમને આપી દીધું. ૧૮૭૭ (વિ.સં. ૧૯૩૩)માં પંચમહાલ જાદ જિલ્લો રેવાકાંઠા પિ.એ. ને આધીન થશે.”
૧ “At the top the shrine of Kalika Mata Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
દિ. જેન ડાઈરેકટરીના સે. ઠા. ભ, ઝવેરી દ્વારા મુંબઈ
વેંકટેશ્વર સ્ટીમ પ્રેસમાં છપાઈ વિ. સં. વિકમની ર૦ મી ૧૯૭૦ માં પ્રક્ટ થયેલ ભા. દિગંબર જૈન
સદીમાં યાત્રાદર્પણ હિંદી(પૃ. ૨૭૮ થી ૨૮૦) દિ જૈનોને પ્રવેશ માં પાવાગઢ( સિદ્ધક્ષેત્ર)ને પરિચય, પ્રાચીનતા બતાવવા ગાથા ટાંકી આપે છે.
તે પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૧૯૪૪માં માહ શુ. ૮ ચાંપાનેર ગામમાં જૈનમંદિર( દિ.)ની પ્રતિષ્ઠા થઈ. ધર્મશાલા વિગેરે બન્યું. વિ. સં. ૧૮(૨૯)૩૮ થી, માહ શુ. ૧૩ થી ૩ દિવસ સુધી મેળો ભરાવા લાગ્યા. પાવાગઢ ચડતાં દીઠા દરવાજાની બહાર ભીંતમાં દિ. () જેનપ્રતિમા
and a small group of Jain temples just below it, of considerable age, but recently renewed and modified by the Jain who are re-occupying them.” (Ind. Ant. Vol. I; VI IX, 221 )
(Revised Lists of Antiquarian Remains in the Bombay Presidency VIII, 1885. p. 98 by J. Butgess).
१ " रामसुवा वेण्णि जणा लाडणरिंदाण पंच कोडीओ ।
पावागिरिवरसिहरे णिव्वाणमया णमो तेसिं ॥"
બમ્બઈ પ્રાન્તકે પ્રાચીન જૈન સ્મારક ૧૯૮૨ માં પ્ર. પૃ. ૧૪]માં બ. શીતલપ્રસાદજીએ આ ગાથાને નિર્વાણકાંડ નામના કેઈ પ્રાકૃત આગમની સૂચવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
પદ્માસન ના ફીટ ઉંચી ઉકેરેલી સૂચવી તેના પર લખેલે સં. ૧૧૩૪ જણાવ્યું છે.
નગારખાના દરવાજાથી દિ. (૧) જેનેનાં લાખો રૂા. ની લાગતવાળાં પાંચ મંદિર જણાવી તેમાં દિ. (૧) જેને પ્રતિમાઓ અને સુંદર નકશી કામે દીવાલમાં ઉકેરેલાં જણાવ્યાં છે. પરંતુ તે જીર્ણાવસ્થામાં અને અંદર પ્રતિમાઓ ન હોવાનું જણાવ્યું છે.
છાશિયા તળાવ પાસેના ૩ મંદિર વિના પ્રતિબિંબનાં જીણું પડ્યાં જણાવ્યાં છે. તેમાંનું ૧ મંદિર શિખરબંધ બિલકુલ તૈયાર, માત્ર એક તરફની થોડી દિવાલ પડેલી જણાવી છે.
દૂધિયા તળાવ ઉપર બે પ્રાચીન જીર્ણ મંદિર જણાવી તેમાંના એકનો ઉદ્ધાર સં. ૧૯૯૭ માં થયો જણાવે છે. તેમાં રહેલી રમણીય ૧૦ પ્રતિમામાંથી ૬ પ્રતિમાઓ પર એ જ સંવત્ કનકકીર્તિ નામ સાથે લખેલ જણાવ્યા છે. ૧ પર રામકીર્તિ, અન્ય પ્રતિમાઓ પર ૧૫૪૮, તથા ૧૬૪૬, ૧૬૬૫ વાદિભૂષણ, ૧૬૬૯ સુમતિકીર્તિ નામ જણાવ્યું છે.
આગળ સીડિની બંને તરફ ૮ દિ. 2) જૈન પ્રતિમા જણાવી પછી ઉપર કાલકા દેવીનું મંદિર જણાવ્યું છે.
એ સીડિચેથી એક તરફ થોડું ચાલતાં પહાડની ટોચ પર રામચંદ્રજીના સુપુત્ર લવ અને અંકુશ બં. પ્રાં. સ્મા. માં કુશ નું નિર્વાણ સ્થાન, તેને સાક્ષાત્ મોક્ષમહલ અને એ પહાડ પરથી ૫ કોટિ મુનિ [ઉપર ટકેલી ગાથામાં જણાવેલ] મુક્તિ પધાર્યા !! જણાવે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
સોરઠ, ગુજરાત, મારવાડ( રાજપૂતાના ), માળવા,
મેવાડ અને દિલ્લી જેવા વિસ્તૃત દેશનાં ઉપસંહાર મહારાજ્યની સ્થાપના, વૃદ્ધિ અને
ઉન્નતિ-પ્રગતિ કરવામાં વર્ષો પર્યા ઉચ્ચ રાજ્યાધિકારીરૂપે તથા અન્યાન્ય પ્રકારે કિંમતી ફાળે આપનાર, ચાવડા, સોલંકી અને ચૈહાણ જેવા રજપૂત રાજવંશોને જ નહિ, મુસલમાન, મેગલ પાતશાહને અને છેવટે બ્રિટીશ સામ્રાજ્યના સૂત્રધારેને પણ ઉચ્ચ પ્રકારની સહાયતા–સેવા સમર્પનારા સંગ્રહસ્થાથી; તથા ધર્મ અને નીતિના પવિત્ર માગે પ્રેરનારા પ્રભાવશાલી, સગુણ સંશ્ચરિત્ર વિદ્વાન ધર્મોપદેશક ગુરુએથી ગૌરવશાલી થયેલ છે. જેનસમાજ, વસ્તુપાલ, તેજપાલ જેવા પિતાના પૂર્વજોના વિજય-સ્મારકના ભૂલાઈ ગયેલા પ્રામાણિક ઈતિહાસને વાંચે, વિચારે, સમજે. તેણે પ્રમાદથી, ભયથી, બેદરકારીથી અથવા અન્યાન્ય કારણેથી કેટલું ગુમાવ્યું ? કઈ રીતે ગુમાવ્યું? ક્ષુદ્ર આંતર કલહથી, અને પ્રમાદોથી થયેલી તેની નિર્બલતાને લાભ લઈ બીજાઓએ ક્રમશ: કેવી યુક્તિ પ્રયુક્તિથી આક્રમણે કર્યો? એ ગંભીર ઈતિહાસને સમજવા શક્તિમાન થાય, સાવધાન થાય અને જાગૃત થઈ પિતાના પૂર્વજોના સગુણેને અને ગેરવભર્યું સ્મારકને સંરક્ષવા તત્પરતા દર્શાવે, તે આ પરિશ્રમ સફલ થયે માનીશું.
–લા, લ, ગાંધી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના વીર મંત્રી તેજપાલનો વિજય.
[લે. પં. લાલચંદ્ર ભ. ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા.]
મંગલમય આનંદ-પ્રસંગે ઉપસ્થિત થયે છે કે દીર્ધાયુઃ શ્રી જૈનધર્મપ્રકાશની ૫૦ વર્ષની સેવાના સ્મારક તરીકે સુવર્ણ મહોત્સવ-સમિતિ દ્વારા સુવર્ણ–-વિશેષાંકની ચેજના કરવામાં આવી છે. તેમના આમંત્રણને માન આપી અમહારે પણ યથાશક્તિ નૈવેદ્ય ધરવું જોઈએ—એમ વિચારી યથામતિ કંઈક લખવા પ્રવૃત્ત થતાં ગુજરાતના પ્રતિષ્ઠિત પવિત્ર ઉત્તમ પુરુષોનેપ્રાચીન જૈન મંત્રીશ્વરેને ઉજજ્વલ કારકિદીભર્યો સુવર્ણમય "ઈતિહાસ દષ્ટિ–સમક્ષ ઉપસ્થિત થાય છે, ત્યારે બીજી તરફથી કેટલાંક વર્ષોથી ગુજરાતના કેટલાક સાક્ષરેએ સં. પ્રા. ઐ. આધારભૂત મૂલ ગ્રંથના અજ્ઞાનથી અથવા ધર્મભેદ, વર્ણભેદ જેવા ગમે તે આંતરિક કાર, જાણતાં કે અજાણતાં અસંબદ્ધ અને અસંભવિત કલ્પનાઓ કરી તે મહાપુરુષને કલંક્તિ અધમ દર્શાવવા કરેલે બુદ્ધિને વિચિત્ર અનુચિત ઉપયોગ નજરે ચડે છે. ગુજરાતનું ગૌરવ દર્શાવવાની ઘોષણા કરતા, ગુજરાતને સાંસ્કારિક વ્યક્તિ તરીકે સમજાવવા મહાપ્રયત્ન કરતા, ગુજરાતના નામાંક્તિ નવલકથાકારે ગુજરાતની વિશિષ્ટ વિભૂતિને મનસ્વી કલ્પનાઓથી અઘટિત રૂપમાં રજુ કરી, પિતાની શક્તિને અવળે માર્ગો ઉતારી ગુજરાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૨ )
સાક્ષર–સમાજને શરમાવ્યેા છે. કલા અને રસિકતાના મનમાન્યા પાષણને નામે સાચા ઇતિહાસને છૂપાવી વિપરીત વિધાન કરતાં ભીંત નહિ પણ પાયેા જ ભૂલેલા એ સાક્ષરાનેનવલકથાકારાને ઇતિહાસનું કેવું જ્ઞાન છે ? અથવા સાચા ઇતિહાસ પ્રત્યે કેટલે પ્રેમ છે? યા ગુજરાત પ્રત્યે કેટલું માન છે ? સાચી ગુણગ્રાહકતા અને કૃતજ્ઞતા કેટલા અંશમાં છે ? અથવા ગુણેામાં ઢાષા આવિષ્કરણ કરવારૂપ અસૂયા—અસહિષ્ણુતા કેટલી હદે પહાંચી છે ?તે જન–સમાજ આગળ પ્રકટ કર્યું છે. એથી પણ સતાષ ન થતાં વિદ્યાર્થિ– સમાજમાં—ગુજરાતની ઉછરતી યુવકપ્રજામાં એ કુસંસ્કારરૂપી વિષ પ્રસરાવવા થયેલા પ્રયત્ન પણ જાણીતા છે. ‘ ઋતિ કે જમત ' જેવાં કલ્પિત પ્રકરણાદ્વારા અને કલ્પિત પાત્ર– સમધાદ્વારા વિલક્ષણ પ્રકારે જૈન ધર્મને અને સમાજને નિન્દ, તિરસ્કારપાત્ર, ધિક્કારવા ચેાગ્ય ધૃણિતરૂપમાં દર્શાવતાં તેમના સ્વૈરવિહારી મુત્સદ્દી મગજને શાંતિ નથી વળી. સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય તરફ ચાપલ કરવાથી, કે ગુજરાતની રાજમાતા પવિત્ર સતી મયણલ્લાને તરંગી કલ્પનાઓથી વિચિત્ર અયેાગ્ય પ્રેમ સંબંધવાળી દર્શાવવાથી જ સંતાષ નથી થયા. મહામાત્ય ગુંજાલ, મંત્રીશ્વર ઉડ્ડયન, વાગ્ભટ, આમ્રભટ અને સાંત, સજ્જન જેવા માનનીય, ઇતિહાસપ્રસિદ્ધ ગુજરાતના યશ:શેષ વિદેહી વિશિષ્ટ અધિકારીઓને,શ્રાવક વણિક જૈન સમાજને નીચ દર્શાવવા, કરી શકાય તેટલા વચનમાણુ–પ્રયાગ કરી તુચ્છકારતાં કે અધમ સૂચવતાં ભાગ્યે જ સકાચ થયા જણાય છે. ઘનશ્યામ અથવા રા. ક. મા. મુનશીની નવલકથાઓ (પાટણની પ્રભુતા, ગુજરાતના નાથ, રાજાધિરાજ વિ. )વાંચનારાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૩ )
જઈ શકે છે કે–બીજાઓ પર ધર્મ–ઝનુનનો મિથ્યા આરેપ મૂકનારા લેખકે સ્વયમેવ કેટલો બધો ઉત્કટ ધર્મ-પ્રેમ (!ઝનૂન) કેળવ્યું છે? ઈતિહાસની અગમ્ય ફિલસૂકી ઉચ્ચારતા અપૂર્વ ઈતિહાસવેત્તાએ કેટલી બધી ન્યાયવૃત્તિ દર્શાવી છે! કેટલું બધું માધ્યચ્ચ જાળવ્યું છે? કેટલી સત્યપ્રિયતા સૂચિત કરી છે? એમ કરતાં સ્વદેશ–પ્રેમ કે સ્વદેશ–દ્રોહ દર્શાવ્યું છે? એ એતિહાસિક નામે ઓળખાતી ઈતિહાસ–વિનાશક નવલકથાઓ વાંચનારા અને સાચા ઈતિહાસને તુલનાત્મક બુદ્ધિથી જાણનારા જ સમજી શકે તેમ છે. જેન–સમાજ અને ધર્મ તરફ ભ્રમ વા અજ્ઞાન ફેલાવનારાઓ સામે જૈનધર્મપ્રકાશે સાચે પ્રકાશ આપવા અધી સદીમાં કેટલે અંશે પ્રયત્ન કર્યો છે? અથવા હવે તે પોતાની પ્રૌઢ અવસ્થામાં તે પ્રયત્ન કરી પોતાના નામને સાર્થક કરી કેવી રીતે દીપાવશે? અથવા જન–સમાજને સાચે પ્રકાશ આપવામાં તે કેટલે અંશે સફળ થશે–તે જોવાનું રહે છે.
ઉપર્યુક્ત મંત્રીશ્વરેના સંબંધમાં આ લેખકે “ગૂર્જરેશ્વરના મંત્રીશ્વરે” નામના નિબંધમાં ઐતિહાસિક દષ્ટિએ સ્વલ્પ પ્રયત્ન કરેલો હોવાથી અહિં માત્ર પિોરવાડ વણિક સુપ્રસિદ્ધ જૈન મંત્રીશ્વર વસ્તુપાલના અનુજ સહોદર ક્ષાત્રતેજ ધરનાર તિધર વાર મંત્રી તેજપાલની એક તેજસ્વી એતિહાસિક વિજય-કથા રજુ કરવા ઈચ્છા છે. જે પરથી “વનરાજ ચાવડે” જેવી નવલકથામાં “શૂરવીર અને શ્રાવક” જેવાં પ્રકરણ દ્વારા શ્રાવક જૈન સમાજ તરફ કરાયેલે નિંદ્ય આક્ષેપ કેટલે અનુચિત અને અસ્થાને હતો એ પણ સમજી શકાશે. | વિક્રમની તેરમી સદીના છેલ્લા ચરણમાં–વિ. સં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(૪ ) ૧ર૭૬થી ૧ર સુધી મંત્રીશ્વર વસ્તુપાલની તથા વિ. સં. ૧૩૦૪ સુધી તેના લઘુબંધુ તેજપાલની અસાધારણ સેવાનું સદભાગ્ય ગુજરાતને મળ્યું હતું. એ મંત્રીશ્વરેના સુપુત્રો જયંતસિંહ અને લાવણ્યસિંહ વિગેરેની સેવા પણ તેમાં સંમિશ્રિત થયેલી હતી. ગુજરાતના એ સપૂત વફાદાર બહાદૂર અને દાનવીર ધર્મનિષ્ઠ મંત્રીશ્વરેના સદ્દગુણભર્યા સક્તવ્યમય ઇતિહાસને-સાચા સંપૂર્ણ જીવન-ચરિત્રને આલેખવું-એ એક અસાધારણ કાર્ય છે. એમનાં જીવનનું કંઈક દિગદર્શન એમના સમકાલીન અને નિકટવતી અનેક કવીશ્વરેએ વિશ્વસનીયરૂપમાં સં. અને પ્રા.માં તથા પ્રા. ગ. માં, ગદ્યમાં અને પદ્યમાં ગ્રથિત કરેલું છે જે અનેક ગ્રંથામાં, પ્રશસ્તિમાં અને શિલાલેખમાં સદભાગ્યે હાલ પણ ઉપલબ્ધ થાય છે. તેને સુવ્યવસ્થિત, સુસંકલિત, સુસંબદ્ધ કરવામાં સુપ્રતિભા સાથે વિશિષ્ટ પરિશ્રમ અને અવકાશ જોઈએ. આ લેખકે આઠેક વર્ષ ઉપર “વિરમંત્રી વસ્તુપાલને ધર્મપ્રેમ” (જેન ૧૯૨૬ મે)માં તથા “સિદ્ધરાજ અને જેને” (જેના ૧૯૨૭ મે) નામના લેખમાં પ્રસંગવશાત ઉપર્યુક્ત મંત્રીશ્વર વસ્તુપાલ સંબંધમાં તથા તેમની કીર્તિ વિસ્તારનારા કવિઓની કૃતિની નામાવલી તરફ અંગુલિનિર્દેશ કર્યો હતે. અહીં માત્ર તેજપાલની એક શેર્યકથા દર્શાવવા પૂરતો પ્રયત્ન છે.
