SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ૧૮૦૩માં બ્રિટીશે લીધું ત્યારે ત્યાં માત્ર ૫૦૦ માણસોની વસ્તી હતી. ફેજનું આગમન જાણું ઘણું વસ્તી ભાગી ગઈ હતી. અશક્ત, રેગી વિગેરે રહી ગયા હતા.' ૧૮૧૨માં ૪૦૦ ઘર હતાં, જેમાંનાં અર્ધા બહારથી આવી વસેલાં હતાં. ૧૮૨૯માં રેશમી કાપડના વણકરમાં કેલેરાથી ઘટાડો થયે હતે. મુસત્માની રાજ્યકાળમાં થયેલી મસજીદ, ૧૫૩૬ ની 'સિકંદરશાહ વિ. ની કબર, મીનારા, કૂવા, તળાવે, મહેલે અને જહાંપનાહકેટ, ફારસી લેખ વિ.નાં નિશાને તથા મહમૂદશાહના બેટા મુઝફરશાહનું નામ વિ. જણાય છે. રસ્તાની દક્ષિણ ડુંગરીની તળેટી પાસે ઘરના ભાંગા તુટા પાયા ને થોડાંક જૈન દેહરા છે, તે રજપૂત ચાંપાનેરની જગા બતાવે છે.” [ પૃ. ૪૬૮] બ્રિટીશ સામ્રાજ્યમાં ૧૮૫૩ ના જુલાઈની ૩૧મીએ બ્રિટીશ સરકાસ્ની વ્યવસ્થા તળે આવ્યું, ત્યારે તે ઘણું ખરું ઉજજડ હતું. વસતિને એક ભાગ જ રહ્યો હતે. જંગલ કપાવવા અને ખેડૂતે ૧ ઈ. સન ૧૮૦૩ ના એં. સ. માં પાવાગઢ બ્રિ. અંગ્રેજના તાબામાં ગયું હતું. ડિ. માં સરજેઅંજન ગામમાં કેલકરાર થયા તેની રૂએ પાવાગઢ અને દેહદ સિંધિયાને પાછાં આપવામાં આવ્યાં હતાં. ( ગૂ. સ. સં. પૃ. ૩૭૦ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034643
Book TitleTejpalno Vijay
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwandas Gandhi
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1935
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy