________________
( ૧૬ )
રીતે સૂચવતાં આ ભેટણ યુક્ત જ કર્યું છે.” તે ભેટણાને રાજાની આજ્ઞાથી મંત્રીએ ખજાનામાં મૂકાવીને તે શ્રેષ્ઠ ભટ્ટને દ્વાન અને માનવર્ડ આનંદ પમાડી વિસર્જિત કર્યો. રાજાનું મિતભાષિપણું, અને સભાની નીતિભરી સ્થિતિ, એ જાણીને અંત:કરણમાં ચમત્કાર પામેલા તે ભટ્ટે પણ જઈને પેાતાના રાજા( ઘૂથુલ )ને તે કહ્યું.
ત્યાર પછી ચૌલુકય ભૂપાલ( વાઘેલા વીરધવલ ), ભૂમિના ઉત્કટ પાપસમૂહ જેવા ઘૂઘુલને ઉચ્છેદ ગોધ્રાના રાજા કરવા માટે સહજ ચિંતાતુર મનવાળા થયા સાથે યુદ્ધ કરવા છતા, ચંદ્ર જેમ ઉયાચલને શેાભાવે મીડું ઝડપનાર તેમ સિંહાસનને અલંકૃત કરી રહ્યા કાણુ ? હતા. એ ખાજૂ ખિરાજેલા અહસ્પતિ અને શુક્ર જેવા અનેે મત્રીએ (વસ્તુપાલ અને તેજપાલ )વડે તે શાભતા હતા. સદાચારી, વિખ્યાત–વિક્રમી તારાએ જેવા દ્વીપતા સેકડા રાજપુત્રા( રાજપૂતા )વડે ચેાતરથી આશ્રિત થયેલા હતા. સ્પૃહાવાળા ચકાર જેવા, વિવિધ દેશમાંથી આવેલા ઉચ્ચ પ્રકારના કવિ—કુંજરાવડે જે( વીરધવલ )ના ગુણુ–સમૂહ ગવાઇ રહ્યો હતા. પૂર્વે થઈ ગયેલા ભુજ મલશાલી વિક્રમ, સુજ, ભેાજ વિગેરે રાજાએનાં દાના અને તેમના અદ્ભુત પ્રશ્નયા જેને શ્રેષ્ઠ પડિતાવડે સંભળાવાઈ રહ્યા હતા. તેઓ સર્વ જોઈ રહ્યા હતા, તેવામાં આ( મહારાણા વીરધવલ ) સ્વયં મેલ્યા કે ગાધ્રાના અધિપતિ સાથે યુદ્ધ કરવા માટે ખીડું કાણુ ગ્રહણ કરશે ? ' ઘણા વખત થવા છતાં પણ જ્યારે કાઇપણ ભૂપાલે ( સામંતે કે રાજપૂતે ) તે ખીડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com