મંત્રીશ્વરનાં સ્મારકો. મંત્રીશ્વર તેજપાલે કેટલાંક ચિરસ્થાયી વિશિષ્ટ સ્મારક
કરાવ્યાં હતાં–તેમાંનાં કેટલાંક અદ્યાપિ ગિરનારમાં વિદ્યમાન પણ છે. મુખ્ય આ પ્રમાણે
જાણવામાં આવ્યાં છે તેણે ગિરનારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫) નીચે પિતાના નામે તેજલપુર કરાવ્યું હતું. જ્યાં ગઢ, મઠે, પરબ, મનહર ઘરે અને આરામ( બગીચા)ની શ્રેષ્ઠ રચના કરાવવામાં આવી હતી. તે જ નગરમાં પિતાના પિતાના સ્મારક તરીકે “આસરાજ-વિહાર” એવા નામથી, સુશોભિત પાશ્વજિનમંદિર કરાવ્યું હતું, તથા પોતાની માતાના નામથી વિસ્તૃત કમર-સરવર કરાવ્યું હતું. તથા ગિરનાર પર નેમીશ્વરનાં ત્રણ કલ્યાણકાને સૂચવતું ઘણું ઉંચું જિન–ભુવન રચાવ્યું હતું.-એમ એ મંત્રીશ્વરેના સમકાલીન તથા તેમના સ્મારક ધર્મસ્થાનેને વિ. સં. ૧૨૮૭ થી ૧૨૩ લગભગમાં પ્રતિષ્ઠિત કરનારા ધર્મગુરુ વિજયસેનસૂરિએ રેવંતગિરિ–રાસ(ગા. એ. સિ. પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહ ભા. ૧, કડવું ૧, કડી ૯, ૧૦ તથા કડવું રજુ કડી ૧૭)માં તથા બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય [ ગા.ઓ. સિ. સર્ગ ૧૨, લે. ૪૮ થી ૫૦] માં જણાવ્યું છે. જિનપ્રભસૂરિ વિગેરેએ તીર્થકલ્પ( રૈવતકલ્પ) વિગેરેમાં પણ ઉપર્યુક્ત ઘટનાએનું સૂચન કર્યું છે. વિજયસેનસૂરિ–શિષ્ય ઉદયપ્રભસૂરિ વિગેરેએ ધમાલ્યુદય મહાકાવ્ય (સંઘપતિ-ચરિત) વિગેરેમાં સૂચવ્યા પ્રમાણે તે મંત્રીએ ત્યાં તપસ્વી જટાધરોને ગામનું શાસન-દાન અપાવી વસ્ત્રાપથના માર્ગને તથા સંઘને સંતાપરહિત કર્યો હતે. શત્રુંજય પર કરાવેલ નંદીશ્વરતીર્થની રચના અને ત્યાં
પોતાની પત્ની અનુપમાના સ્મારક તરીકે શત્રુંજયમાં શિલાબદ્ધ કરાવેલા સ્વચ્છ મિણ જલ–
પૂર્ણ “અનુપમ સરોવર’ને ઉલ્લેખ તેના સમકાલીન ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિ વિગેરે કવિઓએ કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
(૬) મંત્રીશ્વર તેજપાલે પોતાની પત્ની અનુપમા અને પુત્ર
લાવણ્યસિંહ(લૂણસીહ )ના પુણ્યાર્થ આબુમાં વિ. સં. ૧૨૮૭ માં આબુ ઉપર પ્રતિ
તિ કરાવેલ “લૂણસીહ–વસહી’ નામનું અપૂર્વ મનહર શિલ્પકલાવાળું સ્મારક જગતુ-પ્રસિદ્ધ છે. તેમના સમકાલીન કવિ જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૮૬ લગભગમાં રચેલા હમ્મીર–મદમર્દન નામના સં. પ્રા. નાટક (ગા. ઓ. સિ. પ્રકાશિત)માં સૂચિત કર્યું છે કે ઉપર્યુક્ત મંત્રીશ્વરના ગુજરાતની અનુપમ સેવાના અપૂર્વ અવસરમાં એ લાવણ્યસિંહે પણ અમૂલ્ય સહાયતા કરી હતી. મહારાણા વીસલદેવના સમયમાં ભેગુકચ્છ (ભરૂચ)માં વિ. સં. ૧૨૯૮ માં પંચકુલના અધિકારમાં એ લૂણસીહનું પ્રાધાન્ય હતુંએમ એ સમયમાં લખાયેલ દેશીનામમાલાના ઉપલબ્ધ તાડપત્રી પુસ્તક પરથી જણાય છે. [ જુઓ ગા. એ. સિ. પાટણ ભંગ કર્યો. વ. ૧, પૃ. ૬૯]. તે ભરૂચના શકુનિકા-વિહાર-સુનિસુવ્રત-જિનમંદિરની
૨૫ દેવકુલિકાઓને પણ ઉપર્યુક્ત જયર્સિભરૂચમાં હસૂરિના ઉપદેશથી મંત્રીશ્વર તેજપાલે
સુવર્ણદંડેથી વિભૂષિત કરી, મંત્રીશ્વર ઉદયનના સુપુત્ર અંબડની કીર્તિને વિશેષ ઉજવલ કરી હતી, એમ એજ જયસિંહસૂરિકવિએ પ્રશસ્તિદ્વારા પ્રકાશિત કર્યું છે.
મંત્રીશ્વર વસ્તુપાલ સાથે તેજપાલનાં પણ વાસ્તવિક કીર્તિ-કવન અનેક કવીશ્વરેએ ઉચ્ચાર્યા છે. આબુ, ગિરનાર જેવા અત્યચ્ચ પવિત્ર સ્થાનમાં કરાવેલ રમણીય મનહર ચિરસ્થાયી સ્મારકામાં શિલાલેખરૂપે અને અનેક ગ્રંથરત્નમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૭ )
એ પ્રશસ્તિયા ઉપલબ્ધ થાય છે. જે સનુ ઉદ્ધરણ અહિં અશકય છે. વિ. સં. ૧૨૯૬માં મંત્રીશ્વર વસ્તુપાલના સ્વર્ગવાસ થયા પછી પણ, વિ. સ. ૧૩૦૩ માં અણુહિલપાટક (પાટણ)માં, મહારાજા વીસલદેવના રાજ્યસમયમાં, મહામાત્ય તેજપાલના અધિકાર વખતે લખાયેલ આચારાંગસૂત્ર–વૃત્તિવાળું તાડપત્ર પુસ્તક ખંભાતમાં ઉપલબ્ધ થાય છે [ પીટન રિ. ૧, પૃ. ૪૦ ]. જે પછીના વર્ષમાં વિ. સં. ૧૩૦૪ માં એ મત્રીશ્વર તેજપાલ દિવંગત થયાના દુ:ખદ ઉલ્લેખ મળે છે.
ધાળકા( ગુજરાત )ના મહારાણા વીરધવલના પ્રીતિપાત્ર એ વીર મ ંત્રીશ્વર તેજપાલે ગેાધ્રાના ઐતિહાસિક અભિમાની રાજા ઘૂઘુલ પર આક્રમણુ ઘટના-નિર્દેશક કરી વીરતાપૂર્વક વિજય મેળવ્યેા હતા. એ પ્રસ'ગ અહિં સૂચવવાના છે. આ ઐતિહાસિક ઘટનાને સક્ષેપ-વિસ્તારથી પ્રાચીન એ વિદ્વાનાએ પોતાના ગ્રંથામાં જણાવી છે. હમ્મીર જેવા મ્લેચ્છ વીરાને પણ હુકાવી તેના મદનુ મન કરવામાં પણ સફળ અમૂલ્ય સેવા અર્પનારા પ્રતાપી મુત્સદ્દી એ મત્રીશ્વરાના ઝળહળતી કારકિર્દીવાળા સુસમય વીત્યા પછી પચાસેક વર્ષોમાં દીવા પાછળ અંધારૂ હોય તેમ ગુજરાત, મુસલમાની આક્રમણા અને આધિપત્યમાં મૂકાયા; તે સમયમાં વિદ્યમાન, વિ. સ. ૧૩૮૭ માં પ્રાકૃત ઢચાશ્રયવૃત્તિ રચનાર તથા રત્નાકરાવતારિકાપજિકા, ન્યાયક દલીપજિકા, ચતુરશીતિપ્રખ ધ
( વિનેાદકથા-સંગ્રહ–આંતરકથા—સંગ્રહ), ષડ્ઝ નસમુચ્ચય, નેમિનાથફાગ વિગેરે રચના કરનાર, વિ. સં. ૧૪૦૧ માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૮ )
મેરુતુગસૂરિના સ્તંભને દ્ર–પ્રમધને શુદ્ધ કરનાર રાજશેખરસૂરિએ વિ. સ. ૧૪૦૫માં દિલ્લીમાં રચેલ પ્રમધકાષચતુર્વિશતિપ્રમ ધ( વસ્તુપાલપ્રમ ધ )માં ઉપર્યુંક્ત ઘટના– પ્રસંગ સ. ગદ્યમાં સ ંક્ષેપમાં સૂચવ્યે છે; પરંતુ ૫. જિનહ - ગણિએ વિ. સં. ૧૪૯૭ માં ચિત્રકૂટપુર(ચિત્તોડ )માં રચેલા સ. પદ્યમય હર્ષીક કાવ્ય વસ્તુપાલ–ચરિત્રમાં વિસ્તારથી આ ઐતિહાસિક પ્રસંગ દર્શાવ્યા છે. સાથે ગાધ્રા, પાવાગઢ, વડાદરા, ડભાઈ વિગેરે આસપાસના પ્રદેશમાં તે મંત્રીશ્વરે પેાતાના વિજયને સ્મરણ કરાવતાં કરાવેલાં ધાર્મિક સ્મારકા– જિનમંદિર વિગેરેનું પણ ત્યાં સૂચન કર્યું છે. એ ખ નેત્રથાના મુખ્ય આધાર પર આ નિષધની સંકલના છે.
ઉપર્યુક્ત પુસ્તકાના ભાષાંતરકારાએ અને અન્ય લેખકાએ તેમાં કેટલેક ફેરફાર કર્યા છે. ા સ સાહેબની રાસમાળા[ ભા. ૨ જા ]માં વાધેલા વિષે ભાષાંતરકર્તાના વધારામાં, શાસ્રી ત્ર. કા. ના વીરધવલપ્રબંધ (બુદ્ધિપ્રકાશ પુ. ૧૩)માં, રા. રા. ગા. હા. દેશાઇના ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં, વીરશિરામણિ વસ્તુપાલ અથવા પાટણની ચડતી પડતી ( ભાગ ૧ લેા. ) જેવી નવલકથામાં અને રા. તા. 1. અડાલજાની વીરની વાતા(સચિત્ર ભા. ૩ જા)માં મદ— મન નામની વાર્તામાં, વીસમી સદી જેવાં માસિકમાં અને એકાદ ચિત્રપટમાં ( સીનેમાની ફિલ્મમાં ) આ ઐતિહાસિક ઘટનાને ઉતારવા કેટલેાક પ્રયત્ન થયા છે; પરંતુ વાસ્તવિક ઇતિહાસ, મૂલ ગ્રંથામાં કેવા સ્વરૂપમાં મળે છે, તે પ્રકાશિત કરવાની આવશ્યકતા હાઇ આ પ્રયત્ન ઉપયાગી થશે; એવી આશા છે.
ઉપર્યુ ક્ત ૫. જિન ગણિએ વસ્તુપાલચરિત્રના ત્રીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કર્યુ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીરૂપી સ્ત્રીના લલાટને શોભાવતું તિલક જેવું,
રમણીય સંપત્તિના ધામરૂપ ગોધા ગોધા નામનું નગર છે. કાંતાની જેમ મહેદ્રી
નદી, મૃદુ અને શીતલ તરંગરૂપી બાહુવડે, તટરૂપી પલંગ પર રહેલા જે( નગરરૂપ પતિ)ને આલિંગન કરે છે.” “ રણાંગણમાં પડેલા તે તે પ્રસિદ્ધ સુભટેનાર અંગેના સ્થાનમાં અહિં અનેક સ્વયંભૂ શંભુનાં લિંગ થયાં છે. એ વિગેરે પ્રકારના આશ્ચર્ય ઉપજાવનારા પ્રવાદેવડે જ્યાંની બિરૂદાવલી, આવનારા કેના ચિત્તને સ્પષ્ટ રીતે વિનેદ પમાડે છે. જે સ્થાન, ગુજરાતની ભૂમિ તરફથી માળવા તરફ જનારા લેકેને શ્રમ દૂર કરનાર હાઈ વિશ્રામ માટે થાય છે. ત્યાં ગર્વના પર્વત જે, મહાતેજસ્વી મંડલીક રાજા
ઘૂઘુલ હતો. જે, ધર્મની મર્યાદાનું ઘૂઘુલ ઉલ્લંઘન કરી ઘોર કર્મ કરતો હતો.
વિકટ આકૃતિવાળે એ રાજા વિશ્વાસઘાત, લાંચ વિગેરે ઘણું પાપ કરવામાં તત્પર બન્યું હતું અને વણિકજનેના સમૂહને પણ લુંટતે હતે. સત્પદ
૧. પ્ર. કે. માં મહીટ(મહીકાંઠા) દેશમાં જણાવ્યું છે. ૨. પ્ર. કે. માં ૧૦૧ રાજપૂત સૂચવ્યા છે.
૩. હી. ૨. કાપડિયાદ્વારા સંશોધિત ચતુર્વિશતિ-પ્રબંધમાં પ્રકાશિત સ્વયં તુ પાઠ યુક્ત જણાતું નથી.
૪. પ્રાચ્યવિદ્યામંદિર, વડેદરાની વસ્તુપાલ-ચરિત્રની હ. લિ. પ્રતિમાં ઘણીવાર ધૂધિલ નામ દર્શાવ્યું છે.
૫. પ્ર. કો. માં જણાવ્યું છે કે-તે ગુજરાતની ભૂમિમાં આવવા ઈચ્છતા સાર્થોને ગ્રહણ કરતો(પકડત) હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
સ્થાપન કરવામાં નિષ્ઠ એવા કવિના અંત:કરણની વૃત્તિ જેમ શ્રેષ્ઠ અર્થ–સમૂહને ગ્રહણ કરવામાં તત્પર હોય છે, તેમ તે (ઘૂઘુલ)ના અંત:કરણની વૃત્તિ પણ બીજાના દ્રવ્યસમૂહને ગ્રહણ કરવામાં સદા તત્પર રહેતી. જેના સર્વ પૂર્વજો ચાલુક્ય(સોલંકી) રાજાની આજ્ઞાને સર્વ પ્રકારનાં સુખ આપનારી સમજી, વશંવદ બની આનંદપૂર્વક શેષા ચડાવે તેમ મસ્તક પર ધારણ કરતા હતા, પરંતુ દુઃશાસન જે, અન્યાયી સુભટોને અગ્રેસર આ (ઘૂઘુલ), તે આજ્ઞાને પોતાના મસ્તક પર ધારણ કરતો ન હતો. રાજા(વરધવલ)ની આજ્ઞાથી એક વખતે મંત્રીશ્વર
વસ્તુપાલ અને તેજપાલે પ્રકટ વચન મંત્રીઓને બેલનારા રેવંતદેવ નામના ભટ્ટને સંદેશા સંદેશ સાથે તેની તરફ મેક. બોલનારાઓમાં
શ્રેષ્ઠ એવા એ ભદ્દે જલ્દી તેની રાજધાની (ગોધા)એ પહોંચી ઘુલ રાજાને આશીર્વાદ આપે કે –
લક્ષ્મીને ભેટનાર ઉચ્ચ ભુજાવડે જેને પ્રચંડ મહિમા છે એ, મૂર્તિમાન વીરરસ, રાજાઓને ગુરુ(વડિલ), ગેધાને રાજા ઘૂઘુલ જ્યવંત હે, જે, ગુજરાતના રાજા અને માલવાના રાજા એ બંનેની વચ્ચે (સરહદમાં) ગુફામાં, અહંકારી શત્રુરૂપી હાથીઓને વિદારવામાં સમર્થ સિંહની જેમ ગાજે છે.” १ “मूर्तो वीररसः क्षितीश्वरगुरुर्जीयाजयश्रीपरि
___ध्वजोत्तुङ्गभुजाप्रचण्डमहिमा गोध्राधिपो घुघुलः । यः श्रीगौर्जरराज-मालवनृपद्वन्द्वान्तरे कन्दरे
दृप्तारिद्विपकोटिपाटनपटुः पञ्चाननो गर्जति ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૧૧ ) રાજાએ અનુજ્ઞાત કરેલા, યથાયોગ્ય આસનને અલંકૃત કરી આ ભદ્દે મંત્રીને સંદેશો નિવેદિત કર્યો કે “રાજન ! સમસ્ત રાજાવડે સેવાતા, ગુજરાતના રાજેદ્ર વીરધવલ રાજા, મસ્તકપર અભિષેક કરવાની યેગ્યતાને ધારણ કરે છે. સત્યભામા(સત્ય તેજ લક્ષમી)થી યુક્ત, લીલામાત્રમાં બલિ–બલવાનેને બંધન કરનાર, યશ અને દયાવડે આનંદ ઉત્પન્ન કરનાર જે શ્રીમાન (વરધવલ) પુરુષોત્તમ છે (શ્રીકૃષ્ણના પક્ષમાં સત્યભામા, બલિ-બંધન, યશોદા અને લક્ષમી સંબંધી અર્થ પ્રસિદ્ધ છે).
જે (વરધવલ), યુદ્ધમાં બાવડે દુશમનને જલ્દી દીનિદ્રા (મરણ) આપીને, જયલક્ષમી સાથે, વૃદ્ધિ(વ્યાજ) સાથે જીવિત ગ્રહણ કરે છે. તેને સચિવાધીશ, ચક્રપાણિ (કૃષ્ણ)ને ઉદ્ધવ જે, ક્રુરતા પ્રજ્ઞા-વૈભવથી ભુવનમાં અદ્દભુત એ વસ્તુપાલ છે; તથા જગતને જીતનાર, બુદ્ધિબલવાન્ મંત્રી તેજપાલ, તે(વસ્તુપાલ)ને લઘુબંધુ છે. જેની પ્રેક્ષા–પ્રતિભાને પ્રાપ્ત કરવાને દેને ગુરુ બૃહસ્પતિ પણ ઈચ્છે છે. હે રાજન! આંતરિક પ્રીતિ ધારણ કરતા તે બને મંત્રીશ્વરેએ આપના હિતમાટે મહારા મુખદ્વારા એવી રીતે નિવેદન કર્યું છે કે “આપ, સર્વ રાજાઓની પંક્તિમાં ગુણવડે મણિ જેવા વિખ્યાત હોવા છતાં ધર્મ અને નીતિને નાશ કરનારું ઘોર કર્મ શા માટે કરે છે? તે અન્યાયને જલ્દી મૂકે, ન્યાયમાર્ગના મુસાફર થાઓ, કારણ કે અત્યુઝ પુણ્યનું અને અત્યુગ એવાં પાપનું ફળ આ લેકમાં જ મળે છે–એવું સ્મૃતિવચન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
વિશ્વને પાવન કરનારાં, વીરધવલ રાજાના શાસનને શ્રેયની અભિવૃદ્ધિ માટે શેષાની જેમ સદા મસ્તક પર ધારણ કરે; અન્યથા કૃતકૃત્યતા કરી ભીમ, ચામુ’ડ, સાંગણુ વિગેરે રાજાએની પંક્તિ(મરણાવસ્થા)માં પોતાને સ્થાપેા. ”
ભટ્ટનાં એવાં વચન સાંભળી, કાપથી તપતા અંગવાળા, ઘેાર વિક્રમ ધારણ કરનારા રાજા ઘૂઘુલે પ્રત્યુત્તરરૂપે ઉચ્ચાયુ. કે— અહા !
ઘૂઘુલનાં કોપ-વચના. આ બંને દુરાત્મા વાણિયાઓનુ પણ કેવા પ્રકારનું સાહસ છે? કે, અમને ( રાજાઓને ) પણુ દૂતદ્વારા આદેશનુ નિવેદન કરે છે ! ખરેખર, એ બન્નેને પેાતાની પહેલાની અવસ્થા ભૂલાઇ ગઇ લાગે છે, જેથી રાજાની પણ આવી રીતે તિરસ્કાર–વિડંખના કરવામાં આવે છે. કહ્યું છે કે... અવંશ( હીનવંશ)માં પડેલા રાજા, મૂર્ખના પુત્ર છતાં થયેલ પંડિત, અને ધન પ્રાપ્ત કરનાર અધન; તે જગને તૃણુ જેવું માને છે. ' તાતું મ્હારા આ કથનને તે અને અધમ સચિવાને કહેજે કે—‘ શું સિંહ હરણના શાસન( હુકમ )ને માથે ચડાવે ? ’ પણ રાજ–મદના ઉન્માદથી વિવશ થયેલા ચિત્તવાળા એ અને દુરાચારી નીચ જેમ તેમ ખેલે. કહ્યું છે કે— સૂર્ય - મંડલથી ઉષ્ણતા પ્રાપ્ત કરનાર વાલુકા( રેતી)ના સમૂહ, જેમ તપે છે, તેમ ખીજા પાસેથી લક્ષ્મી પ્રાપ્ત કરનાર નીચ અત્યંત તપે છે. ' તા અનુચિત કર્મ કરનારા એ નેની, નદીના તટપર રહેલા ઝાડની જેમ નિશ્ચે નજીકમાં જ પડતી થવાની. કહ્યું છે કે ઐચિત્યથી સ્ખલન થવુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૧૩)
બુદ્ધિનો વિપર્યા અને મોટાઓ સાથે વિરોધસર્વસ્વ-વિનાશનાં એ ૩ કારણો છે. એમ કહીને તે બોલતા બંધ રહો. પછી ભટ્ટ, ઘૂઘુલ પ્રત્યે બે કે–વણિકના પુત્ર
હેવાના કારણથી તે બંને મંત્રીઓની મંત્રિતૂતનાં અવજ્ઞા ન કરે. ખરેખર, સૂર્ય, ચંદ્ર સાંત્વન-વચને. જેવા પ્રતાપી અને પ્રભાવાળા તે બને,
સર્વ રાજાઓને સન્માર્ગ દર્શાવવા માટે જ પૃથ્વી પર ઉતર્યા છે. ગુણેના આધારરૂપ, પ્રભામય, મંત્રીઓ-રૂપી દીવાઓ જે ન હોય તે, અહંકારવડે અંધ બનેલા રાજાઓ નીતિના માર્ગે કેવી રીતે જઈ શકે? હે રાજન! કુમારપાળને મંત્રી, ઉદયનને પુત્ર શ્રીમાન આમ્રદેવ, વણિક માત્ર હેવા છતાં પણ શું વિક્રમી ન હતે? જે સાહસિક પુરુષે “રાજ-પિતામહ” બિરુદથી પ્રખ્યાત એવા રાજેન્દ્ર મલ્લિકાર્જુનને યુદ્ધમાં જીતીને તેના મહેલનું સર્વસ્વ ગ્રહણ કર્યું હતું.'
એ સાંભળી કેપથી લાલચળ મુખવાળો થયેલ ઘૂઘુલ १ “ औचित्यस्खलनं बुद्धर्विपर्यासो विरोधिता ।
મદમિઃ સદ વિના પાત્ર ” २ “ दर्पान्धा धरणीनाथाः कथं यान्तु नयाध्वनि ? ।
यदि न स्युर्गुणाधारा मन्त्रिदीपाः प्रभामयाः ॥ आम्रदेवो न किं राजन् । श्रीमानुदयनाङ्गजः । मन्त्री कुमारपालस्य वणिग्मात्रोऽपि विक्रमी ? ॥ मल्लिकार्जुनराजेन्द्र राजराजिपितामहम् ।
નિર્નિત્ય સાહસી યુદ્ધ રમસર્વસ્વમબહી છે” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ઘૂઘુલન અભિમાન.
ભુજ, વાણિયા
લાજે છે. રણસંગ્રામમાં મ્હારા માહુદંડની ખુજલીના રસને કાણ પૂરશે ? એ તુ મને કહે; અથવા ખાંડેખાંડાની યુદ્ધકળામાં રહેલી મ્હારી કુશલતાને કાણુ મેળવી શકશે ? પ્રાઢ નરેંદ્રો સાથે રુદ્ર રણસ ગ્રામ ખેલવામાં અસાધારણ રસવાળા આ મ્હારા બાહુએ વાણિયાના પુત્ર પર વિજય મેળવવાના ઉત્સાહમાં લાજે છે; તા પણ તું જલ્દી જઈને તે બ ંને દુરાશયાને મેાકલ, સના ભુજમાહાત્મ્યને યુદ્ધ જ કહેશે. ' એ પ્રમાણે કહીને તે( ભટ્ટ)ને સાનાના દાનથી સતેષ પમાડીને ઘૂઘુલે મેકલ્યા. તેણે જઈને સઘળું પેાતાના સ્વામી મંત્રીઓને કહ્યું.
,
( ૧૪ )
ખેલ્યા. કે— મ્હારા જયવાળા આ સાથે યુદ્ધ કરતાં
ત્યાર પછી શેાધ્રાના હઠીલા રાજાએ ( ઘૂઘુલે ) તેની પાછળ જ શૂરદેવ નામના ભટ્ટને વીરધવલ પાસે મોકલ્યા. તેણે પણ આવીને, જેનું શાસન રાજાઆવડે લલાટા પર ચડાવાતુ હતુ, જેનાં મને પડખાં એ મંત્રિરા( વસ્તુપાલ અને તેજપાલ )વડે શૅાલતાં હતાં, જેનુ મેટુ એજસ્ (તેજ ) જણાતું હતુ, એવા ચદ્રવંશના મુક્તામણિ જેવા રાજા( વીરધવલ )ને જોઇ, વિસ્મય અને આનદયુક્ત થઇને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા કે
ઘૂઘુલના દ્ભુત.
“ “ સકળ કળાએના કાશ( ખજાના )ને ઉલ્લંસિત કરતી જૈતલદેવીવડે યુક્ત, રાજ્યને નિષ્કંટક પૃથ્વીવાળું બનાવતા વસ્તુપાલ સાથે શ્રીકરણમાં પ્રઢ અનુભવી પ્રતિભાવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
તેજપાળવડે અનુસરાતા હૈ ચાલુકયદેવ ! ( વીરધવલ ! ) જ્યાં સુધી આ સૂર્ય તપે છે, ત્યાં સુધી આપ ભૂમડલને ધારણ કરો. હે વીરધવલ રાજન ! આપે કલિયુગમાં, કૃતિ સમૂહ( સજ્જના )માં દાનલીલાએ વડે સૂર્ય-પુત્ર( કર્ણ)ના સાક્ષાત્કાર કરાવ્યેા છે. ”
"
ત્યાર પછી તે દૂત એલ્યે કે— પેાતાને પુરુષાથી એ( પરાક્રમી પુરુષા)માં અગ્રેસર માનતા, અને ઘૂઘુલે માલેલી અન્ય સમસ્ત રાજ–મંડલને અત:પુરના તિરસ્કારવાળી સ્થાનમાં કરતા, (સ્ત્રી જેવા ગણતા) ગાધ્રાભેટ. ની ભૂમિના ચક્રવતી એ-ઘઘુલે આપને કાજળની ડમ્મી અને રકાંચળી સાથે
સાડી ભેટ કરી છે.
સભ્ય-મંડલીએ તે ભેંટણાંને ષ્ટિગાચર કરીને ક્રોધ ધારણુ કરતાં તે(ભ્રૂકુલ )ના વિકલવીરધવલની ભાવ( ગાંડપણુ ) માન્યા. તે સમયે વિશિષ્ટતા ચૌલુકયો( સાલકી )માં ચંદ્ર જેવા વીરધવલે સહજ હાસ્ય સાથે સફળ
સલાને અમૃત સિંચતી એવી વાણી ઉચ્ચારી કે–“ આપના રાજાએ પેાતાના વંશને ઉચિત એવા આચાર સાક્ષાત્
१ “ युक्तो जैतल्लदेव्या सकलमपि कलाकोशमुल्लासयन्त्या राज्यं निष्कण्टकोर्वीभरमुपनयता वस्तुपालेन साक
तेजः पालेन च श्रीकरणपरिणतप्रातिमेनानुयातो
धत्तां चौलुक्यदेव ! क्षितिवलयमयं यावदम्भोजिनीशः H. "
૨ પ્રબંધકાષમાં કાંચળીનું સૂચન નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
રીતે સૂચવતાં આ ભેટણ યુક્ત જ કર્યું છે.” તે ભેટણાને રાજાની આજ્ઞાથી મંત્રીએ ખજાનામાં મૂકાવીને તે શ્રેષ્ઠ ભટ્ટને દ્વાન અને માનવર્ડ આનંદ પમાડી વિસર્જિત કર્યો. રાજાનું મિતભાષિપણું, અને સભાની નીતિભરી સ્થિતિ, એ જાણીને અંત:કરણમાં ચમત્કાર પામેલા તે ભટ્ટે પણ જઈને પેાતાના રાજા( ઘૂથુલ )ને તે કહ્યું.
ત્યાર પછી ચૌલુકય ભૂપાલ( વાઘેલા વીરધવલ ), ભૂમિના ઉત્કટ પાપસમૂહ જેવા ઘૂઘુલને ઉચ્છેદ ગોધ્રાના રાજા કરવા માટે સહજ ચિંતાતુર મનવાળા થયા સાથે યુદ્ધ કરવા છતા, ચંદ્ર જેમ ઉયાચલને શેાભાવે મીડું ઝડપનાર તેમ સિંહાસનને અલંકૃત કરી રહ્યા કાણુ ? હતા. એ ખાજૂ ખિરાજેલા અહસ્પતિ અને શુક્ર જેવા અનેે મત્રીએ (વસ્તુપાલ અને તેજપાલ )વડે તે શાભતા હતા. સદાચારી, વિખ્યાત–વિક્રમી તારાએ જેવા દ્વીપતા સેકડા રાજપુત્રા( રાજપૂતા )વડે ચેાતરથી આશ્રિત થયેલા હતા. સ્પૃહાવાળા ચકાર જેવા, વિવિધ દેશમાંથી આવેલા ઉચ્ચ પ્રકારના કવિ—કુંજરાવડે જે( વીરધવલ )ના ગુણુ–સમૂહ ગવાઇ રહ્યો હતા. પૂર્વે થઈ ગયેલા ભુજ મલશાલી વિક્રમ, સુજ, ભેાજ વિગેરે રાજાએનાં દાના અને તેમના અદ્ભુત પ્રશ્નયા જેને શ્રેષ્ઠ પડિતાવડે સંભળાવાઈ રહ્યા હતા. તેઓ સર્વ જોઈ રહ્યા હતા, તેવામાં આ( મહારાણા વીરધવલ ) સ્વયં મેલ્યા કે ગાધ્રાના અધિપતિ સાથે યુદ્ધ કરવા માટે ખીડું કાણુ ગ્રહણ કરશે ? ' ઘણા વખત થવા છતાં પણ જ્યારે કાઇપણ ભૂપાલે ( સામંતે કે રાજપૂતે ) તે ખીડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) ગ્રહણ કર્યું નહિ, એથી ઉત્પન્ન થયેલી અધિક લજજાવડે મહારાણુ વીરધવલે મુખ-કમલ નીચું કર્યું (નીચે જોયું). તે વખતે, દુશ્મનને કંપાવનારા, બાહુબલવાન તેજપાલે
પોતાના જ્યેષ્ઠ સહોદર( વસ્તુપાલ)ની વીર તેજપાલ અનુમતિથી તે બીડું ગ્રહણ કર્યું. એથી
અધિક પ્રસન્ન થયેલા વરધવલે તેને પંચાંગ પ્રસાદ (પાંચે અંગનાં આભૂષણે) આપીને પોતાની સભામાં તેની પ્રશંસા કરી ઉચ્ચાર્યું કે-“ વિપત્તિમાંથી પૃથ્વીને ઉદ્ધાર કરનાર આવા વીરપુત્રોની માતા તે જ ખરી રીતે પુત્રવતી છે.” ત્યાર પછી રાજ્યનાં કાર્યોને વિચાર કરી, સૂર્ય–સમાન
- પ્રભાવાળો (પ્રતાપી) મંત્રી (વસ્તુયુદ્ધની તૈયારી પાલ), પિતાના લઘુબંધુ (તેજપાલ) મંગલાચરણ સાથે પોતાના આવાસે આવ્યું. પ્રયાણ
ની સામગ્રી માટે પોતાના ક્ષત્રિયને નિયુક્ત કરીને, શરીર-શુદ્ધિ માટે કલ્યાણવિધિપૂર્વક સ્નાન કરીને, પોતાના યશ જેવા, ધોયેલાં(ઉજજવલ) વસ્ત્રો પહેરીને, રત્નમય આભૂષણેથી વિભૂષિત થયેલા છે અને ઉત્તમ મંત્રીઓએ સંવર-સંયુક્ત થઈ ઉલૂસતી ભક્તિથી ઘર–મંદિરમાં જિનેશ્વરની અષ્ટપ્રકારી નિર્દોષ પૂજા કરી.
ત્યાર પછી હર્ષિત અંત:કરણવાળા, પ્રકટ પ્રભાવડે દેદીમાન લાગતા ઇંદ્ર અને ઉપેદ્ર જેવા, સદાચારીઓમાં ધુરંધર એવા તે બંને મંત્રીશ્વરેએ સેંકડે રાજપૂતે સાથે પગે ચાલતાં, નગરના અલંકારરૂપ જિનમંદિરે આવીને શપૂજ્ય એવાં જિનબિંબની વિધિપૂર્વક વિવિધ પ્રકારે પૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) કરી. જગન્નાથની સ્તુતિ કરી, યથેષ્ઠ દાનેવડે યાચકને આનંદ પમાડ્યો. ત્યાર પછી ધર્મશાલાએ આવી ગુરુજીને નમસ્કાર કરી, જિન-પૂજા વિગેરેમાં પ્રેરણું કરનારી, શુભ શકુનાદિ ફળ સૂચવતી તેમની ધર્મદેશના સાંભળી. દેવપૂજાના નિશ્ચલ નિશ્ચયવાળા ઉચિત નિયમે ગ્રહણ કરી, તે બંને પોતાને ઘરે આવ્યા. શ્રીમાન્ મંત્રીએ સુપાત્રને દાન આપી, યાચકોને પ્રસન્ન કરી, વિવિધ દેશોમાંથી આવેલા સાધમિકે અને પોતાના પરિવાર સાથે ષસ–સંસ્કારવાળું સુખ કરનારું ભેજન કર્યું. ત્યારપછી ચાલુક્ય ભૂપાલ(મહારાણા વીરધવલ)ના
આદેશથી દેશના અધિપતિઓ( સામત પ્રસ્થાન રાજાઓ) સાથે તથા ઘોડા, હાથી અને
સુભટેની સેનાઓથી પરવરેલ, અસાધારણ પ્રચંડ સૈન્યના ચાલવાથી ઉડતી ધૂળવડે નિરાલંબ માર્ગ(આકાશ)માં બીજી પૃથ્વી રીતે હોય તેમ, અતિ પ્રઢ હાથી પર આરૂઢ થયેલ, ચાલતા ચામરેવડે અને પિતાના કીર્તિમંડલ જેવા વેત છત્રવડે શોભતે, યમરાજના જે દુસ્સહ, શત્રુઓને કંપાવનાર મહામાત્ય તેજપાલ, ગેધ્યાના રાજાને જીતવાની ઈચ્છાએ ચાલ્યો. “નિર્વેદ ન પામ-કંટાળવું નહિ–એ લક્ષ્મીનું મૂલ
છે.” એ સુભાષિતને સંભારતા સુબુદ્ધિસેના-ટ્યૂહ માન મંત્રીએ મેટાં પ્રયા દ્વારા જલ્દીથી
અનુક્રમે માહેદ્રી નદી ઉતર્યા પછી, રામચંદ્રજીએ સાગર તર્યા પછી અપૂર્વ વાનરાધીશોને યથાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) પરિષ્ટ કર્યા હતા તેમ, પિતાના સૈન્યને દીનતારહિત સજજ કરીને તેમાંથી કેટલુંક સન્ય, પોતાના સ્વામી(રાજા)ના શત્રુરાજાના નગર(ગધ્રા)ની સીમમાં ગાય હરવા વિગેરે માટે ત્વરાપૂર્વક કહ્યું અને પોતે પાછળના ભાગની રક્ષા કરવામાં વિચક્ષણ બની પાછળ સ્થિર રહ્યો. આગળ ગયેલા ઉત્સાહી તે સૈન્ય સમસ્ત ભૂતલને કંપ
વતાં ગેધ્રાના સીમને વેગપૂર્વક દબાવ્યું. યુક્તિ-પ્રયુક્તિથી આઠંદ આપનારાં, પ્રાણ હરનારાં બાણે
ઘૂઘુલને રણ- વડે, રાજાએ(ક્ષત્રિય)ની જેમ યુદ્ધ કરતા મેદાનમાં લાવે.ગેવાળાને સર્વ અંગેમાં જર્જરિત કરીને
ગોકુળને વાળ્યું. ગોવાળોએ તત્કાળ નગરમાં આવીને ઈદ્ર સરખા તેજસ્વી ભૂમિપાલ (ઘૂઘુલ) આગળ આક્રોશ કરતાં પકાર કર્યો કે-“ આપના જોતજોતામાં પણ કઈ પાપીઓ વડે ક્ષત્રિયના આચારને તજીને, હાડીઓ સમુદ્રમાં લઈ જવાય તેમ ગાયે હરાય છે-લઈ જવાય છે. તેથી ક્ષત્રિયના ધર્મને આગળ કરી દેડે દેડે કેમકે–ગાનું રક્ષણ કરવું—એ જ ક્ષત્રિયેનું પરમ પુણ્ય છે.” એ સાંભળીને ક્રોધવડે વિકરાળ મુખવાળે, પરાક્રમીએમાં પ્રખ્યાત થયેલે, મેઘની જેમ ઘણું ગાજતો ઘૂઘુલ ક્ષણવાર વિચારવા લાગ્યો કે-“અહો ! મ્હારા જે રાજા જીવતે હોવા છતાં, પાદરમાં આવીને વૈરીઓ દ્વારા ગાયનું હરણ એ અશ્રુતપૂર્વ(પૂર્વે કદિ ન સાંભળેલું) શું સંભનાય છે? તે વસુમતી–નેતા (પૃથ્વી–નાયક), ક્ષત્રિમાં અધમ ગણાય કે જેના જીવતાં ગંગા જેવી ગાયે હરાય. કહ્યું છે કે-“વૃત્તિ(આજીવિકા) કપાવાના પ્રસંગે, કિજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
તિના મરણુમાં, સ્વામી પકડાવાના પ્રસંગે, ગાયા ગ્રહણ કરાતાં, શરણે આવેલાની રક્ષા કરવામાં, સ્ત્રીના હરણમાં, મિત્રાની આપત્તિયા નિવારવાના પ્રસંગે; પીડિતાની રક્ષા કરવામાં પરાયણ–મનવાળા એવા જે( ક્ષત્રિયા ) શસ્ર ગ્રહણ કરતા નથી—હથિયાર ઉઠાવતા નથી, તેઓને જોઇ સૂર્ય પણ બીજા સૂર્યને જોવા શેાધ કરે છે.૧ ’ એવા વિચાર કરીને તરત જ ઘાર વિક્રમવાળા, પેાતાને વીર માનનાર, મહામાની ભ્રૂકુલ, રણના આવેશને વશ થયા છતા, જાતે જ અખ્તર ગ્રહણ કરીને, આકાશ અને પૃથ્વીના મધ્યભાગને ભરી દેનારા, રોદ્ર વાદ્યોના મહાધ્વનિવડે દેવાને પણ ત્રાસ પમાડતા, શેાભતી પાખરરૂપી એ પાંખેાવડે પક્ષિરાજ (ગરુડ) જેવા વેગવાળા અશ્વરત્ન પર આરૂઢ થઇને, પ્રોઢ મત્સરવાળા થઈને, સેંકડા સત્ત્વશાલી અસ્વાર રાજાએ (ઘેાડે ચડેલા ક્ષત્રિયા સાથે, ગાયેા હરનારા તે દુશ્મનાની પાછળ આવ્યા. ગાયા હરનારા, તેને દર્શન દેતા હતા, પરંતુ કેાઈ એક સ્થાનમાં સ્થિર રહીને યુદ્ધ કરતા ન હતા અને શત્રુઓને ત્રાસ પમાડતા હતા. તેમને જોઈને બમણા ઉત્સાહી થયેલા સાહસિક મહામાડુ ઘૂઘુલ રાજાએ વાદ્યોના શબ્દોવડે તેમને યુદ્ધ માટે બાલાવ્યા. તેઓ પણ કપટથી કાઇ એક સ્થળે સ્થિર રહીને યુદ્ધ માટે સંરભ કરતા હતા, પાછા કાલાહલ કરતા ઉતાવળે પગલે નાસતા હતા. એવી રીતે કપટ-યુદ્ધના
१ " वृत्तिच्छेदविधौ द्विजातिमरणे स्वामिग्रहे गोप्रहे सम्प्राप्ते शरणे कलत्रहरणे मित्रापदां वारणे । आर्तत्राणपरायणैकमनसां येषां न शस्त्रग्रह
.
स्तानालोक्य विलोकितुं मृगयते सूर्योऽपि सूर्यान्तरम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
( ૨૧ )
પ્રાગથી ખેદ પમાડતાં તેઓએ રાજા( ઘઘુલ)ને, ક્રોધવડે આકાન્ત થયેલા મંત્રીએ સંકેત કરેલી ભૂમિમાં આ. રણ–રંગથી તરંગિત થયેલા તે મહાન વીરે (ઘૂઘુલે) પણ પિતાની સીમના ઉલ્લંઘનને જાણ્યું નહિ. ત્યાર પછી સૂર્ય જેવો દુસહ તેજ:પાલ, બંને બાજુએ
રહેલા રાજાઓ(સામતે)ના પરિવાર યુદ–પ્રારંભ સાથે અકસ્માત પ્રકટ થયા. ગધ્રાના
રાજાએ તે સૈન્યને ચોતરફ સ્કુરાયમાન જોઈને “નિચે મંત્રીનું આ કપટ છે” એમ હૃદયમાં નિશ્ચય કર્યો. તે પણ ધીરતા ધારણ કરી તે વીરે(ઘઘુલે) મંત્રિના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે પિતાના મોટા ઉદ્ધત ભટને પ્રેર્યા અને તેજવડે અગ્નિ જેવો દુસહ એ પોતે જાતે ચડાઈને વિશેષ પુષ્ટ કરતો છતે અધિક પ્રહાર કરવા લાગે. જગતના પ્રલયને સૂચવતી, મંત્રિરાજની ઉત્કટ સેના પણુ યુદ્ધ કરવા માટે આગળ વધી. ત્યાર પછી રણને આરંભ થયે.
ઘૂઘુલે મેઘના માર્ગ( આકાશ )માં બાવડે ઘેર
દુર્દિન કરવા છતાં પણ આશ્ચર્ય છે કેતેજપાલનું દુશ્મનોના સમૂહમાં મોટો તાપ ઉત્પન્ન પ્રોત્સાહન કર્યો હતો. તેણે મંત્રીના સૈન્યને ભગ્ન
કર્યું, એ ભયભીત થઈને ક્ષણમાં અહિં તહિં પલાયન કરી ગયું. તે વખતે નિડર, શ્રેષ્ઠ વિરેને અગ્રણે તેજપાલ મંત્રી, ભયંકર સંગ્રામરૂપી સાગરમાં મેરુની જેમ ધીર (અડગ નિશ્ચલ) રહીને પોતાની સમીપમાં રહેલા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૨૨ )
લજ્જા અને દાક્ષિણ્ય ધારણ કરનારા, શુદ્ધવશમાં ઉત્પન્ન થયેલા, ભુજ પરાક્રમવડે શેાભતા ૧રાજાએ( સામા)ને ઉદ્દેશી ખેલ્યા કે—“ વૃત્રાસુર જેવા ક્રૂર અને સાહસ સંપદાના પૂર જેવા આ ઘઘુલે દેવસેના જેવી આપણી સેનાને નસાડી મૂકી, તા આ સ્થાનમાંથી નાસતાં આપણી શી ગતિ થાય ? સજ્જને દુશ્મનાને પીઠ દેતા નથી અને પરનારીઆને વક્ષ:સ્થલ દેતા નથી. આ રણુ–સીમમાં અત્યારે કાઇ પણ શરણ નથી. તેથી અહિં મરવું અથવા જયલક્ષ્મીને વરવું એ જ યુક્ત છે. પૃથ્વીમાં અને શુદ્ધ પક્ષવાળા તે જ ક્ષત્રિયા પ્રશ ંસા કરવા ચેાગ્ય ગણાય છે, જે ધારા–( તરવારની ધારરૂપ ) તીર્થ માં અભિષિક્ત થયા છતા યશરૂપી ચંદનવડે ચર્ચિત થાય છે. પેાતાના રાજાના ઋણથી રહિત થઈને વિશ્વમાં અતિશય સૌભાગ્યવાળા તેએ દેવપણું પ્રાપ્ત કરીને દેવાંગનાઓથી પરવર્યા છતા હર્ષ પામે છે; અથવા રણ રંગમાં મ દ્વેષીઓના દેહના લાહીરૂપી કુંકુમાવડે ભૂષિત અંગવાળા થઈ વિજયલક્ષ્મીને સેવે છે. કહ્યુ છે કે—
"
યુદ્ધમાંથી પાછા ન ફરનારા, સ્વામિના કાર્યમાં મરનારા સેવકાને સ્વર્ગમાં અક્ષય વાસ અને ધરણીતલ પર કીર્તિ થાય છે.' સ્વામી માટે પ્રાણાને પરિત્યાગ કરનારા ઉત્તમ સેવકે તે ગતિને પ્રાપ્ત કરે છે; કે જે ગતિને યજ્વા ( યજ્ઞ કરનાર ) કે ચેાગીએ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આપણે અત્યારે આદરવાળા થઈને તેવા પ્રકારનું ઉચિત કરીએ, કે જે કર્તવ્યદ્વારા જગમાં જય મેળવનાર, અતિશય જ્યેષ્ઠ ગુજરદ્ર લાગે નહિ.”
૧ પ્રબંધકાષમાં છ રાજપૂતા સૂચવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૨૩ )
પુરુષોને ધર્મથી જ જય પ્રાપ્ત થાય છે, અને ધર્મ, દેવ-ગુરુના સ્મરણથી થાય છે” એમ સ્વયં ચિત્તમાં વિચાર કરીને સચિવેશ્વરે(તેજપાલે) તે વખતે, દુમનના સમૂહ પર યેલકમીને વશીકરણ કરવામાં કામણ જેવાં, ગુરુએ કથન કરેલાં, ભક્તામર મહાસ્તોત્રનાં બે વૃત્તોનું ઘોડા પર રહ્યા છતાં જ મનમાં ક્ષણવાર સ્મરણ કર્યું; કેમકે, પૂજ્યની
સ્તુતિ અને પૂજ્યાનું સંસ્મરણ, એ મનુષ્યને આપત્તિના સમયમાં આલંબનરૂપ થાય છે. ત્યાર પછી ધ્યાનના માહા
મ્યથી આકર્ષાયેલા, તેજના પંજવડે સૂર્યમંડલના તેજને ઝાંખું પડિનારા, સંતુષ્ટ મનવાળા, મહાયક્ષ પદી અને દેવેની સ્વામિની અંબિકા, તે બંનેને તે વખતે પોતાના બંને ખભા પર રહેલાં પ્રત્યક્ષરૂપે જેવાથી એ મંત્રી પિતાના વિજયને નિશ્ચય કરીને, પ્રમોદ પામ્યા. યુદ્ધમાં જેમને ઉત્સાહ વધાર્યો હતે, તે રાજપૂત
સાથે, સુભટના અગ્રણી તેજપાલે રાષતેજપાળ અને વાળા થઈને જાતે જ ઘૂઘુલ રાજા સાથે વીર ઘૂઘુલ. ભયંકર સંગ્રામ કર્યો. શત્રુના સૈન્યરૂપી
મહાસાગરમાં પસરતાં મંત્રીશ્વરે વડવાનલની જેમ પ્રેષિ-મંડલને સારી રીતે સૂકવી નાખ્યું. મહેદ્યમી આ મંત્રી, પ્રચંડ તેજવડે દીપતા, વીર–શિરોમણિ એવા ગોધાના રાજાને પ્રાપ્ત કરી હર્ષિત થયા. પૃથ્વીને આધાર આપવામાં સમર્થ અને વજથી પણ ભેદી ન શકાય એવી રાજાની આકૃતિને જોતાં વિસ્મિત થયેલા આ (તેજપાલ) વિચારવા લાગ્યા કે – અહે! ગધ્રાના રાજાની કાંતિ, રૂપ, ભુજ–સૌષ્ઠવ અને સત્ત્વશાલિતા અત્યારે કેટલી બધી આશ્ચર્યકારક જોવામાં આવે છે !! તેજવડે અંધકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
(૨૪) દુર કરનારા, સૂર્ય જેવા તેજપાલને જેઈ સૂર્યકાંત જે શ્રીમાનું ઘડ્યુલ અધિક દીપવા લાગ્યા. ત્યાર પછી ઉત્સાહી મુખ–દીપ્તિવાળા તેજપાલ, મેઘની જેમ પ્રચંડ ગર્જના કરતાં મંડલેશ્વર( ઘૂઘુલ) પ્રત્યે બોલ્યા કે –“દુરાચારવાળા નરેના આધારી, ધરાને ભાર કરનારી સ્થિતિવાળા અનાત્મજ્ઞ! પોતાને ન સમજનાર હે રાજન! ચાલુક્યકુલમાં સૂર્ય જેવા, ગુજરાતના રાજા(વરધવલ)ને તેં જે હાથે અંજનગૃહ (મેશની ડબ્બી) વિગેરે ભેટશું કર્યું, તે પોતાને હાથ તું મને જલ્દી દર્શાવ.”
કાનને આમળનારા તે વચનને સાંભળીને સળગતા અગ્નિની જેમ રુષ્ટ થયેલે ઘૂઘુલ પણ બોલ્યા કે–શિષ્ટજને પ્રત્યે દ્વેષ કરનાર ! કૂટ-બુદ્ધિ-બલવડે ઉત્કટ ! સદા લાંચરૂપી માંસ ગ્રહણ કરવાવડે કલંકિત થયેલા રે રે ! પાપી ! પિતાની પૂર્વ અવસ્થાને શું ભૂલી જાય છે? એવી રીતે રાજાઓની અવજ્ઞા કરતાં નિચે તું જીવતે રહી શકીશ નહિ. સ્કુરાયમાન વૈરીઓ પાસેથી મેળવેલી જયલક્ષ્મીને ક્રીડા કરવાના મંદિર જે આ તે જ હાથ છે, પરંતુ તારા જેવા વાણિયારૂપી કીડાને વધ કરવામાં ખરેખર લાજે છે. સિંહને હરણ સાથે અથવા ગરુડને કાગડા સાથે; તેમ તારી સાથે મારી રણક્રીડા કીર્તિ માટે કે જયલક્ષ્મી માટે ન થઈ શકે.” ત્યાર પછી કેપવડે વિકરાળ બનેલા તે બંનેનું યુદ્ધ,
કિરાત અને અર્જુનની જેમ દે અને તેજપાલને દાનવોદ્વારા પણ દુઃખે જોઈ શકાય તેવું વિજય થયું. તે વખતે પ્રકટ પરાકમવાળા બીજા
વિરેએ પણ સ્વામીના કાર્યમાં ઉત્સુક થઈ એક બીજાને બેલાવી ચાગ પ્રમાણે યુદ્ધ કર્યું. ત્યાર પછી મંત્રિરાજે દિવ્યબલના ઉલ્લાસથી લીલાપૂર્વક ક્ષણવારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૨૫ )
જ વિશ્વમાં કંટક જેવા તે(ઘૂઘલ)ને ઘોડા પરથી નીચે પાડી નાખ્યા અને તેવા પ્રકારના વીરરસના આવેગવાળા રસવડે ભરપૂર મનવાળે મહાભુજ(પરાક્રમી, મંત્રી તે જ ક્ષણે તેના ઉપર પડ્યો. ત્યાર પછી સચિવાગ્રણએ તેજપાલે) પાપોથી ભરપૂર એવા તે (ઘૂઘુલ)ને ભુજા દબાવવાપૂર્વક જલ્દીથી ક્રાંચબંધ–પૂર્વક બાંધ્ય. સઘળા સુભટે ભયભ્રાંત થઈને જતા રહ્યા, તેવામાં તે તે(ઘઘુલ)ને જીવતે જ સિંહની જેમ લાકડાના પાંજરામાં પૂર્યો. ત્યાર પછી બ્રહ્માંડના મધ્યભાગને પૂરનારા, નિશાન(વાદ્યો)ના ભયંકર શબ્દવડે દિગ્ગજોને પણ ત્રાસ પમાડતા અને દુરાચારી રાજાઓને ભય પમાડતા સચિવેશ્વર(તેજપાલ) જયલક્ષ્મીને હાથ કરી(વરી) જલ્દી છાવણીના સ્થાને પહોંચ્યા અને તેણે જિનેંદ્રને શુભ આઠ પ્રકારવડે પૂજીને યુદ્ધથી ઉત્પન્ન થયેલા પિતાનાં કર્મરૂપી રજ:પુંજનું પ્રમાર્જન કર્યું. ત્યાર પછી બલવડે ઉત્કટ એવા અગ્રેસર ભટવડે ચેત
રફથી રક્ષા કરાતા, કર્મની ગાંઠની જેમ ગોધાને ગઢ, ભેદી ન શકાય એવા અને અત્યંત
દુર્ગમ એવા ગંધાના દુર્ગ(ગઢકિલા)ને પ્રચંડ બાહુ–દંડવાળા મંડલેશ્વરથી પરવારેલા મંત્રીએ અપૂર્વકરણમાં રક્ત થઈ ખંડ ખંડ ખંડિત કરી નાખે. સમસ્ત પ્રાણિ-સમૂહને પ્રસન્ન કરનાર સુબુદ્ધિમાન મંત્રી
શ્વરે, કેવડે હર્ષના ઉત્કર્ષથી જય જય ગોધામાંથી ગ્રહણ શબ્દ ઉચ્ચરાતાં, સંપત્તિના નિવાસ કરેલ રાજવૈભવ. જેવા રાજાના આવાસમાં પ્રવેશ કરીને
આશ્વાસન આપવાથી ત્યાંની સર્વ પ્રકૃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) તિ(રાજતંત્ર-સંચાલક મુખ્ય અધિકારીઓ અને પ્રજા જન)ને તથા મહાજનને વિશેષતાથી પ્રસન્ન કરતાં ગધ્રાના રાજ-મહાલયમાંથી વિગ્રહરૂપી વૃક્ષના ફળરૂપે આ પ્રમાણે ગ્રહણ કર્યું –
સેનાના પર્વત જેવું ઉંચું ૧૮૦૦૦૦૦૦૦અઢાર કોડ | સોનાનું સિંહાસન* સુવર્ણ (સોનૈયા)
પૂતળીઓની લીલાવડે અદ્ભુત, ૧ મૂડે મેતી રત્નમય આરીસા અને ચળ
કતા ચંદ્રકાંતરત્નવડે ૪૦૦૦ ઘોડાઓ
સુંદર જગત્મિય ઘણાં દિવ્ય શસ્ત્રો મોટી હિંડલાખાટક ઘણું દિવ્ય વસ્તુ
સૂર્યકાંતરત્નમય થાળી*
માણેકવડે બનાવેલી સ્થગી ૧૦૦૦ બખ્તરે
(પાનબીડાં વિ. માટે રખાતી
થેલી)* મંત્રીશ્વર તેજપાલે તે ઘૂઘુલ રાજાના સ્થાનમાં નીતિના
સાગર તથા સિંહ જેવા પરાક્રમી સિંહસેન અન્ય રાજાની નામના ભાણેજને સ્થાપન કર્યો. ત્યાર સ્થાપના. પછી આસપાસના પાપી આશ(અંતઃ
કરણ )વાળા પલ્લીપતિ( રાજાઓ )ને વીરધવલ રાજાના મહેલના આંગણાના કુટુંબીઓ બનાવ્યા હતા.
* આ નિશાનીવાળી વસ્તુઓને નિર્દેશ પ્રબંધકોષમાં નથી. વસ્તુને બદલે વસ્ત્ર પાઠ આપે છે.
૧ પ્રબંધકોષમાં, નામ વિના પિતાના સેવકને સ્થાએ જણાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
(ર૭). ત્યાં(ગધ્રામાં) તેણે પોતાના જયસ્તંભ જે, પર્વત
જે ઉંચ, ૨૪ તીર્થકરેના મંદિરેજય-સમારક વડે ચતરફથી શોભતો, અજિતનાથ જિનમંદિર, પ્રભુના પ્રઢ બિબવડે પ્રકટ પ્રભાવાળો,
ગજરચના તથા અશ્વરચનાથી અંતિ પ્રાસાદ કરાવ્યે હતો. ન્યાયની અભિવૃદ્ધિ માટે કેટલાક દિવસો સુધી ત્યાં રહીને ત્યાં નિવાસ કરતા પ્રજાજનેને યાચિત સંતુષ્ટ કર્યા હતા. નીતિના સાગર તે મંત્રી, સેનાની કાર્તિકેય)ની જેમ
સેના સાથે ચાલતા, માર્ગમાં દાનવડેદરામાં લીલાઓ વડે ચારે વર્ણોને આનંદિત કરતા સ્મારક, અનુકમેવટપદ્રપુર (વડોદરા) આવ્યા,
ત્યારે ત્યાંના રાજા જેવા નાગરિકોએ મોટે મહોત્સવ કર્યો હતે. ત્યાંના રાજાએ નમન કરવા પૂર્વક વિવિધ પ્રકારનાં રત્ન, મણિ, સ્વર્ણ, જાતિવંત ઘોડાઓ વિગેરે વસ્તુઓ વડે તેને ભેટશું કર્યું હતું. રાજાની ભક્તિથી રંજિત થયેલા મંત્રિરાજે પણ તેને સ્નેહપૂર્વક દર્શનથી–પ્રસાદવડે આનંદિત કર્યો હતે. ત્યાં( વડોદરામાં) રાજાના આગ્રહથી કેટલાક દિવસો સુધી રહેતાં યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ સત્પરુષે (તેજપાલે), સંપ્રતિ રાજાએ પહેલાં કરાવેલા, મંદરાચલ જેવા, જીર્ણ થતા, શ્રી પાર્શ્વજિતેંદ્રના મંદિરની ધરાના આધારરૂપ ધર્મ માટે ઉદ્ધાર કરાવ્યો હતો.
૧ ગધ્રાના તળાવની પાળ પરની એક દેહરીમાં શ્રી પાર્શ્વનાથની કાઉસગ્ગ ધ્યાનમાં રહેલી ઊભી મૂર્તિ, હાલમાં દેવીના વેષમાં રખાઈ માતાના નામે પૂજાતી જણાય છે, તે કદાચ આ જૈનમંદિરમાંની હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૨૮ )
તે( વટાદરા)ની પાસેના ૧ઉત્કોટ( અકાટા ) નામના પુરમાં તે મંત્રીએ ધર્મની અભિવૃદ્ધિ માટે આદીશ્વર જિનનુ પવિત્ર ધામ કરાવ્યું હતું.
એ જ મંત્રીએ રવનસર નામના ગામમાં જિનનું મનેહર ચૈત્ય કરાવીને ત્યાંના નિવાસીઓનું અતુલ્ય વાત્સલ્ય કર્યું હતું.
જિને–શાસનના આધારભૂત સદાચારી મુનીશ્વરાનુ પૂજન કરીને સચિવે પોતાના જન્મને સફળ કર્યો. જૈન પ્રજાને સન્માન પૂર્વક ધન-દાનવડે સ ંતેાષ પમાડીને તેણે ગુણુશાલી લેાકેાનુ ભક્તિપૂર્વક વાત્સલ્ય કર્યું હતું. ધર્મનૃત્યમાં શિથિલ થતા લેાકાને દઢ કરીને મત્રીશ્વરે પેાતાના સમીપમાં શિવેાય જણાવ્યા હતા. કહ્યું છે કે—‘ કષાયાની શિથિલતા, ઉદારચિત્તતા, કૃતજ્ઞતા, સર્વ જા પર અનુગ્રહ, અંગીકાર કરેલા કાર્ય માં દઢતા, પૂયાનું પૂજન અને ગુણા પ્રત્યે આદર એ ભાવિ–જિનત્વનું લક્ષણ છે. ’
ત્યારપછી મડલાધીશેાથી મડિત થયેલ મત્રી તેજપાલ ઋદ્ધિયેાવડે વિદર્ભો જેવી દર્શાવતી
ડભાઇમાં સ્મારકા.
