________________
૨૧
વિ. સં. ૧૫૨૯ માં જેઠ વદ ૭ ગુરુવારે ચંપકપુરમાં અંચલગચ્છેશ જયકેસરિસૂરિના ઉપ
ચાંપાનેરના શ્વે. દેશથી ગુજરવવંશના મ. નગરાજ જૈનાએ પ્રતિષ્ઠિત સુશ્રાવકે પિતામહના પુણ્યમાટે કરાવી, કરાવેલી મૂર્તિયા શ્રીસંઘદ્વારા પ્રતિષ્ઠિત કરાવેલ શાંતિનાથખિખ, ભેાઈમાં સામળા પાર્શ્વ
નાથ-જિનાલયમાં છે.
[જુએ બુદ્ધિ. જૈન પ્રતિમાલેખસંગ્રહ ભા. ૧, સે. ૨૯] મહિમુદ વેગડા (બેગઢા)ના રાજયમાં,
આ પાતશાહ મહિમુદ બેગડાના સમયમાં પણ ત્યાંના નગરશેઠ ચાંપશી મેતા વિગેરે વે. જૈનાનું પ્રાધાન્ય જણાય છે. જેઓની પ્રેરણાથી હડાળાના અતિધનાઢ્ય છતાં સાદા
सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयंतौ च यौ
શ્રીરાનુંગય-નૈવતાવિષુ મહાયાત્રોત્સવં ચતુઃ ॥ ૧૪ || ” વસુ-ત્રિ-રાર–મૂ [૧૧૨૮] ચોરો xx x શ્રીપાધિપણી(ઘી)માસિંદ્—સત્તાસૌ વવાન્યાવિદ્ || ૨૦ ||”
—પાટણ તપાગચ્છ ભ’. ડી. ૩૭
૧ જે વખતે અણહિલપુર પાટણમાં પાતસાહ મહિમુદ સુરત્રાણનું રાજ્ય હતું અને તેના વિજયકટક( સૈન્યછાવણી )ની સ્થિતિ ચપકનેર સ્થાનમાં હતી. તે વખતે વિ. સં. ૧૫૪૫માં મા. વ. ૨ શુક્રવારે, વિષ્ણુશર્માના પ્રસિદ્ધ પંચાખ્યાન( પ‘ચતંત્ર )ના, આ ધનરત્નસૂરિએ કરેલા સમુહારની એક પ્રતિ, સિદ્ધપુરવાસી
'
વે વાછાના પુત્રને ભણવા માટે પ્રાગ્વાટવી મ'. કેશવના પુત્ર મ. ભીમાના પુત્ર મત્રી આસરે પુણ્યાય માટે લખાવી હતી—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com