________________
(૩૬)
કૃતિ જનોને-સજજનેને પરમ વૃદ્ધિએ પહોંચાડ્યા–ઉન્નત કર્યા. વરધવલ રાજાના મંદિરને ઈંદ્ર જેવી સમૃદ્ધિવાળું કર્યું.
રજ-સમૂહ જેવા દુ:સ્થત્વ( દારિદ્ય)વડે કાલિમાને પ્રાપ્ત થયેલી, આશ્રિતોની મુખણિને મંત્રી તેજપાલ, આંખના પ્રસન્ન પ્રાંતભાગવડે પ્રક્ષાલિત કરે છે-ઉજજ્વલ બનાવે છે.
વીરધવલ, સમુદ્રપર્યત ભૂવલયના સ્વામી થાઓ, જે સુકૃતીએ અશ્વરાજના પુત્ર(તેજપાલ)ને શ્રી મુદ્રાને અધિકારી કર્યો, કેમ કે લલાટે પર લખતાં વિધાતાને જે શ્રીકારનું વિસ્મરણ થઈ ગયું હતું, તે શ્રીકારને, વિશ્વ પર ઉપકાર કરવાના વતવાળે આ(તેજપાલ) સજજનેમાં વિસ્તારે છે.
પૃથ્વીતલ પર પ્રાણીઓને સ્વસ્તિ-કલ્યાણના મંદિર જે, બલવાન જનેએ કરેલી સ્થિતિ(તેજ)નું પાલન કરતે, વસ્તુપાલને અનુજ( લઘુબંધુ) તેજપાલ છે; વિશિષ્ટ બુદ્ધિના સ્થાનરૂપ જેને જોઈને કામદકિ(રાજનીતિશાસ્ત્ર રચનાર) પિતાના ગુણ-સમૂહ પ્રત્યે બહુમાન ધરાવતું નથી અને સુપ્રસિદ્ધ ચાણક્ય પણ હદયમાં ચમત્કાર પામે છે.” १ " पृथ्वी न्यायवती कृता कृतिजनो वृद्धि परां प्रापितः
चक्रे शकसमृद्धि वीरधवलक्षोणीभुजो मन्दिरम् । संशोध्योत्कटकण्टकालिविकटं भूमण्डलं सर्वतः
તેના પરિપુત્રિ નિવિમોરેન્તિમmત્મના ” २ " अस्ति स्वस्तिनिकेतनं तनुभृतां श्रीवस्तुपालानुजः
तेजःपाल इति स्थिति बलिकृतामुर्वीतले पालयन् । आत्मीयं बहु मन्यते न हि गुणग्रामं च कामन्दकिः
चाणक्योऽपि चमत्करोति च हृदि प्रेक्षाऽऽस्पदं वीक्ष्य यम् ॥"
–આ લેક, આબૂની લૂણસીહ-વસહી નામથી પ્રસિદ્ધ નેમિજિનમંદિરની પ્રશસ્તિ લે ૪૯)માં શિલાલેખમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com