( ડભાઈ ) નગરીએ પહાંચ્યા. ત્યાંના નિવાસી લેાકેાને ખીજા પ્રયેાજના ભૂલી પલ્લીપતિ રાજાના ભયની શંકારૂપી શંકુની વ્યથાથી આકુલ જોઇને બુદ્ધિમાન્ મંત્રી તેજપાલે નગરીની આસપાસ, મૂલરાજ વિગેરે રાજાએની મૂર્તિયા
૧, ૨. હી. હું. દ્વારા વિ. સં. ૧૯૬૮માં પ્ર. વસ્તુપાલચરિત્રમાં અનુક્રમે વાઢ અને અસોવન પાર્ટ છપાયેલ છે, તે અશુદ્ધ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
( ૨૯ )
વડે સ્ફુરતા ઉદયવાળા, આકાશને સ્પર્શ કરતા ( ઉચ્ચ ), વિવિધ રચનાવાળા, સજ્જનાને શરણરૂપ ( રક્ષક થાય તેવેા ), નિરાધાર માગે ( આકાશમાં ) જનારા દેવાને વિશ્રામ માટે હાય તેવા કિલ્લા કરાવીને સૂર્ય જેમ અંધકાર-સમૂહને દૂર કરે તેમ તેમની સઘળી ભીતિને દૂર કરી; કેમકે તેવા ઉત્તમ પુરુષાના જન્મ પ્રાણીઓના સુખ માટે હાય છે.
તે મંત્રીએ ત્યાં ત્રણે જગતનાં નેત્રાને અમૃતાંજન જેવુ, ચેાતરમ્ રહેલાં ૧૭૦ જિનેટ્રોનાં મદિરાવડે ચુક્ત, ફરકતી ધ્વજાએથી શાલતુ, સાનાના કલશેાવડે અંકિત થયેલ, તારણુ–સહિત, પૂર્વજોની મૂર્તિયાથી યુક્ત, કૈલાસ પર્વત જેવુ પાર્શ્વ જિનેશ્વરનું ચૈત્ય રચાવ્યું હતું. જે મંદિરના ખલાનકમાં, હાથી પર આરૂઢ થયેલી, રૂપાનાં ફૂલાની માળા હાથમાં લઈને રહેલી, સચિવેશની માતા કુમારદેવી, ચુગાદીશ પ્રભુની માતા જેવી વિરાજે છે.
મંત્રી તેજપાલે ત્યાં ચૌલુક્ય રાજા( વીરધવલ )ના હૃદયને આન ંદિત કરવાની ઇચ્છાથી ખીજા પણ પ્રશસ્ત કીર્તિ–સ્થાન કરાવ્યાં હતાં. કહ્યું છે કે—
“ તે સુકૃતીએ દર્શાવતીપુરી(ડભાઇ)માં વૈદ્યનાથના આવ સથમંડપ પર સેાનાના ૨૧ કલશે। સ્થાપ્યા હતા. વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહની આગળ, પેાતાના રાજા (વીરધવલ)ની મૂર્તિ, તેની પ્રિયતમા(જયતલ્લદેવી)ની મૂર્તિ, પોતાના લઘુઅંધુની અને જ્યેષુખ ની મૂર્તિ તથા પેાતાની મૂર્તિ સાથે જૈનચૈત્ય કરાવ્યું હતુ. ત્યાં નવ ખંડવાળી ધરાના ઉદ્યોત કરવામાં સૂર્ય જેવા સાનાના પવિત્ર નવ કલશેા કરાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
ત્યાં કિલ્લાના પશ્ચિમ અને ઉત્તર દ્વાર પર પેાતાનાં કીર્તિમંગલના પાઠ કરનારી બે પ્રશસ્તિયા સ્થાપન કરી હતી.
તેણે સ્વાદુ પાણીથી શેાલતી સ્વયંવર મહાવાપી કરાવીને પૃથ્વીને નવીન અમૃતના આસ્વાદવાળી કરી હતી. વૈદ્યનાથ મંદિરના ઉત્તરદ્વાર આગળ ( સફેદ ) પાષાણાવડે ઉંચું તારણ રચાવ્યું હતું.
અહિં રાજગૃહની સામે આ મંત્રીના બંધુએ (વસ્તુપાલે) એ માળવાળી સાનાના કળશથી શેાલતી ધર્મ માંડવી કરાવી હતી.
તથા આ મંત્રીએ પેાતાના રાજાના કાલક્ષેત્રમાં રેવાના મેાટા સંગમ પર( ચાણેાદમાં), તેના નામવડે વીરેશ્વરનું દેવળ કરાવ્યું હતું.
કુંભેશ્વર નામના તીર્થાંમાં તપસ્વીઓના પાંચ મઠા સર્વ પ્રકારની ધર્મ-સામગ્રીથી યુક્ત કરાવ્યા હતા. ' એમ દર્શાવતીની પ્રશસ્તિમાં જણાવ્યુ છે.
ત્યારપછીશ્રેષ્ઠ નરેશ્વરા દ્વારા, ફૂલમાળથી પૂજાતા મંત્રીશ્વર તેજપાલ, અનેક સિદ્ધો, ગંધર્વો અને કિંનરાવર્ડ સેવાયેલા, તળાવેા, નદીઓ,
પાવાગઢમાં
સ્મારક કુડા અને વૃક્ષેાવડે શાલતા, સદા ફુલ–વિલાસવાળાં સારાં સારાં વૃક્ષેાવડે પ્રાર્થના વિના પણ સર્વ અતિથિયાનુ ગારવ કરનારા, પાવક નામના ગિરીશ્વર ( પાવાગઢ ) પર ચડયો. અરાવણુની જેમ સત્પાદ—સ્થિતિથી શાભતા તે પર્વતના શિખ૨પર ચડેલા તે પ્રાઢ મત્રી ઇંદ્ર જેવા શેાભતા હતા. પ્રશસ્ત મનવાળા કવિઓવડે જેના ગુણ્ણા ગવાતા હતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૩૧ )
અપરિમિત દાનાવડે જે વિદ્વાનાની દુર્દશા ટાળતા હતા. ધર્મ ધુર ધરામાં અગ્રણી એવા તે મંત્રીએ તે ગિરીંદ્રના અદ્ભુત શાભા–સમૂહને જોતાં અંત:કરણમાં વિચાર કર્યો કે—
••
રાજાના સન્માનને પ્રાપ્ત કરીને જે મનુષ્ય, પેાતાના રાજસ ભાવને તજી હિતકારક ધર્મમાં મગ્ન થતા નથી; તે કૃતઘ્નને સુખ–સંપદાઓ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? કહ્યું છે કે- ધર્મ થી અશ્વ પ્રાપ્ત કરનાર જે મનુષ્ય, ધર્મને જ હણે; સ્વામિ-દ્રોહરૂપ પાતક કરનાર તે, ભવિષ્યમાં શુભ કેવી રીતે મેળવી શકે ? ' વિમલ ઉદયવાળા, ઇંદ્રને જીતે તેવા તેજવાળા વિમલમત્રીએ પ્રાઢ પ્રભુતાને પ્રાપ્ત કરીને જગતને આનંદ આપનારૂ, શ્રીઆદિજિનેશ્વરનું ઉંચું ચૈત્ય કરાવીને અર્બુદ ( આબૂ ) પર્વતને વિમલાચલ જેવા કર્યા.
અમરાને પણ આશ્ચર્ય કરનારા, પુણ્યાત્મા પાલિ મત્રીએ અખિકાના પ્રસાદથી જગ આહ્લાદ ઉપજાવે તેવા, નેમિનાથના પ્રાસાદના ઉદ્ધાર કરીને આરાસણ નામના પર્વતને રૈવત દેવત( ગિરનાર ) જેવા ઉચ્ચ કર્યો.
જગને જીવતદાન આપનારા કુમારપાલદેવે તાર ગપર્વતને, ચિત્રકૂટ( ચિત્તોડ ) પર્વતને, ઇલ (ઇડરગઢ) ગિરીશ્વરને, સુવર્ણ શિખર( સાનગિર-જાલેરગઢ )ને તથા પારકરપર્વ તને વસુધાના આધારભૂત તીરૂપ મનાવ્યા.
તેવી રીતે મ્હારે પણ આ પર્વત ( પાવાગઢ )ને અર્જુનું ચૈત્ય કરાવીને ભવરૂપી સાગરથી તરવાની ઇચ્છાવડે તીરૂપ કરવા જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
(૩૨). જે તે પણ પર્વત, પૃથ્વીને આધાર હોવાથી લેકમાં તીર્થ તરીકે કહેવાય છે તે તે જેનમંદિરથી પવિત્ર થઈને તેમ કહેવાય, તેમાં શું કહેવું? કહ્યું છે કે–“રેવતાચલ(ગિરનાર)નાં દર્શન કરતાં, શત્રુંજય ગિરિને નમન કરતાં, અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરતાં, સમેતગિરિનું ધ્યાન કરતાં, પાવકાદ્રિ(પાવાગઢ) પર ચડતાં અને અબુદાચલ (આબૂ)ને પૂજતાં પવિત્ર ચિત્તવાળા મનુષ્યનું કરડે ભમાં કરેલું પાપ ક્ષય પામે છે.”
પુણ્યલક્ષ્મીના પાત્રરૂપ તે જ મનુષ્ય, પૃથ્વીમાં કેવડે ગવાય છે, કે જે સદ્ભાવવાળો પુરુષ, પહેલાં તીર્થને અવતાર કરે. જેઓ આદરપૂર્વક જિનમંદિર કરાવે છે, તેમાં વિવિધ બિબે કરાવે છે અને ત્રણે જગમાં જયવંત એવાં તે બિંબને જેઓ પૂજે છે તે જ પ્રમેદ આપનારા પુણ્યપાત્ર છે” એમ વિચાર કરીને સુબુદ્ધિમાન તે મંત્રીએ (તેજપાલે) ત્યાં (પાવાગઢમાં) જગતને આશ્ચર્ય ઉપજાવે તે સર્વતોભદ્ર નામને આહંત પ્રાસાદ કરાવ્યો.
સંપદાવડે ઈંદ્ર જેવા, પ્રતિષ્ઠિતેના પણ પૂજ્ય એવા તે મંત્રીએ (તેજપાલે) કેટલાક મહિના સુધી ત્યાં રહીને દુષ્ટોને
૧ કેટલાક લેખકોએ સર્વભદ્ર જણાવ્યું છે, તે બરાબર નથી. શિલ્પશાસ્ત્ર-વાસ્તુશાસ્ત્રના ગ્રંથમાં સર્વતોભદ્ર પ્રસાદને પરિચય મળે છે. આ વેતાંબર જૈનમંદિરની મૂર્તિને કેટલાક શ્વેતાંબર જેનેએ કારણસર કેટલાંક વર્ષોથી ત્યાંથી ઉપાડી લઈ વડોદરાના દાદાપાર્શ્વનાથના મંદિરમાં સ્થાપ્યા પછી પાવાગઢના ઉર્યક્ત છે. જૈનમંદિરને દિગંબર જૈનએ દિ. મંદિર કરી પિતાને આધીન અધિકારનું કરી લીધું હોય એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૩૩ ) શાસન કરી ચાલુક્ય ભૂપાલ(વરધવલ)ના શાસનને પ્રચંડ અલ–પરાક્રમવાળા પલ્લીપતિ રાજાઓના મસ્તક પર આભૂષણરૂપ કરાવ્યું હતું. ત્યાર પછી હાથીપર ચડાવેલા પાંજરામાં રહેલ ઘૂઘુલને
લોકેમાં દર્શાવતા, પ્રૌઢ પરિવારથી યુક્ત ધોળકામાં મંત્રી તેજપાલ ધોળકા પહોંચ્યા, પ્રવેશોત્સવ. ત્યારે ત્યાં પ્રત્યેક મંદિરમાં ઘણો મટે
ઉત્સવ પ્રવર્યો હતે. ઉચે બાંધેલી પતાકાઓ વડે ચતુષ્પથ(ચટા)ને શણગારવામાં આવ્યું હતું. વગાડાતાં મહાવાદ્યોવડે દિશાઓનાં મુખે વાચાળ બન્યાં હતાં. સામે આવેલા સમસ્ત રાજવવડે આગળ કરાચેલા, પૂજ્ય શ્વબંધુ(વસ્તુપાલ)વડે પણ ભારે સ્નેહથી પ્રીતિપૂર્વક આદર અપાયેલા, શેખ( ઝરૂખા )માં આરૂઢ થયેલી નગરની નારીઓનાં નેત્રને ઉત્સવ આપતા તેજપાલે જ્યેષ્ઠબંધુ( વસ્તુપાલ)ના ચરણ-કમલને નમન કર્યું. વસ્તુપાલ પણ, તે વખતે ભાઈને અધિક સ્નેહપૂર્વક ભેટ્યા. સત્કૃત્યની સ્થિતિ(ઉચિત કર્તવ્ય)માં કુશલ એવો તેજપાલ, વસ્તુપાલને આગળ કરીને આનંદિત થયેલા સ્વજને સાથે રાજમંદિરે પહોંચે.
નક્ષત્રો જેવા સદાચારી ભૂપાલી(સામંત રાજાઓ)વડે સેવાયેલા, ઉદય પામેલા ચંદ્ર જેવા શુભતા વરધવલ રાજા સામે મુક્તાફળે, ઘોડા, કરડે સેનૈયા વિગેરે વસ્તુ તથા દુર્યોધન જેવા ઉદ્ધત આકારવાળા, તેવા પ્રકારના ઘૂઘુલ રાજાને મૂકીને સર્વ સામત સાથે તેજપાલે પાંચ અંગે વડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ) ભૂમિ–સ્પર્શ કરતાં મહારાણા વીરધવલને પ્રણામ કર્યાં. તેજસ્વી મુખ—ચદ્ર ધારણ કરતા, હષૅવડે અમૃતરસ વર્ષાવતા મહારાણા ઉભા થઈ તેને ભેટ્યા. તેના પરાક્રમને સાંભળી ચમત્કાર પામેલા રાજાએ તેને જે સન્માન આપ્યું, તે કરાડા વચનદ્વારા પણ કહી શકાય નહિ.
સમસ્ત વિશ્વના દ્રોહ કરનારાઓમાં ધુરંધર, અતિપ્રચંડ ખાહુદંડના શૈાર્ય વડે વિકટ આકૃતિવાળા, તેવા પ્રકારની અવસ્થામાં (પાંજરામાં ધનમાં ) હાવા છતાં પણ દીનતાથી રહિત મુખદ્યુતિવાળા, ગાધ્રાના રાજાને જોઇ, ઉજજ્વલ યશવાળા રાજાએ( વીરધવલે ) અંત:કરણમાં વિચાર કર્યા કે—અહા ! ગાધ્રાના રાજાનુ શરીર કેવુ તેજોમય છે ? ત્રણ જગપુર જય મેળવવામાં લાલસાવાળુ તેનુ માહુ–પરાક્રમ કેટલું બધું ઉચ્ચ પ્રકારનું છે ?
માનીના માનભગ.
ત્યાર પછી, તે ઘૂઘુલે જ ભેટ કરેલ કાજળની ડબ્બી અને કાંચળી સાથે શેાલતી સાડી રાજાના આદેશથી, મજાનામાંથી મંગાવીને મહાન્ સચિવે( વસ્તુપાલે ) કુતૂહલથી સકળ રાજાઓના જોતજોતામાં ઘૂઘુલને પહેરાવી.૧ જયલક્ષ્મીની ક્રીડાથી શાથે તેવા તેના કઠપીઠ પર હઠથી બંધાયેલ અ ંજનગૃહ( મેશનુ ઘરૂ –ડબ્બી )તે વખતે શેલતું હતું. મડલાધીશ્વર ( ઘઘુલ )પાતાના તેવા માન–ભગ જોઇ, અત્યંત લજ્જિત થઈ પેાતાના દાંતાવડે જીભ ખંડિત કરીને તે જ વખતે પ્રાણત્યાગ કરીને પૃથ્વીમાં ચશઃશેષ થયેા( મરણ પામ્યા ).
૧ પ્રબંધકાશમાં જણાવ્યુ` છે કેવીરધવલે કાજળનું ધરૂ તેને ગળે બાંધ્યું અને વઢાએ તેને સાડી પહેરાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૩૫ ) ચાલુક્ય રાજા( વીરધવલ )ની રાજધાની( ધોળકા )માં વધાપન–મહાત્સવ થયા. ત્યાર પછી, આણેલું તે સ ધન, ચથાયાગ્ય સ્થાનમાં સ્થાપન કરીને તેજપાલ, ખંધુ (વસ્તુપાલ) સાથે ઉત્સવપૂર્વક પેાતાને ઘરે આવ્યે.
કૃતજ્ઞ રાજાએ( વીરધવલે ) અન્ય દિવસે મડલેશ્વર રાજાએથી શૈાલતી સભામાં વસ્તુપાલ
સન્માન
વિજયી વીરનું બંધુ સાથે સચિવાધીશ તેજપાલને બહુમાનપૂર્વક ખેલાવી પાંચે આંગા પર પ્રસાદ કરી કરાડ સાનૈયા સમર્પણ કર્યા. ત્યાર પછી રાજાએ તેજપાલના ગુણ્ણાની સ્તુતિ કરવા ઉત્તમ દ્વિજ કવીશ્વર સામેશ્વર ( ગુર્જરેશ્વર-પુરાહિત કીર્ત્તિકામુદ્દીકાર ) તરફ ષ્ટિ-સંચાર કર્યાં. તેથી તેણે પણ મનના ઉત્સાહપૂર્વક, ઉંચા હાથ કરીને તેના સાચા સદ્ગુણેાની સ્તુતિ ઉચ્ચારી—
“ કિચ્ચડથી દુ:ખે પાર ઉતરાય એવા, પાણીથી ભરેલા, સેંકડા ખાડાઓથી વ્યાપ્ત એવા મામાં, ગાડું હાંકનાર ખિન્ન થાય એવી સ્થિતિમાં, ભાર અતિ વિષમ હાય અને કાંઠા દૂર હાય—આવા ગહન પ્રસંગ( કષ્ટભર્યો સંકટ સમય )માં ભાર વહન કરવા માટે ધવલ (ઉત્તમ વૃષભ, વીરધવલ) સિવાય બીજો કાણુ સમર્થ થઇ શકે ? એ હું તર્જની(આંગળી) ઉંચી કરીને માટા શબ્દવડે કહું છું—પૂછું છું.
પેાતાના રાજા પ્રત્યે એકાંત ભક્ત ( પૂર્ણ વક઼ાદાર ) એવા તેજપાલ સુમંત્રીએ ઉષ્ટ કટકાથી વિકટ એવા ભૂમં ડલને સર્વ તરફથી સશુદ્ધ કરીને પૃથ્વીને ન્યાયવાળી કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
(૩૬)
કૃતિ જનોને-સજજનેને પરમ વૃદ્ધિએ પહોંચાડ્યા–ઉન્નત કર્યા. વરધવલ રાજાના મંદિરને ઈંદ્ર જેવી સમૃદ્ધિવાળું કર્યું.
રજ-સમૂહ જેવા દુ:સ્થત્વ( દારિદ્ય)વડે કાલિમાને પ્રાપ્ત થયેલી, આશ્રિતોની મુખણિને મંત્રી તેજપાલ, આંખના પ્રસન્ન પ્રાંતભાગવડે પ્રક્ષાલિત કરે છે-ઉજજ્વલ બનાવે છે.
