Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti
Catalog link: https://jainqq.org/explore/023327/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - મહિમા ફરી આષાઢી ચાતુર્માસ્ત સી • અક્ષય તૃતીયા (ITTTTTTTT અષ્ટાહિsfકા આમ Aવ • પયુષણા અા તતીયા • મહાવીર વિદ્ધારક વામી છે દિવાળી ) હાવીર 676મકલ્યાણક જગમોહ, ema પાણી દશમી • “ 99છે . કાર્તિકી છે In Thi || / ચાતુર્માસી કોડ એકાદશી, પી * કાર્તિકી પૂર્ણિમા • (/67 ઇબિક [ સા નોખા ' થાઉં !' પ્રવચનકાર ' ઓગસદ્ધારકે આચાર્ય ભગવત | ‘શ્રી આનદ સાગર સૂરીશ્વરજી મહારાજ કાશકઃ શ્રી ડીમૉદ્વા૨ક પ્રવB61 પ્રકાશ6L સભિતિ-મુંબાઈ, Page #2 -------------------------------------------------------------------------- ________________ ના કરી પાટી ચાતુર્માસી - એક પણ મણિ ફિડકી આ પઢિી ચાલ Aી પવૅ • પર્યુષાણા. ન તતીથી • મહાવીર છે જામી દિવાળી 2, હામોદ્ધાર; હાવીર 676મકલ્યાણક નિત્ય III | દર્શન ગીફ રી6િ1 પંચ/ 140183 NIN S - ચાતુર્માસી ફll 1/• કાતિલી પર્વિમાં ૧ 'ભા • મૌન ઍકાદરી પાટબિg ( સિ દે. ઉમરે સા (ખJખા . ચા ઉ શા" erin પ્રવચનકાર * આગમાદારક આચાર્ય ભગવત શ્રી આનંદ સાગર સુરીશ્વરજી મહારાજ પ્રકાશક: શ્રી સ્વામિૉબા૨ક પ્રવન પ્રકાશ6 ટસમિતિ-મુંબઈ.. Page #3 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન સંયુક્ત સંસ્કરણ પ્રથમ નકલ ૧૦૦૦ અષાઢ, ૨૦૩૭ જુલાઈ ૧૯૮૧ કિંમત : રૂ. ૨૫-૦૦ સંકલન અને વ્યવસ્થા લાલચંદ ખેતશીભાઈ શાહ (વાદવાળા) બી. એ. (ઓનર્સ), બી. ટી., એસ.ટી. સી. ૧૬, શત્રુંજય સોસાયટી શનિન બરુ જ મે તારાયણનગર 4 પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન પ્રવચનકાર ૫, ૫. આગામોદ્ધારક આચાર્ય દેવેશ શ્રી આનન્દસાગર સુરીશ્વરજી મહારાજ પ્રકાશન પ્રેરણદાતા પ. પૂ. પ્રશાન્ત તપોભૂતિ આચાર્ય ભગવંત શ્રી દર્શનસાગર સૂરીશ્વરજી મહારાજ સંપાદક પ. પૂ. સંગહન પ્રેમી ગણિવર્ય શ્રી નિત્યદય સાગરજી મહારાજ પ્રકાશક શ્રી આરામોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિC/o શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭/એ, વાલકેશ્વર રોડ, મુંબઈ - ૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન ૧. શેઠ શ્રી અમરચ દ રતનચંદ ઝવેરી ૭૭/એ, વાલકેશ્વર-મુંબઈ-૬ ૨. શ્રી આગમહારક સંસ્થા ગોપીપુરા, આગમમંદિર રોડ સૂરત ૩. શ્રી સોમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે પાલીતાણું (સૌરાષ્ટ્ર) *** ૪. શ્રી સેવંતીલાલ જૈન મહાજનગલી, ઝવેરી બજાર મુંબઈ-૨ ૫. સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાન - રતનપોળ, અમદાવાદ–૧ ૬. શ્રી પાર્શ્વ પ્રકાશન નીશાળ – બીજે માળ a – ઝવેરીવાડ, રીલીફરેડ અમદાવાદ-૧ * મુક રાજુભાઈ સી. શાહ કેનિમેક પ્રિન્ટર્સ મામુનાયકની પળ, ગાંધીરેડ. અમદાવાદ–૧ શ્રી જગદીશભાઈ શાહ પલક ટાઈપ સેન્ટર નગરશેઠના વંડામાં , ઘીકાંટા રોડ, અમદાવાદ-૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ d desi p GGડ | પરમ પૂજ્ય આગમારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ DOG gosts : Fosts ખstions &100 x D & જી જેઓશ્રી આ રીતે ધ્યાનસ્થ અવસ્થામાં પંદર દિવસ રહી સંવત ૨૦૦ ૬ના વૈશાખ વદ પાંચમના રોજ બપોરે ૪-૩૨ કલાકે સમાધિપૂર્વ ક કાળધર્મ પામ્યા. સ્થળ : લીમડાને ઉપાશ્રય, ગોપીપુરા સુરત DET DOO DODODO DOADODO DO ઓઝ Page #7 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભગવંત શ્રી દર્શનસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ 6 2222222250થી થી ; 28 2 9 30 BC1912 Page #8 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન પર્વ પ્રકાશ પંથ * પ્રકાશકીય નિવેદન * સંપાદકીય નિવેદન * સમસ્ત જૈન સંઘને વિનંતી * સહાયક મહાનુભાવોનાં નામ આ પર્વને પવિત્ર અને પ્રેરક પ્રકાશ વિભાગ-૧ * ઉપક્રમ આ પ્રવચનકાર મહર્ષિને ટૂંક પરિચય અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન * શ્રી અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન અષ્ટાઢિંકા વ્યાખ્યાન–૧ અષ્ટાહિકા વ્યાખ્યાન-૨ * અપૂડાઈ વ્યાખ્યાન–૩ અષ્ટાહ્નિકા માહાસ્ય–૧ * અટૂઠાઈ વ્યાખ્યાન-૨ અષ્ટાફ્રિકા પ્રવચન–૩ ૧૫૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ S ૧૭૪ ૧૮૮ ૧૯૬ ૨૦૪ * દિવાળી પર્વ વ્યાખ્યાન-૧ * દિવાળી પર્વ વ્યાખ્યાન-૨ * દિવાળી પર્વ વ્યાખ્યાન–૩ * અંતિમ દેશન–૧ આ અંતિમ દેશના–૨ * દિવાળી માતાઓ અને સ્વપ્નનો ફળાદેશ * દિપાવલિકા પર્વને દિવ્ય મહિમા * ભગવાન ગૌતમસ્વામીજીનું કેવલજ્ઞાન વિભાગ-૨ ૨૧૨ ૨૨૨ ૨૫૯ ૨૬૨ છે. ' ૯ ' ૦ ૧૦૯ ••• ૧૧૫ * જ્ઞાન પંચમી વ્યાખ્યાન-૧ આ જ્ઞાન પંચમી વ્યાખ્યાન-૨ આ જ્ઞાન પંચમી વ્યાખ્યાન–૩ * જ્ઞાન પંચમી દેશના * ભાદરવા સુદી પાંચમનું પર્વ તિથિપણું * ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન * શ્રી સિદ્ધગિરિનો મહિમા અને કાર્તિકી પૂર્ણિમા * ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન (સાધર્મિક ભક્તિ) * કાર્તિકી પૂર્ણિમા દેશના * એકાદશી પર્વ દેશના મૌન એકાદશી * ગરમ શાસનપતિ મહાવીર દેવ * મહાવીર-જન્મ કલ્યાણક * અક્ષય તૃતીયા ૫વ માહાતમ્ય * શ્રી સિદ્ધક્ષેત્રની મહત્તા ૧૨૦ ૧૩૧ ૧૪૪ ૧૫૫ ૧૮૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ નવપદ વિભાગ * શ્રી સિદ્ધચક્ર અંગે કંઈક ઉપયોગી * શ્રી સિદ્ધચક્રનાં વ્યાખ્યાનો-૧ * શ્રી અરિહંત પદ-વ્યાખ્યાન-૨ શ્રી સિદ્ધ પદ વ્યાખ્યાન * શ્રી આચાર્ય પદ વ્યાખ્યાન * શ્રી ઉપાધ્યાય પદ વ્યાખ્યાન * શ્રી સાધુ પદ વ્યાખ્યાન શ્રી દર્શન પદ વ્યાખ્યાન * શ્રી જ્ઞાન પદ વ્યાખ્યાન * શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન * શ્રી તપ ૫૬ વ્યાખ્યાન જ હે પ્રભુ ! આપ સિવાય બીજો કોઈ મારુ દુઃખ જાણતા નથી, પરંતુ તમે તે જાણતા છતાં પણ ઉપેક્ષા કરે છે. તેથી હવે અને હું કયાં જઈને બૂમ પાડું ? માટે જે મારું દુઃખ રહેશે તે હે નાથ ! જગત પ્રભુ ! એ તમારી જ હાનિ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ 5 પ્રકાશકીય નિવેદન 卐 “સુરતના સાગરજી” આવા હુલામણા નામથી જૈન જગતમાં સુપ્રસિદ્ધ થયેલ જીવન પર્યં``ત એકલે હાથે આગમાને મુદ્રિત કરાવી. શીલા અને તામ્રપત્ર ઉપર આગમા ઉત્કીણુ કરાવી આગમાને સુરક્ષિતતા આપનાર આગમાદ્ધારક પ. પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગર સુરીશ્વરજી મ.ના તાત્ત્વિક, માર્મિ ક અને મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાનેાની તેમના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાએ નોંધ કરી અનેક પુસ્તક તથા સિદ્ધચક્ર પત્ર દ્વારા તત્ત્વજ્ઞોની તૃષાને દૂર કરી હતી. પરંતુ તેમનાં ઘણાં પુસ્તક! અત્યારે અપ્રાપ્ય હાવાથી અનેક સ ંઘા, સગૃહસ્થા ને શ્રમણભગવ ́તા અવારનવાર પત્ર દ્વારા અમાને પ્રેરણા આપતા. સેાનામાં સુગંધની જેમ ચાલુ વર્ષે અમારા પ્રબલ પુણ્યાયે શેઠ શ્રી ઝવેરચંદ પ્રતાપચ૪ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રયમાં પ્રશાન્ત તપાસ્મૃતિ પરમ પૂ. આચાર્ય દેવેશ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મ. તથા તેઓશ્રીના શિષ્ય સંગ‡નપ્રેમી ગણિવય શ્રી નિત્યેયસાગરજી મહારાજનું અમારે ત્યાં ચાતુર્માસ થયું અને માલમુમુક્ષુ દિપકકુમારની દિક્ષા પણ થઇ. ત્યાર બાદ આગમ મંદિરના ટ્રસ્ટી ગણુ તથા પૂ. ગુરુદેવ શ્રીના ભકતવત્ર ને જણાયું કે પૂ. આચાર્ય દેવ શ્રીના પ્રવચનના પુસ્તકાની જૈનસમાજમાં અત્યંત માંગ છે. તા તેને પરિપૂર્ણ કરવા ચેાગ્ય નિર્ણય લેવાની વાત કરી. પૂ. આચાર્ય દેવ શ્રીની પ્રેરણાથી અને શાસનપક્ષના અનેક આચાય ભગવંતશ્રીઓના શુભ આશીર્વાદથી શુભસ્ય શીઘ્રમ્” ન્યાયે તાત્કાલિક નિર્ણય લઇને ‘ગમેÊારક પ્રવચન પ્રકાશન સમિતિ'ની સ્થાપના Page #12 -------------------------------------------------------------------------- ________________ કરી અને તે માટે પ્રભાવતીબેન છગનલાલ સરકારને સુંદર સહકાર પ્રાપ્ત થયે ને તેમણે સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકાર્યું. અનેક સંઘ, સંસ્થાઓ તેમજ ભાવિકે તરફથી આર્થિક સહકાર પ્રાપ્ત થયે. શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી તથા શ્રી નિરંજનભાઈ ચોકસીના સતત પ્રયત્નથી અમે આ કાર્ય કરવા ઉત્સાહિત થયા. અને પ્રતિકૂળતા હોવા છતાં શ્રી લાલચંદભાઈ કે. શાહે મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી. પ્રસ્તુત પ્રકાશન તથા મુદ્રણમાં પૂ. શ્રી આચાર્ય ભગવંત તથા તેઓના શિષ્યને તથા આર્થિક રીતે સહાય આપનાર સંઘોને તથા આ ગ્રન્થના કાર્યમાં જે કોઈપણરૂપે સહગ આપનાર મહાનુભાવે પ્રત્યે જેટલી કતજ્ઞતા વ્યકત કરીએ તેટલી ઓછી છે. અત્યંત કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દ્રષ્ટિ દોષ રહી ગયેલ અશુદ્ધિનું સંશોધન કરી સુધારી વાંચવા વિનવું છું. લી. સંઘસેવક અમરચંદ રતનચંદ ઝવેરી. ૭૭એ, વાલકેશ્વર રેડ મુંબઈ ૬ ફેન નં. ૨૭૦૭૧ર ઓફીસ નં. ૮૧૬૮૬૮ ઘર Page #13 -------------------------------------------------------------------------- ________________ - સોંપાદકીય નિવેદન he સંસ્કૃતિના વિકાસમાં સાહિત્યનું અનાખું સ્થાન છે. સાહિત્ય દ્વારા વિચારાના પ્રવાહ જગતમાં ફેલાય છે. મારી તથા મારા પૂ. ગુરુદેવશ્રીની એવી ભાવના હતી કે જે મહાપુરુષે સંપૂર્ણ જીવન આગમ સાહિત્યની સેવામાં સમર્પિત કર્યું' અને આગમેની ચાવીએ સમાન તત્ત્વથી યુક્ત પ્રવચના દ્વારા સમાજ ઉપર અનેકાનેક ઉપકારા કર્યાં, તે મહાપુરુષોના પ્રવચનેાના પુસ્તકે તેઓશ્રીના વિદ્વાન, શિષ્યપ્રશિષ્યાએ અનેક સાંસ્થાએ ને સોંઘા દ્વારા બહાર પડાવી સમાજ ઉપર અનેક ઉપકાર કરેલ છે. પરંતુ તેમાંના ઘણાખરા અત્યારે અલભ્ય છે અને કેટલાક અમુદ્રિત પણ છે તેથી તત્ત્વજજ્ઞાસુએ! નિરાશા અનુભવી રહ્યા છે. તે નિરાશા દૂર કરી એક સસ્થાની સ્થાપના કરી, ક્રમસર મુદ્રિત– અમુદ્રિત તમામ પ્રવચનાને પુનઃ મુદ્રણ કરાવવાના વિચાર। હતા. ધ્યાદેશી ભાવના સિદ્ધિભવતિ તાદેશી” માનસશાસ્ત્રના નિયમ મુજબ એ આંદોલને જ જાણે અસર ન કરી હાય તેમ આગમમંદિરના કાય અંગે પૂ. આગમ દ્ધારકશ્રીના ભક્તવ ને ટ્રસ્ટીગણુની વાલકેશ્વર શ્રી અમરચ ંદ રતનચંદ ઝવેરીને ત્યાં મીટીંગ થઈ. તે મીટીંગમાં આગમાદ્ધારક શ્રીનાં પ્રવચન પ્રકાશન કરવા માટે મે' પ્રેરણા કરી અનેત્યાં “ આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ” સ્થાપન કરવાના નિણ ય થયેા. અને પૂ. વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ. આચાય દેવશ્રી દેવેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ. સા. અને પૂ. આચા કૈલાસસાગર સૂરીશ્વરજી મ. સા.ના આશીર્વાદ પ્રાપ્ત થયા આ. શ્રી. કંચનસાગર સુરીશ્વરજી મ. સા. નું મા દર્શીન પણ પ્રાપ્ત Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ થયું. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલ શાસનની અનેકવિધ સેવાઓ કરવાપૂર્વક અનેક સંસ્થાઓનું સુચારૂ સંચાલન કરનાર, વર્ષો સુધી આગદ્વારકશ્રીની વાણીનું પાન કરનાર અને આગમ દ્વારકશ્રીની અનેક સંસ્થાઓમાં અગ્રગણ્ય સેવા આપનાર શ્રી અનુભાઈ ચીમનલાલ, શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, શ્રી શાન્તિચંદ છગનભાઈ ઝવેરી, શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી, શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી, શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત, શ્રી ફુલચંદ જે. વખારીયા જેવા સુવિખ્યાત ઉત્સાહી કર્મઠ કાર્યકર્તાઓ પણ આ સંસ્થાને પ્રાપ્ત થયા. એટલું જ નહિ પણ અનેક સંઘ, સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી પણ આર્થિક સહકાર પ્રાપ્ત થયે. આ રીતે અમારી ઈચ્છાને તાત્કાલિક ન્યાય મળે જેથી આ કાર્ય આગળ વધ્યું. પર્વવ્યાખ્યાન”, “પર્વ દેશના”, પર્વ માહાત્મ્ય આ ત્રણે પુસ્તકોનું આ નવું સંસ્કરણ પર્વ મહિમા દર્શન” છે. બીજાં પર્વ સંબંધી વ્યાખ્યાને જે સિદ્ધચક્ર માસિકમાં છપાયેલ તેમાંથી પણ આ પુસ્તકમાં સમાવેશ થયે છે. અનેકવિધ પ્રતિકૂળતાઓ હોવા છતાં મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી શ્રી લાલચંદભાઈ કે. શાહે સંભાળી લીધી છે, જેથી આ કાર્યને સારો વેગ મળેલ છે. મારા દરેક કાર્યોમાં સંપૂર્ણ સહાયક બનનાર ગણિશ્રી નરદેવસાગરજી મ. સા., ગણિશ્રી અશોક સાગરજી મ. સા., મુનિરાજશ્રી ચંદ્રાનન સાગરજી મ. સા., મુનિરાજશ્રી કલ્પવર્ધન સાગરજી મ. સા. તેમ જ બાલમુનિરાજશ્રી દિવ્યાનંદ સાગરજીને પૂર્ણ સહકાર પણ બેંધપાત્ર છે. વાલકેશ્વર મુંબઈ લી. નિત્યદય સાગર ગણિ. Page #15 -------------------------------------------------------------------------- ________________ -: પ. પૂ. આ. :– : શ્રી આનન્દસાગરસૂરીશ્વરેભ્યો નમ: શ્રી આરામોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ ની સમસ્ત જૈન સંઘને નમ્ર વિનંતી :* આગમશાસ્ત્ર જૈનસાહિત્યને મૂળભૂત ખજાને છે. સર્વ પ્રમાણમાં આગમપ્રમાણુ” પણ મહત્વનું પ્રમાણ છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ અર્થથી આપેલી દેશનાને ગણધર ભગવંતેએ સૂત્રબદ્ધ કરીને ગૂંથી છે. સચરાચર જગતના સર્વ દ્રવ્ય ગુણ પર્યાથી સભર જ્ઞાનના ખજાના સમા આગ વિકમની પાંચમી શતાબ્દિમાં વલ્લભીપુરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમા શ્રમણની નિશ્રામાં પુસ્તકારૂઢ થયા. અનેક બહુશ્રુતજ્ઞાની ગીતાર્થીએ ચૂર્ણ, ટીકાઓ વગેરે લખીને આગમિક અભ્યાસમાં વૃદ્ધિ કરી. આ આગમિક મહાપુરુષોની પરંપરામાં વીસમી સદીમાં આગદ્ધારક પરમશ્રદ્ધેય પૂ. આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજનું નામ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. પૂજ્યશ્રીએ જીવનભર સતત સખત પરિશ્રમ લઈને આગમોનું સંશોધન કરીને પુનર્મુદ્રણ કરાવ્યું. એટલું જ નહીં, કિંતુ પિતાના અગાધ ઊંડા અભ્યાસથી આગ ઉપર પ્રવચન આપીને અનેક આત્માએને તાર્યા છે. આવા આગમિક તાત્વિક પૂજ્યશ્રીનાં પ્રવચને તેઓશ્રીના શિષ્ય-પ્રશિએ લખીને, સંકલન કરીને સંઘના લાભાર્થે પુસ્તકોરુપે પ્રકાશિત પણ કર્યા હતાં. પરંતુ આજે તેમાંના ઘણા મળતાં નથી. તેથી નિરાશા અનુભવીને આગમિક, તાત્વિક બોધથી સમાજ વંચિત રહે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ તવંગવેષણા માટે આગામિક અભ્યાસ તથા સાહિત્ય સામગ્રી પણ એટલી જ જ જરૂરી છે. પૂ. આગમ દ્વારકશ્રીના પ્રવચનેએ સંઘ ઉપર મહાન ઉપકાર કર્યો છે, અનેક જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષી છે. પરંતુ આજે પૂજ્યશ્રીનું આગમિક પ્રવચન સાહિત્ય ઉપલબ્ધ ન હોવાથી અને સાધુસાવી, શ્રાવક, શ્રાવિકાઓમાં આગમેદ્ધારકશ્રીના પ્રવચનની માંગ અધિક હેવાથી પ. પૂ. પ્રશાન્ત તપોભૂતિ આ. શ્રી દર્શન સાગરસૂરિ મ. તથા તેઓના શિષ્ય સંગઠ્ઠનપ્રેમી નિત્યદયસાગરજી ગણિએ અમારું ધ્યાન દેવું અને તેઓશ્રીની પ્રેરણાથી પૂજ્યશ્રીના પ્રગટ-અપ્રગટ સર્વ પ્રવચનસાહિત્યને પુનર્મુદ્રણ કરીને ક્રમસર પ્રકાશમાં લાવવાને નિર્ણય કર્યો છે અને પ્રવચન સાહિત્યને પુનર્મુદ્રણ કરાવવા માટે આગામે દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ શ્રેયસ્કારી આવી આગમિક સેવાનો લાભ લેવા માટે નીચેની યેજનાઓ મુકવામાં આવે છે. રૂ. ૫૦૦૧) પાંચ હજાર એક આપનાર શ્રતસમુદ્ધારક કહેવાશે ને તેમને ફેટો પુસ્તકોમાં છાપવામાં આવશે. સંસ્થાનાં સર્વ તેમને પ્રકાશને મળશે. રૂ. ૧૦૦૧) એક હજાર એક આપનાર સંસ્થાના આજીવન સભ્ય કહેવાશે અને સંસ્થા તરફથી બહાર પાડેલ પુસ્તક ભેટ મળશે. રૂ. ૫૦૧) પાંચસે એક આપનાર દાતાનું નામ, પુસ્તકમાં છાપવામાં આવશે અને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે. આ મહાન કાર્ય શ્રી સંઘે તથા દાનવીરોની સહાયથી જ થઈ શકે, તેથી આપના, તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી બને તેટલી વધુમાં વધુ રકમ મોકલી લાભ લેવા નમ્ર વિનંતી છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ લી. આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ ટ્રસ્ટી ગણ (ડ્રાફટ અથવા ચેકથી નીચેના સ્થળે રકમ મોકલી શકાશે ) (૧) શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી ૭૦૭, સ્ટોક એક્ષચેંજ, ટાવર શેરબજાર, દલાલ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. ફેન : ૨૭૦૭૧ર (૨) શ્રી પુપસેન પાનાચંદ ઝવેરી C/o ભાવના ફેબ્રીક્ષ, ૩૩૬, કાલબાદેવી રેડ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફેન ઃ ૩૧૯૭૨૯ (૩) શ્રી શાન્તિચંદ છગનભાઈ ઝવેરી C/o. આગમ દ્ધારક સંસ્થા ગોપીપુરા, આગમ મંદિર રોડ, સુરત-૨ ફેન : ૨૮૧૪૯ (૪) શ્રી અનુભાઈ ચીમનલાલ એન્ડ બ્રધર્સ ઠે. ૫૦૩/૩, પાંચકુવા, અમદાવાદ ૩૮૦ ૦૦૨. ફેન ઃ ૩૮૮૦૯૫ ટ્રસ્ટી ગણ ૧ શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી - મુંબઈ ૨ શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી - મુંબઈ ૩ શ્રી નિરંજન ગુલાબચંદ ચેકસી - મુંબઈ ૪ શ્રી શાન્તિચંદ છગનભાઈ ઝવેરી - સુરત ૫ શ્રી કુલચંદ જે. વખારીઆ - સુરત ૬ શ્રી અનુભાઈ ચીમનલાલ શાહ – અમદાવાદ ૭ શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિત – અમદાવાદ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી આગમ દ્વારક પ્રવચન પ્રકાશન સમિતિ સહાયક મહાનુભાવોનાં નામ મુતસમુદ્ધારક ૦ શ્રી. પ્રભાવતીબેન છગનલાલ સરકાર મુંબઈ-૬૦ શેઠશ્રી મોતીશાહ શ્રી આદીશ્વરજી જૈન ટેમ્પલ ભાયખલા ૦ શેઠશ્રી મેતીશાહ અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ-પાલીતાણા ૦ શ્રી વિજયદેવસૂર સંઘની પેઢી–ગેડીજી મહારાજ જૈન દેરાસર ધર્માદા ખાતાઓ મુંબઈ ૦ વાલકેશ્વર સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય મુંબઈ ૦ શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય મુંબઈ-વાલકેશ્વર ૦ શ્રી મતી ધરમકાંટા ઝવેરીભાઈઓ મુંબઈ ૦ શ્રી ભવાનીપુર જૈન . મૂ. સંઘ કલકત્તા ૦ શેઠશ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ધર્મશાળા નાગજી ભૂદરની પોળ અમદાવાદ ૦ શેઠશ્રી ફૂલચંદ જે. વખારીયા. શ્રતરક્ષક ૦ શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈનસંઘ પાટી મુંબઈ ૦ શ્રી સાંતાક્રુઝ જૈન સંઘ એન્ડ્રુઝ રોડ મુંબઈ ૦ શ્રી મુલુન્ડ જૈન સંઘની પેઢી. મુલુંડ ૦ શ્રી પાટણમંડલ જન સંઘ મરીનડ્રાઈવ મુંબઈ ૦ શ્રી શામળાની પોળ જૈન સંઘ અમદાવાદ શ્રુત સહાયક ૦ શ્રી પરમ આનંદ જનસંઘ (૫–પૂ. આ. શ્રી કંચનસાગર સૂરિની પ્રેરણાથી) અમદાવાદ, ૦ શ્રી મીઠાભાઈ કલ્યાણચંદ ધર્મફંડ (ગણિ શ્રી નરદેવસાગરજીની પ્રેરણાથી) કપડવંજ સુરત Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૦ શ્રી આદરીયાણા વીશાશ્રીમાલી જૈનસંઘ-આદરીયાણા. ૦ શ્રી ખાનપુર જૈનસંઘ અમદાવાદ. (ગણિશ્રી મહાયશસાગરજીની પ્રેરણાથી) શ્રી તીર્થંરંજનવિહાર. ખાનપુર-અમદાવાદ (સાધ્વીજી મ. શ્રી ગુણાદયાશ્રીજીની પ્રેરણાથી O ૦ શ્રી એમ્બે મેટલ એન્ડ એન્જીટુલ્સ કંપની મુંબઈ મુંબઈ ૦ શ્રી પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈનસંઘ હ ૦ શ્રી ભાન્ડુપ જૈનસંઘ (ણિશ્રી જીતેન્દ્રસાગરજી મ.ની પ્રેરણાથી) ૦ શ્રી રાજસ્થાન જૈનસંઘ-ડુંગરી ૦ શ્રી તપાગચ્છ જૈનસ ઘની પેઢી ૦ શ્રી કાન્તિલાલ કાલીદાસ-શામળાની પાળ– મુંબઇ જયપુર (રાજરથાન) અમદાવાદ ૦ શ્રી મીક્લેવા જૈનસંઘ (પ. પૂ. આચાર્યદેવશ્રી વિજય ઇન્દ્રદિન્ત સૂરીશ્વરજીની પ્રેરણાથી) ૦ શ્રી સેાજત જૈનસંઘ-(શ્રી રત્નત્રયાશ્રીની પ્રેરણાથી) ૦ શ્રી નવરંગપુરા જૈનસંઘ અમદાવાદ (શ્રી પ્રવિણાશ્રીની પ્રેરણાથી) ૦ શ્રી લીંબડી જૈનસંઘ (મુનિશ્રી ન્યાય નસાગરની પ્રેરણાથી) ~ શ્રી જૈન શ્વે. મૂ. તપગચ્છસંઘ (ર્ગાણુ શ્રી નરદેવસાગરજીની પ્રેરણાથી.) * * જે મહાન પુરુષો છે તે મેટા દાતાને દેવાવાળા હોય છે, જ્યારે હે પ્રભુ ! તમે મેટા છે! તેથી તમારી પાસે મારે બીજું કંઈ માગવાની ઈચ્છા નથી માટે હે શ્રેષ્ઠ કૃપાનિધિ ! તેમ એવું કરે કે હુ. મહામહને જીતવા માટે સમથ થાઉં. XXX Page #20 -------------------------------------------------------------------------- ________________ * પર્વને પવિત્ર ને પ્રેરક પ્રકાશ દરેક ધર્મમાં પ ને તહેવારે હોય છે. રાષ્ટ્રમાં રાષ્ટ્રીય તહેવાર સમાજ માટે સામાજિક ને ધર્મ માટે ધાર્મિક તહેવાર હોય છે. જૈન ધર્મના પર્વે લોકેત્તર છે, જ્યારે અન્ય ધર્મના પ લૌકિક છે. જૈન ધર્મના પર્વનું મુખ્ય લક્ષ્ય ત્યાગ, તપ અને સંયમ ને મેક્ષ પ્રાપ્તિ છે. અન્ય ધર્મનું મુખ્ય લક્ષ્ય ભંગ ને સ્વર્ગ પ્રાપ્તિનું હોય છે. જૈન ધર્મના પર્વેમાં દેહદમન, આત્મ શુદ્ધિ, વિચાર શુદ્ધિ પર ભાર મૂકાયેલ છે. અન્ય ધર્મના પર્વેમાં દેહના લાલનપાલન પર ભાર મૂકાયેલો છે. જૈન ધર્મના પર્વેમાં પ્રતિકૂળતાને સુખ માનેલ છે, જ્યારે અન્ય ધર્મોમાં પ્રતિકૂળતાને દુઃખ માને છે. જૈન ધર્મમાં દુઃખને પ્રતિકાર નથી કરવામાં આવતો, તેને સહર્ષ સ્વીકાર-સન્માન થાય છે તે નિર્જરા રૂપે સ્વીકારાય છે. દુઃખમાં સહનશીલતા તે સિદ્ધિનું સોપાન છે. સહનશીલતા-સમતા-શાંતિએ અનેક આત્માઓને સિદ્ધિપદ અપાવેલ છે. દરેક પર્વનું, તહેવારનું, અનુષ્ઠાનનું, ક્રિયાનું એક્ર જ લક્ષ્ય બિંદુ. સિદ્ધપદ-અનાહારી પદ–પરમ ઉચ્ચ પદ હોય છે. અન્ય ધર્મમાં આવી આગવી ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા ભાગ્યે જ પ્રાપ્ત કરાયેલ હોય છે. આવાં પ જૈન શાસનની પ્રભાવના અર્થે છે. તેનું વિશદ, વિસ્તૃત ને વિમલ દિગ્દર્શન પ. પૂ આગમ દ્ધારક આચાર્ય ભગવંતે સમાચિત વ્યાખ્યાન દ્વારા કરાવેલ છે તે ભૂતકાળમાં છપાયેલ છે. તેવાં ત્રણ પુસ્તકનાં વ્યાખ્યાનેનું સંકલન અહીં આ પર્વ મહિમા દશન” માં કરવામાં આવ્યું છે. આના પ્રેરણાદાતા છે પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી દર્શન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ. આના સંપાદક છે પ. પૂ. સંગઠ્ઠન પ્રેમી ગણિવર્ય શ્રી નિત્યદય સાગરજી મહારાજ તથા તેમના સદુપદેશ-પ્રેરણા–પ્રોત્સાહન અને પુરુષાર્થથી શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું સર્જન થયું. તેમાં પ્રમુખશ્રી તથા અન્યસભ્યએ અંગત ને આત્મીય રસ દર્શાવ્યો છે. સારા રવાના થયા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ત્રણ પુસ્તકે માં રહેલ વ્યાખ્યાનેનું સંકલન કરવાને પવિત્ર કાર્યને લાભ પ. પૂ. આચાર્ય ભગવંતની અસીમ કૃપાથી મને મળે. તેને યથાર્થ સ્વરૂપે નિરૂપવા મેં પ્રયત્ન કર્યો છે. એક પર્વ પર બે બે-ત્રણ ત્રણ વ્યાખ્યાને છે. જરૂર કયાંક પુનરાવર્તન થશે. તે પુનરાવર્તન શેરડીને ચૂસવા જેવું મિષ્ટ ને મધુર બનશે. પુનરાવર્તન વિચારને પુષ્ટ કરે છે, પ્રસંગે પર વિવિધ પ્રકાશ પાથરે છે. દષ્ટાંત વિવિધ દષ્ટિકોણથી જોવા-જાણવા મળે છે. પ. પૂ. આગમ દ્વારકની વિવેચન-પ્રવચન શૈલી અનેરી મેઘધનુષની જેવી ભાત પાડે છે. સામાન્ય જીવનને સ્પર્શી જાય તેવાં ઉદાહરણે વચને, કહેવત વાચનને સમૃદ્ધ બનાવે છે. આ “પર્વ મહિમા દર્શન”નું મુખપૃષ્ઠ પ. પૂ. આગમ દ્વારકના વિચારનું પ્રત્યક્ષ સર્જન છે. આગમો દ્ધારકે જ્ઞાન-દીપક પ્રગટાવ્યા નિત્યદર્શન માટે-નિત્ય જીવન પ્રકાશિત કરવા માટે. જ્ઞાન એ પ્રકાશ છે, તે પ્રકાશ જીવનમાં અનેરા માર્ગદર્શન તરીકે બની રહે છે. જરૂર મુદ્રણ દોષને સંભવ છે. પણ છતાંય સુજ્ઞ શ્રદ્ધાળુ તેને સંતવ્ય ગણી છાશમાંથી નવનીત પ્રાપ્ત કરશે ને જીવનને નવજીવન અનાવશે. આ “પર્વ મહિમા દર્શને જોયા-જાણ્યા-અનુભવ્યા બાદ વાંચકના આત્માને અને આંતરિક આનંદ પ્રાપ્ત થશે. જીવનને ઉર્ધ્વગામી અનાવવા માટે પર્વ છે. પર્વની મહત્તા ને મિષ્ટતા જીવનને મેક્ષ પંથે જરૂર વાળશે, અનેકના આત્માને સર્વ વિરતિના પંથે લઈ જશે, જીવનને ધન્ય બનાવવાને સોનેરી રાજ માર્ગ દર્શાવશે. આમાં જે કાંઈ ક્ષતિ હશે તે મારા છઘથપણાને કારણે છે. તે તે માટે સર્વ સહૃદયી સમક્ષ મિચ્છામિ દુક્કડં પ્રાર્થ છું. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે માટે ક્ષમા યાચું છું. ૧૬, શત્રુજ્ય સોસાયટી લાલચંદ કે. શાહ (વોદવાળા) પાલડી, અમદાવાદ-૭ બી. એ. (ઓનર્સ), બી. ટી, એસ. ટી. સી. ૧-૭-૮૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન વિભાગ-૧ ગજ ' ' પ્રવચનકાર પ. પૂ. આચાર્ય દેવેશ શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મહારાજ પ્રકાશન પ્રેરણાદાતા પ. પૂ. શાંતિમૂર્તિ તપોનિધિ આચાર્ય દેવેશ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી. મહારાજ સંપાદક - પૂ. સંગઠ્ઠન પ્રેમી ગણિવર્ય શ્રી નિત્યદય સાગરજી મહારાજ Page #23 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન પર્વોને પ્રકાશ X આષાઢી ચાતુર્માસી * અષ્ટાહ્નિકા (પર્યુષણ પર્વ) દિપાવલી પર્વ પ્રકાશક :શ્રી આગઠારક પ્રવચન પ્રકાશન સમિતિ-મુંબઈ ૭૭/એ, વાલકેશ્વર મુંબઈ-૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉ પ ક મ ( હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) અર્થ–સંસ્કૃતમાં પર્વન” શબ્દ છે. એને ગુજરાતીમાં “પર્વ કહે છે. આના પાંચ અર્થ છે: (૧) ગ્રન્થને ભાગ, (૨) આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એ પૈકી એક તિથિ, (૩) પવિત્ર દિવસ, (૪) તહેવાર અને (૫) સાંઠાને એક ગાંઠાથી બીજા ગાંઠા સુધીનો ભાગ, આ પાંચ અર્થોમાંથી ત્રીજે અને ચોથા અર્થ અને ખાસ કરીને ચોથે અથ અને અમુક અપેક્ષાએ બીજો અર્થ આ પુસ્તકના પર્વમહિમા દર્શન નામમાં રહેલા પર્વનું ઘોતન કરે છે, અહીં હું જૈન પર્વોની એક કામચલાઉ સૂચિ રજૂ કરું છું – કાર્તિક સુદ પડવો, જ્ઞાનપંચમી, કાર્તિક સુદ ચૌદશ (માસી ચૌદશ), કાર્તિકી પૂનમ, મૌન-એકાદશી, પોષદશમી, મેરુદશી, ફાગણ સુદ ચૌદશ (ચામાસી ચૌદશ), ચત્રો ઓળી, ચૈત્ર સુદ તેરશ, ચિત્રી પૂનમ, અખાત્રીજ, અષાડ સુદ ચૌદશ (ચોમાસી ચૌદશ), પર્યુષણ, આસોની આળી અને દીવાળી. વગીકરણ–જનોનાં કેટલાંક પ વાર્ષિક છે તે કેટલાક માસિક છે. ઉપર ગણાવાયેલા તમામ પર્વો એ વાર્ષિક પર્વ છે. આઠમ, ચૌદશ વગેરે તિથિઓ માસિક પર્વ છે. જેન ગણના–જન શાસ્ત્રકારે કાળને વ્યવહાર–એની પેજના શિયાળો, ઉનાળે અને ચોમાસું એમ ત્રણ માસી દ્વારા કરેલ છે. આર્ય પર્વોનો મોટો-મહત્વનો ભાગ વર્ષાઋતુમાં આવે છે, પ્રસ્તુત ગ્રન્થની યોજનામાં પર્વોને કમ આષાઢી ચતુર્દશીથી શરૂ કરાયે છે અને ધીરે ધીરે અખાત્રીજ સુધી લંબાવાય છે, તહેવાર અને પર્વમાં તફાવત–આગદ્ધારક જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ પવન અને તહેવારનાં લક્ષણો આપી એ બે વચ્ચે તફાવત દર્શાવ્યો છે. એમનું કહેવું એ છે કે કેઈ એક વસ્તુનું મહત્વ સૂચવવા જે ઉત્સવ જોડાય તે ‘તહેવાર દા. ત. મહાવીર સ્વામીના નિર્વાણના દિવસરૂપ દીવાળી. જે દર મહિને કે વર્ષે નિયમિતપણે સમુદાયની અપેક્ષાએ આરાધાય તે પર્વ. જેમકે જ્ઞાનપંચમી. જૈન પર્વને ઉદ્દેશ–જેન ધર્મ એ નિવૃત્તિને પ્રાધાન્ય આપે છે. ત્યાગ એ એને પ્રાણવાયુ છે. જેનાં પર્વ એટલે ત્યાગ કેળવવાના Page #25 -------------------------------------------------------------------------- ________________ અમૂલ્ય અવસર. એમાં માલમલિદા ઉડાવવાની, ધીંગામસ્તી કરવાની, રંગરાગને પોષવાની, વિષયને બહેલાવવાની વાત નથી અને હોઈ પણ ન શકે. પગલિક સુખની જેમને લત લાગી હોય તેમને તેનાથી વિરફત કરવાં એ જ ગીતાર્થના ઉપદેશનો ઉદ્દેશ છે, આમિક-સાચા, સ્વતંત્ર અને સનાતન સુખના ભકતા બનવાનો માર્ગ બતાવ અને પાંચે ઈન્દ્રિયોના વિષયેની લોલુપતાનો આત્યંતિક નાશ કરાવો એ જ સાચા ઉપદેશનું ધ્યેય છે. આ દવેયને સિદ્ધ કરવા માટે જેટલે પ્રયાસ કરાય તેટલી પર્વની આરાધના કરેલી ગણાય. જનોનાં અને અર્જુનનાં પર્વોમાં ભિન્નતા છે: એકમાં ખાનપાન, રંગરાગ વગેરેને ત્યાગ છે તો બીજામાં એને પપવાની–અમનચમન કરવાની-મોજમજા કરવાની ભાવના છે. પંચમી-માહપમાં પેઠ-પંચમી અને લઘુપંચમી એમ બે તિથિઓ-રીતિઓ જ્ઞાનપંચમીની આરાધના તરીકે દર્શાવાઈ છે. આ આરાધનાનો સમય, પંચમીનું વ્રત ગ્રહણ કરવાની વિધિ, વ્રત પૂર્ણ થયા પછી કરવાનું ઉદ્યાન અને જ્ઞાનપંચમી આરાધવાથી જયસેનથી માંડીને ભવિષ્યદત્ત એમ દસ વ્યકિતઓને સૌભાગ્ય ઈત્યાદિ દસ પ્રકારનાં ફળ પ્રાપ્ત થયાં એને અંગે દસ કથાઓ એમ વિવિધ બાબતે અપાઈ છે. દેવવંદન-ત્રણે ચેમાસી, દીવાળી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી અને ચૈત્રી પૂનમ એ પર્વને અંગે સંઘ સમક્ષ દેવવંદન કરાય છે. ગુણુણા ઈત્યાદિ-પર્વની આરાધના કેમ કરવી તે જાણવું જરૂરી છે. જૈન સમાજને એ કહેવું પડે તેમ નથી કે આરાધના એટલે જપ અને તપ, વિસ્તારથી કહું તો કાઉસ્સગ ( કાસ), ખમાસમણ (ક્ષમાશ્રમણ), પ્રદક્ષિણા, સાથિયા, ગુણણ (ગણુણાં) ઈત્યાદિ પર્વ સાથે સંકળાચેલાં છે. કેટલાંક પર્વને અંગે ગણણાં ગણવાની પ્રથા જોવાય છે. આ પર્વો પિકી અહીં દીવાળી, જ્ઞાનપંચમી, મૌન-એકાદશી, પોષ-દશમી અને ચૈત્ર શુકુલ ત્રયોદશી એ પાંચને જે વિચાર કરાય છે. દરેક ગણણ માટે વીસ નવકારવાળી ગણવાની હોય છે એટલે કે સામાન્ય રીતે જોતાં એકનું એક પર બે હજાર વાર ગણવાનું હોય છે. દીવાળી-સાંજ પછી અને મધ્યરાત્રિ પહેલાં શ્રીમાળી વમિસર્વ જ્ઞાય નમ:, * મૂલ સંસ્કૃત શબ્દ “ગુણન’ છે. જુગનY T૩ ગુણાળું નાણું ગણું'ને બદલે કેટલાક ગણું તેમજ ગરણું પણ લે છે . . Page #26 -------------------------------------------------------------------------- ________________ દીવાળી-મધ્યરાત્રિની પછી તે સવારના ચારેક વાગ્યા પહેલાં શ્રીમદાવીરસ્વામિવારતાય નમ:, અને કાર્તિક સુદ એકમને સવારે પ્હા ફાટતાં પહેલાં--સૂર્યાંય પહેલાં) શ્રી ગૌતમસ્વામિસર્વજ્ઞાય નમઃ એમ ત્રણ પ્રકારે ગણણાં ગણાય છે. જ્ઞાન-પચમી-ફ્રીનો નાળન્ન આ પદ બે હજાર વાર ગણુવાતુ હેવાથી એ પદની વીસ નવકારવાળી ગણાય છે. મૌન-એકાદશી-મનુષ્યલાકમાં મહાવિદેહ ક્ષેત્ર છેડીને કમિરૂપ પાંચ ભરત ક્ષેત્રમાં અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળમાં જે ચાવીસ ચાવીસ તીર્થંકરા થયા તે પૈકી નેવુ તી”કરનાં બધાં મળીને દાઢસા કલ્યાણકા મૌનએકાદશીને દિવસે થયાં છે. આ ચાવોસીમાં આપણાં ભરત ક્ષેત્રમાં ત્રણ તીર્થંકરનાં પાંચ કલ્યાણક થયાં છે: જેમકે અરનાચની દીક્ષા, મલ્લનાથનાં જન્મ, દીક્ષા ને કેવલ. જ્ઞાન, અને નમિનાથનુ કેવલજ્ઞાન, પેપ-દશમી-નારી પાર્શ્વનાથ તે નમઃ એમ ગણુ ગણાય છે. ચૈત્ર શુકલ વાદશી-ના હો મહાવીરસ્વામી પ્રદંતે નમઃ પદની વીસ તાકારવાળી ગણવી એ આ પર્વને અગેનું ગણણું છે. જ્ઞાનાદિની તિથિ-અજવાળિયા અને અધારિયા એ બંને પખવાડિયાની ીજ, પાંચમ અને અગિયારસ એ છ તિથિએ જ્ઞાન-તિથિ ગણાય છે, એવી રીતે એ આમ, બે ચૌદશ, પૂનમ અને અમાસ એ છ ચારિત્ર-તિથિ ગણાય છે. બાકીની બધી તિથિએ ‘દર્શન તિથિ કહેવાય છે. શ્રીઆનંદસાગરસૂરિજીને જૈન દર્શનનાં તત્ત્વા એટલા બધા સ્પષ્ટ પણે અને યથાર્થ સ્વરૂપમાં સમજાયાં છે કે એઆ એનાં તાતાર છૂટમ પાડીને એ સમજાવી શકે છે અને વળી તેમ-કરતી વેળા પરિભાષાની જટિલ ગૂથણીના આશ્રય ન લેતાં એએ સાદી અને સીધી, પરંતુ સાથે સાથે સચોટ ભાષામાં એ રજૂ કરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનકાર મહર્ષિનો ટુંક પરિચય ભગવાન શ્રી મહાવીરની વિમળ, પ્રેરક અને બેધક વાણી .જેમાં . શબ્દસ્થ થઈ છે તેવા આગમોના ઈતિહાસ સાથે દિવંગત પૂજય આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનું નામ અવિભાજય ' રીતે સંકળાયેલું છે. વર્તમાનમાં મુદ્રિત પુસ્તક આકારે આપણને જે આગમ ઉપલબ્ધ છે, તે ઉપલબ્ધિ પૂજયશ્રીની જીવનભરની અથાક અને અખંડ . સાધનાની મઘમઘતી સુગંધ છે. સ્મૃતિમાંથી વિસરાઈ જતાં આગમોને તાડપત્રો પર અંકિત કરાવવાનું સર્વપ્રથમ શકવતી કાર્ય મહર્ષિ શ્રી દેવદ્ધિગાણ માશ્રમણે કર્યું. તાડપત્ર પર ગ્રંથસ્થ થયેલ આગમોને, જિર્ણતા અને ઉધઈ વગેરેથી નષ્ટ થતું બચાવી લેવાનું સર્વ પ્રથમ કાર્ય પૂજયપાદ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજે કર્યું. મહર્ષિ ક્ષમાશ્રમણે અધિકારી વિદ્વાનો અને શ્રમણ ભગવંતોને યોગ્ય આગમો ઉપલબ્ધ કરાવ્યા. પૂજયશ્રીએ એ જ આગમોને ઘરમાં વસાવી શકાય તેવાં સુલભ બનાવ્યાં, એટલું જ નહિ પણ આગમોને (ભગવાનની અમૃતવાણીને)પવિત્ર મંદિરની મેરો, બિરાજિત કર્યા. કાગળ પર તો આગમને મુદ્રિત કરાવ્યા જ, સાથે સાથ તે બધાંને તાંબાના પતરાં અને આરસના પથ્થર પર પણ કંડારાવ્યા. આમ પૂજ્યશ્રીએ આગમને નવજીવન અને અજરામરત્વ બંને બક્ષ્યાં, આવું ભગીરથ કાર્ય તેઓશ્રીએ માત્ર સાડા પાંચ દાયકાની અવધિ માત્રમાં જ કર્યું ! આજથી એક સદી પહેલાં તેવા મહાપુરુષે આ ધરતી પર પિતાની આંખ ખેલી, જન્મ સ્થળ: કપડવંજ (જિ. ખેડા. ગુજરાત) પિતાનું નામ: શ્રી મગનભાઈ માતાનું નામ: યમુનાબેન, સંવત ૧૯૩૧ ના દિવાસાના (અષાઢ વદ અમાસ) મંગળ દિવસે તેમનો જન્મ થયો. તેમનું નામ: હેમુ-હેમચન્દ્ર, તે જમાનો બાળલગ્નની બોલબાલા હતા, માતાપિતાએ તેમને બાર વરસની વયે માણેક નામની સુશીલ કન્યા સાથે પરણાવી દીધો. પિતાના લગ્ન માટે માતાપિતા દોડધામ કરી રહ્યા છે તે જાણીને હેમુનું હૈયું ખિન્ન અને ખારું થઈ ગયું. વિનયથી પણ પૂરો મક્કમતાથી તેણે વડીલોને કહ્યું: “તમે બધાં મને લગ્નના બંધનમાં બાંધશે નહિ, મારે તો દીક્ષા જ લેવી છે.” Page #28 -------------------------------------------------------------------------- ________________ પણ હેમુનું કહ્યું કેઈએ કાને ધર્યું નહિ. કેડબરી માણેક પરણીને સાસરે આવી. તેણે જોયું કે જેને પોતે પરણી છે તે આ લોકો માણસ, નથી. તેની આંખોમાં ભેગની જવાલા નહિ, પણ વૈરાગ્યની શીતળ દીપશિખા ઝળહળે છે. તેના રોમેરોમમાં અને જીવનના દરેક વ્યવહારમાં આત્માની અનુગ્ગજ ગૂજે છે, આનો જન્મ વાસનાપૂર્તિ માટે નહિ, પણ આત્માની ઉપાસના માટે થયો છે. - હેમુ સંસારી હતો, પતિ હતો, છતાંય તે ન સંસારી હતો, ન પતિ હતો. સ્ત્રીસંગમાં ય નિ:સંગ હતો. સંસારમાં ય તે સાધુ-સાધક હતો, અને એક દિવસ પિતાના મોટાભાઈ સાથે હેમુ અમદાવાદ પહોંચે બંને બાંધવ બેલડીએ ગુરુદેવને વંદન કરી, પોતાને દીક્ષા આપવાની પ્રાર્થના કરી, અગમપારખુ, ગુરુદેવ પૂજ્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે મણીલાલને દીક્ષા આપી. હેમુને ઘરે જવા કહ્યું. ગયે ઘેર કપડવંજ, થોડા સમય બાદ અંધારી રાતે હેમુએ ફરી ઘર છોડ્યું. ગુરુદેવ પાસે પહોંચી જઈને દીક્ષા લીધી. સ્વજનોને જાણ થઈ સાસરે પક્ષે અદાલતનાં બારણાં ખટખટાવ્યાં. કાયદાએ કાયદાનું કામ કર્યું. તેમને પાછો સંસારમાં આવવું પડ્યું. આબે, પણ રહ્યો સાધુના વેષમાં જ! ત્યારબાદ પિતા-પુત્ર બંનેને અમદાવાદ જવાનું થયું. ત્યાં હેમુ ગુરુદેવને ફરી મળ્યો. દીક્ષા આપવા અતિ આગ્રહ કર્યો અને ૧૬-૧૭ વરસની વયે હેમુ, સંવત ૧૯૪૭ ના મહા સુદ પાંચમના દિવસે વંદનીય મુનિ આનંદસાગર બન્યું. આ સમયે પણ ધમાલ તે થઈ જ. પણ હેમુની જિત થઈ. પછી તે પિતાએ પણ પુત્રના પગલે દીક્ષા લીધી. . એક સદી પહેલાનું જેનશાસન એટલે જ્ઞાનાભ્યાસ માટેની અપૂરતી સગવડ. યતિઓનું એકચક્રી સામ્રાજય, સંગી સાધુઓની સંખ્યા ગણીગાંઠી જ. પૂજયશ્રીએ “સિદ્ધાંત નિકા વ્યાકરણ ભણવા માટેની ધોળ કરી. એક ભંડારમાંથી તેની ફાટેલી-તૂટેલી જેવી એક પ્રત મળી, ગુરુદેવ પાસે માત્ર ત્રણ જ માસમાં એ વ્યાકરણને કંઠસ્થ કરી લીધું ! ગુરુદેવની બસ આટલી જ મહત્ત્વની યાદ રાહી. એક વરસમાં જ સં. ૧૯૪૮ માગસર વદ ૧૧ ના રોજ તેમને ચિરવિયોગ થયે. માત્ર ૧૦ના માસ જ ગુરુવાસ રહ્યો હવે કોણ ભણાવે? કોની પાસે ભણવું? મુનિ આનંદસાગરના હવે આ ચિંતા કરી ખાવા લાગી. આ ચિંતાની એક રાતે તેમણે સ્વપ્ન Page #29 -------------------------------------------------------------------------- ________________ જોયું. સ્વપ્નમાં હતા એક પ્રતાપી પ્રભાવી જ્ઞાની ગુરુ તેમણે પૂછયું: બાલમુનિ ! શેની ચિંતા કરે છે? - - મારે આગમ ભણવા છે. તે મને કોણ ભણાવે? તેની ચિંતા ચિંતા ન કરો. પૂર્વજન્મના સંસ્કારથી તારા હેયે કૃતજ્ઞાન વસેલું છે. પ્રયત્ન કર, તારે જે આગબ ભણવું હોય, તેની ઉપાસના કરીને ભણવાનું શરૂ કર, જે ભણવું હોય તેને ઊંચે આસને સ્થાપી ગુરુવત, વદનવિધિ કરો અને વાચનાને આદેશ લઈને ભણવું. એમ કરીશ, તે તું અજોડ ફાની બની શકીશ...' આ દિવ્ય સ્વપ્ન બીજા દિવસથી જ સત્ય બન્યું, પૂજ્યશ્રીએ સર્વ પ્રથમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની વૃત્તિવાળી શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રતનું વિધિપૂર્વક વાચન શરૂ કર્યું. પૂજયશ્રીની જ્ઞાનપિપાસા સહરાના રણ જેવી તીવ્ર અને અખૂટ હતી, રોજના લગભગ પાંચ લોક વાંચતા, આરામના સમયે બપોરના ચર્ચાત્મક ગ્રન્થ વાંચતા, છાણીમાં એક શાસ્ત્રી પાસે ન્યાયશાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું, એકથી વધુ વાર તેઓશ્રીએ સ્થાનકવાસી તેમજ અન્ય દર્શનીએ સાથે સફળ શાસ્ત્રાર્થ કર્યો હતો. પ્રખર પ્રજ્ઞા સાથે તેઓશ્રી મધુર વકતા પણ હતા, લેખક, સંશોધક અને પત્રકાર ત્રણેયને તેમના વ્યકિતત્વમાં સમન્વય થયે હતો, ૨૦ વર્ષ સુધી “સિદ્ધચક નામનું પત્ર તેઓશ્રીએ ચલાવ્યું. અર્ધી લાખથી વધુ ગંભીર-ગહન ગ્લૅકનું સર્જન કર્યું છે, પૂજયશ્રીના હૈયે એક જ વિતા અને લગન હતી કે અગમોને ઉદ્ધાર થાય, ટ્રસ્ટીઓની બેદરકારીથી મૂલ્યવાન તાડપત્રો ખવાતાં હતાં, ચેરાતાં હતાં, વેચાઈ જતાં હતાં, તાડપત્રો પરના આગમે ટકી ટકીને કેટલે કાળ ટકે ? તે બધાને તે સુલભ થાય જ નહિ ને ? આવી આગમચિંતાથી તે સતત એક જ પ્રાર્થના કરતા: “હે શાસનદેવ! વીતરાગ પ્રભુને સિદ્ધાંત છિન્નભિન્ન થાય છે, આગમ વિના ધર્મ કેમ જળવાશે ? આગમના ઉદ્ધાર માટે મને સહાય કરે. અને આ ગુપ્ત પ્રાર્થના એક સખી ગૃહસ્થ સાંભળી. આજથી Page #30 -------------------------------------------------------------------------- ________________ સાત દાયકા ઉપર શ્રી ગુલાબચંદભાઈ ઝવેરીએ પિતાની વડીલોની સ્મૃતિમાં રૂપિયા એક લાખની જંગી રકમનું સહર્ષ દાન કર્યું. પરિણામે જૈનશાસનને, આગમ પ્રકાશન કરનાર સર્વ પ્રથમ “શેઠ દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ” નામની સંસ્થાની મૂલ્યવાન ભેટ મળી. આગમોને મુદ્રિત કરવાનું કાર્ય સામા, તોફાની ઘોડાપૂર પ્રવાહમાં તરવા જેવું હતું. આગમો છપાય જ નહિ, એવી ત્યારે દઢ અને કંઈક અંશે ઝનૂની માન્યતા હતી. પૂજ્યશ્રીએ એ વિરોધવંટોળ વચ્ચે પિતાનું જીવન કાર્ય (મિશન) શરૂ કર્યું. ગામોગામથી જ્યાંથી મળે ત્યાંથી શાસ્ત્રોની પ્રતિઓ મંગાવી. મળેલી પ્રતોને અન્ય મેળવી જોઈ શુદ્ધિઓ, પાઠભેદ વગેરે તપાસ્યા અને એકલા હાથે, એક પૈસાના ય ખર્ચ વિના પૂજ્યશ્રીએ અઢીસ પ્રતાનું હજારો લેક પ્રમાણે લખાણ પુનરુદ્ધાર માટે જાતે લખીને પ્રેસ કોપી તૈયાર કરી ! પ્ર પણ લગભગ જાતે જ વાંચતા. તેમના આ જ્ઞાનયજ્ઞનું સુપરિણામ એ આવ્યું કે માત્ર ભંડારોમાં જ જોવા મળતાં આગમ ગ્રંથે ઘરના પુસ્તકાલયમાં પ્રાપ્ત થવા લાગ્યા, મુદ્રિત આગમોનું જ તેમનું લક્ષ્ય ન હતું. આગમ અજરામર બને તે જ તેમની આત્મતમન્ના હતી. આથી તેઓશ્રીએ આગમોને સંગેમરમરમાં કંડારવાનું બીજુ ભવ્ય વિરાટ કાર્ય આરંહ્યું. જાણીને આશ્ચર્ય થાય છે કે આ કાર્ય તેઓશ્રીએ માત્ર પાંચેક વરસના અ૮૫ સમયમાં જ પૂરું કર્યું ! સં. ૧૯૯૪માં તેને શુભારંભ કર્યો અને સં. ૧૯૯૯માં મંગળ પૂર્ણાહુતિ કરી. આરસની શિલાઓ પર શુદ્ધપણે કેતરાયેલ આગમોનું એક નયનરમ્ય આગમ મંદિર પણ તેઓશ્રીની પ્રેરણાથી નિર્માણ થયું, જિનમંદિર તો ભરત ચક્રવતીથી માંડીને આજ સુધીના ભાવિકેએ અનેક બંધાવ્યાં છે, પરંતુ જેના દર્શનના ઈતિહાસમાં આગમ મંદિર નિર્માણ કરાવવાનું સર્વ પ્રથમ શ્રેય પૂજ્યશ્રી સાગરાનંદસૂરિજીના ળેિ જ જાય છે. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની શીતળ છાયામાં હાલ ઊભેલું શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર એ પૂજ્યશ્રીની જીવનભરની ખંત, ધીરજ, સાધના અને તપની નિરંતર ગૌરવ ગાથા ગાય છે. પાલિતાણા જાય અને “આગમ મંદિરના દર્શન ન કરે તેને ફેર એળે ગયે સમજ. એવું એ બેનમૂન મંદિર છે, તે ઉપરાંત તેઓશ્રીની પ્રેરણાથી સુરતમાં પણ આવું એક આગમ મંદિર ઊભું થયું, ત્યાં તામ્રપત્ર પર આગામે કંડરાયેલાં છે, Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમઉદ્ધારની સાથેસાથ પૂજ્યશ્રીએ વિવિધ સમુદાય અને ગચ્છના - સાધુઓને પણ મોકળા મને આગમોની વાચના પણ આપી હતી. આગમસેવા ઉપરાંત તીર્થસેવા પણ તેઓશ્રીની એટલી જ રોમહર્ષક છે. અંતરિક્ષજી તીર્થયાત્રા સંઘ સમયે દિગમ્બરએ કાયદો હાથમાં લીધો હતો. આ તીર્થ અમારું છે. તમારું નથી એમ કહીને લોહિયાળ મારામારી કરી હતી. પૂજ્યશ્રીને પણ માર પડયે હતો. કેર્ટમાં કેસ ગયે ન્યાયાધીશે ચુકાદો આ છે કે: - “શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુ મુનિરાજ શ્રી આનંદસાગરજીએ ધર્મની રક્ષા કરવા યોગ્ય કર્યું છે. ન્યાય અને કાનુનની દષ્ટિએ કાર્ય અયોગ્ય નથી, દિગમ્બર સંપ્રદાયે કરેલ કાર્ય અગ્ય છે. મહાત્માશ્રીએ સત્ય હકીકત જણાવી છે. મહાત્માશ્રી પરિપૂર્ણપણે નિર્દોષ છે. તેમની જ સત્યનિર્ભર જુબાની પર કેસનો નિર્ણય આપું છું.' અંતરિક્ષજી તીર્થની જેમ શ્રી કેશરિયાજી તીર્થમાં પણ પૂજ્યશ્રીએ ધ્વજા દંડ ચડાવવામાં ભવ્ય સફળતા મેળવી હતી, ત્યારે શ્રી શત્રુંજય તીર્થની સ્થિતિ કંઈક જુદી હતી, પાલિતાણાનરેશ બ્રિટિશ રાજાના ખંડિયા હતા. તેણે યાત્રિકે પર કર નાંખે! જીજીયા વેરા નામે આ કાળે કર ઈતિહાસમાં કાળા અક્ષરે નોંધાયે, શ્રી સંઘે કાયદાને આશરે લીધો. ચૂકાદો ન આવે ત્યાં સુધી છાએ તીર્થયાત્રા બંધ જાહેર થઈ. ન્યાયની માંગણી થતાં દર વર્ષે રૂા. ૬૦ હજાર તીર્થરક્ષણ તરીકે આપવાનું નક્કી થયું. પૂજ્યશ્રીએ આ વાર્ષિક વેશ માટે રૂા. ૧૧ લાખની ટહેલ નાંખી જેથી તેના વ્યાજમાંથી વેરો ચૂકવી શકાય, અને તેઓશ્રીના ઉપદેશથી એ જંગી રકમ પણ સ્થાયી ભંડોળ તરીકે થઈ ગઈ. અને પુન : યાત્રિકેટ ભાવ વિભોર હૈયે દાદાને ભેટ્યા ! શ્રી સમેતશિખરજી તીર્થના ઈતિહાસમાં પણ પૂજ્યશ્રીનાં સોનેરી હસ્તાક્ષર થયાં છે, ત્યારે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તક શત્રુંજય અને ગિરનાર તીર્થના વહીવટ હતા. બ્રિટિશ સમેતશિખરને પોતાને તાબે કરવા ખટપટ કરતા હતા. મોતને મુઠ્ઠીમાં લઈને પૂજ્યશ્રીએ હાકલ કરી: “સમેતશિખરજી પહાડ જેનોનો છે ! તેઓશ્રીએ આ સાથે જ ગામેગામના શ્રી સંઘ પાસે સમેતશિખરને પહાડ વેચાતો લઈ લેવાને અનુરોધ કરતાં તારે પેઢી પર કરાવ્યા, પેઢીએ એ પહાડ વેચાતો લઈ લીધે ! Page #32 -------------------------------------------------------------------------- ________________ श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः अनन्तलब्धिनिधानाय श्चीगौतमगणधराय नम: પર્વ મહિમા દર્શન પ્રવચનકાર આગમેદારક. પૂઆ. ભ. શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન सामायिकावश्यकपोषधानि, देवार्चनस्नात्रविलेपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याश्चतुर्मासिकमण्डनानि ॥१॥ ચેમાસાની વિશિષ્ટતા ધર્માદિવર્ગોની સ્પષ્ટતા શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન વિજયલક્રમીસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીના ઉપકારાર્થે ઉપદેશપ્રાસાદ નામના ગ્રન્થની રચના કરતાં શ્રાવકધર્મને જણાવી ગયા છે. તેમાં આપણે એ માત્માનું તે સૂચન જોઈ ગયા કે આ જગતમાં જ અનેક પ્રકારની ઈચ્છા-ધારણા-રૂચિ કે મને રવાના છે. યદ્યપિ જગતમાં દરેક જીવની ઈરછા ભિન્નભિન્ન હોવાથી તમામ જીવોની ઇચ્છા, ધારણા, રૂચિ, મનોરથ જુદા જુદા હોય છે. તથાપિ જેમ રંગના દેખાવને અંગે અનેક પ્રકારના રંગ છતાં, તેનું વર્ગીકરણ કરીને જગતે કહ્યું કે રંગ પાંચ પ્રકારના છે, તેમ આ ભિન્નભિન્ન ઈચ્છાઆદિન પણ વગીકરણથી ચાર વર્ગ બને છે. ચાર વર્ગમાં તમામ પ્રકારની ઈચ્છા, ધારણા વગેરેનો સમાવેશ થઈ જાય છે. એ ચારવર્ગનાં નામ-ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઈચ્છાઓ ગમે તેટલા પ્રકારે ભિન્ન હોય છતાં તે તમામ ઈરછાએ આ ચાર વર્ગમાં સમાઈ જાય છે. કેટલીક ઈચ્છાઓ ધર્મવર્ગમાં, કેટલીક ઈચ્છાઓ અર્થ વર્ગમાં, કેટલીક ઈચ્છાઓ કામવર્ગમાં, અને કેટલીક ઈરછાઓ મેક્ષવર્ગમાં સમાઈ જાય છે. અહીં પ્રશ્ન થશે કે પુરૂષથી કરાતા છતાં આ ચારને પુરુષાર્થ નહિ કહેતાં શાસ્ત્રકાર, વર્ગ' શબ્દથી કેમ ઓળખાવ્યા? કલિકાલસર્વજ્ઞ, Page #33 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં “તુશftો . (યોજ કો ૨૧)' કહી, આ ચારને પુરુષાર્થ તરીકે નહિ પણ વર્ગ તરીકે ગણાવે છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા આચાર્ય ભગવાન શ્રીમાન ડરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ધર્માદિ ચારને તે ચાર પ્રયત્નથી થનારા છે. એટલા પૂરતા જ પુરુષાર્થ તરીકે માને છે, છતાં અહીં વર્ગમાં ગણવે છે, કારણ તેમાં એ છે કે તે ચારેને સાધ્ય તરીકે તેઓ માનતા નથી. જ્યાં સુધી વિવેકની ખામી હોય, માયાજાળનું બંધન હોય, આમતત્વ ઓળખ્યું ન હોય, કર્મની કે મેહની પ્રબળતા હોય ત્યાં સુધી અર્થ તથા કામ સાધ્ય લાગે છે, પરંતુ તાત્વિક દષ્ટિ ધરનાર આમાં માટે તે હંમેશ માટે ઈચ્છવા લાયક નથી, છોડવા લાયક છે, તેથી તે શાસ્ત્રકાર મહારાજાએ એ “વા પરિણામો જેમાં રસથાનો દુગો વેરમvi” (. . ) એવા શબ્દો જણાવી યોજનાપૂર્વક મહાવ્રત રાખ્યા છે. પરિગ્રહ અને મૈથુનથી વિરમવાનું હોય. અર્થ, કામ વર્તમાનમાં ભલે ઈષ્ટ લાગે છે તો પણ તેનું પરિણામ અનિષ્ટ હોવાથી વિરમવાનું કહ્યું છે. વિવેકીઓ માટે અર્થ” કામ સંસર્ગ કરવા લાયક જ નથી. અમુક કર્મોદયે કે પુણ્યદયે અર્થકામની પ્રાપ્તિ થાય, ભોગવટો સાંપડે અને ઈષ્ટ લાગે, કિન્ત વિવેકી આત્મા માટે તે તે ઉપાદેય નથી. કારણકે તેનું પરિણામ આતિક છે. પરિગ્રહ વિરમણથી અર્થને તથા મેહુણાઓ વિરમણ એટલે પરિગ્રહ અને મૈથુનથી વિરમવાનું કહ્યું છે. પરિગ્રહ અને કાસને અનર્થકર કહ્યો. જેનાથી વિરમવું તે આત્માથી પર છે, અને તેવાથી વિરમવું તે આત્માને સ્વભાવ છે. કષાયની ચેકડીના પરાકમ અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણય, પ્રત્યાખ્યાન વરણીય તથા સંજ્વલન એ રીતે ચાર કષાયની ચેકડીઓ માનવામાં આવી છે. શાસ્ત્રકારે શું આ ચેકડી મનસ્વીપણે કહી? નહિ ! ખ્યાલ કરવામાં આવે તે સ્વરૂપ સમજાય તેમ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન માન્યતાને શુદ્ધ કરે તેવા આત્માના પરિણામ આવવા દે, જેને જૈનેની પારિભાષિક ભાષામાં સમ્યક્ત્વ કહેવામાં આવે છે, અનંતાનુબંધી નામની કષાયની પહેલી ચેકડી સમ્યકત્વને આવવા નથી દેતી, આ પહેલી ચેકડીનું પરાક્રમ છે. જ્યારે જીવાજીવાદિ તત્ત્વની શ્રદ્ધા થાય, શુદ્ધ મન્તવ્ય પ્રાપ્ત થાય, ત્યારે માનવું કે અનંતાનુબંધી ચેકડી તમે ઓળંગી. એ ચિકડીનું ઉલંઘન થાય એટલે આ આત્મા અપ્રત્યાખ્યાનીય બીજી ચેકડીમાં પ્રવે, અહીં જિનમાર્ગની શુદ્ધ માન્યતા સાંપડે, અહીં એક વાત ખ્યાલમાં રાખજો કે આ વાત વકીલ તરીકેની નથી. જિનેશ્વરદેવે આ રીતે જીવાજીવાદિ તર કહ્યાં છે, શાસ્ત્રકારના વકીલ તરીકે આ કથન નથી, પણ જોખમદારી અને જવાબદારીના સ્વીકારપૂર્વકનું આ કથન છે. દુનિયાદારીની કોર્ટમાં કેસને અંગે જોખમદાર કે જવાબદાર વકીલ કે અસીલ?, કહો કે અસીલ. હુકમનામાને માલિક પણ અસીલ, અને દંડ કે સજાને ભેકતા પણ અસીલ, વકીલને કોઈએ લેવા દેવા નથી. અહીં પણ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, અને મોક્ષ તેના પ્રકારો સાથે બોલી જવામાં આવે, પણ આત્માને તેની અસર ન થાય, તે તે બોલવું વકીલ તરીકે છે, પણ કમને આવવાનાં કારણો સમજાય, તેની ભયંકરતાને ખ્યાલ આવે ત્યારે માનવું કે એ માન્યતા અસીલ તરીકેની છે. બોલનારની આથી હું કિંમત ઘટાડું છું એમ ન માનતા. પણ આત્માને આશ્રવના ભયંકરપણને ખ્યાલ આવવો જોઈએ, એ તમને કહેવા ઈચ્છું છું. મિથ્યાત્વ-ઇદ્રિય-વિષયે-કષાયે-અગ્રત તથા ગદ્વારા કર્મનું વળગણ વળગે છે. એ સમજાય, એની ભયંકર સ્થિતિ ખ્યાલમાં આવે, ત્યારે શ્રદ્ધા સમ્યકત્વની પ્રાપ્તિ મનાય. કથન, નિરૂપણ અને શ્રદ્ધા વચ્ચે ફરક. કથન, નિરૂપણ અને શ્રદ્ધા આ ત્રણમાં શું ફરક છે તે ખ્યાલમાં લેવા જેવું છે. કથન-નિરૂપણ તે અભવ્ય પણ કરે. પરંતુ પૂજાવાની ઈચ્છાએ, મનાવાના મનોરથે કીર્તિની કામનાઓ, દેવલેક કે રાજા Page #35 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન મહારાજાપણું કે ચક્રવત્તીપણું પ્રાપ્ત કરવાની ઈચ્છાએ અભવ્ય પણ શાસ્ત્રાનુસારી ઉપદેશ આપે. જેવું કથન તથા નિરૂપણ ભવ્ય કરે, તેવું જ અભવ્ય પણ કરે. ભવ્ય કે અભવ્યના મોક્ષમાર્ગ કથનનિરૂપણમાં ફરક હેય નહિ. ધર્મનું જેવું ભવ્ય નિરૂપણ કરે તેવું અભવ્ય પણ નિરૂપણ કરે. " પ્રભુશાસન એક અક્ષરની પણ ફેરફારી સહન કરે તેમ નથી. તમને પ્રશ્ન થશે કે અભવ્ય છેલ્લા એક જ મોક્ષતત્વને માન નથી. છતાં મોક્ષની પ્રરૂપણ શા માટે કરે? ઉ૦ કર્મય માટે પ્રબલ એવું આ જૈનશાસન એવું કમળ છે, કે તે ઘટાડા વધારાના અંગે, ફેરફારીના અંગે, અભિપ્રાય ઉલટાવવાના અંગે, તેમજ એક અક્ષરની પણ ફેરફારી સહન કરવા તૈયાર નથી. જમાલિનું દૃષ્ટાંત વિચારશે તે આ મુદ્દો તમને બરાબર સમજાશે. એક દૃષ્ટિએ જોઈએ તે જમાલિ ભગવાન મહાવીર મહારાજાથી ચઢિઆતા ગણાય. તમે પૂછી શકે છે કે તે શી રીતે? ભગવાને તે એકાકીપણે દીક્ષા લીધી હતી, ત્યારે જમાલિએ તે પાંચસે રાજકુમારો સાથે દીક્ષા લીધી હતી. જમાલ કોણ? ભગવાનને ભાણેજ અને પાછે જમાઈ. જમાલિની સ્ત્રીએ ભગવાનની પુત્રોએ) હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી હતી. વિચારે કે આ રીતિએ દીક્ષિત થનારની છાયા કેવી પડે? પણ એક જ અભિપ્રાયમાં જુદે પડતાં જૈનશાસને તેને ખસેડી દીધા. માને છે ( માને તે મrs સૂ૦ રૂ૮૬) તથા “ વડે ફકત આટલા ફરકમાં શાસન બહાર ભગવાનનું મન્તવ્ય “મા અર્થાત્ જે કરવા માંડ્યું તે થઈ ગયું, જમાલિએ તે નહિ માનતાં નવું નિરૂપણ કર્યું કે “ ” કહ્યું, અર્થાત્ કરાયા બાદ જ કર્ય” કહેવાય. દુનિયાદારીની દષ્ટિએ કે ઉપલક દષ્ટિએ જોશે તે જમાલિને નિર્ણય સાચે લાગશે, કેમકે કરવા માંડેલું તે વખતે ખલના પણ પામે, ન પણ થાય, છતાં જરા ઊંડા ઉતરશો તે Page #36 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન તમને ભગવાનના મન્તવ્ય હેમાળે ૐ સૂત્રની વાસ્તવિકતા સમજાશે, અને જમાલિનુ માનવું મિથ્યા મનાશે જે સમયમાં કેવળજ્ઞાનવરણીય કર્માંના ક્ષય થાય તે જ સમયે કેવળજ્ઞાન માના છે! ને ? શી રીતે ? કયા સૂત્રે ? સમયના કાળમાં ક્રિયાકાળ તથા નિષ્ડ!