________________
સર
6
,
ખેમા દેદરાણી જેવા ઉદાર સગૃહસ્થે વિકરાળ દુષ્કાળ વખતના ઉપાડી લીધેલા, વાર્ષિક રક્ષા-ભારથી અન્ન—દાતા ' , દુ કાળ—ભંજક ' ‘ શાહ ' જેવાં વિષ્ણુક્ જૈનસમાજનાં રૂિદને સાચાં કરી બતાવ્યાં હતાં. દૃ નાનાં મુખને બંધ કરાવી શાહટને સાચવી હતી. એ વૃત્તાન્ત જાણવા માટે કવિ લક્ષ્મીરને વિ. સ. ૧૭૨૧ માં રચેલા ખેમાનેા રાસ [ અંતિહાસિક રાસસંગ્રહ ભા. ૧, ય. વિ. ચં. પ્ર.] જોવા જોઇએ.
'
૫. વિવેકધીરગણિએ વિ. સં. ૧૫૮૭માં રચેલા ઇષ્ટા – સાધક નામના શત્રુજયાદ્વાર પ્રખં[ઉ. ૨, શ્લા. ૧૯ ]માં શાહિ મહિમુદ વેગડના પરિચય આપતાં જણાવ્યું છે કે— તેણે યુદ્ધવડે દુર્ગા અને ચપક (ચાંપાનેરગઢ ) લીધા હતા?.' ઉપર્યુ ક્ત પ્રબંધના અંતમાં મૂકેલ રાજાવલીકાકમાં, ગુજરાતના સુલતાનામાં વિ. સ. ૧૫૧૫ થી પર વર્ષ પ ત તેનું રાજ્ય તથા તેણે ગ્રહણ કરેલ પાવકાચલ ( પાવાગઢ ) અને જીર્ણ દુર્ગં ( જૂનાગઢ )નું સૂચન છે.૨
स्वस्तिश्री संवत् १५४५ वर्षे मार्गसर वदि पक्षे द्वितीयायां तिथौ शुक्रे दिने श्रीपत्तन [श्री]मदर्णाहल्लपुरपत्तने वास्तव्यश्री पातसाह श्रीमहिमुदસુત્રાળરાગ્યે વિનયસ્થિતિચપન સ્થાને વિંધ રાખ્યોર્મિં। ×× ” —પાટણ સંધ, જૂના ભંડારની પ્રતિ ડા. ૩૦
(C
१ महिमुंद - कुतुबदीनौ शाहिमहिमुंदवेगडस्तदनु । यो जीर्णदुर्ग - चंपकदुग जग्राह युद्धेन ॥ શત્રુંજયતીર્થોદ્ધાર–પ્રબંધ [ આત્માનંદ સભા ભાવનગરથી પ્ર. ૬. ૨, શ્લા ૧૬ ]
૦
<
२ सं. १५१५ व० महिमुंदवेगडुराज्यं व० ५२ पावकाचल
जीर्णदुर्गौ गृहीतौ । '
—રાજાવલી–કાષ્ટક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
''