વીરધવલ, સમુદ્રપર્યત ભૂવલયના સ્વામી થાઓ, જે સુકૃતીએ અશ્વરાજના પુત્ર(તેજપાલ)ને શ્રી મુદ્રાને અધિકારી કર્યો, કેમ કે લલાટે પર લખતાં વિધાતાને જે શ્રીકારનું વિસ્મરણ થઈ ગયું હતું, તે શ્રીકારને, વિશ્વ પર ઉપકાર કરવાના વતવાળે આ(તેજપાલ) સજજનેમાં વિસ્તારે છે.
પૃથ્વીતલ પર પ્રાણીઓને સ્વસ્તિ-કલ્યાણના મંદિર જે, બલવાન જનેએ કરેલી સ્થિતિ(તેજ)નું પાલન કરતે, વસ્તુપાલને અનુજ( લઘુબંધુ) તેજપાલ છે; વિશિષ્ટ બુદ્ધિના સ્થાનરૂપ જેને જોઈને કામદકિ(રાજનીતિશાસ્ત્ર રચનાર) પિતાના ગુણ-સમૂહ પ્રત્યે બહુમાન ધરાવતું નથી અને સુપ્રસિદ્ધ ચાણક્ય પણ હદયમાં ચમત્કાર પામે છે.” १ " पृथ्वी न्यायवती कृता कृतिजनो वृद्धि परां प्रापितः
चक्रे शकसमृद्धि वीरधवलक्षोणीभुजो मन्दिरम् । संशोध्योत्कटकण्टकालिविकटं भूमण्डलं सर्वतः
તેના પરિપુત્રિ નિવિમોરેન્તિમmત્મના ” २ " अस्ति स्वस्तिनिकेतनं तनुभृतां श्रीवस्तुपालानुजः
तेजःपाल इति स्थिति बलिकृतामुर्वीतले पालयन् । आत्मीयं बहु मन्यते न हि गुणग्रामं च कामन्दकिः
चाणक्योऽपि चमत्करोति च हृदि प्रेक्षाऽऽस्पदं वीक्ष्य यम् ॥"
–આ લેક, આબૂની લૂણસીહ-વસહી નામથી પ્રસિદ્ધ નેમિજિનમંદિરની પ્રશસ્તિ લે ૪૯)માં શિલાલેખમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૩૭ )
મંત્રીની સ્તુતિથી પ્રસન્ન હૃદયવાળા થયેલા, દાનવીરમાં અગ્રણું એવા રાજાએ(વિરધવલે) તે કવીશ્વરને તેના ઔચિત્ય સ્થાનમાં ૩ લાખ સોનૈયા આપ્યા.
ત્યાર પછી, રાજાને નમસ્કાર કરીને, તેના આદેશથી રાજાઓ સામતે )થી પરિવૃત થયેલ, પ્રઢ હાથી પર આરૂઢ થયેલ, સારા વેત છત્રથી અને વીંઝાતા ચામરવડે ભાતે, આસપાસના શત્રુઓને ક્ષોભ પમાડતે, કીતિ–કલેલ કરનારાઓને પગલે પગલે દાન આપતે, વડિલબંધુવસ્તુપાલ) સાથે શોભતે તેજપાલ, નિશાન(વાદ્યો)ના ધ્વનિપૂર્વક, જય જય શબ્દ થતાં, પિતાને ઘરે આવ્યું. આનંદિત થયેલી
બહેનેએ તેને નીરાજના(આરાત્રિક-મંગલ) ઉત્સવ કર્યો. મંત્રીએ પણ મહાદાનવડે તેમના મનોરથ પૂર્ણ કર્યો. ”
* મંત્રીશ્વર તેજપાલે અબુદાચલ મહાતીર્થ પર કરાવેલ લુણસીહવસહિકા નામના નેમિનાથદેવ–ચૈત્યની જગતીમાં પિતાની છ બહેનેના શ્રેય માટે પણ વિહરમાણુ અને શાશ્વત જિનેની પ્રતિમાઓથી અલંકૃત દેવકુલિકાઓ વિ. સં. ૧૨૯૩ ચૈત્ર વ. ૮ શુક્ર પ્રતિષ્ઠિત કરાવી હતી. ત્યાંના શિલાલેખ પરથી ૧ ઝાલહણદેવી, ૨ માઉ, ૩ સાઉદેવી, ૪ ધણદેવી, ૫ સોહગા, ૬ વયજુકા અને ૭ પાલા એવાં બહેનેનાં નામો જણાય છે. વિ. સં. ૧૨૮૭માં કવીશ્વર સામેશ્વરે ઉપર્યુક્ત ધર્મસ્થાનની પ્રશસ્તિ [ . ૧૭ ]માં " जाल्हू-माऊ-साऊ धनदेवी-सोहगा-चयजुकाख्याः।
પલમજીવી વૈશાં મામા: સાત સો ”
આ પ્રમાણે નામે સુચિત કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
અમ્બર
29
""
v
""
વિશેષનામ
પ્રાસ્તાવિક સાથે આ લેખમાં આવેલા એ. વિશેષનામેાની અનુક્રમણિકા.
""
કાટા
અંકાટ્ટ(ટ)ક પુરચતુરશીતિ
""
""
અંગ્રેજ સરકાર (પ્રા. ૪૩ ) અજિતનાથ-પ્રાસા[પ્રા. ૮], ૨૭ અંચલગચ્છ=વિધિપક્ષ [પ્રા. ૯,૧૧,૨૧, ૨૪, ૩૧, ૩૫] પટ્ટાવલી [ પ્રા. ૯, ૧૧ ] અણહિલપાટકપત્તન=પાટણુ
નામા
પુર
""
પુર=
વાડ=
અનુપમા
પૃષ્ઠ.
[ પ્રા. ૩૩, ૪૧ ] [ પ્રા. ૪૩ ]
[ પ્રા. ૫, ૩૩ ]
૩ ૦૪
[ પ્રા. ૫ ], ૨૮
[ પ્રા. ૫]
"" /
>"
૫, ૬
સરાવર
૫
અમરકીર્તિગણિ (કવિ)[પ્રા. ૬] અમિતગતિ
[ પ્રા. ૬ ]
અંબડ ૨, ૬, ૧૩ અંબ\સાય (અંબાપ્રસાદ-આત્ર પ્રસાદ ) [ પ્રા. ૬]
—
વિશેષનામ
અંબિકા દેવી અમ્રુદાચલ=નૂ અ ચૈત્ય
[ પ્રા. ૨૦]
અલ્લાઉદ્દ(વ)દીન [પ્રા. ૩૬,૩૭]
અશ્વરાજ=આસરાજ
અશ્વાવમાધ
અષ્ટાપદતી
અસાઉલિ
અહમદાવાદ
પૃષ્ઠ. ૨૩, ૩૨
[ પ્રા. ૧૧ ]
૩૨
[ પ્રા. ૩૭ ]
[ પ્રા. ૧૯,
૨૩, ૩૨, ૩૩ ]
*આચારાંગ સૂત્ર
૭
આદીશ્વર જિન-મદિર ૨૮, ૩૧ [ પ્રા. ૫, ૩૧ ] ચતુર્વિજ્ઞતિકા [પ્રા. ૨૭] આણુંદ ( દા. ) [ પ્રા. ૨૫] આન(!)સામ [ પ્રા. ૩૩ ]
""
આમ
[પ્રા. ૧૦, ૧૧, ૧૪]
આમણુ ગામ
આમ્રદેવ અંખડ
૬, ૩૧, ૩૨, ૩૬
[ પ્રા. ૧૯ ]
* આવી નિશાનીવાળા ગ્રંથા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
(૪૦) વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ પૃષ્ણ, આમ્રભટ=એબડ | ઉદયપ્રભ સુરિ ૫ આરાસણ
૩૧ | ઉદયસાગર સૂરિ [ પ્રા. ૩૫ ] ,, જિનમંદિર [પ્રા. ૧૪],૩૨. ઉદ્ધવ
૧૧ આર્યરક્ષિત સૂરિ [ પ્રા. ૯] | ઉપદેશતરંગિણી [ કા. ૧૪] આહંતબિંબ [ પ્રા. ૨૦] | ઉમરવાણ ગામ [પ્રા. ૧૮, ૩૭ આલેખ્યપટ [ પ્રા. ૧૨ ]] ઋષભજિનેશ–ચૈત્યગૃહ પ્રિા. ૮] આસદ (મલિક) [પ્રા. ૩૮ ] ! એ.ઈ.-એપિગ્રાફિ ઇંડિકા. આસધર (મંત્રી) [ પ્રા. ૨૧] [ [ વિ. ૨ ] [ પ્રા. ૩૧] આસરાજ
૩૬* ઐતિહાસિક રાસસંગ્રહ[પ્રા. ૨૨] . વિહાર
* ,, સઝાયમાલા [ પ્રા. ૩૩ ] ઈડિયન એન્ટિવેરી
ઓસવાળ જ્ઞાતિ [ પ્રા. ૯, ૩૨] પ્રિા. ૫, ૩૫, ૩૬, ૪૩] , વંશ [ પ્રા. ૨૮] જ ,, આર્ટ એન્ડ લેટર્સ [પ્રા.૧૨] કટેલિયા પાષાણ [પ્રા. ૯, ૧૦] ઈડીઆ સે. લંડન [ પ્રા. ૧૨] કહ (કૃષ્ણ) રાજા [પ્રા. ૬, ૭] ઈદ્રનંદિ સૂરિ [ પ્રા. ૨૩, ૨૭] ,, ઉર વંશ [ પ્રા. ૬ ] ઈલદુર્ગ=ઈડરગઢ
કનકકીતિ [ પ્રા. ૪૫ ] ઈલપ્રાકાર ,
કંતાજી [પ્રા. ૪૦ ] ઈડરગઢ [ પ્રા. ૧૩, ૨૫ ], ૩૧
કપદ યક્ષ [ પ્રા. ૨૩] ,, ના રાવ [ પ્રા. ૩૮ ]
કમલ શાહ શેઠ [ પ્રા. ૩૫] *ઈષ્ટાર્થસાધક [ પ્રા.૨૨, ૩૦]
કર્કરાજ [ પ્રા. ૫] ઉગ્રસેનપુરઆગરા [ પ્રા. ૯] ઉજજયંત=ગિરનાર [ પ્રા. ૧૫] ]
કર્પટવાણિજ્ય કપડવંજ ઉત્કટ પુર=અમેટા
[ પ્રા. ૨૫ ] ઉત્તમવિજય (પં.) [પ્રા. ૩૫] ]
કરમા-કર્મા * ,, રાસ [ પ્રા. ૩૫] | કર્માશાહ (પ્રધાન) પ્રિા.૨૮-૩૧] ઉદયકિરણ [ પ્રા. ૨૪] !
[ પ્રા. ૧૪] ઉદયન મંત્રીશ્વર ૨, ૬, ૧૩ | કલ્યાણસાગરસૂરિ [ પ્રા. ૯] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
કલિકુંડ
Page #98
--------------------------------------------------------------------------
________________
f
.
૨૯
, સરોવર
(૪૧) વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ પૃષ્ઠ. -કાન્હડદે પ્રબંધ [ પ્રા. ૩૭] . ખેમા દેદરાણી [ પ્રા. ૨૨ ] કામંદકિ
* ,, રાસ [ પ્રા. ર૨, ૩૪] કામાદેવી [ પ્રા. ૧૯] | ખેરાસાની [ પ્રા. ૩૯] કાલા
[ પ્રા. ૩૨] | ગંગરાજેશ્વર [ પ્રા. ૧૯, ૩૬ ] કાલિકા દેવી ( કાલકા માતા) | * ગંગાદાસ–પ્રતાપવિલાસ ,
[ પ્રા. ૪૪-૪૫] [ ગંગાધર સીર્તિકૌમુદી
૩૫ | ગદા સચિવ [ પ્રા. ૧૫] કીર્તિવલ્લભગણિ [ પ્રા. ૨૪] [ ક ગા. ઓ. સિ= કુમારદેવી
ગાયકવાડ ઓરિએન્ટલ | ૩૦ |
સિરીઝ [પ્રા. ૬, ૧૨], ૫, ૬
ગિરનાર [ પ્રા. ૨૦ ], ૪-૬ કુમારપાલ ૧૩, ૩૧
ગુજરાત [ પ્રા. ૧૯, ૩૭, ૩૯, કુર્કટેશ્વર [ પ્રા. ૧૪]
૪૦, ૪૬] ૧, ૨, ૪, કુતુબદીને [ પ્રા. ૨૨ ]
૬, ૭, ૯, ૧૦ કુંભકર્ણ મહારાણા [પ્રા. ૧૫-૧૭] |
ના રાજા ૧૦, ૧૧, ૨૪ કુંભેશ્વર તીર્થ ૩૦
, ના સુલતાન [ પ્રા. ૧૯] કંરપાલ અમાત્ય [ પ્રા. ૯] ની રાજમાતા કુશલસંયમ ગણિ(૫) [ પ્રા.ર૬] * ને નાથ કુશ
[ પ્રા. ૪૫ ] | અર્વાચીન ઈતિહાસ[પ્રા.૪૦] ૧૧
* ,, પ્રાચીન ઈતિહાસ ૮ કૃષ્ણાજી [ પ્રા. ૪૦ ]
*, સર્વ સંગ્રહ[પ્રા. ૩૬] કેશવ (મં.) [ પ્રા. ૨૧]
ગુણનિધાનસૂરિ [ પ્રા. ૩૧] કોઠારી [ પ્રા. ૧૨, ૨૫] કંસારીપુર [ પ્રા. ૩૨ ]
ગુણપા(વા) લ [ પ્રા. ૬] ખંભાત [ પ્રા. ૨૬, ૨૭,
ગુણવિજય [ પ્રા. ૩૪ ] ૩૧, ૩૨, ૩૭].
[ પ્રા. ૧૨ ] ખરતરગચ્છ [ પ્રા. ૩૨ ]] ક ગુરુગુણરત્નાકર કાવ્ય
ખીમસિંહ (સંઘવી) [ પ્રા. ૧૯] | [ પ્રા. ૧૪, ૧૭, ૧૮] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
કૃષ્ણ
ગુણ્યક
, ;
Page #99
--------------------------------------------------------------------------
________________
દ્રહક છે
પુર ,
(૪૨) વિશેષનામ પૃષ્ઠ વિશેષનામ પૃષ્ઠ * ગુર્વાવલી [ પ્રા. ૧૨] | ચચ્ચિણિ [ પ્રા. ૬] ગૂર્જર જ્ઞાતિ, દેશ [પ્રા.૭, ૨૩] | * ચતુરશીતિ-પ્રબંધ ૭ ,, ધરિત્રી(ભૂમિ) પ્રિા. ૩૧] | * ચતુર્વિશતિ-પ્રબંધ=પ્રબંધકેશ
, વંશ [પ્રા. ૨૧] | ચંદ્રકીર્તિ મુનિ [ પ્રા. ૬] ગૂજરંદ્ર
રર ચંદ્રવંશ
૧૪ * ગૂર્જરેશ્વરના મંત્રીશ્વરે ૩
ચંપક દુર્ગ = ચાંપાનેર ગાયત્રગધ્રા
, નગ(ય) ,,
, નેર દુર્ગ, ગોધરા , ગધ્રા [પ્રા. ૬-૮, ૩] -૧૦,
,, મેરૂત્ર, ૧૪-૧૬, ૧૯, ૨૧, ૨૭
ચહુઆણ વંશ [ પ્રા. ૧૮ ] ,, ને દુર્ગ ૨૫ ચાણક્ય
૩૬ , રાજમહાલય ૨૬
ચાણંદ ચારૂપ
[ પ્રા. ૧૪] , રાજ ૧૦, ૧૪, ૧૮, ૨૧,
ચાવડા [ પ્રા. ૪૬) ૨૩, ૩૪
ચિંતામણિ મિશ્ર પ્રા.૩૪-૩૫] * ગેઝિદ્દીઅર [પ્રા. ૩૬ ]
ચામુંડ
૧૨ ગૌર્જર દેશ [ પ્રા. ૩૧ ] ચાંપસી મેતા (નગરશેઠ ) ગૌર્જ રજ ગુજરાતના રાજા
[ પ્રા. ૨૩, ૧૨] ગ્યાસુદીન સુલતાન [પ્રા. ૩૮] |
ચાંપ [ પ્રા. ૩૭] ગ્વાલિયર [ પ્રા. ૪૨] ચાંપાનેર [પ્રા. ૯, ૧૨-૧૭, ૨૦ વૃધિ–ઘૂઘુલ
૨૪, ૨૬-૨૯, ૩૧-૪૪] વૃધુલ મંડલેશ્વર [ પ્રા. ૬ ] 9 | * નો ખંડિયેરે [પ્રા. ૧૦, ૩૮]
ચાલુક્ય વંશ [ પ્રા. ૬, ૭] ૯,૧૦,૧૨-૧૬,૧૯-૨૬,૩૩,૩૪
ચિકેશ [ પ્રા. ૨૦ ] ચક્રપાણિ
૧૧ | ચિત્રકૂટ દુર્ગ ચિત્તોડ ચકેશ્વરી દેવી [પ્રા. ૮] [ પ્રા. ૨૮-૩૧], ૮, ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
૩ ૦.
Page #100
--------------------------------------------------------------------------
________________
(૪૩) વિશેષનામ પૃષ્ઠ | વિશેષનામ પૃષ્ઠ. ચીમનાજી [ પ્રા. ૪૧] | * , તેત્રો [ પ્રા. ૧૨] ચુણેલ ગામ [ પ્રા. ર૬ ] | જિનપ્રભસૂરિ [ પ્રા. ૧૮] ૫, ચૌલુક્ય સોલંકી [ પ્રા. ૪૬ ] | જિનહર્ષ ગણિ ચૌહાણ રાજપૂત
જિનેશ્વર ૧૭, ૨૫ [ પ્રા.૩૬,૩૭,૪૬ ] | જીરાપલ્લી(જીરાવલા)[પ્રા.૧૩,૧૪] * કમ્મુએસ [ પ્રા. ૬ ] જીર્ણદુર્ગ (જૂનાગઢ) છાડા શેઠ [ પ્રા. ૧૯ ]
[ પ્રા. ૧૫-૧૭, ૨૨] છોટા ઉદેપુર [ પ્રા. ૩૬ ]
જીવરાજ [પ્રા. ૩૨ ]
જુમ્મા મસજીદ [ પ્રા. ૪] જયકેસરી સૂરિ [ પ્રા. ૨૪]
જેસલમેર [ પ્રા. ૨૭] જયચંદ્રસૂરિ [ પ્રા. ૧૯]
જેના ઐતિહાસિક ગૂર્જર કાવ્યજય(જે)તલ્લદેવી ૧૪, ૧૫
સંચય [ પ્રા. ૩૩ ] મૂર્તિ ર૯ જયંતસિંહ
૪
* , , રાસમાલા[પ્રા. ૩૫
જૈન ધર્મ જયવંત શેઠ [ પ્રા. ૩૪] |
* ,, ,, પ્રકાશ ૧, ૩ સિંહ રાજા (જેસિંગ રાવળ) | . મંત્રીશ્વર ૧, ૩ [ પ્રા. ૧૫-૧૯, ૩૮ ]
, સમાજ સિંહસૂરિ
,, દિ. [ પ્રા. ૪૩ ] જર્નલ બે. સે. [ પ્રા. ૧૫]] . [ પ્રા. ૪૩-૪૫ ] જહાંગીર [ પ્રા. ૯] \ *જૈનસાહિત્યસંશોધક [ પ્રા. ૯] જહાંપનાહ કેટ [ પ્રા. ૪૧ ] | જૈન સ્તોત્ર સંગ્રહ [ પ્રા. ૧૫] જિન-પૂજા ૧૮ | * સ્તોત્રસદેહ [ પ્રા. ૧૩ ]. ,, પ્રાસાદ [ પ્રા. ૨૩] | * જ્ઞાન–પ્રસારક મંડળ, પ્રા.૧૭] , બિંબ
૧૭ * જૈન પ્રતિમા–લેખસંગ્રહ બુદ્ધિ. [ પ્રા. ૪૫] | | [ પ્રા. ૨૧, ૨૩]
[ પ્રા. ૨૪] | *, લેખસંગ્રહ નાહર [પ્રા. ર૩] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
છે
છ
, મંદિર
* સિદ્ધાંત
Page #101
--------------------------------------------------------------------------
________________
* રાતાત્ર
ઝાંસી
ડભાઈ
,,
*
વિશેષનામ
""
,,
[ પ્રા. ૨૧, ૩૦ ]
''
ને કિલ્લા ૨૮, ૩૦ ડુંગરશી ( દિવાન) [ પ્રા.