કાળ જુદા શી રીતે પડે? વ્યવહારની અપેક્ષાએ શુભ પરિણામ થાય ત્યારે સંવર, નિર્જરા અને પુણ્યની પ્રાપ્તિ, તથા અશુભ પરિણામ થાય ત્યારે પાપબંધની પ્રાપ્તિ થાય છે. પરિણામની સાથે ક્રિયા પહેલાં જ પુણ્ય તથા પાપના અંધ થાય છે ને ? ક્રિયાકાળ તથા નિષ્ઠાકાળ સમયની અપેક્ષાએ સાથે માનીએ તે જ તે ઘટી શકે. તેથી તેા શ્રી ધર્માંદાસગણિએ ઉપદેશમાળામાં કહ્યુ` છે કે. 'ज' ज' समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तंमि तंमि समये, सुहासुहं बंधए कम्मं ' ॥ गा० २४ || જે સમયે જીવ શુભ કે અશુભ પરિણામમાં પ્રવેશ કરે તે જ સમયે તે પુણ્ય, પાપને બંધ કરે છે. અર્થાત્ જીભ, અશુભ કમ આંધે છે. જો ક્રિયાકાળ તથા નિષ્ઠાકાળ સાથે ન મનાય તેા ખંધ, આશ્રવ, સંવર, નિર્જરા, મેાક્ષ વગેરેની વ્યવસ્થા પડી ભાંગશે. આથી સિદ્ધ છે કે જે સમયમાં કારણ તે જ સમયમાં કાય . ભગવાને તેથી જ હેમા દે’ કહ્યું. 6 6 જલિએ જરાક ફેરફાર કરી કહ્યુ ટે વઢે’ ખસ, આટલા જ ફરક માટે ભગવાનના ભાણેજ અને જમાઈ છતાં, પાંચસે રાજપુત્રો સાથે દીક્ષિત થવા છતાં, જેની સ્ત્રી હજાર સ્ત્રીએ સાથે દીક્ષિત થઈ હાવા છતાં પણ તેવાને ય આ શાસને બહાર ધકેલી દીધા. એક વચન પ્લટાવનારને પણ આ શાસનમાં સ્થાન નથી. તમે તે। કહા છે ને કે ‘એમાં શું ?' પણ આ શાસનમાં એવુ' એમાં શું થઈ ગયું ?' એ ચાલતુ નથી. અભવ્ય પ્રરૂપણા સાચી શાથી કરે છે? ભવ્યના જેવી પ્રરૂપણા શાથી કરે છે ? તે તમને સમજાશે. અવળી પ્રરૂપણા કરનારને આ શાસન સંઘરતું નથી. શાસનની એવી જબ્બર નીતિ છે માટે. અસભ્ય · Page #37 -------------------------------------------------------------------------- ________________ પ મહિમા દઈન ભલે અંતરથી સયમને, મેાક્ષને ન માને, છતાંય તેને પ્રરૂપણા તે માની જ કરવી પડે. પ્રરૂપણામાં ભેદ પાડવાથી તેને જૈનશાસનમાં સ્થાન ન રહે, તેને સ્થાનભ્રષ્ટ થવું પડતુ. હાવાથી, અભભ્યને પણ પ્રરૂપણા પેાતે ન માને છતાંયે નવે તત્ત્વાની કરવી પડે. ભવ્યની જેમ અક્ષરશઃ નિરૂપણ કરે છે. અલખત્ત, અભવ્ય નિરૂપમુ વકીલ તરીકે કરે છે, શાસ્ત્રકાર આ રીતે મેાક્ષ વગેરે કહે છે એમ અભવ્ય કહે છે ખરે, પણ એના પેાતાના આત્માને એમાં લેવા દેવા લેશ પણ નથી. મેાક્ષ એટલે શુ ? આત્માની ઊંચામાં ઊંચી સ્થિતિ, આત્માની શાશ્ર્વત્ સ્થિતિ, આત્માના છેલ્લે વિસામા, જ્યાં હંમેશની સ્વતંત્રતા છે તેવુ સ્થાન, કર્મીની ડખલગિરિ તથા પુદ્ગલની દરમ્યાનગિરિ આપણને જે અત્યારે છે તે કદી જ્યાં ન હેાય તેવુ સ્થાન એક મેાક્ષ જ છે. કેટલાકે કહે છે કે મેાક્ષમાં છે શું? નહિ ખાવું, ન.હું પીવું, નહિ પહેરવુ એઢવું, ત્યાં સુખ કયું? ભલા આદમી ! જરા વિચાર કે ખાવું પીવું વગેરે તા ક` તથા પુદ્ગલના કારાગારમાં જ છે. મેાક્ષ એટલે તેા ન તા કની ડખલગિરિ કે ન તે। પુદ્દગલની દરમ્યાનગિરિ. આ જીવની હાલત કઈ છે ? છ ખંડ, નવનિધાન, ચૌદરત્નના માલિક ચક્રવર્તી તે ભાજી લાવવા માટે, પાઈ માટે કાઇની પળશી કરવી પડે એ દશા કેવી ગણાય ? તે જ રીતે આ આત્મા કેવા છે? લેાકાલેકના, સવકાળના, સક્ષેત્રના, સવ દ્રવ્યેાના સવભાવને જાણવાનુ સામર્થ્ય ધરાવના છે, પણ હાલ કઈ દશામાં છે ? જીવ સંબંધી વિચારા તા જીવને કેણુ નથી માનતું? માત્ર જૈના જ માને છે, અને ખીજા નથી માનતા ? સેવ, વૈષ્ણવા, મુસ્લિમે, કીશ્ચિયના જીવને માને છે, છતાં જૈને! શ્રદ્ધાવાળા, અને ખીજાએ શ્રદ્ધાવાળા નહિ તેનું કારણ ? જૈનાની જેમ જીવને કેવલજ્ઞાનસ્વરૂપ કાઇ પણ ધૃતરા માનતા નથી. કેવળજ્ઞાનાવરણીય કર્મોથી પેાતાનું જ્ઞાન દબાયેલું છે, અને તેની Page #38 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન નિર્જરાથી કેવલજ્ઞાનમય આ જીવ થાય છે. તે રૂપે જૈને વિના કઈ પણ ઈતર દર્શનકારો માનતા નથી. સમ્યગ્ર દષ્ટિ આત્મા જીવને કેવલજ્ઞાન સ્વરૂપ માને છે, કેવલજ્ઞાન સ્વરૂપ એ જીવ આજે કઈ દશામાં છે, તે જરા તપાસ. ઇંદ્રિયવિષયક જ્ઞાન તા કેવલજ્ઞાનના હિસાબે કેટલામાં ભાગે ? અનંતમાભાગે છે. તેટલું જ્ઞાન પણ સીધું છે? નહિ. સ્પર્શનું જ્ઞાન સ્પર્શનેંદ્રિય દ્વારા થાય છે, ગંધનું જ્ઞાન નાસિકા દ્વારા થાય છે, શબ્દનું જ્ઞાન કાન દ્વારા થાય છે, રસનું જ્ઞાન જીભ દ્વારા થાય છે, અને વર્ણનું જ્ઞાન નેત્ર દ્વારા થાય છે. કેવલજ્ઞાન સ્વરૂપ એ આ જીવ આટલા જ્ઞાનને કંઈ સીધો માલિક છે? કહો ત્યારે તે જેમ ચકવીને ભાજી સારૂ જોઇતી પાઈ માટે બીજાની પળશી કરવી પડે, એવું નહિ તે બીજું શું ? અહીં જ્ઞાનનો માલિક જીવ, ભોગવવાનો હકક પોતાને છતાં ઈંદ્રિય અને પુદ્ગલ મેનેજર અને રીસીવર છે. એ અનુકૂળ હોય તે જ આ જીવ ભેગવટો કરી શકે છે. આવું મોક્ષમાં નથી. ત્યાં કેવલજ્ઞાનને ભગવટો સીધો છે. ત્યાં કેવલજ્ઞાન કાયમ એક સરખું છે, ફેરફાર વગરનું, ન્યૂનતા વગરનું અને ન પલટાય તેવું છે. તેવું જ ત્યાં કેવલદર્શન, વીતરાગપણું તથા અવ્યાબાધ સુખ છે. મોક્ષમાં શું છે? મેક્ષમાં અનંતજ્ઞાન-દર્શન અવ્યાબાધ સુખ છે. મેક્ષનું સ્વરૂપ આ છે. અભવ્ય પોતે મેક્ષ માનતો નથી, છતાં પ્રરૂપણ તે મોક્ષ માર્ગની–મોક્ષના સ્વરૂપની કરે છે માન્યતાને પ્રરૂપણામાં ફરક છે તે સમજે. માન્યતા પિતાના જોખમે છે, જ્યારે પ્રરૂપણ તે શાસ્ત્રકારના નામે હોય છે. શ્રદ્ધાની નિશાની આશ્રવ ભયંકર છે અને સંવર સુંદર છે; બંધ દુઃખદ છે અને નિર્જરા સુખદ છે; પુણ્ય સુખ આપે છે, સદ્ગતિમાં લઈ જાય છે, પાપ દુઃખ આપે છે દુર્ગતિમાં લઈ જાય છે, અને નિરા-કર્મ રહિત કરે છે. મેક્ષમાં શાશ્વતું સુખ છે, મેક્ષ જ આત્માનું સ્થિર સ્થાન છે. આ તમામ જ્યારે આ આત્મામાં પરિણમે ત્યારે શ્રદ્ધા થઈસમ્યકત્વ સાંપડયું એમ સમજવું. અને ત્યારે માનવું કે તમારી અનંતાનુબંધીની ચેકડી ગઈખતમ થઈ Page #39 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન બાકીની ત્રણ ચેકડી કયારે જાય? આશ્રવને રોકવા ગણે અંશે પણ રોકવા તૈયાર થાઓ ત્યારે માનવું કે અપ્રત્યાખ્યાનીય કષાયની બીજી ચેકડી ખસી. એ બીજી ચેકડી ખસે ત્યારે એવી બુદ્ધિ જાગે. સર્વ આશ્રને રેકવા તૈયાર થશે ત્યારે માનવું કે પ્રત્યાખ્યાનાવરણીય કપાયની ચેકડી નાઠી, અને જ્યારે પરિણામ મેરુ જેવા વિચળ બને. ગમે તેવા પરિસહ કે ઉપસર્ગમાં, ગમે તેવા હર્ષમાં કે શેકમાં, મનથી લેશ પણ અર્થાત રૂંવાડે પણ તેની અસર થાય નહિ, ત્યારે માને કે સંજવલન નામની ચેકડી દૂર થઈ. પ્રથમ અનંતાનુબંધીની ચેકડી માટે તે પ્રથમ જ જોઈ ગયા કે તે શુદ્ધ મન્તવ્યને-સમ્યક્ત્વને રોકે છે. સમ્યક્ત્વ, શ્રદ્ધા, શુદ્ધ મન્તવ્ય પ્રાપ્ત થાય, એટલે માને કે અનંતાનુબંધીની ચેકડી ગઈ સરહદ ઓળંગવાથી થતા લાભ મેક્ષમાર્ગમાં જતાં આ ચાર કષાયે સરહદ રૂપ ખીલા છે. આ ખીલાએ પરિસ્થિતિની માહિતગારી આપે છે. (૧) અનંતાનુબંધી ચેકડીના ખીલાની સરહદનું ઉલ્લંઘન કરે એટલે શુદ્ધ માન્યતામાં પ્રવેશ કર્યો એમ મનાય. (૨) અપ્રત્યાખ્યાની ચેકડીને ખીલાની સરહદનું ઉલ્લંઘન કરે એટલે દેશવિરતિની પ્રાપ્તિ થાય. (૩) પ્રત્યાખ્યાનાવરણીય ચેકડીના ખીલાની હદનું ઉલ્લંઘન કરે એટલે સર્વવિરતિની પ્રાપ્તિ થાય. (૪) સંજવલન ચેકડીના ખીલાની હદનું ઉલ્લંઘન કરે એટલે પરિણામ મેરુ જેવા અડગ બને અને વિતરાગપણું પ્રાપ્ત થાય. આ ખીલાઓ તે સરહદઉલ્લંઘનની પરિસ્થિતિને જાહેર કરે છે. હવે મૂળ વિષય પર આવે. સર્વથા વિષેનો ત્યાગ કરવા પરિગ્રહ ત્યાગ કરવા આત્મા તૈયાર થાય, ત્યારે પચ્ચખાણ પ્રાપ્ત થાય. પ્રત્યાખ્યાનાવરણય કષાય જાય ત્યારે તેનો લાભ થાય. કારણ કાર્ય સંબંધ સમજી . સંવત્સરીઆદિ પર્વને હેતુ તથા પત્ર સામુદાયિક શા માટે? હવે ચેકડીની ઓળખાણ સ્થિતિથી સમજે. અનંતાનુબંધી Page #40 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન કપાય યાજજીવ રહે, પણ જે એ ચેકડી ખસી હોય તે તે થયેલો કષાય વર્ષથી વધારે ટકે નહિ. હવે સાંવત્સરિક પ્રતિકમણને હેતુ સમજાશે. અનંતાનુબંધીમાં ન જવાય માટે આ પ્રતિકમણ છે. પ્રશ્ન થશે કે તે પછી બધાને માટે એક જ દિવસ નક્કી કેમ રાખે? દરેક મનુષ્ય જેમ પોતપોતાની જન્મગાંઠ જુદે જુદે દિવસે ઉજવે છે, , તેમ પ્રતિકમણમાં કેમ ન રાખ્યું ? સમાધાન એ જ છે કે વ્યક્તિગત દિવસ જુદે જુદે રહી શકે, પણ સમુદાય માટે તે એક જ દિવસ હોય. ત્યાં સુધી કહેવામાં આવેલું છે કે જે આ દિવસે સંવત્સરી ન કરે તો તેને કહેલા પાનની જેમ સમુદાયથી કાઢી મૂકે. માનો કે સંઘે સજાને દિવસ નક્કી કર્યો છે. “કા જાય.' (ઉપનામ સૂ૦ ૧૨) પર્યુષણથી, બાર મહિના આગળના જૂના કલેશ-કષાયે તે દિવસે ખસેડવા માટેની મર્યાદાનો છેલ્લે સામુદાયિક દિવસ સંવત્સરી નકકી કરવામાં આવ્યો. અનંતાનુબંધી ચોકડીથી બચવા માટે સંવત્સરી પર્વ છે. સંવત્સરી પર્વ માત્ર કષાયની શાંતિ માટે જ છે એમ નહિ, પરંતુ તદુપરાંત અઠ્ઠમતપ, કલ્પસૂત્ર શ્રવણ, ચૈત્યપરિપાટી, ખામણા વગેરે આવશ્યક પણ તેમાં કરવાનાં છે તે સામુદાયિક જ સુંદર બને, કે એકાકી તે સમજી શકાય તેમ છે. માસી પખી પર્વને હેતુ એ જ રીતિએ હવે માસીપર્વ માટે પણ સમજવું. ચાર મહિનાથી વધારે કયા ન ટકે. એ સ્થિતિ અપ્રત્યાખ્યાનીય ચેકડી ગયાથી થાય ફરી તેમાં ન પિસાય માટે ચાતુર્માસિક પ્રતિક્રમણમાં ખમાવવું વગેરે છે. પર્વ આરાધના ન કરનારને શિક્ષા નકકી કરાયેલી રીતિએ તે દિવસે પર્વારાધન નહિ કરનારા પ્રાયશ્ચિત્તને પાત્ર છે, દુનિયામાં જેને દંડ કે શિક્ષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારે, ગુરુએ પ્રાયશ્ચિત્ત દેવાનું અને ધમીએ તે આચરવાનું. ચૌમાસી ત્રણ છે. કાર્તિકી, ફાગુની, તથા અષાઢી. ત્રણેય Page #41 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ચાતુર્માસિક પર્વ આત્માને અપ્રત્યાખ્યાન કષાયથી રોકવા માટે છે. પ્રત્યાખ્યાન કષાયથી રિકવા પકુખી પ્રતિકમણની યેજના તથા સંજવલનથી. રેકવા દૈવસિક-રાઈ પ્રતિકમણની યેજના સમજી લેવી. આષાઢી ચાતુર્માસિક પવમાં વિશેષતા કઈ? - જ્યારે કાર્તિકી, ફાલ્ગની તથા આષાઢી ત્રણેય ચોમાસી પર્વ, એક જ હેતુ એટલે કે અપ્રત્યાખ્યાનીય ચેકડીથી બચાવવા માટે છે, આષાઢી માસીનું મહત્ત્વ વધારે કર્યું તે સમજો. જૈનશાસ્ત્રકારોએ કાળને વ્યવહાર ચેમાસીથી જ રાખે છે. એ તે પ્રતિવર્ષ કલ્પસૂત્ર શ્રવણ કરનારના ખ્યાલમાં હશે જ. એમ તે વાતુ છ છે. અયન બે છે. શાસ્ત્રકારે વાર્ષિક-સાંવત્સરિક પ્રતિકમણ પછી આયનિક-માસિક પછી છ ઋતુના હિસાબે તુ સંબંધી દ્વિમાસિક, એમ પ્રતિકમણ ન રાખતાં ચાતુર્માસિક પ્રતિકમણ કેમ રાખ્યાં ? કારણ કે શિયાળો, ઉનાળે, ચોમાસું એવા ત્રણ વિભાગની જ શાસ્ત્રકારની યેજના છે. સંવત્સરી પર્વ પ્રસંગે જેમ તપમાં અઠમનું વિધાન છે, તેમ જ ચાતુર્માસિક પ્રસંગે છડનું વિધાન છે. અને તે ન કરે તેને માટે પ્રાયશ્ચિત્ત છે. આષાઢી માસીનું મહત્ત્વ શાથી એ વિચારીએ. જૈને હંમેશાં વિરાધનાથી ડરે, સમ્યત્વ પાપે કે એ આત્મા પ્રથમ જ વિરાધનાથી ડરતે થાય. જીવની હિંસાથી, જીવની વિરાધનાથી ડરવું એ જ સમકિતીનું-જૈનનું લક્ષણ મહાવતે તે પાંચેય સરખા છે છતાં પ્રથમ મહાવ્રત સદંતાનું છે. બો મારમુનિ (રાધેo To )ની ગા માં પણ વાળ સંગમ તો ન કહેતાં Ëના સંરતા કહ્યું છે. પક્ખીસૂત્ર વિષે ધર્મના લક્ષણમાં મર્દાને જણાવી. સમ્યક્ત્વના લક્ષણમાં અનુકંપા છે. આથી સમજાશે કે જેનેનું શ્રેય જ છે. જી ની વિરાધનાનો ડર એ જ જૈનેને પ્રથમ ધર્મસ્થાન છે. જીવવિરાધનાને ત્યાગ મુખ્ય છે. એ જીવવિરાધના આષાઢી ચોમાસામાં કેવી અને કેટલા પ્રમાણમાં સાચવવી મુશ્કેલ થાય તે સમજાય તેમ છે. અન્ય ચાતુમાં પણ સામયિક બે ઘડીનું અને આ તુમાં પણ બે ઘડીનું, તે જ રીતે પૌષધાદિ Page #42 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન છે. તેમાં સમય મર્યાદામાં ફરક નથી, પણ એટલા જ સમયમાં કાળમાં ચોમાસા વિષે કેટલી વિરાધનાથી બચાય તે પિતે જ વિચારી ત્યે. જ્યાં જશે ત્યાં લીલ–કુલ–અંનતકાય-અનંતી જીવાત. આ બધાને વિરાધનાથી આ પર્વમાં વધારે બચવા યોગ્ય કાળ છે. અને અન્ય ચેમાસી પર્વની ક્રિયા, એય ધર્મકિયા હેવા છતાં આષાઢી. ચોમાસામાં તે ધર્મક્રિયા વિરાધનાથી વધારે પ્રમાણમાં બચાવે છે. કર્મોદયે જે વ્રત ન લઈ શકે તે પણ વિરાધનાથી તો ડરે. જીવવિરાધનાથી ન ડરે તે જૈન શાનો ? અને ચોમાસામાં તે વિરાધના પાર વિનાની થાય તેમ છે, માટે આષાઢી માસી પર્વની મહત્તા વધારે વિરાધનાથી બચાવવામાં છે, દેવ ઢિયાની વ્યાખ્યા શ્રીકૃષ્ણજી માટે જૈનદર્શન શું કહે છે? એ વાસુદેવ હતા, અવિરતિ, અપચ્ચખાણ હતા. એમને જેઓ પરમાત્મા માને છે, તેવા ઈતરે શું કહે છે તે સમજે. એટલે આ ચોમાસી પર્વનું ધ્યેય આપોઆપ સમજાશે, ઈતરોમાં કેઈએ કૃષ્ણજીને અવિરતિ વગેરે. તરીકે ઓળખાવ્યા નથી. વિરતિ, અવિરતિ, અપચ્ચખાણી વગેરે શબ્દો તે જૈનોની પરિભાષાના છે. ઈતર કૃણજીને લીલાવાળા માને છે, મનાવે છે. લીલામાં જ લીન ગણાવે છે. કોઈ ગોસાઈજી કાળ કરે તે તેઓ શું કહે છે? ત્યાગ વિસ્તારી ગયા કહે છે? ના, ત્યાગ હેય તે કહે ને, ત્યારે કહે છે શું ? “લીલા વિસ્તારી ગયા” આષાઢ શુદિ અગિયારસને દેવપોઢી એકાદશી કહે છે, તેનું રહસ્ય સમજે. ભલે શ્રીકૃણજી અવિરતિ હતા, અપચ્ચખાણ હતા, છતાં પણ વિરાધનાથી ડરનારા તો હતા જ, તેથી આ ચોમાસાના ચાર માસ માટે તેમણે એક નિયમ રાખેલો કે “દરબાર ભરે નહિ.” “એલામાં પગ અને ચૂલામાં માથાવાળી આજની વ્યક્તિ પિતાની ઉપાધિને પારાવાર ગણાવે છે, તે ત્રણ ખંડના સ્વામી સોળ હજાર મુકુટબદ્ધરાજાના અધિપતિને ઉપાધિને પાર હશે? છતાં આ ચોમાસામાં થતી. વિરાધનાની પરાકાષ્ઠાથી બચવા દરબાર ભરવાને પ્રતિબંધ મૂકો. આ વાતને આડકતરી રીતે ઈતરાએ કબૂલ કરી છે કે “દેવ પોઢી ગયા.” Page #43 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન શું દેવને ચાર માસ સુધી પોઢવાનું ઉંઘવાનું હોય? પણ “લીલામાનનારથી બીજું બેલાય તેમ નથી એટલે “દેવ પઢથા કહી દીધું. જેઓને રાજસ્થાનનો પરિચય હશે તેઓને માલૂમ હશે કે, રાત્રે ભરાયેલા દરબારમાં દશ વાગે નિયમિત સમયે રાજા રાણીવાસમાં જાય, એટલે દરબાર પિઢી ગયા એમ કહેવાય છે. ભાષાનો પ્રયાગ આ થાય છે. આથી દરબાર કાંઈ તરત સૂતેલા કે ઉંઘવા દેતા નથી. દરબાર ભલે રાત્રિના બે વાગ્યા પયત જાગ હોય, પણ દરબારમાંથી ઉઠીને રાણીવાસમાં એટલે કે જમાનામાં પડા કે “દરબાર ઢિયા” એમ જ કહેવાય છે. અને ઉઠવાના ટાઈમે ભલે ન પણ ઉઠયા હોય તોયે, “ઉડયા” કહેવાય છે, સવારે ઘડીઆ વાગે એટલે “ઉઠયા. કૃષ્ણજી માટે પણ એ જ રીતિએ અષાડ શુદિ ૧૧ ના દિવસે દેવ પોઢી ગયા” કહેવામાં આવે છે અને કારતક શુદિ ૧૧ ના દિવસે “દેવ ઉઠયા” કહેવામાં આવે છે. વિચારો તે સમજાશે કે વિરાધનાના ડરથી શ્રી કૃષ્ણએ દરબાર પર મૂકેલે પ્રતિબંધ, ચાતુર્માસિક પ્રતિબંધને આડકતરી રીતિએ ઈતરોએ પણ કબુલ્ય છે. ચૌદશને બદલે અગિયારશ કેમ? આપણે જોઈ ગયા કે શ્રી કૃષ્ણજી અવિરતિ, અપચખાણું હતા. નિયમ ન હતો છતાં પણ વિરોધનાને ડર હતે. ત્રણ દિવસ પહેલાં વિરાધના વર્જવાનો હેતુ તેમ યાત્રાગમન શાસનપ્રભાવનાદિ કાર્યમાં પ્રવૃત્તિ આદિને હેતુ પણ એમાં હાય. આપણે મુદ્દો એ છે કે શ્રી કૃષ્ણજી વાસુદેવ હતા, પારાવાર ઉપાધિથી યુક્ત હતા. અવિરતિ, અપચ્ચખાણ હતા. છતાં વિરાધનાના ડરથી જરૂર ડરતા. આ ચોમાસામાં અનિવાર્ય પારાવાર વિરાધનાથી બચવા માટે ચારે માસ દરબાર ભરવાનું એમણે મોકૂફ રાખ્યું હતું, આમ આપણે પણ કરી શકીએ તેમ હોવા છતાં વ્રતપશ્ચકખાણ ન કરીએ, નિયત કાર્યો ન કરીએ, વિરાધનાથી ન અટકીએ તે આપણું સ્થિતિ કઈ? અષાઢી માસીને મુખ્ય હેતુ વિરાધનાને પરિહાર.” “વારવાના” (૪૫૦ નામ સૂ૨) વગેરે કહીને શાસ્ત્રકારોએ Page #44 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૧૩: આષાઢી ચતુદશીને મહત્વ આપ્યું છે, સાધુઓને શાસ્ત્રકારે માસકલ્પ, અપ્રતિબદ્ધ વિહારી કહ્યા છે, છતાં પણ આષાઢી ચૌદશ પછી તેમને માટે પણ ચાર માસ ઉપવાસાદિતયુક્ત રહીને એક જ સ્થળે રહેવાને નિયમ કેવળ વિરાધનાના પરિવાર માટે છે. સાધુએ તે જેમ વિહાર કરે તેમ તેમ અધિક ધર્મોલ્લોત થાય તેના ભેગે પણ માસકલ્પ છોડી ચાર માસ એક જ સ્થળે નિયત રહે. એમાં મુખ્ય હેતુ વિરાધનાના પરિહારને જ છે. જ્યારે સાધુ માટે આ નિયમ તે તમારે માટે શું ? તમારે અધર્મને છોડવા તૈયાર થવું છે કે નહિ? વિરાધનાના પરિહાર માટે જ આ આષાઢી ચાતુર્માસિક પર્વનું મહત્વ વિશેષથી છે. | સામાયિક, પ્રતિકમણ, પૌષધ, શ્રી જિનેશ્વરદેવનું નિત્ય પૂજન વિલેપન. બ્રહ્મચર્ય, દાન, શીલ, તપ વગેરે ધાર્મિક ક્રિયાઓ ચાતુર્માસમાં કરવાથી વિરાધનાથી થતા બચાવના પ્રમાણમાં અધિક લાભ આપે છે. એ જ રીતિએ વિષયકષાયને ત્યાગ એ પણ કર્તવ્ય છે. અપ્રત્યાખ્યાની ચોકડીમાંથી બચવા માટે ચાતુર્માસિક પર્વની આરાધના છે અને તેમાં વિશેષતઃ વિરાધનાથી બચવા માટે આષાઢી ચાતુર્માસિક પર્વની આરાધના છે. અર્થ કામ ત્યાજ્ય, મોક્ષ સાધ્યધર્મ કે સાધન ? આત્મા જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણીય ચેકડીના ઉદયવાળે છે, ત્યાં સુધી અર્થ, કામની જપમાળા જયા જ કરે છે. દુન્યવી બેલીમાં કહીએ તો રમાતું રામાને જ જાપ જગ્યા કરે છે. એ ચેકડી ખસે એટલે અપ્રત્યાખ્યાનાવરણીય ખસે, પછી એ જાપ ન હોય. જ્યાં સુધી રમા રામાને માને ત્યાં સુધી તે મેળવવા, તેની વૃદ્ધિ કરવા પુરુષાર્થ કરે, માટે દુનિયાદારીને માનનારાઓ તેને પુરુષાર્થ કહે છે. ' અર્થ, કામ, ધર્મ અને મોક્ષને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પુરુષાર્થ નહિ ગણાવતાં વર્ગમાં ગણાવે છે. તે આપણે જોઈ ગયા. અર્થ કામ કર્મવિકારના ઘરના છે. આ વિભાવ દશા છે. અને ધર્મ અને મોક્ષ આત્માના છે. આ સ્વભાવ દશાના છે. તેથી ધર્મ, મોક્ષ તે જ ઉપાદેય છે. વિવેકીએ કદી નહિ. તજવા ગ્ય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કલિકાલસર્વજ્ઞ ભગવાને વેગશાસ્ત્રમાં તુને કહ્યું છે. પણ તુથે નથી કહ્યું. આ ચાર વર્ગમાં સાધ્ય મેક્ષ છે. પ્રશ્ન થશે કે ધર્મ” સાધ્ય કેમ નહિ? “અર્થ” તથા “કામ તે કર્મના વિપાકને આપનાર હોય, વિભાવ દશારૂપ હોઈ સાધ્ય નદ્ધિ, તે તો બરાબર, પણ “ધર્મ” કેમ સાધ્ય નહિ? આગળ, સભામાં કહેવામાં આવ્યું છે કે-ધર્મ ત્રણ પ્રકારે છે : ૧. સ્વરૂપ ધર્મ ૨. અનુષ્ઠાન ધમ° ૩. વિચાર ધર્મ. અનુષ્ઠાનધર્મ તથા વિચાર ધર્મ સાધન રૂપે છે. હોડી, નાવડી, ગાડીને ખપ કયાં સુધી? ગામ કે ધારેલા સ્થળે પહોંચાય ત્યાં સુધી. ત્યાં પહોંચ્યા પછી હેડી, નાવડી કે ગાડીને કેઈ ખભે વળગાડે ખરે? નહિ જ. ત્યારે તે સાધન છે પણ સાધ્ય મેક્ષ, માટે અનુષ્ઠાન ધર્મ તથા વિચારધર્મ એ મોક્ષ પામવા માટે સાધન છે. ચાર વર્ગમાં સાધ્ય વગ માત્ર મેક્ષ જ છે. સ્વરૂપ ધર્મ તે ઉપાદન છે. ઘડામાં, મુકુટમાં સુવર્ણ એક જ સ્વરૂપવાળું છે. સ્વરૂપ ધર્મ એટલે આત્માની નિર્મલતા. શ્રી ઉમાસ્વાતિ વાચકજી કહે છે કે – सम्यग्दर्शनज्ञानचरित्राणि मोक्षमार्गः (तत्त्वा० सू० १) મેક્ષમાર્ગના સાધન તરીકે, મેક્ષે જવાના માર્ગ તરીકે, સમ્યફ દર્શન, જ્ઞાન, ચારિત્ર ને સાધાન જણાવ્યાં છે. ધમની બુદ્ધિ છતાં, આચરવામાં આવતો ધર્મ સમ્યગૂ ધમ ન હોય તો વિઘાતક છે. - કઈ દર્શન એવું નથી, કોઈ મત એવો નથી, કેઈ શાસન એવું નથી, કેઈ ધર્મ એ નથી, કે જેમાં અનુષ્ઠાન ધર્મ તથા વિચાર ધર્મ ન હોય–તેને સ્થાન ન હેય. અહીં આ દર્શનમાં તે એ જ વાત મુખ્ય છે કે'मा कार्षात् कोऽपि पापानि मा च भृत् कोऽपि दुःखित' (योग० ફા ઇ: ૪, ૨૮) કેઈજીવ પાપ ન કરે! સર્વ જીવ મોક્ષ પામો. તાત્પર્ય કે અનુષ્ઠાનધર્મ તથા વિચારધમ તે તમામ મતેમાં છે તે વિના તે મત કે સંપ્રદાય ચાલે શી રીતે ? શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે Page #46 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो धर्मों धर्मार्थिभिः नरैः। अन्यथा धर्मबुद्ध्यैव तद्विधातः प्रसज्यते ॥ (अष्ट, २१ श्लोक, १) બુદ્ધિ ધર્મની રહેવા માત્રથી ધર્મ થતું નથી. બુદ્ધિ ધર્મની છતાં, તે ધર્મ ન પણ હોય, અધમ હોય તેને માની આચરણ થાય તે તે ધર્મવિઘાતક છે. એ વસ્તુ સમજાવવા નીચેનું દષ્ટાંત ઉપયોગી છે – એક રાજા જંગલમાં ફરવા ગયે છે. ત્યાં તેણે એક ભૂલા પડેલા અંધ મુસાફરને કુવામાં પડેલ છે. આ મુસાફર ભૂખ તથા તરસથી પીડાતું હતું. રાજાએ ઉપકાર કરવા માટે તેને કૂવામાંથી બહાર કાઢ, તે, ભૂખ્યું હોવાથી તેને ખાવા આપ્યું, તે તરસે હોવાથી તેને જ આપવું, ઔષધિના મેગે તેને દેખતે કર્યો, અને માર્ગ પણ બતાવ્યો. પેલે મુસાફર મનમાં વિચારે છે કે લેશ પણ ઓળખાણ વગર આ રાજાએ મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તેને બદલે ન વાળું તે હું મનુષ્ય શી રીતે ગણાઉં? જૈનમાં અને જૈનેતરમાં એક બીજો ફરક પણ સમજવા જેવો છે. જૈનેતરો વાતવાતમાં ભગવાનના ઘેર ધામા નાખે છે, દુઃખ આવે તે કહે “ભગવાને આપ્યું” કાંઈ ઈચ્છા હોય તેય “હે ભગવાન! તું આપ!” જૈને એ રીતિએ ભગવાનને વળગતા નથી. જેને તે ભગવાનને મોક્ષ માટે માને છે. સુખદુઃખની પ્રાપ્તિમાં તે કારણભૂત કર્મ જ માને છે. પેલા અંધ મુસાફરે પણ આ ન્યાયે ભગવાનને પ્રાર્થના કરી કે “હે ભગવાન! મારે ઉપકારને બદલે વાળવાને છે. માટે એ રાજાને તું અંધ બનાવ, ભૂલે પાડ, કૂવામાં પાડ, ભૂખ્યો અને તરસ્યા રાખ, અને પછી મને ત્યાં પહોંચાડ એટલે હું ત્યાં પહેચી ઉપકારને બદલે વાળું. અને તેને દેખતે બનાવી શકું, તેને અન્ન, જળ આપી શકું તથા માર્ગે ચઢાવી શકું, એવી સ્થિતિવાળો હે ભગવાન! મને બનાવી દે.” વિચારો કે આ મુસાફરની બુદ્ધિ ઉપકારની જ છે પણ પરિણામ કર્યું ? અાવ ર જાતુ (દા. ૨૨) | કઈ વૃદ્ધ, યુવાને કરેલા ઉપકારને બદલે વાળવા એમ ઈચ્છે કે “તું વૃદ્ધ થા, નબળે થા. તે મને તારા ઉપકારને બદલે વાળવાની તક મળે.” ઉપકારની અવી વિનાનું પરિણામ કર્યું? Page #47 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન એ જ રીતે બુદ્ધિ ધર્મની હય, કરાતા આચરણમાં બુદ્ધિ ધર્મની હેય, એટલે કે અનુષ્ઠાન ધર્મ તથા વિચાર ધર્મ હોય પણ તેમાં જે સ્વરુપે ધર્મ ન હોય તે તે ધર્મવિધાતક છે. બુદ્ધિ તે ધર્મની જ હોવા છતાં ત્યાં ધર્મને નાશ થાય છે. જ્યાં મોક્ષ મનાય નહિ ત્યાં અનુષ્ઠાન, વિચારાદિ શ્રેય અલગ હોઈ ખોટા છે, ઘાતક છે માટે ધર્મની વિચારણામાં સાવચેતીની આવશ્યકતા છે. આર્ય—અનાર્યનું સામાન્ય લક્ષણઃ જગતમાં “ધર્મ” એક એ શબ્દ છે કે જેને તમામ આર્ય પ્રજા ઈચ્છે છે. આર્ય ગણાતી તમામ પ્રજા ધર્મને જ ઈષ્ટ ગણે છે. આર્ય પ્રજાને “ધર્મ કરવા લાયક છે” એ માટે ઉપદેશની જરૂર હોતી નથી. આ વ્યવહારને ઉદ્દેશીને તો શ્રી નિયુક્તિકારે અનાર્યનું લક્ષણ જણાવતાં કહ્યું કે જેને સ્વપ્ન પણ “ધર્મ એ અક્ષર કાને પ ન હોય તે અનાર્ય, પન્નવણાજીમાં, અને તત્વાર્થમાં આર્યઅનાર્યનું લક્ષણ ક્ષેત્રની, કુલની, શિલ્પની, ભાષાની, જ્ઞાનદર્શનચારિત્રની, શાસ્ત્રીય આચાર વિચારની અપેક્ષાએ કહ્યાં, પણ નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ તે ઉપરોક્ત વ્યવહારને અનુલક્ષીને અનાર્યનું લક્ષણ જણાવી દીધું કે જેને સ્વપ્ન પણ “ધર્મ એ અક્ષર કાને પડેય ન હોય તે અનાર્ય.” આર્ય પણું ધર્મને અંગે છે, અને અનાર્યપણું ધર્મના અભાવને અંગે છે. પ્રસંગે આટલું કહ્યા પછી મૂળ મૂદ્દે આવે. માત્ર “મા” એમ ટૂકે ન પતાવી મા કેમ કહ્યું ? શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે નામાંનિમિત્તે તરવે (૬૦ ૧૨ કોઇ ૮ મનુષે વિચારપૂર્વક જે નામ સ્થાપે તેમાં નામ નિમિત્ત તત્ત્વ છે. શ્રાવક એટલે? શ્રવણનો સદુપયેગ કરે તે ફળે. દુરુપયેગ કરે તે દુગતિ મળે ! શાસ્ત્રકારે જ પ્રશ્ન કર્યો છે કે શ્રાવક એટલે? અને તેમણે જ સ્વયં ઉત્તર આપ્યું કે “શ્રતીતિ થાવ સાંભળે-શ્રવણ કરે તે શ્રાવક. આ અર્થ વ્યુત્પજ્યર્થ છે. નિયુક્તિકારે તે શ્રદ્ધા, વિવેક અને કિયાવાળો હોય તે શ્રાવક, વ્યુત્પત્તિ અર્થ–સાંભળે તે શ્રાવક. આવું કહ્યું છે. ત્યારે શું સાધુઓ બહેરા છે? તેઓ સાંભળતા નથી? ઢોર Page #48 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૧૭ ઢાંખર, અન્ય પચેત્રિય પ્રાણીએ સાંભળતા નથી ? જેને જેને કાન હોય તે બધાય સાંભળે છે, તા એના ખુલાસામાં જણાવાયું કે'परलो सम्म जो जिणवयगं सुणेइ उवउत्तो । अतिव्यम्मविगंमा सुक्को सो सावगो एत्थ' || पंचाशक गा. २ ॥ માત્ર સાંભળે તે શ્રાવક એમ નહિં, પણ શ્રીજિનેશ્વરદેવના વચનને ઉપયાગપૂર્વક સાંભળશ્રવણ કરે તે શ્રાવક. શ્રવણુ કરનારના પણ પ્રકાર હાય છે, અનેક પ્રકારે શ્રવણ થાય. શ્રોતા અનેક પ્રકારના હાય છે. કચે! શ્રોતા લાભ મેળવે એ દર્શાવનાર બે મિત્રોનુ એક દૃષ્ટાંત........ કેવલી મહારાજા પાસે એ મિત્રો આવ્યા. એ ય ધસી હતા. જે કોઈ સામાન્ય ધી હોય તે એટલું તો સમજે કે જન્મ, જરા, મૃત્યુ, રંગ, શાક, આધિ, વ્યાધિ, ઉપાધિ એ તમામ જ્યાં ન હાય એવુ સ્થાન ચોદરાજલેાકમાં એક જ છે. અને તે માત્ર મેક્ષ જ. તેથી સમકિતીમાત્રનું સાધ્ય શુ હાય ? મેક્ષ જ. દર્શન સૂત્રકારે કહ્યું માનું (વિવિ , nr k) મેક્ષ વિના બીજા કશા માટે સમિતીની પ્રાર્થના ન હોય. કેમકે ખીજે તા સત્ર જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, હર્ષ, શોક, રાગ, બધું છે જ. એટલે સમકિતીની પ્રાથના માક્ષની જ હાય કેમકે તેનું મન મેાક્ષમાં જ રમતું હાય. દુનિયામાં કહેવત છે કે-સુથારનું મન ખાવળીએ' સુથાર રસ્તે ચાલ્યેા જતે હાય, તે વૃક્ષ જોઈ તરત ચિંતવે કે ‘આને પાટો સારો થાય, આને થાંભલા સારા થાય' વગેરે. યદ્યપિ તેને ખેતરના કે વૃક્ષના કે કાડૅના માલિકની પડી નથી, તથાપિ તેની ચિંતવના તેના મનમાં રસી રહેલી વસ્તુના આધારે જ છે. પેલા વૃક્ષનું શું થશે? ખેતરના માલિક શું કરશે, તે ન ચિંતને પણ સુથાર તે એ જ ચિંતવે. તેમ મેાક્ષ યદ્યપિ દૂર છે,તથાપિ સમકિતીના મનેાથ મેક્ષ સિવાય બીજો કયા હૈાય ? આ બેય મિત્રો હતા, સમિકતી હતાં, ધર્મી હતા એટલે એમને પ્રશ્ન પણ બીજે કા હૈાય ? અમે મેલ્લે કયારે જઇશુ' બેય મિત્રોના આ એક જ પ્રશ્ન હતેા. અતીન્દ્રિય જ્ઞાની પુરુષ પાસે અન્ય પ્રશ્ન કર્યા હાય ? મેળવવાનુ' અતી દ્રિયજ્ઞાન અર્થાત્ મોક્ષ મેળવવા વિષયક જ્ઞાન હતું, માટે આ પ્રશ્ન કર્યો કે-“અમારી મુક્તિ કયારે થશે ?’’ કેવલી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પર્વ મહિમા દર્શન ભગવાને 8 ને કહ્યું કે તારે મેક્ષ સાતમાભવે થશે આ ને કહ્યું તારે મોક્ષ અસંખ્યાતભવે થશે. બને ઘેર ગયા. હવે બરાબર લક્ષ દઈ સાંભળો, અને તત્ત્વ વિચારો. પેલા સાત ભવવાળાએ વિચાર્યું કે-“યદ્યપિ મેરગિરિ ચલાયમાન થાય, સૂર્ય પશ્ચિમે ઉગે, ચંદ્રમાંથી અગ્નિ ઝરે, આ બધું ન બનવાનું કદાચ બને, તથાપિ કેવળીભગવાનના વચને પલટાતાં નથી, માટે હવે મારા કાંઈ સાત ભવના આઠ ભવ થવાના નથી, તેમ છે પણ થવાના નથી, હું ભલેને ગમે તેવું પાપ કરૂં તેયે ભવ તે સાત જ છે. ગમે તે ધર્મ કરૂં તેયે ભવ તે સાત જ ને. તે પછી શું કામ ભેગવટો ન કરે? પેલે ધમ શ્રવણના આવા ઉપયોગથી પતન પામે. રસ્તે ચાલતાં પડે તેને પગ છોલાય કે મચકોડાય પણ મેડેથી પડે તેનું તે માથું કૂટે. એ રીતે ધમાં જ્યારે પતિત થાય ત્યારે અમને પણ વટલાવે તે થાય, સામાન્ય માણસ સામાન્ય પ્રકારે પતિત થાય. તે તે એ પડ્યો, તેણે એવી તે પ્રવૃત્તિ કરી કે સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. મરીને સાતમી નરકે ગયે. સાતમીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું ? ૩૩ સાગરોપમનું. કેવલીભગવાનનાં વચન સાંભળવા છતાં તેને દુરુપયોગ કરવાનું ફળ આ. એને જેવું કેવલીએ “સાત જ ભવ કહ્યા છે' એમ વિચાર્યું, તેમ ધર્મથી જ “સુખ, કલ્યાણ, સુગતિ છે એ પણ કેવલીનાંજ વચન છે એ ન વિચાયું. પેલા મા એ વિચાર્યું કે, “મેર ચલે, સૂર્ય પશ્ચિમે ઉગે, ચંદ્ર અગ્નિ વરસાવે, તે પણ કેવલીનાં વચન અન્યથા ન થાય માટે મારા અસંખ્યતાભવ થવાના એ તે નકકી, પણ સાથે તેણે એ પણ વિચાર્યું કે-“ધર્મથી સુખ, કલ્યાણ, સુગતિ, અધર્મથી દુઃખ દુર્ગતિ એ પણ કેવલી મહારાજનાં જ વચન છે અને તે પણ અન્યથા નથી જ. પિલા સાતભવવાળા સ એ આ વિચાર ન કર્યો. ધર્મની દૃષ્ટિ સીધી જોઈએ. આ તે બારવ્રતધારી બન્ય, સંલેખણ કરી, છેલ્લે અનશન લીધું. છેવટે બન્યું શું? ખૂબ તરસ લાગી તે વખતે આંગણામાં ઉગેલી બેરડીના વૃક્ષની ડાળી પરનાં પાકાં લાલચેળ બેર પર નજર ગઈ. દુનિયામાં ઘરના આંગણે કુતરાના કરડવાની શંકાએ તથા ચાર ગણાઈ મરવાની શંકાએ બેરડી વાવવાની મનાઈ છે. બોરડીમાં પાઘડી ભરાય Page #50 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૧૯ એ દૃશ્યથી શ્વાન ભસે કે કરડે, લેાકેા ચાર માની મારે તેથી ખેરડી આંગણે વાવવી નહિ, એવી વાત જગતમાં પ્રચલિત છે. એ જ ઓરડી અહીં પેલા અનશનધારીને પણ નડી. તૃષાથી પીડાતા તેને એમ થયુ કે આ ખેર જો કોઈ મારા મોંમાં મૂકે તેા, એવું સરસ છે કે તરસ છીપે.” આ ભાવના સાથે મૃત્યુ પામીને, મરીને તરત તે આ ના જીવ ખારવ્રતધારી છતાં, સ લેખણાધારી છતાં, અનશન આદરેલુ છતાં તે જ ખારમાં કીડા થયેા. કહ્યું છે કે અંતે ચા મતિઃ સા ગતિ;” જેવી મતિ તેવી ગતિ. એ કીડા થયા, ત્યાંથી ગબડ્યા, એકેન્દ્રિય થયા, નિગોદમાં ગયા. મેં એક વખત જણાવ્યું તે ધ્યાનમાં રાખો, સન્નિપાત સમયે વિદ્વાન્ અને મૂર્ખ બન્ને સરખા, કિન્તુ સન્નિપાત ખસ્યા એટલે વિદ્વાન્ તે વિદ્વાન અને મૂર્ખ તે મૂખ. તે જ રીતે ધર્મ પામ્યા વગરના જીવ નિગેાદમાં હોય તે તથા ધર્મ પામીને પતિત થઈ નિગેાદે ગયેલા જીવ બન્ને નિગેાદમાં સરખા, પણ બહાર નીકળ્યા પછી ધર્મ પામીને પતિત થઈ નિગાદીએ થયેલા જીવ નીકળીને તરત યમ પામે, જ્યારે પેલાને ધમ પામવામાં મુશ્કેલી. પેલે। નિગેાદમાંથી નીકળી, ધર્મ પામી, ચારિત્ર લઈ, કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા. અસંખ્યાતા ભવ વટાવી લીધા. જ્યારે પેલા સ તા હજુ તે દરમ્યાન સાત ભવમાંના પહેલા ભવ સાતમી નારકીના ૩૩ સાગરોપમને; તે આયુષ્યમાંના પહેલા સાગરોપમમાંનુ પહેલું પત્યેાપમ હજી પૂરૂ થયું નથી. આથી માત્ર સાંભળે તે શ્રાવક એમ નહિ, જિનવચન સાંભળે તે શ્રાવક, પણ આગળ વધીને કહ્યું કે પહોચિ॰ પરલેાકના હિતની બુદ્ધિએ શ્રીજનેશ્વરદેવનું વચન સાંભળે તે શ્રાવક, ફરી પ્રશ્ન થશે કે સાધુએ પણ પરલેાકહિતની બુદ્ધિએ જ શ્રાવણ કરે છે. ચૂર્ણિકાર ભગવાને તેનું પણુ સમાધાન કર્યુ છે કે સાધુમાં શ્રોતૃત્વની સાથે વક્તૃત્વ પણ છે. શ્રાવકને શ્રમણેાપાસક કહ્યા છે. શુ સાધુએ સાધુની (શ્રમણુની) સેવા–ઉપાસના નથી કરતા ? કરે છે, પણ સાધુ ઉપાસ્ય તથા ઉપાસક અન્તે છે. સાધુમાં ઉપાસકપણું તથા ઉપાસ્યપણું ઉભય રહ્યું છે. તેથી સાધુમાં શ્રમણેાપાસક શબ્દને કે શ્રાવશબ્દને બ્યપદેશ થઈ શકે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પર્વ મહિમા દર્શન નહિ. નામનિમિત્ત તત્વ એટલે જે નામ તથા પ્રકારની બુદ્ધિથી સ્થપાયું છે, તે નામ તસ્વરૂપ જાણવું. - આય એટલે શું? લાજ ડોળથી આડંબરથી નથી હોતી? હોય છે. શું ઓછી લાજ કાઢનારી સ્ત્રી કરતાં વધુ લાજ કાઢનારી સ્ત્રીઓ વધુ લાજવાળી, વધુ લજજાળુ માનવી? કુળની મર્યાદાની લાજ અને સ્વરૂપે લાજમાં ફરક છે. એ જ રીતિએ સાર્થ શબ્દ માટે પણ સમજવું. મારા દેશ ચતા:-કતા પ રિત્યા:” (રજ્ઞા ટo go ) ત્યાજ્ય ધર્મોથી, રીતરિવાજેથી, રૂઢીથી, સર્વથા દૂર રહે તે આર્યઃ તેવા રીતરિવાજ કે રૂઢીની છાયા પણ આર્ય લે નહિ. શાસ્ત્રકારે આથી આર્ય તથા અનાર્યનું લક્ષણ આ રીતે બાંધ્યું. અનાર્યને સ્વને પણ ધર્મ શબ્દ હોય નહિ “ઘત્તિ વરાછું નેકુ ન કન્નતિ કુળિsવિ (સૂર્ય અo 4 ૩૦ ૨, 2 go ફ૨૩) આર્યને ધર્મ પર પ્રીતિ રહેલી જ છે માટે અભિધેય ધર્મનું જ રાખ્યું. આર્યને ધર્મનું પ્રજન જાણવાનું રહેતું નથી કેમકે તે ધર્મને ઈષ્ટ જ ગણે છે. જેમ લગ્ન વખતે મંડપ સુંદર તૈયાર કરે, આભૂષણે અને વસ્ત્રો સુંદર પહેરે આ બધું શેભા કરનાર છે, તેમ ચાતુર્માસની અંદર સામાયિક, પૌષધ વગેરે કાર્યો ચોમાસાનાં આભૂષણો છે. સામાયિકબે ઘડી સમતાપૂર્વક સામાયિક કરનાર દેવકનું ૯૨૫૯૨૫૨૫થી વધારે દેવલેકનું આયુષ્ય બાંધે છે. બે હજાર કોડ ખાંડી સુવર્ણનું દાન આપવા કરતાં પણ બેઘડીના સામાયિકનું ફળ ચડી જાય છે. મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિને ત્યાગ કર્યા વગર સામાયિક થતું નથી. આવશ્યક સૂત્રમાં પણ સામાયિક અધિકારમાં કહ્યું છે કે 'सामईयं नाम सावज्जजोगपरिवज्जणं निरवज्ज जोगं पडिसेवणं च,' સામાયિક-પાપ વ્યાપારનું પરિવર્જન અને નિષ્પાપ વ્યાપારનું પ્રતિસેવન. શ્રાવપણામાં પણ તેટલે સમય સાધુ જેવો બની જાય છે. માટે સામાયિકરૂપી આભૂષણે ચેમાસામાં જરૂર ધારણ કરવાં જોઈએ. જેમ મકાનમાંથી દરરોજ કચરે કાઢી મકાનને સ્વચ્છ-સાફ બનાવીએ છીએ અને મલિન થયેલું વસ્ત્ર પણ સાબુથી ધોઈ સાફ કરીએ છીએ, તેમ જ સવારમાં મુખશુદ્ધિ કરીએ છીએ તેમ આખા દિવસ–રાત્રિના પાપોની શુદ્ધિ કરવા માટે આવશ્યક એટલે પ્રતિક્રમણ બંને વખત Page #52 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન - ૨૧ ચોમાસામાં શ્રાવકોએ અવશ્ય કરવું જ જોઈએ. એવી જ રીતે માસીનું ત્રીજું ભૂષણ પ્રભુની પૂજા ત્રણે ટંક કરવી. શ્રેણિક મહારાજા અવિરતિ હતા. જેઓ એક નવકારશી જેટલું પણ પચ્ચખાણ કરી શકતા ન હતા. નવકારશી પચ્ચખાણ પણ ન કરી શકનાર તે શ્રેણિક રાજા પ્રભુની ત્રિકાળપૂજા સોનાના અક્ષતને સાથિયે કરીને પણ સમ્યકત્વને મુખ્ય આચાર પ્રભુ પૂજા તે હંમેશ કરતા હતા. તેવી જ રીતે સ્નાત્ર મહોત્સવ અને ચંદન આદિ ઉત્તમ દ્રવ્યથી પ્રભુ પૂજા–વિલેપન વગેરે પણ કરતા હતા. તે પ્રમાણે ઉત્તમ દ્રવ્યથી પ્રભુ પૂજા કરવી જોઈએ. સર્વ વ્રતમાં ચઢિયાતું, બ્રહ્મચર્ય વ્રત છે. દેવતાઓ પણ સભામાં દાખલ થતાં જે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારને વિરતિવાળાને પ્રથમ નમસ્કાર કરી, પછી પિતાના સિંહાસન પર બિરાજમાન થાય છે દેવને પણ દુર્લભ એવા બ્રહ્મચર્યના પ્રભાવથી ચાહે તેવાં વિને ચાલ્યાં જાય છે, તેવું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારને વિરતિવાળાને પ્રથમ નમસ્કાર કરી સિહાસન પર બિરાજમાન થાય છે. તો તે બ્રહ્મચર્ય વત સર્વથા ન બની શકે તો ચોમાસામાં દરેક શ્રાવકેએ તે ધારણ કરવું જોઈએ. ગૃહસ્થપણાને આંશિક બ્રહ્મચર્યથી સીતા, સુભદ્રા, સુદર્શન શેઠ, વિજ્યા શેઠાણીના દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. વળી ગૃહસ્થને કરી શકાય તે સહેલે ધર્મ હેય મુખ્ય દાન ધર્મ છે. તે ઉત્તમ પાત્રને ચેગ મળે ત્યારે સમયના સાધનરૂપ આહાર, પાણી ઔષધ-વસ્ત્ર-કંબલ-પાત્ર-પુસ્તક વગેરે સમયમાં ઉપકારી વસ્તુ સ્વકલ્યાણ માટે દાન કરવું, તેમ જ ચોમાસામાં વિશેષ પ્રકારે તપસ્યા, વ્રત, પચ્ચખાણ અને અભિગ્રહ કરવા અને આરંભની પ્રવૃત્તિ ઓછી કરવી. દુશમના સામના વખતે જેમ કિલ્લે રક્ષણ કરે છે, તે જ પ્રમાણે અભિગ્રહ પણ વિરાધનાથી બચવા માટે કિલ્લેબંધી રૂપ છે. પાપથી બચવા માટે જરૂર અભિગ્રહ ગ્રહણ કરવા જોઈએ. અવરતિમાં આ જીવ અનાદિકાળથી રખડી રહ્યો છે. મનુષ્યપણામાં જ માત્ર વ્રત પચ્ચખાણ, તપસ્યા વગેરે બની શકે છે તે ચેમાસામાં ઉપર જણાવેલાં આભૂષણરૂપ ધર્મ કાર્યો દરેક ભવ્યાત્માએ અવશ્ય કરવાં અને ચોમાસું દીપાવવું. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન. (સંવત. ૧૯૮૭ અષાઢ સુદ ૧૪, વિદ્યાશાળા અમદાવાદ.) प्राप्तः षष्ठ गुणस्थानं भवदुर्गाद्रिलड्-धनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिलोकोत्तरास्थितिः ।। શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય ઉપાધ્યાજી શ્રી યશોવિજયજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે ૨૩મા લેકસંજ્ઞા ત્યાગ નામના અષ્ટકમાં સમજાવી ગયા કે અનાદિથી આ જીવ આહારાદિ સંજ્ઞાવાળે છે. સંજ્ઞીપણામાં આવ્યો ત્યાં પણ લેકસ જ્ઞા હેવાથી કલ્યાણના માર્ગે આવ્યો નથી. છઠું ગુણઠાણું સર્વ વિરતિ-સાધુપણું પામે ત્યારે જ કલ્યાણનો રસ્તે શરૂ થાય, એથે ગુણસ્થાનક છે કે શ્રદ્ધામય છે, પરંતુ તે ગુણઠાણે ૧૦૦ વાર ગજથી માપે, પણ તસુ પણ ફડે નહિ તેવી સ્થિતિ છે. જાણવા-માનવા છતાં વિરતિમાં આગળ વધી શકો નથી. દરિદ્રના મનોરથ મનમાં જ રહે, કુવાની છાયા કુવામાં રહે, તેમ ચેથા ગુણઠાણાવાળાના મનોરથે ઉત્તમ હોય છતાં વર્તનમાં મૂકી શકતે. નથી. પાંચમે દેશવિરતિ ગુણઠાણે જે કે ડાં વ્રત પચ્ચખાણ હોય છે, છતાં સગવડ પ્રમાણે દુનિયાદારીમાં હરત ન આવે તે પ્રમાણે ધર્મ કરે છે. ચોમાસામાં મોટા શહેરમાં જ્યાં ભાવિક શ્રાવક સમુદાય વસતા હોય, ત્યાં આગેવાન શ્રાવકે મુનિમહારાજાઓને આગ્રહપૂર્વક ચાતુર્માસ સ્થિરતા કરવા વિનંતિ કરી પધરામણી કરાવે છે. ચાર મહિના સુધી ગુરુમહારાજ ચાતુર્માસમાં વ્યાખ્યાન શ્રવણ કરાવે છે; તદુપરાંત વ્રતપચ્ચખાણું–તપસ્યામાં પ્રેરણા કરી સામુદાયિક ધર્માનુષ્ઠાન કરાવે છે. આસન્ન મુક્તિગામી આત્માઓ સાધુ સમાગમનો સારો લાભ લે છે. ચિંતામણિરત્નાધિક દુર્લભ મનુષ્યભવમાં એક વખત સાધુસમાગમ કલ્યાણ કરનારો થાય, તે પછી નિરંતર સતત ચાર ચાર મહિના સુધી સાધુ–સેવા–ભક્તિ કરનારને જે આત્મિક લાભ થાય છે તે અવર્ણનીય કેમ ન હોય; ધર્મ કરવાની મેમ હોય તો આષાઢી ચાતુર્માસ છે. સીઝનમાં જે વેપારી આળસ કરે તે બાર મહિનાની કમાણી ગૂમાવે. તેમ શ્રાવકને ચેમાસામાં ધન કમાવા માટે સીઝન મંદી હેય, Page #54 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન પણ ધર્મધન કમાવા માટે તેજીવાળો સમય છે. બીજા કાળ કરતાં ચોમાસામાં કરેલે ધર્મ અધિક ફળ આપે છે. જેટલે સમય ધર્મમાં જાય તેટલે સમય છે ાયની વિરાધનાથી બચે છે. પ્રથમ આ જ મોટે લાભ શ્રાવકોએ મુખ્યતાએ ચોમાસાના ચાર મહિના માટે મુસાફરી ન કરવી. ચેમાસામાં અનેક જીવજંતુની ઉત્પત્તિ હોય. જ્યાં ચલે, પગ મૂકે ત્યાં જીવવિરાધના થાય. શ્રાવકને શાસ્ત્રમાં તપેલા લેઢાના ગેળાની ઉપમા આપી છે. તપેલે લેઢાને ગળે જ્યાં ગબડે ત્યાં બાળે, તેમ શ્રાવક જયાં પગ મૂકે કે સાંસારિક કાર્ય કરે ત્યાં છે કાયની વિરાધના થયા સિવાય રહે નહિ, માટે ચેમાસામાં ખાસ કેટલાક વધારે અભિગ્રહ ધારણ કરવા. અછતી વસ્તુના ત્યાગમાં પણ મોટો લાભ થાય છે. નહીંતર અવિરતિ પશુ માફક વિરતિના લાભથી ચૂકી જાય છે. એક વખત ભજન કરનાર પરચખાણ ન લે તે એકાસણાને લાભ ન મેળવે. ગુરૂએ આપેલા એક સામાન્ય નિયમથી વંકચૂલને કેટલો લાભ તે જ ભાવમાં થયે? અજાણ્ય ફળ ન ખાવું. કોઈના ઉપર હથિયાર ઉગામતાં પહેલાં સાત ડગલાં પાછા જવું. રાજાની રાણી ન ભેગવવી. કાગડાનું માંસ ન ખાવું. આવા અપ્રાસંગિક નિયમ લીધા તેનાં પ્રત્યક્ષ ફળ અનુભવ્યાં, આપણે વ્રત–અભિગ્રહના લાભ સમજવાવાળાએ વિશેષ નિયમે ચાતુર્માસમાં કરવા જોઈએ. ' લોકકમાં પણ ચોમાસામાં કેટલાંક કાર્યો કરવાનો નિષેધ છે. ચોમાસામાં બે ત્રણ વખત પાણી ગાળીને જ વાપરવું. કેલસાલાકડા વગેરે બહુ જ બારીકીથી નજર કરી, પંજણથી પ્રમાર્જના કરી અગર જે પ્રકારે કઈ પણ ત્રસ કુથું આદિક જીવ મરી ન જાય તેની જય રાખી પછી જ ઉપયોગ કરવો. જૈનેએ સાવરણ પણ કમળ અને સુંવાળી વાપરવી જોઈએ. ઘી-તેલ–પાણી–આદિનાં ભાજને ખૂલ્લાં ન રાખવાં, કારણ કે અંદર ઉડતા ત્રસ જીવો પડે છે તે મરી જાય. સુકવણું શાકમાં ઝીણું ન દેખાય તેવા કુંથુજી થાય છે. તે ચાલે ત્યાં સુધી સુકવણીને ઉપગ ન કરે, અને કરવાની જરૂર પડે તે બરાબર નજર કરી જીવવિરાધના ન થાય તે પૂરેપૂરું લક્ષ રાખવું. વડી, પાપડ કે તેવી કમળ વસ્તુમાં ચેમાસામાં હવા લાગવાથી અનંત Page #55 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દરન કાય—સફેદ ફૂગ થઈ આવે છે, તા તેને હવા ન લાગે તેવી રીતે જાળવી રાખવા. નહીંતર અનંતકાયની વિરાધનાના પ્રસંગ આવી જાય. ૨૪ શ્રાવકે કોઇ સંચાગમાં રાત્રèાજન કરવાનું હાય જ નહિ, કારણકે રાત્રે એવાં સૂક્ષ્મ અદૃશ્ય જંતુએ ઉડે છે કે દેખી પણ શકવાં મુશ્કેલ પડે. ચામાસાના કાળમાં તો ઉડતા જંતુનેા પાર જ નથી, જેથી ચામાસામાં તા કદાપિ રાત્રિભાજન ન કરવું. તેના અભિગ્રહ ગુરુમઝુારાજ પાસે કરી લેવા. રાત્રિભોજન કરનાર ઘણે ભાગે હલકી તિય ઇંચ યોનિમાં ઉત્પન્ન થાય છે. ઘુવડ, કાગડા, ગીલી, બિલાડી, સમડી એવી તુચ્છ અને નિંદનીય ગતમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ વળી ઘણા જ હિંસાદિક પાપ કરી નકાદિક દુર્ગીતિમાં ભવપરપરા કરે છે. અલ્પપ્રમાદથી જીવા નિરક કેટલા દુર્ગતિના દુઃખા ઊભાં કરે છે, અભક્ષ્ય, અનંતકાય કંદમૂળ, બટાટા, આદુ, સૂરણ, કાંદા, ગાજર, રતાળુ વગેરેમાં સાયની અણી ઉપર રહે તેટલા માત્ર કંદમૂળના અંશમાં એક શરીરમાં અનતાનત જીવા કેવલજ્ઞાની ભગવંતેએ દેખ્યા જાણ્યાપ્રરૂપ્યા છે. તે શ્રદ્ધાળુ કોઈ પણ જૈને ક્ષણવારના રવાદ ખાતર તેટલા જીવાની વિરાધનાનું પાપ ન વહેારવું. જીવને પાપકમ કરતી વખતે ખ્યાલ નથી આવતા, પણ ખીજા જીવના પ્રાણા લઇએ તે આપણને એ ડંસાનુ કમ ગમે ત્યારે પશુ ઉદય આવવાનું છે. દરેક પાપકર્મીને જઘન્યથી દસ ગુશે! વિપાકફળ તે ભાગવવા પડે. તેમાં જો ખાવાપીવામાં કે ભેગવવામાં આસક્તિઅનુમાદના વખાણ કર્યાં તે તેના ફળને હિસાબ જ નથી. કેઈ પણ પાપકા કરીને કઢાપિ પણ વખાણવું નહિ. પાપનાં વખાણુ કરવાથી નિકા:ચત પાપકર્મ બંધાઇ જાય. ભેાજન કરતાં જરૂર પૂરતું જ થાળીમાં લેવું. એંઠું ન છડાવું જોઇએ. મનુષ્યના એંઠા પણી અને વધેલા ભાજનમાં પચેન્દ્રિય સમૂર્ચ્છિમ આપણા જેવા જ માત્ર આંખથી ન દેખી શકાય તેવા જીવા ઉત્પન્ન થાય છે. તેના દૂધનું પાપ આપણને લાગે, માટે શ્રાવકે પેાતાના કુટુબમાં પાણી એંઠું ન થાય તેવા સંસ્કાર પાડવા. પાણી પીધા પછી તે જ પ્યાલેા ફ્રી ગાળીમાં ન બેાળાય, તેની કાળજી રાખવા બાળકને સંસ્કાર પાડવા, Page #56 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન - ૨૫ એંઠા હાથથી બીજી રઈ કે ખાવાની વસ્તુને ન અડકવું. ૧૪ સ્થાનકે સંમૂર્છાિમ મનુષ્યો-(માતાપિતાના સંગ વગર જે ઉત્પન્ન થાય. તે સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય) ઉત્પન્ન થાય છે. સંમૂચ્છમ મનુષ્યને ઉપજવાનાં ચૌદ સ્થાનકઃ ૧ વડીનિતિ (ઝાડા)માં, ૨ લઘુનિતિ (પીસાબમાં), ૩ નાકના લેમમાં ૪ શરીરના મેલમાં, પ કાનના મેલમાં, ૬ ઉલટીમાં ૭ પિત્તમાં ૮ પરૂમાં, ૯ લેહમાં, ૧૦ શુક–વીર્યમાં ૧૧ મરેલા કલેવરમાં, ૧૨ સ્ત્રી પુરૂષના મૈથુનમાં. ૧૩ નગરની ખાઈ માં, ૧૪ સર્વ અશુચિ સ્થાનમાં એટલે એંઠું પાણી–ભેજન, બળખા, ચૂંક, આંખને મેલ વગેરે વિવેકપૂર્વક કાળજી રાખવામાં આવે તે સંમૂચ્છમ જીવોની વિરાધનાથી બચી શકે છે. કાચા દૂધ કે દહીં સાથે કઠેળ ભેગું કરી ન ખાવાં કે વાપરવાં તેમાં બેઈન્દ્રિયાદિક જે તરત જ ઉત્પન્ન થાય છે. માટે જિનેશ્વરપ્રભુના વચનમાં શ્રદ્ધાળુ એવા શ્રાવકવર્ગે જણાવેલા તેમજ ગુરુમહારાજ જે નિયમ લેવા માટે ઉપદેશ આપે તે જરૂરી નિયમ–અભિગ્રહ-વ્રતપચ્ચખાણનો વિરતિને સ્વીકાર કરે. વિરતિ કરવાથી મહાલાભ થાય છે. અવિપતિથી પાપ ન કરવા છતાં પણ પાપકર્મ બંધાય છે. એકેન્દ્રિયાદિ જેને તેવાં પાપ ન કરવા છતાં અવિરતિ હેવાથી પાપકર્મ બંધાયા કરે છે. મન-વચન-કાયાથી અવિરતિનું પાપ તમને વધારે બંધાય, દાન-શીલ-તપસ્યા ઓછાવત્તા પ્રમાણમાં બને, તે કદાચ પરાધીન વસ્તુ છે, પણ આ પાપ-જીવ વિરાધનાના–ટાળવા તે તે સ્વાધીનતાની વાત છે. ચોમાસાના કાળમાં જે આ લક્ષ્ય રાખવામાં આવે તે બીજા કાળ કરતાં આ અષાઢ માંસાના કાળમાં વધારે લાભ થાય. અષાઢ ચાતુર્માસી પર્વની મહત્તાનાં કારણે. જગતમાં સામાન્ય રીતે સર્વ આર્ય કે કાર્તિકી, ફાગુની અને આષાઢી-એમ ત્રણ માસીએ માને જ છે, અને જેનજનતામાં પણ જે શાસ્ત્રો મનાએલાં છે, તેમાં પણ અસલથી કાર્તિકી વગેરે ત્રણ માસીએ મનાએલી છે, છતાં પણ સર્વ આર્યપ્રજા અને સામાન્ય રીતે જૈનજનતા કાર્તિકથી અને ફાલ્ગનથી જ શરૂ થતા જેમાસાને ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ તથા તિષશાસ્ત્રની દૃષ્ટિએ ચેમાસાં માને છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિના દર્શન છતાં તે કાર્તિક મહિને અને ફાલ્લુ મહિને “ચોમાસાં બેઠાં એમ બોલવાનો વ્યવહાર કરતા નથી, પણ આષાઢ મહિનાની ચોમાસાની વખતે વરસાદની શરૂઆત થાય ત્યારે જ સર્વ આર્યલેક અને સામાન્ય જૈનજનતા “માસું બેડું” એમ વ્યવહાર કરે છે. જો કે ચોમાસા શબ્દના અર્થથી વિચારીએ તો ચાર માસના સમૂડને માસી કહેવાય અને તેથી કાર્તિક અને ફાળુનને પણ ચોમાસું બેઠું” એમ કહેવામાં ચોમાસી શબ્દના અર્થની કઈ પ્રકારે સ્કૂલના થતી નથી. છતાં આષાઢ મહિને “ચોમાસું બેઠું,” એમ જે વ્યવહાર પ્રર્વતેલે છે, તે ચોમાસી શબ્દના અર્થની અપેક્ષાઓ નથી, પણ ત્રણ માસામાં આષાઢ ચોમાસું જ દુનિયાદારી અને ધાર્મિક દ્રષ્ટિએ તસ્વરૂપ હોઈ અવાઢ માસમાં જ ચેમાસાનો વ્યવહાર કરવામાં આવે છે. કોઈ પણ જિજ્ઞાસુ કઈ પણ મનિમહારાજ વગેરેને પ્રશ્ન કરે છે ત્યારે પણ એમ જ કહે છે કે આપ ચોમાસું ક્યાં કરવાનાં છે ? અથવા ગયે વર્ષે કયાં ચોમાસું કર્યું હતું ?” અને વિનંતિ કરવા તરીકે પણ જ્યારે “અમારે ત્યાં ચોમાસું પધારે, એમ કહે છે ત્યારે તે સર્વમાં અષાઢી ચોમાસીનું જ લક્ષ્ય હેય છે, અને ઉત્તર દેનાર મુનિ મહારાજ પણ તે અષાઢના ચોમાસાના વર્ષથી જ તેના ઉત્તર અને વિનંતિને સ્વીકાર કરે છે. આ બધી વસ્તુને વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે આવા અષાઢના ચોમાસાને જ “માસી” કહેવાના વ્યવહારમાં તે અષાઢ માસીના તાત્વિકપણાની લૌકિક અને લેકેત્તર દષ્ટિએ છાયા છે. તેમાં લૌકિક દષ્ટિએ કાર્તિકી અને ફાગુની ચેમાસાની અંદર જીવનનાં સાધન અને અન્નપાણીની જરૂરિયાત પૂરી પાડનાર જે કોઈ પણ ચોમાસું હોય તે તે અષાઢ માસું જ છે. આ વાતને સમજવા માટે પાદશાહે બીરબલને સત્તાવીસમાંથી નવ જાય તે કેટલા રહે ? એવા પૂછેલા ઉત્તરમાં બીરબલે કાંઈ પણ ન રહે એમ કહ્યું હતું અર્થાત્ બારે મહિનાના સત્તાવીસ નક્ષત્રમાં નવ નક્ષત્ર વરસાદ પડવાના ગણાય છે, અને તે નવ નક્ષત્રમાં જે વરસાદ ન આવે તે અઢાર નક્ષત્રો બાકીનાં રહ્યાં, છતાં પણ કોઈ પણ ન રહ્યું એમ સ્પષ્ટ કર્યું. તેવી રીતે અષાઢ માસમાં જે અન્ન અને જલન Page #58 -------------------------------------------------------------------------- ________________ ર૭ અષાઢ ચાતુ માસિક વ્યાખ્યાન યથાયોગ્ય સંભવ ન થાય તે કાર્તિક અને ફાળુનના ચોમાસાં વ્યર્થ જ જાય, અને તેથી આષાઢની માસીને જ લોકેએ ચોમાસા' તરીકે ગણી, અને તે જે કારણુથી લૌકિકદષ્ટિની પ્રધાનતાએ વ્યવહાર કરવાવાળા લોકોમાં આષાઢ મહિનાનો પણ ચોમાસું બેસવાને નિયમ ન રાખતાં જેડ મહિને પણ વરસાદની શરૂઆત થાય તો માસું બેઠું, એમ વરસાદની અપેક્ષાઓ કહે છે, પણ લેકોત્તરદૃષ્ટિની અપેક્ષાએ વિચાર કરીએ તો કાર્તિક મહિનાથી માંડીને આષાઢ મહિના સુધીના આઠ મહિના સમયમાં મુનિઓને એકેક મહિને રહેવાનું હોય છે. - સાધુ મહાત્માઓને મડિનાથી અધિક રહેવાને એ કઈ પણ વખત હોય અને તેને લીધે શ્રમણોપાસક વર્ગને ગુરુમહારાજની લાગલગાટ ચાર માસ સુધી પર્યું પાસના સેવા કરવાનું અને જિનેશ્વર મહારાજના વચનરૂપી અમૃતનું લાગલગાટ ચાર માસ સુધી પાન કરવાનું બની શકતું હોય તો તે ફકત આષાઢ માસીમાં જ બની. શકે છે, કેમકે શાસ્ત્રકારે કાર્તિક વગેરે આઠ મહિનામાં વગર કારણે મહિનાથી અધિક રહેવાની મનાઈ કરી છે, પણ આષાઢ માસીના ચાર માસમાં વગર કારણે વિહારની જ મનાઈ કરેલી છે. આ ઉપરથી લકત્તરદષ્ટિને ધારવાવાળા જૈને આપાઢ મહિનાથી શરૂ થતા ચોમાસાને “માસા તરીકે વ્યવહાર કરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, પણ આ ઉપરથી અષાઢ ચાતુર્માસ કરનારા સાધુમહાત્માઓએ તે તે આષાઢ ચોમાસાના ક્ષેત્રોમાં વસ્ત્ર, પાત્ર, કંબલ પુસ્તક, પંડિત વગેરેના ખર્ચેથી ક્ષેત્રને નવવા જેવું નહિ કરતાં ખરેખર ચેમાસાના લાગલગાટ ચાર માસ સુધી શ્રોતા અને શ્રદ્ધાળુ શ્રમણોપાસક વર્ગને ત્રિલેકનાથ તીર્થંકરપ્રભુના વચનામૃતનું પાન અખંડ રીતે કરાવવું જોઈએ. ધ્યાન રાખવાની જરૂર છે કે આષાઢ ચાતુર્માસ સિવાયના વખતમાં સાધુમહાત્માને લાંબો સમાગમ ન હોવાથી જ તે શ્રદ્ધાળુ શ્રોતા એવા શ્રમણોપાસક-શ્રાવક વર્ગને પ્રકરણોના અભ્યાસનું અને સૂત્રોના રહસ્યને સાંભળવાનું બરાબર મળી શકે નહિ, તેમ બની પણ શકે નહિ, પણ ચોમાસાના લાંબા ટાઈમમાં શ્રદ્ધાળુ અને શ્રોતા એવા શ્રમણોપાસક વર્ગને મેક્ષના મુખ્યસાધનભૂત સામાયિક, પ્રતિક્રમણ પૌષધની ક્રિયામાં જોડવા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પર્વ મહિમા દર્શન સાથે પ્રકરણના રહસ્ય સાથે અભ્યાસ કરાવે અને ત્રિલેકનાથ તીર્થકરના વચનામૃતનું પાન કરાવવું, અને જે શ્રમણોપાસક વર્ગ શ્રદ્ધાળુપણાની ખામીવાળે હેય તેને મધુર, શાંત અને શાસ્ત્રાનુસારી વચનોથી યથાસ્થિત તત્ત્વ સમજાવી શ્રદ્ધાળુ શ્રોતા બનાવવા જોઈએ. મુનિ મહારાજના સમાગમમાં એક દિવસ અને એક વખત પણ આવવાવાળે ભવ્યજીવ ભદધિના ઉદ્ધારનાં સાધને મેળવી શકે છે એવાં અનેક શાસ્ત્રીય દૃષ્ટાંત અને અનુભવથી પણ કાંઈક અંશે સિદ્ધ થએલું છે, તે પછી ચાર મહિના જેવા લાંબા ટાઈમની સ્થિરતા છતાં શ્રમણોપાસક વર્ગમાંથી એક પણ શ્રદ્ધાળુ વ્યકિત અને શ્રોતાપણાથી બેનસીબ રહે છે તે સાધુમહાત્મા અને શ્રમણોપાસક વર્ગ બંનેને વિચારવા જેવું છે. જે કે શ્રમણોપાસક વગે સાધુ મહાત્માઓના જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં આરાધન અને વિકાસને માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ, વસ્ત્ર, કંબલ, પુસ્તક, પંડિત, ઉપાશ્રયઆદિની સગવડ કરવી તે તેમની ફરજ છે, પણ ચોમાસું રહેનાર સાધુ મહાત્માઓએ જેમ બને તેમ તે શ્રમણોપાસક વર્ગના ભાવોને ઉલ્લાસ રહે તેમ વર્તવું જોઈએ. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આષાઢ માસીના વખતમાં વરસાદના સંજોગને અંગે ઉપાશ્રયના ચેકમાં, માત્રા કે સ્થડિલની જગ્યામાં લીલેરી અને લીલફૂલ થવાને ઘણો સંભવ હોય છે, અને તેમાં જે શ્રમણોપાસક વર્ગ વરસાદની શરૂઆત થવા પહેલાં જે તે લીલોતરી અને લીલફૂલ થાય નહિ, તે ઉપયોગ કરી લે તે શ્રમણ અને શ્રમણોપાસકના બંને વર્ગો ની વિરાધનાથી બચી જાય છે. શ્રમણોપાસક અને શ્રમણવર્ગો લલકૂલના એક સેય જેટલા ભાગમાં પણ અનંત છે સ્પષ્ટપણે માનેલા જ છે, તે પછી તેવી લીલફૂલ થવાના સ્થાનકે રાખ, ચૂનો, કાંકરી કે એવી ચીજને ઉપયોગ પહેલેથી જ કરી લીધું હોય તે લીલકૂલની વિરાધના થતી બચી જાય. શ્રમણોપાસક વર્ગ અનંતજીવની વિરાધનાના ભયે કંદમૂળને છેડવાવાળે હોય છે, છતાં ચિકટાં ભાજને અને સ્થાનેને માટે ચૂના વગેરેને ઉપયોગ ન કરવાથી અનંતકાયની સજજડ વિરાધના કરવાવાળા થાય Page #60 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૨૯: છે, માટે તે બાબતને શ્રમણ અને શ્રમણે પાસક વર્ગો ખ્યાલ રાખી વિરાધનાથી બચવાની જરૂર છે. આવી રીતે વિરાધનાનો પ્રસંગ અને વિરાધનાથી બચવાના પ્રયત્નનું સ્થાન આ આષાઢ ચાતુર્માસી હોવાથી અને ઉપર જણાવેલાં કારણોથી લોકેત્તરદષ્ટિએ આષાઢથી શરૂ થતી માસીને “માસી” કહેવામાં આવે છે, અને તેમાં ધર્મ કરવાની વધારે સગવડ મળી શકે છે.. દેશવિરતિ ગુણઠણું એટલે સગવડિયો ધમ. મને કઈ પણ પ્રકારના શરીરની, ધનની, કુટુંબની, અગવડ પડવી ન જોઈએ. એટલે પાંચમા ગુણઠાણામાં હિંસાને ત્યાગ કર્યો પણ તે કેટલે?” સ્થાવરની હિંસા મારાથી છેડાય નહીં.” “મારે દુનિયાદારી ચલાવવી છે, તે ચલાવતાં જે કંઈ પણ ધર્મ થઈ શકે તે મારે કરે” આટલે જ ધર્મ છે. પાંચે પૃથ્વી આદિ સ્થાવરમાં જીવ માને છે, છ કાચની શ્રદ્ધા છે, સમક્તિ થઈ ગયું છે. છએ કાયાના છો તે માનવ છે, ત્યારે પૃથ્વીકાયને જીવ માનવાને કે નહીં ? જીવ માને તો માટી ઉપર કેદાળે શી રીતે ઉપાડે છે? તમે જીવતત્વ એકલા ત્રસકાયમાં વર્તન અપેક્ષાએ માન્યું. બાકીના પાંચ સ્થાવરમાં શું જીવ નથી એમ કહી શકે છે? છ કાયની શ્રદ્ધા કેવી રીતે કરી, જ્યારે હિંસામાં પાપ માને છે તે પાપથી ડરે છે કે નહીં ? જે રે છો તો પછી મારી ઉપર કેદાળ કેમ ઉપાડો છો ? ઘર કેમ બંધાવે છે? તે કે પાપ તે માનીએ છીએ. પાપ માને તો પાપ – ભીરૂ કયાં રહ્યા? એમ તે પાપમાં ભીરૂ છીએ પણ અમારી સગવડતામાં ખામી. ન આવે તેવી રીતે વિરતિ કરીએ છીએ. અમે પાપથી ડરવાવાળા તે છીએ, સમ્યક્ત્વવાળાને દર્શન મેહનીય ખર્યું છે, તેથી તત્વની પ્રતીતિ-શ્રદ્ધા થઈ છે. જો કે અપ્રત્યાખ્યાનવરણીય ઉદય હોવાથી મારી સાંસારિક સગવડ સાચવીને ધર્મ કરે પણ મારે અગવડતા વેઠીને ધર્મ કરે નથી. “સ્થાવર જીની દયાના તે પચ્ચક્ખાણ નહીં કરૂં, હાલતાં ચાલતાં ત્રસ જીવની દયા કરું છું. “કામ કરતાં મરી. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન જાય તે પણ તે કામ છેડવું નથી, ત્રસની દયા પણ ત્યાં રહેતી નથી.” અગ્નિ સળગાવ્યા વગર મારે ચાલે નહીં, પચ્ચકખાણ તે એવું જોઈએ કે ચાલી શકે. કેઈ મારવા આવે તે મારાથી સડન થાય તેમ નથી. અપરાધી ન હોય તો ન મારૂં, પણ મારી દુનિયાની સ્થિતિ અખંડિત રહેવી જોઈએ, મારા મનના આશયે પણ અખંડિત રહેવા જોઈએ. એ બધી મારે છૂટ, તેનાં પચ્ચકખાણ નહીં, અપરાધીને મારવાના પચ્ચકખાણ નહીં કરીશ, જેમાં હું ટકી શકું એવાં મારે પચ્ચકખાણ કરવાં છે. કહો, કેટલી અગવડતા જોઈએ છે? જેમ શરીરને આમવાયુ હેરાન કરે છે, તેમ આ આત્માને પણ આમવાયુ થાય છે, ત્યારે નિરપક્ષનાં પચ્ચકખાણ અને સાપેક્ષની છૂટ રાખવી છે. “નિરપરાધીને જાણી જોઈને મારવાનો પ્રસંગ આવે તે ન મારૂં,” સગવડતાની કેટલી સીડીઓ ગોઠવી? આવી રીતે ધર્મના રસ્તે ચડવાનું પરમ ધ્યેય કયું? - દુનિયા જાળવીને ધર્મ કરે તે દુનિયાદારીએ પ્રથમ ધ્યેય થયું. બીજા અણુવ્રતમાં જૂઠને પાપ માનવું છે. એક પણ જૂઠ નાનું કે મેટું પાપ વગરનું નથી એમ માનવું છે. સમ્યક્ત્વ થયું એટલે માનવું તે બરાબર પડશે. અંતઃકરણથી પાપ માન્યું છતાં મારે જૂઠ વગર ચાલે કેમ ? એ વારંવાર લક્ષ્ય દેવાય શી રીતે ? મોટા પાપના કારણ જૂઠ તેને છોડીએ, નાના જૂઠની છૂટી એટલે શું થાય ? સગવડ પ્રમાણે ધર્મ કરવાને, ચોરી, જૂઠ, બ્રહ્મચર્ય પરિગ્રહના પચ્ચક્ખાણમાં પિતાની સગવડ કરી લીધી; સર્વથા જૂઠ ન છોડાય માટે મોટાં જૂઠ પણ કાં ન છોડે? પાપ ભરૂતા જાગી નથી. પરણેલી સ્ત્રીને અંગે પાપ નથી માનતા? માનો છો, પણ સગવડ પૂરતી જ. પરણેલી ત્યાગ કરવી છે. લેપાયા એટલા લેપાયા, પણ હવે અધિક ન લેપાઈએ. જેને બારબાર કોડ નૈયા હતા, તેઓએ છ ક્રોડ ઉપર કોડી રાખવી નહીં. આવા પ્રકારનાં પચ્ચખાણ કર્યા, નવું ઉપાર્જન ન કરવું. બાકીની બધી રિદ્ધિ સિરાવી દીધી. કેટલાક મહાનુભાવ શ્રાવકે કહે છે કે “ખેતર રાખે તેમાં અડચણ શી? આણંદ શ્રાવકને કેટલી બધી જમીન હતી? એ જમીન જે Page #62 -------------------------------------------------------------------------- ________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૩૧ વખતે સમ્યક્ત્વ પામ્યા ન હતા. મહાવીર પ્રભુની દેશના સાંભળી ન હતી, તે વખેતની વાતને ધમી થયા પછી લાવીને ગેાઠવી દીધી. અજ્ઞાનપણામાં બનેલા વૃત્તાંતો એ કોઈ દિવસ પણ આલેખનલાયક હોતાં નથી. ચાર ક્રોડને માલિક તેનાથી અધિકના પચ્ચક્ખાણ કરે એ કઈ સ્થિતિએ વિરતિ કરે ? એ વિચાર પરિગ્રહધારીએ કરવા. આર ભમાં શૂરાઓને કદી પચ્ચકૂખાણ કરવાના વિચાર થતે નથી. પરિગ્રહનુ પાપ પણ હજુ રૂવાડે રૂ ંવાડે લાગ્યું` નથી. કારણ કે અધિક માન કેમ રખાય ? પાસે પાંચ રૂપિયા હોય ત્યારે ક્રોડને અભિગ્રહ કરે તેમાં પાપભીરૂપણું કયાં રહ્યું ? ખરેખર હજુ પણ પરિગ્રહથી જીવડો ડર્યાં જ નથી. આ જીવને વિદ્યમાન પરિગ્રહ રાહ્ય માફક પીડા કરે, તેા પછી નવા પરિગ્રહ આવે એ ગમે કેમ ? આપણે સગવડપથી ધી છીએ, આ કોને માટે કહું છું? જે લેકે પરિગ્રહનું પરિણામ બિલકુલ કરતા નથી, તેનાથી તેા આ સારા છે. જેઆ પચ્ચક્ખાણુ નથી કરતા તેએની તે વાત છેડા. ‘ સમર્થ વૃત્તારમે સમ ગૃહમંત્તને ? મારે પચ્ચક્ખાણ કરવું નથી અને ખીસ્તે કરે છે, તેને તેડવા છે, વાંદરાપણું કરવા માગે છે. જેવી રીતે વાંદરા ઘર કે માળા કરે નહીં અને ખીજાએ માળા-ઘર કર્યાં' હાય તેને ભાંગી નાખે, તેવી રીતે વ્રતધારી કેઈ અજ્ઞાની કદાપિ કેાઈ દોષ સેવે તેને ઉતારી પાડે છે. પણ તું તેા જ્ઞાની છે, અને કેમ બિલકુલ કાંઈ પણ વ્રત નથી કરતા ? ખેલવાના અધિકાર તેને છે કે જેએ પેાતે કાંઇ પણ સારૂ વ્રત પચ્ચક્ખાણ કરી બતાવે, સુગરીપક્ષીને ઠપકારવી હતી. કઈ કરવું હતું નહિ ? કરવું નહિ અને શિખામણ દેનારને ઠપકારવા ાય તે કઈ ગણતરીમાં ? વાંદરાની ગણતરીમાં. પેાતે કરીને પછી જ સૂચના. કરે તો બાલવુ શેશે. થોડું પણ તમારું ધર્માચરણુ નાશ કરવું છે. માટે તેએથી દૂર રહેજો ? જેએ પોતે ધર્માચરણ કરવાવાળા નથી. માત્ર ધર્મ કરનારની ટીકા કરવી છે. તમે કલ્યાણને માટે કરા છે, તે ખરાખર કરશે તે કલ્યાણ જ થશે. થોડી મમતાનુ` મહા પરિણામ. ગચ્છના ધારી, શ્રુતના પારગામી, ઘણા શિષ્યના ગુરુ આચાય Page #63 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન છતાં પણ આસન સારું જોઈએ. શાતાગારવામાં ઉતરી ગયા. આવી. સ્થિતિમાં આટલી નજીવી કુટેવથી બીજા ભવમાં અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા. અને હાથ પગ લંબાઈ ગયા. ચાલી શકાતું નથી. પૂર્વભવના અવધિજ્ઞાનવાળા, છ મહિના ઉપવાસ કરવાની તાકાતવાળા એમના ચેલા અનાર્ય દેશમાં જઈને પ્રતિબંધ કરી અહીં યુક્તિથી લાવ્યા, આર્ય જેવાની પણ શીતાગારવની કુટેવ આ દશા કરે, તે આપણું શું દશા? વિધિવાળાએ ધ્યાન રાખવાની જરૂર છે. મૂળ વિધિએ વર્તમાન પરિ. ગ્રડથી વધારે કંઈ પણ પરિગ્રહ રાખે ન જોઈએ. એ પણ સગવડિયે પંથ છે. હજારો માણુ પાસે લહેણી છે, તે કેમ છેડી દઉં ? મારી, પાસે છે, એમાંથી પિસા ખસેડવા ન પડે, એ સગવડિયા પંથ જોઈએ છે. ચોમાસાનો ટાઈમ છે, જે તે જગ્યાએ લીલફૂલ-વનસ્પતિ સંમૂચ્છિમ ત્રસજીવ ઉત્પન્ન થઈ જવાના, તેને ઉપાય કર્યો? ચાર પૈસાનો ચૂને લગાવી દીધું હેત તે લીલફૂગ ન લાગત. ઉપગની ખામી. તેથી લીલફગ થઈ, ચીકટવાળા-થાંભલા-ઠામ–ભીંત-ઉપર ચૂનો લગાડે ? ખરચ હિસાબમાં નથી, મહેનત હિસાબમાં નથી, પણ આ જીવમાં તે સમજણ આવી નથી. શું તમારી જિંદગીમાં પહેલું ચોમાસું છે? વરસો. વરસ લીલ અનંતકાયને દેખે છે; અનંતકાય ભક્ષણના પચ્ચખાણ પણ કરે છે, શા માટે? કંદમૂળ કડવાં લાગે છે તે માટે કરે છે? અનંતા જની, વિરાધના થાય તેથી દુર્ગતિ થાય તેથી બચવા માટે. ચોમાસામાં પાપડ વગેરેમાં લીલકૂલ થાય પછી તેને લુંછી નાખે છે, તેનું કારણ શું ? તમારા ઘરમાં ઘી, તેલની બરણીઓ ઉપર અનંતકાય મરે તેની વિરાધના ટાળી ? પછી સગવડિયા પંથ સિવાય બીજું કયું નામ દેવું? આમાં સગવડતામાં ખામી આવતી નથીને? પોતાના ઘર આગળ લીલફૂલ થાય છે. ( વાત એક જ, ચોમાસું આવ્યું એને અર્થ એ જ કરે કે આ સાધુએ ચાર મહિના સુધી સ્થિર રહેશે, બીજું કંઈ નહિ, અષાડ ચોમાસામાં મારે શું કરવાનું છે, એવું જે લક્ષ્ય પહોંચવું જોઈએ. તે તે પહોંચ્યું જ નથી; ચોમાસાના અંગે ખાંડવું–દળવું–વુંપીસવું Page #64 -------------------------------------------------------------------------- ________________ અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન ૩૩ -લીંપવું વગેરે આરંભ કાર્યો બંધ કરવાં જોઈએ. ઉપાશ્રયમાં કે દહેરાસરમાં જઈએ ત્યારે કંઈક ધર્મ કરવાનું મન થાય છે. દહેરાસર-ઉપાશ્રયના ધમી. આપણે દહેરાસર–ઉપાશ્રયે જઈએ એટલે ધર્મની બુદ્ધિ થાય અને ત્યાંથી નીકળ્યા એટલે ખંખેરી નાંખીએ. આ આત્મા જે ધર્મમાં રંગાયેલ હોય તે ચાહે દહેરાસરે કે ઉપાશ્રયે કે ઘેર હોય તો ધર્મની લેશ્યા કેમ ન આવે? કેવળ ઉપાશ્રયના જ આપણે ધમી છીએ. બહાર માટે હતા એવાને એવા જ. નિશાળમાં છોકરે જવાબ આપે અને ઘેર ઉત્તર ન આપે. એ છોકરાને આપણે ભણેલ ગણે કે ઠેઠ ગણ? તેવી રીતે આ આત્મા પણ ઉપાશ્રયમાં ધર્મ કરે અને બહાર નીકળે એટલે કઈ પણ ધર્મની લેશ્યા નહિ; ચાર મહિના ચોમાસામાં ‘ભાગતા ચોરની લંગોટી', એવી રીતે તમે સાધુપણામાં ન આવે, દેશવિરતિમાં પણ ન આ તે કંઈક ચોમાસામાં તો આરંભ પરિગ્રહ ઓછો કરે ! કૃષ્ણ મહારાજા ચોથે ગુણઠાણે છે. એ ભલે કર્મવશતઃ પચ્ચખાણ. ન કરી શક્યા, પણ દયા કેટલી પરિણમી હશે તે વિચારે. જેઓએ એટલી ઋદ્ધિસમૃદ્ધિમાં, એટલા બધા રાજ્યના આડંબરમાં, પોતે અગિયારસથી રાજ્યને દરબાર ભરતા નહિ. ત્રણ ખંડના માલિકને ચોમાસામાં રાજ્યદરબાર ભરે જીવવિરાધના થવાથી કેટલે આકરે પડે હશે ? કહો, કેવી દયાની પરિણતિ હશે? દરબાર ભરવો બંધ એટલે રાજ્યની આખી વ્યવસ્થા બંધ. જેને દયાની ખાતર રાજ્યદરબાર ચાર મહિના બંધ કર્યો, તેથી દુનિયામાં દેવપોઢી અગિયારસ કહેવાય છે. | સામાન્ય રાજાના બે નિયમઃ કાંતે જમાનામાં પોઢવાને, ને કાંતે દરબારમાં બેસવું, એટલે દરબાર બંધ થયે. દુનિયા “પઢી ગયા” એમ કહેવા લાગી. ધ્યાન રાખજે ! તેથી મિથ્યાત્વની સ્થિતિ પણ આ જગ્યાએ સમજી શકે છે. એ લોકો શું એમ માને છે કે દેવ સૂઈ ગયા? ત્યારે તેમના દેવ કુંભકરણના ભાઈ હતા ત્યારે આવા દેવને તમે દેવ માને છે ? કૃષ્ણજી કાંઈ ઊંધી ગયા નથી. આ સાચું તત્વ એ લેકેથી બેલ્યું જાય નહીં, કારણ કે એ લોકે પાણીના કીડા છે. નાવું, ધવું એમાં જ ધર્મ માને છે. હિંસાને લીધે દરબાર બંધ રાખ્યો એમ માને તે કેટલું બધું શેષવું પડે! – .. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈનેાની દયા નીદનારા જૂઠા છે. તમે ઘણી વખત સાંભળી ચૂકયા છે કે જેનેાની દયાએ હિન્દુસ્તાન ગૂમાવ્યું છે. હવે આ જ એક વાત ધ્યાનમાં લેજો ! લુચ્ચા છેકરાઓ યારે એક ચીજ ફાડી નાખે, ત્યારે તે શકરાએ ખીજાતુ નામ દઇ દે. આ લુચ્ચા છેકરાને શાલેજ પણ મેટાએને ન શોભે. મેટાએ સાવચેતીથી જ ચાલે, કદાચ ભૂલ થઇ જાય તે, પહેલેથી જ કડ્ડી દે કે ‘ મારાથી આ ભૂલ થઈ ગઈ છે. ' દુર્જન ગૂનાથી ડરે નહીં, અને ગુને કંરે તાપણ બીજાના ઉપર ઢોળે. મઽાવીર મહારાજના સમયમાં શ્રેણિક કાણિક ખીજે નંબરે, સપ્રત્તિ મહારાજા ત્રીજે નંબરે, કુમારપાળ ચોથે ન મરે. જૈન ધર્માંના રાજાએ થઇ ગયા. એ વખતે રાજ્ય વધ્યુ છે કે ઘટયુ છે ? શ્રેણિક અને કેણિકના વખતમાં આખા આંધ્રદેશ-માલવા-સિધ વગેરે દેશે। તાબામાં લેવાયા હતા. મહારાજા કુમારપાળ વખતે કુદેશ, મુલતાન વગેરે તાબામાં લેવામાં આવ્યા હતા. જૈનના કયા વખતમાં મ્લેચ્છનું આવવાનું થયું ? પૃથ્વીરાજ ચોહાણુ અને જયચંદ રાઠોડના વખતમાં જ મ્લેચ્છનું આવવાનું થયું. પૃથ્વીરાજ અને જયચઢ રાઠોડના હાથમાંથી હિન્દનુ રાજ્ય ગયું. શું પૃથ્વીરાજ અને જયચંદ રાઠોડ જૈન હતા ? તેનાથી રાજ્ય ગયું. તે પછી જૈનનાં નામે ખેાટી રીતે વગેાવવા છે. તે સિવાય બીજું શું ? જયચંદ રાઠોડ અને પૃથ્વીરાજ ચૌહાણુનુ એ વખતે રાજ્ય કયા નિમિત્તે ગયું ? વિષયઅભિલાષા માટે ગયુ છે. સગવડિયા પંથમાં પણ રહેતા નથી વિષયને તાડનાર જૈન ધર્મ છે, અને તમારા જ ધમ વિષયાન દી છે, પરમાન ક્રુ વિષયમાં મનાય છે. જૈનધમ ની વિરૂદ્ધ એવી રાજય નીતિ છે. એના તાણે જૈનેાની હલકાશ કરે છે. રાજ્ય રહેવું અગર તેા જવું' અગર નાશ પામવું, એને શ્રેયસ્કર ગણ્યું કોણે ? આરંભ પરિગ્રેડમાં લીન હે!ય એણે જ! આ બધી વિચારણા કાને હાય ? જેએ આત્માને સમજનારા હોય એને. પ` મહિમા દઈન જૈનધમાં પરિગ્રડ ખાબતની અભિલાષા હાતી નથી, કૃષ્ણને આપણે અવ્રતી માનીએ છીએ, એ મહાપુરુષ ચોમાસાના ચારે મહિના દરબાર બંધ રાખે તે આપણે શુ કર્યું` ? તમે ચોમાસામાં પણ સાવચેત Page #66 -------------------------------------------------------------------------- ________________ અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન ૩૫ થાવ અને દયા તરફ લક્ષ્ય રાખો. જૂઠું ન ખાલેા. પાંચે અણુવ્રતો, ખારે વ્રતા વધારે ન બને તે ચોમાસા પૂરતા પણ સ્વીકારો. ચક્રવતી ને ધર્મનું અંધન પાલવે, વાસુદેવને 'ધન પાલવે, પણ તમારા આત્માને વિરતિનું ખંધન પાલવતુ નથી. ચોમાસુ બેઠું છતાં કાંઈ પણ મધણીમાં આવ્યા ? અમે તે સાંભળવા માટે આવ્યા છીએ, ઘેરથી ટ્રસ્ટ-નિશ્ચય કરીને આવ્યા છીએ, ઘેરથી વખાણુ સાંભળવા માટે નક્કી કરીને આવ્યા છીએ, અમે અમલ કરવાની વાત રાખી જ નથી. છતાં કરીએ તે અમારુ અંધારણુ ખાટુ ઠરે ! ’ આવી ધારણા ન હેાય તેા, ત્રણ ખંડના માલિક દરખાર બંધ કરે અને તમે આરંભ અંધ ન કરે તે! સગવડિયા ૫થમાંથી નીચે ઉતર્યો, ચાર મહિના બંધ કરવુ' એમાં કઈ અગવડ આવે છે? સગવડ માટે ધર્માંને ધક્કો નથી માર્યાં? સંસારની સગવડ માટે ધમ ને ધક્કો માર્યો જ છે. સગવડ રાખીને પણ ચામાસામાં ધર્મ કરી શકે છે, તે પણ તમારે કરવેા નથી, રવિવારે રજા મળે છે, તે દિવસે પૌષધ કરા તે પણ સગવડ છે, છતાં ધર્મ કરવા નથી. પાંચમા ગુણુઠાણામાં માત્ર સગવડચેા પંથ પકડયા છે. પણ અંદર ધમ પણ્િમ્યા નથી. જ્યાં સુધી છઠ્ઠું' ગુણઠાણુ' આવ્યું નથી, ત્યાં સુધી સગવડિયા પથમાં જ રહેવાનું છે. કલ્યાણના રસ્તાની સડક ત્યારે જ કહેવાય કે તમે એ દશામાં જ્યારે આવે કે મારૂં પરમ ધ્યેય આત્મકલ્યાણ. ’ આત્મકલ્યાણને પરમ ધ્યેય ગણીને જ્યારે તમે ચાલવા માંડશે। ત્યારથી જ સડક શરૂ થશે. કલ્યાણની પાછળ ગાંડા થયા તે। જ કલ્યાણુ થશે. હું તેા કલ્યાણની પાછળ છું. દુનિયા બધી સુખસગવડ પાછળ ગાંડી છે. જેમ પર્યુષણમાં સાંભળેા છે કે વીરાશાલવીએ પોતાની સ્ત્રીની પાછળ વનમાળામય જગત બનાવ્યુ હતુ, તેમ આત્માને કલ્યાણમય બનાવીશ ત્યારે જ કલ્યાણને રસ્તે ચઢીશ. હવે એ કયારે બનવાનું છે ? ધમઘેલા કહેનાર ધમ વિમુખ છે. 6 " નથી. ધવિમુખ લેકા કહે છે કે - ધમઘેલા,’ તે તેમને કહેજો કે ધનભાગ્ય, ભાઈ ! એટલું સારૂ છે કે અમે પાપઘેલા થયા ઇચ્છીએ છીએ કે ધર્મ ઘેલા થઈએ. પણ હજી ધર્મ સિવાય બીજી અધી વસ્તુને ઠોકરે મારીએ એવી રીતે અમે ધમ ઘેલા થયા નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ઘેલાઓમાં જે વાતનું રટણ થઈ જાય તે વાત સિવાય તે બીજામાં લક્ષ રાખતું નથી એવું અમે ઇચ્છીએ છીએ. એ તમને ધર્મઘેલા કયારે કહે છે? એ પાપઘેલા થયા છે ત્યારે. તમે અકલ્યાણને માર્ગથી બસો, વિષયેથી ખસ, અને કલ્યાણ માર્ગ પકડે ત્યારે તમે કલ્યાણઘેલા કહેવાઓ! એ તે ધર્મિષ્ટને અવળે રસ્તે ઉતારવાને માટે શબ્દ ગઠવેલ છે. કાઠિયાવાડના છોકરાએ પોતાના હાથે ફેટે ફાડે, તેમ તમે ન ફાડશે. ધર્મઘેલા શબ્દ સાંભળી તમે ધર્મ ન છેડશે. જિનેશ્વર મહારાજનું પવિત્ર શાસન પામ્યા છે. તે દુર્જને તમારા ધર્મને છોડાવશે, માગે ચઢેલાને પાડશે અને તમે પડશે એટલે તાળીઓ પાડશે. હાડકાં સુધી ધર્મપ્રેમથી રંગાઈ ગયા હોય એ સમ્યક્ત્વનું ધર્મનું લક્ષણ છે. કોઈ પણ પ્રકારે પાંચ આશ્રવનો ત્યાગ કરવા લાયક. કઈ પણ ઈચ્છાએ પાંચ આશ્રવને ત્યાગ કરનારે થાય છે તે પૂજ્ય પદવીમાં છે. કઈ પણ કારણથી ખૂન કરનારો ખૂન કરતે રેકાઈ ગયે તે ફાંસીથી બ. કઈ પણ પ્રકારે આશ્રવથી હઠી ગમે તે ઉત્તમ મતિવાળે એ તે ચોક્કસ. આ છત્ર રાજ્યની ઈચ્છાએ સ્ત્રીદેવવિમાન-ઋદ્ધિ-સમૃદ્ધિ કઈ પણ ઈચ્છાએ સાધુ થયે તેનું ફળ પણ મળ્યું તે પણ તે સારું છે. તાપસ પણ સદ્ગતિ પામી ગયા છે. ગુણસેન રાજાના પંજામાંથી છૂટવા માટે અગ્નિશર્મા તાપસ થયે. આવી રીતે દેવલેક મળવાની ઈચ્છાથી થએલે તાપસ પાંચમા દેવલેક સધી જાય છે, તે પછી જૈનક્રિયા કરનારા કેમ ચડિયાતી સ્થિતિ ન પામે ?' - તમારા છોકરાને દવા શી રીતે પિવડાવે છે ? તે પીધેલી દવા શરીરને ફાયદો કરે છે, તે આ આત્માને કર્મગ મટાડનાર ફાયદો કરનાર માર્ગ વિરતિ મને ફાયદે કેમ નહિ કરે? સમ્યકત્વ બે ઘડી આવે અને હંમેશાં મિથ્યાત્વ રહે. એ બેમાં કાંઈ ફરક દેખો છે ? અખંડ ચારિત્રની ભાવનાવાળા ઉત્તમ છે, પણ ઉપલા બેમાં કહો કે અંતરમુહુર્ત સમ્યકત્વ પામે, જાવાજજીવ કેવલીએ કહેલે ધર્મ માન્ય છતાં કર્મવેગે કરેલી પ્રતિજ્ઞા કદાચ તૂટી જાય, પણ પ્રતિજ્ઞા નહિ કરવાવાળા કસ્તાં ઘણુ સારા છેપ્રતિજ્ઞા તૂટવાને અંગે જે બળાપ Page #68 -------------------------------------------------------------------------- ________________ અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન પસ્તાવેા કરે છે, તેની આલેયણા લે છે. આ અધ પુદ્ગલ પરાવતનમાં જરૂર મેક્ષે જશે ! એને એકડે લખાઈ ગયા, પણ પેલાના મીંડાના હજુ એકડા થયા નથી. મીંડું કાયમ રહ્યું છે. પતિતાત્માએ ત્રણ સ્થાન છેડી દેવાં. કાયાથી પ્રતિજ્ઞા સાચવે, તેપછી મન ઠેકાણે આવી જાય, તેને પુરૂષાત્તમ કહેવાય. આ વાત ઊંડી શાસ્ત્રમાં લેવા જવાની નથી. ચતુર્થાં વ્રતધારી, સચિત્તત્યાગી શ્રાવકને દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન ભણવાની છૂટ છે. રહનેમિ રાજીમતીને દેખી પેાતે મનથી–પરિણામથી પડયા હતા, અને રાજીમતીને પાડવા તૈયાર થયા હતા. પ્રથમ મનુષ્ય પડવાથી શરમાતા હેય તેા ખીજાને પાડવા તૈયાર ન થાય; પછાડીયુ ખાતાં આવડવુ જોઈએ, નહી. તે રાંડના અવતારથી પણ ભૂંડા ! જેને પછાડયું ખાતાં ન આવડે, તેનાં હાડકાં ભાંગી જાય. પતિત થતાં આવડવુ જોઇએ, પતિતને પણ વિધિ છે, શાસ્ત્રકાર કહે કે પહેલાં પોતાની પ્રતિજ્ઞાના પરિણામ સાચવવા વિહાર કરવા, વિગઈ ત્યાગકરવી, તપસ્યા કરવી, છતાં પતિત જ થવાનું હાય તો તેણે ત્રણ જગા છેડી દેવી. ભૂતકાળની વિહાર ભૂમિ, જન્મ અને દીક્ષાનું સ્થાન, આ જગ્યા છેડીને રહે. ક્ષમાના પાંચ પ્રકાર. જગતમાં થતાં દુઃખા કયા કારણથી થયાં, એ કોઈ દહાડો વિચારતા નથી. શાસ્ત્રકારો કહે છે કે વિપાકક્ષમા એ મિથ્યાત્વીને પણ હાય, ક્ષમાના પાંચ પ્રકાર-ઉપકાર, અપકાર, વિપાક, આજ્ઞા અને ધ ક્ષમા. ‘અંતિમવ’• દસ પ્રકારના શ્રમણધમ માં પડેલી ક્ષમા કેમ ? ચાર કષાયેામાં પહેલા ક્રોધ ગણ્યા છે. ક્રોધની શાન્તિનુ કારણ ક્ષાંતિ– ક્ષમા છે, તેથી પહેલી ક્ષમા કહી. સવે કષાયામાં આગેવાન લેાભ ગણાય છે, લેાભ આધીન આત્મા ક્ષણવાર સુખ પામતા નથી. અભિમાનથી એક વિનયગુણુ નાશ પામે છે. સયંમુવિનાશીલોમ :' પણ લેાભથી સગુણા નાશ પામે છે. શ્રેણીએ ચઢે તે વખતે આત્મા પહેલા ક્ષય ક્રોધના કરે, પછી માન, પછી માયા અને પછી લેાભના ક્ષય કરે. શ્રેણીમાં જે પ્રમાણે ક્ષય થાય છે તે અનુક્રમ અહીં લીધેા છે. અનુભવની રીતિમાં ક્રોધ લગીર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પર્વ મહિમા દર્શન વાતમાં ઉત્પન્ન થવાને, માન બીજાના કારણથી થાય. માયા ત્રીજાના કારણથી થાય, બીજા મનુષ્યની ચીજ ઉઠાવી લેવાને લાભ થાય ત્યારે પારકી વસ્તુ ઉઠાવી લેવાની ઈચ્છા થાય. ત્રીજે મનુષ્ય અને ત્રીજી વસ્તુ માયા-પ્રપંચનું સ્થાન છે. લેભ એ પણ ત્રીજી વસ્તુના અંગે થાય છે. ક્રોધ સિવાય બાકીના કષાયે વધારે સાધનની અપેક્ષા રાખે છે. પણ કોઈ સાધનની અપેક્ષા રાખતા નથી, બચપણથી મોટા થયા. પહેલી ઉત્પત્તિ કેની થાય? નાના છોકરાને અભિમાન ન થાય, મન માયા ન થાય, પણ ચૂંટી ભરીએ તે ક્રોધ સહેજે થઈ જાય છે. આ કારણથી પહેલા ક્ષત્તિ કહેવી પડે, ક્ષમાના પાંચ પ્રકારમાં પહેલી ઉપકારક્ષમા. આપણું શેઠ છે, ઘનથી, કુટુંબથી શરીરથી ફાયદોહિત કરનારા છે, તેને કંઈ પણ વચન કડવું ન કહેવાય. એક વખત ક્રોધ આવ્યો હોય પણ મુખની બહાર કોધન શબ્દ ન આવવા દેવા. આનુ નામ ઉપકારક્ષમા. ક્રોધ આવ્યા છતાં કોઇનું ફળ ન બેઠું, તે ક્રોધ ન થયા જે જ ગણવે. જૈનશાસન એકલા મનને, એકલા વચનને કે એકલી કાયાને કર્મનું કારણ માનતું નથી. જે એકલું મન જ કર્મનું કારણ છે, તે પચ્ચકખાણના ૪૯ ભાંગાની જરૂર નથી. પચ્ચક્ખાણ કેનાં કરવાં? કર્મબંધના કારણનાં કે કર્મ સેકવાનાં કારણનાં પચ્ચકખાણ કરવા ? સંવરનિષેધના પચ્ચક્ખાણ ન હોય પણ પચ્ચક્ખણિ આશ્રવના હોય. કર્મબંધનાં કારણનાં પચ્ચક્ખાણે હોય તે પછી મન, વચન, કાયા ત્રણથી પચ્ચક્ખાણની જરૂર શી? જે એકલા મનથી કર્મ બંધ હોય તે ત્રણ પદ કેમ બોલે છે? “no વાઇgui' શા માટે? જેઓ એકલા મન ઉપર જવાવાળા છે, તેઓને ત્રણ જગ માનવાની જરૂર નથી, કારણ કે કાયા એ મનને આધીન છે, વચન પણ મનને આધીન છે. આવું જૈનશાસ્ત્ર માનનારે કહી નહીં શકે. સજજડ પાપનું કારણ હોય તો કાયા કહેવાય છે. મનને તમો કાયા કેમ કહો છે ? ઊંડા ઉતરશે તો તમને માલમ પડશે. મન પેદા કરે છે કોણ? કાયા મનને પેદા કરનારી ચીજ કે મન કાયને કરનારી ચીજ? આ બેમાં કેણ કોને કરે છે, કહે કે કાયા મનને કરે છે. - પર્યાપ્તિની અપેક્ષામાં કાયપર્યાપ્તિ પછી મન:પર્યાપ્તિ. કાય Page #70 -------------------------------------------------------------------------- ________________ પાડ ચાતુર્માસિક વ્યાખ્યાન પર્યાપ્તિવાળા મન પર્યાતિ વગરના પણ છે. પણ મન:પર્યાપ્તિવાળા કાયપર્યાપ્તિ વગરના કેઈ જીવ છે? મને જોગ ન હોય અને કાયોગ હોય એવા અનંતા છે. આ ઉપરથી નકકી થયું કે કાજોગ હોય એને જ મનગ હેય. જીવકાયાએ ગ્રહણ કરેલા મનના પુગલેને મનપણે પરિણાવે છે. સડેલા બીજમાંથી ઝાડ ઉત્પન્ન ન થાય. એવી રીતે કાયા બગડેલી હોય તે મન કઈ દિવસ પવિત્ર નહીં બને. સંક૯પ કઈ ચીજના આવે? દેવકની દેવાંગનાઓ, નંદનવન, મેરુ પર્વત વગેરે સાંભળ્યા છે, એમાંથી રન, ફળ ફૂલ લાવવાને માટે મન કઈ દિવસ થાય છે? કહો કે નંદનવન સંસર્ગમાં આવેલું નથી. આ પરથી માનવું પડશે કે કાયાના સંસ્કાર પછી જ મનને સંસ્કાર છે. ધર્માસ્તિકાય વગેરે કાયાના સ્પષ્ટ સંસર્ગમાં આવેલા નથી, તેથી સ્વપ્નમાં પણ તે દેખાતા નથી. જે પ્રકારે કાયાક્રિયા કરે છે, તે પ્રમાણે જ મન પરિણામે છે. એ વાત અનુભવથી જોઈ લે. મન વશ ન પણ થાય, વચન વશ ન પણ થાય, તેપણ કાયાને વશ રાખે, ત્યાં સુધી મન વચન અંકુશમાં છે. પાપી–મહાપાપીપણુ ગણાવનાર “ શીગડે ખાંડા ને પૂછેડે બાંડા” બળદ જેવા છે. પચ્ચખાણ લેવું એ પણ પાપ, અને પચ્ચખાણ લઈને ન પાળવું એ મહાપાપ, આવું માનનારાએ સમજવાનું કે, જે એવી રીતે મહાપાપ થઈ જતું હોય તે મનનું ચંચળપણું હોય ત્યાં સામાયિક લેવાનું શાસ્ત્રકારો રાખત નહીં. સામાયિકના અતિચારો તમે જાણે છે. મન, વચન, કાયા એ ત્રણને અંગે અતિચાર છે. દુપ્રણિધાન એટલે ત્રણેયને ખરાબ એકાગ્રતા એ અતિચારે કહ્યા. એને ભગાભંગ રૂપ સામાયિક કહ્યું. બે માણસ બેઠા હતા, એમાં એક સામાયિકમાં અને એક છૂટો હતો. એવામાં એક કૂતરું આવ્યું, એટલે સામાયિકવાળાએ ઉંઉં કર્યું. છૂટાએ કૂતરાને મારીને કાઢયું. ઉંઉં કર્યું એટલે કૂતરાને માર્યું ને ? હા. ત્યારે! એવી રીતે સામાયિકવાળાની મન, વચન અને કાયાથી પાપ કરીશ નહીં, આ પરિણતિ ચેક્સ હતી. સંગ આવે ત્યારે પરિણતિ ફરી જાય, પણ આશ્રવ કારણ કેટલામાં પલટાયું ? તો કે તેટલામાં. - Page #71 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દન વ્રત લઈ ને ભાંગવાના વખત આવે ત્યારે મહાપાપ વિચારવાનુ’. વ્રત નહીં લેનારને મહાપાપ ખેલવાને હક્ક નથી. ત્યારે ખેાલવાનુ કયાં ? વ્રત લીધું, કેટલુંક પાળ્યુ. અને ભગને વખત આવ્યે ત્યારે મહાપાપી એમ વિચારવાનું. શાસ્ત્રકારો આ વાકયથી વ્રત ભંગ ન થાય, અને તેનાથી ખચાય તે માટે કહે છે ? કે વ્રત લઇને ભાંગવા માટે કહે છે? શાસ્ત્ર અને શસ્ત્ર-આમાં માત્ર ‘આ' કારને જ ફરક છે. એવી રીતે જે ‘આ' કારે શાસ્ત્રકારોએ જે વાક્ય કહ્યું હોય તે આ’કારને અદલી નાખીએ તેા શાસ્ત્રના શસ્ર થઈ જાય. જે વાકય વ્રતભંગથી અચવા માટે કહ્યું, ત્યારે તે તમે વ્રત આવતું અટકાવવા માટે વાપર્યું. શાસ્ત્રકારો જાણે છે કે વ્રત લેનારા અતિચારમાં આવશે, ભગમાં આવશે, એને શુદ્ધિના સ્થાનની જરૂર છે. પણ શીંગડે ખાંડ અને પૂંછડે ખાંડા હોય તે ખળદને પકડવા કયાંથી ? તેવી રીતે આપણે વ્રત ન લેવું તેમાં પાપ અને લઈને ભાંગવુ' એમાં તે મહાપાપ, આવા ખાં અને ખાંડો તેને પકડવા કયાંથી ? તમાી શિખામણે છેકરાઓ નિશાળે ન જાય તે તેને શું કહેા ? કલમ ન પકડે તે મૂખૌ, ભણીને ભૂલે તે કમઅક્કલ – બેભાન વગેરે કહે છે તે છોકરાએ સમજવુ જોઈ એ કે ભણુશું તે વળી વધારે સાંભળવી પડશે, અને નહી. ભણીએ તો માત્ર ‘મૂર્ખ' સાંભળીશુ માટે ભણવુ જ નહી' એમ છેકરા વિચારે તે ? મડાપાપીએ વ્રત ભાંગતી વખતે વિચારવાનુ, વ્રત લેતાં પહેલાં ન વિચારવાનું. ભણીશ તા મેટી ગાળ સાંભળીશ અને નહી. ભણીશ તે એક જ ગાળ સાંભળીશ. આવુ' છેકરાને સમજાવા છે? એ સાંભળવાનું કાને ? ભણેલાને, નહીં ભણનારને નહીં સાંભળવાનું. પ્રતિજ્ઞા ભંગ કરનારને ખરાબ થયું એમ મનમાં આવ્યું. કેમ આવ્યું ? તે કે તેને પચ્ચક્ખાણુની જડ હતી તેથી. ઉપકારક્ષમા ૪૦ એવી રીતે મનથી ક્ષમા રાખી માત્ર મુખથી સામે વચન એલ્યા નથી તેને આગળ કશું નહીં ખેલવાનું. આટલી જ ક્ષમા રાખે છે. જો શેઠ ન હેાત અને આ જગ્યાએ બીજો હેાત તા સાંભળું ખરી કે ? કંઇ કંઈ કરી નાખત ! આને ક્ષમા કેમ કહી છે? આમાં ક્રોધની શાંતિ છે. અંદર કોષ તા છૂપાઈને બેઠા છે, છતાં એને ઉપકાર Page #72 -------------------------------------------------------------------------- ________________ અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન ક્ષમા કરે છે. સળગેલું ઘર બચી જાય. સળગેલું ઘર ક્યારે બચે? મનથી, પાછળ વચન નથી, કાયાની ચેષ્ટા નથી. ખામોશ પકડી લીધી એ જ ક્ષમા. આવેશ કર્યો એ જ ઉપકારક્ષમા. જેને ભૂતકાળના ઉપકારને વિચાર તે જ ઉપકાર ક્ષમા. કૂતરા સરખું જાનવર પિળના કરા તેનું પૂંછડું પડે છતાં કાંઈ કરડતું નથી. કેમ ? એક રોટલાના ટૂકડાની ખાતરી કૂતરું પણ ઉપકારક્ષમાં રાખે છે. અપકારક્ષમા અપકાર ક્ષમા, ભવિષ્યના વિચારથી બને છે. ફેજદારની ભૂલથી આપણને ધકકો વાગ્યો. જે કાંઈ તેને બેલીશ તો વધારે નુકશાન કરશે. આમ હેરાન કરશે, તેમ નુકશાન કરશે તેથી આવેશને કાબુમાં રાખે તેનું નામ પણ ક્ષમા કહે છે. અપકાર નુકશાન કરશે એટલા વિચારેથી જે ક્રોધના આવેશને દાબી દેવે તે અપકારક્ષમા. આ બે ક્ષમા મનુષ્યને અને જનાવરને પણ હોય છે. આ ઉપરથી આપણે મનુષ્ય થવા છતાં અપકાર ક્ષમામાં ન ઉતરીએ તે આપણે કઈ સ્થિતિમાં ? મનુષ્યપણાની કુટેવ શી? ઉપકાર ખાઈ જવાની “રામ રિસૂતાઈ નું પદ કેણે શીખવ્યું? કકકો શીખવનાર મહેતાજી કયો? જ્યાં ઉપકાર જ ધ્યાનમાં નથી લે તે ઉપકારી ધ્યાનમાં કયાંથી આવે? તે પછી ઉપકારક્ષમા ધ્યાનમાં કયાંથી આવે ? ઉપકાર કેઈન પણ ન માન-આ દશામાં આપણે છીએ. અપકારક્ષમાં દુર્જનથી ડરવા માટે કરવા તૈયાર છીએ, સજજનને અપકાર કરીએ તેની અડચણ નહીં. સજ્જન કાંઈ પણ શિક્ષા કરવાનું નથી, તેથી તેને ડર નથી. દિલ્હીના રાજ્યાભિષેક વખતે દેશી રજવાડાઓથી પૂઠ થતી ન હતી. શહેનશાહથી રાજા મહારાજાએ ડરે. ત્રણ લેકની આગળથી પૂઠ કરીને નીકળે છે. તીર્થંકર પરમાત્માની પૂંઠ કરવાથી આશાતના થાય છે તેને ખ્યાલ રાખે છે? દેરાસરમાંથી નીકળતી વખતે ભગવાનને પૂંઠ થવી ન જોઈએ. અહીં પિલિસ કે સિપાઈ બેસાડે અને Vઠ કરે તે બે ધેલ ઠેકે તે ક્ષમા રાખશે ! વિપાકક્ષમા. રેગ થયું હોય તે વખતે ચરી પાળવાની સાવચેતી રહે છે. તેવી જ સાવચેતી વ્રત–પ્રતિજ્ઞા માટે પણ રાખવી જોઈએ. અહીં વ્રતમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન દૂષણ લગાડીશ તે તેનાં માઠાં ફળો ભવાંતરમાં ભોગવવા પડશે. વ્રત વિરાધનાનું, કેદ કરવાનું ફળ ચંડકૌશિકને ભેગવવું પડયું હતું. તેમ જે હું વ્રતખંડન કરીશ તે દુર્ગતિ થશે. કેદ કરીશ તે મારે પણ સર્પ–વીંછી જેવી કુરજાતિમાં જન્મ લેવું પડશે, એમ ધારી દુર્ગતિના દુઃખના ભયથી કોધ ઉપર કાબુ રાખે, ક્ષમા રાખે છે તે ક્ષમાનું નામ વિપાક ક્ષમા. આ ત્રણ ક્ષમા તિર્યંચગતિમાં અને મિથ્યાવી મનુષ્યને પણ હોય. આજ્ઞા ક્ષમા–વચન ક્ષમા. તીર્થંકર પરમાત્માની આજ્ઞા છે કે કોઈ ન કરે. ચાહે તે સામે નિષ્કારણ કોધ કરે, અપશબ્દ સંભળાવે, મારે, લેાહીલુહાણ રે, છેદન ભેદન કરે, બાળે યથાવત્ ગજસુકુમાળ માફક માથે ધગધગતા અંગારા મૂકે તો પણ પ્રભુવચન યાદ કરી, આજ્ઞા સંભાળી, કોધ નહિ, પણ ક્ષમા રાખે. એમ વિચારે કે ભલે ગાળ દે છે પણ મારે તે નથી ને ? મારે છે પણ પ્રાણ તો લેતો નથી ને ? પ્રાણ લેતો હોય તો પણ વિચારે કે પ્રાણ લે છે પણ મારા ભાવપ્રાણ રૂપ ધર્મથી ચૂકવતે નથી ને? સામાની ભાવદયા વિચારે કે બિચારો અજ્ઞાનતાથી પિતાના આત્માને પાપથી ભારે કરે છે, તે દુર્ગતિએ જશે. મારા તો કર્મ અપાવવામાં તે સહાયભૂત થાય છે આથી તે મારો ઉપકારી છે, તેમ વિચારે પણ લગીર પણ તીર્થકર ભગવાનનું વચન યાદ કરી કોઇ ન કરે, તેનું નામ આરા-વચનક્ષમા. આવી ક્ષમા હોય ત્યારે સમજવું કે સમ્યક્ત્વ આવ્યું છે. ધમક્ષમા ધર્મક્ષમા એટલે હવે આજ્ઞા ઉપર તત્વ ન રાખતાં આત્માને સ્વાભાવિક ધર્મ ક્ષમાને છે : આજ્ઞા વિપાક અપકાર ઉપકાર કોઈ પણ ખ્યાલ રાખ્યા વગર ક્ષમા સ્વરૂપ આત્મા છે. ચાહે તેવા નિમિત્ત મળે તો પણ તેને ક્રોધ થાય જ નહિ. આવી સ્થિતિમાં જે ક્ષમા તે ધર્મ ક્ષમા. આ પ્રમાણે પાંચ પ્રકારની ક્ષમા પ્રસંગોપાત સમજવી. ત્રણ ક્ષમા મિથ્યાત્વી આત્મમાં પણ સંભવે, તમે શ્રાવક એટલે પાંચમે ગુણઠાણે છે. આથી વચનક્ષમા સમકિતિમાં હેવી જ જોઈએ. ચાલુ વિષયમાં ઘણું આગળ વધી ગયા છીએ. વ્રતભંગના ભયથી આપણે અભિગ્રહો નથી લેતા પરંતુ ન ભાંગે તેવી સાવચેતી રાખવાની Page #74 -------------------------------------------------------------------------- ________________ અષાડ ચાતુર્માસિક વ્યાખ્યાન ૪૩. ખરી, પરંતુ વ્રત લેતાં, ન અટકવું. શ્રાવકપણાના નાના ગ્રતાથી રાજ્ય ત્રાદ્ધિ દેવદ્ધિ મળ્યાનાં ઘણું દૃષ્ટાંત છે. તે ચોમાસીની અંદર જરૂર સામાયિક પધ-પ્રતિક્રમણ–પ્રભુપૂજ-સ્નાત્રમહોત્સવ-બ્રહ્મચર્ય–દાનતપસ્યાદિક કરવાનાં, ઉત્તમ અભિગ્રહ ધારણ કરવા. - શ્રાવકપણામાં સગવડિયે ધર્મ માત્ર બની શકે છે. હજુ ધર્મ આત્મામાં પરિણમ્યું નથી. ધન-કુટુંબ-શરીર વગેરેમાં ખામી ન આવે તે પ્રમાણે, સગવડ પ્રમાણે ધર્મ આચરે છે, ત્યાં સુધી હજુ છ ગુણઠાણું આવ્યું નથી, જ્યાં સુધી લોકસંજ્ઞા છૂટતી નથી ત્યાંસુધી. મેક્ષના માર્ગમાં આવેલે ન ગણાય. ભવરૂપી ભયંકર પર્વતને ઉલ્લંઘન કરવા માટે જે કંઈ પણ સમર્થ પદાર્થ હોય તે છતું. સર્વવિરતિસાધુપણાનું ગુણસ્થાનક પ્રાપ્ત કરનાર એવા લકત્તર સ્થિતિવાળા મુનિવરે જ છે, કે જેઓ લેકસંજ્ઞાથી સર્વથા દૂર છે. આવું સમજી જે આત્માઓ ચાતુર્માસની કહેલી વિધિ મુજબ આરાધના કરશે તેઓ આ ભવ પરભવ કલ્યાણ માંગલિકમાળા પહેરી મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે. અષ્ટાહૂનિકા વ્યાખ્યાન પ્રથમ દિવસ જામનગર (સૌરાષ્ટ્ર) વિક્રમ સં. ૧૯૯૨ પ્ર. ભાદ્રપદ વ. ૧૩ રવી अथ सामायिक प्रमुखशिक्षावतभृद्धिाननं षडष्टाहनिकपर्वाण्यासेव्यानीत्याहઅટાઈપનું જરૂર આરાધન કરવું જોઈએ. अष्टाहनिकाः पडेवोकाः, स्याद्वायभयदोत्तमः। तत्स्वरुपं समाकी, ह्यासेव्याः परमार्हतैः ॥ १॥ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજય લક્ષ્મસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકાર અર્થે અષ્ટાફ્રિકાના વ્યાખ્યાનને જણાવતાં ૨૪ સ્તંભમાં પ્રથમ બાવન અધિકાર કહ્યો છે. તેમાં પ અણુવ્રત, ૩ ગુણવ્રત Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ મહિમા દર્શાન • જણાવ્યા માદ ૪ શિક્ષાત્રતા જણાવી ગયા છે સામાયિક, દેશાવગાસિક, પૌષધ, અને અતિથિસવિભાગ. આ ચારે શિક્ષાવ્રતો આ આત્માને દોરવા માટે છે. આમાં સામાયિકમાં એ ઘડીને સાવદ્યત્યાગ. દેશાવગાસિકમાં ક્રુશ સામાયિક જેટલેા સાવદ્યત્યાગ કેળવ્યેા છે, અહીં ભાવિકો જેમ એ ઘડીથી પહેાર આદિમાં આવ્યા, તેમાંથી વળી આઠ પહાર રૂપ પૌષધમાં આવ્યા. અહેારાત્રથી વધારે આત્માને કેળવવા માટે અષ્ટાહ્નિકા પો છે. આઠ દિવસ લાગલાગત સાધુપણાને અભ્યાસ કેળવવા માટે ચાર શિક્ષાત્રતા રાખવામાં આવ્યા છે. શિક્ષાત્રતા ધારણ કરનારે અવશ્ય અઠ્ઠાઈની આરાધના કરવી જોઈ એ. કી જાતને નિયમ કરવાને હાય, તે ન સમજે, તે ઉલટા પ્રકારના નિયમ કરી બેસે, માટે નિયમ કરવાનુ જ્ઞાન જાણી લેવું જોઈએ. શિક્ષાવ્રતવાળાએ જરૂર અઠ્ઠાઇના પર્વ આરાધવા જોઈએ, સામાયિક આદિ કરનારાઓથી અઠ્ઠાઈની આરાધના તરફ દુર્લક્ષ કરાય નહીં. અઠ્ઠાઇની આરાધનામાં ઉત્સાહ આવવા જોઈએ. એક દિવસ કરેલી આરાધના કેટલેા લાભ આપે છે તે તમા જાણે છે, તે આઠ દિવસની સામટી આરાધનામાં કેટલા લાભ મળે ? કુળાચારે પણ આરાધના કયારે થાય ? અઠ્ઠાઈમાં રસ ન આવે તેવા સામાયિક આદિથી આરાધના કુળાચારે પણ કરે છે. આટલુંય કરવાનું કાને મલે છે ? કુળાચારે શરમથી, લાજથી રૂઢીથી. શરમ લાજ રૂઢીથી પણ જિનેશ્વરપ્રભુના શાસનની ક્રિયા કેાને મળે ? મેહનીય કની ૭૦ કાડાકેાડીની સ્થિતિમાંથી ૬૯ કાડાકાડીની સ્થિતિ ઉડાવી દીધી. હાય તેવાને દ્રવ્યથી પણ જિનેશ્વરપ્રભુના શાસનની ધર્મક્રિયા મળે છે, આગળ વધુ ઉડાવી ન હોય તા જુદી વાત છે, આવી રીતે પણ અહી ફાયદા છે. શાસ્ત્રકાર ધક્રિયાના નિષેધવાળા નથી, તમને પાછા હઠાવવાને મુદ્દો નથી. અઠ્ઠાઈ આરાધી ન શકે તેઓએ રસપૂર્ણાંક સામાયિક આદિ આરાધ્યા નથી, તે કહેવાનેા મુદ્દો છે. શિક્ષાવ્રત આરાધનારાએએ અઠ્ઠાઇની -આરાધના જરૂર કરવી જોઈએ, સામાયિકવાળાએ જરૂર અઠ્ઠાઇની “આરાધના કરવી’ એ નિયમ વિધિના છે પણ નિષેધને નથી. ** Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૫. અષ્ટાલિકા વ્યાખ્યાન અઠ્ઠાઈઓના કહેનાર કોણ? અઠ્ઠાઈઓ કેટલી અને તેણે કહી છે? અઠ્ઠાઈઓ છે કહી છે. કેણે કહી? અમુક તિથિએ અમુક જ ધર્મ આરાધન ફાયદો કરી શકે એ કોણ જાણી શકે? અમુક દવા અમુક ફાયદો કરશે એ વૈદ્ય ડોકટર જાણે છે, તેવી રીતે ધર્મકાળના સ્વભાવને જાણે એ મનુષ્ય અઠ્ઠાઈ કહેનારા હોય તે અઠ્ઠાઈ પર્વની આરાધના કરવા દરેક તૈયાર. થાય, આથી અત્ર ખુલાસે કરે છે કે સ્યાદ્વાદ અને અભયને દેનાર ઉત્તમ પુરુષેએ આ કહેલું છે. સ્યાદ્વાદનું રહસ્ય ચામોત્તમૈ–સ્યાદ્વાદ એટલે શું ? “જેની ને તેની હા" હા તેની ના એનું નામ સ્યાદ્વાદ નથી. એક દષ્ટિએ ન દેખતાં ચારે. બાજુ દષ્ટિથી દે. બાપ દીકરાને દીકરા તરીકે, સાસરે જમાઈ તરીકે મા પુત્ર તરીકે, સ્ત્રી પતિ તરીકે દેખે છે. છેકરામાં પતિપણાને ધર્મ, જમાઈપણનો ધર્મ, પુત્રપણને ધર્મ, આ બધું અપેક્ષાએ દેખીએ. છીએ. તેવી રીતે અપેક્ષાએ જોઈએ તે બધી વસ્તુ માલુમ પડે. અપેક્ષાએ કથન કરવું તેનું નામ સ્યાદ્વાદ.” આવા સ્યાદ્વાદની. નીતિએ કહેનારા રિલેકના નાથ તીર્થકર ભગવાન છે. એકí વાતે કરનારા નથી, અભયદાન દેવાવાળા સાધુ, ઉપાધ્યાય, આચાર્ય બધાએ છે. પણ તેઓમાં અભયદાનની ઉત્પત્તિ પહેલવહેલી કરનાર તીર્થકર ભગવાન છે. સ્વાર્થ બધાને વહાલે છે. જન્મથી માંડી મરણ સુધીની સાંસારિક દશા દેખીએ તે મારું, મારા કુટુંબનું કરું. આ જ ભાવના આ જગતમાં છે, કિંતુ મારું થાય કે ન થાય તેની મને દરકાર નથી, પણ આખા જગતના જીવનું હિત થવું જોઈએ. “મારું અને મારા આશ્રિતનું કરુ” આ દશા ઉડી જવી, અને “આખા જગતનું થવું જોઈએ?—આ દશા પ્રાપ્ત થવી-આવવી મુશ્કેલ છે. અરે ! આવી કલ્પના આવવી તે પણ મુશ્કેલ છે. તે પછી તેવી પ્રવૃત્તિ કયાં? પહેલવહેલી કલ્પના પહેલવહેલી પ્રવૃત્તિ આ મહાપુરુષે કરી છે, તેથી તેઓને તે અંગે જ તીર્થકર કહીએ છીએ. મારા તરફથી કેઈને અંશપણુજરાન પણ ડર ન થાય, તેવી નિર્ભય સ્થિતિ જન્મમરણના ઉપદ્રવથી પીડાઓથી બચે તેવું મારે કઈ પણ ભોગે કરવું. આવી. મનેદશાએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પર્વ મહિમા દર્શન તીથંકર ભગવાન છે. જો કોઇ પણ પ્રવૃત્તિ કરનાર થયા હોય તે ત્રિલેાકના નાથ તીર્થંકર ભગવાન, અપેક્ષામા કહેવામાં પ્રથમ નંબરે તેઓએ આ અઠ્ઠાઇઓ કહી છે. અઠ્ઠાઇની આરાધના દેવા પણ કરે છે દેવતાઓ અવિરતિ છે, વિષયેામાં રાચેલા માચેલા છે, તે પણ અસંખ્યાત કોડાકોડ જોજનથી નદીશ્વર દ્વીપે આવે છે, અને એચ્છવ મહેાત્સવથી અઠ્ઠાઈપની આરાધના કરે છે. આથી જ કહ્યું છે કે છએ અઠ્ઠાઇઓનું સ્વરૂપ સાવધાન થઈ ધ્યાન દઈને સાંભળવુ જોઈ એ. છએ અડ્ડાઇએ વાર વાર આરાધવી જોઇએ જાણવામાં બાહ્ય જગતના પદાર્થો તા પોતાની મેળે જણાય છે. કિન્તુ આત્મિક-ધાર્મિક પદાર્થો સ્વયં જાણવાનું બનતું નથી, કારણ કે તે જ્ઞાની મહાત્માના વચનથી જ જણાય છે, સાંભળીને એક કાને આવ્યું અને ખીજા કાને ગયુ તેમ કરવાનું નથી. સાંભળવાની જરૂર, જાણુવાની જરૂર, ફળમાં તે આદરવા પર આધાર છે. અજ્ઞાની દયાને પાત્ર છે, જાણ્યા પછી ન કરે તેા ઠપકાને પાત્ર. આંધળા ખાડામાં પડે તે બિચારા કહી ખીજા ઊભે! કરે, પણ દેખતે પડે તે જોતા નથી, આંધળે થઇ ચાલે છે.' આવી રીતે ખીજાએ એળ ભા આપે છે. તેવી રીતે જે જાણતા નથી તે ન કરે તે તે યાપાત્ર છે, પણ જાણતા છતાંયે ન કરે તે તે એળ ભાપાત્ર છે. દીવેા લઈને કૂવામાં પડ્યા' આ કહેવતમાં તત્ત્વ શું? હાથમાં દીવા ન હોય અને પડી જાય તે તે સ્ત્રાભાવિક ગણાય. જે જાણ્યું તેનું અરિહંત પ્રભુને માનનારાએ એ‘આસેવ્યું’ આરાધન કરવું જોઈએ, વારવાર પ્રવૃત્તિ હાય તેનું નામ આસેવન, એક વખત આરાધે, પ્રવૃત્તિ કરે તે તેનું નામ સેવન. દરેક અઠ્ઠાઈ એની આરાધના દર વર્ષે પ્રવૃત્તવી જોઈએ, આરાધના કરવી જોઈએ. છ અઠ્ઠાઈઓનુ` નિયતપણું અને અનિયતપણું 6 E नवरं अष्टाहूनिका षट् ताश्चेमा :- एका चैत्रमाससत्का, द्वितीया आषाढमासाद्धवा तृतीया पर्युषणावासरजा, चतुर्थी आश्विनमासजाता, પ૨મી જ્ઞાતિજમાસપ્રવ્રુતા, પટી જાનુનમાં સમન્ત્રન્થિની । અઠ્ઠાઈ એ છ છેઃ તે આ પ્રમાણે : ૧- ચૈત્રી ઓળાની, ર્ અષાઢ ચેમાસાની, ૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ અષ્ટલિંકા વ્યાખ્યાન પર્યુષણ પર્વના દિવસોની, ૪ આસો મહિનામાં એાળીની, ૫ કાર્તિક ચોમાસાની, ૬ ફાગણ ચેમાસાની. અહીં પ્રશ્ન થશે કે ત્રણ ચોમાસાની અઠ્ઠાઈ અને એક પર્યુષણની અઠ્ઠાઈ આ કુલ ચાર અઠ્ઠાઈઓ બાવીસ તીર્થંકરના શાસનમાં હતી નહીં, પ્રથમ અને ચરમ તીર્થંકર પ્રભુના શાસનમાં છ અઠ્ઠાઈઓ છે તેનું કારણ? બાવીસ તીર્થંકરના શાસનમાં ચોમાસાઓ અને સંવત્સરી નિયમિત નથી. પ્રશ્ન-બાવીસ તીર્થંકરના શાસનમાં આ ચાર અઠ્ઠાઈઓ નિયમિત નથી, તેવી રીતે આસો, ચૈત્રમાં પણ અનિયમિત હશે? ઉત્તર-ના, છ અઠ્ઠાઈઓમાં બે શાશ્વત્ છે. આથી તે બે બાવીસ તીર્થંકરના શાસનમાં નિયમિત છે. ઉત્તરાધ્યયન બહદુવૃત્તિમાં આ માટે જણાવ્યું છે કે – दो सासयजत्ताओ, तत्थेगा होइ चित्तमासंमि । अट्ठाइआइमहिमा, बीआ पुण अस्सिणे मासे' ॥१॥ બે શાશ્વયાત્રાઓ છે, તેમાં એક ચેત્ર માસમાં અને બીજી આસો માસમાં છે. આ બે શાશ્વતી અઠ્ઠાઈઓમાં દેવ યાત્રા કરે છે, દેવતાઓને અસંખ્યાત ક્રોડાકોડ જનથી આવવું પડે છે, તેમાં આઠે દિવસ જિનચૈત્યમાં મહોત્સવ કરી પ્રભુભક્તિ કરે છે. બે શાશ્વતી અઠ્ઠાઈઓ કેણ કયાં કરે છે? 'एआओ दोवि सासयजत्ताओ करेंति सव्वदेवावि। નંદિ વગર, નર જ નિયમુ ટાળશું છે ? આ બે શાશ્વતી જાત્રાઓ સર્વ દેવતાઓ, બેચરો, વિદ્યાધરે અને સામાન્ય મનુષ્ય કરે છે. અઠ્ઠાઈએ ક્યાં આરાધે છે? ચોમાસામાં નીકળી પડે? કૃષ્ણ સરખા અવિરતિએ ચોમાસામાં બહાર નીકળવાનું બંધ રાખ્યું, રાજદરબાર બંધ રાખ્યો. કુમારપાળ મહારાજા ચોમાસામાં લડવા નીકળતા નથી. આવી રીતે ચોમાસામાં આરાધના કરે છે. ગિરિરાજની ચેમાસામાં યાત્રા કેમ નહીં ? ચોમાસામાં બધા યાત્રા ન કરે, તે પણ મારે તે કરવી છે. ભાગ્યશાળીઓ, કેઈને તીર્થંકર ભગવાનની ભક્તિ અળખામણું નથી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ મહિમા દરન લાગી, પણ જયણાને અંગે ચેમિાસામાં જાત્રા બ`ધ કરી છે. ધસમજવા વાળા હાય તેનાથી એક પગથિયુ. ગિરરાજનું ચામાસામાં ચઢાય નહીં. જેને `િષ્ટપણું હોય તેને માટે વાત છે. સ ંઘે દીર્ઘદૃષ્ટિથી આ કરેલું છે. આવા નિર્ણય હાય તેનાથી ગિરિરાજનું એક પગથિયું પણ ચઢાય નહિ. આજે આ ટેકરી પર ક્યા તેા કાલે બીજી ટેકરી પર જશે, બીજી ટૂંક ખંધાવી તે ત્યાં ગયા, તેમ કરતાં ઉપર ચાલ્યા જશે. બિલકુલ વરસાદ ન હેાય તે ચામાસામાં વિહાર કરશે કે ? કલ્પ કનું નામ ? મર્યાદા કાં હાય ? એક પગથિયું ચઢાય તે પાંચ કેમ નહિ ? લીલેાતરીમાં ઠલ્લે જઈએ છીએ તે સડકે વિહાર કેમ ન કરવા ? લ્લે જવુ તેમાં દોષ છે, પ્રમાદથી જઇએ છીએ. ટાળવાની બુદ્ધિ રાખવી જોઇએ, નહી’ જવાને ચાલુ રિવાજ છે. જવાનું કયાં શાસ્ત્રમાં છે? દીર્ઘદૃષ્ટિથી ઠરાવ છે. કૃષ્ણાદિક ચામાસામાં દરબાર બંધ રાખતા હતા તે પૂરાવા છે. અઠ્ઠઈ નિયત અનિયમિતપણાના હેતુ વિદ્યાધરા, મનુષ્યેા આરાધના પાતપેાતાના સ્થાનકામાં કરે છે. ત્રણ ચામાસી અને આ બે શાશ્વતી યાત્રા બતાવી. પ્રથમ અને છેલ્લા તીથંકરના શાસનમાં થયુ`ષણાકલ્પનું નિયમિતપણુ હતું તેથી ચાતુર્માસિક કલ્પનું નિયમિતપણું, પણ આસા ચૈત્ર એ પ્રતિક્રમણ માટે નથી, કિન્તુ નવપદેશની આરાધના માટે છે. નવપદ એટલે આખું શાસન, નવપદમાં દેવગુરુધમ આ ત્રણેની આરાધના માટે નવ દિવસેા છે. કોઈ પણ કાળે કાઇ પણ જીવ નવપદ આરાધ્યા વગર મેલ્લે જતા નથી. ૨૨ તીથંકરના શાસનમાં મહાવિદેહમાં બધામાં નવપદની આરાધના કર્યા વગર છૂટકા નથી. તેથી નવપદની એળીના દિવસે નિયમિત છે. જેમ એ અઠ્ઠાઇએ તેમ ત્રણ ચામાસીએ એક પર્યુષણાની અઠ્ઠાઇ—આમ છ અઠ્ઠાઈએ તે એકે એક શાસનમાં રહેવાવાળી છે, પણ વ્યક્તિગત કોઈ વ્યક્તિને સંબધ નથી, જિનેશ્વરના જન્મ-દીક્ષા-કેવલ નિર્વાણુ ઇત્યાદિકમાં જે અઠ્ઠાઇની આરધના કરાય છે તે વ્યક્તિગત હાવાથી અશાશ્વતી છે. આ તે ગ્રંથની વાત કરી, પણ સૂત્રમાં છે ? ઉ. જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે— 'तत्थ णं वहवे भवणवइ वाणवंत रजे इसवेमाणिआदेवा तीहि ऊम्मासिएहिं पज्जेासवणाये अ अठ्ठाहिआओ महामहिमाओ करें ति નંદીશ્વરદ્વીપમાં રતિકાર પ°તા છે ત્યાં ઘણા ભવનપતિ, વ્યતી, Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અાલિકા વ્યાખ્યાન વૈમાનિક અને તિષી દે ત્રણ માસમાં અને પર્યુષણ માં–આમ ચારે અઠ્ઠાઈ વખતે ત્યાં આગળ આવે છે. અને અઠ્ઠાઈ મહોચ્છવ કરે છે. વૃદ્ધિમાસમાં પર્યુષણ ક્યાં કરવી? શ્રાવણ અગર ભાદરવા બે હોય, એટલે તેની વૃદ્ધિ હોય, ત્યારે પ્રથમ શ્રાવણ કે ભાદરવામાં જેઓ પર્યુષણ કરે છે, તેઓ એમ કહે છે કે ચોમાસાથી પ૦ દિવસે પયુંષણ કરવી જોઈએ. વાળ વધાર વિરૂધને વાળ સૂ૦ ૬ ૨૦ રાત્રિદિવસ સહિત એક માસ ગયે પયુંષણ કરવા જોઈએ. ઇતિહાસમાં વિકટોરિયા શબ્દ આવ્યું તે ગાડી માટે કે મહારાણી માટે ? તેમ “પયુંષણ શબ્દ રહેવા માટે, કે સંવછરી પડિકકમણ માટે? પહેલું સૂત્ર એ છે કે મહાવીર મહારાજા પડિકકમણું કરતા હતા એમ કબૂલ કરજે. તેને લાગુ કરવું હોય તે છેલ્લી હદ, પહેલી હદ એ નથી. અષાડ સુદમાં પર્યુષણ કરવા એટલે સાધુએ સ્થિરતા કરી રહેવું તે પયુંષણ. બીજો અર્થ સંવછરી પર્વ છેલે દહાડે આવે તેવી આઠ દિવસની આરાધના. તે પર્યુષણ શ્રમણ ભગવાને કહી તે “રહેવા લક્ષણ છે. તેની જોડે લખે છે કેવેળા મતે ! “gષ ૨૪ ૨૦ રાત્રિ દિવસ સહિત એક મહિના પછી તેનું કારણ? નમો vi urg મારા સારા હિમા વિસારું ના દિત્તા કુત્તા o' (પત્ર. ૬) ગૃહનાં ઘરો સાદડીયુક્ત કરેલાં હોય, ધળેલાં હોય, ઘાસ આદિથી ઢાંકેલાં હોય, છાણ આદિથી લીધેલાં હોય, વાડ આદિ કરેલાં હોય છે, પિતા માટે તૈયાર કરેલાં ઘરે હોય છે. આ હેતુ “રહેવામાં છે કે “સંવછરી પડિકમણામાં? હેતુ શેમાં? મહાવીર ભગવાન પરિકકમણું કરતા ન હતા, કેવલજ્ઞાની હતા, અહીં હેતુ ચાખે છે. અહીં “પયુંષણ” શબ્દ સ્થિરતા” માટે છે. સંવછરીમાં સૂત્ર લાગતું નથી. | મુખ્યતાએ અષાડ માસીએ સ્થિરતારૂપ પર્યુષણ કરવાની છે. ક્ષેત્ર ન મળે તે છેલ્લે ઝાડના મૂળમાં પર્યુષણ કરે. આ સ્થિરતાને કે સંવચ્છરી પડિક્કમણાને જણાવે છે ? હજારો સાધુના સમુદાયમાં પછી ક્ષેત્ર મળે તે પાંચમે, દસમે દિવસે પણ સ્થિરતા કરીલે. દેવતાએ પર્યુષણને અઠ્ઠાઈ મહેત્સવ ક્યારે કરે? તે અઠ્ઠાઈ મહોત્સવ સંવછરીને મહત્સવ છે. મુસલમાને અધિકને આગળ લાવે છે અધિકમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પર્વ મહિમા દર્શન બારને હિસાબ, અધિક નહીં ત્યાં તેર કયાંથી કરીશ? પ્ર. શ્રાવણમાં કે પ્ર. ભદરવામાં સંવરી કરનારને બીજા વર્ષે તેર માસ આવે. ભાદવે જ સંવછરી છે તે શ્રાવણમાં કયાંથી કરી ? સ્થિરતાલક્ષણ સંવછરી નિયમિત છે. સંવછરીની રાતે પડિકમણું કર્યા પછી ગૂને કર્યો તેની શરૂઆત ક્યા હિસાબે થાય? પ્રાયશ્ચિત્તની સંવછરી છે. પર્યુષણ મેળવીશ શી રીતે ? પ્રાયશ્ચિત્ત કરી, ગૂને-લડાઈ કરી પંદર દિવસમાં ન ખમાવે તે સૂત્રમાંડલી બંધ કરે, પછી ન ખમાવે તે ભોજન, તેમ પંદર પંદર દડાડે અનુક્રમે આલાપ બંધ કરે. આવી રીતે આચાર્ય પણ બંધ કરતા જાય, આમ પ્રાયશ્ચિત્તને કમ સ્થિરતા જોડે શી રીતે જેડીશ? સંવર્ચ્યુરી એ છે કે, સંવછરીએ ગૃના છેડે ન આવે તો મૂળ પ્રાયશ્ચિત્ત. જ્યારે અધિક મહિનો હોય ત્યારે ચોમાસાથી ૨૦ દિવસ અધિક ૧ મહિને પર્યુષણ કરવાની કહી છે. વિકટોરીઆ ગાદીએ બેઠી, તે જગ્યાએ “વિકટેરીઆ ગાડી ગાદીએ બેડી,” એ અર્થ કરે તેનું શું ? આપણે ૫૦ દિવસો માસીથી થાય, પણ પકડવાની તે ભાદરવા સુદ ૪. તિથિ વધી જાય તે બાવન ભલે થાય, તિથિઓ ફરી જતી નથી. પંદર તિથિઓનાં નામ છે, પણ ૧૬ મી તિથિનું નામ નથી, સંજ્ઞા અપેક્ષાએ ૧૭ ઉપર કે ઇ જતું નથી. ૧૫ દિવસે પખી પડીક્કમણું કરવા બેસીએ છીએ, ચઉદશની વાર જોઈએ છીએ. ચોમાસાને અંગે માસી ચઉદશની વાટ જેવી છે, તે ભાદરવાની વાટ જોવામાં અડચણ શી ? “૧૫ રાયદિયાણમાં બીજી કે ૧૬મી તિથિ વધતી નથી, તેથી “પંદરસ રાઈદિયાણું કહેવાય છે. પ્રશ્ન-દેવતા નંદીશ્વરદ્વિપમાં પર્યું પણ મહેચ્છવ કરે તે કયા પયુષણ ? ઉત્તર –રહેવા રૂપ સંવત્સરી નહિ, પણ વાર્ષિકપર્વ રૂપ સંવર્ચ્યુરી થયુષણ. નવપદજીની આરાધનામાં રંગેની આવશ્યકતા કેમ? ૮ રશ્ચિાઈનિ:આરાધના કયા જગ્યાએ કરવી ? ચત્ર આસોમાં શ્રીપાળ મયણાસુંદરી વગેરેએ જેમ સિદ્ધચક્રની આરાધના કરી, યંત્રમાં સફેદ રંગ નિર્વિકાર-સ્વાભાવિક છે, તેથી યંત્રની બધી જમીન સફેદ લઈ તેના નવ ભાગ પાડવા. તેમાં બીજા ચાર રંગ. ગોઠવવા જ પડશે, ચારે દિશાએ ભાગ ગોઠવે તે જ નવભાગ પડે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અષ્ટહ્નિકા વ્યાખ્યાન ૫૧ ઉપર લાલ, જમણે પડખે પીળા, નીચે લીલા, ડાબે પડખે કાળા, ચાર ખૂણાના ચાર ધેાળા, ચાર દિશાએ ચાર રંગ પૂરવા પડશે જ. ચાર રંગ વિદિશાએ કેમ ન ગેાઠવવા ? દનાદે લાલ, લીલા, પીળા કેમ ન કરવા ? પહેલી સ્થાપના પરમેષ્ઠીની છે તે ગુણીની છે. સ્થાપનાએ ચાર ભાગ પાડો, પછી ગુણની સ્થાપના છે માટે એ રંગ પ્રથમ કરવેા પડે છે. સિદ્ધ–આચાર્યની વચમાં દશ ન પદ છે. જમીન નિર્વિકાર કરવી. આ ફ્ગેા ખરેખરા નથી. અRsિતાર્દિકના લાલ-લીલેા રંગ નથી. નવ વિભાગ કરવા માટે, ભિન્નતા માલમ પડે તે માટે રંગની કલ્પના છે. ધ્યાનની સુગમતા માટે રંગે છે, વાસ્તવિક નથી. એ શરીરના રંગે છે, દેય રાતા એમ કહેત તા પાંચે રંગ જિનેશ્વરમાં આવી જાય. કહેવાનુ તત્ત્વ એ કે નવપદની એાળીમાં નવ પદની આરાધના ક્રમસર છે. યંત્રમાં એકી સાથે આરાધના. પ્રથમ દિવસે અરિહંત, બીજે દિવસે સિદ્ધ, અનુક્રમે અનુક્રમે આરાધન. યંત્રની આરાધનામાં અરિહંતનું ગણુણ્ ગા, પણ જન વખતે નવે પદની આરાધના છે. પદની જોડે યંત્રનુ' આરાધન છે. 