________________
૧૭
વિ. સં. ૧૫૪૧ માં પં. સેમચારિત્રગણિએ પણ ગુરુ ગુણરત્નાકર કાવ્યમાં એને અનુસરતું સૂચવ્યું છે કે–
“જેઓએ(સેમદેવસૂરિએ) તરુણવયમાં હોવા છતાં પણ, રાજ-સભામાં હર્ષ વર્ષાવતાં વાક્ય વડે, વિદ્યા સંબંધી વિવાદેવડે મદમત્ત થયેલા વાદીઓનું નિવારણ કરીને પિતાની કવિતા –કલાના અતિશયથી કુંભકર્ણ રાજાને રંજિત કર્યો હતે.
જેઓએ(સેમદેવસૂરિએ) પિતાની વાણીની મધુરતા, કવિતા, સમસ્યા-પૂર્તિ વિગેરેવડે પાવકાવનિપ(પાવાગઢના રાજા) જયસિંહ, અને જીર્ણ દુર્ગ(જુનાગઢ)ના રાજ રા મંડલિક વિગેરે નરેન્દ્રોના હદયમાં ચમત્કાર પમાડ્યો હતે.
जगदनुपमरूपध्वस्तकन्दर्पदर्पः शशिविशदयशोभिः शोभिताशेषविश्वः । पदनतनरदेवः सोमदेवः स सूरिश्चतुरिमसुरसूरिभूरिभा भासते स्म ॥"
–સેમસૌભાગ્યકાવ્ય જૈિન જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ દ્વારા પ્ર. સર્ગ ૧૦, પદ્ય ૩૮ થી ૪૧ ].
–સોમસૌભાગ્ય-ટિપ્પન ચા. સ્મા. ગ્રં, ૨૨ પટ્ટાવલી–સમુચ્ચય ભા. ૧, પૃ. ૩૯ ]માં જણાવ્યું છે કે___ “महाबादी समर्थव्याख्याता मेवाडाधिपतिकुंभकर्ण-जीर्णदुर्गाधिपतिमंडलिक-चांपानेराधिपतिजयसिंहपूजितः समर्थकविः श्रीसोमदेભૂ!િ ”
ભાવાર્થ–મહાવાદી, સમર્થ વ્યાખ્યાતા અને સમર્થ કવિ શ્રેમદેવસૂરિ, મેવાડના અધિપતિ કુંભકર્ણ, જીર્ણદુર્ગ(જૂનાગઢ)ના અધિપતિ મંડલિક અને ચાંપાનેરના અધિપતિ–રાજા જયસિંહવડે પૂજિત-સત્કૃત-સન્માનિત થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com