૩૯ ]
૫
તપસ્વી જટાધરા તપાગચ્છ [ પ્રા. ૧૨-૧૫, ૧૯, ૨૧, ૨૩, ૨૫, ૩૨, ૩૩ ] (કુતબપુરાશાખા) [પ્રા.૨૭] તપાગચ્છ પટ્ટાવલી [ પ્રા. ૩૪ ] ભંડાર
પૃષ્ઠ.
[ પ્રા. ૨૪]
[ પ્રા. ૪૪ ]
નું પાજિન—ચૈત્ય
( ૪૪ )
૮, ૨૮, ૨૯
""
,, લઘુ પો. પટ્રાવલી
તયરવાડા
તરકાણ્
તાતિયા ટાપી
તારંગ પત
[ પ્રા. ર૭, ૩૩ ] |
( વૃદ્ધુ ) [ પ્રા. ૨૭ ]
*તપાગણપતિ—ગુણપદ્ધતિ [પ્રા.૩૪] તખકાતિ અકમ્ભરી [ પ્રા. ૩૫ ]
[ પ્રા. ૧૧]
[ પ્રા. ૩૭ ]
[ પ્રા. ૪૩ ]
૩૧
૫
વિશેષનામ
પૃષ્ઠ.
તેજપાલ મહામાત્ય [પ્રા. ૫, ૬,
૯-૧૧] ૧, ૩, ૪, ૬, ૭,
૧૦, ૧૧, ૧૪–૧૮, ૨૧-૩૦
1
૩૨, ૩૩, ૩૫, ૩૬
તેજલપુર
તેજા
તાલાશાહ
ત્રિભુવનદીપક જિન–મંદિર
ત્ર્યંબકભૂપ થ ભણુપુર=ખંભાત થીશાહ દર્શાવતી=ડભાઇ
પ્રશસ્તિ
૫
[ પ્રા. ૩૨ ]
[ પ્રા. ૨૮ ]
[ પ્રા. ૧૫]
[ પ્રા. ૩૭ ]
દિલ્લી દુર્ગંધન
[ પ્રા. ૨૭]
૨૮-૩૦
૩૦
,,
દાદા પાનાથ-મદિર *દિગંબર જૈન ડાઈરેકટરી[પ્રા.૪૪] *દિગંબર જૈન યાત્રાદ
[પ્રા.૪૪]
[ પ્રા. ૪૪, ૪૬ ], ૮
૩૩
૩૨
*તી —કલ્પ મુંબઈ
[ 311.
* તી માલાસ્તેાત્ર[પ્રા. ૧૦, ૧૧]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
દુઃશાસન
૧૦
દેલવાડાનાં જૈન મંદિર [પ્રા. ૧૦]
દેવગઢ બારિયા [ પ્રા. ૩૬ ]
દેવરાય (મલ્લિકાર્જુન ૨ જો)
[ પ્રા. ૧૯ ]
દેવરિ
[311.92]
Page #102
--------------------------------------------------------------------------
________________
દેહદ
ધોળકા
(૪૫) વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ પૃ. દેશી નામમાલા
| , પ્રાસાદ ૩૧, ૩૬
[ પ્રા. ૪૩ | * , ફાગ દ્વારકા [ પ્રા. ૧૯ ] *ન્યાયતંદલી–પંજિકા છ ધનદેવી
૩૭ પંચતીર્થી [ પ્રા. ૧૨ ] ધનરત્ન સૂરિ [ પ્રા. ૨૧, ૨૭] પંચમહાલ પ્રિા.૪૨-૪૩] ધરણાક [ પ્રા. ૨૩ ]
પંચલાસા ગામ [ પ્રા. ૨૫ ] , શાહ(સંઘપતિ) પ્રિા.૧૫,૧૮]
*પંચાખ્યાન-સમુદ્ધાર [પ્રા. ૨૧]. ધર્મ માંડવી
૩૦ | *પટ્ટાવલી–સમુચ્ચય [પ્રા.૧૭, ૩૪] ધર્માલ્યુદય મહાકાવ્ય ૫ | * ,, સારોદ્ધાર [ પ્રા. ૩૪ ] ધૂસાક [ પ્રા. ૨૭ ] | પદમાઈ ૨૪, ૩૭ ધૂલકું [ પ્રા. ૩૭] પદ્મનાભ કવિ [પ્રા. ૩૭] ૭, ૩૩, ૩૫
પવિય (પં) [ પ્રા. ૩૫ ] નગરાજ [ પ્રા. ૨૧ ] પલીપતિ રાજાઓ ૩૩ નંદીશ્વર તીર્થ [શત્રુંજય પર ! પાટણ પ્રિા.૧૨,૧૯,૨૧,૩૩,૩૬]
[ પ્રા. ૧૦ ], ૫ ,, ના ચિન્હેશ જે. સં. ભંડાર નંદુરબાર [પ્રા. ૩૩ ]
[૧૨, ૧૫, ૨૧] નવલકથાકાર ૧, ૨
* , જેન ભંડારોનું ડી. કર્યો. ૬ નાકર ઠાકુર [ પ્રા. ૩૧ ]
* ની ચડતી પડતી ૮ નાગર(ણાયર)કુલ [ પ્રા. ૬ ]
* ની પ્રભુતા નાડલાઈ [ પ્રા. ર૭ ]
પાતા શાહ [પ્રા. ૪૨-૪૩] નાયકડા
[ પ્રા. ૨૫ ] નિગમાવિર્ભાવક [ પ્રા. ૨૩ ] પારકર પર્વત ૩૧ નિઝામુભુલ્ક [ પ્રા. ૪૦ ]
પારેખ [ પ્રા. ૩૨ ] નિત્યલાભ કવિ [ પ્રા. ૩૫ ]]
પાર્શ્વજિન [ પ્રા. ૧૧ ] નિર્વાણકાંડ [ પ્રા. ૪૫ ] , મંદિર ૫, ૨૭ નેમિનિંદ્ર (જિણંદ)[પ્રા. ૩૫]] , (માતાના રૂપમાં રખાઈ
નેમિનાથ જિન ૫ | હિંદુવડે પૂજાતા) ર૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
*
*
Page #103
--------------------------------------------------------------------------
________________
, પર્વત= » ભૂધર=
પાવકાદ્રિ
,
(૪૬) વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ પૃષ્ઠ. પાર્શ્વનાથ [ પ્રા. ૨૩ ] | પ્રતિકાસીમ (પં) [ પ્રા. ૧૫ ] , (સામળા)
પ્રબંધકેશ ૮, ૧૫,૨૨, ૨૬,૩૪ પાવક દુર્ગ=પાવાગઢ * , ચિંતામણિ [ પ્રા. ૧૦ ]
પ્રમોદસુંદરસૂરિ [ પ્રા. ૨૭ ]
પ્રશસ્તિ શૈલ ,
*પ્રાકૃતઠયાશ્રય–વૃત્તિ ૭ પાવકગિરિ પાવાગઢ પ્રાગ્વાટ જ્ઞાતિ પોરવાડ વંશ પાવક ગિરીશ્વર=પાવાગઢ , બુહચ્છાખા (વૃદ્ધ વીસા) પાવકાચલ=
ધ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ ૫
* ,, જૈન લેખ સંગ્રહ [ પ્રા.૧૪] પાવયગિરિ=
જ , તીર્થમાલા સંગ્રહ [પ્રા. ૩૫]. [૯૨૦,૨૨,૩૪,૩૬]
પ્રાચ્યવિદ્યા–મંદિર ૧,૯ “પાવાગઢ ૧૮, ૧૯ [ પ્રા. ૩૯ ] | ફલવધિ [ પ્રા. ૧૪ ] * , ચા પિવાડા [ પ્રા. ૩૯ ] [ ફાર્બસ [ પ્રા. ૮] * , ને પ્રલય [ પ્રા. ૩૯ ] |
બોડેઘાચું મરાઠી સાહિત્ય પ્રિા.]
બનારસ ,, તીર્થ(સિદ્ધક્ષેત્ર)૮, ૩૦-૩૨
[ પ્રા. ૨૩ ]
બપ્પભક્ટિ [ પ્રા. ૧૮ ] ,, પતિ [પ્રા. ૩૬ ] |
બમ્બઈ પ્રાંતકે પ્રાચીન જૈન *પાવાગઢને પ્રવાસ [ પ્રા. ૩૯] પાવાગિરિ
સ્મારક [પ્રા. ૪૫ ] [ પ્રા. ૪૪ ] બલિ
૧૧ પાલિ મંત્રી
૩૧
બહાદુરશાહ–બાદ(ધ)શાહ *પીટર્સન રિપોર્ટ
૭
બારસા (ફિરંગી મુસાફર) પુંડરીકાચલ શત્રુંજયપ્રા.૧૩,૩૧]
[ પ્રા. ૨૭ ] પુરુષ
[પ્રા. ૨૪] | બાલચંદ્રસૂરિ પૃથ્વીરાજ [ પ્રા. ૧૮ ]] બાદ(ધ)રસાહ [પ્રા.૨૮,૩૧,૪૦) પિરવાડ વણિકું [૧૨, ૧૪, ૧૫, બુદ્ધિપ્રકાશ ૧૯,,૨૩, ૩૨૩, ૩ | બ્રહ્મદાય
પ્રા. ૫] પિરવાડ વંશ [ પ્રા. ૨૪ ]] બ્રિટીશ સામ્રાજ્ય [પ્રા.૪૨,૪૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
મા
(૪૭) વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ પૃષ્ઠ. ભક્તામર મહાસ્તોત્ર ૨૩ મહિમુ(સૂ)દ (મેંમદ) વેગડા #ભદ્રકાળી અથવા પાવાગઢ | પ્રિા. ૨૧-૨૪,૨૮, ૩૪,૩૮-૪૧]
પ્રલય [ પ્રા. ૧૦, ૩૮] | , બાદ [ પ્રા. ૪૦] ભરુઅચ્છ=ભરૂચ [ પ્રા. ૧૧ ] | મહિમુદ [પ્રા. ર૨,૨૫,૨૮,૨૯] ભાનુભટ્ટ [ પ્રા. ૫ ] | મહીતટ (મહીકાંઠા) [ પ્રા. ૭] #ભારત ભ્રમણ [ ભા. ૪] | મહીયડ-મહીતટ
૯ | [ પ્રા. ૪૩ ] | મ(મા)હૈદ્રી નદી ૯, ૧૮ ભાવનગર [ પ્રા. ૩૧] મહેન્દ્રસિરિ–મહિંદ [પ્રા.૧૦,૧૧] ભૂગુકચ્છભરૂચ
૩૭ ૬
માંડવગઢ ભીમ (મ)
[ પ્રા. ૧૩] [ પ્રા. ૨૧]
માથુર સંધ પ્રા. ૬] ભીમ
૧૨
મારવાડ [ પ્રા. ૪૬ ]. ભુવનસુંદરસૂરિ [પ્રા. ૩૪, ૪૫]
માલવ=માળવા [પ્રા. ૧૩,૧૪,૪૬]. ભૂષણ (વાદી) [૧૨, ૧૩] , ના રાજા ૧૦ ભેજ
૧૬ ! મિરાતે અહમ્મદી [ પ્રા. ૩૫] * ,, પ્રબંધ [ પ્રા. ૧૪] | *મિરાતે સિકંદરી[પ્રા.૩૫, ૪૦] મઝાદખાન [ પ્રા. ૨૪ ]] મુજફર પાતશાહ મણી [ પ્રા. ૨૪] | પ્રિા. ૨૪,૨૫,૨૮,૪૦,૪૧] મંડલિક રા. [ પ્રા. ૧૫-૧૭ ] |
૧૬ મદાફર પાતસાહ [પ્રા.૨૪-૨૬]
મુંજાલ મહામાત્ય ૨ મયણલ્લા
મુનિચંદ્રસૂરિ [ પ્રા. ૨૭] મલ્લિકાર્જુન (રાજ-પિતામહ)૧૩ | મુનિસુંદરસૂરિ [ પ્રા. ૧૨ ] મહાકાલી(લિકા) દેવી મુનિસુવ્રત જિન મંદિર [ પ્રા. ૧૯, ૩૫ ]]
[પ્રા. ૧૧], ૬ મહાવિદ્યા-વિડંબન [ પ્રા. ૧૨] | મુંબઈ ઈલાકાનું સરકારી
મહાવીર–મંદિર[ પ્રા. ૯, ૨૭]] કેળવણીખાતું પ્રા. ૩૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૮
મેગલ
(૪૮) વિશેષનામ પૃષ્ઠ. ( વિશેષનામ પૃષ્ઠ મુંબઈ સરકાર [ પ્રા. ૩૬ ] |
રાજપૂતાના [ પ્રા. ૪૬ ] મુસલમાન [ પ્રા. ૪૬ ]
રાજ-વિહાર [ પ્રા. ૧૫ ] મુસભાની આક્રમણ
રાજશેખરસૂરિ , આધિપત્ય છે
રાજાધિરાજ મૂલરાજ રાજા
રાજાવલી-કાકપ્રિ. ૨૨,૨૫] મેદપાટ-મેવાડ પ્રા. ૧૫-૧૭,૪૬] રાણપુર [પ્રા. ૧૪, ૧૮] મેઘવિજય ઉ. [ પ્રા. ૩૪]
પાનેર
[પ્રા. ૩૭] મેજીંગસૂરિ [ પ્રા. ૧૧ ]] રામકીર્તિ [ પ્રા. ૪૫ ], ૮ [પ્રા. ૪૬ ]
રામગૌડ તુવાર [ પ્રા. ૩૬ ] થશેદા
૧૧ રામચંદ્રજી
૧૮ જયશવિજય જૈન ગ્રંથમાળા , સુત [પ્રા. ૪૪]
[પ્રા. ૧૪, ૧૫, ૨૨, ૩૫ ] રામદેવ [ પ્રા. ૩૭] યુગાદીશ-માતા ૨૯ રાષ્ટ્રકૂટ વંશ [ પ્રા. ૫] યુધિષ્ઠિર
૨૭ રાસમાળા ( પ્રા. ૩૬ ], ૮ યુષ્યદક્ષ્મયગમય સ્તોત્ર રિ. લિ. ઓફ એ. રિ. ધી
પ્રિા. ૧૫] બેબે પ્રેસીડેન્સી [પ્રા. ૪૩ ] , અવચૂર્ણિ , રિસહજિણે–ચેઈહિરાષભરણથંભોર [ પ્રા. ૧૮ ] - જિન–ચૈત્યગૃહ [ પ્રા. ૮] રતનપાલ પ્રા. ૩૨ ] [ રેવંતદેવ ભટ્ટ
૧૦ રતલામ [ પ્રા. ૧૩ ]]
રીડા
પ્રા. ૩૨] રત્નમંદિરગણિ [ પ્રા. ૧૪] |
રેવંતગિરિ–રાસ).
રેવતાચલ રત્નશેખરસૂરિ [પ્રા. ૧૪,૧૮]
૫, ૩૧, ૩૨
રંવત રત્નસાર [ભા. ૨] [પ્રા. ૧૧]
,, કલ્પ [ પ્રા. ૨૧ ] રત્નસિંહ [પ્રા. ૨૮ ] રેવાકાંઠા પ. એ. [ પ્રા. ૪૪] રત્નાકરાવતારિકા–પંજિકા ૭ |
રેવે-સંગમ
૩૦ રવિવર્ધનગણિ [ પ્રા. ૩૪]] લક્ષ (સંઘવી) [ પ્રા. ૧૫] રાજપાલ [ પ્રા. ૩૨ ]] લક્ષ્મી
૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ.
વિશેષનામ લક્ષ્મીરત્ન કવિ [પ્રા.૨૨,૨૩,૩૪] લક્ષ્મીસાગરસૂરિ [પ્રા. ૨૦, ૨૫]
[ પ્રા. ૩૨ ]
[311. 32]
[ પ્રા. ૪૫ ]
લાટ(૩)નરેદ્ર [ પ્રા. ૪૫ ]
[ પ્રા. ૫]
લટકણ
લલતાદે
લવ
લાટેશ્વર
લાવણ્યસંહ }
( ૪ )
વસહી
,,
લેાઢા ગાત્ર વટ(૩)પદ્રક–વડાદરા વડાદરા [પ્રા. ૫,૨૭,૩૦,૩૭,૩૯],
""
૮, ૯, ૨૭, ૩૨ તે વૈભવ [ પ્રા. ૪૦ ]
* વનરાજ ચાવડા [પ્રા. ૩૭], ૩
૨૮
૪,
૬, ૩૬
[ પ્રા. ૯ ]
વનસર ગામ
૩૭
વજીકા વધમાન શેઠ [ પ્રા. ૨૪] વલભી ( વળા ) [ પ્રા. ૫]
૫
વસ વિલાસ મહાકાવ્ય વસ્તુપાલ મંત્રીશ્વર [ પ્રા. ૧૧ ]
૩, ૪, ૬,૭, ૧૦, ૧૧, ૧૪–
૧૭,
ܙ
,,
""
વિશેષનામ
ના ધર્મપ્રેમ
વસ્ત્રાપથ
વાગ્ભટ
વાધાક
વાધેલા
વાછા દુવે
વાત્રક નદી
વાદીંદ્ર ભટ્ટ
વિક્રમ
૪.
