________________
૩ર
વિ. સ. ૧૬૦૦ વૈ. જી. ૨ ચાંપાનેરવાસી આસવાલજ્ઞાતિના સા. લટકણુની ભાર્યો લલતાદેના શ્રેય માટે તેના પુત્રોએ (રીડા, રાજપાલ અને રતનપાલે ) ખરતરગચ્છના ઉ. વિદ્યાસાગરદ્વારા પ્રતિષ્ઠા કરાવેલ શાંતિનાથખિંખ, ખંભાતમાં ખારવાડામાં સ્તંભનપાનાથ-જિનમંદિરમાં છે.
[ બુદ્ધિ. જૈનપ્રતિમા–લેખસંગ્રહ લા. ૨, લે. ૧૦૫૩ ].
સામવિમલસૂરિ, વિક્રમની ૧૬મી સદીના છેલ્લા ચરણથી, ૧૭મી સદીના મીજા ચરણુ સુધી વિદ્યમાન હતા. જેમના જન્મ વિ. સં. ૧૫૭૦માં કંસારીપુર વિ. ૧૭ મી સદી- ( ખંભાત પાસે )માં પ્રાગ્વાટજ્ઞાતિમાં માં ચાંપાનેરના થયા હતા. જેની દીક્ષા વિ. સં. ૧૫૭૪ પારેખે સામ માં અમ્મદાવાદમાં તપાગચ્છના હેમવિમલસૂરિના વિમલસૂરિ દ્વારા થઇ હતી. જેને ગણ પદ પૂરેલા અભિગ્રહ વિ. સં. ૧૫૯૦માં ખ’ભાતમાં, પતિપદ વિ. સ. ૧૫૯૪ માં સીરાહીમાં, વાચકપદ વિ. સં. ૧૫૯૫ માં વીજાપુરમાં તથા સૂરિપદ વિ. સં. ૧૫૯૭માં અહમદાવાદમાં સાભાગ્યહ સૂરિદ્વારા અપાયું હતું. વીજાપુરના દો. તેજાએ કરેલા ચાર લાખના વ્યયપૂર્વક, ૩૦૦ સાધુએ અને સંઘ સાથે વિમલાચલની યાત્રા કરી અહમ્મદાવાદ તરફ પાછા વળતાં [ વિ.સ. ૧૬૦૨માં ] ઉપર્યુક્ત આચાર્ય ૯ મે અભિગ્રહ ગ્રહણ કર્યા હતા કે– મૌન રહેવુ, શયન ન કરવું, આહાર ગ્રહણન કરવા. ચંપક૬ ( ચાંપાનેર )ના પારિખ કાલાના પુત્ર પારેખ જીવરાજ, ઘરે મેલાવીને ૪ ખાજા ૪ શું ન્યૂન જ્યારે આપશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com