૫
ર
[ પ્રા. ૧૨ ]
૮, ૧૬
[ પ્રા. ૨૧]
[ પ્રા. ૩૮ ]
[ પ્રા. ૧૨ ]
(પ્રા. ૫) ૧૬
વિક્રમ સં. (૫,૬, ૧૧–૧૨,૧૪–
૧૫, ૧૭–૨૫)
વિજયકિરણ
[ પ્રા. ૨૪ ] [પ્રા. ૯ ]
વિજયચંદ્ર ઉ. વિજયદેવ માહાત્મ્ય [ પ્રા. ૩૪ ] વિજયનગર વિજયપ્રશસ્તિ મહાકાવ્ય[પ્રા.૩૪]
[ પ્રા. ૧૯ ]
વિજયસેનસૂરિ
,,
વિમલમંત્રી
૧
( પ્રા. ૩૩ )
,,
વિધિપક્ષ=અચલગચ્છ વિદ્યામ`ડનસૂરિ
વિદ્યાસાગર ઉ. [ પ્રા. ૩૨ ] વિનયમંડન . ( મા. ૩૫ )
સૂરિ ( પ્રા. ૩૦ )
૩૧
૩૩-૩૬
ચરિત્ર [પ્રા. ૯], ૮, ૯, ૨૮
પ્રબંધ [પ્રા. ૧૦], ૮, ૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
વિમલાચલ ( પ્રા. ૩૨ ) વિવેકધીરગણિ ૫.(પ્રા.૨૨,૨૫)
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૫ ) વિશેષનામ પૃષ્ઠ | વિશેષનામ પૃષ્ઠ. વિશ્વામિત્રી નદી (પ્રા. ૩૬ ) | શત્રુંજય ગિરિ (પ્રા. ૨૦, ૨૧, વિષ્ણુશર્મા [ પ્રા. ૨૧ ] | ૨૮, ૩૦–૩૧ ) ૫, ૩૨ વીર-પ્રતિમા ( પ્રા. ૧૦ ૧૧) ! ,, તીર્થોદ્ધાર પ્રબંધ
" [ પ્રા.૨૨, ૨૫, ૩૦, ૩૧] વિજાપુર (પ્રા. ૩૨) | * . પ્રશસ્તિ શિલાલેખ વિરધવલ મહારાણ(જા) ૭,
[ પ્રા. ૨૫, ૩૧] ૧૦-૧૨, ૧૪–૧૮ ૨૪, ૨૬, શાંતિનાથપ્રાસાદ (પ્રા. ૧૨,૩૧) ૩૩-૩૭
, બિંબ (પ્રા. ૨૧) * , પ્રબંધ
શીતલનાથ ,, (પ્રા.૨૩) , મૂર્તિ
શીલવિજય (પ્રા. ૩૫) વીરેશ્વર દેવાલય ૩૦ શુભશીલગણિ શીઘ્રકવિ વીસલદેવ મહારાણા(જા) ૬,૭
(પ્રા. ૨૬, ૨૭) વૃત્રાસુર
૨૨ શૂરદેવ
૧૪
શ્રીપાલ વેલ્લાક સંધપતિ [પ્રા. ૧૩, ૧૪]
[ પ્રા. ૨૫]
શ્રીમંત સરકાર (પ્રા. ૫ ) વૈદ્યનાથ મહાદેવ
શ્રીશ્રીમાલજ્ઞાતિ [ પ્રા. ૨૭] , આવસથ મંડપ
શ્રીશ્રીવંશ (પ્રા. ૩૧) શ્રીહર્ષ કવિ (પ્રા. ૧૬)
શ્રેયાંસનાથ મંદિર પ્ર. [પ્રા. ૯] શકંદર પાતસાહ
સંખેશ્વર [ પ્રા. ૧૪ ] [પ્રા. ૨૧, ૨૫,૨૮]
* સંઘપતિ–ચરિત ૫ શકતૃપ સં. (પ્રા. ૫ ) |
સંધર્ષ ગણિ (૫) (પ્રા. ૨૬) શકુનિકા-વિહાર ૬
સજજન
- ૨ શક્તિ [પ્રા. ૧૯ ]
સત્યભામાં
૧૧ *શતપદી–સમુદ્ધાર (પ્રા. ૧૧) !
સદયવચ્છ [ પ્રા. ૨૩ ] શંભવજિન–સ્તવન [પ્રા. ૧૨-૧૩] . સંપ્રતિ રાજા સંભવનાથ [ પ્રા. ૧૨-૧૪ ] ! સમેતગિરિ
૩૨
૨૯
છે ગર્ભગૃહ , મંદિર
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
(૫૧) વિશેષનામ પૃષ્ઠ. | વિશેષનામ . પૃષ્ઠ, સમલિકા-વિહાર [ પ્રા. ૧૧ ] | સુમતિસુંદરસૂરિ (પ્રા. ૨૪) સયાજી સાહિત્યમાલા [પ્રા. ૩૮]
સુરત્રાણ
(પ્રા. ૨૭) *, બાલજ્ઞાનમાલા [ પ્રા. ૩૯ ] | સુવિધિનાથ બિંબ [ પ્રા. ૨૭] સર્વતેભદ્ર આહંત પ્રાસાદ સુલતાન (પ્રા. ૧૩)
[ પ્રા. ૯, ૧૦ ], ૩૨ સુવર્ણવર્ષ [ પ્રા. ૫] સહસા સંઘવી (પ્રા. ૧૯) સુવર્ણ શિખરી સોનગિર ૩૧ સહસ્ત્રકિરણ (પ્રા. ૨૪) . સૂરત બંદર (પ્રા. ૩૪) સાઉ
૩૭ સોઝીંબા ગામ [પ્રા. ૨૬ ] સાંગણ
૧૨
સેનપાલ અમાત્ય (પ્રા. ૯) સાચા દેવ
સોમચારિત્રગણિ (૫) [પ્રા. ૧૪] સાદૂલ (પ્રા. ૨૫) સોમજયસૂરિ (પ્રા. ૨૦ ) સાધુ પૂર્ણિમાપક્ષ [ પ્રા. ૨૭ ] | સમદેવ ગણિ (વાચક) સાધુલબ્ધિ પ્રવર્તિની (પ્રા. ૧૯) , સૂરિ [પ્રા. ૧૨, ૧૫-૧૮] સાંત
(પ્રા. ૨૪). સમધીર ગણિ (બા. ૩૦) સાયર (પ્રા. ૧૪) | સમાવમલસૂરિ રાસ (પ્રા. ૩૩) સિકંદરશાહ (પ્રા. ૪૧) | * , સઝાય (પ્રા. ૩૩)
પ્રા. ૨૪] | સેમસુંદરસૂરિ [પ્રા.૧૨,૧૫,૧૭]. સિદ્ધપુર (પ્રા. ૫)| * ,, સૌભાગ્ય કાવ્ય (પ્રા. ૧૫) * “સિદ્ધરાજ અને જેને ” ૪ | સેમસાગરગણિ પં. (પ્રા.૧૪) સિદ્ધશમી [ પ્રા. ૫ ] ! સમાદિત્ય ભટ્ટ (પ્રા. ૫) સિંધિયા [ પ્રા. ૪૧-૪૩ ] |
સોમેશ્વર કવિ ૩૫ સિવા [ પ્રા. ર૭ ] સોરઠ [ પ્રા. ૪૬ ] સિંહસેન
સોલંકી રાજા ૧૦, ૧૫, ૧૬, સીરેહી (પ્રા. ૩૨) | ૧૮, ૨૪, ૨૯, ૩૩ સુમતિકીર્તિ (પ્રા. ૩૭) ! સેહગા (પ્રા. ૨૫), ૩૭
સુમતિસાધુસૂરિ (૨૩, ૨૫) { સૌભાગ્યહર્ષસૂરિ [ પ્રા. ર૩ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
સિંધા
Page #109
--------------------------------------------------------------------------
________________
(પર) વિશેષનામ પૃષ્ઠ. વિશેષનામ પૃષ્ઠ. સ્તંભતીર્થપુરખંભાત
[ પ્રા. ૨૬ ] (પ્રા. ૧૧) હાલેલ [ પ્રા. ૧૮ ] સ્તભંન પાર્શ્વનાથ જિનમંદિર | *હિસ્ટોરીકલ સ્કેચ ઑફ ધ હીલ (પ્રા. ૩૨)
ફેસઑફ પાવાગઢઇન ગુજરાત જ સ્તભનંદ્ર-પ્રબંધ
[ પ્રા. ૩૫ ] સ્વયંભૂ શંભુ
હીરવિજયસૂરિ સ્વયંવર મહાવાપી ૩૦
[ કા. ૩૩ ] હડાલા [ પ્રા. ૨૧ ],
હુમાયુ [ પ્રા. ૪૩ ] હમીર
હેમચંદ્રાચાર્ય જ , મદમર્દન
હેમવિજયગણિ (૫) પ્રિ. ૩૪) હમ્મીરદેવ [ પ્રા. ૧૮] હેમવિમલસૂરિ [ પ્રા. ૨૫, ૩૨ ] હર્ષલગણિ (પં. શતાથી) | હેમસેમસૂરિ [ પ્રા. ૨૭, ૩૩]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
પં. લાલચંદ્રજીનાં સાહિત્ય-સંશાધન, સંપાદન, અનુવાદ, લેખે વિ.
(૨૪ વર્ષની સાહિત્ય ડાયરી).
N
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
ગથનામાદિ.
""
અભિધાનચિંતામણિ ( હૈમ સ્વાપન વિવરણ ) પ્રેસકાપી પાર્શ્વનાથ—ચરિત ( સ. ) ભાવદેવસૂરિરચિત સ્વાદિશ་સમુચ્ચય ( સ્યાદિશદીપિકા સહિત ) સ`પાદન જૈન–પ્રતિમાલેખ–સંગ્રહ ભા. ૧ લેખન–સંશાધન
( જામનગર, ખંભાત વિ. ના) શુકસતિ પ્રા. ગુ. કવિરત્નસુ ંદરકૃત. વિ. પ્રેસકાપી નલાયન, શતા↑ વિ. પ્રેસăાપીનુ સંશાધન અભિધાનચિંતામણિ–શેષશબ્દ, ઐ. નામસૂચી, શુદ્ધિપત્રક વિ. ઉક્તિરત્નાકર ( ઔક્તિક) પ્રેસĚાપીનું સંશાધન પ્રબુદ્ધરૌહિય, શાકુનસારાહાર, શત્રુનચોપાઇ વિ. પ્રેસĚાપી. ઉત્તરાધ્યયન (કમલસંયમેાપાધ્યાયની વૃત્તિ સાથે)ની પ્રેસăાપી
""
""
પંચમી~માહાત્મ્ય ( પ્રા. ને ગુ. અનુવાદ) ભા. ૧ ત્રિભુવનદીપક પ્રબંધ ( પ્રા. ગુ. આધ્યાત્મિક ) સંશાધન
ભરત–બાહુબલિ રાસ કર્યાં શાલિભદ્રસૂરિ. પ્રેસકાપી. સંમેાધસતિ વૃત્તિસહિત–ભાષાંતર
વીર–ચરિત્રનાં સાધનેા ( ઐ. લેખ )
જેસલમેર ભાં. ગ્રંથસૂચી ( સં. ઐ. પ્રસ્તાવના, અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકૃત્પરિચય, પરિશિષ્ટાદિ સાથે ) સંપાદન ક્ષમામુનિ–સ્તુત્યષ્ટક ( સં.) ક્ષમામુનિ–ચરિત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રેરક પ્રકાશક સંસ્થા. સ્થલ મૂલ્ય વિ. સંવત. યશવિજય જૈન ગ્રંથમાલા વારાણસી. ૪-૦-૦ ૧૯૬૮-૭૦
છે ૩-૦-૦ ) સ્વયં સંશોધિત પ્રકાશિત
૦-૧૦૦૦ ૧૯૭૧ પ્રેરક સ્વ. બુદ્ધિસાગરસૂરિજી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ. ૧-૦-૦ ૧૯૭૨-૭૩ સ્વ. વિજયધર્મસૂરિજી
૧૯૭૩ પ્રેરક વિજયેંદ્રસૂરિજી ય. વિ. જેન ગ્રંથમાળા, ભાવનગર.
પ્રેરક ઇટાલિયન ડૉ. એલ. પી. સીરી, બિકાનેર. ૧૯૭૪ અન્યત્ર પ્રકાશિત. ય. વિ. જેન ગ્રંથમાળા, ભાવનગર. ૧૪-૦૦ ૧૯૭૫-૮૦ પ્રેરક વિજયેન્દ્રસૂરિજી તથા સં. મુનિરાજ જયંતવિજયજી જૈન ધર્માભ્યદય ગ્રંથમાળા [૧], વડેદરા. ૦-પ-૦ ૧૯૭૭ ,, [૨] [દી. બ. પ્રો. કે. હ. ધ્રુવારા પંદરમા શતકના ૦-૮-૦ ,
પ્રાચીન ગૂર્જરકાવ્યમાં દ્વિતીય આવૃત્તિરૂપે સંમાનિત.] , (વિ. સં. ૧૨૪૧ નું પ્રા. ગૂ, વીરરસમય અપ્રસિદ્ધ કાવ્ય) ,, જેને આત્માનંદ સભા, ભાવનગર
૧૯૭૮ “જૈન” ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ નં. ૨૧ વડેદરા ૩-૪-૦ ૧૯૭૯
[ વિદ્વજન-સન્માનિત ] જૈન ધર્માલ્યુદય ગ્રંથમાળા, વડોદરા.
૧૯૮૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનામાદિ.
જૈનપ્રતિમા—લેખ સંગ્રહ (ભા. ૨ જો) સંશોધન પ્રેરક સ્વ. બુદ્ધિસાગરજી પ્રાચીન ગુજરાતી ભાષાને ઇતિહાસ ( અપ્રકટ લેખ ) ચૌલુકય રાજાએના સંવતા [ પરિશિષ્ટ ૨] બાલશિક્ષા ( ઔકિતક લેખ )
સાધનમાલા [ ભા. ૧ ] સંપાદક ડૉ. ભટ્ટાચાર્યને સંશોધન-સહાયતા
,,
માનસાલ્લાસ [ ભા. ૧ ] સંપાદક શ્રીયુત શ્રીગાંઠેકરને તત્ત્વાખ્યાન ઉત્તરા કર્તા ન્યાયતી . મંગવિજયજી, સંશોધન
,,
""
ધર્માંદીપિકા સં. વ્યાકરણ જૈન એ. ગૂર્જરકાવ્યસંચય ( અવશિષ્ટ સાર ) પાટણચૈત્ય–પરિપાટી (પ્રસ્તાવના પર ટિપ્પણો તથા સંશોધન) શત્રુંજયતીર્થના ઉદ્ધારક સમરસિંહ ( ઐ. લેખ )
જગડૂશાહ ( ઐ. લેખ )
નવિલાસ નાટક કર્તા મહાકવિ રામચંદ્ર
( સં. વિસ્તૃત ઐ. પ્રસ્તાવના સાથે )
સિદ્ધરાજ અને જૈના ( ઐ. વિસ્તૃત લેખ ) શ્રીકેસરિયાજી (,, અપભ્રંશ કાવ્યત્રયી ( પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, દેશી ભાષા, જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ વિ.
22
વિસ્તૃત એ. ભૂમિકા સાથે ) સંપાદન
વીર–રાસ. ક. અભતિલકગણિ. [ પ્રા. મૂ. છાયા ભીમપલ્લીનું વીર–મંદિર ઐ. નામેાના પરિચય સાથે ] મહાવીર–જયંતી ( મેરસદમાં પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન ) ભારવિનું (?) ભટ્ટિકાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રેરક પ્રકાશક સંસ્થા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
સ્થલ પાદરા.
મૂલ્ય વિ. સંવત્. ૧-૦-૦ ૧૯૮૦
પુરાતત્ત્વ
અમદાવાદ,
૧૯૮૦–૮૧
૧૯૮૧
ગા. ઓ. સિ. નં. ૨૬
વડેદરા.
૫-૦-૦
»
નં. ૨૮
૨-૧૨-૦ ય. વિ. ગ્રંથમાળા,
ભાવનગર. ૩-૦-૦
૪–૦-૦ જેન આત્માનંદ સભા, ભાવનગર. ૩-૧૨-૦ ૧૯૮૨ હંસવિજયજી જૈન ફી લાયબ્રેરી, અમદાવાદ. ૦–૬-૦ જેનયુગ, મુંબઈ. [ મુનિરાજ જ્ઞાનસુંદરજી દ્વારા હિંદીભાષામાં અનુવાદિત ] જેન, ભાવનગર ગા. ઓ. સિ. નં. ૨૯ વડેદરા. ૨-૪–૦ [જેન વે. એ. બેડ મુંબઈની સે. પરીક્ષા (ધો. ૫, વિ. ૬)માં સ્વીકૃત ] જૈન, ભાવનગર [અનેક સાક્ષરથી સન્માનિત.] ૧૯૮૩-૮૫
૧૯૮૩
ગા. એ. સિ. નં. ૩૭ વડેદરા ૪-૦-૦ [ પ્રતિષ્ઠિત વિદ્વાનોથી પ્રશસિત,
બી. એ. ની અર્ધમાગધી પરીક્ષામાં સ્વીકૃત.] જેનયુગ, મુંબઈ.
૧૯૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
મધનામાદિ
સાધનમાલા [ ભા. ૨ ] સ*પાદક ડૉ. ભટ્ટાચાર્ય મહાશયને સંશાધનમાં સહાયતા
આરામશાલા-ચરિત્ર ( ઐ. પ્રસ્તાવના )
નાટ્યદર્પણ ( કર્તા ૫. રામચંદ્ર, ગુણચંદ્ર ) સંશાધન ભાવનાસંધિ અપભ્રંશ ક. જયદેવમુનિ
૬
મિ. મધુસૂદન મેાદી એમ. એ. તે સંશાધનાદિમાં સહાયતા વીસ્તત્ર અપ. ગુ. છાયા રાજસેવકાને ધર્મ ( સં. ને ગુ. અનુવાદ ) જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ ( ઐ. લેખ )
દ્વિતીય આવૃત્તિ હિંદી અનુવાદ )
""
,,
ઉપકેશગ૰—પ્રબંધ ( સ. ને
ત્રિષ્ટિ શ. પુ. ચ. ઇં. [ પ ૧ ] માં
અમેરીકન વિદુષી મિસ હેલન એમ જોહન્સનને સહાયતા પ્રાકૃતભાષાની ઉપયેાગિતા ( મનનીય નિબંધ )
નર–નારી સંખાધ ( પ્રા. ગૂ. અનુવાદ સાથે ) જૈનના દાન-ધર્મ ( અપ્રસિદ્ધ લેખ ) શ્રીસયાજીરાવ–હીરક મહાત્સવ–અભિન ંદન–પ્રશસ્તિ (સં.) ગુજરાતના વીર મંત્રી તેજપાલના વિજય
( ગેાધ્રા, પાવાગઢ અને ચાંપાનેરના અપ્રકટ ઇતિહાસ સાથે. ) ગૂજરેશ્વરાના મત્રીશ્વરા
જૈન તીર્થોના સચિત્ર ઇતિહાસ ( પ્રથમ ભાગ શત્રુજય) પાટણના જૈન ભંડારાનું વિસ્તૃત સૂચિપત્ર
( ગ્રંથૈાના આદ્યન્ત ભાગ અને ઐ. પરિશિષ્ટો સાથે ) અલંકારમહેાધિ ( કર્તા નરેંદ્રપ્રભસૂરિ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રેરક પ્રકાશક સંસ્થા,
ગા. એ. સિ, નં. ૪૧
જૈન હઠીસિંહ સરસ્વતી સભા, ગા. એ. સિ. ન. ૪૮ એ. ભાં. આ. રિસર્ચ ઇ.
જૈનયુગ ડૉ. વિનયતાષ ભટ્ટાચાર્ય જી જૈન રોપ્ય મહાત્સવ અક પ્રેરક મુનિરાજ હરિસાગરજી જ્ઞાનસુંદરજી જૈન એ.
,, ,,
ગા. એ. સિ. નં. ૫૧
ચેડા વખતમાં પ્રસિદ્ધ થશે.
..
""
ગા. એ. સિ.
,,
""
સ્થલ
વડેાદરા
અમદાવાદ.
વડાદરા.
પૂના.
મુંબઇ
વડેાદરા.
ભાવનગર.
""
در
મૂલ્ય વિ.સંવત્ .
૧૯૨૪
જ્ઞાનભડાર, જોધપુર. વડાદરા.
વાદરા.
૦-૦-2
,,
૪-૮-૦
૦-૬-૦
જૈનધર્મ –પ્રસારક સભા,
ભાવનગર.
૧૯૮૮
[ અનેક વિદ્વાને, મુનિરાજો, પત્રકારા, પ્રો. વિ.થી પ્રશસિત ]
વડેાદરા.
૧૯૯૦
કાઠીપેાળ, જૈન સધ ધર્માધિકારી કચેરી,
૧૯૯૧
સયાજી વિજય તા. ૧૩-૬-૩૫
,,
જૈન ધર્માભ્યુદય ગ્રંથમાળા [૩] ભાવનગર. ૦-૮-૦
',
૧૯૮૫
""
,,
,,
૧૯૮૬
૧૯૮૭
2,
.
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
નિવેદકઃ— અભયચંદ ભગવાનદાસ ગાંધી. હેરીસરાડ, ભાવનગર ( કાઠિયાવાડ ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________ पुस्तक Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com