'बाह्यतो यत्रस्वरूपं निर्धाय मनसा ललाटादिषु दशसु स्थानेषु यन्त्राकृति संस्थाप्य ध्यानं चिन्त्यं भावत : । બાહ્યથી યંત્રનું સ્વરૂપ મનમાં ચેાસ રાખીને લલાટ વગેરે સ્થાનકોએ એ જ યંત્રાના આકારને કલ્પવા, અને ભાવથી ધ્યાન કરવું, અમારિ પડહે. સામાન્યથી અધી અડ્ડાઈમાં અમારે પડહાની ઉદ્ઘાષણા કરવી કે કરાવવી જાઈએ. અમારિ પડામાં ના કહેવી ન હેાય તે ઢોંગ કરવા બેસે, પૈસા દઈને બચાવવા તે મહાપાપ !” એમ કહી દે. ‘એને ગુજ્જુ સીવી રાખવું છે.’ બમણાં ઢોર લાવશે”, આવું આવું બેલે. જે જીવને અભયદાન આપીએ છીએ તેનું અભયદાનનું ફળ લેવાનુ` છે. બચાવશે તે અઢારપાપસ્થાનક સેવશે તેનું શું ? તેરાપંથ સરખા મેલે છે કે અચાવવા પણ નહી', કારણ કે ખચાવશે તે તેના પાપનુ અનુમાદન લાગશે. મેઘકુમારને પહેલા ભવની સ્થિતિ કહી, સસલાને મચાવવા પગ ઊંચા રાખ્યા, સસલાએ સર્વવિરતિ લીધી નથી, તે હાથીને પાપ લાગ્યું ને ? નરકે જવા જોઇએ ને ? મેઘકુમાર કેમ થયે ન મા . Page #83 -------------------------------------------------------------------------- ________________ પ મહિમા દત પર એ લાભ, ખચાવ્યેા એ લાભ નહીં, એવાં કુવિકલ્પે કરે છે, જગલમાં ખીજા ઘણાને નથી માર્યા, તે બધાની ધ્યા થઈ, એક્લા સસલાની દયા કેમ કહી ? બચાવવારૂપે દયા છે, ન માયરૂપે બધાને નથી માર્યા, તેથી તો કસાઈ માટે દયાળુ ! કસાઈ હજારને મારશે ને અબજોને નહી મારે, તે તેને બચાવ્યા ગણે તે મોટો લાભ થશે ને ? જેએ જૈનશાસ્ત્ર, યુક્તિ, પરંપરા અને વસ્તુ ન જુએ તેની સાથે વાતમાં શું વળે ? પ્રભુ મહાવીરના સમયમાં, મહાશતકના વખતમાં અમારિ પડેહે રાજગૃહીમાં હતા. સૂત્રસિદ્ધ અમારિ પાડે છે, છતાં તેઓને માનવું નથી. વિસ્તારથી આડંબર સાથે જિનેશ્વરના ચૈત્યમાં અઠ્ઠાઇ મહોત્સવ કરવા જોઇએ. જીવાની ભાવયા હોય તેા આજ છે, કેાઈને કંઈ આપવું તે દ્રવ્યદયા-અનુકપા, યારે ધમનું કા ભાવયા, જિનેશ્વરના બિંબેની પ્રતિષ્ઠા પૂજા–મહાત્સવેા એ ભાવદયા છે, આ દયા મેાક્ષમાગે જોડનાર છે. અમારિ પહેા અઠ્ઠાઈ મહેાચ્છવ પારકાને, તમારે કંઈ નહી ને ? જરા વિચારો ! પર્યુષણનાં મૃત્યા @જુન-અન-પેપળ-મૂમિલનન-વલધાવન-ન્નીસેવના વ્હારવિના નિષેધ્યું તંત્ર આર્ષ સર્વત્રામપ્રિયસઁનં' સ્વય. પેાતે પણ ખાંડવું–દળવું--પીસવું–ખાવુ. નડિ–લુગડાં. ધાવા નહીં, મૈથુન સેવવું નહીં, તેમ બીજા પાસે કરાવવું પણ નહી આરાધના તેા દરેક અદ્ભાઇએમાં કરવી જોઈએ. વધારામાં પર્યુષણમાં કરવાનું શું? પર્યુષણ!અટ્ટાઇ તે આગળ જે પાંચ વસ્તુએ કહી તે દ્વારાએ વિશેષથી આરાધવાની છે. પ્રથમ બધે અમારિ પહેા વગડાવવેા. દ્વિતીય નૃત્ય સામિવાત્સલ્યે ખીજું સાધર્મિક વાત્સલ્ય ખારે મહિના નાંહ અને પર્યુષણમાં કેમ ? પર્યુ ષણમાં જરૂર કરવું જ જોઇએ. નિરારંભના દહાડામાં આરંભ કરવાનું કહેા છે, તેથી તે તત્ત્વ નથી લાગતુ. ભાગ્યશાળીઓ ! ભક્તિ ધી એની કરવી તેમાં તત્ત્વ છે. મ`ષણમાં દરેક ઉપવાસ આદ તપ કરે છે, જૈનાનું પ્રસિદ્ધ પ દુનિયામાં હાય તે। આ એક જ છે, દુનિયામાં છાયા શ્રાવકોના યુષણની છે. શ્રાવકની જ્ઞાનપંચમી મૌનએકાદશીને કોઈ જાણતું નથી. તૃતીય પક્વ લામળ' આરાધવા તરીકે ત્રીજી કૃત્ય માંડા Page #84 -------------------------------------------------------------------------- ________________ અષ્ટલિકા વ્યાખ્યાન માહે ખમાવવું જોઈએ. કેઈ પણ જીવ સાથે વૈર, વિધ, કંકાશ કર્યા હોય તે બધાને ખમાવવાં જોઈએ, કારણ કે તે તમને ભવાંતરે વૈર વિરોધ ન નડે. જુઓ ! કુટુંબના વિરોધેએ મહાવીર ભગવાન જેવાને પણ ભયંકર ઉપસર્ગ પરિષહ કર્યા. પ્રભુએ વાસુદેવના ભવમાં રાણીનું અપમાન કર્યું હતું, તે રાણુના જીવે મહા મહિનામાં શીતને દુસ્સહ ઉપસર્ગ કર્યો. વૈર– વિધ કષાય ઘરને બાકી રહેલે તેણે પણ આ દશા કરી. ખીલા ઠેકનાર નેકર તે ઘરનેને? પરભવને નોકરને? ખીલાના ઉપદ્ર, શીતને ઉપદ્રવ આ બધી ઘરની ઉઠેલી આગ છે. નાવડી ડબાડવા સિંહના જીવે પ્રયત્ન કર્યો. આ બધી પીડા ઘરની કે બહારની ? આગ બાળશે માટે આગ ઓલવતા રહો. ભાદરવા સુદિ ૪ એ ભવોભવની હેળીઓ ઓલવવાને દહાડે. દુનિયામાં હોળી સળગાવવાનો દહાડે, આપણે ઓલવવાને દહાડે. ખીલા ઘરની આગના છે, શીત ઉપસર્ગ એ ઘરની આગ છે, નાવડી ડૂબવવી તે બહારની આગ છે. માટે ભાદરવા સુદિ અને દહાડે હેળી એલવવાને દહાડે છે. એક દહાડે તે ઓલવવાને રાખે. બારે મહિના સળગે છે. માટે માંહોમાંહે સામસામા ખમાવી ઘો, જેથી વૈર વિધે આગળ ન ચાલે. નહીં ખમા તે ભવાંતરે પણ તે હેરાન કરશે, જેના વેર વિરોધ નહીં સર તે ભવાંતરે ધર્મમાં ડખલ કરશે. પ્રભુ મહાવીરને સહન કરવાથી લેકાવધિ થયું. ચતુર્થકમતા સારાર્થ” કર્મ તેડવા માટે થાકૃત્યમાં અદ્રમની તપશ્ચર્યા કહી. ચાહે તેવા અપ્રમત્તસાધુ હોય, આત્મકલ્યાણની બુદ્ધિએ રહેવાવાળે હય, તો પણ તેને સાંજ પડયા ૧૦૦ શ્વાસોશ્વાસ કાઉસ્સગનું પ્રાયશ્ચિત્ત હોય છે. તેમ અપ્રમત્તને એક પક્ષે એક ઉપવાસ, ચાર મહિને એક છકૂનું, સંવચ્છરીપર્વ અંગે અઠ્ઠમનું પ્રાયશ્રિત છે. આજનું ચારિત્ર કહેલી ઠંડી ઘેંસ-કાંજી જેવું છે. એવા ચારિત્રમાં પ્રાયશ્ચિત્તનો પત્તો શે? તપસ્યાથી દૂર ભાગે તે શુદ્ધિનું સ્થાન કયું? આ અપ્રમત્તદશાવાળાને પણ વાર્ષિક અઠ્ઠમનું તપ કરવું જ જોઈએ. ચોથા આરામાં દેવ સાથે રેકડું પડિકામણું હતું, અહીં ઉધાર છે. આપણું ચારિત્રનાં ઠેકાણાં ન હોવાથી અવશ્ય તપ કરવું જ જોઈએ. “ક રારિવારિકા - પાંચમું ચત્યપરિપાટી. તમામ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - પર્વ મહિમા દર્શન ચૈત્યને ચતુર્વિધ સંઘ સાથે આડંબરપૂર્વક જારવાં. પહેલાં અમારિ પડહાનું વર્ણન આગળ પૂ. આ૦ હીરસૂરિજીમના વર્ણનમાં વિસ્તારથી કહેવાશે. સાધમિક વાત્સલ્ય સાધર્મિક વાત્સલ્યમાં–તમામ સાધર્મિકનું અગર શક્તિ ન હોય તે કેટલાકનું પણ વાત્સલ્ય કરવું જોઈએ. બધા ભવમાં છોકરાં હૈયાં મળ્યાં છે, એનું મળવું તેમાં નવાઈની વાત નથી. નવાઈ તે ધમી. ભાઈ મળવા એમાં છે. આપણે ધર્મ પામ્યા, એ ધર્મ પામે, તે ધમભાઈ તરીકે મળવાના તે ઘણું મુશ્કેલ છે. 'सवैः सवैर्मिथः सर्वे सम्बन्धा लब्धपूर्विणः। साधर्मि कादिसम्बन्धःलब्धारस्तु मिताः क्वचित् ॥ સૂત્રકાર કહે છે કે કઈ પણ જીવની અપેક્ષાએ માતા પિતા, શત્રુ, મિત્ર, તરીકે સંબંધ અનંતી વખતે થયે છે, અનંત વખત આઘા મુહપત્તિ કર્યા? એવું બોલનારા માટે કહેવું કે તારી બાયડી મા કેટલી વખત થઈ છે? વધારે વખત બેમાં કયું બન્યું છે? મા વધારે વખત બની છે કે એઘા મુહપત્તિ વધારે બન્યા છે? જેણે અનંતી વખતે બીજા સંસર્ગમાં આ સંસારમાં રખડાવ્યા તેને તું ગણે છે અને જેણે અનંતી વખત દેવકનાં સુખ દેવડાવ્યાં. તેની તું ગણતરી ગણતો નથી. તારું કહેવું શું છે? એ સંબંધ અનંતી વખત મળ્યો જ નથી, એમને સાધમિકપણાને સંબંધ હજુ મળ્યું નથી. તે સંબંધ મેળવવાવાળા પ્રમાણોપેત મળ્યા છે, તે મળ્યો એટલે બસ, હર્ત ગુથાય, મહાપુણ્ય માટે, તે તેને લાયકની સાધર્મિકલાયકની સેવા મલી એ મહાભાગ્યને ઉદય. 'एगत्य सव्वधम्मा, साहम्मिअवच्छलं तु एगत्य । बुद्धितुलाए तुलिया, दोवि अतुल्लाइ भणिआई ॥१॥ એક બાજુ બધા ધર્મો, શીલ સંપૂર્ણ, તપરિયા, ભાવના સંપૂર્ણ એક બાજુ આ બધા સંપૂર્ણ હોય, પણ સાધર્મિક આદર વગરના. એક બાજુ ધનભાગ્ય કે આ જીવને ધર્મપ્રાપ્તિ થઈ છે, ને સાધર્મિકનો સમાગમ થયે છે. તે બેને વેગ થાય. એ બેને બુદ્ધિરૂપી ત્રાજવાથી તેલીએ તો સાધમિકનું ત્રાજવું જમીનથી ઊંચું થતું નથી. કારણ? Page #86 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિકા વ્યાખ્યાન ધર્મની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, તે અહીં જણાશે. કેઈ જીવ ધર્મમાં જોડાય તે આપણા આત્માને સંતોષ થાય શિક્ષણના રાગવાળા નાના બચ્ચાને સાકરીઆ ચણું આપી ખેંચે છે. બારીસ્ટરપણું-ન્યાયાધીશપણું શિક્ષણમાં છે. માટે આ પગથિયા ઉપર ઊંચે ચઢાવવા. અહીં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ગીતાર્થપણું સારું એ ખરું. પણ બધાની સીડી સાધર્મિકપણામાં છે. અહીં ભરતચકિ, કુમારપાળ, પુણીયા શ્રાવક વગેરેના દૃષ્ટાંત પિતાની મેળે સમજી લેવા. પરસ્પર બામણુથી ફાયદે પર્યુષણમાં ખામણાં કરવા જોઈએ, ચંડપ્રદ્યોતન રાજા, ચારધાડપાડુ, અધમવાસનાવાળે, એવા આક્ષેપવાળે છતાં, એને અંગે ઉદાયન રાજા વસ્તુને સાચા માલિક, જીતેલ, ન્યાયરસ્તા વાળો છતાં દુશ્મનને ખમાવે છે. કર્યું તે કર્મોદયથી, એમ ખમાવવું જોઈએ, માફી લેવી એ ફરજ નથી, આપવી એ ફરજ છે.” બેમાંથી એક ખમાવે બીજે ન ખમાવે તે પણ ખમાવનારનું “ તારા આરાધકપણું છે. આપણે આપણુ આત્માથી ખમાવવાનું ખામાવવાના પરિણામ થાય તે લાગેલાં કર્મને તોડી નાખે. “શ્વરવારી 2 પાંચમને દહાડે ચોથનો ગૂનો ન બેલાય. ફારગત થયા પછી દાવે ન કરાય, જૂનું ખાતું માંડી મળ્યું, ફારગતિની ફરીયાદી નહીં, માટે શાસ્ત્રકાર કહે છે કે ધર્માથી એ “૩ામનો મિત” સ્વયં શાંત થવું. કેટલીક વખત બીજાને શાંત થવાની ફરજ પડે છે. પ્રાચીન તીર્થો અંગે હિતશિક્ષા કૌસરબીનગરી અલહાબાદ નજીક છે. અત્યારે નવાં મંદિરે કરવાં છે. ને જૂનાં વિચ્છેદ થાય છે તેનું ભાન નથી. નવાં કરે તેનો વિરોધ નથી કરતો, જ્યાં તીર્થકરના પાંચ પાંચ દસ દસ કલ્યાણક છે, ત્યાં મહિમા દૂર થતું જાય છે, ફરસના પણ ઉડી ગઈ છે, કોસંબી ક્યાં છે, તે જાણતા પણ નહીં હોય. શ્રાવસ્તિ, મિથિલાનગરી આપણી જિંદગીમાં વિચ્છેદ થયાં છે, તીર્થના વિચ્છેદો થાય છે, ભાગલપુરમાંથી પ્રભુજીનાં પગલાં હતાં તે ઉઠાવી આવ્યા, ફરસનાનું સ્થાન પણ ન રહ્યું. હવે સ્થાપના તરીકે સ્થાપના પણ ન રહી. કોસંબીમાં શ્રી પદ્મપ્રભુના Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પર્વ મહિમા દર્શન કલ્યાણકે, સૂર્યચંદ્રનું આવવું, મૃગાવતીનું કેવલજ્ઞાનનું સ્થાન, મૂળ વિમાને ચંદ્રસૂર્યવંદન કરવા આવ્યા હતા. તે કલ્યાણક સ્થાને વિચ્છેદ ગયાં. ચંદનબાળા અને મૃગાવતીનું પરસ્પર ખમાવવું, સિદ્ધાચલની યાત્રાના મેળા વખતની વાત ધ્યાનમાં લેજે. મેળામાં મા દિકરી બાપ દીકરા પણ જુદા પડી જાય છે. અહીં ચંદનાએ સમયટાઈમ થયે, તે ઉગથી દેખ્યું, કે સૂર્ય આથમી ગયું છે, આ જાણું ઉપાશ્રયે આવી. મૃગાવતી સૂર્યના તેજના ભરોસે રહી, “આટલું બધું અજવાળું છે. જઉં છું.” વખત છે પણ બરાબર ટાઇમને ઉપયોગ ન રહ્યો, અજવાળાના ભરોસે રહી. ગુરૂણી અને ચેલી મેળામાં બને છે, તેની માફક જુદી પડી ગઈ હોવી જોઈએ. સૂર્ય જવાથી અંધકાર ફેલાઈ ગયે, અને રાત્રિ પડી ગઈ, આ જાણી ભય પામી અને ધ્રાસકે પડે, ત્યાંથી ઉપાશ્રયે આવી ઈરિયાવહી પડિકમિને ઉંઘતી ગુરૂ ચંદનબાળા જે પરિક્રમણું કરીને સૂઈ ગયાં છે. અહીં “સવારે પૂછશે ત્યારે વાત” એમ નહીં. ધર્મસ્થાન છે. પિતાને અપરાધ પિતાને જ જણાવવાને છે. મારો અપરાધ થયે, ચૂકી ગઈ, માફ કરે. ચંદનબાળા પણ કહે છે કે “કુલીન સ્ત્રીએ સાવચેતી રાખવી જોઈએ. જન્મની સાવચેતીની ટેવ કેમ ભૂલી?” મૃગાવતી કહે છે કે આવી ગફલત ફેર નહીં થાય. ખમાવવા માટે ચરણમાં પડી. ગુરૂણી મૂળમાં તો ઉંઘમાં હતી, ફેર ઝોકું આવ્યું તેથી મૌન છે, આથી શુદ્ધિ ન થઈ. ગુરૂ ખમે, માફ કરે ત્યારે શુદ્ધિ થાય. વારંવાર ખમાવ્યે જ જાય છે, મારું ધ્યાન ન રહ્યું, ભૂલી ગઈ આમ ખમાવતાં કેવલજ્ઞાન મેળવ્યું. એવામાં ચંદનબાળાને નિદ્રા આવી ગઈ છે. મૃગાવતીને તે ખમાવતાં કેવલજ્ઞાન થઈ ગયું છે. આ સમયમાં ત્યાં સર્પ આવે છે, સાધ્વી ચંદનાને હાથ નીચે છે, આથી હાથ ઊંચે કર્યો. એટલે ચંદના સાધ્વી જાગી અને પૂછ્યું, “કેમ ?” સાપ જાય છે માટે હાથ ખસેડે ? મૃગાવતીએ કેવલજ્ઞાનથી હું, ઊંચકીશ એટલે નહીં કરડે, એમ જાણ્યું હતું. પ્રવત્તિનીએ પૂછયું, “સાપ કયાં છે?” આ રહ્યો, આ જાય. મને નથી દેખાતે અને તને દેખાયે શી રીતે? Page #88 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિકા વ્યાખ્યાન પાલ જ્ઞાનથી. કયું ? એપ્રતિપાતિ. કેવલજ્ઞાન થયેલું માલુમ પડયું, કે તુરત જ ચંદના ગુરૂણી મૃગાવતી શિષ્યાને ખમાવવા લાગી. ખમાવતાં કેવલજ્ઞાન પામી. પરિણામે બન્નેનું આરાધકપણું થયું. કુંભકાર જેવો મિચ્છામિ દુક્કડ ન દેવો જોઈએ. કેઈ નાને શિષ્ય કુંભારના માટીનાં વાસણ કાંકરા મારી કાણ કરે છે. કુંભારે તેને રોક, મિથ્યા દુષ્કૃત આપતે જાય છે. પણ કાંકરા મારતે બંધ થતું નથી. કુંભારે કાંકરે લીધે ને આંગળીમાં કાંકરે પકડી કાનમાં મરડવા માંડે. ચેલે કહે છે કે “અરર ! પીડા થાય છે.” પેલો કુંભાર પણ મિચ્છામિ દુકકડું દીધે જાય છે. એમ કુંભાર અને ઉત્કંઠ ચેલા જે મિચ્છામિ દુક્કડું ન દે. અઠ્ઠમ તપ. હવે અઠ્ઠમતપનું કૃત્ય કહે છે. પર્યુષણમાં અઠ્ઠમ જરૂર કરવું જોઈએ. પાણીમાં એક ઉપવાસ, ચાતુર્માસમાં છઠ્ઠ. વાર્ષિક તપમાં અઠ્ઠમ કરો જોઈએ એમ જિનેશ્વરએ કહેલું છે. તે “રહેવા રૂપ,” “પર્યુષણના અર્થમાં નહિ. અઠ્ઠમ ન થાય, તે ત્રણ ઉપવાસ. નહીં તે છ આયંબિલ, નવ નીવી, બાર એકાસણાં, સેળ બેસણાં અગર છ હજાર સ્વાધ્યાય ધ્યાન, અગર ૬૦ નવકારવાળી. “જના સાડપિ તા: પૂત: ' આ રીતે પણ જેમ બને તેમ વહેલે તપ પૂરે કર જોઈએ. આ રીતે યણ તપ વાળી આપવાનું. ન કરે તે જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. તપનું ફળ. એક વરસ નારકીને જવ નરકનાં દુઃખ ભેળવીને અકામ નિર્જરાથી જે પાપકર્મ ખપાવે, તેટલાં કર્મ નવકારસીનું પચ્ચખાણ કરવાથી તૂટી જાય. પરિસીના પચ્ચખાણથી એક હજાર વરસનાં, સાઢ પરિસીએ દસ હજાર વર્ષનાં પાપ પુરિમુદ્રમાં એક લાખ વર્ષનાં, એકાસણાથી દસ લાખ, નવીથી ક્રોડ, એકલ ઠાણુથી દસક્રોડ વરસનું, એકલ દત્તિથી સે ઝાડ વરસનું, આયંબિલ કરવાથી હજાર ઝાડનું, ઉપવાસથી દસ હજાર કેડનું, છટ્ઠથી એક લાખ કેડનું અને દસ લાખ ઝાડ Page #89 -------------------------------------------------------------------------- ________________ . પર્વ મહિમા દર્શન વરસ જેટલું પાપ અઠ્ઠમથી ક્ષય જાય છે. તે પછી આગળ એક એક ઉપવાસની વૃદ્ધિએ દસ દસ ગુણ આંક ચઢાવ્ય જવા. અઠ્ઠમથી નાગકેતુએ આ ભવમાં જ ફળ મેળવ્યું છે, આલેયણ ચીજને સમજે. અહીં અઠ્ઠમ કહ્યો, ત્રણ ઉપવાસ કહ્યા. એક ઉપવાસ ઉપર બીજા ઉપવાસે અનુક્રમે ઉપવાસ દસ થયા, તેવી રીતે અઠ્ઠમથી સે ઉપવાસ થયા, સો ઉપવાસ જેટલું ફળ મળે. કર્મની નિર્જરાનું ફળ જૂદી જ ચીજ છે. આયણ એ જૂહું વિધાન છે. તેમાં દસ ગુણાંક કરાય નહીં. છઠુણ બે ઉપવાસ વગેરે તપ કાળજીથી શુદ્ધિ પૂર્વક કરવું જોઈએ. શલ્યસહિત તપ નિરર્થક થાય છે. તે પર લક્ષ્મણ સાથ્વીનું દટાન્ત. શલ્યવાળું તપ નિરર્થક જાય છે. આજથી એંશીમી ચોવીશી પહેલાં કેઈ રાજાને ઘણા છોકરા છે, કુંવરી એકે નથી. સેંકડો માનતા એક લમણા નામની પુત્રી જન્મી છે, તે ઉપર ઘણો સ્નેહ રહે છે. સ્વયંવરમંડપમાં જ વરેલી, પણ કોઈ પાપદયથી ચેરીમાં જ ભર્તાર મરી ગયે. આજે મૂછે ધરાવનાર નામર્દો બાયડીઓની ખોટી દલીલ કરે છે, બાયડીઓના કહ્યા વગર દલાલી કરે છે. ઉલટી બાયડી ના કહે છે, છતાં સુધારે પુનર્લગ્નની વાત કરે છે, તે સામા ઠરાવ કરે છે, તમને દુષ્ટબુદ્ધિ થઈ છે. રામતીને વચને દીધેલે ધણી હતો, ચેિરીમાં પણ વર આવ્યું નથી લમણે પતિના ઘરે પણ ગઈ નથી. છતાં અત્યંત પવિત્ર શીલને પાળનારી સતીઓમાં શિરમણિ ગણાય છે. સદાચારવાળી શ્રાવકને લાયક વ્રત પચ્ચખાણમાં જોડાએલી છે. જે ગર્ભ હત્યાઓ થાય છે, તે તે કરાવનારા તમે પુરૂ જ છે. છેલ્લા તીર્થંકરની દેશનાથી લક્ષ્મણએ દીક્ષા લીધી છે. તે એક વખત ચકલા ચકલીને સમાગમ જોઈ વિચારે છે, કે અરિહંતે કેમ આ આજ્ઞા ન આપી? તેઓ તે વેદ રહિત છે, માટે વેદીનું દુઃખ અવેદીને ખબર ન પડે. ક્ષણમાં વિચાર પલટયે, પશ્ચાત્તાપ થયે, આગળ સાંભળશે તે તમને એમ લાગશે કે ઉગ્ર તપથી પણ શુદ્ધ થતી નથી. મારે સતીપણાને અંગે વિચાર અહીં કરવાનું નથી, અરિહંતને અંગે કેવો જુલમ થયો. અરિહંતને આમાં એણે અજ્ઞાની બનાવી દીધા, સર્વસને અજ્ઞાની બનાવ્યા એનું શું ? લમણાસાધ્વીએ આ વિચાર્યું : “હું Page #90 -------------------------------------------------------------------------- ________________ અષ્ટફ્રિકા વ્યાખ્યાન આલોયણ કેવી રીતે લઉં? મારું મન આમ વિષયસુખમાં ગયું હતું તે શી રીતે જણાવવું ? સતીપણાની વિચારણા ચાલે છે, લજજા થઈ છે, એ ધ્યાને અંગે શલ્ય રહેશે તે શુદ્ધિ નહીં થાય. જરૂર આલોચના તે લેવી, લેવા જતાં ઓચિંતે કાંટો વાગે. અપશુકનથી. ભ પામી, પડવામાં શુકન આગળ ન કરવા, આલેચના લેવી છે. અને લાજ રાખવી છે. છાશ લેવી છે ને દોણી સંતાડવી છે તે કેમ બને? લમણા આર્યાએ પૂછયું કે “આવું ખરાબ ચિંતવન કરે તેને. પ્રાયશ્ચિત્ત શું ?” આવું બીજાના ન્હાને પ્રભુને પૂછ્યું. ૫૦ વરસ સુધી તીવ્ર તપશ્ચર્યા કરી ! બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ કરે અને પારણે નવી કરે, તેમ દસ વરસ લાગલગાટ તપસ્યા કરી. એકાંતરે ઉપવાસ બે વરસ, આયંબિલ, એકાસણું, નવી બે વરસ, લાગલગાટ મા ખમણ ૧૬ વર્ષ લગી. એકલાં આયંબિલ ૨૦ વર્ષ સુધી કર્યા. એમ લમણુએ ૫૦ વર્ષ સુધી ઘોર તપ કર્યું. દુષ્કર તપસ્યા કરી છતાં શુદ્ધિ ન થઈ, ઉલટી આર્તધ્યાનમાં મરી ગુલામ વગેરેના અસંખ્યાત ભામાં તીવ્રદુઃખ વેઠયાં. આવતી વીશીમાં પ્રથમ તીર્થકર પદ્મનાથ પ્રભુના સમયમાં તે મેશે જશે. ससल्लो जइवि कटुग्गं, घोर वीर तवं चरे । दिव्यं वाससहस्स तु, तओ त तस्स निष्फलं ॥ १ ॥ શલ્યવાળે મનુષ્ય ઉગ્ર ઘોર એવી મહા તપસ્યા દેવતાઈ હજાર વરસ સુધી કરે તો પણ તે નિષ્ફળ જાય છે. સંવછરી–આદિના પ્રતિકમણમાં આવતા કાઉસ્સગથી થતો લાભ. સંવછરી પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાઉસગ્ગ કરવું જોઈએ. દરેક લોગસ્સમાં ૨૫ શ્વાસે શ્વાસ આવે. અને એક નવકારના ૮ શ્વાસોશ્વાસ, “Tયામાં ૩ની પાદ એટલા શ્વાસે શ્વાસ થાય. તેમાં ૪૦ લેગસ્સ ઉપર એક નવકાર અધિક. ચૌમાસી પડિકમણમાં ૫૦૦, ૫ખીમાં ૩૦૦ શ્વાસોશ્વાસને કાઉ૦ થાય. એક શ્વાસશ્વાસ ભગવાનના ધ્યાનમાં જાય તો દેવતાનું આયુષ્ય કેટલું બંધાય?" ૨૪૫૪૦૮ પલ્યોપમથી કંઈક અધિક પ્રમાણે એક શ્વાસોશ્વાસમાં દેવ તાનું આયુષ્ય બંધાય, ૨૪૫૪૦૮-પલ્યોપમ, કંઈક ઓછા નવના ચાર Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬ પત્ર મહિમા દર્શાન ભાગ. સંપૂર્ણ નવકાર મન્ત્રમાં ૧૯૬૩૨૬૭ પત્યેાપમ પ્રણામ દેવતાનું આયુષ્ય ખંધાય. ૧ લેાગસના ૨૫ શ્વાસેાશ્વાસમાં દેવલાકમાં ૬૧૩પર૧૦ પાપમ જેટલું આયુષ્ય હોય તે દેવતાના સ્થાનકે ઉપજે. ચૈત્ય પરિપાટી પયુ ષણામાં ચૈત્ય પરિપાટી કરવી જોઈ એ. શ્રાવકોએ આ અંગે ચૈત્યપૂજા મહેાચ્છવ કરી શાસનનીં ઉન્નતિ કરવી જોઈ એ, વાસ્વામીજી દુષ્કાળમાં સંઘને પટ ઉપર સ્થાપના કરી સુકાળવાળી ભૂમિમાં લઈ ગયા. ત્યાં બૌદ્ધરાજાએ જિનેશ્વરના ચૈત્યમાં ફૂલ બંધ કર્યો' છે, પણ અવ્યાં, શ્રાવકોએ કહ્યું કે પર્યુષણમાં અમારાથી ફૂલપૂજા થતી નથી. જેથી વજાસ્વામીજી આકાશગામિની વિદ્યાથી માહેશ્વરી નગરીમાં પિતાના મિત્ર બાગવાન હતો, વાસ્વામીએ તેને ફૂલ તૈયાર કરવા કહ્યું, અને પેાતે હિમવંત પર્યંત પર ગયા, ત્યાં શ્રીદેવીએ દીધેલુ' મેટુ કમળ અને હુતાશનવનમાંથી બગવાન પાસેથી ૨૦ લાખ ફૂલે લઈ, જ ભક નામના દેવતાએ વિષુવેલા વિમાનમાં મહેાચ્છવપૂર્વક આવી, જૈનશાસનની ઉન્નતિ કરી, બૌદ્ધરાજાને પણ શ્રાવક બનાવ્યા. અઠ્ઠાઈમાં અમારિ પડહેા. સ અટ્ટાઇના અમારી પહેા કુમારપાળ, સ'પ્રતિરાજા માફ્ક કરવા જોઈ એ. આચાર્ય શ્રી હીરસૂરિજીના ઉપદેશથી છ મહિનાના અમાર પડહા વગાડયા છે, તે સક્ષેપથી કહીએ છીએ. કોઇક વખત રાજદરબારની અંદર પ્રધાન પાસેથી શ્રી હીરસૂરિજીની હકીકત સાંભળી અકબર બાદશાહે સ્વહસ્તાક્ષરના હુકમ મોકલીને -બહુમાનપૂર્ણાંક શ્રી હીરસૂરિજીને મેલાવ્યા. ઠેઠ ગધારથી વિહાર કરી સ. ૧૬૩૯ જેઠ વદ ૧૩ના દિવસે દીલ્હીમાં પ્રવેશ કર્યાં, શાહી સાથે મળ્યા. રાજાએ આદરપૂર્ણાંક આચાય ને સુખશાતા પૂછી, તેમણે એવે ધર્માંપદેશ આપ્યું કે તે બાદશાહે આગ્રાથી અજમેર સુધી એક એક ગાઉએ મિનારા ઊભા કરેલા, પેાતાની શિકારકળામાં બહાદુરી જણાવવા દરેક મિનારે સેંકડો હરણીઓનાં શીગડાં આરોપણ કર્યાં હતાં. પૂર્વ આવેા હિંસક હતેા, તેને ઉપદેશથી દયાબુદ્ધિવાળા કર્યો. બાદશાહ કહે છે કે તમને દર્શાનાર્થે દૂર દેશથી એલાવ્યા છતાં અમારૂં' તે કંઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ અષ્ઠાહ્નિકા વ્યાખ્યાન ૬૧ મ પણ તમે લેતા જ નથી, માટે અમારી પાસેથી આપને જે ચેાગ્ય લાગે તે લેવુ જોઈએ. મુસલમાન બાદશાહ છે. તેના સ` દેશ વિષે પર્યુ - ષણમાં અરિ પહેા વગડાવવા. અદિવાનેને છેડી મૂકવા જોઇએ. સ્વાર્થી છેડી પરમાની વાત સાંભળી, તેના શુષ્ણેાથી ચમત્કાર પામેલા અકબર બાદશાહને વિચાર થયેા, કે તેમાં સૂરિજીને મળવાનુ શું? તેમના અંતઃકરણમાં પરહિત કેટલું વસેલુ હાવું જોઈએ ? જગતનુ ડિંત વસેલું છે. દુનિયામાં પણ એવા વ્યવહાર કરે કે સપેતર મેકલે તે તેમાં વધારો કરી–ઉમેરીને મેાકલાય છે. અમારિના અમારા ચાર દિવસ વધારે. શ્રાવણ વિક્રે દસમથી માંડી ભાદરવા સુદ૬ સુધીના બાર દિવસ માટેના છ હુકમપત્રો સોંપી દીધા. એક ગુજરાત દેશનું, બીજી મારવાડ, મેવાડ, માલવાનું; ત્રીજું અજમેર દેશ, પાલનપુરથી માંડી જયપુર સુધીનું; ચેાથું યુ.પી. નું; પાંચમું પંજાબનું, અને ગુરૂ પાસે રાખવા માટે છઠ્ઠું સામાન્ય, તે પાંચે દેશના આડર જેમાં છે, તેથી તે સાધારણ. આવી રીતે તે દેશમાં પર્યુષણને અમારિ પડહે વાગેલેા છે, કેટલાક ગાઉના વિસ્તારવાળું ડામર નામનુ સરેાવર છે, ત્યાં જઈને સાધુ સમક્ષ પેાતાના હાથે અનેક દેશના લેાકેાએ ભેટ. કરેલા પંખીઓને છોડી દીધાં. દિખાનામાં બધા કેદીએની બેડીઓ તોડી નાખી તથા શ્રી હીરસૂરિજીને પાદશાહે જણાવ્યું કે ‘મહારાજ ! ઉપદેશ સાંભળવામાં નહીં આવે તે તૈયાર થયેલ ધ બગીચા સૂકાઈ જશે. માટે ધર્માં સંભળાવનાર મારે જોઈ એ, જ ખૂદ્ધીપપ્રજ્ઞપ્તિની ટીકા કરનાર, વરૂણદેવે વરદાન જેને દીધું છે તેવા ઉ॰ શાંતિચ ંદ્રજીને ત્યાં ઉપદેશ સંભળાવવા રાખ્યા. મૂળમાં દયારૂપ વેલડી વાવી હતી. કૃપારસ કોષ નામને નવા ગ્રંથ રચ્યા, તે બાદશાહને સ ંભળાવ્યા. તે ગ્રંથરૂપી જળથી દયાવેલડી સીંચાઈ. આવી રીતે યાવેલડી વૃદ્ધિ પામી, ! એક દહાડો એક શેઠે બાદશાહને એ મૈાતીનું લેટણું કર્યુ. ચામર વિજનારને બાદશાહે એ મેતી રક્ષણ કરવા આપ્યા. તેણે ઘેરે જઇને પેાતાની સ્ત્રીને આપ્યા. તેણે પણ ન્હાવાની ઉતાવળથી લુગડાને છેડે અન્ને મેાતી ખાંધ્યાં અને સ્નાન કરવા ગઈ. માદશાહે આપેલા છે, તેથી ગુપ્તસ્થાને મૂકી દીધાં. પેલી સ્ત્રી રાગથી મરી ગઈ. એક વખતે રાજાએ તે એ મેાતી પાછાં માગ્યાં. પેલે શું કરે? Page #93 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન “હે સ્વામી ! મારા ઘેરથી લાવુંપછી મુન્સફે આખા મકાનમાં મોતી બન્યાં, પણ ન મલ્યાં. ચિંતાથી દુઃખી થયેલે મુન્સફ દરબાર તરફ તેજ વગરને જતો હતે, મેગલાઈ રાજ્ય છે, “ચઢા દો શૂળી પર” રાજા પાસે નિસ્તેજ ચહેરે પાછા આવે છે. વચમાં જ પદયથી શાંતિચંદ્ર ઉપાધ્યાયજી મળ્યા. મુખની છાયાથી ઉદાસીનપણું માલુમ પડયું. “ખાનગી રાખવામાં ફાયદો નથી. કહેવા દે, ત્યારે ઉપાધ્યાયજીએ કહ્યું: “પાછો ઘેર જા, જેને આપ્યા છે તેની પાસે તું માગ.” ઘેર ગયે. શ્રદ્ધાળુ છે, ઘેર જાય છે, અત્યારે સ્ત્રી સ્નાન કરવા તૈયાર થયેલી છે, મેતી માગ્યાં, તેણે પણ વસ્ત્રને છેડે ખેલી બને મોતી આપી દીધાં. બાદશાહ પાસે આવ્યા, બાદશાહ આગળ મૂક્યાં અને ચામર વિંજવા લાગે. કાયાથી વિંજે છે પણ મન તે શાંતિચંદ્ર ઉપાધ્યાયજીની કળામાં છે. આશ્ચર્યમાં ડૂબે, સ્તબ્ધ બની જાય છે, બાદશાહે અત્યંત આગ્રડથી પૂછયું: “આજ કેમ આમ છે?' જે બનેલું તે કહ્યું. શાંતિચંદ્રજીની હકીકત કહી, ત્યારે બાદશાહે કહ્યું : “આમાં આશ્ચર્ય શું છે ! એ તે બીજે ખુદા છે.” હવે બીજી સવારે ધર્મ સંભળાવવા માટે સોનાના બાજોઠ પર ઉપાધ્યાયજી બેઠા છે, રાજાએ નમસ્કાર કરી વિનંતી કરી, “મને કંઈ આશ્ચર્ય દેખાડે.” તમારે કાલે ગુલાબ બાગમાં આવવું.” સવારે બાદશાહ ત્યાં ગયે. શાંતિચંદ્રજી પણ ત્યાં આવ્યા. અને ધર્મ સંબંધી વાત કરે છે, તેટલામાં અકસમાત બાદશાહી નોબત વાગવા લાગી, બાદશાહ આશ્ચર્ય પામે. નોકરેને પૂછયું: “મારી આજ્ઞા વગર ૧૨ ગાઉમાં નોબત વાગી શકે નહિ, તપાસ !” તપાસનારા તપાસ કરી કહેવા લાગ્યા: “હે સાધિપ ! તમારા પિતા હુમાયુ મેટા લશ્કરની સાથે તમને મળવા આવે છે.” કહેતાંની સાથે અકબરને આલિંગન આપીને હુમાયુ ઊભે રહ્યો. અકબર બાદશાહના લશ્કરીઓને મેવા મીઠાઇની ભરેલી ચાંદીના થાળ આપી. બાદશાહને સિંહાસન આપ્યું. અને આ તે હુમાયુ તે ગયે. બાદશાહ વિચારે છે, “ઇંદ્રજાળ નથી. મને અને નેકરને આપેલ મેવા મીઠાઈ એમને એમ છે. માટે શાંતિચંદ્રજીએ જ ચમત્કાર કર્યો છે, પછી નમસ્કાર કરી ગુરુતિ કરી. એક વખત અટકદેશના રાજાને જીતવા સૈન્ય લઈ દીલ્હીથી Page #94 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિકા વ્યાખ્યાન નિકળ્યા. તે વખતે એક દિવસમાં બત્રીસ ગાઉ દૂર પડાવ કર્યો. બાદશાહે સાથે આવનારની નામાવલી મંગાવીને તપાસી, તેમાં વાચક શાંતિચંદ્રજીનું નામ સાંભળી વિચાર્યું, “જુલમ થયે. વાહન જેડા વગરના એમને તે મોટી અડચણ થઈ હશે. તેમને બેલાવવા માટે ખુદ પિતાના સેવકને જ મોકલ્યા. “તમેને બાદશાહ યાદ કરે છે. માટે પધારે.” તે વખતે શાંતિચંદ્રજીને પગે સોજા આવેલા છે, કાચલીમાં ફાસુક પાણીથી લુગડાને છેડો ભીજાવી છાતી પર મૂકેલ છે, બે શિષ્ય વૈશ્યાવચ્ચ કરી રહ્યા છે, આ દશા જોઈ સેવકો પાછા ગયા. રાજાને જણાવ્યું. બાદશાહે પાલખી મોકલી ત્યારે ઉપાધ્યાયજીએ એક લાકડાની વળી મંગાવીને તે ઉપર બેઠા, બે ચેલા પાલખી ખભા ઉપર લઈ ચાલ્યા, શાહે તેને આમ આવતાં જોઈ વિચાર્યું : અહો! ગુરુવચનના કેવા ભક્ત છે! ધન્ય છે! ભાગ્યશાલી છે. મારી પાસેથી એમને શું મળવાનું છે? અહે ક્ષમાશાલી ! સામે બાદશાહ પિતે આવ્યા. ચરણકમલને આંખથી ફરસ્યા અને કહ્યું કે હે સ્વામી ! આજથી મારા માટે તમારે લાંબું પ્રયાણ ન કરવું, ધીમે ધીમે પાછળ જરૂર પધારો.” બાદશાહે રાજધાનને ઘેરો ઘાલ્યાને બાર વરસ થયા પણ કિલ્લો હાથ આવતું નથી. પ્લે બાદશાહને કહે છે, મુસલમાનોને દયા ખટકે છે. તેઓએ વરાળ કાઢીઃ “તમે લુચ્ચા કાફરની સબત કરો છો તેથી કિલ્લે તાબે થવાનું નથી.” તે વાત બાદશાહે ઉપાધ્યાયજીને કહી. શાંતિચંદ્રજીએ કહ્યું કે “જે દિવસે કિલ્લે લેવા ઈચ્છા થાય તે દિવસે કહેજે, એક પણ સિપાઈ જોડે ન જોઈએ. આપણે બેએ જ માત્ર જવું. શત્રના મલકમાં બાર વરસના ઘેરામાં એકલા રાજાને જવું, ભરેસે ? શાન્તિચંદ્રજીના કહેવાથી નગરની અંદર કે બહાર કેઈએ કેઈને મારે નહીં, હિંસાને ટ્વેિધ કર્યો. પ્રભાતે બને કિલ્લા પાસે આવ્યા, બધા કહેવા લાગ્યા કે લુચ્ચે શાંતિચંદ્ર શત્રુના હાથમાં અકબરને આપી દેશે આવી. ટીકા કરી રહ્યા છે. વાચક શાન્તિચન્દ્રજીએ એક ફૂંકથી આખી ખાઈ પૂરી દીધી, બીજી ફેંકે શત્રુનું સૈન્ય તંભિત કર્યું. ત્રીજી ફેંકે નગરના દરવાજા ઉઘાડી અકબરે આશ્ચર્યપૂર્વક પિતાની આણ પ્રર્વતાવી, Page #95 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન. - હવે અકબરે કહે છેઃ હે પૂજ્ય! મારી ઉપર મહેરબાની કરી કંઈ હુકમ કરે !” જે જીજયાવેરો હિંદુને ભરવાનું હતું, તેમાં ૧૪ કરોડની જેની આવક હતી તે વાચકે બંધ કરાવી. અકબર ચકલાની ૧ શેર જીભ રેજ ખાય છે તે બંધ કરાવી, શત્રુંજયને સેને કર હતું તે છેડાવ્ય. આપણે યાત્રા મફત નથી કરતા, મુડકું દઈએ છીએ. જે લેકે જાત્રા કરે તે બે રૂપિયા પણ ભરી ન જાય, તે આણંદજી કલ્યાણની પેઢીને દેવાદાર છે. તીર્થનું ખર્ચ કયાંથી ચાલે છે, તેમાં હું આપું, આવું વિચારતા નથી. “લાણું લે, લાગે ન ભરે તે રાંડરાંડ” તેમ લાભ લે ને ફરજ ન બજાવે તે રાંડીડ. તીર્થને અંગે વહીવટ કરતાં નોકર ચાકરમાં ખરચ થતાં હશે તેને લાભ લે, અને લાગે નથી દે. રાંડરાંડ પણ છોકરા માટે ખર્ચે છે. આ માટે વિચાર સરખો પણ કેટલા ગામવાળાએ કર્યો નથી, ૬૦ હજારના ૪૦ કરી આવવા હતા ને? જે રજવાડામાં સિદ્ધાચળ નથી, તે રજવાડા નિભાવ કરે છે કે નહિ? તમારે આકલા વરસ યાત્રા બ ધ રહી તે જમાવટ હજુ થઈ નથી દુષ્કાળના મરકીના વરસમાં હતી, તે જમાવટ અત્યારે નથી. બે વરસ વધારે બંધ કહ્યું હેત તો શું થાત? સરવાઈ કરવામાં ભૂલ્યા છે. આપણામાં આળસથી સરવાઈ ન થઈ જે સિદ્ધાચળ અંગે એક સોને લે ત્યારે યાત્રા ચઢવા દેતા, તે કર છેડા. છ મહીનાનો અમારિ પડદે પ્રવર્તાવ્યો, મૂળ અધિકાર છ મહિનાને અમારિ પહો વજડાવ્ય તે છે બાદશાહનો જન્મ મહિને, સંવે રવિવાર, ૧૨ દિવસ પયુંષણના સંક્રાન્તિ તિથિઓ, નવરેજને મહિને, સર્વે ઇદ મીહીરના દિવસે, તેમ છ મહિનાના અમારિ ઝુકમો ગુરૂ પાસે લાવી ભેટ કર્યા. ધર્મની વૃદ્ધિ માટે અનેક પ્રકારની શાસનની ઉન્નતિ પર્યુષણની અડ્રાઈવખતે પૂર્વે કહેલા પ્રકારે પ્રમાણે હે શ્રાવક, તમારે કરવી જોઈએ. જે સભાગ્યલક્ષ્મીની ઈચ્છા હોય તે પર્યુષણના કર્તવ્ય કરવામાં તત્પર રહેશે. Page #96 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહુનિકા વ્યાખ્યાન-૨ જામનગર પ્ર. ભાદ્રપદ. વ. ૧૪ એમ. તિીય દિવસ છે संघार्चादिसुकृत्यानि प्रतिवर्ष विवेकिना । यथाविधि विधेयानि एकादशमितानि वै ॥ १॥ શાસ્ત્રકારે મહારાજા શ્રી વિજય લક્ષ્મી સૂરીશ્વરજી મહારાજે ભવ્યપ્રાણીઓના ઉપકાર માટે ધર્મોપદેશ કરતાં થકાં પ્રથમ બારવ્રતનું સ્વરૂપ જણાવ્યું. તેમાં ચારે શિક્ષાત્રત ધારણ કરનારાઓએ આ પર્વની આરાધના બરાબર કરવી જોઈએ તે જણાવ્યું. વાર્ષિક પર્વ માટે હિતશિક્ષા જેમ છ અઠ્ઠાઈ આરાધનીય જણાવી છે, તેમ પ પણ આરાધવા જોઈએ. પર્વોમાં કયાં કાર્યો કરવાં કે જેથી આરાધના થઈ ગણાય ? પર્વ છે, પર્વ છે એ જાપ કરવાથી પર્વની આરાધના થતી નથી. તે માટે અમુક ધર્મકાર્યો કરવાનાં છે. જેઓ છ અઠ્ઠાઈના પર્વે આરાધે છે તે આરાધન કરનારાઓએ જેમ એળીનું અને પર્યુષણનું કાર્ય કરી બતાવ્યું, તેમ વાર્ષિક પર્વનાં કાર્યો પણ ધર્મોએ કરવાં જોઈએ. સંવત્સરી પર્વ એટલે વાર્ષિક પર્વ. તે દિવસે પડિઝકમણું કરી આવ્યા તેથી વાર્ષિક કાર્ય પુરૂં થયું છે એમ ન જાણવું. પાઘડી ને બેતાણ-પાલવમાં ફરક કેટલે ? આગળ પાછળ પલ્લે હોય તો પાઘડી, ને બતાવ્યું ન હોય તો? બેતાણ પર એકલે છૂટો પલ્લે ન નંખાય. પાઘડી સાથે જોડાએલે પલ્લે શોભે, તાણ વગર એકલે પલ્લે ન શોભે, જેડે પાઘડીનું બેતાણું જોઈએ. પણ સંવછરી પડિકામણું કરવા સાથે બીજાં કાર્યો પણ કરવાં જોઈએ. કાર્યો કેટલાં ને કયાં કયા તે તે જણાવો! સંઘપૂજા વગેરે અગિયાર કૃત્યે કયારે કરવાં? જીવન એ કાર્ય નથી, જીવન અને કાર્ય જુદાં જુદાં છે. આ વિષય શ્રાદ્ધવિધિમાં છે. તીર્થોદ્વાર અને તીર્થયાત્રાદિ જણાવ્યા તે જુદા છે. દરેક વર્ષે કરવાનાં કાર્યો, એ આપણી પાસે ખાતાં છે. તે ખાતાઓમાં ક્રિયા રૂપી રકમ પડી કે નહિ? દરેક વર્ષે સંઘપૂજા વગેરે શુભ કાર્યો કરવાં જોઈએ. યથાવિધિ ધમકા એ તે ભવરગી માટે રસાયણ છે સજજને સજજનતા બતાવે, સાધુઓ સાધુતા બતાવે. સૂર્ય Page #97 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન અજવાળું કર્યા છતાં દેખે કેણ ? આંખ ઉઘાડી રાખે છે. ધર્મિષ્ઠોએ ધર્મ બતાવ્ય, છતાં આદરે કણ? વિવેકરૂપી આંખ હેય તે શાસ્ત્રકારે કહેલે ધર્મ આદરે. સંઘપૂજા વગેરે કાર્ય કરવા કબુલ થાય. યથાવિધિ ધર્મનાં કાર્યો એ તે ભવરગી માટે રસાયણ છે. ભયંકર રે રસાયણ વગર જતા નથી, તો પછી કર્મને અનાદિકાળને ભય કર રેગ ધર્મ રસાયણ વગર કેવી રીતે જાય ? ન જાય. જેમ રસાયણ ભયંકર રોગ મટાડે છે, તેમ ધર્મ રસાયણ કર્મને અનાદિકાળને ભયંકર રોગ મટાડનાર અપૂર્વ રસાયણ છે. ભયંકર રેગવાળે ચરાથી ડરે નડિ. રસાયણ લેવું ને ચરી પાળવી જોઈએ. યથાવિધિ કરવું તે ચરી છે. જેમ દરિદ્રના મનોરથ ફળે નહિ, તેમ ધર્મ ધન વિનાના મનોરથ ફળે નહીં. વિવેકીએએ જણાવેલ વિધિ પર આદર કરવો. સંઘપૂજા વગેરે અગીઆર કાર્યો વિવેકીઓએ દરેક વર્ષે કરવાં જોઈએ, વર્ષ ચાલે તેટલી ડાયરીએ રાખે છે તેમાં અગીઆર પાનાં વધુ રાખે. તેમાં કઈ રકમ આ અગીઆર કાર્યોના ખાતામાં જમે પડી છે, તે વર્ષને સરવાળે જાઓ. કઈ પ્રશ્ન કરે કે અગીઆર સુકૃમાં સંઘજા કહી છે. બીજાં કર્યો કહ્યાં નથી. ભાગ્યશાળી ! પૂર્વ સૂરિએ કહેલી ગધામાં અગીઆર કૃત્યે જણાવ્યાં છે. આ અમારી કલ્પનાથી અગીબાર કર્યો નથી કહેતા. पइत्ररिसं संघचण साहम्मिअभत्ति तहय जत्ततिगं। जिणगिहिण्हवणं जिणधगवुड्ड महपूध धम्मजागरिआ॥ सुअपूआ उज्जवणं तहेव तित्थस्स पभावणा सेाहि । (श्राद्ध वि. प्र. ૨૬૨) અગીઆર કૃત્ય સામાન્ય નામથી બતાવી, પછી વિસ્તારથી જણાવાશે, દરેક વર્ષે ૧૧ કાર્યો કરવાનાં છે. (૧) સંઘનું પૂજન. વારંવાર સંઘનું પૂજન સાંભળી શંકા થાય કે, દેવગુરુનું પૂજન વ્યાજબી પણ સંઘનું પૂજન કયાંથી કાઢયું ? ના તાળ” “ના નિદ્રા'થી દેવપૂજન હોય • માયરિયા વગેરેથી ગુરુપૂજન હોય પણ આ સંઘનું પૂજન કયાંથી કાણું ? કા તિચર એ પદજૈનેમાં અજાણ્યું નથી. તે પછી સંઘની પૂજા ક્યાંથી લાવ્યા? આ સવાલ કયાંથી થાય છે? તીર્થમાં ચતુર્વિધ સંઘ આવી ગયે. દેવપૂજા, ગુરુપૂજા તથા સંઘની પૂજામાં ફરક છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિકા વ્યાખ્યાન દેવની પૂજામાં દેવને રાગ ઉત્પન્ન ન થાય, કારણકે તેમાં વીતરાગપણું છે. રાગ વિનાના હોવાથી તેમને કર્મબંધ નહિ થવાનો. ગુરુને સરાગપાનું હોવાથી કમબંધ થાય. સમવસરણમાં એક જન સુધી નકામા કાંકરા, ઘાસ કે લાકડું હોય તે બધું વાયરાથી ઘસડાઈ દર જાય, સમવસરણ માટે કહે વાયુની વિરાધનામાં શી બાકી રહી ? એવો વાયરો વાય છે, કે ઘાસ, કાંકરે ટકે નહીં, એવી જ રીતે એક જોજનના ભાગમાં વરસાદ પડે છે. અપૂકાયના એક બિન્દુમાં અસંખ્યાત છવ છે, તો આખા જોજનમાં કેટલા જીવ હોય? કેવળ તીર્થકરે માટે કરેલું સમવસરણ છે, તેમાં તીર્થકરે કેમ બેસે ? દેવતાની એ કરણી છે. તીર્થકર તેમાં બેસે શું કરવા? વિરાધનાથી તૈયાર થએલા સમવસરણમાં બેસે, આ તેમની રીતિ ગણાય? દેવતાએ જે કર્યું તે પર બેસવાથી સહી થઈ ગઈ, નહિતર તીર્થકરે બેસવું ન હતું ? તીર્થકર વીતરાગ હોવાથી તેમને નિમિત્તે થએલી સ્વરૂપહિંસા હોય તો તેમને કર્મબંધંન નડિ. ગુરુ માટે મકાન કર્યું હોય તે ગુથી ન રહેવાય, કારણ કે તેઓ સરગી છે. (૨) શ્રાવક શ્રાવિકાની ભક્તિ. શ્રાવક શ્રાવિકા સંઘ તરીકે પૂજ્ય છે, છતાં દેવગુરુ માફક શ્રાવક શ્રાવિકાની પૂજા ન થાય, કારણ કે તેમાં ફરક છે. જગતમાં રિવાજને અંગે કેટલીક વખત કાર્યો થાય છે, અંદર ઉલ્લાસ થત નથી. શ્રીમંતે કેટલીકવાર જમણુ કરી દે છે, બાકી ભક્તિ નહિ. તેવું સંઘપૂજાના કાર્યમાં ન થાય, આ માટે સાધર્મિક વાત્સલ્ય-ભક્તિ કહી છે. તમારે ધર્મની પ્રાપ્તિ હજુ કરવી છે આ માટે એક જ રસ્તો છે. ધર્મીઓની ભક્તિ-રાગ-બહુમાન અને હિતબુદ્ધિ-આ તમને ધર્મ પમાડનાર છે. દેવગુરુને માને તે પણ ધર્મને અંગે માનો છે. આપણે મેક્ષમાર્ગના મુસાફર છીએ. સંઘ નીકળે-ત્યારથી આખાય માર્ગમાં સંઘ તરીકે ગણાય છે. અવિરતિ સમ્યગદષ્ટિ થયે, ત્યારથી મોક્ષનો યાત્રિક થયો છે. દેવ મેલે પહોંચી ગયા. ગુરુ વચમાં છે, દેશવિરતિ શ્રાવક મેક્ષ તરફ પ્રયાણ કરે, સમ્યક્ત્વીઓ પ્રયાણની ઈચછાવાળા છે, માટે સાધર્મિકની ભક્તિ કહી છે. સાધર્મિક ભક્તિ કરવાથી ભવિષ્યના ગુણે પ્રાપ્ત કરવાને રસ્તે નકકી થયે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દશઃ (૩) ચાગિક (૪) સ્નાત્ર પૂજા કયા ગુણે મેળવવા તે નકકી કરવાનું સ્થાન તીર્થયાત્રામાં છે. યાત્રાઓ ત્રણ કહી છે. કેટલીક વખત રૂઢિમાં હોવાથી યાત્રા કરવા જાય છે. સેંકડો હજાર રૂપીઆ જાત્રામાં ખરચે છે, અને પોતાના ગામના દેરાની દરકાર નથી કરતા. માટે જિનેશ્વરના ચૈત્યમાં સ્નાત્રપૂજાઓ. થવી જોઈએ. આથી “નિurfજદિ ઇવ' ચોથું કાર્ય કર્યું. (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ : “’ જિનેશ્વર મહારાજનું ધન વધારવું. સસરા છોકરાની વહુને વહુ કહે છે, આથી તેને તેની સાથે પરણેલી ગણવી? દેવદ્રવ્યને જિનદ્રવ્ય કહેવાથી જિનેશ્વરનું દ્રવ્ય.આ સંબંધ વિકલ્પ કલ્પી સમજી વહુ કહેવા જે અર્થ કહે છે, દુનિયાદારીના શબ્દોમાં “દષ્ટિ રાખવી પડે છે, તે પછી અહીં દ્રષ્ટિ કેમ મીંચાઈ જાય છે? જગતનું ધન વ્યવહારમાં માલિકીનું ગણાય છે, અહીં જિનેશ્વરની માલિકીનું દ્રવ્ય નથી. પછી દેવદ્રવ્યને જિનદ્રવ્ય શાથી કહેવાય? જિનેશ્વરની ભક્તિમાં ઉપયોગ આવે છે તે માટે નિયત થયેલું દ્રવ્ય તે દેવદ્રવ્ય. દેવદ્રવ્યના લુંટારૂ પ્રત્યે હિતશિક્ષા. દેવદ્રવ્ય ખાનારે ભક્તિ લુંટાવી. જિનેશ્વર મહારાજની ભક્તિ લુંટાવવાનું કાર્ય દેવદ્રવ્ય લુંટાવનાર કરે છે. દેવદ્રવ્યને ઉપયોગ કરવો જોઈએ મંદિરોમાં. ઓચ્છવ મહેચ્છવ તે બધું ઉપગમાં છે કે નહિ ? છે. દેવદ્રવ્ય અનુપયેગી છે જ નડિ. દેવદ્રવ્ય ભક્તિ માટે પુરેપુરૂં ઉપયોગી છે. લોકોપયોગી-સમાજઉપયેગી બોલવાવાળા તેની બૂમો પાડવાવાળાઓ એ સિાના રામ જેટલેય પૈસો ધરાવે છે કે નહિ ? કે દરિદ્રશેખરે છે? જે દેવદ્રવ્ય તરફ હાથ લંબાવનારા છે તે જ તમારી સંસ્થા તરફ હાથ લંબાવે છે. કેળવાએલા કેળવણીની કદર કરતા નથી અને બીન કેળવાએલાને કહેવા આવે છે, જે જે વકીલે, બેરિસ્ટરે, સોલિસિટર થયા, તેઓ શું કરે છે? તેઓને તો એક કાંકરીએ બે પંખી મારવા છે; દેવદ્રવ્ય ખસેડી ધમીઓને ધર્મ કરતા બંધ કરવા છે; તમારા ધાર્મિક ખર્ચને સકેચ કરી કેળવણમાં આપ, અશિક્ષિતેના નાણાંએ સંસ્થા ચલાવવી છે. અને કેળવાએલાએ પોતે કંઈ આપવું નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિકા વ્યાખ્યાન આ તે કેવળ બ્રાહ્મણના આશીર્વાદ જેવું છે. મનસુખભાઈ કહેતા હતા કે એક બ્રાહ્મણને મણ લેટ સંક્રાંતિમાં મળે છે, તેને એક બ્રાહ્મણે જંગલમાંથી આવી આશીર્વાદ આપે. પેલે શેર લેટ તે બ્રાહ્મણને આપતું નથી. કહો! બ્રાહ્મણના આશીર્વાદમાં બ્રાહ્મણને કદર નથી. પિતાને કદર કરવી નથી, અને બીજાને કદર કરવા કહે છે. કેળવાએલા ભેગ આપવા તૈયાર થાય તે જ કેળવણીની કદર થઈ ગણાય. વકીલ સોલિસિટરને સજજડ આવક છે, વેપારીઓને ભાવની ઊંચા નીચા થાય ત્યારે આવક છે. કેળવણીવાળાને કેળવણીને રસ નથી. માત્ર ધમીઓને ધૂતવા માટે કેળવણીને શબ્દ આગળ કરાય છે. ત્રીસ વર્ષ થયાં છતાં પગભર ન થયા. ધર્મોને ધક્કા મારી, દેવગુરુને ધક્કા મારી કેળવણમાં વાપરવા છે. બાયડી છોકરાના દાગીના ઉતારી આપ ! તેવું અહીં નથી કહેતા. જિનેશ્વરની ભક્તિ માટે જે દ્રવ્ય એકઠું થયું છે તે વધારવાનું છે. આજકાલ દેરાસરના ત્રસ્ટીઓ શાબાશી શામાં ગણે? એકલા ધન ભેગું કરવામાં. એકલા ધન ઉપર ધ્યાન ન રાખી ભક્તિ વસ્તુ ખ્યાલ બહાર જાય તે ન પાલવે. | ( – ) “મા” “મામિ મોટા એછે અને પૂજા વાર્ષિકકૃત્ય તરીકે કરવાં જોઈએ, કેટલીક વખત બાહ્ય દેખાવ તરીકે પૂજાઓ પણ થઈ જાય, તે માટે રાત્રિજાગરણ. સમ્યકત્વ કૌમુદીમાં જણાવેલ સાતે સ્ત્રીઓ સાથે રાત્રિ જાગરણ કરે છે, તેમાં તેને ધર્મ કેમ પ્રાપ્ત થ, ધર્મના સંસ્કાર કેમ દ્રઢ થયા, તે વિચારે; “સંસ્કારની દ્રઢતા થાય તે ધર્મજાગરણ” તેને આધાર શ્રતજ્ઞાન છે. (૮) “તુમમા” બુતપૂજા એટલે શ્રતજ્ઞાનની પૂજા કરવી, શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી, ધ્રુતજ્ઞાનનું રક્ષણ કરવું. (૯) “ વાં શ્રતની પૂજામાં, જે. જે તપસ્યા કરી હોય તેનું ઉઘાપન કરવું જોઈએ. માટે અહીં સામાન્યથી ઉજમણું કહીએ છીએ, તે વાર્ષિક કૃત્ય છે. જેને ધર્મનું તત્ત્વ ધ્યાનમાં ન આવે, તેને ધુમાડે લાગે. જેએને ધર્મારાધન કરવું છે, કેમાં ધર્મના સંસ્કાર નાખવા છે, તપસ્યા દ્વારા જ્ઞાનાદિકની આરાધનામાં જોડવા છે, તેવાઓ માટે ઉજમણાં એ વાર્ષિકકૃત્ય છે. ઉજમણાનું પર્યાવસાન Page #101 -------------------------------------------------------------------------- ________________ - પર્વ મહિમા દર્શન અભિમાનમાં ન આવતાં શાસનની ઉન્નતિમાં આવવું જોઈએ. (૧૦). તિgમાવUTI’ તીર્થ પ્રભાવનાનું ધ્યેય રાખે. શાસનની ઉન્નતિ દેખીને જેઓ ધર્મ ન સમજતા હોય તેવાએ પણ ધર્મ પામનારા થાય; આ ધર્મ સારે છે. આટલું માત્ર અન્યના મનમાં આવે તે ભવાંતરે ધર્મ પ્રાપ્ત કરનાર થાય. શાસનોન્નત્તિની અનુમદનાદ્વારા એ ગુણાનુરાગી જીવને ધર્મ પ્રાપ્ત કરાવે છે. ધર્મની પ્રશંસા દ્વારા ભવાંતરમાં ધર્મ પ્રાપ્ત કરવાના રસ્તા બતાવી દે છે. (૧૧) નેહી’ આટલાં કૃત્ય કર્યા છતાં આત્મા શુદ્ધ કરે જોઈએ. ખેડૂતે જમીન સાફ કરી હોય તે પછી જ્યારે વરસાદ સારે વરસે ત્યારે તેનું સારૂં જમીનનું ફળ છે. આત્મા એ જમીન-ધર્મ વાવવાની જગ્યા, તે ધર્મ વાવવાની ભૂમિ સ્વચ્છ કયારે રહે ? ખેડૂતે નકામું ખડ, ઝાંખરા, ઘાસ પ્રથમથી જ ઉખેડી નાખે, નહીંતર સારી ખેતીને પાણી ન મળે, અને ખડ પાણી પી જાય, તેમ ધર્મારાધન કરનારે પિતાના પરિણામમાં અગ્ય પદાર્થો રહેલા હોય તે પ્રથમ ખસેડવા જોઈએ; આ ખસેડવાનું કૃત્ય તે પાયશ્ચિત્ત-આલોયણશુદ્ધિ કહેવાય છે. અગીઆરે કૃત્યનું વિવેચન – દરેક વર્ષે એકેકવાર–એક જ વખત, એવું બોલનારે ધ્યાન રાખવું કે અહીં જઘન્યથી એક વાર, ઓછામાં ઓછી એક વાર ચતુર્વિધ શ્રી સંઘની પૂજા કહી છે. હવે અહીં ગુણવાન પુરૂષો છે, તેનું પૂજન અને પૂજનની રીતિ બતાવે છે. સાધુસાધ્વીનું પૂજન; નિર્દોષ આહાર-પુસ્તક-કંબલ વગેરે તથા ઔષધ વગેરે આપવું, અને શ્રાવક અને શ્રાવિકાઓનું શક્તિ પ્રમાણે પૂજન કરવું જોઈએ. દુનિયાદારીમાં “લાલા લાખ તે સવા લાખ” “લીટી ભેળે લહરકો” અને ધર્મની વાતમાં “શક્તિ નથી” એમ બેલાય છે, ધર્મની વાત છે, ત્યાં શક્તિ ઊડી ગઈ! આજકાલનાઓને ધર્મના સ્થાનકે શક્તિ રહિત ભાસે, અને દુનિયાનાં કાર્યોમાં શક્તિ આવી જાય છે. શક્તિને ઓળંગ્યા સિવાય ભક્તિ કરવી, અંતકરણના ઉલ્લાસપૂર્વક સાધર્મિક ભાઈબહેનની પહેરામણી કરવી. શ્રાવકસંઘના દરેક શ્રાવકને માથાથી પગ સુધીના તમામ પહેરવેશ Page #102 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિકા વ્યાખ્યાન ૭૧. પાઘડી, અંગરખું, ધેતિયું, બધું આપે, તેમ શ્રાવિકાને પણ પહેરાવે. તે પહેરામણ પિતાને ઘેર આમંત્રણ કરી કરે તેનું નામ સંઘપૂજા તે સંઘપ્રજા ત્રણ પ્રકારે છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. સંઘપૂજા. આ ત્રણે પ્રકારની પૂજા સર્વ આદરથી કરવી. સૂરતમાં માંડવામુહૂર્ત આવે છે, ત્યારે તે જેટલા આવે છે તેટલાને બેસવાને ખુરશી આપે છે, બધા સ્વજનોને બેલાવી ખુરશી પર બેસાડી પહેરામણી આપે છે. તેમ તમે સાધર્મિક ભાઈને આદરપૂર્વક બેલા સંઘના જમણમાં ગેર નેતાં દેવા જાય છે, ઘરના લગ્નમાં ઘરનાં બૈશંએ જાતે નીકળી નેતરાં આપે છે, તેમ સદરથી નેતરાં આપો. “મહેરબાની કરી પધારો.” તે આવે ત્યારે દરેકને બેસવાના જુદાં આસન આપી મુરબ્બી તરીકે બેસાડે. વિસર્જનમાં પણ આદર સ બોલાવી સંઘને પહેરામણ આપે. તે ઉત્કૃષ્ટિ સંઘપૂજા સુતરની કેકડી છેવટે આપે તો તે જઘન્ય પૂજા થઈ અને બાકીની બધી મધ્યમપૂજા ગણાય. જગતમાં અંતરાયકર્મ સર્વના સરખા રેલાં નથી હોતાં અહીં દ્વાર બંધ નથી, તે માટે રસ્તો બતાવે છે. જે ઘણું ખરચ ન કરી શકે, અધિક ન ખરચી શકે તેએ ગુરુમડારાજને મુડપત્તિ પણ વહેરાવે, અને શ્રાવક શ્રાવિકાને બેચાર સોપારી આપીને પણ પ્રતિવર્ષ ભક્તિથી સંઘપૂજાનું કાર્ય સાચવે. લૂ રટલે ખાતી વખતે જે આપનાની ટેવ પડી હશે, તે દૂધપાક ખાતી વખતે તે ટેવ આવશે, આપવાની ટેવ પડી હોય તે દૂધપાકનાં કડાયાં આપશે. ટેવ નથી પડી તેને શક્તિ હશે છતાં પણ તેનું આપવા તરફ લ નડિ જાય. તેમાં નિધન હોય એણે આપેલું–દીધેલું સામાન્ય દાન માફળ આપનારું થાય છે. કેટલીક વખત ગેળ નાખેલે લોટ ગળે લાગે છે. ગોળ નાખે તેટલું ગળ્યું થાય. લાટની ઢેફી પણ ગળી લાગે છે. તેમ પુણિઓ શ્રાવક થોડું દાન દેતે હતું, છતાં શાસ્ત્રકારે તેનું દાન વખાયું છે. संपत्तौ नियमः शकौ सहनं, यौवने व्रतं । दारिद्रये दानमप्यल्पं, महालाभाय जायते ॥१॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૨ - ૫ર્વ મહિમા દર્શન સંપત્તિ-દ્ધિ-સમૃદ્ધિ હોય તેવા વખતમાં પૌષધ પ્રતિક્રમણને નિયમ મહાફળ દેનાર થાય છે. શક્તિ હોય ને સહન કરવું ઘણું કઠીન છે. અસામર્થ્ય હોય તે બધા સહન કરે પણ તે દબાણ છે. શક્તિમાં સહન કરીએ તે સહન કર્યું ગણાય. વૃદ્ધાવસ્થા હોય ત્યારે, શક્તિ ન હોય ત્યારે, સંપત્તિ ન હોય ત્યારે નિયમ કરે, તે કરતાં યૌવન અવસ્થા વગેરે હેય ત્યારે વ્રત વધુ ફળ આપે છે. વગર દારૂના છાકવાળી જુવાનીમાં ધર્મા–વ્રત–નિયમ સૂઝવા તે ભાગ્યશાળીને સૂઝે છે. કેટલાક એવા હોય કે પોતાનામાં દરિદ્રતા હોય છતાં પણ તેવા અલ્પદાન આપે છે. તેઓ મહાન ફળ પામે છે, પાંચ કડીના ફૂલમાં કુમારપાળને ૧૮ દેશનું રાજ્ય મળ્યું. દરિદ્રતામાં શાલિભદ્રને ખીરના દાનથી દેવતાઈ ૯૯ પેટીઓ દરરોજ મળે છે. દરિદ્રસમયમાં દીધેલું દાન, મેટા લાભ માટે થાય છે. તેથી જ છેવટે મુડપત્તિ વહોવરાવવી. અગર બે ત્રણ સોપરી અપાય તે પણ ઓછું ફળદાયી નથી. હવે સાધર્મિક ભક્તિ માટે કહે છે. શ્રેષ્ઠ આસન પર બેસાડી વસ્ત્રો વગેરે પહેરામણીમાં આપે. એટલું જ નહિ, “સાન્નિા રાધનાબુદ પણ આપત્તિમાં ડૂબી ગએલા હોય તેવા સાધર્મિકોને બચાવી લે. જુદા રહેલ ભાઈઓ પણ આપત્તિ વખતે સાથે ઊભા રહે છે, ભાઈ સમજી દુઃખમાં સહાય છે. અનંતા ભવચક્રમાં ભમતા જે ભાઈઓ થાય છે તેના કરતાં સાધર્મિકભાઈ જે અનંતાભવોમાં નથી મળ્યા, તેવાને અંગે સંકોચમાં આવીએ તો ખરેખર હૃદયમાં સાધર્મિક ભક્તિ વસી નથી, છતી મિલકત પણ કેટલીક વખત આપત્તિમાં આવવાનું થાય છે, એના ધનથી એની આબરૂ વચમાં પડીને રાખી શકાય છે. આવું જો ન હોય તે પિતાનું ધન ખરચીને પણ તેને ઉદ્ધાર કર જોઈએ. કારણ? મનુષ્ય ધ્યાનમાં રાખવું કે આ જન્મ દાવમાં મૂકયે છે, જવાને તે છે જ, જતાં જતાં જન્મનું ફળ મેળવી લે તે ગયે ન ગણવે, પણ સફળ ગણવે. કયું ફળ મેળવવું? જમીન પાસે છે, છતાં ચેમાસામાં ખેતી કરે તે ફળ મેળવે, ન કરે તે ચોમાસાને વરસાદ નકામે જાય, न कयं दीमुद्धरण. न कयं साहम्मिआण वच्छल हिअयं भि वीयराओ, न धारिओ हरिओ जम्मो ॥१॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩ અષ્ટાલિકા વ્યાખ્યાન - તેમાં દીન દુઃખી સાધર્મિકોને ઉદ્ધાર કરે તો જન્મ સફળ ! સાધર્મિકનું વાત્સલ્ય ભક્તિ પ્રીતિથી કરે તે જન્મ સફળ ! હૃદય વિષે વીતરાગ પ્રભુ ધારણ કર્યા તે જન્મ સફળ! નહીંતર જન્મ હારી ગયે. સાધમિક હેનોનું પૂજન, “વઢકણી વહુએ દીકરો જ ” વહુ માથે ચઢે તેમ છે. શ્રાવિકાના માન સન્માન કરશું તે માથે ચઢશે. તમે તે બધા સીધા અને સરળ હશે કેમ? જે ધમી તરીકે આરાધ્ય છે તે તે શ્રાવક માફક શ્રાવિકામાં ન્યૂનાધિકતા વગરનું વાત્સલ્ય કરવું. માગે પ્રવર્તેલી શ્રાવિકા છે, તેમાં ધર્મની કિંમત કરવાની છે. આજકાલનાઓને આખલાને ધર્મ છે. વધારે બેલે, વધારે ફરે, અને જરૂર વગરના ખાઈ જાય, માટે આખલાના ધર્મો ન જોઈએ. જે બાઈએ પવિત્ર વર્તાવવાળી સામાયિકાદિ કરે છે તે સાધર્મિક તરીકે પૂજાય છે, પછી સધવા હોય કે વિધવા હોય તે પણ અહીં શ્રાવિકા ક્ષેત્ર તરીકે સર્વ સરખી આરાધના કરવા લાયક છે. સ્ત્રીઓના સ્વાભાવિક દેશે. શિષ્ય પૂછે છે કે “હે સ્વામી ! સ્ત્રીઓ લોકમાં દુષ્ટ જાતની કહી છે. તે માટે શાસ્ત્રમાં પણ આ પ્રમાણે કહેલું છે. ” अनृतं साहस माया मूर्खत्वमतिलोभता । अशौच निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ॥ અસત્ય, સાહસ, માયા, કપટ, મૂર્ણપણું, અતિભીપણું; અશૌચપણું ને નિર્દયપણું સ્ત્રીઓમાં આ સ્વાભાવિક દે છે. પ્રથમ તે જૂઠું, ડગલેને પગલે જૂઠું, સાચાનું સ્થાન નહિ. સાસરે જાય ત્યાં સાસુ સસરાથી છાની રમત રમે, ત્યારથી જ ડું, તે છતાં તેનું પણ ઔષધ થાય, જે વિચારદષ્ટિ હોય છે. સાહસ, પૂર્ણતા, પિઠ્ઠાઈ શરમનું તે નામ નહિ. લાજ કાઢે, નાક વીંધેલું, દાંત રંગેલાં હોવાથી શરમ જ નહિ, અને કપટનું સ્થાન. આ છતાંયે જે ભણવા ગણવાને ધધ હેય તે તે ઠેકાણે આવે, પણ નવરી થઈ કે એકઠી થાય ને આખા ગામની કુથલી કરે. “ચાર મળે એટલા તે આખા ગામનાં ભાંગે એટલા” ભણવા ગણવાનું ન સૂઝે. સ્ત્રીઓને મૂખ પણું જ ગમે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ મહિમા દઈન આ બધું છતાં ઉદારતા ગુણ હૈાય તેય સારૂં'. મનુષ્યેાના સમાગમથી શિખામણ મળે પણ ઉદારતા હાય તો ને ? અતલેાભતા, જૂઠ્ઠું, ધિઠ્ઠાઈ, કપટ, મૂખ પણું તે સાથે અત્યંત લેભ. આ બધું છતાં દાનત પવિત્ર હોય તો સૂઝે કે આત્માનું શું થશે ? પવિત્ર દાનત હેાય તે બધા દુર્ગુણુ કાઢી શકે. એ બધુ છતાં દયાળુ હાય તો બધા અવગુણે નાશ પામે, નિ યતા-આઠ આનાના પાપડ બગડતા હોય અને ઉપર લીલ ફુગ લાગેલી દેખે, તે લૂછી સાફ કરી પાપડ શેકે, આ રીતે પણ તેનુ નિ યપણું છે. આ બધા દોષો શિખવેલ નથી, પણ સ્ત્રીઓમાં સ્વાભાવિક દોષ છે. એ તે કિવ કહ્યા કરે, એવુ' આ નથી. અત્ર સુકુમાલિકા (ઉપ૦ પ્રા॰ વ્યા૦ ૯૩) સૂરિકાન્તા (ઉ વ્યા૦ ૫૩) કપિલા, અભય, નુપુરપતા (૩૦ વ્ય૦ ૧૦૩) નાગશ્રી (૬૦ વ્યા૦ ૧૪૯) પ્રમુખનાં દૃષ્ટાંતે! વૃત્તાંત શ્રોતાએ સ્વય સમજી લેવા. આગમમાં પણ સ્ત્રીઓની નિંદા કહી છે. 'ताओ पावसीओ, जया उदयमागया । तया इत्यित्तणं पत्त, सम्म जाणाहि गोयमा ! || १ || ૭૪ અનંતી . પાપરાશી એકઠી થાય છે ત્યારે સ્ત્રીપણું ઉદયમાં આવે છે. આ વાત ગૌતમસ્વામીને મહાવીર મડારાજા જણાવે છે. શાસ્ત્રમાં રજીઆર્યા (૩૦ વ્યા૦ ૨૭૯) આદિનાં દૃષ્ટાંતે છે, આ બધુ કથન શિષ્યનુ છે. બધી જગ્યાએ સ્ત્રીએની નિદા છે. માટે તેની ભક્તિદાન-સન્માન કરવું તે વ્યાજમી શી રીતે ગણાય ? પાત્રતા જોઈ એ ને ? આમ શિષ્યે શ્રાવિકાને ઉડાવવા પ્રશ્ન કર્યો. સ્ત્રીઓના દોષારોપણનું સમાધાન, ગુરુમહારાજ ઉત્તરમાં જણાવે છે કે આ વાકયો ખાટાં જ છે એમ નહિ; ભલે ખરાં છે, પણ ધી સ્ત્રીઆ આવી હેય તેમ તું કહી શકે છે? એક ખૂનીના ગુનાએ તેની નાત કે તેના ગામને ફાંસીએ ન દેવાય. એક ખાઈ આવી હોય તેથી આખી જાતિ કૃષિત ન ગણાય. એવા કેાઈ એકાંત નિયમ નથી કે સ્ત્રીએ જ આવી દોષવાળી છે, પુરુષામાં અલ્લાઉદ્દીનમૂની, અખ્ખાઈ રાઠોડ (પુષ્પમાલા. ૫:તુ' ૫૮) જેવા, વિનયરત્ન, પાલક, અને મહાકર આશયવાળા, નાસ્તિક દેવગુરુને ઠગવાવાળાનાં દૃષ્ટાન્તા દણાએ દેખાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પા અષ્ટાહિકા વ્યાખ્યાન પુનર્વિવાહ માટે સ્ત્રીઓએ એક પણ ઠરાવ નથી કર્યો, આવા ઠરાવ કરવા કેણુ તૈયાર થાય છે? ઉદ્ધતે. ઉદ્ધતેને સ્ત્રીઓની પવિત્રતાને નાશ કરે છે. શિયળ તેડવા માટે, ધર્મને નાશ કરવા માટે ઊભા થએલા સુધારકવર્ગો આ તૂત ચલાવ્યું છે. ધર્મની હેલણ કરનારા લોકે ધર્મની હેલણ કરે છે. છાપામાં પોતે પ્રકાશિત કરે છે. કદાચ કઈ સ્ત્રી તેવી હોય ખરી પણ તેનું પ્રમાણ કેટલું ? સ્ત્રીઓમાં ગુણની અધિકતા કેટલી સ્ત્રીઓ ગુણવતી એવી હોય છે કે તે ગુણે પુરુષમાં પણ નથી દેતા, સુલસા (ઉ. પ્ર. વ્યા. ૩૬) રેવતી-(વ્યા. ૨) કલાવતી (વ્યા. ૯૮) મદનરેખા વગેરે શ્રાવિકાઓની શ્રી તીર્થનાથે પણ અનેકવાર પ્રશંસા કરી છે, માટે તે શ્રાવિકા શ્રાવક સમાન જ છે. માતા, બહેન, ભાઈ છે. ભાઈ! પુત્રી સ્ત્રી જાત છે તો કાઢી મૂક! કોઈ કાઢી મૂકતું નથી, પણ ભાતૃપ્રેમ રાખે છે, મોટી શ્રાવિકાનું માતા માફક, સરખી વયનીને બેન તરીકેની ઉપમા કહી છે. અને નાની હોય તે પિતાની પુત્રી માફક દેખે, આથી તેઓનું વાત્સલ્ય કરવું, ભક્તિ-સત્કારસન્માન કરવા તે યંગ્ય જ છે. પ્ર. મેક્ષે ગયા તે જેમાં સ્ત્રીલિંગમાં વધારે ગયેલા કે પુલિંગે વધારે ગયેલા? ઉ૦ ભગવાનના ૭૦૦ કેવલિ પુરુષો તો ૧૪૦ ૦ કેવલિ સાધ્વીઓ, શ્રાવિકાઓ બમણું ત્રણ ગણી છે. અત્યારે પણ દાન તપ શિયળ ભાવમાં ચારે પ્રકારના ધર્મમાં સ્ત્રીઓ પુરુષો કરતાં અધિક છે.. (૩) ત્રણ પ્રકારની યાત્રા ' હવે દરેક વર્ષે જઘન્યથી પણ એક યાત્રા કરવી જોઈએ, ત્રણ પ્રકારની યાત્રા છે. “ ટાદ્રિ મિથાલાં, રથયાત્રામાપુર તૃતીય તીર્થયાત્રાં દુર્યાત્રા ત્રિધા યુવા:(ા. 9. શરૂદ) એક અઠ્ઠાઈમહોત્સવ બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા. બધી અઠ્ઠાઈમાં ચૈત્યપૂજા મહોત્સવ કરવાના છે. - રથયાત્રા કુમારપાળ મહારાજે આવી રીતે કરી છે. ચૈત્ર મહિનામાં સુદિ આઠમને દિવસે ચેથા પહોરે મહાવિભૂતિથી રથ નીકળે, નગરના લોકો હર્ષપૂર્વક એકઠા થઈ રહ્યા છે. માંગલિક જય શબ્દ જેમાં થઈ રહ્યા છે, “સાયour friષાદે' સોનાનો જિનેશ્વર મહારાજને રથ. Page #107 -------------------------------------------------------------------------- ________________ - પર્વ મહિમા દર્શન જાણે ચાલતે મેરુપર્વત હોય તે ઊંચે, મોટા દંડવાળ ધ્વજ તેમજ ચામરની શ્રેણીથી શોભતો દેદીપ્યાન રથ નીકળે છે પાનાથપ્રભુની પ્રતિમાજીને પ્રક્ષાલ વિલેપન કરી મહાજન મહાઠાઠથી પ્રભુને રથમાં સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દોથી આકાશ ભરી દીધું છે. જુવાન સ્ત્રીઓ નાચી રહી છે. પ્રધાનમંત્રી જોડે છે. સેનાનો રથ રાજાના મહેલ તરફ જાય છે. મહારાજા કુમારપાળ પણ પ્રતિમાને ચીન દેશના વસ્ત્ર અને સોનાનાં ઘરેણથી પિતે પૂજન કરે છે. અને અનેક પ્રકારનાં નાટક કરે છે. આવી રીતે રાત્રિ પૂરી કરી રાજાના દરબારનું સિંહદ્વાર છે, ત્યાં આગળ સમિયાણામાં રથસ્થાપન કરે છે, ત્યાં પ્રભાતે કુમારપાળ રાજા ચતુર્વિધ સંઘ સમક્ષ પિતે આરતી ઉતારે છે. પછી આખા નગરમાં રથ ફરે છે, હાથીઓ રથે જોડેલા છે. સ્થાને સ્થાને સમિયાણા ખડા કરેલા છે, દરેક પળવાળા એ છત્ર મહોત્સવ કરે છે. | તીર્થયાત્રામાં શત્રુ જ્ય, ગિરનારજી વગેરે તીર્થો, તીર્થકરના જન્મ, દીક્ષા, કેવલ મેક્ષ, વિહાર થયા હોય તે ભૂમિ પણ તીર્થ છે, ઘણું ભવ્યજીને દર્શનશુદ્ધિ સાથે શુભ ભાવ કરાવનારી એ ભૂમઓ છે. તેથી સંસાર સમુદ્રથી તારનાર છે માટે તીર્થ કહેવાય છે, તે પવિત્ર ભૂમિની સમ્યકત્વાદિની શુદ્ધિ માટે યાત્રા કરવી. આ. શ્રી સિદ્ધસેનસૂરેએ પ્રતિબોધ કરેલા વિક્રમરાજાના શત્રુંજય સંઘમાં સેનાનાં ૧૬૯ ચિત્ય, ૫૦૦ હાથીદાંતનાં, તથા ચંદનનાં મંદિરે હતાં તથા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી વગેરે પ૦૦૦ પાંચ હજાર તે આચાર્યો હતા. ચૌદ મુગટબદ્ધ રાજા, સીત્તેર લાખ શ્રાવકનાં કુટુંબ, એક કડ, દશ લાખ, નવ હજાર ગાડાં, અઢાર લાખ ઘેડા, ૭૬૦૦ હાથી, એમ ઊંટ ને પિડીયા પણ જાણવા. (૪) સ્નાત્ર મહોત્સવ અવશ્ય કરવા ગ્ય વાર્ષિક કૃત્યમાં સ્નાત્રમોત્સવ એથું કૃત્ય છે. વાર્ષિક કૃત્યને અર્થ વર્ષમાં એક વાર નહિ લેતાં જણાવવામાં આવેલ અગીઆરે કૃત્યે સમસ્ત વર્ષો દરમ્યાન કરવા યોગ્ય છે, પરંતુ શકિતના અભાવે વર્ષમાં એક વાર તે કરવાં જ જોઈએ, દેરાસરમાં મેટે સ્નાત્ર મહેત્સવ કાયમ કરવો જોઈએ, પ્રતિવર્ષે જઘન્યથી એકવાર જરૂર કર જોઈએ. સાધુ પેથડશાહે છપ્પન ઘડી સુવર્ણની બેલી બેલીને ઈન્દ્રમાળા પહેરી હતી. Page #108 -------------------------------------------------------------------------- ________________ Sિ અષ્ટાહિકા વ્યાખ્યાન (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વર્ષે જઘન્યથી પણ માળા પહેરવાનું કૃત્ય. જરૂરી છે, કેટલાકને આ વાત ગમતી નથી. આથી બોલે છે કે. ભગવાનને વળી આ શું ? હું પૂછું છું કે શભા વિનાના દેરાસરમાં ભાવના કેવી રહેશે? દેવદ્રવ્ય વિના શભા થાય ? આખાયે સંઘમાં પરિણામની વૃદ્ધિ કરનાર દેવદ્રવ્યની વૃદ્ધિ છે, આથી તે અત્યન્ત આવશ્યક કર્તવ્ય તરીકે છે, ઈન્દ્રમાળા કે બીજી માળાની ઉછામણીથીદેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. શ્રી રેવતાચાલજી ઉપર શ્વેતામ્બર અને દિગમ્બરને સંઘ ભેગે થયે હતો, તીર્થ અંગે વિવાદ થયો. તે વખતે વૃદ્ધોએ કહ્યું કે બોલી બોલે. તેમાં જે વધે તેનું આ તીર્થ. નિર્ણય પણ બેલીના આધારે થયે, બેલીનો રિવાજ કેવો તે વખતે પણ પ્રબલ હતો, તે અત્ર વિચારે ! આ સમયે સાધુ પેથડશાહે પ૬ ધડી સુવર્ણ બેલી ઈન્દ્રમાળા પહેરી, ધડી સોનું એટલે દશ શેર સેનું. તે સમયે તેઓએ ચાર ધડી સેનું તે યાચકોને આપ્યું હતું. એક વાત ખ્યાલમાં રાખજે કે પહેલાં દેવદ્રવ્યની બેલી બોલતા, તેનાં નાણાં તુરત જ આપી દેતા, બેંકમાં પણ નાણાં મૂકાય તેની સાથે તુરત વ્યાજ શરૂ થાય છે, પેથડશાહ છપન ધડી સોનું બોલ્યા અને માળ પણ પહેરી. સોનું આપવું જોઈએ તે માટે તુરત ઉંટડી–સાંઢણું દોડાવી, એ સોનું આવે નહિ, દેવાય નહિ ત્યાં સુધીઅન્ન પાણી લેવાં નહિ, આ સંકલ્પ કર્યો હતે, આથી છઠ્ઠ કર્યો, બીજે દિવસે જ્યારે બે ઘડી દિવસ બાકી રહ્યો, ત્યારે સેનું આવ્યું, સૂર્યાસ્તની. છેલ્લી બે ઘડી પાણી પીવાય નહિ. રાજ્યના મન્ત્રી હતા. કહો કેવી શ્રદ્ધા ! આ બધાનાં નામે શાસ્ત્રને પાને ખોટ નથી ચઢયાં. શાસ્ત્રને વિધિ છે કે બોલવું તે તુરત ચૂકવી દેવું. આ માટે નામે ચઢાવવું પડે, નોકર રાખવા પડે, ઊઘરાણીઓ કરવી પડે છે તે રીતે વ્યાજબી નથી. તુરત તે નાણું ન આપે તે વ્યાજભક્ષણને દોષ લાગે છે તે સમજે !' બોલાય છે કે પડતી કેમ આવી? પણ તમારાથી દરેક કાર્યમાં મુખ્ય પાપને વિચાર કેટલે કરાય છે તે વિચારતું નથી Page #109 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન (૬) મહાપૂજા મહાપૂજા દર વર્ષે વિસ્તારપૂર્વક જિનાલમાં ભણાવવી. (૭) રાત્રિ જાગરણ તીર્થદર્શન વખતે, કલ્યાણકના દિવસે, ગુરુ નિર્વાણદિના પ્રસંગોએ વીતરાગ દેવનાં ગુણજ્ઞાન કરવાં. નૃત્ય કરવા વગેરેથી રાત્રિજાગરણ કરવું, ભક્તિ માટે રાત્રિજાગરણ કરવાનું છે. (૮) શ્રુતપૂજા શ્રત એટલે આગમાદિજ્ઞાનના પુસ્તકોને ઉદ્ધાર કરે. સાધુ ભગવંતેને ભણાવવા માટે પુસ્તક આપવાં, આગમની પૂજા દરરોજ કરવી જોઈએ, શક્તિના અભાવે દર માસે દર વર્ષે યથાશક્તિ જરૂર ભક્તિ કરવી. તથા જૂના અપ્રસિદ્ધ ગ્રંથ લખાવવા, તેમને ઉદ્ધાર કરે. ૯) ઉધાપન ઉદ્યાપન એટલે ઉજમણું, જેમ દેરાસર કળશ વગરનું બાંડું લાગે તેમ ઉઘાપન વગરનું તપ બાંડું સમજવું. ઉજમણું એ તપગુણને દીપાવનાર છે, વિશ સ્થાનક, શ્રી સિદ્ધચક્રની આરાધનાને અંગે, એકાદશી, પંચમી, રેહિણુ વગેરેના તપને અંગે, જ્ઞાન-દર્શન–ચારિત્ર વગેરેના વિવિધ પ્રકારના તપને અંગે દર વર્ષે જઘન્યથી એક એક ઉજમણું વિધિપૂર્વક કરવું જોઈએ, અને જ્ઞાન, દર્શન, ચારિત્ર અંગે તથા સાધાર્મિક અંગે સરખા ભાગે વસ્તુઓ મૂકવી. બધા શ્રાવકે ધર્મના રસિયા હોય તે એક દિવસ પણ એ ન હિય કે જે દિવસે ધર્મપ્રભાવક કાર્ય થતું ન હોય. આજે તો દશા જુદી છે, “ભાદર રળિયામણે” “સંવત્સરીના પારણાં ને મૂક્યા ઉપાશ્રયના બારણું ભાગ્યશાળીઓ, કલ્યાણના દરવાજા તે હંમેશાં ખૂલ્લાં જ હોય. (૧૦) ગુરુપ્રવેશ મહત્સવ તીર્થપ્રભાવના એ સ્થાવરતીર્થની પ્રભાવના છે, સ્થાવરતીર્થની પ્રભાવનાની જેમ જંગમ તીર્થની પ્રભાવના કરવી જોઈએ. વર્ષમાં એકવાર જઘન્યથી તે આ કાર્ય અવશ્ય કરવું જોઇએ. ગુરુમહારાજા એ જંગમ તીર્થ છે. ગુરુમહારાજને પ્રવેશ મહોત્સવ પણ તીથ પ્રભાવનાનું કારણ છે, ગુરુમહારાજને પ્રવેશઉત્સવ ઘણો જ આમ્બરથી કરવું જોઈએ, શ્રી સંઘે ગુરુમહારાજ સન્મુખ જઈને યથાશકિત સત્કાર કરે Page #110 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિકા વ્યાખ્યાન ૭૯ જોઈએ, ઔપપાતિકસૂત્રમાં (સૂત્ર ૩૦ થી ૩૩ માં) પ્રવેશ મહોત્સવ અંગે કેણિક રાજાનો અધિકાર આવે છે. પ્રદેશ રાજાએ, ઉદાયનરાજાએ, દશાર્ણભદ્ર રાજાએ પણ શ્રી વીંર પરમાત્માને પ્રવેશમહોત્સવ અપૂર્વ આડમ્બરપૂર્વક કરાવ્યું છે, પ્રદેશ રાજાએ કેશીગણધરને પ્રવેશમહોત્સવ કરાવ્યો હતે. દશાર્ણભદ્ર રાજાએ “કેઈએ વંદન ન કર્યું હોય તેવું વંદન કરૂં” એવી ભાવના કરી, આખા નગરમ દાંડી પીટાવી, આખા નગરને શણગારવામાં જરાયે કમીના રાખી નહીં. સવારે હાથી પર બેસી મોટા આડમ્બરથી ભગવાનને વંદન કરવા જાય છે. અને વિચારે છે કે, “આજે મારે જન્મ સફળ ! આજે ડારી ત્રાદ્ધિ-સિદ્ધિ કર્મક્ષય માટે વપરાણી.” વરરાજા જાય ત્યાંસુધી કર્મબન્ધનની વાત થાય અને કમ બાંધતે જાય, જ્યારે ભગવાનને વંદન કરવા જાય, ત્યાં કર્મબન્ધનેને તેડને તેડતા જાય. સાધુમહાત્માનો વરઘોડો–સામૈયું હેય તેમાં આટલી બધી ભકિત શાની? સાધુ મહાત્માએ કેવળ ત્યાગી છે. ભાવિક મમ્હાત્માઓનાં દર્શન કરે; અહાહા ! ધન્ય છે ! આ બધામાં કાર્ય શું થાય? કર્મબન્ધનેને તોડવાનું અને પુન્યાનુબંધી પુન્યનું કર્મ થાય છે. સૌધર્મ ઈન્દ્રને દશાર્ણભદ્ર રાજાની ભક્તિ જોઈ વિચાર થયો કે, “ભકિત તે આની શ્રેષ્ઠ છે, પણ સાથે ભકિતનું અભિમાન થાય છે, આ ઠીક નથી. સૌધર્મ ઇન્દ્ર અદ્ધિ વિકુવ, તે જોઈ દશ ર્ણભદ્રને થયું કે “હું ક્યાં અને આ ક્યાં? આની ઋદ્ધિ કયાં અને મારી ત્રાદ્ધિ કયાં ?” અભિમાન ઉતરી ગયું. “આ ત્રણે લેકના નાથને મસ્તક ઝુકાવનારા મારા કરતાં કંઈક અધિક ભક્તો પડયા છે.” ભાવના લૂખી ન હતી પણ હૈયાની ભાવના હતી, દશાર્ણભદ્ર રાજમુગટ ઉતાર્યો અને દીક્ષા લીધી. અધિક અદ્ધિ બતાવનાર સૌધર્મ ઈન્ડે વિચાર કર્યો, “ઋદ્ધિથી તે હરાવ્યું પણ મારાથી આ થાય તેવું નથી, માટે હું હાર્યો. આથી દશાર્ણભદ્રમુનીશ્વરને ઈદ્રમહારાજા કહેવા લાગ્યા કે “હવે હું હાર્યો ને તમે જીત્યા. હું તે પુદ્ગલને સંગીને તમે તે આત્માના રંગી!” આવા પ્રવેશમહોત્સવે શાસનની ઉન્નતિ કરનારા છે. અનેક આત્માઓ તેની અનુમોદના કરવાથી બધી બીજને પમાડનારા હેવાથી તીર્થંકર પદની પ્રાપ્તિના ફળને આપનારા બને છે... . Page #111 -------------------------------------------------------------------------- ________________ વ મહિમા દેશન to (૧૧) આલાચના કૃત્ય 'गुरुयोंगे जघन्यतोऽपि प्रतिवर्ष आलोचना गुरुम्यो आदेया' मा આત્માને જે પાપરૂપી કીચડ લાગ્યા હાય તે કીચડ ધેાઈ નાખવે જોઇએ. આ કીચડ ધાવાનેા-શુદ્ધ કરવાના ઉપાય ? કરેલા પાપનુ આલેાચન–નિન્દન–ગ ણુ ગુરુ પાસે કરવું, પાપની નિ ંદા કરવી અને ગુરુમહ!રાજ આલેાચન-પ્રાયશ્ચિત્ત આપે તે તપાદિ કરવું. વંદિત્તામાં પણ તમે હુંમેશાં ખેલે છે. (સાજૈદ્ય નિવિય ગુરુસલે’પાપને ધાવાના, પાપથી શુદ્ધ થવાનેા ઉપાય આ જ છે. દાન વગેરેથી પાપ ન ધેાવાય. આલેચનામાં એક વાત ખ્યાલમાં રાખવાનો, તે કયી ? માલકની જેમ કપટરહિત આલેચના કરવી. તેમ કરે તેા શુદ્ધ થાય, આ માટે શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે-‘ સેટ્ટિ ૩૪નુમૂત્રઘ્ન ’સરલ આત્માની શુદ્ધિ થાય. લક્ષ્મણા સાધ્વીજીએ જે અલેચના કરી તે પેાતાનાં પાપ ધેાવા માટે કરી હતી. આલેચના ગુરુ પાસે લેવી પરંતુ પાપ કર્યાં પછી પાપની પ્રશંસા ન કરવી. પ્રશંસા કરવામાં આવે તે રેશમની ગાંઠ પર મૂકેલા તેલનાં ટીપાંની જેમ નિકાચિત ક`નેા બંધ પડી જાય છે. ખંધકમુનિ પૂર્વભવમાં કાઠાની ( કેડમડાની ) છાલ ઉતારીને પ્રશંસા કરીને રાચ્યા, ‘ હું કેવે। હાંશિયાર ?' આથી નિકાચિત ક ખાંધ્યું. તથી તેમને છેલ્લા ભવમાં ચામડી ઉતરવાને પ્રસંગ પ્રાપ્ત થયા. શ્રેણિકરાજાએ ગર્ભાવાળી મૃગલીને ખણુ વડે મારી નાખી અને પ્રશંસા કરી કે ‘ કેવા બહાદુર કે એક ખાણથી એ જીવને માર્યો! ? આથી નરકના નિકાચિત બંધ પડયા. . કોર્ટોમાં ખૂની લાંચ આપી છૂટી જાય, પણ અહીં ન છૂટી જવાય, ક ભેગવવું જ પડે. માટે પાપની પ્રશંસા ન કરવી, કિન્તુ પાપની નિંદ્યા-ગાં કરીને તેનું ગુરુમહારાજ પાસે પ્રાયશ્ચિત્ત લઇ પાપને ઈ નાંખી શુદ્ધ થવુ. વિવેકી શ્રાવકોએ-વ્રતધારીએએ અડ્ડાઇએ આરાધવાની છે, તેમાં પર્યુષણપત્રની અઠ્ઠાઈ પણ નિધિપૂર્વક આરાધવાની છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ અષ્ટા ફેંકા વ્યાખ્યાન પર્યુષણ પર્વ એ વાર્ષિક પથ છે. આઠમ, ચૌદશ, પાંચમ વગેરે તિથિએ માસિક પર્વ છે, તે પર્વોની ગણના માસિક પવ તરીકેની છે. જ્યારે પયુ ષણ પર્વની ગણના વાર્ષિક પ તરીકે છે. વમાં એક જ વાર થાય. અનેક વખત થાય તે તે વાર્ષિકપણામાંથી ઉડી જાય એળીનુ પર્વ છમાસિક છે. આથી એની વર્ષોમાં બે વાર આવે છે, પત્રના છેલ્લા દિવસ ભા॰ સુદ ૪ છે, તે વાર્ષિકપ ને દિવસ છે. આથી તે દિવસનું નામ સંવત્સરી છે. તે દિવસના પ્રતિક્રમણને પણુ સંવત્સરી પ્રતિક્રમણ કહેવામાં આવ્યુ છે. દુન્યવી વ્યવહારમાં પશુ ખાનાં ફેરવવાને દિવસ એક જ હાય છે. ખાતાં વારવાર ફેરવાય ન:હે, દિવાળીએ જ ફેરવાય, અર્થાત્ કારતક સુદી ૧ થી આસે। વિદે ૦)) સુધીનાં ખાતાં ખીજા વર્ષના કા. સુ. ૧ મે ક્રૂ, એવી રીતે અહીં પણ વાર્ષીક પવને હિસાબ વર્ષોંમાં એક જ વાર હાય. ગયા ભાદ્ર. સુ॰ પંચમીથી ભા૦ ૩૦ ૪ના પ્રતિક્રમણ પન્ત સુધીના હિસાબ સંવત્સરી પ્રતિક્રમણને અવસર વર્ષીમાં એક જ વાર હાય. આખા વર્ષ દરમ્યાન જ્ઞાનાચાર, દનાચાર, ચાર્મિંત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પાંચે આચારમાં જે કંઇ અતિચાર આદિ ગુન્હાએ કર્યાં હાય તેમાં જે પ્રાયશ્ચિત્ત આવે તેનું પ્રાયશ્ચિત્ત સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે લેવાનું છે, માટે ચાય એ શુદ્ધિ (સૈદ) કરવાના દિવસ છે. જે આત્મા તે દિવસે દિ ન કરે તે શ્રી સંઘથી દૂર કરવા યેાગ્ય છે. જૈનશાસનમાં આત્મશુદ્ધિ માટે વાર્ષિક પર્વ રૂપ આ એક જ દિવસ નિયત કરેલા છે. સાધુને દીક્ષાપર્યાય પણ જેટલા પર્યુષણ પ જાય તેટલા વર્ષીના નિશિથભાષ્યમાં ગણવાનું કહ્યું છે. ૮૧ આ પ્રમાણે ખીજા દિવસના વ્યાખ્યાનમાં ૧૧ કૃષ્ણનુ સ્વરૂપ જણાવ્યું. તે સાંભળી-સમજી જેએ તેને આદર કરશે તે આત્મા આ ભવ પરભવ કલ્યાણુ માંગલિક માળા પહેરી મેાક્ષસુખને વિષે બિરાજમાન થશે. * Page #113 -------------------------------------------------------------------------- ________________ 3 અઠ્ઠાઈ વ્યાખ્યાન તૃતીય દિવસ પ્ર ભાદ્રપદ ૦)) ને મંગળવાર જામનગર. ये पौषघोपवासेन तिष्ठन्ति पर्ववासरे __ अंतिम इव राजर्षिर्धन्यास्ते गृहिणोपि हि ॥१॥ પૌષધની આવશ્યકતા. શાસ્ત્રકાર મહારાજા શ્રી વિજ્યલક્ષમીસૂરીશ્વરજી મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે અષ્ટાહ્નિકા સમ્બન્ધી તૃતીય દિનનું વ્યાખ્યાન કરતાં પહેલાં બે વ્યાખ્યાનોમાં બાર વ્રતનું સ્વરૂપ નિરૂપણ કર્યું, તેમાં પાંચ અણુવ્રતથી દુર્ગતિનાં બારણાં બંધ કરાયાં, છતાં જે પાપ હજુ આત્માની મલીનતા કરવાવાળા બાકી રહ્યાં હતાં, તે નિવારવા તૈયાર છતાં સંસારની આસકિત ન છૂટેલી હોવાથી સર્વથા સંસારત્યાગ ન કરી શકે, તેઓ એ સૂમ પાપ છેડવા માટે જે પ્રયત્ન કરે તેનું નામ ગુણવ્રત સૂમ પાપોથી પરેજ રહેવું. મેટા અને સૂદ્દમ પાપની પરેજી કરે. ક્ષેત્રથી પરિમાણ ૫૦૦ ગાઉથી બહાર ન જવું એમ પચ્ચખાણ કરે, એટલે પ૦૦ ગાઉ બહારનું પાપ છૂટયું, પણ અંદરનું પાપ રહ્યું. અનર્થદંડ બંધ કર્યો પણ અર્થદંડ એમને એમ રહ્યો છે, સૂમ પાપોની પરેજી માટે ત્રણ ગુણત્રતો લીધા છતાં તેમાં સૂક્ષ્મ પાપ ન જ લાગે તેમ થઈ શકયું નહિ. મર્યાદિત કરેલાં પાપો ઉપભેગમાં છૂટાં રાખેલાં પાપ, અર્થદંડનાં પાપ હજુ એમ ને એમ રહે, તેનું નિવારણ પણ વચમાં વચમાં કરતાં રહેવું જોઈએ. આ માટે શિક્ષાવ્રતમાં સાવદ્ય કાર્ય કરવું, કરાવવું નહીં તેવી વ્યવસ્થા શિક્ષાવ્રતોમાં છે, સામાન્યથી શ્રાવકમાત્રને એ ધ્યાનમાં રહેવું જોઈએ કે ઘરમાં, કથળીમાં, ગલ્લામાં રહેલી, કે દાટેલી મિતને તેઓ તવરૂપ ગણે છે. આકસિમક જરૂર પડે તેવે વખતે કામ લાગે. આનું વ્યાજ નથી ઉપજતું, વૃદ્ધિ નથી થતી, છતાં ખરી વખતે તે મિલ્કત કામ દેનારી ગણે છે. પહેલાના સમયમાં ટોપલે ઘર હતા. ત્યારે ખરી મિલ્કત એ જ હતી, ગુજરાતમાં કાઢી લેકને હલ્લો આવે ત્યારે તેઓ ભાગી જાય, આવા વખતે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું પડતું, નાશી જવું પડતું. આવા વખતે મિલ્કત કઈ? જે મિલ્કત પાસે હોય તે જ. ઘરેણું–હીરા Page #114 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન એ જ મિક્ત. ટોપલે ઘર જેવા વખતે મિલ્કત પાસે હોય તે જ ખરેખરી સ્વાધીન મિલકત ગણાય. તેમ મનુષ્યજિંદગી મેળવી. તેમાં પાસે રહેવાવાળે વખત કર્યો? જે પરભવમાં આપણને જવાબ દે, સમયે સમીપમાં રહેવાવાળો વખત તેનું નામ પરભવ માટે સફળતા કરાવનારૂં જીવન. સામાયિક પૌષધ વિનાને વખત એ લુટારૂની લૂંટ જેવો છે. તંગીયાનગરીના શ્રાવકે આયુષ્ય માપતા. આજ પાંચ સામાયિક કર્યા તે દસ ઘડી સફળ ગણે. જિન્દગીને અંતે ધર્મ કરેલા સમયને સરવાળે થાય, જેટલા વરસ–મહિના–દિવસ–ઘડીનો સરવાળે થયે, તેટલું જીવ્યે ગણે, બાકીનું જીવતર એળે ગયું ગણે. એળે જાય તે સારું. ઘરેણું જાય ને ઉપર મેત પણ થાય. જંગલના ભીલે માર્યા પછી જ લે, સીધે સીધું ન લે. તેમ સામાયિક પૌષધ વગરને જન્મારો એળે શું નથી ગયે? ગમે છે તે પણ બીજું નુકશાન નહિ. જેમ લુંટારૂ લૂટે ને મારે છે, તેમ સામાયિક પૌષધ વગરને વખત તે લુંટારૂની લૂંટ. લુંટારૂની લૂંટ કેવી રીતે? તે વિનાના સમયમાં કર્મ બંધાય, મનુષ્યભવ હારી જાય ને ઉલટાં પાપો બંધાય. એ તંગીયાનગરીના શ્રાવકના ધ્યાનમાં રહેતું હતું, તેથી સામાયિક પૌષધમાં રહેતા થકાં જે કાળ જાય તેટલું જ જીવતર સફળ ગણતા, બાકીને નિષ્ફળ નહીં, પણ સંસારનાં કડવાં ફળ વધારનાર ગણતા. એ તે સંસાર વધારનાર છે, આ બુદ્ધિ હતી, આથી સામાયિકાદિ શિક્ષાત્રત કરવામાં આવતા હતા. બારે મહિનાની છએ અટૂઠાઈઓ આરાધવાવાળા થાય. પહેલા દિવસના વ્યાખ્યાનમાં સામાન્યથી પર્યુષણની અઠાઈનું સ્વરૂપ જણાવ્યું, હવે બીજામાં જે છએ અઠાઈઓ આરાધે તે વર્ષને સરવાળે કરતાં ન ચૂકવું. વર્ષમાં મારે શું શું કરવા લાયક કામે છે, તે દયાનમાં રાખી કયા કાર્યો થયાં ને કયાં ન થયાં, તેને સરવાળો કરે. તે માટે અગિયાર વાર્ષિક કૃત્ય બતાવ્યાં. અગિયારમાંથી કયાં થયાં ને ક્યાં બાકી રહ્યાં, તે તપાસી, બાકી રહ્યાં હોય તો તે કરી લેવાં. લેણદેણની મુદત ત્રણ વરસની હોય છે. તેમ અગિયાર કૃત્યેની મુદત એક વરસની. વારની ગણતરી અસલની નથી. જેઓ બાર વ્રત ધારણ કરનારા અઠાઈપર્વ આરાધનારા છે Page #115 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન તેવાઓએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કશ્ચિયન-મુસલમાન હિન્દુની રીતિ જાણે છે ? અને તમારી રીતિ જાણો છો? કશ્ચિયનો રવિવારે ધંધા બંધ કરે છે. પરમેશ્વરે જગત કરતાં કરતાં રવિવારે વિસામો લીધો હતોતે હાને તેઓ રવિવારની રજા રાખે છે. મુસલમાને શુકવારે, હિન્દુઓ સોમવારે રજા રાખે છે. બાર મહિને તેઓને પર, ૫૪ દહાડા રજાના આવે છે. તમારે રજાના કેટલા દહાડા છે? તમે કેટલા દહાડા રજા રાખો છો? તમે કયા વર્ણમાં? તમે શામાં ? વર્ણમાં જ નહિ. એ લોકોને વાર પર તત્ત્વ છે. જે લોકે ઇતિહાસ અને જતિષ જાણનારા છે, તેઓ કબુલ કરશે કે વારની ગણતરી અસલથી નથી. મહિના-તિથિ-વર્ષ આ જૂના શીલાલેખમાં છે. વારની કલ્પના પાછળની છે. તેની રજાઓ પાછળથી છે. તિથિની રજાવાળાઓની રજા દેખી પિતાને વારની રજા રાખવી પડી છે. આઠમ, ચૌદશ એટલે દરેક પખવાડિયાની આઠમ, ચૌદશ. તે પ્રમાણે મહિનાની બે આઠમ, બે ચૌદશ તે તમારી તિથિઓ મુકરર હતી. ચતુષ્પવીમાં જરૂર પૌષધ કરે. “તુigધ્ધ” ચારપવ માં ઉપવાસ વગેરે સંસારથી તરવા માટે કરવાના છે. સાંસારિક વ્યાપાર બધા રેકી દેવા જોઈએ, તિથિની કલ્પનાથી કલ્પના કરી. આઠમ, ચૌદશથી એ નિવ્યપારની સ્થિતિ માટે નિયમિત થયેલી છે. તિથિઓ નિયમિત નથી. તે માટે જણાવે છે કે જેઓ બારવ્રત આરાધે. અડાઈ આરાધે, અગિયાર કૃત્ય કરે, તેણે પર્વ દિવસે પૌષધ ન છોડે. જૈનથી આઠમ, ચૌદશ પૌષધ ન છોડાય. કેટલાક ફુરસદ નથી” એમ કહે છે, અર્થાત્ હૈયે હોય તે હેઠે આવે, “ફરસદ નથી” એ શબ્દ હોઠે આવ્યું. જે હૈયામાં હતું, તે હોઠે આવ્યું. મનુષ્ય ઊડે વિચાર ન કરે કે અંગોપાંગ શૂન્ય છે, અર્થાત ઠંડાં પડ્યાં છે. શરીરમાં તાવ નથી, ફક્ત શ્વાસ નથી ચાલ, હાથીને અંગે કહ્યું. ફક્ત શ્વાસ નથી ચાલતો એવું કહ્યું તેની કિંમત નહિ, ફક્ત શબ્દ લગાડવાથી શ્વાસની કિમત ઘટી જતી નથી, બોલવાથી વસ્તુની કિંમત ઘટી નથી પણ હૈયે હતું તે હોઠે આવ્યું. સગામાં નજીકનું સગું હોય તે વધારે બિમાર Page #116 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન હોય તે ત્યાં જોવા જવાની વખતે ફુરસદ નથી” એમ કહે છે ખરા? તે વખતે તમારા કાળજામાં કુરસદ નથી, એમ કેમ નથી આવતું ? ફુરસદ નથી એમ બોલીએ તે મૂર્ખ ગણવું પડે, ત્યાં જ્યારે જરૂરી કામ છે ત્યારે વગર જરૂરી આ ધર્મનું કામને ? આ કુરસદીયાનું કામને? દુનિયાદારીની ચીજ જરૂરી લાગે છે, અને ધર્મનું કાર્ય તે કુરસદ મળે તો કરીએ. ઘેર રકમ લેવા આવ્યો હોય તે વખતે ગલ્લામાં નથી એમ બેલાય છે ? લેણદાર આવે ત્યારે એમ ન બેલે. કઈ પણ લેણદારને દેણદાર એમ જવાબ ન દઈ શકે કે ગલ્લામાં નથી; ગલ્લામાં ન હોય તો બહારથી લાવી સગવડ કરવી જ જોઈએ; “નથી” તે જવાબ ન દેવાય તે પછી ધર્મનાં કાર્યોમાં “કુરસદ નથી એ શબ્દ કેમ બેલાય છે? ફૂટકલીયે બા માગવા આવે તે ગજવામાં નથી બોલાય, પણ લેણદાર માગવા આવે ત્યારે ગલ્લામાં કે ગુંજામાં નથી એમ ન બેલાય. અહીં શા રૂપે કઠો છે? તમે ધર્મની કેટલી કિંમત કરી છે? કુરસદખાતા જેટલી કિંમત ધર્મની ગણી છે, ભાગ્યશાળીઓ ! ધર્મ લટક સલામીય ચીજ નથી, બહુમાનની ચીજ ધર્મ છે. “સલામ કરી તો યે ઠીક, ન કરી તે યે ઠીક.” તેવું ન થાય માટે અહીં કહેવું પડે છેઃ ફુરસદનો સવાલ ધર્મિઠના મેં ન હોય! નિયમિત આઠમ ચૌદશના દિવસો પૌપધથી આરાધવા જોઈએ. જજાળ વગરના કરી શકે, પણ જંજાળવાળા શી રીતે કરી શકે ? પૌષધ અને ઉપવાસ કરી, પર્વ દિવસે રહેનારા જે હોય તે સામાન્ય નહિ. પૌષધ કરનાર ભાગ્યશાળીઓ છે. ઉદાયન રાજર્ષિએ કેવા વખતે પૌષધ કર્યો છે તે વિચારે! શત્રુના ઘરમાં–જંગલમાં વસવું પડેલું છે. તેવા ધખતે પણ પર્વને પૌષધ ન છે. સિંધ સૌવીર દેશના ઉદાયન રાજા માળવામાં સપડાઈને રહ્યા છે, તે વખતે પણ પૌષધ છે. નથી. તેઓને ધન્ય છે. એ ગૃહસ્થ છે, માયા મમતામાં ફસાએલા છે છતાં પૌષધ કર્યો છે. ઉંટના અઢારે વાંકાં, છતાં ઉંટ મુસાફરીમાં કામ લાગે છે, રણમાં ઉંટ કિંમતી છે. અઢારે અંગ વાંકાં છે, છતાં એક ગુણ જબરજસ્ત છે, Page #117 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કે જેથી એ કિંમતી ગણાય છે; તેમ સંસારી આરંભાદિકમાં ખેંચી ગયેલા છતાં તે ગૃહસ્થ ભાગ્યશાળી છે કે જે પર્વ દિવસે, ઉદાયન રાજાની માફક જંગલમાં પણ પૌષધ કરે છે. તેઓ ગુડસ્થ છતાં ભાગ્યશાળીઓ છે, તે કેશુ? અને કઈરીતિએ ધર્મ પામ્યા; કઈ રીતે પૌષધને વખત આવ્યું તે જણાવે છે. લેકમાં સૂચવેલે સમય “તિમ પુર =ર્ષિજાતે ડિવિ” કહી જણાવે છે. સિંધુ સૌવીર દેશમાં વીતભયાદિક ૩૬૩ નગરના માલિક ઉદાયન રાજા છે, તેને કેશી નામને ભાણેજ છે. અહીં તે વાત ચાલુમાં બાજુ રાખી સંબંધ આગળ કહીશું. જીવત સ્વામિની પ્રતિમાને પ્રબંધ જીવતસ્વામિની પ્રતિમાની પૂજા કરનારી પ્રભાવતી રાણી કેવી રીતે થઈ, તે માટે જીવત સ્વામીને અધિકાર લે છે. કામધ નાર, ચંપાનગરીમાં જન્મથી લંપટી એ કુમારનંદી નામને સોની રહે છે. તે જે જે સારા રૂપવાળી કન્યાને જુએ છે, તેના પિતાને પ૦૦ સુવર્ણમહોરે આપી તેને પરણે છે. આમ કરતાં પ૦૦ સ્ત્રીઓ એકઠી કરી છે. આ બધી સ્ત્રીઓને એક થંભીયા મહેલમાં રાખી છે. આ સેનીને નાગિલ નામને શ્રાવક દેત છે. કેઈક વખતે પંચશૈલને માલિક વિદ્યુમ્માલીદેવ દેવીઓ સાથે નંદીશ્વરે જાત્રા કરવા જાય છે, દેવ જે વિદ્યુમ્માલી હતું તે માર્ગમાં ચવી ગયું. તે પછી હાસા–પ્રહાસા નામની બે દેવીઓ આ સનીને કામાન્ય સમજી ત્યાં આવી. તે બેને દેખીને “કામાંધ નૈવ રાતિ તે દેવીને આલિંગન કરવાની બુદ્ધિવાળે સની કહેવા લાગ્યું કે “તમે કોણ છે? અહીં કેમ આવી છે તે કહેવા લાગી કે “તમારે માટે !” સેની લંપટ હતું, દેવાંગના પિતા માટે આવેલી છે, તેમ જાણ્યું ત્યારે સેનીએ તેની પાસે પ્રાર્થના કરી, તે વખતે “હાસા–પ્રહાસા” કહે છે કે “તું પંચશૈલ દ્વિપ આવજે, ત્યાં આપણો સમાગમ થશે.” તેમ કહી તે દેવીઓ તે ઉડી ગઈ હવે સનીને તે ભરે ભાણે ભૂખ્યા જ રહેવાનું થયું. લંપટીને વાત કરીને તે તે ચાલી ગઈ. તેથી વિઠ્ઠલ દશા થઈ કેવી રીતે પંચોલે જવું ? સોનીએ રાજાને સોનૈયા ભેટ આપી પડયે વગડાવ્યું, Page #118 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન કે જે કેઈમને પંચૌલક્રિપે લઈ જશે તેને એક ક્રોડ સેનૈયા આપીશ !” એટલા માટે “પુત્ર સારો હોય તે ધન સંચે, કુપુત્ર હોય તે તે ધન ખર્ચે પાછળથી પુત્ર સાફ કરનારે હોય તે લાખ સોનૈયા મૂકી જાવ, તે પણ બધા ધનને ગુમાવવાને છે.” પંચશેલ દ્વિપ પહોંચવાને પ્રયત્ન, એક બુઢ ખલાસી હતું. તેણે દરિયાઈ મુસાફરી ઘણી કરી હતી. તેણે કોડ સાચા પ્રથમ લેવાનું કબુલ કરી પડો ઝીલ્યો અને વહાણ તૈયાર કરી હંકાયું. ઘણે લાંબે આવી સનીને કહે છે કે “કુમારનદી ! દૂર પિલું શું દેખાય છે? માલુમ પડે છે ?” ત્યારે સની કહે છે? “હા, એક ઝાડ દેખાય છે!” જુઓ ત્યારે, એ ઝાડ છે, તે દરિયાના કાંઠે એક વડ છે. વડનું ઝાડ પંચશૈલ દ્વિપના બેટના મૂળમાં છે. તે વૃક્ષ નીચે જ્યારે વહાણું આવે, ત્યારે વહાણ છેડી વૃક્ષની ડાળ પકડી લેજે.” “હાસા-અડાસા મળી નહિ ને ઘરની સ્ત્રી ગૂમાવી.” જે ડાળીએ વળગીશ, તે રાત્રે ભારંડ પંખી આવશે તે તને પંચૌલ દ્વિપ લઈ જશે; “બેલી પ્રમાણે પંચૌલ દ્વિપે હું તને મૂકું છું, કામાંધેની દશા શી? અધવચમાં મૂકે છે; જે સાંભળ ! ભાખંડ પક્ષી સૂઈ જાય ત્યારે તારૂં શરીર તેને શરીરે બધજે. સજજડ મુઠ્ઠીથી તેને પગ પકડજે. સવારે તે ભારંડ પંખી ઉડશે, તે વખતે ત્યાં તને લઈ જો.” “ઘરને નહીં ને ઘાટને નહીં' આ દશા થઈ. “જે વડલે નહિ વળગે તો આ વહાણ મેટા આવર્તના વમળમાં પડી ભાંગી જશે ને તું મરી જઈશ.” સની ભાઈ સપડાયા. હવે પંચશીલ હોય કે સાતશૈલ હેય, પણ કુમારનંદીને તે એમ ફરજિયાત કરવું પડયું, વહાણવટીઆએ કહ્યા પ્રમાણે કરતાં ભારેડ પંખીઓ તેને ત્યાં લઈ પણ ગયા. હાસા–પ્રહાસાને દેખી કુમારનદીએ ભેગ માટે તેમની પાસે માગણી કરી. નિયાણુનું ફળ. - બને દેવીએ સાફ કહ્યું, “મર્યા વગર માળ ન મળે” આ શરીરે અમારી સાથે સમાગમ ન થાય. ચેખું પરખાવ્યું; રેકડું પરખાવી દીધું. ચિતા સળગાવીને તેમાં પ્રશ ક! તેમાં પહેલેથી વિચાર કર કે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પર્વ મહિમા દર્શન હાસા-મહાસાને હું ભર્તાર થઊ', તે પંચૌલને માલિક થઈશ;” હવે સનીએ શું કરવું ? “ઘરના ગયા વનમાં, તે વનમાં ઊડી આગ” બનેથી વડ, પણ હાસ-અડાસાને ભરપણે ઉપજાવ હતો, તેથી તેના મૂળ ચંપા ગામમાં મૂકી દીધે, “સ્વનું ચાલ્યું જાય પણ સ્વપ્નાની સુરકી ન જાય” એમ હાસ–પ્રહાસાએ અહીં મૂકી દીધું. પણ હાસાપ્રહાસાને ચટકે ન ગયે; નિયાણું કરી બળી મરવા તૈયાર થયે. કામધેની દશા આ. તે વખતે નાગિલ શ્રાવક મિત્રે જાણ્યું. મિત્ર હોય તે કુટુંબ કમ ન આવે તે વખતે કામ આવે. દોસ્તે આ વાત જાણી. કુટુંબીઓએ અંતે કંટાળી “પડ ખાડમાં” કહી છેડી દીધું. પણ એનો દોસ્ત શ્રાવક છે તેને ભાવ દયા આવી. “મરે પણ મરણને સુધારવું.” આ મૂર્ખતાનું મરણ લે છે, તે લાયક નથી એમ મને લાગે છે, મને બીજા પૂછશે ત્યારે મારે શું કહેવું ? “બાયડી માટે મિત્ર મર્યો તે મારાથી શી રીતે સહેવાય ? બીજાએ મને ઠપકે આપશે. ઘણું નિવારણ કર્યું. છતાં “અંધને સૂર્યોદય નકામે, કામાંધને મિત્રને ઉપદેશ કાર્ય કરનાર ન થયે; નિયાણું કરી અગ્નિપાત કરી કુમારનંદી નાર પંચૌલને માલિક થયે. એ તે બળી ગયે, પણ મિત્રને વૈરાગ્યનું સાધન થયું. બીજાને ઘેર ચેરી થાય તે આપણે સાવચેત થઈએ છીએ. કુમારનદીને ત્યાં ધાડ પડી ને સાવચેત નાગિલ શ્રાવક થયે. અહે, આ કામની આ દશા ! તેના પંજામાં રહેવું કામનું નથી, વૈરાગી થઈ દીક્ષા લીધી, નાગિલ શ્રાવક બારમે દેવલેકે દેવતા થયે. “કુમારનંદીની દુર્ગતિ અને નાગિલની સુગતિ થઈ” કઈ વખત નંદીશ્વરદ્વીપે દેવતાઓ જાય છે, તે વખતે હાસા-મહાસા યંતર દેવી દેવતાના હુકમથી આગળ આવી પિતાના ભર્તાર વિઘન્માવીને પડહો વગાડવાનું કહે છે. “એકાદશી સારી લાગે છે, શીવરાત્રી ખરાબ લાગે;” દેવતા પણું મળી ગયું, એટલે ન્યાલ થયે, પણ ઉપરી દેવતાને તે ગુલામ જ. પડો વગાડવાની વાત આવી, તે ન પાલવે, હું હેલી થઊ ? અહંકારથી તે વગાડતું નથી, પણ દુષ્કર્મને લીધે ગળે લ લાગી ગયે. લોકો એને હાસાપ્રહાસાના માદળીયા” કહે છે તે વખતે હાસાપ્રહાસાએ કહ્યું: “હે સ્વામી ! આપણા કુળને લાયક Page #120 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન કાર્ય કરે. તેમાં શરમાવાનું નહિ વિદ્યુમ્માલી દેવતા હાસાપ્રહાસા સાથે ગાય છે, તે પિતે પડ વગાડે છે દેવતાઓની આગળ ચાલે છે. દેવલોકમાં બંને મિત્રને મેળાપ. આ વખતે નાગિલ જે તેના મિત્ર હતું તે બારમે દેવલોક ઉપજેલ હતે, તે આ યાત્રામાં આવે છે, તેણે અવધિજ્ઞાનથી “આ કેણ છે? તે વિચ ચું, ધમાલ થવાથી વિચાર કર્યો, અહે, આ તે પહેલા ભવને મારો દોસ્ત ની ! ત્યાં આગળ આવી વિન્માલીને કહ્યું : “તું મને ઓળખે છે ?” હે તેજસ્વી ! તમને કણ ન જાણે? વીજળી આવે ત્યારે આંખ મીંચાઈ જાય તેમ બારમા દેવલોકના દેવતાનું તેજ સહન ન થવાથી “તને હું નથી ઓળખતો' તેમ કહ્યું. નાગિલે દેવતાનું રૂપ સંહરી શ્રાવકપણાનું રૂપ કર્યું. “હે વ્યંતર ! તું સ્પષ્ટ અવધિજ્ઞાનથી જે ! પહેલા ભવે તું અહીં મારો મિત્ર હતું, નહીંતર તારી હાસા-પ્રહાસને છે ! મરીને અહીં ઉપ, પેલી બે કબૂલ કરે છે. ભાઈસાહેબ કયાં જાય ? તેને જ્યારે જાતિસ્મરણજ્ઞાનથી ખ્યાલ આવ્યું, ત્યારે પૂર્વભવનું સ્વરૂપ બતાવ્યું, જે તે ધરમ કર્યો તેને પ્રતાપ આ. તું બળી મર્યો તેને પ્રતાપ આ. એ સાંભળી તે વ્યંતરદેવને પ્રશ્ચાત્તાપ છે. શેર વેચી નાખ્યા પછી ભાવ વધે તે કેમ થાય ?' તેમ વિદ્યુમ્ભાલીને એવો વખત આવ્યું. એક ભવમાં આણે આટલું મેળવ્યું ને હું નેકરદેવ થયે, મનુષ્યભવ હારી ગયે! બારમા દેવલોકના દેવતાએ કહ્યું : “હજુ ગયું નથી, મિત્ર ! ગૃહસ્થપણામાં રહેલા વીરવિભૂની મૂર્તિ કરાવી પૂજન કર. કાઉસ્સગ્ગ ધ્યાને શ્રી મહાવીર ચિત્રશાળામાં રહેલા છે, તેની સ્મૃતિ ભરાવ ! આવતા ભવે તેને તેનાથી સમ્યફત્વ થશે.” જિનેશ્વરની મૂર્તિ સમ્યક્ત્વનું કારણ, વધારે હશે તે જ શસંક્રાંતિનાં વખતે થોડી રહેશે. લાખ કરોડે પ્રતિમા સંપ્રતિરાજાએ ભરાવી હતી, તેમાં અત્યારે નામની પ્રતિમાઓ દેખાય છે. એક રાજા સવા કોડ ભરાવે તેમાં ખડકલા ન લાગ્યા. તેઓ પિતાને Page #121 -------------------------------------------------------------------------- ________________ 0 મહિમા દર્શનઃ ન કરવું અને બીજાની નિંદા કરે છે. આ કામાંધ સની દેવતા, બાયડી માટે બળી જવાવાળે તેવાએ જિનેશ્વરની મૂતિ કરાવી, તે સમ્યક્ત્વ આપનાર થાય છે. તે કબુલ કરી વિદ્યુમ્માલી દેવ ક્ષત્રિયકુંડમાં આવી, વીર પરમાત્માને દેખી હિમવાન પર્વત પર જઈ બાવનાચંદન લાવીને વિર ભગવાનની ઘરેણાંગાંઠાવાળી મૂર્તિ કેતરી અને મૂર્તિ માટે સુખડની એક પેટી કરી, કપિલ કેવળી પાસે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી ઉજયની નગરીમાં નવા બિંબની પ્રતિષ્ઠા પણ કપિલ કેવળીએ કરી છે. મારવાડ–મેવાડને અનાર્ય કહેનારાઓ વિચારે ! શાસ્ત્રકાર કહે છે કે કેવળી શુદ્ધાં ત્યાં વિચરતા હતા, પેલા દેવે મૂર્તિને પેટમાં પધરાવી. એક વહાણવટીનું જેને ઘુમતા ઘુમતા દરિયામાં છ મહિના ગયા પણ ઠેકાણું પડતું નથી. દેવતાએ તેને દેખે, લે આ પેટી, તું પેટીના પ્રતાપે સહિસલામત પહોંચી જશે. વીતભય નગર જાને તુ આમ ઉદ્ઘાષણ કરજે, જાનમાલ બનેને બચાવ કરી તેના પર ઉપકાર કર્યો. દેવ કહે છે કે વીતભય નગરમાં જઈ આમ ઉદ્ઘોષણા કરવી કે “આ પરમાત્માની મૂર્તિ છે જેને લેવી હોય તે .” એ પ્રતિમાના પ્રભાવથી વીતભયે પહોંચ્ય, પ્રતિમા લઈ ગયે, ઉષણા કરી. બ્રાહ્મણ-તાપરાજા વગેરે ઘણું લેકે આવ્યા, પિોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી પેટી ઉઘાડે છે, પણ પેટી ઉઘડતી નથી. મધ્યાહ્ન સમયે રાણીએ રાજાને બોલાવવા દાસી મોકલી, ભેજન કરવા પધારો કહેવડાવ્યું, રાજાએ કહ્યું કે તને ખાવાપીવાનું સૂઝે છે, આનો નિકાલ ન થાય તે ખસવું વ્યાજબી નથી. પ્રભાવતી ત્યાં આવી પરિસ્થિતિ જાણે વિચાર્યુ-પરમાત્મા શબ્દ બીજાને લાગુ પડતું નથી. આવીને તે કહે છે કે દેવાધિદેવ કેવળ અરિહંત મહારાજ છે. બ્રહ્માદિ દેવાધિદેવ ન બની શકે. ચંદનાદિકના છાંટણાં દઈને તે બોલે છે. __ प्रतिहार्याष्टकोपेतः, प्रास्तरागादिदूषण । देयान्मे दर्शन देवाधिदेवोऽहं त्रिकालवित् ॥१॥ દેવાધિદેવ તરીકે સંબોધી જનાનાની બાઈઓ પણ આટલું ધરમમાં સમજે છે. તમારી બાઈઓ શીતળા સાતમ વગેરે મિથ્યાત્વી પ કરે. મિથ્યાત્વને ડર ન હોય ત્યાં ધર્મને સંસ્કાર કેવી રીતે થાય ? Page #122 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન આઠ પ્રતિહાર્ય સહિત, રાગાદિદે નાશ કરનારા, ત્રણ કાળનું જ્ઞાન ધરાવનાર, હે પરમાત્મા ! મને દર્શન આપ.” આમ જ્યાં બેલી. કે તૂરત પેટીમાંથી પોતાની મેળે મૂર્તિ બહાર આવી. વીરપ્રભુની મૂર્તિનું ત્રણે કાળ પ્રભાવતીદેવી પૂજન કરે છે, કેટલીક બાઈઓ પૂજા કરતાં શરમાય છે, શરમાવું ન જોઈએ ! રાજાની રાણું ત્રિકાલ પૂજા કરે છે તે વિચારે, કેઈ વખત દ્રવ્ય-પૂજા કર્યા પછી ખુશ થએલી, રાણી પ્રભુ આગળ નાટક કરે છે, અને રાજા વીણ વગાડે છે. રાજાના દેખવામાં ડેક વગરની પ્રભાવતી દેખાઈ તે દેખી. લોભિત થએલા રાજાના હાથમાંથી વિણ પડી ગઈ. આ દેખી ક્ષોભ પામેલી રાણીએ કહ્યું: “હે સ્વામી ! વીણું કેમ પડી ? સ્ત્રી કદાગ્રહથી. સાચી વાત કહી. રાણીએ વિચાર્યું: “આ અનિષ્ટ દેખાવાથી મારૂં આયુષ્ય ઓછું જણાય છે; એક દિવસ સ્નાન કરી, દેવપૂજાને લાયક વસ્ત્ર દાસીદ્વારા મંગાવે છે, વસ્ત્રો સફેદ મંગાવ્યાં છે, પણ ભવિષ્યમાં વિદન થવાનું છે તેથી વસ્ત્ર લાલ દેખાયાં. અગ્ય વચ્ચે દેખી કેપથી અરિસ દાસી પર ફેક, પછી સફેદ વસ્ત્ર દેખ્યાં. પાપને નાશ કરનાર દીક્ષા. રાણું અફસેસ કરે છે, ધિક્કાર હો મને ! વ્રત તૂટી ગયું. આ મારા પાપને ક્ષય કેમ થાય ? પાપનો નાશ તે જ પ્રવજ્યા. વસ્ત્રો. અવળા રંગે દેખાવાથી મારું આયુષ્ય થોડું છે. ઉદાયન રાજાને પૂછી. પ્રભાવતી રાણે સાધુપણું લેવા તૈયાર થઈ છે. રાજા કહે છેઃ દેવત્વ પામે તે તારે મને પ્રતિબંધ કર.” સમજેલાને ધર્મની લાગણી છે.. રાણુને જીવ ચારિત્ર પાળી સૌધર્મ દેવલોકે દેવ થયે, વીર પ્રભુની પૂજા કુબડદાસી કરે છે, પ્રભાવતી દેવેલેકે ઉપજી પણ વચનથી બંધાયેલ દેવતા વચન પાળવામાં વચનના બંધનવાળારહી શકે છે, પ્રભાવતીદેવને પિતાનું પ્રતિબો કરવાનું વચન યાદ આવ્યું. પ્રતિબંધ કેમ કરે? કારણ કે રાજા તાપસ ભક્ત બની ગયેછે. આથી તાપસનું રૂપ કર્યું. જ્યાં રાજા ફળના સ્વાદથી મેહ પામે. અરે, આવાં સ્વાદિષ્ટ ફળ ! રાજા મુનિને પૂછે કે “આ ફળ કયાંનિપજે છે તે બતાવો.”મુનિએ કહ્યું મારા આશ્રમના બાગમાં આવે ત્યાં ઘણું ફળ છે.” તેથી વેગથી તાપસ સાથે રાજ ગયે; ૩૬૩ નગરનેn. Page #123 -------------------------------------------------------------------------- ________________ -૯ર પર્વ મહિમા દર્શન માલિક, એક ફળ માટે તાપસ સાથે ગયો. તે દેવતાએ દેવમાયાથી આગળ જઈ આખો બગીચો તેવાં ફળવાળો બનાવ્યો-વિકુવ્યું. રાજાએ બગીચે દેખે, હું તે આ તાપસીને ભક્ત છું, આ પ્રજા ગણાય પણ તેને બગીચે પિતાની માલિકીને નહિ, કિન્તુ હું તેમને ભગત છું. માટે જેટલાં ફળ ખાવાં હશે તેટલાં ખવાશે, તેઓ મારી ઈચ્છા પૂરી કરશે, તેમ વિચારી વાંદરા માફક તે ફળ ખાવા દો. એટલામાં દેવમાયાથી વિકવિત બીજા તાપસે લાકડી લઈ નિકળ્યા રાજાને પડકાર્યો. ત્યાંથી જીવ લઈ ચરની માફક ભાગી જવું પડયું, નાશીને જતાં માર્ગમાં સાધુ દેખ્યા; સાધુએ આશ્વાસન આપ્યું. હવે રાજા વિચારે છેઃ “અરે! ક્રોધી તાપસોએ મને ઠગે. પ્રભાવતી રાણીને જીવ તે દેવ આ વખતે હાજર થાય છે; “તપેલા લેઢાને ઘાટ ઘડી શકાય.” રાજા તાપસ ઉપર ધમધમ્યો છે, પ્રભાવતીદેવ પ્રત્યક્ષ થયે, પ્રભાવતીદેવે પ્રતિબોધ કરવા આમ કર્યું છે, એમ કહી પ્રબોધ્યો અને પ્રભાવતી દેવ સ્વર્ગમાં ગયે. રાજા પણ જૈનધર્મમાં દ્રઢ થયો અને - રાજા પિતાને સભામાં બેઠેલે દેખે છે. કુજિકા સુવર્ણગુલિકા ગાંધાર નામને શ્રાવક શાશ્વતી પ્રતિમાના દર્શન કરવા વૈતાઢય પર્વતમાં તપસ્યા કરી રહ્યો છે. પ્રસન્ન થએલી દેવીએ તેને ૧૦૮ દિવ્ય ગુટિકાઓ આપી. એક ગુણિકા માં નાખી શ્રાવક ચિંતવે છે કે હું વીતભયમાં દર્શન કરવા જઉં, ચિંતવવા માત્રમાં મૂર્તિ પાસે દેવીએ લાવી મૂ. જિવતસ્વામીની મૂર્તિનું પૂજન કરી ત્યાં રહ્યો. બુદ્ધિશાળી પિતાનું મરણ નજીક જણ સાધર્મિક દેવદત્તા જે કુબડદાસી છે, તેને ગુલિકાઓ આપીને ગંધાર શ્રાવકે દીક્ષા લીધી. રૂપની ઇચ્છાવાળી કુબડદાસીએ તે એક ગુટિકા મુખમાં નાખી, રૂપ ચિંતવ્યું ને દેવતાઈ કાન્તિવાળી થઈ. રાજાએ તેણીનું સુવર્ણ ગુલિકા નામ રાખ્યું, પ્રશ્નવ્યાકરણ વિષે મૂળમાં આ દષ્ટાંત છે. સૂત્રને ન માનનારાને સુવર્ણ ગુલિકા માને તે ગાંધારશ્રાવક–ગુટિકા-પ્રતિમા, બધું માનવું પડે તેથી કેટલાક છપાવવાવાળાએ “ગાંધાર જેગીએ ૧૦૦ ગુટિકા આપી” આવું ખોટું લખ્યું છે. ભગવાનની ભક્તિને અંગે આપેલી શ્રાવકની Page #124 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન જગ્યાએ ભેગી તેઓએ ગોઠવી દીધો. ફરી એક બીજી ગુટિકા મુખમાં મૂકી દાસી વિચારે છે કે “ગ્ય વર ન મળે તે રૂપ શા કામનું? આ રાજા તો મારા પિતા જેવા છે, માટે ચંડપ્રદ્યતન રાજા મારો પતિ હે.” “માલવપતિ મારે ભવ થાવ ! મૂર્તિ અને દાસીની ચેરી. આથી દેવીએ જઈ ચંડપ્રદ્યોતનને સ્વપ્ન આપ્યું અને સ્વપ્નમાં આ દાસીને રૂપનું વર્ણન કર્યું. રાજાએ દાસીની માગણી કરવા દૂતને મેક, દૂત ત્યાં જઈ જ્યારે માગણી કરે છે ત્યારે રાજકુળમાં કેળવાએલી અને ચકર દાસી હેવાથી સુવર્ણગુલિકા દતને કહે છે: “રાજાને એક વખત દેખું પછી બધું ઠીક થશે.” સુવર્ણગુલિકાએ કહ્યું: શત્રુનામુલકમાં ઉજજ્યનીથી અહીં આવવું. એટલી તાકાત હોય તો મારે ધણું થાય, તેમાં વળી મરજી થશે તે કાર્ય થશે.” કોઈ જાતની સ્પષ્ટ કબૂલાત આમાં કરતી નથી, પિલા દૂતે જઈ કહ્યું કે આમ કહે છે. સમૃદ્ધિવાળે તેમ કામાંધ વધારે. રાતોરાત અનિલવેગ હાથી જે પવનવેગ હાથી હતો તે ઉપર બેસી ત્યાં આવ્યા. બને જ જંગલમાં મળ્યાં. ચંડપ્રદ્યોતને કહ્યું કે હે પ્રિયે! ચાલ મારી નગરીએ !” દાસી કહે છે કે “હું આ જિનભૂતિ વગર નડિ જવું, માટે જે આના જેવી બીજી મૂતિ કરાવી અહીં પધરાવે.”તે તે મૂતિને અહીં મૂકી, આ વીરપ્રભુની મૂતિને સાથે લઈને આપણે જઈએ. ચંડ પ્રોતન રાજા કબૂલાત કરીને ગયે. અવંતિમાં જઈ જાત્યચંદનની જિનેશ્વર વીર ભગવાનની મૂર્તિ બનાવડાવી, ૫૦૦ મુનિથી પરિવરેલ કપિલકેવલી મુનિ પાસે વાસનિક્ષેપ કરવાપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. તે પછી વિધિપૂર્વક તે મૂર્તિ લઈને અનિલગ હાથી પર બેસી વીતભયે આવી તે દાસીને આપી. તે દાસીએ પણ મૂળ મૂર્તિ લઈને પેલી નવી મૂર્તિ ત્યાં મૂકી, ચંડપ્રદ્યોતન સાથે અવન્તિનગરીએ સુખે આવી. ચંડપ્રદ્યોતનને પ્રચંડ શિક્ષા અહીં ઉદાયન રાજા સવારે સ્નાન કરી જિનમન્દિરમાં આવ્યું જિનેશ્વરને નમસ્કાર કરી મૂર્તિ દેખી અને ફૂલની માળા કરમાયેલી જોઈ કરમાયેલી માળા જોતાં જ “આ મૂતિ બીજી જણાય છે. માળા Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પ મહિમા દર્શાન કરમાયેલી છે. તેમ થાંભલે લાગેલી પુતળી જેવી અહીં રહેવાવાળી “દેવદત્તા દાસી જે સુવંગુલિકા છે તે પણ દેખાતી નથી. ગ્રીષ્મઋતુમાં મારવાડનું પાણી સુકાય તેની માફક હાથીએના મદ ઝરી ગયા છે. માટે નિલવેગ હાથી લઈને ચંડપ્રદ્યોતન રાજા અહી આવ્યે હેવા જોઇએ. તે મૂર્તિ અને દાસી લઇને ચાલ્યા ગયા હેવા જોઈએ. અરે ! રાજા ચાર અને અને તે મારા ઠેઠ જનાના સુધી પહેાંચે !' દશ મુગટબદ્ધ રાજાએ સાથે લશ્કર લઈ અવંતી પર ચઢી આવ્યેા. બન્ને વચ્ચે અદરાઅંદર યુદ્ધ થયું. ઉદાયન રાજાએ બાણેાથી હાથી પરથી ચંડપ્રદ્યોતન રાજાને નીચે પાડયા, ખાંધ્યા ને કપાળે મારા દાસીપતિ’-ગુલામડીના ધણી, એટલે મારે ગુલામ, આવી અક્ષરની શ્રેણિતપેલી લેાઢાની સળીથી કપાળમાં છાપીને કેદમાં નાખ્યા. ચડપ્રદ્યોતનના દેરાસરમાં જઈજિનેશ્વરને નમી સ્તુતિ કરી મૂર્તિને ઉપાડવા લાગ્યા. પણ સ્મૃતિ ચલાયમાન થઈ નહિ. હે નાથ! મે શે નૂને કર્યા ? આપ મારી સાથે પધારતા કેમ નથી ?' ‘હે રાજા !તારું નગર ધૂળથી ઢટાઈ જવાનું છે, માટે ત્યાંનહીં આવું ! અફ્સાસન કરીશ.’ અવંતીદેશથી ઉઢાયન રાજા પાછા ફર્યાં,વચમાં ચામાસુ` બેઠું'. આથી જંગલમાં જયાં ચૈામાસુ બેઠું, ત્યાં જ પડાવ કર્યા, ત્યાં જનગર વસાવ્યું. દશ રાજા સાથે હોવાથી દશપુર નામ પાડયું. અત્યારે તે દશપુરને મસાર કહેવાય છે. શત્રુને ક્ષમાપના 6 પયુ ષણમાં ઉદાયન રાજાએ ષૌષધ કર્યાં છે. પ દિવસે જરૂર પૌષધ કરવા તે ઉપર આ દૃષ્ટાંત છે. હવે રસાયાએ ચંડપ્રદ્યોતન રાજાને પૂછ્યુ કે હૈ રાજન્ ! આજે શુ' જમશે ?' ચંડપ્રદ્યોતનને વિચાર આવ્યે કે,' 'અરે, આટલા દહાડામાં કોઈ દિવસ ન પૂછ્યું' ને આજે પૂછે છે તે પૂછવાનું કારણુ શું ? · વિચારીને રસોયાને પૂછે છે કે, પૂછવાનું કારણ શું છે ?' ત્યારે રસેાયા કહે કે, આજે પર્યુષણ પર્વ છે, ઓચ્છવ છે. મારા માલિકને આજે ઉપવાસ છે, તેથી તમારા એકલા માટે રસોઈ કરવાની છે!” • પવ` સ ંભાયુ તે ઠીક કર્યું. મારે પણ આજ ઉપવાસ હો !' રસેયાએ ઉદાયન રાજા ને આ કહ્યું, ત્યારે ઉદાયન આજે Page #126 -------------------------------------------------------------------------- ________________ અટૂટાઈ વ્યાખ્યાન ૯૫ રાજા વિચારે છે કે ‘ મારા સાધર્મિક કેદમાં હોય તો મારા પયુ ષણ્ ન શોભે !' એમ ધારી કેદમાંથી બહાર કાઢી ખમાભ્યેા. ચારટે, લુંટારૂ, ધાડપાડુ કહીએ તે ચાલે, છતાં ઉદાયન રાજા ચડપ્રદ્યોતનને ખમાવે છે. પણ ભાલ કપાલના ડાઘાનું શું ? તે ઢાંકવા માટે રત્ન અને મણિથી જડેલેા સુવર્ણ પટ તે તેના કપાળે બધાળ્યો. ચામાસું પુરૂ’ થયું એટલે પોતાને નગરે ગયા. ઉદાયન રાજાએ મૂળ પ્રતિમાની પૂજા માટે બાર હજાર ગામ ચંડપ્રદ્યોતનને આપ્યા. તરતી અને ડૂબતી સ્ટીમરના વાવટા. પ્રભાવતી દેવના હુકમથી ઉદાયન નવી મૂર્તિની પૂજા કરે છે. ઉદાયન રાજા પૌષધ કરે છે. પેાતાના ખળતા મકાનમાં, હૃખતી સ્ટીમરમાં બેસીને શું કરવું? લાલ વાવટા મુસાફરની સ્ટીમરમાં હાય. કાળવાવટો ચઢે તે સ્ટીમર ઝૂમતી જાણવી. તેવી રીતે ઘરમાં દેરાસર હેાય તે લાલવાટે, અને ધુમાડા નીકળે તે ડૂબતી સ્ટીમર. પૌષધમાં મધ્યરાત્રે શુભ ધ્યાનમાં ઉદાયન રાજા બેઠેલા છે. પૌષધને અંગે. મધ્ય રાત્રિએ આત્મચિંતવન કરે છે, તે રાજાએ ધન્ય અને વધ છે, કયા ? જેઓએ વીર ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી છે. જે સ્વામી વીરપ્રભુજી મને પવિત્ર કરે, તે હું પણ તેમના ચરણકમલમાં દીક્ષા લઈ પવિત્ર થાઉં.' રાજાના આ વિચાર જાણી ભગવાન સેાળસે માઇલથી વિહાર કરીને આવ્યા. ભાગલપુરથી મુલતાન ભેરા સુધી ગયા ! ચામાસુ` રાજગૃહી નગરીમાં કર્યું. એક ચેલા ખાતર કેટલું ગયા ? આવું. અત્યારનાને ન સૂઝે. તારવા માટે આટલે પરિશ્રમ કર્યાં તે ન સમજે. આંખમાં કમળે થયે હાય તે ધાળું ન દેખે. અધર્મી પણાની ચક્ષુ થઇ હોય તેને ધમ સ્વરૂપે દેખાય નહિ. ઉદાયન રાજા કાણિક મા ઠાઠમાઠથી પ્રભુની દેશના સાંભળી ઘેર જઈને વિચાર કરે છેઃ અહા ! નરકાંત રાજ્ય’ અભિચિ પુત્રને ન આપવું, ઝેર આપણે ન ખાવું, તે છેકરાને કેમ ખવડાવાય ? નરકના ડરથી હું રાજ્ય છેડુ' તો તે કુવરને કેમ આપું ? તેા શુ' કરવું ? રાજયને વહેતુ મૂકવું નથી, રખડતું મૂકાય નહીં. કેશી ભાણેજ છે, ભાણેજ પણ એના પોતાના રાજ્યના માલિક છે, આથી તેણે રાય કરવાનુ Page #127 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન છે જ. તે સાથે સાથે આ પણ રાજ્ય તે કરશે જ. કેશી ભાણેજને રાજ્ય સોંપ્યું, કેશી મહારાજાએ ઉદાયનરાજાની દીક્ષાને માટે મહોત્સવ કર્યો. ઉદાયન રાજાએ દીક્ષા અંગીકાર કરી, માથે વાસક્ષેપની મુઠી પડી, એટલે જગત તણખલા સમાન. અહીં સાધુપણામાં હથિયાર બાંધ્યામાં સુભટતા નથી, સાધુપણામાં તે પરિષહ સામે ઝઝૂમવાનું છે. જ્ઞાનાદિકમાં આગળ વધે તે મેક્ષના મુસાફર. દીક્ષાના દિવસથી તીવ્ર તપસ્યા આદિ કરવામાં મને નહીં ફાવે, તેમ નહિ. પિતાના શરીરને સુકવી નાખ્યું. શરીર કેમ સુકાય ? પિતાના શરીરને તીવ્ર તપસ્યા પરિષહાથી સુકવી નાખ્યું, એક વખત નિરસ આહારથી વ્યાધિ ઉત્પન્ન થયે, રાજર્ષ તપસ્યા કરનારા શરીરે સુકાઈ ગએલા. તેમાં પાછો આગળ રોગ આવ્યો. તેમને એની ચિંતા નથી, તેમ આ રોગને કાઢવો છે તે વિચાર પણ નથી. મનિને વૈધે દેખ્યા, ને કહ્યું કે “મહારાજ, વાતપિત્ત થયેલ છે, આ શરીરનું દહીંથી રક્ષણ કરો !” પૃહા વગરના મુનિ ગેકુળમાં જાય છે. પૃથ્વી પર વિહાર કરતાં ભેરાનગરે પિતાની રાજધાનીમાં આવ્યા. અધિકારી અમાત્ય કેશી રાજાને ભરમાવે છે; પ્રધાનો રાજાની મુરાદ સમજી યુક્તિથી કાર્ય બર લાવે, કર્મચારી લાખ આપવાના હેય છતાં ન આપવા એમ ન કહે. ભંડારીને કહેઃ “દસ હજાર રૂપીઆ ભરી થાળમાં લાવ ભંડારી લાવે એટલે અમાત્ય કહેઃ બાથી દો ! હાથે તે સાથે કહે, લાખની જગ્યાએ હજાર બે હજારમાં બસ કરાવે તેનું નામ કર્મચારી. રાજા પ્રજાને ભેટ ન મળવા દે. કેશીકુમાર રાજ કરે છે, ઉદાયન રાજષિ પધાર્યા છે. - કમચંડાળ પ્રધાન. પ્રધાન કેશી રાજાની પાસે આવી કહે છે. એ તમારા મામા ઉદાયન રાજર્ષિ તપસ્યાથી કંટાળેલા છે. તમારું રાજ્ય પાછું લઈ લેશે. કેશીને રાજ્ય દેવામાં વાંધો નથી, પણ કર્મચારીએ કર્મચંડાળપણું જણાવ્યું, તમારું રાજ્ય લઈ લેશે માટે તેને વિશ્વાસ ન કરીશ.” અધિકારીઓ પિતાનો પગદંડો કરવાના હોય. તેને બીજે કુશળ ખટકે. ભૂલેચૂકે તેને વિશ્વાસ ન કરીશ. ઉદાયન આવ્યું છે. મહાત્મા–તપસ્વી છે, એમ જાણું ભરોસો ન કરીશ,” કેશકુમાર ભાણેજ છે, રાજબીજ Page #128 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન છે. આથી પ્રધાનને કહે છે તેમનું રાજ્ય છે, ભલે સુખેથી લે, મને માલુમ પડે તે હું પ્રથમ નંબરે દઈ દઉં !” કર્મચારીઓ કાચા ન હોય, “રાજન ! વસ્તુ લેવીદેવી એમાં કિમત નથી. મેટાએ માનની કિંમત ગણે. બેવકૂફ બને તે કામનું નહિ. રાજ્ય તે પુજાઈથી મળે છે. કેમ, સગા કરીને રાજ્ય ન આપતાં તમને આપ્યું? તમારા ભાગ્યે રાજ્ય મળ્યું છે. તે ઉદાયન શું આપતે હતે? આપ્યું ભલે એણે, પણ ભાગ્યદય કોને ? એમની જિંદગીમાં કેઈને શહેર કે ગામ આપ્યું છે? તે “કાગડાના મોંમાં રામ થયા તમારા ભાગ્યથી તમને મળ્યું છે, રાજ્ય દે કે લે તેનું કંઈ નથી, પણ નાલાયક બનશો ! મૂર્ખાઈ ગણવે, નાલાયકી ગણાવે તેવી મૂર્ખાઈ કરવી રાજવીને નભે. પાપી કર્મચારીઓને કેઈ બાહોશ આવે ત્યારે મેત. લગીર જે ગફલત થઈ તો જીવી શકવાના નથી, રાજન ! રસોયા તેના છે. સરદારે ઠાકોરો શું બેલ્યા હતા? કે અમારા અન્નદાતા છે, તે બધાયે તેના છે, માટે પહેલાંથી ચેતો, લાંબીચડી થવા ન દેવી, ઝેરનું પડીકું આપી દો. બીજુ કંઈ નહિં; મડુત્તાની ખાતર ઝેર ખાનગીમાં અપાવી દેવું. મંત્રીથી પ્રેરિત કશીરાજાએ ગોવાલણ પાસે દહીંમાં ઝેર અપાવ્યું, ર ફરે ત્યારે ઘી અને છાશ જુદા પાડી નાંખે.” ચીકાશ નામ રહેવા ન પામે, તેમ કર્મની બુદ્ધિ રૂપી રવૈયે ફરી ગયે, મામા ભાણેજના સ્નેહની ચીકાશ તેડી પાડી. ઝેર કેમ દેવું ? ઉદાયન રાજર્ષિ ગોવાળીઆના ઘરમાં દહીં લેવા જાય છે. પ્રધાન કહે છે કે “તે દહીંમાં ઝેર ખાઈ જશે. ગેવાલોએ દહીં ઝેરવાળું દીધું, છતાં નશીબ બે ડગલાં આગળ. એ ઝેર દેવતાએ લઈ લીધું–હરી લીધું. રાજર્ષિને દેવીએ સાવચેતી આપી કે ઝેરવાળું દહીં ન ખાય,દહીંની પંચાત છે . દહીં ન ખાવાથી રોગ વધવા લાગ્યું. ફરી દહીં લેવા માંડયું. દેવીએ ત્રણ વખત ઝેર દૂર કર્યું. એક વખત દેવના પ્રમાદથી ઝેરવાળું દહીં ખાવામાં આવ્યું. ઝેરનું વ્યાપકપણું શરીરમાં દેખ્યું, મરવાને, હવે સાવચેત થઉં ! મરતાં શીખવું જોઈએ. “ટાંટીયા ઢસડતાં મરે તે કૂતરા. ટાંટીયા ઢસડતાં મરે જાનવર.” મનુષ્યપણે મરે તે સમાધિથી મરે. “ન સરિતા મેમિ ર ' બેલતાં ઝેર વ્યાપી ગયું. આથી અનશન અંગીકાર - 19 Page #129 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કર્યું. ત્રીશ દિવસ અનશનમાં ગયા અને રાજર્ષિને કેવલજ્ઞાન થયું, કાળધર્મ પામી લે ગયા. પેલા દેવતાને ખ્યાલ આવે કે “મુનિએ ઝેર ખાધું અને મરી ગયા,” દેવને ગુસ્સો ચઢ. આથી તેણે આખું નગર ધૂળના ડુંગરવાળું કર્યું. ઉદાયન રાજર્ષિના દીકરા અભિચિએ વિચાર્યું કે, “મારા બાપે મને છોડી ભાણેજને રાજ્ય આપ્યું, માટે તેમના વિવેકને ધિક્કાર છે. પોતાની બુદ્ધિને આવો ઉપયોગ કર્યો ! “ભાઈની સેવા છોડી, કેણિક રાજા પાસે ગયો. ત્યાં મહાવીર પ્રભુના વચનથી બોધ પામીને તે શ્રાવકધર્મ પાળે છે, પણ ઉદાયન પરનું વેર જતું નથી. વેર આવ્યા વગર મરી એ ભવનપતિમાં દેવતા થયા. ત્યાંથી આવી મહાવિદેહમાં અભિચિને જીવ મેસે જશે. મહાવીર ભગવાનના નિર્વાણ પછીથી ૧૯૩૯ વરસ પછી ધૂળના ઢગલામાંથી કુમારપાળ મહારાજા આ પ્રતિમાને બહાર કાઢશે, અને પહેલાની માફક તેને પૂજશે ! જેમ આ ઉદાયન રાજાએ પર્વના દિવસે સાવાને ત્યાગ કરીને નિરવદ્ય અનુષ્ઠાન કર્યું, તેમ ગૃહએ પણ સાવદ્ય વ્યાપારને તજી નિરવદ્ય વ્યાપાર રૂપ ધમનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ એવું જાણું જે કઈ પણ નિરવ અનુષ્ઠાન કરશે, પાળશે, આરાધશે તે છે આ ભવ તથા પરમને વિષે માંગલિકમાળાને પામી મે સુખને વિષે બિરાજમાન થશે. – અષ્ટાહુનિકા માહાસ્ય :– પ્રથમ-દિન-દેશના.... अथ सामायिकप्रमुखशिक्षाबलभृद्भिन न षडष्टाह्निकापर्वाण्या सेव्यानीत्याह છેલ્લાં ચારતેને શિક્ષાત્રત શાથી કહ્યાં ? પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજયલક્ષમી સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે અષ્ટાદ્વિકા વ્યાખ્યાનની રચના કરતાં થકાં તેને સંબંધ જણાવે છે. પૂર્વાચાર્યોને એ નિયમ કે કોઈ Page #130 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિકા વ્યાખ્યાન પણ ગ્રંથની રચના કરતાં પહેલાં, કારણ તથા સંબંધ બેય જરૂર જણાવવાં જોઈએ. એ નિયમાનુસાર અહીં પણ પ્રથમ સંબંધ જણાવે છે, કારણ આગળ જણાવવાના છે. કારણ જણાવતાં પહેલાં સંબંધ જણાવે છે. પ્રથમના અધિકારમાં સામાન્યથી ચાર શિક્ષાવતે જણાવવામાં આવ્યાં છે. તેની સાથે હવેના વ્યાખ્યાનને સંબંધ છે. સામાયિક, દેશવાશિક, પૌષધ તથા અતિથિ સંવિભાગ વ્રત એ ચાર શિક્ષકે છે. એ ચાર વ્રતોને શિક્ષાવતે કહેવામાં આવ્યા છે. એ ચારને શિક્ષાવ્રત શાથી કહ્યા તે સમજવાનું છે. દુનિયામાં કારીગર જેમ જેમ કારીગરી કરતો જાય તેમ તેમ તે સિદ્ધહસ્ત થતા જાય છે. છેક પ્રથમ તો એક વાકેર્કો કરે છે, પણ અભ્યાસે તે જ છેકરે સીધો એકડો કરી શકે છે. સામાયિકાદિને શિક્ષાત્રતે એટલા જ માટે કહ્યા કે એ વ્રત શિક્ષાથી વારંવાર અભ્યાસથી, ટેવથી સાધી શકાય તેવાં છે. 'शिक्षा नाम यथा शैक्षकः पुनः पुनर्वि द्यामभ्यसति एवमिमाणि चत्ताारि सिकखावयाणि पुणो पुणो अब्भसिज्जति (आव. चू. पृ. २९८. भा. २) ગૃહસ્થ આરંભ, સમારંભ, પરિચડમાં વીશે કલાક એવે તે રાચેલે માચેલે છે, એ તે તલ્લીન છે કે પહેલવહેલું સામાયિક કરે ત્યારે શરીર તે સામાયિક કરે પણ ચિત્ત તે બીજે દોડયા જ કરે છે. અહીં શાસ્ત્રકાર ફરમાવે છે કે દેડતા ચિત્તને રોકવાને ઉદ્યમ કરે, પણ તેટલા માત્રથી દોડતા ચિત્તને કારણે તમારે વ્રતથી દડી ભાગવું નહિ. “મારૂં મન ઠેકાણે રહેતું નથી એમ કહી સામાયિક છોડવું નહિ. સામાયિકાદિ તે શિક્ષાથી જ, ટેવથી જ સાધ્ય છે. આચાર્ય શ્રી દેવેંદ્રસૂરિજી મહારાજ સામાયિકનાં છ પચ્ચકખાણ જણાવે છે કે “મના જ મત્ય િત્યાનાનિ (ગ્રવિર૦ પૃ૦ ૨૨૬) મનથી કરવું નહિ, મનથી કરાવવું નહિ, વચનથી કરવું કરાવવું નહિ, કાયાથી કરવું નહિ, કાયાથી કરાવવું નહિ. વચાપf જિલ્લામિએમ એક જ વિભક્તિથીન જર્ણાવતાં માત્ર વગેરે શબ્દપ્રયોગથી ભિન્ન ભિન્ન વિભકિતઓ દ્વારા કેમ વિધાન કર્યું? પચ્ચખાણ છે છે, તે છ પ્રકાર જણાવવા માટે એક Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ મહિમા દર્શન રીતે કહેવામાં આવ્યું. એમ કરવાથી કાંઈ લાભ છે ? તેમાં ગ્રંથકારોના આશય એ છે કે છ પ્રકારના પચ્ચખ્ખાણમાં ચિત્ત દૂર ગયું તેા પણુ પાંચ પ્રકારનાં પચ્ચખાણ તે રહ્યાં ને ! મન વશ ન રહે એ ખરૂ પણ મનને વશ કરવાના પ્રયત્ન કરવા જોઇએ. મન વશ ન રહે એવા મિષથી ક્રિયા માત્ર છેડાય નહિ. શિક્ષાવ્રતનેા અથ જ એ છે કે ધીમે ધીમે અભ્યાસથી એટલે શિક્ષાથી એ વ્રતા સાધ્ય છે. છેક એકડા ઘૂટે કે તરત હાંશિયાર થાય ખરો ? વર્ષો સુધી શિક્ષણ લે ત્યારે તે હાંશિયાર થાય છે. જો આ નિયમ છે તે અનાદિકાલના મેહને ખસેડવો શું સહેલા છે ? તેમાં કેટલેા સમય જોઇએ ? માટે એ ચારે તેને અંગે ઊંચી કેટિમાં આવવા વારંવાર તે તે લાંબાકાળ સુધી કરવાં જોઇએ. દુનિયામાં પણ ‘જેવા રેણ તેવી દવા”ના સમયની મર્યાદા છે. રોગ મહિનાના, બે મહિનાના, વર્ષના જૂને હેય તો કાંઈ એક બે દિવસની દવાથી ચાલ્યા જાય ? વૈદ્ય, ડોકટરો કે હકીમ, ગમે તેવા નિષ્ણાત હાય પણ કહી જ દે કે રાગ જૂના છે માટે અમુક સમય પ ́ત દવા લેવી પડશે. આ જીવને પણ અનાદિકાલથી અવિરતિના રોગ લાગુ થયે છે તે સંકલ્પમાત્રથી દૂર થાય ? એ અનાદિકાળના રોગને ટાળવા માટે વારવાર સામાયિકાદ્વિ શિક્ષાવ્રતા કરવાં જોઈ એ એમ ઉપકારી શાસ્ત્રકારો જણાવે છે. નથ વા વીસતિ ઇતિ વાળિવ્વાવારા સવ્વસ્થ તિ सव्वं' (आव० चू० पृ० २९९ भाग २ ), एएण कारणेण बहुसा सामाइय યુના (આવ૦ નિ૦ ૦ ૮૦o) એમાં જેમ જેમ પરાવાઓ, એનું રટણ થાય તેમ તેમ તેમાં સરલતા પ્રાપ્ત થાય. ગૃહસ્થ જ્યારે પ્રથમ પૌષધ કરે ત્યારે તેને વેપાર વગેરેના વિચાર આવે પણ તમે જોશેા કે બે, ચાર પૌષધ થયા પછી એ વિચારા ઘટતા જાય છે, બંધ થાય છે. પૌષધની ટેવ, પેલા વિચારાની ટેવને ટળે છે. આ વ્રત ટેવથી, આદતથી, અભ્યાસથી સાધ્ય છે . માટે જ એનું નામ શિક્ષાવ્રત છે. હવે અહી કોઈને એમ પ્રશ્ન થાય કે, સામાયિક, દેશાવગાશિક તથા પૌષધમાં તો શિક્ષાની જરૂરિયાત માની પણ અતિથિ સ`વિભાગવ્રતમાં શિક્ષાની શી જરૂર ? એમાં તેા રેટલી, રોટલીના ટૂકડા કે પાણીની Page #132 -------------------------------------------------------------------------- ________________ અભ્યાહ્ના વ્યાખ્યાન ૧૦૧ ટાયલી આપવાની છે ને ! એમાંય શિક્ષાની આવશ્યકતા ગણી ? અતિથિસ વિભાગ વ્રતમાં છે તે દાનઃ એ દાનધમ તેા મૂળના છે, સમ્યક્ત્વથીયે પડેલાં પ્રાપ્ત થનારો છે. દાનધમ તા મિથ્યાત્વીમાં પણ છે ને ! છતાં એ વ્રતને છેક છેલ્લે કેમ ગણ્યું ? આ વાત સમજવા લગીર ઊંડા ઉતરવું પડશે. દાન એ પ્રકારે છે : ૧. સાધુ જાણીને આપવું, ૨. સાધુ થવાને આપવું. બીજા બધાં દાને સાધુ જાણીને આપવાનાં છે પણ અતિથિ સંવિભાગવ્રતમાં જે દાન છે તે સાધુ થવાને આપવાનુ` છે. આ વાત સમજશે તા શ્રી ભગવતીજીમાં કહેલી એક વાત બરાબર સમજાશે. તેમાં પ્રશ્ન છે કે: દાન દેનાર શુ કરે છે ? શુ છેડે છે ?' ઉત્તરમાં જણાવાયુ છે કે " गोयमा ! जीविय चयति दुच्चयं चयति दुक्करं करेतिo [મા૦ જૂ૦ રદ્દરૂ ] દાન દેનાર દુષ્કર કરે છે. દૃસ્ત્યજ તજે છે.” આમાં પ્રશ્ન થશે કે ટલીના ટૂકડો દેવામાં દુષ્કર શુ અને એટલા ત્યાગમાં દુસ્ત્યજ શું ? એ સમજવા દુન્યવી દૃષ્ટાંત વિચારવુ પડશે. દસ્તાવેજની નીચે સહી કરતાં કેટલે વિચાર કરે છે? શા માટે ? કલમ કેટલી ઘસવાની છે? શાહી કેટલી વપરાવાની છે ? ત્યાં કિંમત, જવાબદારી, શાહી કે કલમ નથી, પણ દસ્તાવેજ આખાની છે, #સ્તાવેજમાં સમાયેલી હકીકતની છે. અતિથિસ વિભાગ વ્રત મુજબ દાન દેનારા સાધુપણાને સાદ કરે છે, સાધુ થવાને આપે છે. તેની ભાવના એવી છે કે સાધુપણા વિના આ જીવના મેક્ષ નથી, નથી, તે નથી જ : “હું જોકે સાધુપણું લઈ શકતા નથી, તે પણ સાધુપણાના ઉમેદવાર છું, તેથી આ દાનથી સાધુપણાને ( સ ) કરૂ' છું કે મને ભવાંતરમાં સાધુપણું પ્રાપ્ત થાએ. ” પુણ્ય માટે, સામાન્ય દાન માટે, સંયમીને સહાય માટે દાન એ વાત અલગ, પણ સાધુપણાના સેાદાની દૃષ્ટિએ જે દ્વાન દેવાય તે અતિથિસ’વભાગ ત. એવી પરિણતિ કેટલી મુશ્કેલ છે ? આથી સમજાશે કે એનું સ્થાન છેલ્લે શાથી છે. સ્યાદ્વાદની વ્યાખ્યા શિક્ષાવ્રતાના આગલે સંબંધ જણાવી શાસ્ત્રકાર મહારાજા હવે અષ્ટાફ્રિકા સ’બંધી વિવેચન કરે છે. જે શિક્ષાવ્રતાને ધારણ કરનારા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ મહિમા દઈન હાય તેઓએ અટ્ટાઈનાં છ પર્યાં જરૂર આરધના કરવા ચેાગ્ય છે. જે મનુષ્ય સ`વિરતિ આચરવા તૈયાર હોય તે મનુષ્ય આવાં પર્ધાની આરાધના કેમ છેડે ? હવે એ અઠ્ઠાઈ કેટલી, કયી, વગેરેનું વર્ણન ગ્રંથકાર કરે છે. અષ્ટાદિશા પ્રવાહા . યાદાત્મયાત્તમ : । તત્ત્વનું સમાગ્યે, સેવ્યા માતૈ || ક્ ।। સ્યાદ્વાદની આજના આપણા કેટલાક તરફથી થતી વ્યાખ્યા તદ્દન મૂર્ખાઇ ભરેલી છે, અજ્ઞાનમય છે. એ કયી વ્યાખ્યા જણાવવામાં આવે છે ? “ હા તેની ના, અને ના તેની હા એટલે સ્યાદ્વાદ !’” “ ધર્મ કરવા તે કરવા તે નિશ્ચય અને દુનિયા જાળવવી તે વ્યવહાર એ સ્યાદ્વાદ ! '” આવે! અ અજ્ઞાનતાભર્યો છે. સ્યાદ્વાદના અ એવા નથી. જે વસ્તુ જે અપેક્ષાએ જે રીતેએ રહેલી હોય તે વસ્તુને તે અપેક્ષાએ તે રીતિએ જોવી, કહેવી તેનું નામ સ્યાદ્રદ. તે સ્યાદ્વાદની આ વ્યાખ્યા : ત્રણ આંગળી ઊંચી કરેલી છે. એમાંની આજુબાજુની વચ્ચે રહેલી આ આંગળી નાની કે મેટી ? આ આંગળી એકાન્તે નાની પણ નથી, એકાન્તે માટી પણ નથીઃ નાની પણ છે અને મેાટી પણ છે. નાની આંગળીથી તે મેટી છે અને મેટી આંગળીથી તે નાની છે. તેનામાં નાનાપણુ' તથા મેટાપણુ અને રહેલાં છે. સ્યાદ્વાદની વ્યાખ્યા સ્યાદ્વાદી જ કરી શકે ? સ્યાદ્વાદ કાણુ કહી શકે? સ્યાદ્વાદની વ્યાખ્યા કાણ કરી શકે ? આ સમજવા જરા ઊંડા જવુ પડશે. જેઓ અનતકાલ, અન તક્ષેત્ર, અનંતદ્રબ્ય અને અનંતભાવને દેખી શકે, તેમજ પરિણામ, તેના પલટા થયેલા, થતા અને થવાના જોઈ શકે, દ્રવ્યપર્યાય, તેનું ભેદાભેદપણું વગેરે જાણી શકે તે જ સંપૂર્ણતયા સ્યાદ્વાદને જાણી શકે, તે જ કહી શકે અને તે જ વ્યાખ્યા કરી શકે. સીધી આંગળીને વાંકી કરાય ત્યારે શુ થાય ? આંગળીમાંનું સીધાપણું દૂર થયું, વાંકાપણુ દેખાયું: કી સીધી કરી ત્યારે વાંકાપણું દૂર થયું, સીધાપણું દેખાયુ'. સીધાપણામાં તથા વાંકાપણામાં, ઉભય પરિસ્થિતિમાં આંગળી તો તેની તે જ કાયમ Page #134 -------------------------------------------------------------------------- ________________ અાફ્રિકા વ્યાખ્યાન ૧૦૩ છે. અવસ્થા ફ્રે, ફરતી જાય પણ વસ્તુ ટકે. સ દ્રવ્યના, સવકાળના, સ` પર્યાય વ્યાપકપણે ભેદાભેદ સાથે જાણી શકે તે જ તેને કહી શકે. કોઈ પણ અવસ્થામાં દ્રવ્ય જૂદુ' નથી. આવેા સ્યાદ્વાદ કહેવાને હક્કદાર છે. આવું જ્ઞાન ધરાવનાર સ્યાદ્વી છે. આવું કાણુ જાણી શકે ? સજ્ઞ ! સ ́જ્ઞ ભગવાન્ સ્યાદ્વાદને યથાસ્વરૂપ કહી શકે. જૈનશાસનમાં એકલા જ્ઞાનની, માત્ર વિદ્વતાની કે વકતૃત્વની કિંમત નથી. દુન્યવી વ્યવહારમાં ભલે એ કે મતી હેય. જૈનશાસનના પગથિયામાં તે અમલની, આચરણની અને ચારિત્રની કિંમત છે, અને એ જ સંયમનું મૂલ્ય છે. તેને જે જાણે, જે નિરૂપણ કરે, જે આચરે તે સ્યાદ્વાદી કહેવાય. જૈનના ત્રણ નિશ્ચય છ કાયાના જીવાને કાયમી અભયદાન દેનારા શ્રી જિનેશ્વરદેવે એ આ છ અદ્રડાઈ કહી છે. શ્રાવકપણુ' સમજનારામાં શ્રી જિનેશ્વરદેવની માન્યતા સુદૃઢ હોય. શ્રી જિનેશ્વરદેવના શાસનને અંગેજ જૈનમાં ત્રણ નિશ્ચય આવ્યા હોય, સુદૃઢ થયા હાય. તે ત્રણ નિશ્ચય કયા ? જૂĪમેવ નિયં૦ (૩૫૫૦ ૬૦ ૨) આ નિગ ́થપ્રવચન એ જ અર્થ, એ જ પરમા; એટલું જ નહિં, પણ આગળ વધીને એના વિનાના તમામ ખીજા પદાર્થો અત જ છે. આ ત્રણ નિશ્ચયવાળા જ જૈન હાય. જૈનને આ ત્રણ નિશ્ચય હાય જ. પ્રાચીનકાળમાં ગુરુ પાસે વ્રત લે, ગણધર પાસે વ્રત લે કે તીથંકર પાસે વ્રત લે ત્યારે આ ત્રણ એ કરાર કરવામાં આવતા (૧) નિગ ́થ પ્રવચનની શ્રદ્ધા કરું છું. (૨) નિગ થ પ્રવચનની પ્રતીતિ કરુ છું. અને (૩) નિગ થપ્રવચનની રૂચિ કરુ છુ. અાઇનું વર્ણન આવા ત્રણ નિશ્ચયવાળા પરમાતે એ, પ્રમશ્રાવકાએ, પરમચૈનાએ આ અડ્ડાઇએ આસેવ્ય છે. અહી ‘સેબ્ય’નહિ કહેતાં સસૈન્યં કેમ કહ્યું ? સેવવું એડલે તેા એક પણ સેવવું, આરાધવુ” એવા અ થાય. પણ અહીં એ અથ સમ નથી. અહી ‘સૈવ્ય' દરેક વખતે સેવવાના અમાં છે. પ્રતિ વર્ષ છએ અડ્ડાઇએ આરાધવી જોઇએ. તે અાઈ છ છે :- (૧) ચૈત્રમાસની (૨) અષાઢ માસની (૩) પર્યુષણાપત્રની Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પર્વ મહિમા દર્શન (૪) આસો માસની (૫) કાર્તિક માસની અને (૬) ફાગુન માસની. ત્રણ અડાઈ ત્રણ ચોમાસાને લગતી, એક અડાઈ પર્યુષણ પર્વની, અને બે અઠાઈ આયંબિલની ઓળીની. ચૈત્ર તથા આસોની બે અઠાઈ શાશ્વતી છે; બાકીની ચાર અઠાઈ અશાશ્વતી છે. પ્રશ્ન થશે કે આરાધવાનું તે સરખી રીતે કહ્યું, છતાં શાશ્વતી, અશોધતીને ભેદ શાથી? ગ્રંથકાર કહે છે કે એ ભેદ અમે નથી કહેતા પણ શ્રી ઉત્તરાધ્યનની બહદુવૃત્તિમાં કહેલું છે કે રો सासयजत्ताओ, तत्थेगा होइ चित्तमासंमि । अठ्ठाइआइमहिम!, बीजा पुण ને મારે છે ? || અહીં “જાત્રા” શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યું ? ચૈત્રની તથા આસોની એળીની અડાઈ દેવતાઓ પણ આરાધે છે અને તે પણ દેવલેકે રહીને નહિ, પરંતુ નીશ્વર દ્વિપે જઈને તેઓ ત્યાં રહેલા જિનચેમાં મહોત્સવપૂર્વક આ ઓળી ઉજવે છે. આથી “ar” શબ્દને પ્રયાગ સમુચિત છે. ચૈત્ર તથા આસોની અટૂંકાઈમાં ચૈત્રની ઓળીની ગણના પ્રથમ એટલા માટે છે કે એ અઠ ઇનું આરાધન ક્ષેત્રાન્તર જઈને સર્વ સંઘ, સર્વ ક્ષેત્રની જનતા કરી શકે. આ માસની એળીમાં તે પ્રાયઃ પિતપોતાના ક્ષેત્રમાં આરાધન થાય. ચૈત્ર માસ યાત્રાને અનુકૂળ છે. એ અનુકૂળતા આ માસમાં નથી. ચાતુર્માસમાં આલેપ (સ્થાન)માં શ્રાવકને રહેવાનું હોય ને બહાર જવાને પ્રતિબંધ હોય તેથી ગામ બહાર જાય નહિ. તે પછી યાત્રા શી રીતે શક્ય બને ? સર્વ શ્રદ્ધાળુઓ સ્થાનાંતરે જઈને આરાધી શકે, માટે ચૈત્રમાસની ઓળીની ગણના પ્રથમ રાખવામાં આવી છે. “યાત્રા' એટલે યાત્રાએ ગયા એટલે પત્યું, એમ નહિ, પણ સ્થાનાંતર તીર્થક્ષેત્રે જઈને અષ્ટાદ્વિકા મહોત્સવપૂર્વક અઠ્ઠઈને મહિમા કરે. garો રારિ સારા સત્તામો करेति सव्वदेवावि । नंदीसरमि खयरा, नरा य निअएसु ठाणेसु ॥२॥ દેવતાઓ નંદીશ્વરદ્વીપે જાય છે, એચ (વિદ્યાધર), મન પિતાના સ્થાનમાં બેય અટૂઠાઈની આરાધના કરે છે. આરાધના છએ અટ્રાઈની તેમાં બે શાશ્વતીના વર્ણનમાં બેની વાત કહી. અઠાઈ બે શાશ્વતી, ચાર અશાશ્વતીએ શી રીતે? આ બે અડાઈ દેવતાઓ પણ ઉજવે છે, નંદીશ્વરદ્વીપે જઈને Page #136 -------------------------------------------------------------------------- ________________ ફ્રિકા વ્યાખ્યાન ૧૦૫ ઉજવાય છે, કાયમ ઉજવાય છે. હવે આ લેાકની દૃષ્ટિએ જોઇએ: પર્યુષણમાં પ્રતિવર્ષ કલ્પસૂત્ર સાંભળેા છે, એ શ્રવણુ ધ્યાનપૂર્વકનું હાય તે લક્ષ્યમાં હશે કે ખાવીશ તીર્થંકરના શાસનમાં પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણ હેતુ નથી. માત્ર દેવસિ તથા રાઇ એ જ પ્રતિક્રમણ હોય છે. હવે જ્યાં ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણુ જ ન હોય ત્યાં અટ્ટાઈ એ શાની હોય ? આ રીતે સિદ્ધ છે કે ચાર અટૂડાઇએ અનિયમિત છે. આયમિલની એળીની એ અદ્નડાઈ તા ચાવિશે જિનેશ્વર દેવેાના શાસનમાં હાય છે જ, આરાધાય છે જ. અનુકૂળ વેપાર રોકડિયા કે ધારિયા ? કેઇને એમ થાય કે ત્યારે તે બાવીસ તીર્થંકરના શાસનમાં ધમ રહેલા અને આજે મુશ્કેલ! પણ જરા ઊંડા ઊતરે તે સમજાય કે એ શાસનમાં ધર્મ મુશ્કેલ, આ શાસનમાં રહેલા છે. દુનિયામાં રોકડયા વ્યાપાર અનુકૂળ કે લેવડદેવડને ઉધારિયા ? કેવળ રોકડાથી જ ધંધા ચાલતા હેાય તે તેટલેા ન ચાલે કે જેટલેા લેવડદેવડની -ચૈજનાથી ( ઉધારિયાથી ) ચાલે. માવીશ તીર્થંકરના સાધુઓના ધર્મ રોકડિયા વેપાર જેવા છે. એમને માટે રાઈ અને દેવસિ પ્રતિક્રમણ; પણ બે જ વખત એ પ્રતિક્રમણ એમ નહિ. દિવસના મધ્ય ભાગથી રાત્રિના મધ્યભાગ સુધી રાઈ, એમ ખરુ, પણ જ્યારે જ્યારે દોષ લાગે, દેષ લાગ્યા દેખાય કે તરત તે જ વખતે તે કાળને લગતું દેવિસ કે રાઈ પ્રાતિક્રમણ કરી જ લે. એનેા વાયદા નહિ. એક વાર પ્રતિક્રમણુ કર્યુ, વળી ઘડી પછી દોષ લાગે તો ઘડી પછી પણ પ્રતિક્રમણ કરે. જેટલીવાર દોષ લાગ્યો દેખાય તેટલી વાર પ્રતિક્રમણ કરે. પ્રથમ તથા ચરમ જિનેશ્વરના સાધુ તો ગમે તેટલી વખત દોષ લાગે પણ સવારે તથા સાંજે જ પ્રતિક્રમણ કરે, એટલે એમને વપાર ધારિયા જેવા અનુકૂળ, વળી પ ંદર દિવસના દોષોના અંગે પાક્ષિક તેમજ ચાતુર્માસિક દોષ અંગે ચાતુર્માસિક તથા વર્ષોંના દોષ અંગે સાંવત્સરિક. ખાવીશ તી કરના સાધુએ એવા પ્રાણ તથા સરળ કે દ્વેષ તરત સમજી જાય, દોષનું પ્રમાણ તરત લક્ષ્યમાં લે, તરત Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પર્વ મહિમા દર્શન પ્રતિક્રમણ કરે, તરત ગુરુ પાસે આવે અને આલોવે. તેથી એમના માટે પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક પ્રતિક્રમણની જરૂર રહેતી નથી. આપણી હાલત કઈ? આપણે તે પ્રમાદના પોટલા છીએ, પૌષધવાળાને માગુ કરવા જવું પડે ત્યારે આવીને તેણે ઈરિયાવડિ કરવી જોઈએ. હવે જેને પાંચ સાત વાર માત્રુ જવું પડે તેને પૂછી જુઓ કે તે કેટલો કંટાળે છે ત્યારે આ સાધુઓ દોષ દેખે કે તરત પ્રતિક્રમણ કરે ! તરત આવે ! કયું આકરું ? પ્રશ્ન-એ સાધુઓને દોષ ન લાગે છે? દેષ ન લાગે એ કેમ બને? દેષ તે લાગ્યા કરે. પ્રમાદ તે ત્યારેય પણ ખરે, કારણ કે બાવીશ તીર્થકરના સાધુઓ માટે ય પ્રમત્ત, અપ્રમત્ત બેય ગુણસ્થાનક રહેલાં છે. પ્રશ્ન-આ પ્રતિક્રમણને નિયમ સાધુઓ માટે કે શ્રાવકો માટે પણ ખરો? શ્રાવકોને તે પાંચ જ પ્રતિકમણ. બાવીશ તીર્થકરના શાસનમાં મહાવતે ચાર. એ નિયમ પણ સાધુઓ માટે છે, પરંતુ શ્રાવકે માટે તે અણુવ્રત પાંચ જ છે. આપણે મુદ્દો એ છે કે બાવીશ તીર્થકરના વખતમાં સાધુઓને પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ ન હોવાથી એ અઠાઈઓ નિયમિત કહી. ચૈત્ર, આસેની અઠાઈ દરેક કાળે, દરેક તીર્થકરના શાસનમાં ઉજવાય છે, માટે શાશ્વતી કહે છે. શ્રાવકોમાં દરેક કાળે આ બે અડાઈએ તે હોય જ, ઉજવાય જ. બાવીશ તીર્થકરના શાસનમાં નિયમિત છે. શ્રી જિનેશ્વર મડારાજાના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન તથા મેક્ષને અંગે પણ અડાઈ એ નિયમિત છે. ચત્ર તથા આસેની અટૂકાઈ તે દેવે અને મનુષ્ય પણ ઉજવે છે. 'तह चउमासिअतिअगं, पज्जोसवणा य तहय इअ छक्क । जिणजम्मदिकखकेवल-निवागाइसुअसासइ।' ॥३॥ સૂતરમાં છે? ચિત્ર તથા આસમાં દેવતાએ પણ નંદીશ્વરદ્વીપ જઈનેજિનાલમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ અાલિકા વ્યાખ્યાન ૧૦૭ મહેસવપૂર્વક પૂજા, મહાપૂજા કરી એ અષ્ટાહિક ઉજવે છે. એ સાંભળીને પ્રતિમાના દુશ્મને વમળતાં પડશે. તેવાઓ કહે છે કે - “સૂરમાં કયાં છે?” બિચારાઓમે “સૂત્ર'માં એમ પણ બોલતાં આવડતું નથી એથી “શ્ન માં હોય તો લાવો” એમ કહેનારાઓને, અહીં જણાવી. દેવામાં આવે છે કે, આ વાત “નિરાધામ' સૂત્રમાં છે. જીવાભિગમ સૂરમાં શું કહે છે? જીવાભિગમ મૂલ સૂત્રમાં નંદીશ્વર દ્વિપના અધિકારમાં શાસ્ત્રકાર જણાવે છે કે, ત્રણ ચતુર્માસિક, પર્યુષણની, ચૈત્ર તથા આસની લગતી અઠાઈના દિવસેમાં, પવિત્ર તહેવારોમાં ઘણા ચારે પ્રકારના દેવે ભવનપતિએ, વ્યંતર, જ્યોતિષીઓ, અને વૈમાનિકે નંદીશ્વરદ્ધિપે જઈને ત્યાંના જિનચૈત્યમાં મહાન ઉત્સવ પૂર્વક જિનબિંબનું પૂજન કરે છે, મહાપૂજા કરે છે, ગીતનૃત્યાદિ ઉત્સવ કરે છે. ‘ત વાવે એવUTવફવા, મંતto' (go રૂ૭) ચે. આની અડ્ડાઈને અંગે ચૈત્ર તથા આસોની અડાઈ શાશ્વતી છે. એ અઠાઈમાં શ્રી સિદ્ધચક્રનું આરાધના થાય છે. આયંબિલ તપ વડે એ અઠાઈની આરાધના થાય છે. એ અટુકાઈમાં જિનચૈત્યમાં પૂજા, મહાપૂજા, અંગરચના વગેરે. મહોત્સવો કરવાના છે. પ્રથમ જોઈ ગયા કે સૂત્રમાં ક્ષેત્રાન્તરે (તીથે) જઈને ઉજવાય છે યાને એ અડાઈ યાત્રા પૂર્વક ઉજવાય છે. તે અડાઈમાં શ્રીપાલ મહારાજ તથા મયણાસુંદરીની જેમ શ્રી સિદ્ધચક્રમંત્રનું આરાધન. કરવું આવશ્યક છે. માત્ર બાહ્યથી એમ નહિ પરંતુ લલાટ વગેરે દશ . સ્થળોએ આકૃતિ સ્થાપી ધ્યાન ધરવાનું છે. છ અઠઈ માટેનું વિધાન ચૈત્ર તથા આસેની અટ્ટાઈન અંગે આટલું જણાવ્યા પછી હવે શ્રી. વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજા છ અઠ્ઠાઈને અંગે સામાન્યથી શું કરવું જોઈએ તે જણાવે છે. અમરિ પહો વગાડવાને, વિસ્તારથી પ્રત્યેક જિનમંદિરે અડાઈ મહેત્સવ કરે તથા ખાંડવું, પીસવું, દળવું, ન્હાવું ધવું, આરંભ, સમારંભ, વિષય, કષાય અને સેવનાદિનો પિતાએ ત્યાગ. કરે અને બીજા પાસે તે કરાવવું નહિ, આ ક્રિયાઓને નિષેધ થવું જોઈએ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પર્વ મહિમા દર્શન પર્યુષણની અઠાઈમાં આરાધનાનું વિધાન. પર્યુષણ એ પર્વાધિરાજ છે. સર્વ પર્વમાં શિરોમણિ છે. એ પર્વ અંગેની અહાઈ પાંચ પ્રકારે આરાધવી જોઈએ. (૧) સર્વત્ર અમારિ પડહે વગડાવે. (૨) સાધર્મિક વાત્સલ્ય કરવું. (૩) પરસ્પર ખામણાં કરવાં (૪) અઠમ તપ કરે અને (૫) -ચૈત્યપરિપાટી કરવી. આ પાંચ પ્રકારે પર્યુષણ પર્વની અઈમાં આરાધના કરવાની છે. અમારિ પડહ (૧) પહેલું આવશ્યક કૃત્ય-સર્વત્ર અમારિ પડહ વગડાવ. યાદ રાખે કે જૈનોમાં ધર્મ કેવલ દયા ઉપર જ નિર્ભર છે. છ કાયના જીવની દયા બને એટલી પોતે જ કરવી, એમ નહિ, બીજાઓ પાસે પણ કરાવવી. તેનું નામ અમારિ પડહ–અમારિ ઉદ્દઘોષણા. દયાના દુશમનને અમારિની ઉષણની વાત પણ ખટકશે પણ ખાસ ઉપાસકદશાંગમાં પણ - શ્રેણિ મહારાજાએ કેટલીય વાર અમારિની ઉઘોષણા કર્યાના ઉલ્લેખ છે. સાધમિક વાત્સલ્ય. (૨) બીજું આવશ્યક કૃત્ય-સાધમિક વાત્સલ્ય. અમારિ પડહને અંગે આચાર્ય ભગવાન શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાની કથા અને તેમની પ્રવૃત્તિ આગળ જણાવવામાં આવશે. હવે સાધર્મિક વાત્સલ્ય કૃત્યને અંગે “મન” શબ્દને પ્રવેગ છે. સાધર્મિકની ભક્તિ માત્ર નહિ પણ પૂજન કરવાનું અત્ર લખે છે. બધા સાધર્મિકેનું પૂજન કરવું જોઈએ. - બધાનું ન બને તે કેટલાકનું પણ પૂજન આવશ્યક કાર્ય છે. આ કૃત્ય ઉપર ગ્રંથકારે કેટલે ભાર મૂકે એ લક્ષ્યમાં લે ! જરા વિચારે તે સહેજે સમજાય કે ધર્મ પામ્યા કેના પ્રતાપે ? સાધર્મિક સંસર્ગ ન હોય તો ધમ પમાય કયાંથી ? સધાય કયાંથી? સાધર્મિકની વતિમાં, સહવાસમાં રહેતા હે તે ધર્મનું, આચારવિચારનું ભાન થાય. સાધુમહાત્માઓ આવે, ત્યાં દર્શને જવાય, વ્યાખ્યાન વાણું. સંભળાય અને તેથી સહેજે ધર્મ પમાય, સધાય, સાધી શકાય. - સાધર્મિકની વસ્તિમાં ન રહેતા હે, અરે, જંગલમાં રહેતા હે, એકાકી Page #140 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિકા વ્યાખ્યાન ૧૦૯: રહેતા હે તે ગુરુનો જોગ મળે? પર્વદવસે “કેમ ભાઈ, પૌષધ કરે છે? સામાયિક કર્યું? પ્રતિક્રમણ કર્યું? પૂજા કરી? વગેરે સાધર્મિક વિના કોણ પૂછે? અન્ય કેણ યાદ આપે? કેણ પ્રેરણા કરે ? ધર્મવ્યવસાયમાં પૃચ્છક, પ્રેરક સાધર્મિક જ છે. સમાનધમ એટલે સાધર્મિક. તેને સંબંધ સાંપડે ઘણો જ મુશ્કેલ છે. सर्गाः सनैमिथः सर्वे सम्बन्धा लब्धपूर्विणः । साधर्मिकादिसम्बन्धलब्धारस्तु मिताः क्वचित् ॥१॥ જગતમાં સર્વ જીવોએ સર્વજીની સાથે સર્વ પ્રકારના સંબંધ. અનંતી વખત મેળવ્યા છે. પિતા, પુત્ર, ભાઈ, ભગિની આદિ સંબંધો. સંધાયામાં બાકી રહી નથી પણ સાધમિકપણાને સંબંધ તે પ્રમાણપત જ હોય છે. એ સંબંધ મર્યાદિત, અલ્પ જ સાંપડે છે. સાધર્મિક સમાગમ મોટા પુણ્ય મળે છે. દર બંગલામાં રહે તે માણસ, પર્વદિવસે. વહેલી સવારે મેંમાં દાતણને ઘેદ ઘાલે તે એને શરમ આવે? નહિ, કેમકે પાસે સાધર્મિક નથી. સાધર્મિકની શેરીમાં રહેતા હો તે. હરગીજ એ ન બને. અધર્મથી બચાવનાર, પ્રતિકાર કરનાર સાધર્મિક. છે, સાધર્મિક સંસર્ગ છે. સાધર્મિકનો સમાગમ પુણ્યદયે, મેટા પુણ્ય મળે તે પછી એની સેવા, એની અનુકૂળ સેવા, પૂજા મહાપુ દયથી જ મળે એમાં આશ્ચર્ય શું? “ગરથ કામ સાહમિછિન્દ્ર तु एगत्थ । बुद्धितुलाए तुलिया दोवि अतुल्लाई भणिआई ॥ १. બુદ્ધિના ત્રાજવાના એક પલ્લામાં સર્વધર્મ મૂકાય, બીજા પલ્લામાં સાધર્મિકવાત્સલ્ય મૂકાય તે બે સરખાં નથી. સાધર્મિક વાત્સલ્ય કર્યાને અંગે શ્રી ભરત મહારાજા, નરદેવ, દંડવીય, કુમારપાલ મહારાજાનાં વૃત્તાંતે (દષ્ટાંત) પ્રસિદ્ધ છે. પરસ્પર ખામણું. (૩) ત્રીજું આવશ્યક કૃત્યપરસ્પર ખામણું છે. પર્યુષણમાં જે પરસ્પર ખામણાં ન થાય તે અનંતાનુબંધિની હદમાં જવાય કે જે સમ્યક્ત્વગુણનાશક છે. ચંડેપ્રદ્યતન રાજાને જેમ ઉદાયન રાજાએ. ખમાવ્યા તેમ દરેકે પરસ્પર ક્ષમા, ક્ષમાપના કરવાં જોઈએ. એક જ અમે અને સામે ન ખમે તે ? શાસ્ત્રકાર કહે છે કે- જો તમg; Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પર્વ મહિમા દર્શન तस्य अत्थि आराहणा, जो न उवसमइ तस्स नत्थि आराहणा, तम्हा - ૩MMI ૨૪ ૩fમચર્થ છે જિમાંદુ મળે ?, વરમન ર સમgoi | (કgo નૃ૦ ૧) સામો ન ખમે, ન ખમાવે તોપણ ખમાવનાર પિતે તે આરાધક જ છે. જે એમ ન માનીએ તે સાધુનું સાધુપણું નડિ મનાય. જે સાધુ થાય છે, તેને અંગે સંસારીઓની મનોવૃત્તિ કેવી હોય છે તેથી શું તે સાધુને મોક્ષે અટકે છે? બીજાઓ ખમે કે ન ખમે, ખમાવે કે ન ખમાવે પણ મોક્ષે જનાર તે મોક્ષે જાય છે. કોઈ વખત ક્ષામણું ક્રિયાથી પોતાનું, તેમજ સામનું, ઉભયનું હિત થાય છે. તે ઉપર દષ્ટાંત – ચંદનબાલા મૃગાવતીનું દૃષ્ટાંત. (To go ૨૪ મેદo ૨૦ ગુણo પૃર૭૧, ૦૭ થી ૨૮, पर्व १० स० ८ प्रलोक ३३१ थी ३४९) - એક વખત શ્રી મહાવીર દેવ કૌશાંબી નગરીમાં સમવસયો. આમ તે જ્યારે સૂર્યચંદ્ર વંદન કરવા આવે છે ત્યારે વિકુલા વિમાનમાં આવે, પણ આ જે પ્રસંગની વાત છે તે પ્રસંગે તેઓ વિકુલા વિમાનને ત્યાં રાખી મૂળ વિમાને વંદના કરવા આવ્યા. ચંદનાસાળી તે ડાહી છે, અનુભવી છે, જ્ઞાનના અનુભવથી સમયની જાણ છે. (ચંદના સાથ્વી તે મૃગાવતી સાધીનાં ગુરુજી) તેથી તેઓ તે જવાને સમય જાણીને ઉપાશ્રયે ગયાં. મૃગાવતી પણ આવશે; એમ તે સહેજે ધરાય ને ! મૂળવિમાનના પ્રકાશના સંભ્રમે મૃગાવતીને સમયને ખ્યાલ ન રહ્યો. જ્યારે સૂર્યચંદ્ર ગયા, ત્યારે એકદમ અંધકાર વ્યાપી ગયે, તે જોઈ મૃગાવતી ભય પામી અને દેડદડ ઉપાશ્રયે આવી, ઈરિયાવદ્ધિ કરી, પિતાની ગુરુને કહ્યું: “મારો અપરાધ ક્ષમા કરે.” તે વખતે સામાન્ય કહેવાય તે રીતિએ ચંદના સાધ્વીએ કહ્યું “હે ભદ્ર ! તું તે કુલીન છે. વખતનું ભાન રાખવું જોઈએ વગેરે.” મૃગાવતીએ પણ કહ્યું: “ગુરુજી ફરીથી હું એવી ભૂલ નહિ કરું, મને ક્ષમા કરે !” એટલામાં ચંદના સાથ્વીને નિદ્રા આવી ગઈ. મૃગાવતી આવ્યા ત્યારે જ તેઓએ નિદ્રા લેવાને શયન તે કર્યું જ હતું. હવે ચંદના ગુણીજી નિદ્રાધીન થયા એટલે મૃગાવતીએ માન્યું કે “ગુરુણજી અપરાધની ક્ષમા આપે નહિ ત્યાં સુધી કેમ ચાલે ?” એટલે તેણીએ તે વારંવાર ખમાવ્યા જ કર્યું. Page #142 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિંકા વ્યાખ્યાન ૧૧૧ વારંવાર ક્ષમાપનાના કાર્ય રૂપ પશ્ચાત્તાપ આદિથી તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. એ વખતે એક સંપ ત્યાંથી પસાર થતે હતો. મૃગાવતીએ ચંદના ગુરુજીને હાથ તે સર્પથી બચાવવા ઊંચે કર્યો, આથી ગુરુણીજી ચંદના જાગી ગયાં અને હાથ ઊંચકવાનું કારણ પૂછયું. મૃગાવતીએ જણાવ્યું : “અત્રેથી સર્પ જાતે હતે માટે મેં તમારે હાથ ઊંચે કર્યો.” ચંદના સાથ્વી: આવા ગાઢ અંધકારમાં તે સર્પ જે શી તે ?” મૃગાવતી -“જ્ઞાનથી?” ચંદના- “જ્ઞાનથી ? પ્રતિપતિ જ્ઞાનથી કે અપ્રતિપતિ ?” મૃગાવતી -“અપ્રતિપાતિ જ્ઞાનથી.” આ જાણીને ચંદનાસાવીએ પણ મૃગાવતી કેવલિને ખમાવવા માંડયું. ચંદનબાલાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ક્ષમાપના આવી જોઈએ. ખામણાં આવાં જોઈએ. ચ્છિામિ દુક્કડં આવે જોઈએ. ફુલ્લક તથા કુંભારના મિચ્છામિ દુક્કડ જેવો મિચ્છામિ દુક્ક નકોમ છે. કેઈ એક ક્ષુલ્લક સાધુ એક વખત કુંભારની શાલમાં છે. કુંભારના ઘડાઓને કાંકરીઓથી કાણાં કરતો હતો. કુંભાર જ્યારે ઠપકો આપતે ત્યારે તે “મિચ્છામિ દુક્કડં” કહેતે પણ ફરીને એ જ આચરણ કરતો. કુંભારે વિચાર્યું, આ “મિચ્છામિ દુક્કડું કે? તેણે પણ કાંકરીઓ લઈને તે ચેલના કાન મરેડવા માંડયા. કાંકરીઓના સ્પર્શપૂર્વક કાન મરડવાથી થતી ઈજાથી તે બૂમ પાડતે જાય અને પેલે કુંભાર પણ મિચ્છામિ દુક્કડ” બોલતો જાય અને કાન મરેડને જાય. તાત્પર્ય કે આ મિચ્છામિ દુક્કડં નિષ્ફળ છે, મિચ્છામિ દુક્કડ કહે, બામણુ કહો, ક્ષમા-ક્ષમાપના કહે, જે કહે તે હદયથી હેવું જોઈએ. અઠમ તપ. (૪) ચોથું આવશ્યક કૃત્ય અઠ્ઠમની તપશ્ચર્યાનું છે. પફખીને અંગે એક ઉપવાસ, ચાતુર્માસિકને અંગે છઠ તથા સાંવત્સરિક પર્વને અંગે અઠમતપનું વિધાન શ્રી જિનેશ્વર દેએ કહ્યું છે. થાય તેણે અડમ અવશ્ય કરે જોઈએ. જેનાથી એકી સાથે અઠમ ન થઈ શકે તેણે તે તપ આ રીતે પૂરો કરી આપ જોઈએ. અદ્રમ ન થાય તે તે છે આયંબિલ અગર નવ નવી અગર બાર એકાસણ, અગર ચાવીશ - નાનકડurછેમન દઈનક Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પર્વ મહિમા દશબ્દ બેસણાં કરે અગર છ હજાર સ્વાધ્યાય કરે અગર આઠ હજાર નવકારવાળી ગશે. આ પ્રમાણે જે ન કરે તેને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ઉલ્લંઘનને દેષ લાગે છે. તપનાં ફળ. આ પ્રસંગે શાસ્ત્રકાર તપનાં ફળ જણાવે છે કે એક વર્ષ સુધી નરકીના છ અકામ નિર્જરા વડે કરીને જેટલાં પાપકર્મો ખપાવે છે, તેટલાં પાપથી જ ઉત્પન્ન થયેલાં કર્મોનવકારશીના પચ્ચકખાણથી દૂર થાય છે; પરસિના પચ્ચકખાણથી એક હજાર વર્ષ, સાધરિસિથી દશહજાર વર્ષ, પુરિમુઢથી એક લાખ વર્ષ, અચિત્ત જલના એકાસણાથી દશ લાખ વર્ષ, નવીથી એક કેડ વર્ષ, એકલ ઠાણાથી દશ ક્રેડ વર્ષ, એકલ દત્તીથી સાત કોડ (અબજ)વર્ષ, આચાર્લી(આયંબિલ)થી એક હજાર કોડ વર્ષ, ઉપવાસથી દશ હજાર કોડ વર્ષ, છઠથી એક લાખ ક્રોડ વર્ષ, અઠમથી દશ લાખ ક્રોડ વર્ષ સુધીનાં પાપ (તેટલે સમય સુધી નારકીના છે જે દુઃખ ભોગવે તે દુઃખ આપનાર જે પાપો તે પાપ) દૂર થાય છે. આથી આગળની તપશ્ચર્યામાં કેમે કમે દશ ગણ ગણતા જવું. કલ્પસૂત્રમાં સાંભળો છે કે અઠમતપના પ્રભાવે નાગકેતુ આ જ ભવમાં પ્રત્યક્ષ ફળ પામે. તપ નિઃશલ્ય જાઈએ. તપ તે કરવું પણ કેવું કરવું ? માયાશલ્ય, નિયાણુશલ્ય તથા મિથ્યાત્વશલ્ય રહિત તપ કરવું જોઈએ. દુશ્ચરિત્રની આલોચના ન થાય તેવું અર્થાત્ શલ્યવાળું તપ દુષ્કર છતા ફળ ન આપે. આજથી એંશીમી વીશી ઉપર, તેટલા સમય અગાઉ એક રાજાને રાજ્યાદ્ધિ ઘણી હતી, પણ કુંવરી એક નથી. ઘણી માન્યતાથી એક કુંવરી થઈ, બહુમાન્ય ગણાઈ. તેથી ઘણી લાડકવાઈ થાય એ સ્પષ્ટ છે. સ્વયંવરથી વરને વરી, પરંતુ પાપને ઉદય એ કે ચેરીમાં રંડાણી - વિધવા થઈ ત્યાં જ ભર્તાર મરણ પામ્યા. હવે શું થાય? પણ હતી. સુશીલા ! આજના મનુષ્ય આવાં એઠાં લે છે? દષ્ટાંતે કયાં લે છે? પડતાનાં! જેને પડવું હોય તે નીચું જૂએ. ચઢવું હોય તે નીચું ન એ. નીચે જઈને ચઢી શકાય જ નહિ. ચઢનાર ઊંધે મેએ ચઢી શકે જ નહિ. હજી ઊતરનાર ગમે તે પ્રકારે ઊતરે. પણ ચઢનારે તે. Page #144 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિકા વ્યાખ્યાન ૧૧૩ સીધું જ મેં, ઊંચું જ મેં, સન્મુખ જ મેં રાખવું જોઈએ, આત્માને ઊર્ધ્વગતિ ઇચ્છનારાએ ઊંચા આત્માનાં દષ્ટ લેવા જોઈએ, પડતાનાં કદાપિ લેવાં નડિ. આજકાલના મનુષ્ય પડતાનાં દૃષ્ટાંતે જ વારંવાર આગળ કરે છે. લક્ષ્મણ સાળીનું દષ્ટાંત. કુંવરી ચેરીમાં વિધવા થઈ, છતાં તેણીએ પવિત્ર શીલ પાળ્યું. તેણીની ગણના સતીમાં થઈ. તેણુએ બ્રહ્મચર્યવ્રત લીધું, ક્રમસર શ્રાવિકાનાં વ્રતે લીધાં અને ધર્મકાર્યમાં જ જીવન ગાળવા માંડયું. છેલ્લે છેલ્લા તીર્થકરની દેશના શ્રવણ કરી, વૈરાગ્યવાસિત થઈ, તેમની પાસે તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. તેનું નામ લક્ષ્મણ સાધ્વી. આ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. તેથી એક વખત ચકલા ચકલીનું મિથુનકાર્ય જોવાઈ ગયું. આ જોઈ તેણીને મનમાં વિચાર આવ્યા- “અહો! અરિડુંત ભગવાને મૈથુનની આજ્ઞા કેમ નહિ આપી હોય? સમજાયું, તેમને વેદ નહિ એટલે અવેદી એવા તેઓ વેદવાળાની વેદના કયાંથી જાણે?” કેમ જાણે? અરિડુંત જન્મથી જ અવેદી ન હોય. એક ક્ષણ પસાર થઈ, ફરી તેણીને ભૂલ સમજાઈ, હૃદયમાં વિચાર આવ્યું: “અહ ! કેવું અસત્ય ચિંતવ્યું? જેઓ સર્વ કાલ, સર્વ ક્ષેત્ર, સર્વ દ્રવ્ય અને સર્વ ભાવને જાણે, તેમનાથી વળી અજાણ્યું શું હોય ?” “હવે મારે આલોયણ શી રીતે લેવી?” તેણીને વિચાર થયે કેઃ હું આલોચના લેવા જઈશ એટલે ગુરુ હેજ ઠપકો આપશે કે તારી. આવી દષ્ટિ ? તિર્યંચ, પશુપક્ષી કે નાનામોટા જનાવરની તે આવી દષ્ટિ હોય પણ તારી, કુલીનની, સાદવની આ દષ્ટિ ?” આ વિચારના વમળે તેણે અટવાઈ આલેચના લેવી એ તે નકકી જ! વળી વિચાર્યું “વાંધો શો ? ઉપાલંભ આપશે તે પણ ગુરુ છે ને ! ગુરુમહારાજ ઠપકો આપવા ગ્ય છે, એ જે ઉપાલંભ ન આપે તે અન્ય કેણ, આપે? અને મારાથી ગૂને થયે છે, માટે હું સાંભળવા ગ્ય છું, મારે સાંભળવું જ જોઈએ.” આવું વિચારી તેણીએ ગુરુ પાસે જવા ગમન આદર્યું. થયું શું? ઓચિંતે પગમાં કાંટો વાગે. તેથી આ અપશુકન થયા એમ માન્યું અને ક્ષોભ પામી પણ ગુરુ પાસે ગઈ. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ મહિમા દાન પણ તેણીએ આલેાયણા ખીજાના નામે પૂછી કે “હે ભગવાન ! જે આવેા ખરાબ વિચાર કરે તેને શી આલેાયણા આવે ?’’ ગુરુએ તે રીતિ અનુસાર આલેયણા કહી દીધી. લક્ષ્મણાએ તેના અમલ પણ કર્યાં. આલેાયણામાં તપશ્ચર્યાં સામાન્ય નહેાતી. એક એ વર્ષ નહિ પણ પચાશ વર્ષ સુધી તીવ્ર તપશ્ચર્યા કરી. ‘ઇન્નન્નુમત્તमदुवलसेहि निव्विगइएहिं दस वरिसे ! तहय खणएहि दुन्ति अ, વે चैव य भुज्जरहिं च ॥ १॥ मासक्खमणेहिं सेलस, वीसं वसाई अविलेहिं च । लक्खण अज्जा एवं कुणइ तवं वरिसं पन्नास ||२|| દશવર્ષ સુધી છ, અરૃમ,દશમ, દુવાલસ કર્યાં, વીશ વર્ષોં આયંબિલ કર્યાં, સેળવ` માસક્ષમણુ કર્યાં, પારણે કંઇ અભિગ્રહેઃ કર્યાં, અતરે એ વર્ષ એકાસણાં, બે વર્ષ બેસણાં વગેરે અન્ય તપશ્ચર્યાએ કરી. એવી રીતે પચાસ વર્ષ સુધી તીવ્ર તપ કર્યો, છતાં શલ્ય હેાવાથી, દુશ્ચરિત્ર જાહેર ન કરવાથી અને ગુરુ પાસે આલેાયણા ખીજાના નામે લેવાથી તે લમણા સાધ્વી આત્માની શુદ્ધિને મેળવી શકી નહિ. છેલ્લે પણ આત્તયાને મરણુ પામી, દુર્ગતિએ ગઇ. આવતી ચાવીશીના પ્રથમ તીર્થેશ શ્રીપદ્મનાભજીના શાસનમાં તેણીને આત્મા મેક્ષે જશે. તપ નિ:શલ્ય જોઇએ એ તાત્પય છે. જો તપથી કને નાશ થતા હોય તે લક્ષ્મણા સાધ્વીનાં કમે[ને નાશ કેમ ન થયેા ? પ્રાયશ્ચિત્ત લેવાથી કર્મોના નાશ થાય છે' એ સજ્ઞનુ વચન છે. સ`જ્ઞવચનાનુ સાર આલેાયણા આપનાર, ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લેવુ જોઈ એ. શલ્યવાળુ તપ તેટલું ફળ ન દે. કહ્યું છે કે 'ससल्ला जइवि कडुग्गं, धोरं वीरं तवं चरे । दिव्यं वाससहस्सं तु, तओ तं तस्स निष्फलं ॥ શલ્યવાળા મનુષ્ય ઉગ્ર કષ્ટવાળી એવી હજાર વર્ષ સુધી દેવતાઈ તપશ્ચર્યા કરે છતાં તે શુદ્ધ ન થાય, કેમકે તે પોતાનું પાપ ગુરુ પસે ખૂલ્લું કરતા નથી; એથી એ શલ્યતાવાળા જ છે અને તેથી તેનું તે તપ નિષ્ફળ જાય છે. (લક્ષ્મણા આર્યા અધિકાર મદ્દાનિશીથ ૦૬ ૦ ૨૬થી) કાચત્સનુ ફળ तिन्नेव सया हवति पक्खमि । पंच उम्मासेअद्वसहस्तं च वारिसए || Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અાફ્રિકા વ્યાખ્યાન १६२७ पायसमा ऊसासा कालपमाणेण हुंति नायव्या । एवं कालप्रभाग उस्सग्गेणं तु नायव्य १६३६ ( आव० नि० ) સંવત્સરિ પ્રતિક્રમણમાં એક હજાર આઠ શ્વાસેાશ્વાસના કાયાત્સગ આવે છે. ચંદ્રેસ નિમ્મલયરા’ સુધી પચીશ શ્વાસેાશ્વાસ થાય એમ નિયુક્તિકાર જણાવે છે અને તે શ્વાસેાશ્વાસ પદ દીડ ગણવા. ચાતુર્માસિક પ્રતિક્રમણમાં પાંચસે શ્વાસેાન્ધાસના, પાક્ષિકમાં ત્રણસે શ્વાસેાશ્વાસને કાઉસ્સગ્ગ આવે છે. હવે તે પ્રસંગને અનુસરીને કાયાત્સગ થી શ્વાસોશ્વાસના હિસાબે દેવતાનુ આયુષ્ય કેટલુ' બંધાય છે તે શાસ્ત્રકાર જણાવે છેઃ 'लक्खदुगसहस्त्रपणचत्तचउसया अट्ठ चेव पलियाइ । किंचूणा चउभागा मुराउवो गुस्सा ॥ १ ॥ ૨૪૫૪૦૮ (બે લાખ, પીસ્તાલીશ હજાર, ચારસે' સાઇ) પલ્યેાપમ + (ઉપરાંત)Ý ચાર નવમાંશ પક્ષ્ચાપમ. (એક પત્યેાપમના નવ ભાગ કરાય તેમાંથી ચાર ભાગ) જેટલુ દેવાયુષ્ય એક શ્વાસોશ્વાસના કાઉસગ્ગથી અંધાય છે. સમસ્ત નવકારના એટલે આઠે શ્વાસેાશ્વાસના કાઉસ્સગથી ૧૯૬૩૨૬૭ (ઓગણીશ લાખ, ત્રેશઠ હજાર, ખસે. સડસઠ) પલ્યેા પમનું દેવાયુષ્ય બંધાય છે. પચીશ શ્વાસોશ્વાસના લાગસ્સના કાઉસ્સગ્ગથી ૬૧૩૫૨૧૦ (એકસઠ લાખ, પાંત્રીશહજાર, બસે' દશ) પક્ષ્ચાપમનું દેવાયુષ્ય અંધાય છે. અહી' પ્રશ્ન થશે કે શું દરેક કાયાત્સગે આટલું આટલું આયુષ્ય બધાય ? ના, એમ નહિ પણ જો કાયાત્સગ વખતે આયુષ્ય અંધાય તો અહી જણાવેલું આયુષ્ય જે દેવલે કનુ હોય, ત્યાં તે ઉત્પન્ન થાય. આખી જિંદગીના સરવેયે આ વાત છે. ચૈત્ય પરિપાટીઃ શાસનેાન્નતિને અંગે વજ્રસ્વામીનું દૃષ્ટાંત. (૫) પાંચમું આવશ્યક કૃત્ય-ચૈત્યપરિપાટી છે. દરેક ચૈત્યમાં પૂજા કરવી, કરાવવી અને એ રીતે શાસનતિ કરવી. વસ્વામીનું નામ જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. દુષ્કાલના સમયમાં તે આખા સંઘને પટ ઉપર બેસાડી, આકાશગામિની વિદ્યાવડે સુકાલવાળા સ્થળે લઇ ગયા છે. ત્યાંના રાજા બૌદ્ધ છે. તે રાજાએ માન્યતાના દ્વેષે જિનચૈત્યાને પુષ્પા વેચાતાં નહિ આપવાના હુકમ કર્યાં. :-) Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પર્વ મહિમા દર્શન આથી જેનેએ પિતાને ઘેર આવતાં પુષ્પ જિનાલયમાં આપવા માંડયા. રાજાએ પિતાના ફરમાનથી જૈનોને ઘર માટે પણ ફૂલે આપવા બંધ કરાવ્યાં. કેટલી હદે જુલમ ! પર્યુષણ પર્વ આવ્યું તેથી શ્રીસંઘે વાસ્વામીને, શ્રીજિનેશ્વરદેવની અંગપૂજાને અંગે ફૂલે સંબંધી પરિસ્થિતિ જણાવી, ઘટતું કરવા વિનંતી કરી. વાસ્વામીજી વિદ્યાના જ્ઞાતા છે. એ તે શ્રી સકલસંઘના અનુભવની વાત તો હતી જ. શ્રી વાસ્વામીજી આકાશગામિની વિદ્યાના ગે માહેશ્વરી નગરીએ ગયા, ત્યાં દુન્યવી સંબંધે પિતાના પિતાને મિત્ર બાગવાન રહેતું હતું. ત્યાં જઈને ફૂલે તૈયાર કરવાનું જણાવ્યું. ત્યાંથી પોતે હિમવાનું પર્વતે શ્રીદેવી પાસે ગયા. પિતાની પૂજા માટે તેડેલું મોટું ફૂલશ્રીદેવીએ એમની આગળ ધર્યું ત્યાંથી તે ફૂલ લઈ, પાછા માહેશ્વરી આવી ત્યાંથી ફૂલે લઈને ભકદેવકૃત વિમાનમાં પાછા આવી, શ્રીસંઘને ફૂલે આપ્યાં અને જિનાલયમાં ભારે અંગપૂજાપૂર્વક મહેત્સ થયા. સુંદર અંગરચના થઈ. શાસનની પ્રભાવના થઈ, ઉન્નતિ થઈ. આ જોઈને રાજા પણ પ્રતિબોધ પામીને શ્રાવક થયે. અમારિ પડહ! શ્રી વિજયહીસૂરીશ્વરજીના ઉપદેશથી અકબર બાદશાહને હૃદય પલટે ! આપણે જોઈ ગયા કે પર્યુષણ પર્વમાં પાંચ કૃત્ય આવશ્યક કહ્યાં ૧. અમારિ ૫ડવુ, ૨, સાધર્મિક વાત્સલ્ય ૩. પરસ્પર લામણ ૪. અઠમ તપ અને પ. ચૈત્યપરિપાટી. અમારિ પડહ અઠાઈ પર્વ આદિ પ્રસંગે શ્રી કુમારપાલ મહારાજાએ, સંપ્રતિ મહારાજાએ વગડાવ્યા છે. યાદ રાખજો કે ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા, કચ્છ વગેરેમાં જે ધર્મની છાયા છે, જે દયાની છાયા છે, જૈનેતરમાં પણ જે તે છાયા છે, માંસાહાર પરિવારજે દેખાય છે તે પ્રભાવ કુમારપાલ મહારાજાને છે. આગળ કહેવામાં આવ્યું હતું કે અમારિ પડહને અંગે શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ શું કર્યું? બાદશાહ પાસે કેવી રીત, કેટલા સમયનો અમારિ પડહ પળા? વગેરે વૃત્તાંત આગળ કહેવામાં આવશે. એમ જે કહ્યું હતું તે વૃત્તાંત હવે કહેવામાં આવે છે. - ગ્રંથકાર શ્રી વિજયલમીસૂરિ કહે છે કે વર્તમાનકાલે પણ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજે અકબર બાદશાહને પ્રતિબંધી, તેના આખા Page #148 -------------------------------------------------------------------------- ________________ અમ્બલિકા વ્યાખ્યાન ૧૧૭ દેશમાં છ માસ સુધી અમારે પડહ કાયમી બનાવ્યું હતું, અર્થાત કાયમને માટે પ્રતિવર્ષ છ માસ અમારિ પળાવવાનાં ફરમાન મેળવ્યાં હતાં. ગ્રંથકાર કહે છે કે આ ચરિત્ર તો મેટું છે, પણ અમારિ તત્ત્વ પૂરતું અત્ર કહેવામાં આવે છે. સ્વપ્રધાને પાસે શ્રી હીરવિજયજીસૂરિજીની પ્રશંસા શ્રવણ કરી, દિલ્હીપતિ યવનશાહ, મેગલવંશને બાદશાહ તે મહાત્માનાં દર્શન કરવા ઉઘુક્ત થાય છે અને તરત પિતાને રૂક્કો મોકલી બાદશાહ નિમંત્રણ મોકલે છે. બહુમાનપૂર્વક બાદશાહ આમંત્રણ આપે છે. મેના, પાલખી બધું મહાત્માને આપવાને પિતાના અધિકારીઓને હુકમ કરે છે પણ આ ત્યાગીઓને એવું ક્યાં કલ્પ છે? આચાર્યશ્રી ગંધારબંદરથી વિહાર કરતાં કરતાં દિલ્હીનગરે સંવત્ (વિકમાર્ક) ૧૬૩૯ ના જેઠ વદી ૧૩ તેરશે) આવી પહોંચે છે. બાદશાહે તેમને અપૂર્વ સત્કાર કર્યો. સૂરિજી શાહને મળ્યા. બાદશાહના મનોરથ ફળ્યા. સૂરિજીને, અને તેમના સાધુઓને સંયમ જેઈ બાદશાહ તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. હવે અકબરની ઓળખ આપવામાં આવે છે. દુન્યવી ઓળખ તે જગતના ઈતિહાસે આપી છે કે તે મેગલવંશને મહાન બાદશાહ હતા. આ ગ્રંથકાર, તેની આત્મપરિણતિની ઓળખ એ જ દુન્યવી ઈતિહાસના આધારે આપે છે. એની હિંસકવૃત્તિ તથા પ્રવૃત્તિની આથી પીછાણુ થાય છે. આગ્રાથી અજમેર સુધી તેણે જે સડક કરી હતી ત્યાં એક એક ગાઉએ, એક એક માઈલે, એક એક મેટો મિનારે બનાવ્યું હતું અને તે તમામ મિનારા ઉપર હરણિયાનાં પિતે શિકાર કરેલાં શીંગડાં રાંગ્યાં હતાં દુનિયાને પિતાનું શિકારીપણું જણાવવા માટે આ દેખાવ હતે. આજનું જગત પણ પિતાને શિકારી મનાવવામાં બહાદુરી માને છે ને! વિચારો, હિંસાની કઈ હદ સુધીની પરિણતિમાં તે લીન હતો ! આચાર્યશ્રીએ તેના હૃદયને આખુંય પલટાવી નાંખ્યું. બાદશાહને દયાદ્રિ બુદ્ધિવાળે બનાવી દીધું. આચાર્યશ્રીએ એ ઉપદેશ આપે કે એ બાદશાહની દષ્ટિ જ બદલાઈ ગઈ બાદશાહ પાસે સૂરિજીએ શું માગ્યું ? બાદશાહે સૂરિજીને કહ્યું : “મહાત્મા! મહારાજ!! દુનિયામાં તો એ નિયમ છે કે યાત્રિક પિતે ચાલી ચલાવીને ગંગા-જમુનાના Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પર્વ મહિમા દર્શન તીરે જાય છે પણ મેં તે તેથી ઉલટી આચરણ કરી છે. આપનાં દર્શનને ઉમેદવાર હું હત; મારે આપ હો ત્યાં આવવું જોઈએ, તેને બદલે મેં આપને અહીં બોલાવ્યા. દર્શનને હેતુ મને હતું અને મુસાફરીને પરિશ્રમ આપને આ ! આટલું છતાં મહાત્મન ! તમે તે જબરા ત્યાગી છે, અમારી પાસેથી કાંઈ લેતા પણ નથી. આપ કાંઈ પણ માગે એવી મારી ઉમેદ છે. ' સૂરિજીએ કહ્યું-સાધુએ સર્વથા પરિગ્રહથી વિરમેલા છે. . વ્રતવાળા માગે શું? દિલ્હીનો બાદશાહ જ્યારે આગ્રહપૂર્વક વિનવે છે. ત્યારે આચાર્યશ્રી કહે છે: “હે શાહ! બાદશાહ! તારી ઈચ્છા જ છે તે અમારી માગણી છે કે તમારા અખિલ રાજ્યમાં દરેક પર્યુષણપર્વના આઠ દિવસોમાં અમારિ પહથી અમારિ પળાવે. હે બાદશાહ ! આ પવિત્ર દિવસેમાં તમારા ફરમાનથી અને અભયદાન મળે. બંદીવાનેને પણ છોડી મૂકે. આચાર્યની આવી માગણીથી બાદશાહ એર ખુશ થયે. આમાં આચાર્યો પિતા માટે તે કાંઈ મળ્યું જ નહોતું. બાદશાહના હૃદયમાં થયું ઃ યે મડાપુરુષ અપને લીધે તે કુછ બાતે હી કરતે નહિ. ચે ભી જે બોલે તો એરે હીં કે લીયે!” બાદશાહે પ્રસન્ન થઈને હાથ જોડી કબૂલી લીધું. બંદીવાન એટલે ગુન્હેગાર–એને છોડય? છેડાવાય? હા ? છોડાવાય. બાદશાહે તરત કેટલાય બંદીવાનેને છેડવાને હુકમ કરી દીધો. દાબર સરોવર પર પોતે ભેગાં કરેલાં તથા ભેંટણામાં આવેલા દેશદેશાવરમાં આવેલાં પક્ષીઓ કે જે પીંજરામાં હતાં તે બધાને મુક્ત કર્યા, ઉડાવી દીધાં. પોતે જાતે જઈને તે કર્યું. બંદીવાને છોડવા, છેડાવવા, પક્ષીઓ છોડવા, છેડાવવા વગેરે દયાની વાતો દયાના દુશ્મનોને ખટકે પણ જેને બચાવવાના તે બચીને શું કરશે ? એ દયા કરનારાએ જવાનું નથી. જે એમ મનાયતે સાધુ થાય. કેઈમનુષ્ય પ્રવજ્યા અંગીકાર કરે તેને તમામ લાભ, તેને ઉત્પાદક માતાપિતાને થે જોઈએ થાય છે? દયાના દુશ્મને એ લાભ માને છે? ના! ના! શ્રી તીર્થંકર મહારાજા પ્રવ્રયા લે છે, છેલ્લે તીર્થ સ્થાપે છે. એ બધાને લાભ માતાપિતાને મળે એમ કેમ માનતા Page #150 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહ્નિકા વ્યાખ્યાન ૧૧૯ નથી ? દયાન! દુશ્મનેાને સીધી દૃષ્ટિએ જોવુ નથી; માત્ર જેમ આવે તેમ મકવું છે! બાદશાહે કરેલા અમલ ! સ્વા અમારિ પાલનને અંગે, અમારિ પડડના ફરમાનને અંગે માદશાહે કેવે। અમલ કર્યાં ? તેણે વિચાર્યું કે દુનિયામાં પણ એવો નિયમ છે કે કોઈના કાંઈ વ્યવહાર આવે, સ ંપેતરૂ આવે તો તેમાં કાંઈક ઉમેરીને પાછું વળય છે તે આ તે પરમાથે (પાતાના લેશ પણ વિનાની) મહારાજશ્રીની માગણી અને હું બાદશાહ, એટલે મારે એમની ઇચ્છાને માન આપવા ઉપરાંત કાંઇક કરવું એ જ સમુચિત છે” તેણે તે જ વખતે મહારાજશ્રીને કહ્યું: “આપના આઠ દિવસ તથા મારા ચાર દિવસ એમ બાર દેવસ હું આપને અમારે પડના આપું છું. શ્રાવણ વદી દશમથી ભાદરવા સુદ્દી છઠ્ઠુ સુધી (બાદશાહના ચાર દિવસમાં બે દિવસ આગળ એ દિવસ પાછળ તેણે રાખ્યા) અમારિ પડહપૂર્વક અમિર પાલનનુ મારા આખા રાજ્યમાં ફરમાન કરું છું.” બાદશાહે પેાતાની સહીવાળાં છ ક્માનપત્રો તૈયાર કરીને ગુરુશ્રીને આપ્યાં અને પ્રાંતવાર સૂબાઓને પણ મેકલી અપાયાં. છે ફરમાનપત્રો જે સૂરિજીને અપાયાં, તે આ મુજબ (૧) ગુજરાત પ્રાંતનુ (૨) માળવાનું (૩) અજમેર (મારવાડ)નું (૪) દિલ્હી ફત્તેહપુર (રજપૂતાના)નું (૫) લાહેાર-મુલતાનનું (પ ંજાબનુ), (૬) સામાન્ય કે જેમાં પાંચે પ્રાંતાને હુકમ હાય તેવું. વાચક શ્રીશાં તેચંદ્રજીના ચમત્કારી (૧) મેાતી શી રીતે મળ્યાં ? સૂરિજીના સમાગમથી બાદશાહને તે ધર્મ શ્રમણના રસ લાગ્યા. વિહારને સમય નજીક આવતાં ખાદશાહે વિનંતી કરીઃ “ મહારાજ ! આપને વિહાર કરતાં તે હું રોકી શકું નિહ પરન્તુ અમને ધ સંભળાવવા માટે આપ અત્રે એક સમ શિષ્યને મૂકી જવાની કૃપા કરે. પાદશાહની પ્રાનાથી સૂરિજીએ પેાતે વિહાર કર્યો ત્યારે બાદશાહને ધર્મ સંભળાવવા જ બુદ્ધીપપ્રજ્ઞપ્તિના ટીકાકાર તથા પશ્ચિમ દિશાના માલિક વરૂણદેવે જેમને વરદાન આપ્યું છે એવા સમથ વિદ્વાન, ગીતા ધર્મોપદેષ્ટા વાચક શ્રી શાંચિદ્રજી ઉપાધ્યાયને ત્યાં રાખ્યા. ? Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આ પર્વ મહિમા દર્શન બાદશાહને શ્રવણ કરાવવા જવાચકેજી મહારાજે ટીકા સહિત કૃપા રસકેષની રચના કરી. બાદશાહના હૃદયમાં શ્રી હીરવિજયસૂરિજીએ વાવેલી દયારૂપ વેલડીને શ્રી ઉપાધ્યાયજી શાંતિચંદ્રજી મહારાજે નવપલ્લવિત કરી. એક વખત કઈ શેઠે બાદશાહને શ્રેષ્ઠ એવાં બે મોટાં મોતી નજરાણુ તરીકે આપ્યાં. તે લઈ બાદશાહે તે શેઠને સત્કાર કર્યો. બાદશાહે તે વખતે તે મેતી પિતાના ચામર વીંઝનાર સેવક બારડ જારી મુનસફ બિરૂદને રાખવા આપ્યા. “બાર હજારી” એવું બિરૂદ છે. બાદશાને એ વખતે એમ જ થયું કે ભલે એ મોતી હાલ બારહજારી સાચવે. એ કાંઈ ખજાનચી નહોતો કે ત્યાં પટારે ઉઘાડી મૂકે. એ બારડ જારી તે મેતી પોતાને ઘેર લઈ ગયા અને તે વખતે સ્નાન કરવા તૈયાર થએલી પિતાની સ્ત્રીને વ્યતિકર (બનેલો બનાવ) કહેવાપૂર્વક તેણે સાચવવા આપ્યાં. પુરુષ ફક્ત અને સાચવનાર સ્ત્રી હોય, તેથી એનું નામ ગૃહિણી છે. તે વખતે તે તેઓ લુગડાના છેડે બાંધ્યાં, પછી ઠેકાણે મૂક્યાં. તેણએ વિચાર્યું કે બાદશાહ મોતી જ્યારે માગે એનો પત્તો છે? આથી જ્યાં ત્યાં ન મૂકતાં કે ઈ ગુહસ્થાને મૂક્યાં. બાદશાહે તરતમાં કાંઈ માગ્યાં નહિ, કાળ પસાર થયે. બારહજારીની સ્ત્રી માંદી પણ પડી અને મરી પણ ગઈ. તેણીએ પિલાં મેતી કયાં મૂકયાં છે તે તેણીએ કહ્યું નહિ, બારડ જારી તે એ ભૂલી જ ગયે હતો. એક વખતે બાદશાહે પિલાં મોતી માગ્યાં. બારડ જારીને પણ એ જ વખતે મેતી યાદ આવ્યાં. હવે શું કહેવું? બાદશાહે પિતાને મોતી આપેલાં એમાં તે કાંઈ ના કહેવાય તેમ નથી. બનાવ કે બની ગયે છે! પણ એ વાત બાદશાહને કહે છે તે માને ? વણીઓ વાયદે જીતે “લઈ આવું' એમ કહીને તે ઘેર ગયો. બધે જોયું પણ પત્તો લાગે નડિ. પેટી–પટારામાં હોય તે જડે ને ! પેલી સ્ત્રીએ એવે ઠેકાણે મૂકેલાં કે ચારને, કે જેનારને જડે જ નહિં, કેમકે બાદશાહની અનામત હતી ને ! પછી તે એ વાત વિસારે પડી હતી. બનવાનું બની ગયું! પઢીઆમાં કે મભમાં એમ કયાંય પૂણે ખાંચરે મૂકેલી વસ્તુ જડે કયાંથી? હવે શું કરવું? બાદશાહ પાસે ગયા વગર કેમ ચાલે? પ્રથમ જ જે, “સ્ત્રી મરી ગઈ અને તેણે કયાં મૂક્યાં છે તે Page #152 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિંકા વ્યાખ્યાન ૧૨૧ ખબર નથી” એમ કહે છે તેની દાનત માટે શંકા જાય, એ જવાબ ઉડાઉ ગણાય પરંતુ હવે તે કહી શકે કે “આમ બન્યું છે, હાલ તરત મેતી કયાંય જડતાં નથી, છતાં શોધીશ.” તે બાદશાડ પણ માની શકે (સ્ત્રી મરી ગઈ એ વાત તો પ્રત્યક્ષ જ છે ને !) અને પિતે એમ ધારે કે નિરાંતે શોધીશ. તે બાદશાડ પાસે આવવા ઘેરથી નીકળે. પુણ્યના ઉદયે માર્ગમાં શાંતિચંદ્રજી ઉપાધ્યાય મળ્યા. રોજનો પરિચય તો છે, કેમકે ઉપાધ્યાયજી રોજ બાદશાહને ધર્મશ્રવણ કરાવવા જાય છે, અને આ છે ચામર વીઝનાર એટલે એ પરિચય સ્વાભાવિક છે. ઉપાધ્યાયજીએ આને ઉદાસ જોઈને, શીયા-વીયા જઈને પૂછયું: “કેમ હોશકોશ ઉડી ગયા છે?” તે બારહજારીએ વંદન કરવાપૂર્વક તમામ વ્યતિકર કહ્યો અને ઉદાસીનપણાનું કારણ જણાવ્યું. વાત પણ ખરી. રાજા બાદશાહને શો ભરે! અવળી ઘાણીએ પીલે, પિતાને તે પલે પણ કુટુંબનેય પાલે. સીધા ઉતર્યા તે ઠીક અને વિફર્યા તે બાર જ વગાડે! ઉપાધ્યાયજીએ કહ્યું: “ભલા આદમી! ઉદાસ ન થા ! જા, પાછો ઘેર જા, અને જેણુને તેં મેતી આપ્યાં છે તેની પાસે માગી લે, તેણું મેતી તને આપશે, જા, જલ જા !” મનાય? સ્ત્રી મરી ગઈ છે, પોતે ભસ્મીભૂત કરી આવેલ, છતાં ઉપાધ્યાયજીના કહ્યા પછી જરાય ચર્ચા નહિ ! શ્રદ્ધા, પ્રતીતિ કઈ અજબ ચીજ છે. તરત ઉલ્લાસમાં આવી, ઉત્સાડભેર ઘેર દે. શ્રદ્ધા તે એવી હતી કે જેને બાદશાહ માને તે કાંઈ જેવા તેવા હોય? નહિ કપેલું જેવું પિતે ઘેર ગયે ત્યાં શું જોયું? પ્રથમ મેતી આપ્યા ત્યારે સ્ત્રીને જે રૂપે જોઈ હતી તે જ રૂપે સ્નત્ન કરવા તૈયાર થયેલી જોઈ તેણે મત માંગ્યાં અને તે સ્ત્રીએ લુગડાના છેડેથી છોડીને આપ્યાં. એ તે આ સ્ત્રીનું શું થાય છે, અલેપ થાય છે કે કેમ એ જોવાય ઊભું ન રહ્યો કેમકે ઝટપટ મેતી બાદશાહને આપવામાં જ જીવનની સલામતી છે ને! હાથમાં મજબુતપણે મેતીના યુગલને પકડી તે આદશાહ પાસે દોડી ગયો અને બાદશાહને મત આપ્યાં પછી ચામર Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પ મહિમા દન. વીઝવા લાગ્યા, પણ રોજની જેમ એ આજે ચામર વીંઝી શકતા નિડે, એના હૃદયમાં પેલા આશ્ચયની ગડમથલ હતી. એની દૃષ્ટિ સમક્ષ ચમત્કાર ખડો થતા હતા. એ દશામાં ઘડીમાં ચામર વીઝે, ઘડીમાં તેમાં સ્ખલના થાય, વિચારમાં ગરકાવ થવાથી શરીરની ક્રિયામાં સ્તબ્ધ અને, વળી ફરી વીઝે, વળી સ્તબ્ધ થાય. જેને વારંવાર કાં આવતાં હાય તેની હાલત કેવી હાય ? વારવાર આવી સ્ખલના થવાથી બાદશાહે તેને પૂછ્યું: “ આજે તું ચિત્રામણમાં ચિત્રિત જેવા કેમ દેખાય છે?” યવન બાદશાહની ભાષામાં પણ અહીં કેવા શબ્દો છે? “ મરી ગયા જેવા કે મુડદાલ જેવા કેમ દેખાય છે? એમ નાહે પરન્તુ ચિત્રમણમાં ચિત્રિત કેમ છે?” એમ ખેલાય છે. સંસ્કારનું ફળ. સંસ્કારનુ’,-સત્સ સગનું આ પરિણામ છે. શબ્દ મધુર જોઇએ, બાદશાહના હૃદયમાં દયારૂપી વેલડી નવલવિત થઈ છે એટલે એના શબ્દોમાં અનુપયોગ સ્વાભાવિક રીતિએ ન હોય. એક એ વાર ખારડુજારીએ કહ્યું: “કાંઇ નહિ; સ્હેજે” પણ આશ્ચયની અસરમાંથી એ મુક્ત થઈ શકયા નહિ. એ આશ્ચર્ય કાંઈ જેવું તેવું હતું ? મરેલી સ્ત્રી, બાળી નખાયેલી સ્ત્રી, જાતે જ જેનુ શશ્ન ભસ્મીભૂત કરવામાં આવ્યું છે એવી સ્ત્રી લુગડાનાં છેડેથી છેડીને (તે પણ પ્રથમની જેમ સ્નાન માટે ઉઘુક્ત થયેલા રૂપે) મેતી આપે એ આશ્ચય કાંઇ જેવુ તેવું ગણાય ? અભૂતપૂર્વ આ આશ્ચર્યની અસરથી સ્હેજે છૂટાય શી રીતે ? આથી ખાદશાહે માન્યું કેઃ “મેં મેતી માગ્યાં તેથી આજે આટલા લાંખા કાલે માતી પાછાં આપવાં પડે છે, તેની શું આ અસર છે ?’” આથી બાદશાહે સ્વમન્તવ્યાનુસાર કહ્યું:-“શું તે એમ માન્યું હતું કે એ મેતી મેં તને આપી દીધાં હતાં ? મેં તે તને રાખવાં આપ્યાં હતાં.” જ્યારે બાદશાહે આ રીતે કહ્યું ત્યારે આક્ષેપનું નિર!કરણ કર્યાં વિના ચાલે ? તેણે કહ્યું: “જહાંપનાહ ! મેં એવુ માનેલુ નથી.” આમ કહી અનેલે તમામ બનાવ કહી સભળાવ્યેા. તેણે કહ્યુંઃ ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજીના આ ચમત્કારથી Page #154 -------------------------------------------------------------------------- ________________ અાદ્દિકા વ્યાખ્યાન ૧૧૩ ગરકાવ થયે! છું તેથી વાર વાર ચામર વીંઝવામાં સ્ખલના થાય છે: ક્ષમા કરે ! આદશાહ સલામત !!” બાદશાહ ક્લ્યાઃ આટલા આશ્ચયમાં તું નવાઈ પામે છે ! એ તા બીજો પરમેશ્વર છે ! !” બાદશાહને આપ મતાન્યે!!! ચમત્કાર મીજે !! ખારડુજારીને અંગેના ચમત્કારને વ્યતિકર જાણી ખાદશાહને પણ ચમત્કાર જોવાની તાલાવેલી લાગી. રાજ ઉપાધ્યાયજી ધર્મોપદેશ આપવા તો મહેલે જાય છે, સુવણુ સિંહ્રાસન પર બેસીને દેશના આપે છે. એક દિવસ પ્રસંગ જોઇને બાદશાહે કહ્યું: “પૂજ્ય ! અમને પણ કાંઇ ચમત્કાર બતાવવાની કૃપા કરો, કૃપાનાથ ! !” વિચારે, એક ચમત્કાર બતાવ્યે તે ખીજો બતાવવાના પ્રસંગ ઊભા થયા. એ પણ ખ્યાલ રાખવાનું છે કે ગીતા ઘટતું બધુય કરે. ગીતાના દાખલા સામાન્યથી લેવાય નડુિ, પૂર્વાચાર્યોએ જૈન શાસ્ત્રમાંથી જ્યાતિષ, વૈદક વગેરેને કેમ વિદાય કર્યો. તે આથી સમજાશે. જો એ રાખ્યુહાત તે તમારાં ખરાં, છેકરાં માટે ટીપણાં રાખવાં પડત અને દવાએ રાખવા પેટી પટારા રાખવા પડત. સાધુ એટલે વાણીઆના ગુરુ ! વાણીએ દેતાંય લાભ મેળવે, લેતાંય લાભ મેળવેઃ ખરીદીમાં, વિક્રયમાં ધ્યેયમાં લાભે લાટે તે વાણીએ ! ઉપાધ્યાયજીથી બાદશાહને ના કહેવાય ? ભલે થઈ જાય ! લાભદૃષ્ટની દોરી તો પેાતાના જ હાથમાં જ છે ને ! પોતે ગીતા છે ! બાદશાહેને કહ્યું: “જો એવી જ ઇચ્છા હૈાય તે કાલે ધ ચર્ચાના પ્રસંગ ગુલાબમાગમાં રાખવેઃ સવારે ગુલાબભાગમાં આવવું.” બીજે દિવસે સવારે ઉપાધ્યાયજી ગુલામમાગે પધાર્યાં. બાદશાહ પણ પરિવાર સાથે ત્યાં ગયેલ છે. આજે ચમત્કાર જોવાના છે એ વાત ફેલાતાં સાથેના પરિવારમાં કાંઈ કમીના હાય ? નગરલેાકની મેદનીને પણ પાર નથી. ઉપાધ્યાયજી તથા બાદશાહે પરસ્પર ધ ચર્ચા કરી રહ્યા છે એટલામાં બાદશાહી નાખતની ગર્જના થઈ. માદશાહી નામત બે જ પ્રકારે, એ. જ પ્રસગે વાગે. કાં તે શાહી હુકમથી વાગે, કાંતા શત્રુને હરાવી વગડાવે ત્યારે વાગે. બાદશાહે વગાડવાનું ક્રમાન તે। કયુ" નથી; એવે Page #155 -------------------------------------------------------------------------- ________________ • ૧૨૪ પર્વ મહિમા દર્શન કઈ ખાસ પ્રસંગ નથી કે તેવું ફરમાન હોય. “અમારી આજ્ઞા વિના બાર બાર ગાઉમાં આવે ડેકે વગાડવાને કેઈને હુકમ નથી તે આ - કેણે નેબતને ગડગડાટ કર્યો ?” બાદશાહે “શી ધાંધલ છે, ? કોણ ચડી આવ્યું છે? કયે દુશમન દળ લઈને દિલ્હી ઉપર આક્રમણ લઈને આવ્યો છે ?” એ જાણવા સેવકોને તપાસ કરી લાવવા ફરમાવ્યું. નેકરી તપાસ કરી આવીને હાજર થઈને કહે છેઃ “જહાંપનાહ ! આ તે આપના પિતાજી, - હૂમાયું બાદશાહ પિતાના લાવલશ્કર સાથે તમને મળવા આવે છે.” હૂમાયું તે મરી ગયે હતે ! પણ આ તે ચમત્કાર છે ને ! હજી તે આ વાત થઈ રહી છે ત્યાં તે ખૂદબખૂદ (પતે આપોઆ૫) હૂમાયું આવીને ઊભે રહ્યો. પિતાના પુત્ર અકબરને વહાલથી ભેટ. પિતા પુત્ર પરસ્પર ખૂબ ખૂબ ભેટયા. હુમાયુએ પરિવાર તમામને મેવા, મિઠાઈથી ભરેલ થાળ વગેરે આપ્યા અને જોતજોતામાં તે જે આવ્યું હતું તેવો તે ચાલ્ય. બાદશાહે વિચાર્યું કે શું આ ઈદ્રજાલ છે? નહિ, નહિ ! ઈન્દ્રજાલ નથી કેમકે આપવામાં આવેલી ચીજો મેવા, મિડાઈ, ભાજનાદિ તે વિદ્યમાન છે. જાણયું, જાણયું. આ ચેષ્ટિત ગુરુમહારાજનું છે. એમણે જ આ ચમત્કાર બતાવી દીધું !” બાદશાહે નમન કરી ગુરુમહારાજની સ્તુતિ કરી. ચમત્કાર ત્રીજો ! ઈછા માત્રમાં કિલ્લે સર ! એક વખત બાદશાડ અટક જીતવા સૈન્ય લઈને દિલ્હીથી નીકળે. સાથે ઉપાધ્યાયને પણ લીધા છે. નાના મોટા પ્રમાણે લશ્કરની સાથે ઉપાધ્યાયજી પણ પદ્ધવિહાર કરે છે, પરિશ્રમને ગણકારતા નથી. આ વખતે ધર્મોપદેશ નથી. એક વખત લશ્કરે બત્રીસ કેશનું મોટું પ્રયાણ કર્યું. ઘેડા, હાથી, ઊંટ, બળદ, ગાડાં વગેરેને ઉપગ કરનારને તે વાંધો નહિ પણ ઉપાધ્યાયજીની શી દશા ! એમને પગે એવા તે સજા આવી ગયા છે કે પગલું પણ ઉપાડવા તે સમર્થ નથી. મુકામ થયા પછી બાદશાહે જ્યારે સાથે આવનારની નામાવલિ તપાસી, ત્યારે છેલ્લે ઉપાધ્યાયજીનું નામ પણ જોયું. તે વખતે તેને ખ્યાલ આવ્યો કે : Page #156 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાદ્ધિક વ્યાખ્યાન જેઓ વાહનમાં બેસતા નથી તેમણે આવું મોટું પ્રયાણ શી રીતે કર્યું હશે ! એ મહાત્માને મોટું દુઃખ થયું હશે, પોતાના સિપાઈને ઉપાધ્યાય પાસે, ખબર પૂછવા તથા “બાદશાહ બેલાવે છે” એમ કહેવા મેકલ્ય. ઉપાધ્યાયજીની પગલું પણ ન ભરી શકવાની હાલત એને ક૯૫નાય હેય તે આમ સિપાઈને મેકલે? સિપાઈએ આવીને શું જોયું? પગ સૂઝીને થાંભલા થઈ ગયા છે, ઉsણ જલથી શિવે સિંચન કરી રહ્યા છે, ગળામાં પણ પાણ સીધું જતું નથી, પી શકાતું નથી, ભીનાં વસ્ત્રને ગળે તથા છાતીએ મૂકાઈ રહેલ છે, “બે શિષ્ય ખડે પગે વૈયાવચ્ચ કરી રહ્યા છે; આવી શિની ગુરુભક્તિ જોઈ સિપાઈએ. પણ મસ્તક ડેલાવ્યું, બાદશાહની વતી ખબર પૂછી, “હજૂર બુલાતા. હય” એવો સંદેશો કહ્યો. શિષ્યોએ હાલત કહી, જે હાલત નજરેનજર નિહાળતી હતી. સિપાઈએ આવીને બાદશાહને હાલત કહી બતાવી.. બાદશાહે મને મોકલ્યા. ઉપાધ્યાયજીએ હવે જવાનું નકકી કર્યું પણ વાહનમાં બેસવું નથી. એક લાકડાની વળી મંગાવી. વચ્ચે પોતે બેઠા અને બે છેડેથી બે શિષ્યએ વહુનકાર્ય કર્યું. તેમને આ રીતે આવતાં જોઈ, જ્યારે નજર પડયા ત્યારે બાદશાહ સામે આવ્યા અને નમી પડે, ક્ષમા માગી. બાદશાહના દિલમાં થયું : “કેવી ગુરુભક્તિ ! શિષ્ય વળી ઉપર બેસાડીને લાવે એ. તે પ્રત્યક્ષ છે જ પરંતુ ઉપાધ્યાયજી કાયમ આ કષ્ટ સહન કરે છે. મારી સાથે આવવું, તેને અંગે સહન કરવું પડતું સહન કરવું–એ પણ પિતાના ગુરુના આદેશપાલન ખાતર જ છે એ મહાત્માને કર્યો સ્વાર્થ છે? ક્યા પૈસા ટકા લેવા છે? બાદશાહે કહ્યું: “મહારાજ! આપને અતિ કણ થયું, ક્ષમા કરે, આપે આવું ઉતાવળે આવવાની જરૂર નથી, આવા પ્રસંગે ધીમે ધીમે આવો એ જ ઈચ્છવા છે.” કમસર પ્રયાણે લશ્કર અટક જઈ પહોંચ્યું. ત્યાંના રાજાએ નગરનાં દ્વારને બંધ કર્યા. કિલ્લે મજબુત હતે, બાદશાહે કિલ્લાને ઘેરો ઘાલ્યું. એ ઘેર બાર વર્ષ રહ્યો. બાર બાર વર્ષ પસાર થયા છતાં પાસા પોબાર પડતા નથી અર્થાત કિલ્લો". સર થતું નથી. Page #157 -------------------------------------------------------------------------- ________________ १२६ પર્વ મહિમા દર્શન આજકાલ કેટલાક જૈનેતરે જૈનેને હલકા પાડવા કહે છે કે, - જૈનોના અમલમાં રાજ્ય ગયું પણ પણ એ સદંતર ખેટું છે. કુમારપાલ - મડારાજા જૈન હતા, તેમના સમયમાં રાજ્ય વધ્યું કે ઘટયું ! સંપ્રતિમહારાજા જૈન હતા, તેમના સમયમાં રાજ્ય વધ્યું કે ઘટયું ! કહો કે વધ્યું ! હિંદુસ્તાનનું રાજ્ય કેના હાથમાંથી ગયું ? દિલ્હીની ગાદી - મુસ્લિમોને હસ્તગત કયારે થઈ? ક્યા રાજાએ ખાઈ? પૃથ્વીરાજ ચૌહાણ તથા જયચંદ રાઠોડ એ બે જ હિંદના રાજ્યની પતનનાં નિમિત્ત મુખ્ય કારણો છે. એ જૈન કે ઇતર? શા કારણે રાજ્ય ગયું ? સંયુક્તાના કારણેજને? વિષયેલાલસાના કારણે રાજ્ય જાય એમાં નવાઈ શી? કારણ વિષયાદિનું, દેષ વિષયના લાલચુઓને અને એ દોષ ઢોળ જૈનેને માથે?” હવે અકબરના પ્રસંગમાં રાજ્ય જાય છે કે શું થાય છે તે જુઓ. બાદશાહુને ધર્મષી મુસલમાને કહેવા લાગ્યાઃ “હે શાહ! જ્યાં સુધી તમારી પાસે આ લુચ્ચે શ્વેતાંબર શેવડે છે ત્યાં સુધી તારા હાથમાં કિલે નહિ આવે.તને કેઈની સબત ન જડી તે આની જડી? તારા - બાપે, દાદાએ કેઈએ આવાની સોબત કરી હતી ?” ધર્મઢેલી કાયમ ધર્મપ્રેમીઓના દિલમાં આ રીતે જ અવળું ભૂત ભરાવે છે. - બાદશાહને અડગ વિશ્વાસ, બાદશાહુનું ધૈર્ય પણ કેવું ? બાર બાર વર્ષ વીતવા છતાં ધર્મદ્વેષીઓના આવા પ્રયત્ન છતાં ઉપાધ્યાયજી પરત્વે અડગ વિશ્વ સ! કાયમ ધર્મશ્રમણ ! બાદશાહ સરળપણ કે બન્યો છે! એક વખત ધર્મશ્રવણ પ્રસંગે તેણે ઉપાધ્યાયજીને કહ્યું: “પૂજ્ય ! ધમહીન મનુષ્ય, સ્વૈચ્છિત પ્રજલ્પવાદથી આ રીતે જેમ તેમ બેલી કદર્થના કરે છે. કિલ્લે સર પણ થતું નથી, પાછા પણ વળાય કેમ?” ઉપાધ્યાયજીની તાકાત, ઉપાધ્યાયજીની પણ કેવી સમતા ! પોતે ધારે ત્યારે જે કાર્ય કરવા સમર્થ હતા, છતાં પ્રસંગ વિના બાર બાર વર્ષ મૌન જ ધારી રહ્યા ! - જ્યારે પ્રસંગે બાદશાહે આ પ્રમાણે કહ્યું, ત્યારે તેમણે કહ્યું: “હે મેગલ ! જે દિવસે તારી ઈચ્છા છે તે દિવસે કહેજે, કિલ્લે Page #158 -------------------------------------------------------------------------- ________________ અિઝાલિકા વ્યાખ્યાન ૧૨૭ ઈચ્છામાત્રમાં સર થઈ જશે !” હું!' બાદશાહ તે ખુશ થયે ચમત્કારનો અનુભવ હતો જ. પિતે ઉપાધ્યાયજીને બીજા પરમેશ્વર તે માનતે જ હતે. કાર્ય કરનારનું દયેય. 'न गणस्याग्रतो गच्छेत्, सिद्ध कार्य समं फलं । यदि कार्यविपतिः स्यान् मुखरस्तत्र हन्यते ॥१॥ એક નિયમ છે કે ટેળાના આગેવાન બનવું નહિ, કારણ કે જે વિજય થાય, યશ મળે તે મૂછે હાથ ટેળું દે, અને અપયશ, પરાજય થાય તે દેષ કોને? આગેવાનને ! ઉપાધ્યાયજી જે આગેવાન (ટોળાના) થાય તો વિજયમાં મૂછે હાથ મુસલમાનો દે અને પરાજયમાં વાંક શેવડા ! બાદશાહે અરજી કરી કહ્યું કે “પૂજ્ય! એમાં ઢીલ શા માટે?” ઉપાધ્યાયજીએ પોતાની શરત રજુ કરી. અકબરની શ્રદ્ધા કેવી છે તે વિચારવા ગ્ય છે. ઉપાધ્યાયજીની શરત – “આખી છાવણીએ અહીં જ રહેવું. કિલ્લે તમારે તથા મારે, બે જ વ્યક્તિએ જવાનું. નગરમાં કે છાવણીમાં કેઈએ કેઈને મારે નહિ. કેઈએ કઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ.” ઉપાધ્યાયજીએ અહિંસા પણ પ્રથમ કબૂલ કરાવી. અહિંસાને અધિષ્ઠાતા એ જ કરે ! બાદશાહે તેવી ટેલ છાવણીમાં ફેરવી અર્થાત્ તેને હુકમ કર્યો. બીજે દિવસે બાદશાહ તથા ઉપાધ્યાયજી અને સાથે, એકલા કિલ્લા પાસે આવ્યા. તે વખતે પેલા છિદ્રષી, ધર્મઢષી મલેચ છો પરસ્પર એ જ પીંજણ પીંજવા લાગ્યા, એ જ પ્ર૫વાદ કરવા લાગ્યા કેઃ અહો ! આમાં જરૂર ભેદ છે; આ ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજી જરૂર દુશમનને મળે છે, ફૂટેલે છે, બાદશાહને આ રીતે એકાકી લઈ જાય છે તે જરૂર તે દુશ્મનને હાથે હાથ મેંપી દેશે.” આવા વિષમ વાતાવરણમાં પણ બાદશાહને વિશ્વાસ અડગ છે, તથા ઉપાધ્યાયજી પોતે પણ પિતાના કાર્યમાં અડગ જ છે. કાર્યકરેએ લબાડેની લવરી સામે જોવાનું હોય નહિ. જેઓ લવરી સામે જોયા કરે તે કાર્ય કરી શકતા નથી. હવે ઉપાધ્યાયજીએ પિતાનું કાર્ય શરૂ કરી દીધું. એક ફેંક મારી ને કિલ્લાની આસપાસની ખાઈને ધૂળથી ભરી દીધી. બીજી ફૂંકથી શત્રુના સૈન્યને ખંભિત કરી નાંખ્યું કે જેથી તે ઘા કરી શકે નહિ અને ત્રીજી કંકથી શહેરના દરવાજા તેડી ફોડી નાખ્યા. : Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પર્વ મહિમા દર્શન બાદશાહે નગરપ્રવેશ કર્યો. નગરમાં પિતાની આજ્ઞા પ્રવર્તાવી. એ ત્રીજો ચમત્કાર! ઈચ્છામાત્રમાં કિલ્લે સર! અકબરે જોયું એ નજરોનજર!!! ગુરુથી ચેલા વધ્યા - હવે દિલ્હીપતિ મોગલ સમ્રાટ અકબરે અંજલિ જેડી અરજ કરી :“ગુરુદેવ! કેઈથી ન થાય એવું કાર્ય આપે ક્ષણમાત્રમાં સિદ્ધ કર્યું. આ રાજ્ય ખરી રીતે આપનું છે, ઈન્સાફની સાફ વાત તે એ જ છે. આપ તે મેટા ફકીર છે. આવી ફકીરી આખી જહાનમાં દીઠી નથી. કૃપાનાથ ! મને કૃતાર્થ કરે ! હુકમ ફરમાવે. હું આપને પ્રિય એવું શું કરું ? દુનિયામાં નિયમ છે કે નાત જમાડાય ત્યારે વસવૈયાને ખાસ સંતોષવા જોઈએ. નાતીલાને વખાણે કે વડે તેનું મૂલ્ય નહિ, તેનું કેઈ સાંભળે નહિ. કેઈ વખાણે તે પણ પ્રત્યુત્તર મળે કે “કરેજને !” વખોડે તેય જવાબ મળે; “નાત છે ! કેઈ વખત જરા બગડે પણ ખરું ! એમાં શું થઈ ગયું?” આથી નાતીલાઓ બેલે જ નહિ. પણ વસવૈયા ! એ તે સંતોષાયા વખાણ પણ ખૂબ કરે અને અસંતેષથી જ્યાં ત્યાં વગેરે પણ ખૂબ. આથી જ વસવયાને પ્રથમ ધ્યાનમાં રાખવા પડે છે. ઉપાધ્યાયજીએ પણ વિચાર્યું કે દુર્જનના બેલ્યા સામું જેવાય નહિ, દુર્જને પરત્વે પણ ઉપકાર કરે એ જ સાધુનું કર્તવ્ય છે. કહ્યું છે – उपकारिषु यः साधुः, साधुत्वे तस्य को गुण । अपकारिषु यः साधुः, स साधुः सद्भिरुच्यते ॥१॥ જે મુસલમાને પ્રજલ્પવાદ કરતા હતા તેમને ક્ષમા કરવાનું પ્રથમ માગ્યું. પછી જરૂઆવે બંધ કરવાનું માગ્યું. જજીઆવે એટલે? હિંદુઓ પાસે માથા દીઠ લેવાતે વેરે. હિંદુપણું ટકાવવા માટે વેરે. જે હિંદુએ હિંદુપણું ટકાવવવું હોય તેણે પ્રતિવર્ષ માથા દીઠ એક સોનૈયો આપ, એ વેરાનું નામ હતું જજીયા (જીજીયા) વેરે. આ વેરાની આવક બાદશાહને પ્રતિવર્ષ ચૌદકોડ સેકનૈયાની હતી. આ બે માગણીથી ઉપાધ્યાયજીએ શું કર્યું? અપકારી મુસલમાનોને પણ ક્ષમા અપાવી, તેમના ઉપર ઉપકાર કર્યો. જજીઆવે બંધ કરાવી હિંદુઓને પણ બોલતા બંધ કર્યા. બાદશાહે એ તે કબૂલ્યુ પણે ફરીઅર કરી ? અય મહાત્મન ! Page #160 -------------------------------------------------------------------------- ________________ અાઈ વ્યાખ્યાન ૧૯ આતે મારી રૈયત માટે જ આપે માગ્યું ! આપ હજી કંઈ માગે ! !” પાદશાહની પ્રાર્થનાથી ઉપાધ્યાયજીએ માંગ્યું: “બાદશા ! તેં શિકાર તે બંધ કર્યો પણ એક ભયંકર કૃત્ય બંધ કર એવી અમારી ઈચ્છા છે. ચકલાની સવા શેર જીભને રેજને તારે ખેરાક તજી દે! (વિચારે સવાશેર જીભ કરવામાં કેટલાં ચકલાં મરાતાં હશે! માંસાહારને આવે જિલ્ડાને સ્વાદ ઉપાધ્યાયજી એકદમ છોડાવે છે.) તથા શત્રુંજયના યાત્રિક પાસેથી લેવામાં આવતે વેરે જાતે કર ! (સિદ્ધગિરિની યાત્રા કરવા જતાં સેનૈયાને કર હતું તે બંધ કરાવ્યો) તથા તારા આખા રાજ્યમાં છ માસ અમારિ પડન્ડ વગાડવાપૂર્વક અમારિનું પાલન કરાવ અમારિ પળાય તેવો પ્રબંધ કર ! શ્રી હીરવિજયસૂરીશ્વરજીએ બાર દિવસ પળાવ્યા, વાચકજીએ છ માસ ! અમારિના છ માસ. બાદશાહે તરત બધું કબૂલ્યું. હવે છ માસ કયા તે ગણાવે છે. કયા છ માસ એ પ્રશ્ન સાથે જ ઉપાધ્યાયજીએ આરંભમાં જ કહ્યું “શાહ! પ્રથમ તે તમારા જન્મ માસ!” દેખાય પણ સારું અને અર્થ પણ સરે. હવે ગણુના આગળ ચાલી. બાદશાહને જન્મમાસ, પર્યુષણપર્વ સંબંધી બાર દિવસ, (એ દિવસે તે પ્રથમ અપાયેલા જ હતા પણ એને અહીં ફરી પાકા કરવામાં આવ્યા), બધા રવિવાર, તમામ સંક્રાંતિના દિવસે, નવરોજને મહિનો, ઈદને તમામ દિવસે, મહોરમના તમામ દિવસે અને સફીયાનના દિવસો. એ રીતે કુલ છ માસ અમારિપાલન માટે નકકી કરવામાં આવ્યા. બાદશાહે તરત ફરમાનપત્રો આપ્યાં. તે લઈને ઉપાધ્યાય શ્રી શાતિચંદ્રજી ગુરુ મહારાજા શ્રી હરવિજયસૂરિજીને સેપે છે. ગુરુ કરતાં ચેલા વધ્યા ! શાંતિચંદ્રજી ઉપાધ્યાયે કેટલી હદે શાસનપ્રભાવના કરી ! આ સાંભળીને પ્રથમ કર્તવ્ય અમારિ પાલન કરવા કરાવવાને અંગે, અમારિ ઉઘોષણા એ દરેક શ્રાવક સંઘ માટે પર્યુષણમાં પ્રથમ આવશ્યક કૃત્ય છે. અમારિ પડહે. (આ જગ્યાએ અમારિ પડહને પ્રસંગ હોવાથી શાસ્ત્રના પાઠ આપવાપૂર્વક તે જણાવીએ છીએ.) Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પર્વ મહિમા દર્શન અમારિ પડવાથી નરકનિવારણ. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ત્રિષષ્ટિપર્વમાં ભગવાન મહાવીર મહારાજાના ચરિત્રમાં આગળ વર્ણન કરતાં જણાવી ગયા કે શ્રેણિક મહારાજે નરકે નહિ જવા માટે ઉપાય પૂછતાં ભગવાને આ પ્રમાણે પણ જણાવ્યું કે “હે શ્રેણિક ! કાળિયે કસાઈ જે કસાઈખાનું મૂકી દે તે તારી નરકથી મુક્તિ થાય, જે તેમ ન થાય તે તારી નરકથી મુક્તિ ન થાય.” શ્રેણિકને ઉદ્યમ. कालसौकरिकेणाय सूना मोचयसे यदि । तदा ते नरकान्मोक्षो राजञ्जायेत नान्यथा ॥ (त्रि० प० १० सर्ग ९ श्लो० १४५) આ સાંભળીને શ્રેણિક મહારાજ બેસી ન રહ્યા, પરંતુ તે કરવાનો ઉદ્યમ કર્યો. કાળિયા કસાઈ પાસે ગયા અને શ્રેણિક રાજાએ કહ્યું કે “જો તું કસ ઈબાનું છેડી દે (જીવોને મારવું બંધ કરે) તે હું તને ઘણું દ્રવ્ય આપું, કારણકે અર્થના લેભથી તું કસાઈ છે.” આ કહેવાથી શ્રેણિક મહારાજાએ દ્રવ્યથી પણ કસાઈખાનું બંધ કરાવવું એ શ્રેયસ્કર છે એમ માન્યું અથવા રાજસત્તાના જોરે અને પૈસાના જોરે પણ કસાઈખાનું રદ કરાવવું જોઈએ તેથી શ્રેણિક મહારાજાએ તે ઉદ્યમ કર્યો, પરંતુ કાળિયે કસાઈ તે બે કે “કસાઈખાનામાં શું દોષ છે? કારણ કે જેનાથી મનુષ્ય જીવે છે તે કારણથી તેને હું કઈ દિવસ છોડવાને નથી.” એમ તે બે ત્યારે શ્રેણિક મહારાજે કંઈ રીતે પણ કસાઈખાનું રોકવા માટે વિચાર્યું કે “અંધારાકૂવાની અંદર તે કસાઈપણું કેવી રીતે કરી શકશે ?” એમ વિચારી અંધારાકૂવામાં લટકાવીને રાતદિવસ તેને ત્યાં રાખે.” कालसौकरिकोऽप्यूचे, राज्ञा सूनां विमुश्च यत् । दास्येऽर्थ बहुमर्थस्य, लोभाचमसि शौनिकः ॥१६१ ॥ सूनायां ननु को दोषो, यया जीवन्ति मानवाः। तां न जातु त्यजामीति कालसौकरिके।ऽवदत् ॥ १६२ ॥ सूनाव्यापारमेषोऽत्र, करिष्यति कथं न्विति । Page #162 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિકા વ્યાખ્યાન ૧૩૧ __ नृपः क्षिप्त्वान्धकृपे तमहोरात्रमधारयत् ॥१६२॥ | (ા ૨૦ ૦ ૧) ચાકિનીમહારાસૂનુવચન. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની કરેલી આવશ્યકની ટીકામાં પણ અમારિ ઉદ્દઘોષણાની વાત જણાવી છે. __ जिभिदिए उदाहरणं-सोदासो राया मंसप्पिओ, अमाघाओ (ાવેદરિy૦ ૧૦) યાયાપચાશકમાં અમારિનું વિધાન. તે જ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ યાત્રાપંચાશકમાં આગળ જણાવતાં જણાવે છે કે યાત્રાના આરંભમાં ગરીબ વગેરેને મનને સંતેષ કરવા માટે દાન આપવું અને ગુરુમહારાજે પિતાની દેશનાશક્તિથી રાજા પાસે નિર્દોષ નામધામ-(૩માવાય) અમારિ પ્રવર્તાવવી એમ જણાવે છે. आरंभे च्चिय दाणं दीणादीण मणतुहिजणणत्थं । रण्णामाघायकारणमगह गुरुणा ससत्तीए (पं० गा० ४०६) તેની ટીકામાં ટીકાકાર મહારાજ પણ કામ થાય ને અર્થ કરતાં જણાવે છે કે મા એટલે લક્ષ્મી. તે લક્ષ્મી ધનલક્ષ્મી ને પ્રાણલક્ષમી એમ બે પ્રકારે છે, તેને નાશ કરે તે “ઘાત' કહેવાય. તેને જે અભાવ તે સમાધાત: એટલે અમારિ એમ જણાવે છે. (ટીવ – ઢક્ષ્મી: સા ા જેવા, ધન પ્રાઝિક્ષ્મીवातस्तस्या घातो हननं, तस्याभावोऽमाघातोऽमारिः) દ્રવ્યવ્યયથી પણું અમારિની જરૂર તે જ ગ્રંથમાં આગળ જતાં ગ્રંથકાર મહારાજા જણાવે છે કે પ્રવચન ગુરુએ અર્થાત્ આચાર્ય મહારાજાએ રાજાને જે અને વિધિ. પૂર્વક શિખામણ આપી, અને કહ્યું કે “ એવી કોઈ પણ વસ્તુ નથી કે જે અમારિ પડયે આપવામાં સમર્થ ન થાય અર્થાત્ સર્વ આપે છે, Page #163 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન તેથી યાત્રાના પ્રસંગમાં અમારિ પડહો વિસ્તારો જોઈએ.” એમ અહીં આગળ શિખામણની વિધિમાં સામાન્યગુણની પ્રશંસાથી ભાવથી પ્રધાન એવાં ગંભીર દષ્ટાંતે રાજાને કહ્યાં અને આગળ જતાં જણાવે છે કે “ઘણું પ્રાણીઓને સરખું એવું આ મનુષ્યપણું મળવા છતાં ધર્મથી અર્થાત્ પુન્યથી રાજાપણું થાય છે” એમ જાણીને “હે સુંદર ! રાજન ! આ ધર્મની અંદર યત્ન કરવો જોઈએ. ધર્મ જ સર્વારિદ્ધિનું મૂળ કારણ છે. બધાના મનનું હરણ કરનાર પણ તે જ છે અર્થાત્ ખુશ કરનાર છે. એટલું જ નહિ પણ આ સંસારરૂપી સાગરની અંદર ધર્સ જ યાનપાત્ર (નાવ) સમાન છે.” તે ધર્મ કેવી રીતે થાય છે તે જણાવતાં જણાવે છે કે “આ ધર્મ બધાના ઉચિતઅર્થને સંપાદન કરવા વડે કરીને શુભ અનુબંધવાળો થાય છે. વળી તે ધર્મ વીતરાગ પરમાત્માનું પ્રધાનપણું હોવાથી તેમની જાત્રામાં ઉચિત અર્થ સંપાદન કરવાથી અત્યંત શ્રેષ્ઠ થાય છે.” આવી રીતે રાજાને શિખામણ આપવામાં જે ભાવ છે તે પ્રગટ કરતાં જણાવે છે કે “આમાં એટલે વીતરાગ પરમાત્માની યાત્રામાં જેમ ભગવાનના જન્મકલ્યાણકઆદિમાં તે તે કાળે બધા પ્રાણીઓ સુખી થયા તેમ હમણાં પણ બધા પ્રાણીઓને અભયદાન દેવા વડે (અમારિ પડહ વડે) કરીને તે કર અર્થાત્ સુખી કર, આવી રીતે રાજા પાસે અભયદાન દેવડાવવાનું અર્થાત્ અમારિ પડહ વગડાવવાનું જણાવે છે. દ્રવ્યથી પણ અમારિ પડહની કતવ્યતા. પ્રવચન ગુરુમહારાજ ન હોય તે શ્રાવકોએ કમે કરીને અથોત રાજકુળને એવી નીતિથી રાજાને મળવું જોઈએ અને તેવી રીતે રાજાને પૈસા આપીને પણ અમારે પડતું વગડાવો જોઈએ, એટલું જ નહિ પણ જે તે પ્રાણીઓના ઘાત કરનારા છે તેને પ્રેમ ઉત્પાદન કરવા દાન આપવું જોઈએ. અને યાત્રાના દિવસના પ્રમાણ સુધી એગ્ય કરવું જોઈએ અને નિરવ એવી દેશના કરવી.” આ ઉપરથી શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પણ તે વાત જણાવે છે કે દ્રવ્ય દેવાપૂર્વક પણ અમારિ પડયે વગડાવો જોઈએ. Page #164 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૩૩ दिह्रो पवयणगुरूणा राया अणुसासिओ य विहिणा उ । तं नत्थि जण्ण वियरइ कित्तियमिह आमघाउत्ति। ४०९ ॥ एत्थमणुसासणविही भणिओ सामण्णगुणपसंसाए। गंभीराहरणेहिं उत्तीहिं य भावसाराहिं ॥४१०॥ सामण्णे मणुयत्ते धम्माओ णरीसरत्तणं णेयं इय मुणिऊणं सुंदर ! जत्तो एयम्मि कायव्यो ॥४११ ॥ इड्डीण मूलमेसो सवासिं जणमणोहराणंति । एसो य जाणवत्तं णेओ संसारजलहिम्मि ॥४१२ ॥ जायइ य मुहो एसो उचियत्थापायणेण सव्वस्स । जत्ताए वीयरागाण विसयसारत्तओ पवरो ॥ ४१३॥ पतोए सव्वसत्ता सुहिया खु अहेसि तंमि कालंमि । एण्हिंपि आमघाएण कुणसु तं चेव एतेसिं ॥४१४॥ तम्पि असंते राया दट्टयो सावगेहिवि कमेणं । कारेयव्यो य तहा दाणेणवि आमघाउत्ति ॥४१५॥ तेसिपि घायगाणं दायव्वं सामपुव्वगं दागं । तत्तियदिणाण उचिय कायव्वा देसणा य सुहा ॥४१६॥ पंचा०) ચૂર્ણિકાર મહારાજનું કથન. ચૂર્ણિકાર મહારાજ પણ આવશ્યકની ચૂર્ણિમાં જણાવે છે કે શ્રેણિક મહારાજ ભગવાનને પૂછે છે કે “હે ભગવન, મને કહે. હું (કયા કારણથી) નરકમાં જઈશ અથવા કયા ઉપાયથી નરકે ન જાઉં? ત્યારે ભગવાન ઉત્તરમાં જણાવે છે કે “જે કાળિયે કસાઈ કસાઈબાનું બંધ કરે અને જે કપિલા માહણુ પાસે ભિક્ષા દેવડાવે. એવું જે તું કરી શકે તે તું નરકે ન જાય.” ત્યારે શ્રેણિક મહારાજ તે કરવાને માટે તેઓની પાસે ગયા. સર્વ પ્રકારે વડે કરીને તેમને સમજાવ્યા. सेणिओं सामि भणति भगवं! आणाहि, अह कीस नरकं जामि ?.केण वा उवाएणं नरक न गच्छेज्जा?, सामी भणति-जदि कालसोयरियं सूण मोएहि, जदि य कविल माहणि भिक्ख दवावेहि तो तुमंपि न गच्छेज्जासि नरकं, सो तेसिौं मूलं गतो, वीमंसिता य णं सव्वपगारेहिं, (आव० च0 पृ. १३९) मा ५२था ते पात सामित थाय छ है ચૂર્ણિકાર મહારાજે જણાવ્યું કે પૈસા આપીને પણ અભયદાન કરવું જોઈએ એમ ભગવાન જણાવે છે. ममारि ५७नु सूत्रमा विधान. ........... Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પર્વ મહિમા દર્શન આવી જ રીતે ઉપાશદશાંગમાં પણ આ જ વાત જણાવે છે કે ત્યારપછી રાજગૃહનગરની અંદર કઈ એક દિવસ અમારિપડહ વગડાવ્યું હતું. ___ 'तए णं रायगिहे नयरे अन्नया कय.इ अमाघाए घुटे यावि થા' (૩૫૦ સૂ૦ ૪૨) આ રીતે કલિકાલ સર્વજ્ઞના વચનથી તેમજ તે પૂર્વેના ચૂર્ણિકાર મહારાજ અને તેથી આગળ ગણધર ભગવાનના વચનથી તે વાત સાબિત કરી ગયા કે અમારિ પડહ વગાડાવવો જ જોઈએ, ચાહે તો પછી સ્વશક્તિ હોય, ચાહે રાજશક્તિ હય, ચાહે દ્રવ્યશક્તિ હોય, યા ગમે તે પ્રકારે પણ અમારિ પહો વગડાવો જ જોઈએ. દયા અને દાનના દુશ્મન કે જેઓને સૂત્ર બેલતયે નથી આવડતું, પણ સૂતર બેલે છે, તેવાઓને માટે પણ ગણધર મહારાજાના વચનથી તે વાત સાબિત થાય છે કે અમારિ પડહ વગડાવ જ જોઈએ. શાસનની શ્રદ્ધાવાળા માટે તે ચાહે પંચાંગીનું કે ચાહે પ્રકરણનું કે ચાહે ચરિત્રનું વચન પણ માન્ય જ છે. અર્થાત્ શ્રદ્ધાવાળાને માટે તે અમારિ પડહે દ્રવ્ય ખરચીને પણ કરવાની જરૂર જ છે.) अष्टाह्निकापर्वसु शासनोन्नति, नानाविधां धर्मविवृद्धिहेतवे । पूर्वोक्तयुक्तया विदधतु भावुकाः (वितनुध्वमार्हताः!,) सौभाग्यलक्ष्म्यञ्चितपुण्यसंस्पृहाः॥१॥ સૌભાગ્ય રૂ૫ લક્ષ્મીથી ઓતપ્રેત એવા ઉત્તમપુણ્યની ઈચ્છાવાળા હે ભવ્યજને ! આ પર્યુષણ પર્વ સંબંધીના આઠેય પર્વ દિવસમાં-ધર્મની વિશેષ પ્રકારે વૃદ્ધિ કરવા માટે પૂર્વે કહી ગયા તે યુક્તિવડે વિવિધ પ્રકારે તમે શાસનની ઉન્નતિનાં કાર્યો કરો. Page #166 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાઈ–વ્યાખ્યાન દ્વિતીય–દિન–દેશના વાર્ષિક પર્વનું મહત્ત્વ. ભવ્યજીના ઉપકારને માટે આચાર્ય ભગવાન શ્રીમાન વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજાએ રચેલા અષ્ટાફ્રિકાના પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં વિવેકી શ્રાવકેએ, વ્રતધારીએાએ છ અટ્રાઈએ આરાધવાની છે અને તેમાં પણ આ પર્યુષણ પર્વની અટ્રાઈ પણ વિધિપૂર્વક આરાધવાની છે એમ જણાવી ગયા. તેમાં આ પર્યુષણ પર્વ એ વાર્ષિક પર્વ છે. અને આઠમ, ચૌદશવગેરે તિથિ માસિકપર્વ છે. (હાકૃo ૩૬૨ o go રૂoe, o go B૦૮) એ પર્વની ગણના માસિક પર્વ તરીકે છે, જ્યારે પર્યુષણ પર્વની ગણના વાર્ષિક પર્વ તરીકે છે. વર્ષમાં એક જ વાર આવે અને એક જ વાર આરાધાય તે વાર્ષિક પર્વ. અધિવાસ્થ ધિરું એમ કહે છે તેથી શ્રાવણ ભાદરવામાં, વળી ભાદરવા આસમાં એમ બે વાર આરાધવામાં ખોટું શું ? એ પ્રશ્ન જ અસ્થાને છે, કેમકે જે એમ થાય તો એ વાર્ષિક ગણાતા પર્વનું વાર્ષિકપણું જ ઊડી જાય છે. વાર્ષિકપર્વ તેનું જ નામ કે જે વર્ષમાં એક જ વાર આવે. પિલા સાર્થવાહના મૂછના વાળની વાત યાદ છે? વાંકે પણ મારે !” એમ કહેનાર ને વટના આધારે, વળના આધારે વસ્તુના આધારે, તત્ત્વના આધારે તરત નાણાં મળ્યાં અને પેલા બીજાએ, “આ. એ વાંકે છે તો લે આ બીજો” એમ કડી મૂછનો બીજો વાળ તોડી આપે, તેની શી વલે થઈ? જેને પિતાના મૂછના વાળની કિંમત નથી તેના વચન ઉપર વિશ્વાસ રાખે કોણ? તેવી જ રીતે પર્યુષણ. પર્વ પણ બીજી વખત કરીએ” એમ કહેનારની એ જ વલે સમજવી. વાર્ષિક પર્વની ઉજવણી વર્ષમાં એક જ વખત થાય, અનેક વખત થાય તે તેનું વાર્ષિકપણું જ ઊડી જાય. જેમ એળીનું પર્વ ષામાસિક છે એટલે વર્ષમાં બે જ વાર આરાધના થાય, તેમ પર્યુષણ પર્વ એ વાર્ષિક પર્વ છે, તે વર્ષમાં એક જ વાર થાય; અન્યથા તેનું વાર્ષિકપણું વાર્ષિકપણાનું મહત્વ જ ન રહે. અડાઈઓની જેમ પણ આ અઠાઈ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ મહિમા દઈન પણ આરાધવી જોઇએ. છ અઘ્યાજ્ઞિકામાં આ પણ આવી જાય છે, છતાં માત્ર અષ્ટાફ્રિકા નહિ કહેતાં પર્યુષણુાપવા કહ્યુ', કારણકે પ ષાપ એ વાર્ષિકપ છે. પર્યુષણાના પત્ર'ને છેલ્લો દિવસ, ભાદરવા શુદી ૪ ચોથના દિવસ એ વાર્ષિક પત્રના દિવસ છે. એ દિવસનું નામ જ સંવત્સરી છે. એ પ્રતિક્રમણને પશુ સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવામાં આવ્યુ છે. દુન્યવી વ્યવહારમાં ખાતાં ફેરવવાને દિવસ એક જ હોય છે. ખાતાં વારંવાર ફેરવાય નહિ. દીવાળીએ જ અર્થાત્ કાન્તિક શુદી ૧થી આસેાવદી અમાસ સુધીનાં ખાતાં ખીજા કાન્તિક શુદી એકમે જ ક્. અહી પણ વાર્ષિ ક પના હિસાબ વમાં એક જ વાર હાય છે. ગયા વર્ષોંના ભાદ્રપદ શુઠ્ઠી પંચમીથી પ્રતિક્રમણના સમય પર્યંત ભાદરવા શુદી ચેાથ સુધીના હિસાબ ચેાથના સાંવત્સરિક પ્રતિક્રમણાવસરે વર્ષ માં એક જ વાર હોય છે. ગયા ભાદરવા શુદી પાંચમે કે આખા વર્ષ દરમ્યાન જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યંચારમાં જે અતિચારાદિ ગુઢ્ઢો કર્યો હાય, તેમાં જે પ્રાયશ્ચિત્ત આવે તે પ્રાયશ્ચિત્ત છેલ્લે દિવસે એટલે ભાદરવા શુદી ત્રીજ અગર પ્રતિક્રમણ પહેલાં ભાદરવા શુદી ચેાથને દિવસે લેવાનું છે માટે ભાદરવા શુદી ચેાથ એ શુદ્ધિ કરવાના દિવસ છે. જે તે દિવસે શુદ્ધિ ન કરે તે સઘથી દૂર કરવા ચૈાગ્ય છે. ( ૧૯૧૦ સા॰ TM૦ ૮) જૈનશાસનમાં આત્મશુદ્ધિ માટે વાર્ષિક પરૂપ આ એક જ દિવસ નિયત કરેલા છે. સાધુના દીક્ષા પર્યાય પણ જેટલાં પર્યુષણા પત્ર જાય, તેટલાં વર્ષોંના ગણાય છે. जम्हा पज्जोसवणादिवसे पव्वज्जा परियागो व्यपदिश्यते व्यवस्थाप्यते संघा एत्तिया घरिसा मम उवठ्ठाविस्तत्ति तम्हा परियागवत्थवण्णा भणति । (नि० भा० ३१२६ चु० ) વાર્ષિક કૃત્યો. વાષ ક પ ને અંગે, ગત ભાદ્રપદ શુકલ પાંચમીથી આ ચતુથી સુધીનાં આવશ્યક કૃત્ય ન થાય તે તેની આલેાયણા લેવી જોઈ એ. વાર્ષિક કૃત્યાની સખ્યા અગિયારની છે. તે હવે શાસ્ત્રકારમહારાજા ક્રમસર જણાવે છે. પ્રથમ સામાન્યતઃ કહે છે કે સંઘપૂજા વગેરે અગિયાર કૃત્યા પ્રતિવષ વિવેકી શ્રાવકોએ વિધિપૂવ ક કરવાં જોઇ એ. Page #168 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૩૭ वइयरिस संघचण १, साहम्मिअभत्ति २, तहय जत्ततिग' ३, जिगगिहिण्डवग४, जिगधगवुड्डी ५, महपूअ ६, धम्मजागरिआ ७, મુગા ૮, ૩નવ , દેવ તિયામાવMા ૨૦, સાહી ??, (થાવ. ૨૬૬) પૂર્વાચાર્ય કૃતગાથાથી જ ગ્રંથકાર અગિયાર વાર્ષિક પર્વક જણાવે છે. તે અગિયાર કુનાં નામ ૧. સંઘપૂજા ૨. સાધર્મિક વાત્સલ્ય ૩. યાત્રા ૪. સ્નાત્રમહોત્સવ ૫. દેવ-દ્રવ્ય-વૃદ્ધિ ૬. મહાપૂજા ૭. રાત્રિ જાગરણ ૮. શ્રુતપૂજા ૯. ઉઘાપન (ઉજમણું) ૧, તીર્થપ્રભાવના અને ૧૧. આલેચના. પ્રથમ કૃત્ય : શ્રી સંઘાચન. શક્તિ હોય તો શ્રી સંઘની પૂજા રોજ કરવા યોગ્ય છે. તેવી શક્તિ ન હોય તે જઘન્યથી પ્રતિવર્ષ એક વખત તો શ્રીસંઘનું પૂજન કરવું જ જોઈએ. શ્રીસંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. દરેક પિતાને સંઘમાં ગણવવા તૈયાર છે. શ્રીસંઘની આણ દેવામાં તૈયાર, પણ કાર્ય કરવા કેઈ તૈયાર નથી. હકક કોને? જે તથાવિધ કાર્ય કરવા તૈયાર થાય તેને. સાધુ, સાદેવીને નિર્દોષ આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, પુસ્તક, પત્ર આદિ સંયમસામગ્રી આપી તેમની ભક્તિ કરવી જોઈએ. શ્રાવક, શ્રાવિકાની પણ યથાશક્તિ ભક્તિ કરવી જોઈએ. સાધમિકવાત્સલ્ય કેનું નામ? “આવશે એ તે, ઘણાય જમી જશે, જમે તે ભલે, નહિ તે એમની મરજી; આપણે શું કરીએ?” આ દશા સાધમિકવાત્સલ્યમાં ઉચિત નથી. ત્યાં તે અપૂર્વ ભક્તિ જોઈએ. ત્યાં થી ભાવના જોઈએ? ધન્યભાગ્ય! સાધર્મિકનાં મારે ઘેર પગલાં કયાંથી ?” આવી ભાવના જોઈએ. સાધર્મિકને અશન, પાન, આદિમ, સ્વાદિમ આપ્યા પછી દરેકને તેને મેગ્ય, પુરુષ, સ્ત્રી, બાલક, બાલિકા, સધવા, વિધવા, કુમારિકાને યોગ્ય વસ્ત્રાલંકારની પહેરામણુ કરવી જોઈએ. ત્યારે શું આવું જ ન કરે તેની ગણના શ્રાવકમાં નહિ? ના. એ બલાત્કાર, એ જુલમ જૈનશાસનમાં નથી. શક્તિપૂર્વક કરવાનું વિધાન છે, પણ એક વાત તે ખરી, કે શક્તિ મુજબ જે કરે ત્યાં ભક્તિ વિશુદ્ધ જોઈએ. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પર્વ મહિમા દર્શન સંઘપૂજાના પ્રકાર શ્રીસંઘપૂજા ત્રણ પ્રકારે કરી શકાય ઃ (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ અને (૩) જઘન્ય. સર્વ પ્રકારે સંપૂર્ણ આદરથી થતી પૂજા તે ઉત્કૃષ્ટ પૂજા છે, યાદ રાખો કે લગ્નમાં, અમુક જ્ઞાતિઆદિ પ્રાસંગિક જમણેમાં ઘરનો સ્ત્રી વર્ગ, વાજતે ગાજતે નેતરાં દેવા જાય છે. સંઘ પ્રસંગે એમ કઈ ગયું? કરે તુલના ! ત્યાં પેલા એટલે આદર નથી એ સ્પષ્ટ છે! લગ્નાદિ પ્રસંગે ઘરનાં જ બેન, બેટી, વહુઓ કહેવા જાય છે ને ! અને માંડવે બેસાડી, ખેબે ખેબે ૯હાણ અને જરાય ઓછું ન દેખાય તેવી પહેરામણી કરે છે ને ! સંઘપૂજા પણ તે જ પ્રકારે કરવી જોઈએ. સંઘને અંગે ઘેરથી કઈ બોલાવવા ગયું ? કેઈ રહી ગયું ? કયા ગુણવાન ભાઈ-બહેન નથી આવ્યાં? નથી આવ્યાં તો શાથી? આ કદી જોયું ? તપાસ કરી ? શ્રીસંઘને માટે પણ મનહર મંડપની રચના કરવી જોઈએ. આવનાર ભાઈ બહેનોને બેસવાનાં સુખાસન જોઈએ. પછી અશન, પાન, ખાદિમ, સ્વાદિમપૂર્વક, પૂર્ણ ઉલલાસથી જમાડી ત્યારબાદ પહેરામણી (વસ્ત્રાલંકારની) કરવી જોઇએ. આનું નામ ઉત્કૃષ્ટપૂજા, અને એકેક સૂતરની કેકી, આપવાથી થતી પૂજા તે જઘન્ય સંઘપૂજા સમજવી. ભલે સૂતરની કેકડી અપાય પણ ત્યાં હદય ભક્તિથી ઉછળતું જોઈએ. આ બે પ્રકારની વચ્ચેની તમામ પ્રકારની પૂજા તે મધ્યમ પ્રકારમાં ગણાય. શક્તિના અભાવે, વિવેકી શ્રાવક સાધુ, સાધ્વીને સૂતરની મુખપત્તી માત્ર આપીને ભક્તિ કરી શકે છે. શ્રાવક, શ્રાવિકોને અંગે, સંખ્યામાં શક્તિ મુજબ, નહિ તે છેવટે એક. એક શ્રાવક શ્રાવિકાને પણ નેતરી, કાંઈ નહિ તે સોપારી વગેરે આપી, તેટલા સન્માનથી પણ ભક્તિ કરી શકે છે. પ્રતિવર્ષ શ્રીસંઘપૂજાનું આ કર્તવ્ય કરવું જોઈએ. જે આજે સૂતરની કેકડી તથા સોપારી દેશે તે કાલે શ્રીફળ પણ આપશે અને પરમદિવસે પહેરામણી પણ કરશે. જે કાંઈ નહિ કરે તેનામાં અધિક ભાવનાની કલ્પના પણ કયાંથી આવવાની? જેને ટેવ જ નથી પડી તે શું કરવાને? ક્ષેત્ર વિના ખેતી થવાની ? ક્ષેત્ર હશે ત્યાં ખેતીને પ્રસંગ આવવાને. અહીં દ્રવ્યનું મૂલ્ય નાડે, મૂલ્ય હૃદયલ્લાસનું છે. નિર્ધાન પણ મુહુપત્તી તથા સેપારી માત્રથી મહાફળ મેળવી શકે છે. કહ્યું છે કે : Page #170 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૩૮: મહાલાભ ! संपत्ती नियमः, शक्ती सहनं, यौवने व्रतम् । दारिद्ये दानमप्यल्पं, महालाभाय जायते ॥१॥ (અર્થ: સંપત્તિ છતાં નિયમ કરવો, શક્તિ છતાં સહન કરવું, યુવાવસ્થામાં વ્રત લેવું, તેમજ દારિદ્રપણાની અવસ્થામાં અલ્પદાન દેવું તે મહાલાભને માટે થાય છે.) એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. પૌષધ બધા માટે સરખે છે. સામાયિક, પ્રતિકમણ, સંઘપૂજન, કઈ પણ અનુષ્ઠાન તમામ માટે સમાન છે, પણ એ સમાનપણું ક્રિયાની અપેક્ષા છે. પરંતુ, કરનારની સ્થિતિની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ ફળમાં જરૂર ફરક પડશે. સત્તર જંજાળીને એક દિવસ પણ જંજાળ છેડવી કેટલી આકરી લાગે ? એવાને બે ઘડી સુધીનું સામાયિક કરવું પણ મુશ્કેલ પડે છે. આવી સ્થિતિમાં પણ તે કરે કયારે? આત્માની પરિણતિ તીવ્ર થાય ત્યારેને ! જંજાળવાળાને જેટલી તીવ્ર વૃત્તિ કરવી પડે તેટલી તીવ્ર વૃત્તિ જંજાળ વિનાને કરવી પડતી નથી. તીવ્ર વૃત્તિવાળાને તીવ્ર ફળ થાય. નિયમરૂપે અનુષ્ઠાન સમાન છતાં પણ કરનારની વૃત્તિ અનુસાર ફળ થવાનું. મનેશ, પ્રીતિકારક ભેગેને પામીને છેડી દેવા, તેને ત્યાગ કરે એ મુશ્કેલ છે. સંપત્તિમાં નિયમ સહેલું નથી, ઘણે મુશ્કેલ છે. સંપત્તિ વખતે જો નિયમ કરાય તે તે ઘણા ફળને આપે, એમાં નવાઈ નથી, કેમકે એ વખતે નિયમ કરે મુશ્કેલ છે. क्षमा वीरस्य भूषणम् । સંપત્તિમાં નિયમ કરનાર નીકળે તેના કરતાં શક્તિ છતાં સહન કરનાર છેડા સમજવા. ક્ષમા વીરસ્થ માળ એ વાકયનું રહસ્ય શું? શૂરવીર હોય, ઘાત કરતાં, ઘર ફાડતાં, કશું કસ્તાં કશે વિચાર સરખાય ન કરે, તેનામાં ક્ષમા કેટલી મુશ્કેલ ? સૈનિક કયારે થાય ? સામાનું શું થશે એ વિચાર એને હોય ખરો ? મનુષ્ય જાતની દયા વગરના સૈનિકમાં સહનશક્તિ કયાંથી હોય? ઘા સહન કરે પણ ક્ષમા કયાંથી લાવે ? ક્ષમા મૂષણમ્ એને અવળું લેવાથી અનર્થ થાય. “ક્ષમા. એ તે વીરનું ભૂષણ, માટે વીર થવું જોઈએ આ માન્યતા અનર્થકારી Page #171 -------------------------------------------------------------------------- ________________ -૧૪૦ પર્વ મહિમા દર્શન છે. વીરમાં, શૂરવીરમાં ક્ષમા મુશ્કેલ છે માટે એનું ભૂષણ ગણાયું. નાનું બાળક ફેરફૂદરડી ફરે, ચક્કરમાં દેડે એ જરા થાક્તાં ભલે બેસી જાય તે પણ એને ચક્રાવ મટે નહિ, થોડો વખત સુધી તે એને બધું ચક્કર લાગે. સૈનિકો, લડવૈયાઓમાંથી, યુદ્ધ બંધ થયા પછી પણ ઘાતકીપણું, અવિચારીપણું જતું નથી. ક્ષમા વીરસ્થ મૂળનું આ સૂત્રને અવળું લેવું એ કેવળ અવિચારીપણું છે. “ક્ષમા એ કાંઈ કરો માટે નથી, વીર માટે છે, માટે શુરવીર થવું” એ અર્થ વિવેક બહારનો છે, અવિચારી છે. ઘાતકીને ક્ષમા મુશ્કેલ છે માટે તેને ક્ષમા ભૂષણ રૂપ છે. એ સૂત્રનું તાત્પર્ય એ છે કે સામર્થ્ય ધરાવનારમાં સહન કરવું તે મુશ્કેલ છે. યૌવનમાં વ્રત યૌવન વ્રત એથી પણ મુશ્કેલ છે. દેખાદેખીથી, એક બીજાની પ્રેરણાથી, રેગાદિક કારણે વૈવાદિના કહેવાથી વ્રત લેવું મહા મુશ્કેલ છે. આ બધું કહ્યું તે જ પ્રમાણે દારિદ્રપણુની અવસ્થામાં અ૯પદાન દેવું તે પણ મહા મુશ્કેલ છે. દુનિયા એને અગિયારમાં પ્રાણ કહે છે, પણ ખરી રીતે એને પહેલે પ્રાણ કહેવું જોઈએ. એને માટે તો બધા પ્રાણને જતા કરાય છે. દશપ્રાણની ધામધૂમ ધન માટે છે. બધા પ્રાણના ભેગે ધન સાચવવામાં આવે છે. પ્રાણ તે એકને, દ્રવ્યપ્રાણ તે આખા કુટુંબના પ્રાણ. એમાંથી દેવું, ખર્ચવું, અને તે પણ દરિદ્રાવસ્થામાં કેટલું મુશ્કેલ? તે માટે આત્માની તૈયારી કેટલી જોઈએ? સંપત્તિમાં નિયમ, સામર્થ્ય છતાં સહનશક્તિ, યૌવનવયે વ્રત અંગીકાર કરવું તે, તથા દારિદ્રપણાની અવસ્થામાં અલ્પ પણ દાન મુશ્કેલ હોવાથી, તેને માટે આત્માની અભૂતપૂર્વ તૈયારી જરૂરની હોવાથી તે “મામા, ચિત્ત મહાલાભને માટે થાય છે. જે કાર્યો આટલાં મુશ્કેલ હોય તે કાર્ય કરવાથી મહાલાભ થાય તેમાં નવાઈ શી? અર્થાત્ તેમાં લેશ પણ આશ્ચર્ય નથી. આ પહેલું કૃત્ય. બીજું કૃત્યઃ સાધર્મિક વાત્સલ્ય: નામાવજીસ્ટમિ કgo (સાયo go yo૩૨૬) હવે બીજું કૃત્ય સાધર્મિકભક્તિ, સાધર્મિકવાત્સલ્યનું છે. આજ કાલ સાધર્મિક વાત્સલ્યને Page #172 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૪૧. અંગે આપણું રૂઢી એવી છે કે જ્યાં ત્યાં જમાડી દેવા. પ્રથમ કહેવાયું છે કેણ જગ્યું, ન જયું એ પણ જેવાતું નથી. ગુણવાન આવ્યું ન આવ્યું, કેમ ન આવ્યું ? એ પણ જેવાતું નથી. વાત્સલ્ય માત્ર જમાડવાથી. જ પર્યાપ્ત છે એમ નથી.” મહાલાભદાયક સાધર્મિક વાત્સલ્ય કેવું હોય ? પિતે રીતસર, ઉલ્લાસપૂર્વક, વિનયપૂર્વક નિમંત્રણ કરે, આવેલાને આ ભાઈ, આ બેન એમ બહુમાનપૂર્વક બેલાવી, વિશિષ્ટાસન. ઉપર બેસાડે. ત્યાર પછી અશન, પાન,ખાદિમ, સ્વાદિમ ભક્તિપૂર્વક આપી જમાડે અને પછી વસ્ત્રાલંકારથી પહેરામણી કરે. શું આટલે પત્યું ? ના ! વિપત્તિમાં પડેલા સાધર્મિકને સ્વધનવ્યયથી પણ વિપત્તિથી મુક્ત કરે. તેના ખાતે લખીને કરે એમ નહિ, એમ કરે એ વાત અલગ, આ તે પોતાના દ્રવ્યથી પણ સાધર્મિકને આપત્તિથી મુક્ત કરે. આવી રીતે સાધર્મિકને ઉદ્ધાર કરવો જ જોઈએ. न कयं दीणुद्धरणं, न कयौं साहम्मिआग वच्छलं । हिअयमि वीयराओ न धारिओ, हारिओ जम्मो ॥१॥ જેણે દીનોનો ઉદ્ધાર કર્યો નથી, જેણે સાધમિક્વાત્સલ્ય કર્યું નથી, જેણે હૃદયમાં શ્રી વીતરાગદેવને ધારણ કર્યા નથી, તે પિતાનો જન્મ હારી ગયેલ છે. જુગારમાં જુગારી જેમ જીતવા કે હારવાની હોડમાં મૂકાયે છે. તેમ જ મનુષ્ય પણ આ જીવનમાં જીતવા હારવાની હોડમાં મૂકાય છે. સવને જીતવું છે. તમામ નિયમે જીતવા માટેના છે. જીતવા માટેની જે આચરણ ન કરે તે હારેલે જ છે ને ! શાસ્ત્રકાર જીતવાની ખબર દે, જીતવાની વાત કરે; હાર્યાની, હારવાની વાત ન કરે. મરણની ખબર તે કાળેતરીઓ જ દે, ગેર તે જન્મની વાત કરે. શાસ્ત્રકાર તો કહે છે કે શ્રાવિકાનું પણ વાત્સલ્ય શ્રાવકની માફક જ કરવાનું છે. પછી . તે વિધવા હોય કે સધવા હોય, સાધ્વી તથા શ્રાવિકાને અંગે “સુશીલા એવું વિશેષણ વાપરવામાં આવ્યું છે. અહીં જેને નથી પાલવતું તેવાઓ એમ પૂછે છે કેઃ “મહારાજ! સાધુ તથા શ્રાવકને બહુમાન આપીએ, તેમની ભક્તિ કરીએ, પણ સાધ્વી. તથા શ્રાવિકા (સ્ત્રી જાતિ)ની ભક્તિ કરવી, બહુમાન કરવું એ કેમ પાલવે ? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર પ મહિમા દન - શાસ્ત્રકાર કહે છે કે લેશ પણ ભેદ વિનાજ, અન્યનાધિકપણે જ એ કરવાનુ છે. arana arrer श्रावकवदन्यूनाधिकं विस्तार्यम्, ता अपि रत्नत्रयीवत्यः सुशीलाः सधवा विधवा वा साधर्मिकत्वेन ध्येयाः શ્રાવિકાની ભકિતમાં પણ ન્યૂનતા ન જોઈએ. શાસ્ત્રકાર શું કહે છે? વાત્સલ્ય અન્યનાધિકપણે કરવું. વાત્સલ્ય ન્યૂન પણ થઈ શકે, અધિક પણ થઈ શકે. અહીં' કહેવામાં આવે છે કે અન્યનાધિક પણે (નહિં ન્યૂન, નહિ અધિક) વાત્સલ્ય કરવુ.... શ્રાવિકાનુ વાત્સલ્ય કરવું જ જોઇએ. અહી સ્ત્રી પક્ષની વાત નથી. તા વિ રત્નત્રયીવત્ય: અહી આદશ આ છે. મેક્ષના રસ્તા ત્રણ છે : દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દશનને અંગે વિચારી કે ધર્મની શ્રદ્ધા કોનામાં વધારે ? પુરુષમાં કે સ્ત્રી માં ? કહેવું જ પડશે કે શ્રાવિકાવગ માં. આમ શ્રાવિકાને, સ્ત્રીને ન માનેા અને કેાઈ હલકા કૂળની શ્રી લાવે તેના ચાંલ્લાના વાંધા છે ? આથી એમ ન સમજવું કે દન, જ્ઞાન, ચારિત્રમાં સ્ત્રીવર્ગ વધારે છે. એ વગેરે કહીને પુરુષવને હલકા પાડવાના હેતુ નથી પણ ખાઈએ તરફના કટાક્ષના નિવારણ પૂરતો આ ઉત્તર છે. જ્ઞાનને અંગે વિચારે. પરીક્ષામાં ગમે તે કેન્દ્ર, મુંબઈ કે અમદાવાદમાં, સંખ્યા કેાની વધારે? હાજરી છેકરાએની શાળામાં વધારે કે કરીઓની શાળામાં ? ચારિત્રને અંગે વિચારે તે સાધુ કરતાં સાધ્વીની સંખ્યા વધારે છે ને! ચેાથાવતને અંગે, બારવ્રતને અંગે, પૌષધ, સામાયિક, પ્રતિક્રમણને અગે સંખ્યા કોની વધારે છે તે જોઈ લ્યે! આ રીતિએ બધામાં એની સંખ્યા વધારે છતાં સ્ત્રી વેઢ છે અને ઉપરથી આટલુ` છતાં અપમાનની લાત મારવી શાસ્ત્રકારને પાલવે ? ‘સુશીલા’ વિશેષણ પણુ સાક છે. ગમે તે ભાગે શીલ સાચવનાર સ્ત્રીએ છે. વર્તમાનકાળે પણ શીલ માટે ગમે તેવા ભાગો આપે છે. બેલનારનું કોઈ માં બાંધી શકે નહિ પણ ગ્રંથકારની નજર બહાર કશું હેતુ નથી એટલે ગ્રંથકારે જોયું કે કહેનાર તે કહી દે કે વિધવા તે હાથે પગે હળવી થઈ એટલે એને તે દે'ર્' ઉપાશ્રય જ સૂઝેને !” તેથી ગ્રંથકારે વિધવા, સધવા બન્ને ભેદને ‘સુશીલા' વિશેષણ લગાડીને કહે Page #174 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાઈ વ્યાખ્યાન ૧૪૩ છે કે બન્નેની ભકિત કરવી જોઇએ. અહીં સ્ત્રી પુરુષ એવા વેદના ભેદ નથી પણ સાધાર્મિક ભકિત કરવી એટલે જ ઉદ્દેશ છે. પેટમાં આવેલાને પાડતાં વાર ન કરે! શિષ્યને એમ થાય છે કે માઈ એને આટલી હદે ચઢાવી દીધી ! ગુરુમહારાજાએ કોને પક્ષ લીધેા ? ખૂબી તે જુએ, સ્ત્રીએ માથે આક્ષેપ મૂકનાર પુરુષમાં સુધારણા થઈ ? કેટલાક ભાઇએ કહે છે કે દેવતા કેમ નથી આવતા ? નથી આવતા તે સારૂ છે! આવતા હત તે તમારે તે ગાયે દે’વરાવવી, છેકરાં રખાવવાં, કુતરા હુંકાવવા એ જ કામ સોંપવાં હતાં ને ! વિચારી લે ! દેવતા હાય તેચે ખસી જાય! કેડબગાડુ કાણુ છે? પુરુષ કે સ્ત્રી ? જિંદગીના નાશ થાય તેાયે પારકી મદઢ વગર જીવવું એ ગુણુ કોનામાં ? શિષ્ય કહે છે : “ હું સ્વામિન ! લેાકોમાં તથા લેાકેાત્તરમાં સ્ત્રીઓ તા દેષથી ભરેલી પ્રસિદ્ધ છે. એના પક્ષ આટલી હદે !” यतः - अनृतं साहसं माया, मूर्खत्वमतिलाभता । अशौचं निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १ ॥ અમૃત (જૂઠ્ઠું), સાહસ (ખેાટું સાહસ), માયા (છલ પ્રપંચ), અવિચારીપણું, અતિલાભ, અશૌચ તથા નિયપણું આ દોષ સ્ત્રીઓમાં સ્વાભાવિક રહેલા છે.” પહેલા દોષ જૂહુ ખેલવું તે છતાં સ્ત્રીમાં જૂહુ' તો ડગલે ને પગલે! યાદ રાખો કે આ બધું કાણું કહે છે! શિષ્ય-કઈ વાતને કેમ પલટાવવી એ કલામાં સ્ત્રી પાવરધી ! શુ જુડાપણું જ છે? ના ! તે તે વાંધા નહિ કેમકે રેંગિયાપેંગિયાનુ જીž'ણુ' નુકશાન ન કરે. એવા જુઠાણાથી પોતાના આત્માને હાનિ થાય તે વાત જુદી છે. બાકી જગતને લાભ હાનિ નથી. બીજુ દૂષણ-સાહસ છે. જૂઠામાં સાહસ ભળે, ત્યારે જગતને ભારે પડે. અહીં ‘સાહસ' સારા અર્થાંમાં નથી. સારા અતું 'સાહેસ’ તે લાભપ્રદ છે કેમકે ચક્રવતી દીક્ષા લે એ કાંઈ જેવુ' તેવુ સાહસ છે ? ક્ષમા થીદ્દ મૂળ વીરમાં ક્ષમા આવવી એ સાહસ તે ભૂષણ રૂપ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પર્વ મહિમા દર્શ સદ્દગૃહસ્થ જિંદગીના છેડા સુધી પરિગ્રડ ધરાવે છે. પરિગ્રડ છેડે એ સાહસમાં વાંધો નથી. આમ ડચકાં આવતાં હોય તેય “ઘરબાર સાચવજે, છોકરાને કે છોકરીને સંભાળજે” વગેરે કહે છે. આ પરિગ્રડ જે તે છે? તે પરિગ્રહ તજવાનું સાહસ તે શ્રેષ્ઠ છે. અત્ર “સાહસ” એ અર્થમાં નથી. અહીં તે અનર્થકર સાહસ સમજવું. સાહસ દૂષણ વડે સ્ત્રી કંઈનું કંઈ કરી નાંખે. માટે સાહસયુક્ત જુઠ્ઠાણાવાળી સ્ત્રી ભયંકર. ત્રીજું દૂષણ-માયા. ક્ષણક્ષણમાં રંગઢંગ પલટતાં સ્ત્રીને વાર નહિ. નજીકના સગાને ક્ષણમાં વેરી મને, કટ્ટર વેરીને જીવનને આધાર માનવાનો દેખાવ કરે. એ દેખાવ કરવાની માયાવાળી સ્ત્રીની ભયંકરતામાં શું પૂછવું ? માયા ન હોય, સરલતા હોય, તે પ્રથમના બે દેથી. થતા નુકશાનમાં ઓછાશ હોઈ શકે. માયા ભળી એટલે સલામતી ટળી. આ ત્રણ દેશ છતાં, “વિચાર” હેય-“સારા નરસાનો વિચાર હોય તો તે વાંધો ન આવે. ચેાથું દૂષણ-મૂખપણું છે. મૂર્ખને પહોંચાય ? અરે, માને કે આ ચારેય દેથી બચાય પણ પાંચમું દૂષણ-અતિલોભ છે. gogo ભાવના હોય, નિર્લોભ દશા હોય તે પ્રથમનાં દૂષણે શું કરે? પણ આ તે લેભનો છેડો જ નહિ. સ્ત્રી એટલે ઘરમાંથી ઘો, મા વગેરે વેચીને પૈસા ગાંઠે બાંધે ! આગળ વધો ! દ્રવ્યથી તથા ભાવથી અપવિત્રપણું! છેલ્લું દૂષણ–નિદઢપણું, જે મહેર નજર હેર હદયમાં દયા હોય તે પ્રથમના દોષો દબાઈ જાય. નિર્દયપણું એ દેને શિરોમણિ દોષ. સ્ત્રી કેવી નિર્દય? પિટમાં આવેલાને પાડતાં વાર ન કરે ! લેકે, લોકેત્તરે સ્ત્રીઓ નિંઘ ! શિષ્ય કહે છેઃ હે સ્વામિન્ ! દુનિયામાં પણ કહેવાય છે કે – સ્ત્રીઓ દોષની ખાણ છે, “નારી નરકની ખાણ છે, આપ કયાં નથી જાણતા ? કાંઈ હું જ કહું છું એમ નથી. શાસ્ત્રકારોએ દષ્ટાંતે પણ આપ્યાં છે. જે પ્રસિદ્ધ છે. સુસાલિય, સૂર્યકાંતા કપિલા, અભયા, નપુરપંડિતા તથા નાગશ્રીનાં દીવાલને ટિલી હદે નીચ છે તે જણાવે છે, Page #176 -------------------------------------------------------------------------- ________________ અાઈ વ્યાખ્યાન ૧૪૫ ' એટલું જ નહિ, પણુ અમેપિ-બળતાઓ વાપરાતીઓ, નચા, સચમાયા તમાં સ્થિત પત્ર, સમજ્ઞાળાદિ ગોયમાં ! ॥॥ (મદ્દાનિ ૦ ૬ ૧૦??)હું ગૌતમ ! અનંતપાપની રાિ એકઠી થાય છે ત્યારે સ્ત્રીવેદ ઉડ્ડયમાં આવે છે. સ્ત્રી ભલે નવ માસ ગર્ભધારણ કરે પશુ નામ ખાપનું...! લીલામાં પેાતે સૂએ, અને બાળકને સૂકામાં સૂવાડે પશુ નામ બાપનુ ! અને બાળક મેટુ થઇને કાંઇ અવિચારી કૃત્ય કરે તે ‘કયી મા ભારે સૂઈ હતી' એમ કહેવાય. જેમ હિંદી લશ્કર ગમે તેટલું પરાક્રમ કરે, અરે, મરે ભલે પણ જીત અમુકની કહેવાય. તેમ અહીં પણ નામ ખાપનું, જશ બાપને, દોષને ટોપલે માને શિર ! આવી સ્ત્રીને માટે હે સ્વામિન્! આ તમે શુ કહેા છે?” દુનિયાની કહેવતમાં ‘વઢકણી વહુએ દીકરો જણ્યે' કહેવાય છે, વઢકણા ભાઈએ દીકરા જણ્યા' એમ બેલાય છે? · જમવામાં જગલેા, માર ખાવામાં ભગલે !' જશ ભાઈને, અપજશ ખાઇને. આ રીતે લેાકલેાકેાત્તરથી નિ ંદિત સ્ત્રીને માનાદિ જણાવા તે ઉચિત કઈ રીતે માનવું ? દાન, વાત્સલ્ય વગેરે તેને માટે કેમ મનાય ? એકાંતે સ્રીએ નિધ જ હાત તા એકેય સ્ત્રી માક્ષે ન જાત. હવે ગુરુ મહારાજા કહે છેઃ-ભાઈ! જો તારે આગમનાં વચના માનવાં હાય તે શાંતથી સાંભળ પ્રથમ તો એક જ પ્રશ્ન કે સ્રીસિદ્ધ વધારે કે પુરુષસિદ્ધ વધારે ? જો સ્ત્રીસિદ્ધ વધારે તા પુરુષથી સ્ત્રી ચઢિયાતી માનવી પડશે. હે શિષ્ય ! તું જેમ કહે છે તેમ એકાંતે જ હાત તા તે કોઈ સ્ત્રી મેાથે જાત જ નહિ. તે જે સ્ત્રીના દોષ કહ્યા તે વાત ઠીક છે પશુ એકાન્તે એમ નથી. પુરુષોમાં દોષયુક્ત કયાં આછા છે? માત્ર ટૂંકી નજરે શા માટે જુએ છે? જરા દૂર દૂર નજર કર ! ઇતિહાસ શું કહે છે? બલિરાજાને મારનાર કોણ ? દે'શંએ, મદિર તાડનાર કોણ ? અલાઉદ્દીન ખૂની, ઔર ગજેબ એ બધા કોણ ? વમાનની આ બધી ધાંધલ, વિગ્રહ પુરુષને આભારી કે સ્ત્રીને ? અક્ખાઈ રાઠોડ જેવા મહાકર, નાસ્તિક, દેવગુરુને ઠગનારા પુરુષા પણ કયાં નથી ? ઘણાય છે. દોષવાળા તેમજ ગુણવાળા પુરુષો તથા સ્ત્રીઆ ઉભય છે. જે શાસ્ત્રમાં દૂષિત નારીઓનાં દૃષ્ટાંત છે, તે જ શાસ્ત્રમાં ગુણવતી નારીઓનાં ઉદાહરણા કયાં નથી? સુલસા, રેવતી, કલાવતી, મદનરેખા ૧૦. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ હિંમા દઈન વગેરે શ્રાવિકાઓ કે જેને અનેક વખત શ્રી તીર્થેશે સ્વય' વખાણી છે. તેનાં દૃષ્ટાંતે કેમ જોતા નથી ? માટે એકાંત નથી. પેાતાની માતા, ખેત કે પુત્રીની જેમ શ્રાવિકાનું પણ બહુમાનપૂર્વક વાત્સલ્ય કરવું જોઈએ. માટીને માતા, મધ્યમવયવાળીને બેન, નાનીને પુત્રી જેમ ગણી, તેવા વનપૂવ ક સન્માન કરવુ' સમુચિત છે. ઘરમાં જેમ માતાદિના ત્રણ પ્રકાર છે તેમ અહીં પણ ત્રણ પ્રકારે શ્રાવિકાનું વાત્સલ્ય કરવુ જોઈએ. આ રીતે ખીજું કૃત્ય કરવુ જોઇએ. ત્રીજું કૃત્ય: યાત્રા. अष्टकाभिधामेकां, रथयात्रामथापराम् । तृतीयां तीर्थ यात्रां चेत्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ १ ॥ (श्रा०वि० पृ०१६३) ૧ અષ્ટાહ્નિકામહાત્સવ રૂપ યાત્રા. ૨ રથયાત્રા. અને ૩ તી યાત્રા, પ્રથમ પ્રકારની યાત્રામાં સવ ચૈત્યમાં અષ્ટાહ્નિકામહાત્સવ કરવા જોઈએ. સવ ચૈત્યેામાં પૂજા, મહાપૂજા ભણાવવી જોઇએ. ચમકશે નહિ. પથ્થર દેવ, પથ્થર ગુરુ, પથ્થર ધમ થઈ ગયા છે. નહિ તેા એક દેરાસરે ઝગઝગાટ અને ખીજે દેરાસરે ભી તેમાં ફાટ, પાણી ગળે આ બધુ નભે ? જિનેશ્વરદેવ માન્યા હાય તે આમ બને ? તે તે ભક્તિ સમાન હાય. એ જ રીતે ગુરુમાં પણ સમજવું. અમુક ઉપાશ્રયમાં આવે તે જ ગુરુ, અન્યથા નહ. એમ માનેા તેા પછી પથ્થર દેવ, પથ્થર ગુરુ એમ જ ને? પંચમહાવ્રતધારી સાધુ જ્યાં હોય ત્યાં ગુરુ માનવા જ જોઈ એ. આ ઉપાશ્રયમાં જ પૌષર્ષાદ ધ કરવા, બીજે નહુિ એના અર્થ ? તાસ કે પ્રથમ યાત્રામાં સવ ચૈત્યમાં ધામધૂમપૂર્ણાંક અષ્ટાદ્દિકામહાત્સવ કરવેા જોઇએ. બીજી યાત્રા રથયાત્રા છે. તે કુમારપાળ મહારાજાએ જે રીતે કરી, તે રીતે કરવી જોઇએ. એ પરમાડુંત્ મહારાજાએ કેવી રીતે કરી તે ગ્રંથકાર જણાવે છે. અત્ર શુદી આઠમે, ચેાથે પહારે, મહા ઠકુરાઇથી, પ્રથમથી એકઠા થયેલા નાગરિક લાકોથી થતા ‘જય જય’ ઘાષણા પૂર્ણાંક, કેવળ સેાનાના રથ, જેમાં શ્રીજિનેશ્વરદેવ બિરાજમાન છે તે મહારાજાના મહેલથી કાઢવામાં આવ્યા. જેના હૃદયમાં ભક્તિ નથી અથવા જેએ ભક્તિ ઉડાવવા માગે છે, તેવાએ તે કહે છે ને કે: 'ભગવાનને શી શાભા ?” પણ અહીં તે! કહે છે: માવળ નિવદો ! ખરી રીતે Page #178 -------------------------------------------------------------------------- ________________ બાહ્નિકા વ્યાખ્યાન ૧૪૭ તે આ છે. પણ અત્યારે થાય છે તેમાં તે ન્યૂનતા છે. ભગવાનના અલંકારે કેવા છે? અંદર ચાંદી ઉપર સેનું ! અલંકાર એવા તે પછી રથની શી વાત! પંડમાં આવા અલંકાર પહેરાય છે? હવે એ રથ કે છે? મેરૂગિરિસદશ, સેનાના મોટા દંડ, ધજા, છત્ર, ચામરયુકત એ રથ અત્યંત શેભાયમાન દેખાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, પુષ્પાદિકથી પૂજન થયેલી. પ્રભુજીની પ્રતિમાથી અલંકૃત, ઉપર જણવ્યો તે રથ મહાજને (શ્રીસંઘના અગ્રગણ્યો) શ્રી કુમારપાળ મહારાજને ત્યાં લાવે છે કે જ્યાંથી યાત્રા નીકળે છે. રથ શી રીતે ચાલે છે? વાજિંત્રોથી દિશાઓ શબ્દાયમાન થઈ છે, સ્ત્રીઓ જ્યાં નૃત્યાદિ કરે છે, અને મંત્રી, સામંતો આગળ ચાલી રહ્યા છે એ રથ પ્રથમ તો રાજાના મહેલે જાય છે. પરમાત્ મહારાજા કુમારપાલ રથની અંદર બિરાજમાન થયેલી પ્રતિમાને સુવર્ણાલંકારાદિથી પૂજે છે, પિતે પૂજા કરે છે, કરાવે છે. વિવિધ પ્રકારે નાટકાદિ કરે છે અને કરાવે છે. આ રીતે આખી રાત્રિએ રાત્રિ જાગરણ કરવામાં આવે છે. સવારે ત્યાંથી રથ આગળ ચાલે છે, સિંહદ્વારે મંડપમાં રથને રાખવામાં આવે છે. ત્યાં રથ રહે છે. ત્યાં પણ મહારાજા પૂજા કરી પોતે જ વિધિપૂર્વક સંઘ સમક્ષ આરતી ઉતારે છે. પછી હાથીઓથી જોડાએલે તે રથ આખા નગરમાં આગળ આગળ ચાલે છે, જુદા જુદા મંડપે પૂજનાદિ થાય છે. “થે હાથે જ ખીંચાય” એવું એકાન્ત નહ. હાથે પણ ખીંચાય, હાથી, વૃષભાદિથી પણ વહન થાય. જે જે પ્રકારે શાસનની ઉન્નતિ દેખાય, તે પ્રકારે તમામ થાય. દુનિયામાં પણ કોંગ્રેસના નેતાની ગાડી હાથે પણ ખેંચાય છે, વૃષભ, ઘોડા પણ વધારે સંખ્યામાં જોડવામાં આવે છે, (મંડપ પણ જેવા તેવા નહિ, વિશાળ કે જેથી મનુષ્યો સારી સંખ્યામાં ભકિત કરી શકે એટલે તે રથ દરેક ડરે જાય છે, આથી દરેક શેરીને રહેનારાઓને દર્શન, પૂજનાદિને પરમ લાભ મળે છે. આનું નામ રથયાત્રા! ત્રીજી યાત્રા તે તીર્થ યાત્રા ! શ્રી શત્રુંજય, શ્રીરૈવતગિરિ, તેમજ જ્યાં જ્યાં તીર્થંકરદેવનાં જન્મ દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ થયાં હોય તથા વિહારભૂમિ હોય તે સ્થળ અતિ શુભભાવેત્પાદક હેઈ, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પત્ર મહિમા દરન ભવાદાંધતારક હાઈ તીથ કહેવાય છે. અને તે દ્રુશનાદિ વિશુદ્ધિનું કારણ છે. जाणनिक्खमणेय, तित्थयराण महाणुभावाणं । इत्थ किर जिनवराणं અગાઢ, સાં હૈ. || (To ૪૦ ૧૦ ૧૨૬) એ કારણથી વિધિપૂર્ણાંક તીયાત્રા અવશ્ય કબ્ધ છે. આજે કેટલાકની દૃષ્ટિએ તેા તી યાત્રા તથા સંઘ નકામાં જણાય છે, પરંતુ એવા સઘના શત્રુએ વિચાર કરે તો ખબર પડે કે સંઘ કાઢવાપૂર્ણાંકની તી યાત્રાથી ગામે ગામનાં દેરાસરનાં દર્શન થાય, ત્યાંના ચૈત્યેની, ત્યાંના સધની, ત્યાંના અન્ય સામાજિક ક્ષેત્રેાની સ્થિતિ જણાય, તે સંબંધી ઘટતું તરત થાય. જો સંઘની પ્રવૃત્તિ ન હોય તે આ કઈ પણ પ્રકારે ખની શકે નહિ. શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજાના પ્રતિબેાધથી શ્રી વિક્રમરાજાએ કાઢેલા શ્રી શત્રુ ંજયના સંઘનું ગ્રંથકાર વર્ણન કરે છે. તેમાં (તે સંધમાં ૧૬૬ સેાનાનાં દેરાસરા હતાં, ૫૦૦ હાથીદાંત તથા ચંદન (સુખડ) વગેરેનાં દેરાસરો હતાં, ચૌદ મુકુટબદ્ધ રાજાએ હતા, શ્રીસિદ્ધસેનજી જેમાં મુખ્ય છે તે સહિત પાંચ હજાર આચાર્યા હતા, (વચ્ચે સભામાંથી આજે તો આશરે અડસઠ આચાર્યો છે.') આચાય મડારાજે જણાવ્યુ કે :- એટલી કમનશીખી છે કે ઓછા છે.” સીત્તેર લાખ શ્રાવક કુટુંબે હતા, એક ડ, દશ લાખ, નવ હજાર ગાડાં હતાં, અઢાર લાખ ઘેાડાએ હતા,. ૭૬૦૦ હાથીએ હતા, એ જ રીતિએ ઊંટ, પેડીઆ વગેરે જાણી લેવું. શ્રી કુમારપાલ મહારાજાના સંઘમાં ૧૮૭૪ સુવર્ણરત્નમય દેરાસરે હતાં, આભૂ સ ંઘપતિના સંઘમાં ૭૦૦ દેરાસરા હતાં, એ સંઘપતિની. યાત્રામાં ખાર ક્રોડ સેાનૈયાના વ્યય થયા છે. પેથડશાના સંઘમાં માત્ર પ્રથમ તીČદન વખતે અગિયાર લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. સાધુ પેથડશાના સંઘમાં બાવન દેરાસરા હતાં, સાતલાખ મનુષ્યા હતા, તથા મ ંત્રીશ્વર વસ્તુપાલની સાડી બાર (૧૨૫) યાત્રા પ્રસિદ્ધ છે. આ ત્રીજી કૃત્ય. ચેાથુ નૃત્ય-સ્નાત્રમહેાત્સવ, શૈક્ષુ આવશ્યક વાષિર્ષીક કૃત્ય સ્નાત્ર મહાત્સવનુ છે. વાર્ષિક નૃત્યના અર્થ માં એક વાર' એમ અહીં લેતા નહિ. જણાવવામાં આવતાં અગિયા કૃત્યે સમસ્ત વર્ષ દરમ્યાન કરવા ચે!ગ્ય છે, પરન્તુ Page #180 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાલિ% વ્યાખ્યાન ૧૪૯ શક્તિના અભાવે વર્ષમાં એક વાર તે કરવું જ જોઈએ. દેરાસરમાં મેટ સ્નાત્રમોત્સવ, (જે કાયમ કરવા જોઈએ) પ્રતિવર્ષે જઘન્ય એકવાર જરૂર કર જોઈએ. ઇતિહાસની વાત સંભળાય છે કે સાધુ પેથડશાહે શ્રી ગિરનાથજી તીર્થના સ્નાત્ર મહત્સવ પ્રસંગે પ૬ (છપ્પન) ઘડી સેનું બેલી ઈન્દ્રમાળા પહેરી હતી. ધ્યાનમાં રાખજે કે બેલી રિવાજ ન નથી. શ્રી શત્રુંજય તથા શ્રી ગિરનારજી વચ્ચે એક મોટો સુવર્ણ ધ્વજ સાધુ પેથડશાહે આપ્યું હતું તેમના પુત્ર ઝંઝણશાહે જરીયાનને વજ આપે હતે. આ એથું કૃત્ય. પાંચમું કૃત્ર : દેવ-દ્રવ્ય-દ્ધિ - દેડ-દ્રશ્ય-વૃદ્ધિ એ પાચમું કૃત્ય છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષ જઘન્ય એક વાર પબુ માળા પહેરવાનું કૃત્ય આવશ્યક છે. કેટલાકોને આ વાત નડિ ગમે. ભગવાનને આ શું ? પણ શેભા વિનાના દેરામાં ભાવના કેવી રહેશે? દેવ-દ્રવ્ય વિના શભા થાય? આખા સંઘના પરિણામને વધારનાર દેવદ્રવ્યની વૃદ્ધિ એ પરમ આવશ્યક ક્તવ્ય છે. ઈન્દ્રમાળા અગર બીજી માળાની ઉછામણીથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. એક વખત શ્રી રેવતગિરિએ કહેતાંબરોને તથા દિગમ્બરને સંઘ એક સાથે ભેગો થઈ ગયે, તીર્થને અંગે વિવાદ થયે તે વખતે વૃદ્ધોનો નિર્ણય દયે કે જે બેલીમાં વધે તેનું તીર્થ ! નિર્ણય પણ બેલીને આધારે ! આથી બેલી રિવાજને કે પ્રભાવ હતો તે સ્પષ્ટ છે. તે વખતે સાધુ પેથડશા શેઠે પ૬ (છપન) ધડી સોનું બેલી તીર્થ પિતાનું કર્યું હતું. પિતાનું એટલે વેતાંબર સંઘનું કર્યું હતું. ધડી એટલે દશ શેર. ચાર ધડી સેનું તો સાધુ પેથડશાહે યાચકોને તીર્થ પ્રાતિની ખુશાલીમાં વહેંચ્યું. આ રીતે વિધિપૂર્વક દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. ( ૩ ૦ પૃ. ૪૦ કo રૂ૭-૩૮). (અહીં આગળ પ્રસંગને અસરીને તાંબર અને દિગંબરોમાં જ્યારે દિગંબરેએ “આ તીર્થ અમારું છે.” એમ કર્યું, ત્યારે બપ્પભટ્ટસૂરિથી પ્રતિબધેલા આમરાજાએ ગિરનાર જીનો સંઘ કાઢયે અને ત્યાં આવ્યા. ત્યાર પછી રાજાએ અભિગ્રડ લીધો. મહિના સુધી દિગંબરે સાથે વાદ ચાલ્યું. પછીથી “કિન્નતસેન્ટસિરિ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ` મહિમા દઈન એ ગાથા વડે વાદ પૂર્ણ થયા અને તીથ શ્વેતાંબરાનું ફ્યું. ત્યારપછી તીથ ને લઈને દિગબર અને શ્વેતાંખરની જિનપૂજાના દ્વિગ ંબરાના દેવ નગ્ન અવસ્થાવાળા અને શ્વેતાંબરાના દેવ અચલિકાવાળા આવી રીતે ભેદ કર્યો. तीर्थ लात्वा दिगम्बर - श्वेताम्बरजिनाचर्ना नग्नावस्थाञ्चलिकाकरणेन વિમેવ: ઝલ:” (૩૫૦ સ૦ પૃ૦ ૮) એ પાંચમુ' કૃત્ય છે. છઠ્ઠું કૃત્ય-મહાપૂજા, પ્રતિવર્ષ ચૈત્યામાં, જિનાલયેામાં મહાપૂજા ભણાવવી (જઘન્યે એક) એ છઠ્ઠું કૃત્ય છે. સાતમું કૃત્ય : રાત્રિજાગરણ રાત્રિજાગરણ એ સાતમું કૃત્ય છે. તે તીદન પ્રસંગે સધમાં પ્રથમ તીર્થં દશ ને, કલ્યાણક દિવસે, ગુરુનિર્વાણાદિ પ્રસંગે શ્રી વીતરાગદેવના ગુણગાન ગાવાપૂર્વક, નૃત્યાદિ કરવાપૂર્વક ભકત્યથે રાત્રિજાગરણ કરવું એ સાતમુ કૃત્ય છે. આર્યમ્' કૃત્ય-શ્રુતપૂજા શ્રુતભક્તિ, શ્રુતપૂજા એ આઠમુ કૃત્ય છે, શ્રુતપૂજા રાજ કરવી જોઈએ, શક્તિના અભાવે પ્રતિમાસે, પ્રતિવષૅ જઘન્યથી યથાશક્તિએ એક વખત પણ જરૂર કરવી જોઇએ. નવમું કૃત્ય-ઉદ્યાપન. ઉદ્યાપન (ઉજમણું) એ નવમું આવશ્યક બ્ય છે. તે શ્રી સિદ્ધચક્રજીની આરાધના અંગે, એકાદશી, પંચમી, રેડિણી વગેરેના તપને અંગે, જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેના વિવિધ પ્રકારના તપને અંગે વર્ષે વર્ષે જઘન્યથી એક એક ઉદ્યાપન અવશ્ય યથાવિધિપૂર્વક કરવુ જોઈ એ. तथा -- नवपद - सिद्धचक्रैकादशीपंचमी रोहिणीज्ञानदर्शनचारित्रादिविविधतत्तत्तपः संबंधिषु उद्यापनेषु जघन्यतोऽपि एकैकमुद्यापनं वर्षे वर्षे यथाविधि कार्य, यतः उद्यापनं यत्तपसः समर्थने, तच्चैत्यमौलौ कलशाधिरोपणम् । फलोपरोपोऽक्षतपात्रमस्तके, तांबूलदान कृतभोजने परि ||१|| सर्वत्र शुक्लपचम्यादिविविधतपसामपि तत्तदुपवासादिसंख्यया Page #182 -------------------------------------------------------------------------- ________________ પ? અષ્ટાલિકા વ્યાખ્યાન नाणकवर्तुलिकानालिकेरमोदकादिनानाविधवस्तुढौकनादिना यथाश्रुतसंप्रदायमुद्यापनानि विधेयानीति नवम कृत्यम् ॥९॥ પરંપરાને નહિ માનનારને જૈનશાસનમાં સ્થાન જ નથી. તાત્પર્ય કે તપ પૂરું થયા પછી ઉજમણું કરવું જોઈએ. દેરાસર કળશ વગર બાંડું લાગે, તેમ ઉદ્યાપન વગરનું તપ ખાંડું સમજવું. શાસ્ત્ર મુજબ, પરંપરા મુજબ, તપ પ્રમાણે વિધાનાનુસાર સંખ્યામાં ચંદરવા વગેરે કરવા, નાણું, વાડા, થાળી મૂકવાં, નાળિયેર, માદક વગેરે વિવિધ પ્રકારે વસ્તુઓ મૂકવી. યાદ રાખજો કે પરંપરા તો સથળે સ્થળે વર્ણવાયેલ છે. પરંપરાને નહિ માનનારને જૈનશાસનમાં સ્થાન જ નથી. દશમું કૃત્ય તીથપ્રભાવના. તીર્થ પ્રભાવના દશમું કૃત્ય છે. વર્ષમાં જઘન્યથી એકવાર તે તે અવશ્ય કરવું જોઈએ. શ્રી ગુરુપ્રવેશમહોત્સવ ઘણા જ આડંબરથી કરવો જોઈએ, શ્રી સંઘે ગુરુમહારાજની સન્મુખ જઈને યથાશક્તિએ સત્કાર કરે જોઈએ. શ્રી ઔપતિક સૂત્રમાં પ્રવેશ મહત્સવને અંગે કેણિક રાજાને અધિકાર છે, (vo સૂ૦ રૂ૦ થી રૂરૂ), વળી પરદેશી રાજાએ, ઉદાયનરાજાએ, દશાર્ણભદ્ર રાજાએ શ્રીવીરપરમાત્માને પ્રવેશમહત્સવ આડંબરથી કર્યો છે, તેવી રીતે ગુરુપ્રવેશમહોત્સવ, તીર્થપ્રભાવનાદિ કરવાં જોઈએ. શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં સાધુ પેથડશાહે બહોતેર હજાર રૂપિયાને વ્યય કર્યો હતે (સુતરાનર છુ. ૨૦). કેઈ કહે કે “શ્રી પૂજઆદિ તે એવા ઠાઠમાઠ કરાવે પણ સંવિગ્ના સાધુને અંગે આવે પ્રવેશત્સવ ઉચિત છે?” એને અંગે વ્યવહારભાષ્યમાં (૩૦ ૨ ૦ ૮૦૨) તાસ ૩૫મિનિરિક્ષi સંનિન સાદુagણે હિમણા , સાયનસંઘ.ત્ર સારે ૫ ૬ : પ્રતિમાધિકારમાં જણાવે છે કે જ્યારે સાધુ પ્રતિમા વહનકરી પૂરી કરે, એ વાતની જે કોઈને ખબર ન પડે તે પોતે જ્યાં ઘણું યાચકો ભમતા હોય તે ગામ કહેવાય, ત્યાં આવીને પણ પોતાનાં દર્શન દે. આટલાથી જે કઈ સત્કાર ન કરે તે તે “પોતે પ્રતિમા પૂર્ણ કરીને આવ્યા છે એવો સંદેશ સાધુ અથવા શ્રાવક સંઘને કહેવરાવે અને સંઘ ત્યાંના રાજા વગેરે અધિકારી મારફત પ્રવેશ મહોત્સવ કરાવે. વળી જે તેમ થવું Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધ મહિમા દર્શન પણ શકય ન હેાય તા શ્રીસધ પ્રવેશમહે!ત્સવ કરે. એ શાસનાન્નતિને અંગે આ દશમું કૃત્ય છે. અગિયારમું કૃત્યઃ આલેાયણા. આલાયા એ અગિયારમું કૃત્ય છે. આણા પ્રસંગે પ્રસ’ગે લેવી જોઈએ. તેમ ન બને તો પ્રતિવર્ષે એકવાર અવશ્ય લેવી જોઈએ. ગુરુમહારાજા પાસે આલેાયણા અવશ્ય લેવી જોઈ એ (આવ૦મા૦૧૦ ૨૩૬) અન્યત્ર કહ્યુ` છે કેઃ जंबूदीवे जे हंति पञ्चया ते चैव हंति हेमस्सं । दिज्जति सत्तखित्ते, न छुट्टए दिवसपच्छित्तं ॥ १ ॥ जंबूदी जा हुज्ज वालुआ ताउ हूंति रयणाई | दिज्जेति सत्तखित्ते, न छुट्टए दिवसपच्छित्तं ॥ २ ॥ જ ખૂદ્વીપમાં જે પતા છે, તે તમામ સેાનાના થઈ જાય અને તે સાતે ક્ષેત્રમાં દાનમાં દેવામાં આવે તે તેટલા પુણ્યથી પણ એક દિવસના પ્રાયશ્ચિત્તથી છૂટાતું નથી. જખૂદ્રીપમાં જે રેતી છે તે રત્નમય થાય અને તે સાતે ક્ષેત્રમાં દાનમાં દેવાય તો તેટલા પુણ્યથી પણુ, એક દિવસના પ્રાયશ્ચિત્તથી છૂટાતું નથી. તેથી આલેચના વિના ઘણા દિવસેાનાં પાપથી શી રીતે છૂટાય ? આટલા માટે ગુરુદત્તપ્રાયશ્ચિત્તને વિધિપૂર્વક કરવાથી આત્મશુદ્ધિ થાય છે, ભાવનાની શુદ્ધિ થાય છે ને તેથી દૃઢપ્રહારીની જેમ તદ્ન મેક્ષ પણ મેળવી શકાય છે. દૃઢપ્રહારી ચાર ચાર ભયંકર હત્યાના કરનાર હતા છતાં પ્રાયશ્ચિત્ત યાગે શુદ્ધ થઇ, તદ્દભવ મુક્તિ ગયેલ છે. આ અગિયાર નૃત્યેા વાર્ષિક કૃત્ય છે. તે કરવા યોગ્ય છે. જધન્યથી પ્રત્યેક કાર્ય વર્ષમાં એક વાર તે અવશ્યકરણીય છે. એક વર્ષ થઈ ગયું માટે પત્યું એમ નહિં પણ પ્રતિવર્ષ કરવાનાં છે. कृत्यान्यमूनि प्रतिवत्सरं हि ये, श्राद्धा वितन्वंति विवेकसंभृताः । नृत्पुण्यपुष्ट्या कृतिनः कृतार्थिनः, ते द्यां लभते प्रभुधर्म रागिणः ।। १ ।। શબ્દા :–વિવેકવાળા એવા જે શ્રાવકે આ અગિયાર કૃત્યોને દરેક વર્ષ કરે છે, તે પ્રભુધના રાગી, કૃત્યને જાણનારા અને કૃતા થએલા શ્રાવકે તે મૃત્યુના પુણ્યની પુષ્ટિથી સ્વગ મેળવે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાનિકા પ્રવચન-૩ તૃતીય દિન-દેશના પૌષધોપવાસ અથ વહિપુ વૌષધો દે ત્યાદ-શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજયલમીસૂરિ મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ઉપદેશપ્રાસાદ નામના ગ્રન્થને રચતાં થકાં શ્રાવકના બારવ્રતને અંગે કથન કર્યા પછી હવે જણાવે છે કે સામાયિકાદિ શિક્ષાત્ર ધારણ કર્યા હોય તેમણે અંતમુહૂર્ત, કે એક પહોર આદિ રાત્રિ દિવસની પ્રવૃત્તિ તે હેય પણ લાગલગાટ આરાધવા માટે અષ્ટાહ્નિકાપર્વ છે. દુષમકાલ છે ! પ્રતિમાન કર્યા વિના દીક્ષિત ન થઈ શકે તેવો નિયમ નથી. જે એવો નિયમ માનીએ તે જરા વિચારી જુઓ, એટલે ભાગ સિદ્ધ થયો છે તેને અસંખ્યાતમો ભાગ દેશવિરતિ વિનાને જ હોય છે. “સંયમન તુન વૃer” (માથo હરિogo રૂદારૂ)તે તે મેળ કેમ મળે? દેશવિરતિ વિના સર્વવિરતિ હેય નહિ એવો નિયમ કરાય નહિ. ચારિત્ર સાથે પણ સમ્યક્ત્વ હોય તે કેટલીક વખત ચારિત્ર પહેલાં પણ સમ્યક્ત્વ હોય; તે કહે, પેલા નિયમે દેશવિરતિ ક્યાંથી હોય ? ગણુધરાદિકેની સ્થિતિ જોઈએ તો તેમને સમ્યક્ત્વ સાથે ચારિત્ર પ્રાપ્ત થયું છે. વચ્ચે દેશવિરતિ લીધી નથી. આથી દેશવિરતિ વિના ચારિત્ર લેવું તે નિયમ નથી. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે - “દુષમકાલ છે, તેમાં પ્રથમ દેશવિરતિ પછી પ્રતિમાન કરીને સાધુપણું લેવું જોઈએ.” આથી કેટલાક કલ્પનાના ઘોડા દેડાવનારાઓ એવી વાત કરે છે કે સાધુપણાના અભ્યાસ માટે પ્રથમ દેશવિરતિની જરૂર છે. આગળપાછળને વિચાર કરે નહિ, ફાવતું માનવું, ન ફાવતું ન માનવું ત્યાં શું થાય ? શ્રી અભયદેવસૂરિજી મહારાજને પોતાના કહેવા છતાં તેઓ શું કહે છે, તે કેમ જોતા નથી ? પ્રતિમાઓ વિચ્છેદ થઈ છે. એમ કહેવા તૈયાર થાય છે? અભ્યાસ એટલે વારંવાર તીવ્રપણે કરવાની કિયા. પ્રતિમા વહેવાની હોય કે ભાવના ભાવવાની હોય, શું હોય? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પર્વ મહિમા દર્શન વારંવાર થતી પ્રવૃત્તિને અભ્યાસ કહે છે. એવું સ્પષ્ટતા કથન છે. પણ જે શીંગડે ખાંડે અને પૂંછડે બાંડે છે તેને પકડો કયાંથી ? શ્રી વિજ્યસેનસૂરિજી કહે છે કે બધી પ્રતિમાવહન કરવાની છે. પ્રતિમાને વહન કરવાનો નિયમ ( વિધાન) સાંભળી, “પ્રતિમા વિના સાધુપણું જ ન હોય” એવું અવળું લેનારા હોય તેને શો ઉપાય? જે એ મહર્ષિઓને પ્રતિમાને આ રીતે નિયમ માન્ય હેત તે તે આઠ વર્ષની દીક્ષા (૨) vઢમસાઇ દરિવરિ નામ રમેણુ વિકા (નિજૂ૦ ૩૦ ૨૨ જs ર૬૭), (૨) રમત મારબ્ધ અને થiffm यावबालोऽत्राभिधीयते, स किल गर्भत्थो नवमासान् सातिरेकान् गमयति, जातेोऽप्यष्टौ वर्षाणि यावद्दीक्षां न प्रतिपद्यते (प्र० सा० पृ०२२९) (३) एएसि वयपमाण अतृ समाउत्ति वीयराएहिं । भणिअं जहन्नगं 7 (o S૦ પૃ૦૮), () સત્તÊામુ સો (i o માત્ર ૮) તેમને મતે માન્ય હેત જ નહિ. પ્રતિમાની મુદત સમજી લ્યો. પ્રથમ પ્રતિમા વહનની મુદત એક માસની, બીજી પ્રતિમા વહનની મુદત બે માસની, ત્રીજીની મુદત ત્રણ માસની, એમ અગિયારમીની મુદત અગિયાર માસની છે. દરેકની આ મુદત ઉત્કૃષ્ટ છે, જઘન્યથી દરેકની મુદત અંતર્મુહૂર્તની છે. (રામં વારા) આઠ વર્ષની મુદત કેના માટે? અદૃઈના પર્વ દિવસની આરાધના કરનારા ખુશીથી પ્રતિમાની આરાધનાનો અભ્યાસમાં આવી જાય છે. સમ્યક્ત્વ, વ્રત, કાર્યોત્સર્ગ, અને પૌષધધારણ કરવા તે જ પ્રતિમા અંતમુહૂર્તની છે અને સમ્યક્ત્વ આદિ દઢ રાખવા પહેલા માસમાં પ્રથમ સમ્યક્ત્વમાં જે આગર હતા તે બંધ. ચાહે તે થાઓ ! તેવી રીતે બીજી પ્રતિમા વહનમાં વ્રતના આગ બંધ. અંતમુહૂર્તની જઘન્ય મુદતની પ્રતિમા હોવાથી પ્રતિમા વહન નામે બાલદીક્ષા કિનારાઓ ગ્રન્થના રહસ્યને સમજ્યા જ નથી, અગર કથનમાં રહેલું રહસ્ય જાણ્યું હોય તે પ્રમાણું નથી. મનમાં લીધું જ નથી. અન્ય ધમી હોય, જેનામાં શ્રાવક કુળના સંસ્કાર ન હોય, પૂર્વ ભવનું જેને જાતિસ્મરણજ્ઞાન ન હોય તેવાને માટે આઠ વર્ષે દેશવિરતિ Page #186 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહ્નિકા વ્યાખ્યાન ૧૫ } सर्व विरतिने। नियम छे, यत- - देशतः सर्वतो वा ॥ ते सिवायना भाटे. આ નિયમ નથી. જો એમ ન હેાય તે તે આઠવષ પહેલાં સામાયિક નહિ ઉચ્ચરાવાય. કેવળ ઉપદેશથી પેાતાની મેળે ધમ પામવાના હોય તેવાને આઠ વર્ષની અંદર દેશિવરતિ કે સ`વિરતિ ન હાય. જેને ભવાંતરના કુળસંસ્કાર હોય તેવાને આઠ વર્ષોંની અંદર પણ દેશવિરતિઆદિ હાય. આઠ વર્ષની મુદ્દત તેા ઉપદેશની અસરના પરિણામને અગે છે. नागकेतोर्विरत्तौ जातिस्मृतेरेव कारणता, तत एव तिरश्वामपि देश - विरति : यच्च कर्म्मग्रन्थवृत्त्यादौ वर्षाष्टकादुपरि विरति सम्भवस्तदम्मेौपदेशादिसामग्रया : प्राधान्यख्यापको बाहुल्यात्तथैव प्रवृत्ते, अन्यथाऽतिमुक्तकादीनां वर्षपट्के सर्वविरतिर्न घटते (युक्तिप्र० पृ० २१६) ले भ न मानवामां आवे तो तो आठ वर्षांनी धरना કરાને એકાસણાં, અને સામાયિકની અવિધિ થઈ જાય. પાંચ છ વના છે।કરાને પ્રતિક્રમણ, આયંબિલ અને એકાસણાં કરાવીએ તેને ત્રાદિ શી રીતે મનાય ? આહારત્યાગ રૂપ પૌષધ માનવા પડશે. બેસણુ जूह पौषध छे. 1 , १ नत्वा नतेन्द्रनागेन्द्रमौलिद्योतितपत्कजम्। वर्धमानं जिनं वक्ष्ये, प्रवज्यायां वयोगतम् ||१|| विहाय पापयेोगानां व्यापारं गृहमेधिन: । हिंसापरिग्रहोतं, संसारावर्त्तसारकम् ||२|| प्रकपेणात्मशमैधिं शाश्वतं ज्ञानदइ मयम् । जन्मव्याध्यन्तकास्पृष्टं प्रत्र - ज्या वजनं शुभम् ||३|| युग्मम् ॥ तद्योग्य तु वयेद्वेधा जघन्येोत्कृ ष्टभेदतः । आद्य मतत्रयं सूत्रे, मतद्वितयमन्तिमे ||४|| जन्मतो sharea जन्माष्टमे पुनः । अन्ये गर्भाष्टमे, दीक्षां जघन्यान्मेनिरे बुधाः ||५|| मतत्रयं सामाम्नाय, हरिभद्रो मुनीश्वरः । वयोमानं जघन्येनाष्टवर्षाणि जगौ स्फुटम् ||६|| निशीथे पंचकल्पे च सारोद्वारे नवराः । वर्षाकादधोवालं दीक्षायां मेनिरेऽनलम् ||७|| ऊनाडे नास्ति चारित्रमित्युक्तवा मनकस्य तु । दीक्षां मेनेऽपवादेन, दत्ता शय्यम्भवेन या ||८|| त्रिचतुयणो हीनो, मध्यः पच्चष 9 - Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પર્વ મહિમા દર્શન वार्षिकः । सप्ताष्टाब्दिक उत्कृष्ट, एवं बालस्विधा मतः ॥९॥ | (ગામાત્ર સૂ૦) હવે પેલી માન્યતાવાળથી આડે દિવસે તે થશે નહિ ! પર્વ સિવાય જે ઉપવાસ કરશે તે તેમના હિસાબે તે ડૂબી જશે. (ખતર!) સામાયિક વગેરે શિક્ષાત્ર ધારણ કરનારાએ આટલા માટે લાંબી મુદતને આહાર, વ્યાપાર, શરીરસંસ્કારને ત્યાગ અને બ્રહ્મચર્યનું પાલન, આ બધું કરવારૂપ પૌષધ કરી અાઈવ આરાધવું જોઈએ. પૌષધ શું પર્વ દિવસે જ થાય ? એ અર્થ ઉચિત નથી. રેજ કરાય. પ અવશ્ય ! પર્યુષણની અઠ્ઠાઈને અંગે પાંચ કૃત્યે જણાવ્યાં. તેનું આરાધન કરનારે વરસનું સરવૈયું કાઢવું જોઈએ. તે સરવૈયું કાઢવા માટે આખા વર્ષમાં કયાં કયાં કાર્યો કરવા જોઈએ, કયાં વર્જવાં જોઈએ, તેમાં શું થયું અને શું ન થયું તે વિચારવું જોઈએ, તેથી ગઈ કાલે વાર્ષિક ૧૧ કૃત્યે જણાવ્યાં. ત્યારબાદ મધને અધિકાર બારવ્રતના અધિકારમાં આવે તેથી પર્યુષણ પર્વમાં પૌષધ કરી વિશેષથી આરાધના કરવાની જરૂરી છે. પર્વદિવસે પધધ કરવો એમ કહેવાને બદલે “પર્વ દિવસમાં પષધ છેડે નહિ” એમ શાથી કહેવામાં આવે છે ? શાસના વાકયોને અવળે અર્થ કરનારાઓને અંગે શાસ્ત્રકારોને સાવચેતી રાખવી પડે છે. “પર્વ દિવસે પિષધ કરે” એમ કહે છે જેને ધર્મ કયા ઉડાવવી હોય તે તરત કહી દે “પર્વ વિનાના દિવસે પૈધ કરે નહિ.” આટલા માટે શાસ્ત્રો કહે છે કે, “પર્વ દિવસે પૌષધ છેડશો નહિ. એનો અર્થ એમ કે “પૌષધ કરે તે જ પણ પર્વ દિવસે તે કર્યા વિના ન જ રહેતા.” આ પ્રમાણે સાવચેતીપૂર્વકના નથી પેલાને બોલાવવાને વખત નથી. એવા બિચારાઓને પ્રકારનો પણ ખ્યાલ નથી. શાસ્ત્રોમાં તેનું નિરૂપણ ચાલ્યું, પછી કયારે શ્રેન્ડણ કરેલાં કયાં સુધી રહે તે જણાવ્યું. એક વખત ગ્રહણ કર્યા હોય તે અણુ યાજજીવ ચાલે તે સાધારણ મર્યાદા છે, તેને અધિકાર ન સમજતાં ગ્રહણ મર્યાદામાં ગયા ? Page #188 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહ્નિકા વ્યાખ્યાન ૧૫૭. કયાં સુધી ધારણ કરાય તે પ્રકરણ છેડી ગ્રહણ કયાં સુધી થાય તેમ લીધુ'! ગુણવ્રતા યાવજ્રજીવ પણ હાય. ( पंचाणुव्ययाइ तिन्नि गुणव्वयाई आवकहियाइ टी० - पंचाणुत्रतानि प्रतिपादित स्वरूपाणि त्रीणि गुणव्रतानि उक्तलक्षणान्येव ' यावत्कथि कानी' ति सद्गृहीतानि यावज्जीवमपि भावनीयानि, आव० हरि g૦ ૮૩૮-૮૩૧), શિક્ષાત્રતેમાં એ ભાગ પાડયા : સામાયિક તથા દેશાવગાશિક એ એક ભાગ તથા પૌષધ અને અ.થસ વિભાગ એ ખીન્ને ભાગ. સામાયિક રાજ વાર વાર ઉચ્ચારાય, એક દિવસમાં અનેકવાર, વાર વાર તેનુ ઉચ્ચારણ થાય. પૌષધ અને અતિથિસ વિભાગ તે આખા દિવસ નિયમિત. પૌષધ પહાર કે એ પહેારને લેવા માગે તેા ન લેવાય. એ ઘડીને પૌષધ ન ઉચ્ચરાવાય. સામાયિક એ ઘડીનું હાય. ઉપવાસ, આયંબિલ, નીવી, એકાસણુ’, બેસણું ઘડી બે ઘડીનાં નહિ થાય. દેશાવગાશિકમાં જેટલું પચ્ચક્ખાણુ કરવું હશે, તેટલુ થશે. પૌષધ તે આખા દિવસના નિયમિત જ હાય ચત્તાર સિવાયાર્ં રિયા, ટીoષસ્થીતિ संख्या 'शिक्षा पदव्रतानी' तिशिक्षा - अभ्यासस्तस्य पदानि - स्थानानि तान्येवव्रतानि शिक्षा पदव्रतानि, ' इत्वराणीति तत्र प्रतिदिवसानुष्ठेये सामायिकदेशावक शिके पुन: पुनरुच्चार्ये इति भावना पौषधोपवासा. तिथिस विभागौ तु प्रतिनियत दिवसानुष्ठेयौन प्रतिदिवसाचरणीयाविति। : અાિંથસ વિભાગવાળાથી, · એ ઘડીમાં સાધુ આવે તે ભલે, નિહ તેા ખાઇ લઇશ,’ એમ ન ધરાય. ક્રિયા વિમુખા ‘ પ્રતિનિયત’ના અ પ ફરી નાખે છે! તે તેને અથ ‘પ ́નું (પનું જ) અનુષ્ઠાન' એમ કરે છે. એવાઓના મતે પ સિવાયના દિવસે વહેારાવનારા દુર્ગાંતિએ જશે એમ ખરૂ? એવાએના મતે તે પ દિવસ સિવાય અતિથિસ વિભાગ ન કરાય. દિવસે પૌષધ લે અને સાંજના પારતી વખતે · પૌષધ પારૂ” એમ પૂછે તે પેલાએના મતે તે ‘પુનેવિ કાયન્ટે' ન કહેવાય. કેમકે પછી પવદ્વિવસ કર્યાં છે? આ કારણથી શાસ્ત્રકારો સાવચેતીપૂર્વક નેવુ પૌષધ ન દેવીઃ બૌધ ન છેડવા,' એમ કહે છે : દિવસે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પર્વ મહિમા દર્શન ये पौषधोपवासेन, तिष्ठति पर्ववासरे। अंतिम इव (यथो दायन) ifપંચાત્તે દિmsfu fઈ શા (જેઓ ઉપર જણાવ્યા મુજબ પર્વના દિવસેમાં પૌષધ અંગીકાર કરવા વડે કરીને રહે છે તેઓ ગૃહસ્થ છતાં પણ અંતિમ રાજર્ષિ ઉદાયનની માફક ધન્ય છે.) ઉદાયન રાજાનું અંતિમરાજષિપણું ઉદાયન રાજા અંતિમ સર્જર્ષિ છે તે વાત ચૂર્ણિકાર મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. અભયકુમાર ભગવાનને પૂછે છે કે “હે ભગવન્! છેલ્લા રાજર્ષિ કોણ? ત્યારે ભગવાન ઉત્તર આપે છે કે “ઉદાયન” આટલે જ ઉત્તર આપીને ભગવાને તે વાત બંધ ન કરી પણ પાછું જણાવી દીધું કે આનાથી આગળ અર્થાત્ ઉદાયન રાજાના પછી મુકુટબદ્ધ રાજા કોઈ પ્રત્રજિત નડુિ થાય, “ઝમ વિર ના पुच्छति-को अपच्छिमो रायरिसित्ति ? सामिणा भणितं-उदायणो, अतो વદ્રમા જ પથતિ” (ાવ) ગુ. મા. ૨ y૦ ૨૭૨). આવી રીતે અભયકુમાર પૂછે છે તેનું કારણ એ જ કે રાજ મળે યા ન મળે પણ સંયમ તે લેવું જ જોઈએ. જે હું રાજ લઉં તો દીક્ષા લઈ શકીશ કે નહિ એ નિર્ણય કરવાને તેમને જરૂરી હતું, તેથી ભગવાનની પાસે પ્રશ્ન કરીને નિર્ણય કર્યો કે અંતિમ રાજર્ષિ ઉદાયન જ છે. તે ઉદાયન રાજા અંતિમ રાજર્ષિ કેવી રીતે થયા તે લેકમાં જણાવેલે સંબંધ આ પ્રમાણે – આરાધે તે આરાધક ! ઉદાયન રાજર્ષિ શત્રુના દેશમાં પડાવ નાખીને પડેલા, (મંદ૨માં પડેલા) પણ પર્વ દેવસે પૌષધમાં રહીને આરાધન કરે તેની આગળ તમારી ઉપાધિ કઈ ગણતરીમાં ! ચે આરે કે પાંચમે આરોઃ આરાધે તે આરાધક અને તે જ ભાગ્યશાળી ! અનુમોદન કરવા લાયકમાં બીજા દોષે છ ાં અનુમોદનીય પ્રવૃત્તિની અનુમોદના થાય છે. એમ ગૃહસ્થ તે વિદ્યારિકમાં ડૂબેલા જ છીએ ને ! છતાં ધન્યવાદ અપાય છે ને ! દુન્યવી વ્યવહારમાં એક રકમ જૂઠી લખેલી હોય તેવાને ધન્યવાદ નથી મળતું, તો પર્વ દેવસ વિના બધા દિવસે કર્મ બંધનમાં રહે છતાં તેવા ને ધન્યવાદ? મહાનુભાવ! જે હિસાબની વાત કરી તે સાધુપણુની વાત છે. એમાં અઢારડનારસંગમાં એક પણ Page #190 -------------------------------------------------------------------------- ________________ અાફ્રિકા વ્યાખ્યાન ૧૫૯ તૂટવુ ન જોઇએ. ધૂળીયા વિદ્યાથી એ એકડા સીધા કરે એટલે માબાપને દોઢ શેર લેાહી ચઢી જાય. અહીં પણ પ` આરાધવાની, મેાક્ષ મેળવવાની, કરાકવાની બુદ્ધિ થાય તે ધન્યભાગ્યની નિશાની છે. મૂર્ખાઈ માટે માબાપને લેહી નથી ચઢતુ. પણ શિક્ષણને અંગે લેાહી ચઢે છે. જ્યારે જીવને ધર્મ પર્વ આરાધવાની બુદ્ધિ થઇ, કાં રોકવાની તથા મેાક્ષ મેળવવાની જે બુદ્ધિ થઈ, તે ધન્યભાગ્યની નિશાની. મૂર્ખતાને અંગે બાળક માટે માખાપને લેાહી નથી ચહેતુ પણ આવડતને અંગે ચઢે છે. આંકડામાં મીંડાં કે લીટા કાઢયા કરે તેથી માબાપ ખુશી નથી થતા, પરંતુ એકડા જ્યારે બાળકને આવડે કે માબાપ ખુશખુશ ! કેમકે પછી મામાપને ખાત્રી થાય કે હવે કરા આગળ વધશે. શાસ્ત્રકારની પણ એ જ દૃષ્ટિ છે કે જીવ અંશે પણ આરાધતા થાય તે તેના માગ ખુલ્લા, અને તેથી શાસ્ત્રકારાને ઢઢ શેર લેાહી ચઢે અર્થાત્ પ્રમાદભાવના થાય. એ પ્રમેાદભાવનાના વિષય થયેા. એક પણ વ્રત આરાધનાર પણ આઠ ભવમાં મેક્ષ પામી શકે; ગૃહસ્થ (આવત નિ૦ ૮૬) તે ગૃહસ્થાશ્રમને અંગે આરંભ, સમારંભ તથા વિષયકષાયમાં ડૂબેલા છે છતાં પતું સાધ્ય થયું' તેથી ભાગ્યશાળી ગણાય. ઉદાયનરાષિનું વૃતાન્ત કુમારન`દિ તથા નાગિલનું વૃતાન્ત. चंपा अणगसेणो, पंचच्छर थेर णयण दुभ वलते । विह पास गयण सावग, इंगिणि उववाय मंदिरे || ५७३ || बोहण पडिमोदायण, पभाव उप्पाद देवदत्तदे | मरणुववाते तावस, णयणं तह भीसणा समणा ॥ ५७४ || गंधारगिरी देवय, परिमागुलियागिलाण पडियरणं । पज्जोहरण पुक्खर, रणं गहणेणामओ सवणः || ५७८५ ॥ (નિશી ૪૦ ૨૦) સિંધુ સૌવીરદેશે વીતભય (ભેરા) મેટુ શહેર છે. ત્યાં ઉદાયનરાજા છે, તેને પ્રભાવતી નામે પટરાણી છે. તેમને અગ્નિ કુંવર છે. કેશી નામના ભાણેજ પણ છે. આ વાત અહીં રાખીએ. ખીજો સંબંધ શ્રી જીવિતસ્વામીની પ્રતિમાને છે, જેની સાથે રાજા ચડપ્રદ્યોતનની વાતને સંબંધ સંકળાયેલા છે. વળી ચંપાનગરીમાં (ભાગલપુર) કુમારન ંદે નામને Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પર્વ મહિમા દર્શને એક સેની છે. જે જન્મથી જ સ્ત્રીલંપટ છે, કેઈ રૂપાળી કન્યા તેના શ્રવણમાં, તેની જાણમાં આવે કે તે તેણીના બાપને ૫૦૦ સોનૈયા આપતે અને ગ્રહણ કરતો. આ રીતે તેને ૫૦૦ સ્ત્રીઓ છેતે તમામ સ્ત્રીઓને તે એક થંભીયા મહેલમાં રાખે છે. એક થંભીએ મહેલ એટલે એક સ્તંભ, એક દ્વાર ત્યાં બીજો ફરકી શકે નહિ, આવી જઈ શકે નહિ. અને સ્તંભના અન્દરના પગથિયામાંથી ઉતરવાનું. કુમારનંદિને નાગિલ નામને એક શ્રાવક મિત્ર છે. પંચશૈલ દ્વીપને અધિપતિ વ્યંતરદેવ હ. દેવને હાસાપ્રડાસા નામે બે દેવીઓ હતી. તે દેવ ૩. દેવતામાં વ્યંતરની જાતિ હલકી ગણાય. એ દેવીઓએ વિચાર્યું, અકકલના આંધળા વગર આપણા પંજામાં કે ઈનહિ આવે! હાસાપ્રહાસાને હવે કોઈ દેવ ઉત્પન્ન થાય તેની જરૂર હતી. કામાંધે સર્વકાલમાં અંધ હોય છે. તેઓ કદી કંઈ જ જોઈ શકતા નથી. “આ કેણ છે, મારું શું થશે એ કંઈ પણ વિચાર કામાંધને આવતે નથી. તેવા કામાંધ સોનીને જોઈને દેવીઓ ત્યાં આવી. સોની તે દેવીઓને વળગવા દે. પૂળાની લાલચે લાકડે બંધાયેલા પૂળાની પાછળ વાછરડું, પૂળાને નહિ પામવા છતાં સામે ગામ સુધી જાય છે ને ! હાસાપ્રહાસા મેળવવાની નીને લાગેલી તાલાવેલી ! સ્ત્રીઓને ચાર ઘણું કામ ભલે હોય છતાં મુખે પ્રાર્થના સ્ત્રીને ન હોય. લાકડાને અગ્નિ જબરે પણ સળગતાં વાર લાગે. ઘાસના અગ્નિને સળગતાં વાર લાગે નહિ, અને જલદી ઓલવાઈ પણ જાય. પેલી હાસપ્રહાસા તે નથી બેલતી ત્યારે એની બેલ્યો : “તેમ કોણ છે? અહીં શા માટે આવી છે ?' જો કે તે વ્યંતરીઓને ગરજ હતી તે માટે તે છતાં, ઘાસ પ્રથમ સળગે. કામશાસ્ત્રના નિયમાનુસાર, પ્રથમ પુરુષ પ્રાર્થે તે મુજબ, સેની બે. જ્યારે સેનીએ પૂછયું ત્યારે હાસાપ્રહાસા ઉત્તર આપે છે, સૂચક શબ્દો બોલે છે. સનીએ સ્પષ્ટતયા કામની માગણી કરી એટલે પેલી વ્યંતરીઓ તે ટોચે ચડી, અને ઉપરથી ઉપર હાથ રાખવાની ઢબે બોલીઃ “અમારે કયાં ના છે ! તમારા માટે તે અમે આવ્યાં છીએ. અહીં કાંઈ ન વળે. તારી ઈચ્છા હેય તે પંચશૈલે આવજે. ત્યાં આપણે સમાગમ થશે.” હાસાપ્રહાસાએ સંકેત આપે. હવે કામીને કાંઈ બાકી રહે? Page #192 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૬૧ હિંસાદિકને પડખે ચઢતાં હજી બચાય પણ કામને પડખે ચઢતાં ન બચાય. સોનીને મનથી પ્રશ્નો તે થયા કે, અહીં કેમ નહીં? ત્યાં કેમ આવવું ? વગેરે કામીઓને આતુર કરનારી સ્ત્રીઓ અધી વાતે ઉઠી જાય એવી રતિનિપુણરામાઓની કલા છે. કામીઓ પોતાની કામેચ્છા પરિતૃપ્ત કરવા શરીરને, કુટુંબને, ધનને, કહે કે સર્વસ્વને હમે છે, કશા તરફ જોતા નથી. રાજા રાવણનું દષ્ટાંત જગપ્રસિદ્ધ છે. તેથી શાસ્ત્રકારે કામને પડખે પણ ચઢવાની ના કહે છે. તેઓ કહે છે કે હિંસાદિકને પડખે ચઢશે તે બચશે પણ કામને પડખે ચઢેલા નહિ બચે. કોડ સોનૈયા | સોનીને તે હવે પંચશૈલદ્વીપે જવાની તાલાવેલી લાગી, પણ ત્યાં જવું શી રીતે ? તેણે રાજાને સોનૈયાના થાળનું ભેગું કરી પિતાની ઈચ્છા જણાવી કે મારે પંચૌલદ્વીપે જવું છે, આપ પ્રજાને જાણ કરે કે જે કોઈ મને ત્યાં લઈ જશે તેને હું કોડસૌનૈયા આપીશ.” ગામમાં રાજાએ તેવો પડહો વગડાવ્ય, તેવી ઉદ્દઘેષણ કરાવી કે કુમારનંદિ સેનીને જે કંઈ પંચશૈલદ્વીપે લઈ જશે તેને તે તેની કોડ સોનૈયા આપશે.” એક બુટ્ટા અનુભવી તથા લેમિયા ખલાસી–વહાણવટીએ તે પહે ઝીલે. આવી બાબતમાં ભરેસે જાય તે ભાન ભૂલેલે ગણાય, એટલે તેણે કોડસોનીયા પ્રથમ જ માગ્યા. વેપારી હોય તે આગળ પાછળનો વિચાર કરે કે “કોડસે નૈયા આપું તે ખરો પણ આ મને પહોંચાડશે કે નહિ?” સોની તે કામાંધ હતે “વામાં નૈવ ઘાતિ’ તેને કશો વિચાર હોય જ નહિ. તેણે તે તુરત કોડ સોનૈયા ગણી દીધા. વૃદ્ધ ખલાસીએ વહાણ તૈયાર કર્યું. કુમારનંદિ તે વહાણુમાં બેઠે. નવી' લાવનારા “જૂનીને વિચાર કરે છે? પેલી પાંચસે સ્ત્રીઓને તે ઘેર રોતી રાખી, તેનું શું થશે તેને વિચાર તેણે ન કર્યો. આજે પણ “નવી લાવનારા જૂનીને વિચાર પણ નથી કરતા. સેનીભાઈ તે સપડાયા ! વહાણ ચાલ્યું. દરિયામાં જેમ વહાણ નાચતું તેમ કામાંધ કુમારનંદિ પણ મનથી વિવિધ વિવિધ કામેચ્છામાં નૃત્ય કરતે હતો. દરિયામાં ઘણે દૂર ગયા પછી એક વૃક્ષ તરફ આંગળી કરી ખલાસી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર પર્વ મહિમા દર્શન બેલ્યોઃ “સમુદ્રના કાંઠે જે વડ દેખાય છે, તે બેટ દ્વીપ)ના પહાડમાં થયેલ વડ છે, જ્યારે આ વહાણ તે વટવૃક્ષ તળેથી પસાર થાય તે વખતે તેને પકડી લેજે, વળગજે અને રાત્રે અહીં ભારંડપક્ષી આવશે, સૂઈ જશે, તેને પગ સાથે તારા દેડને બાંધજે? તેની સાથે તું પણ સવારે પંચલ જઈ શકીશ.” કે ધંધ! ક્રોડ સોનૈયા લેનારે વડને વળગવાનું કહે છે અને ભારંડનો હવાલો આપે છે! કામાંધને શું !એને તે સ્વર્ગ પ્રત્યક્ષ દેખાય છે ! પેલા ખલાસીઓ સાથે સાથે ભયનું ભૂંગળું પણ વગાડ્યું કે જો તું વલે નહિ વળગે તો આ વહાણ મોટા આવર્તમાં ભાંગી જવાનું છે, તેથી તારા બાર વાગી જવાના છે. તેની ભાઈ તે સપડાયા ! સળગી મરવું પડશે ! એ કુમારનંદિ સોની, પાંચસેં, પાંચસેં સ્ત્રીઓ ઘેર વિદ્યમાન છતાં હાસાપ્રવાસાને મેળવવા ખાતર વડલે વળગ્યો ! ખલાસી ખોટ હેતે એ વાત ખરી પણ કામાંધની દશા કઈ તે વિચારે! તે સોની રાત્રે ભારંડપંખીના પગે બંધાયે, તેના ઉડ્ડયન સાથે તે પણ ઉડયો અને ત્યાં પહોંચે. એ દ્વીપ હત માટે હવે કયાં જવું એમ તે મૂંઝાવા લાગે પણ હાસપ્રહાસાએ તેને જે અને પ્રત્યક્ષ થઈ. સોનીએ નફટપણે ભેગની પ્રાર્થના કરી. પેલી હાસપ્રહાસાએ તે સાફ સંભળાવ્યું: “આ શરીરથી અમારી સાથે સમાગમ ન થાય. તારે કામભોગની ઈચ્છા હોય તે સળગી મરવું પડશે. અગ્નિમાં પ્રવેશ કરે, મરતી વખતે અમારું ધ્યાન ધરવું, અમારા સ્વામી થવાનું નિયાણું કરવું. જેથી પંચૌલને માલિક થઈશ તેથી અમે તારી સાથે કામ ભોગ ભોગવીશું. અમારા માલિકના સ્થાને જે આવે તે અમારો સ્વામી!” હવે શું થાય? બળવું પાલવે? શ્રાવક મિત્રને ઉપદેશ. | સોનીની શી દશા? ખલાસી અહીં લાવ્યા પણ અહીંથી ચંપાએ કેણ લઈ જાય ? હાસાપ્રહાસાએ તેને ઉપાડીને ચંપામાં મૂકે. સનીના ક્રોડ સોનિયા ગયા, શહેરમાં આબરૂ ગુમાવી, પાંચસો સ્ત્રીઓની પ્રતીતિ ખાઈ! કામથી વિડંબિત હોય તે કોડેમાં ફજેત થાય તેમાં નવાઈ નથી? વીજળીના ઝબકારાની અસર આંખને કેવી થાય છે? સોની પણ હાસાખડાસાના શરીરને જોઈને મૂંઝાયે હતું. હવે તેણે અગ્નિમાં બળી મરવાનું નકકી કર્યું. ગધેડે દ્રાક્ષ ખાઈ જાય તેમાં વટેમાર્ગનું કાંઈ Page #194 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૬૩ જતું નથી પણ ઉચિત ન લાગે, તેમ આ કુમારનંદિ અગ્નિમાં બળી મરે, નિયાણું કરે, પંચશેલે જાય તેમાં કોઈને હરકત નથી, પણ દયાળ શ્રાવકને તે રૂચતું નથી. શ્રાવકોનો તે એકાંત સિદ્ધાંત છે કેઃ मा काषीत् के.ऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखित : । मुच्यतां जगदप्येषा मतिमैत्री निगद्यते ॥९॥ (यो० शा० प्र० ४ श्ले० ११८) (“કઈ પાપ ન કરો, કઈ જીવ દુઃખી ન થાઓ આવી જ ભાવના શ્રાવકની હોય.) કુમારનંદિના નાગિલ નામના શ્રાવક મિત્રને એની દયા આવી, તેથી તે તેને કહેવા લાગ્યા, “કામ વિકાર વશ થઈ, સ્ત્રી માટે બળી મરવું તે તને શોભતું નથી, તારે લીધે મને લાંછન લાગે છે, હું તારે નિત્ર, તું મારા મિત્ર, તેથી મિત્રો અને બીજાઓ મને ઉપાલંભ આપશે માટે તારે આમ કરવું નન્ડિ.” ઉંદર પ્રત્યે દેડતી બિલાડીને રોકવા કદી દ્વાર બંધ કરીએ તે તેથી બિલાડી ન જાય? તે તે બીજે દ્વારથી જવાની! ચેર કેટવાલને જોઈને પાછો ફરે પણ લપટો તે દુનિયાને તણખલા સમાન ગણે છે. તે સનીએ મિત્રનું કહ્યું માન્યું નહિ અને તેણે અશ્ચિનું શરણ કર્યું, પણ શ્રાવકની સોબતની કાંઈક અસર તો થાયને! આગ્નમાં બળી મુઓ પણ ચિત્તધૈર્યના કારણે તે નિયાણું કરીને પંચશૈલદ્વીપને માલિક થયે. નાગિલે કરેલી આરાધના. જે મનુષ્ય દેખતે હોય તેને વસ્તુનું સ્વરૂપ ખ્યાલમાં આવે, અંધને તેને ખ્યાલ આવતો નથી. પિતાના સેની મિત્રની આ દશા જોઈ, જગતની વિચિત્રતા વિચારી, કામના કેરડાનું કાતીલપણું લક્ષમાં લઈ નાગિલ શ્રાવક પિતાના આત્માને અંગે વિચારવા લાગ્યાઃ “મારી પણ આ દશા કાં ન થાય? જે બકરે કસાઈને ઘેર બંધાયેલ છે તેનો વાર બે દ્વિવસ વહેલું કે મેડે આવવા તે ખરે જ! કસાઈવાડેથી છટકવું જોઈએ. કુમારનંદિને વૃતાન્ત દેખી તેને વૈરાગ્ય આવ્યું અને તેણે દીક્ષા લીધી, આરાધી અને પિતે બારમા દેવલેકે દેવતા થયા. હાસાડાસાનાં માદળીયાં કેટે વળગ્યાં! બે મિત્રની આ રીતે ભિન્નભિન્ન ગતિ થઈ. શ્રાવક બારમે દેવલોકે દેવતા થયો અને તેની વિષયની વિડંબનામાં અથડાયેઃ બારમા દેવલેકે પહોંચેલે જ, તે દેવ નંદીશ્વરદ્વીપ યાત્રા કરવા જાય છે. તેમની Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પર્વ મહિમા દર્શન આગળ હાસાપ્રહાસા ગાવા ચાલી, તે વ્યંતરદેવીએ પિતાના સ્વામીને, પંચશેલના માલિકને, નવીન થયેલા દેવને, સોનીના જીવને, કહેવા લાગી “હે સ્વામિન” પડહ (ઢાલ) વગાડો! સનીના જીવને અભિમાન આવ્યું કે “હું વળી ઢોલ વગાડું ! અલબત્ત! પંચશૈલદ્વીપને તે માલિક ખરે, પરન્તુ ઉપરી દેવતા પાસે તે ગુલામ જ ! તે ઢોલ વગાડવાની આનાકાની કરવા લાગ્યો પણ પાપને ઉદય કેને છોડે ? એ ઢોલ જ એને ગળે જઈને વળગે! ઢોલ ગળામાં જઈને ભરાયે પછી હાસાપ્રહાસા બોલીઃ “સ્વામિન ! આ તે કુલનો રિવાજ છે, તેમાં શરમાવાનું શાનું ! વગાડે ! વગાડો! ઢેલ ગળે વળગ્યો અને દેવીઓને હુકમ થયે પછી કાંઈ છૂટકે થાય ? હાસાપ્રહાસા ગાવા લાગી, નૃત્ય કરવા લાગી અને વિદ્યુમ્માલી દેવ (કામાંધ સનીને જીવ) ઢેલકી બજાવવા લાગ્યો. આ રીતે એને ઉપરી દેવતાની આગળ ઢેલ વગાડતાં ચાલવું પડે છે. દુનિયામાં કહેવાય છે કે મિયાં મહાદેવને મેળ ન મળે પણ રેલ્વેની મુસાફરીમાં તે ભેટો થાય છે અને મેળ મળે છે ! તે રીતે નંદીશ્વરની યાત્રા પ્રસંગે વૈમાનિકદેવને તથા વિદ્યુમ્ભાલીને મેળ મળી ગયે. તીર્થયાત્રામાં પંજાબના, ગુજરાતના બધાય મળેને ! બારમા દેવલેકે ઉત્પન્ન થયેલે દેવ તે યાત્રાએ જતા હતાઃ તમાશાને તેડું હોય? નહિ ! જે તેણે ઢેલની આનાકાની ન કરી હતી અને સીધે સીધે વ હોત તે તે કઈને કંઈ જાણ ન થાત પણ પોતે જ ચોળીને ચીકણું કર્યું. ભીંડામાં પાણી પડે તો જેમ હલાવો તેમ ચીકાશ વધે. વિઘન્માલીએ પણ ચેળીને ચીકણું કર્યું. “ના! ના !” કહેતો ગયો એટલે નગારું વગાડવા માટેના “ના ના નગારાએ બધા દેવને જગાડ્યા. દેવને થયું, છે શું ! નાગિલના જીવ (દેવ)ને પણ એમ થયું. તેણે ઉપગ મૂક્યો તે તેને જણાયું કે “અહો ! આ તે કુમારનંદિ ?' સેનું સૌને જોઈએ છે પણ લાલચેળ તપાવેલી લગડી 1 લેવા કેઈ તૈયાર નથી. તેણે પરિચય આપી વિન્માલીને તે વૈમાનિકદેવતાએ વસ્તુસ્થિતિ જણાવી. દયાનું સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. દયામાંથી દાડ ઊભો ન જોઈએ. ભસ્મરોગથી દરદી ખાવા માગે ત્યાં ભૂખ નથી, પણ વ્યાધિ છે. છોકરાના હિત માટે, સ્નાનાદિ કરાવતાં છેક આડે Page #196 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૬૫ થાય તે તેને બે ચાર ધેલ મારતાં બયાંની કેર વાગી જાય, છેકરે રૂએ, તે ધ્યાનમાં મૂખે માતા લે. નાગિલ શ્રાવકને જીવ વૈમાનિક દેવતા તેવી કેટિને નથી. સોનું બધાને જોઈએ છે પણ લાલચેળ તપાવેલી લગડી લેવા કોઈ તૈયાર નથી, ત્યાં હાથ ધરવા કોઈ તૈયાર નથી તેમ કલ્યાણનાં વાક્ય દુનિયાને જોઈએ છે પણ વચનના અગ્નિથી તપાવીને આપવા માગે તે કોઈ તે ગ્રહણ કરવા તૈયાર નથી. સ્વયં ભગવાને તીવ્રધર્માનુરાગી કેણિકને કહ્યું તેની અસર થઈ ? હાથકંકણને આરસીની શી જરૂર? " વિજળી ચમકે કે ધારણા ધૂળમાં મળે–તે વખતે આંખ ઉઘાડી રહેવા ન પામે. બારમા દેવલોકનો દેવતા આવીને ઊભો રહે ત્યાં બિચારા વિદ્યુમ્માલીની શી ગુંજાશ! વૈમાનિકદેવે તે પરિચય આપે, હિત વચન કહ્યાં છતાં જ્યાં સન્નિપાત થયે હોય ત્યાં પાછલી વાતને કે હિતવચનને કેણ સાંભળે? તે વૈમાનિક દેવ વસ્તુને પ્રત્યક્ષ કરીને કહે છે કે –હિ ભદ્ર ! તું સનીના ભવમાં કામાન્ય થયે તે જોઈલે તારી દશા, અને તે ભવની તારી કામવિવશ હાલત જોઈને મને વૈરાગ્ય થયે, મેં દીક્ષા લીધી તે મને જે ફળ મળ્યું તે પણ તારી સામે પ્રત્યક્ષ છે. ધર્મનું ફળ નિહાળી લે! હાથ કંકણને આરસીની જરૂર હતી નથી.” દાનો દુશ્મન સારે તે દાના દસ્તની શી વાત ! વેપારની ખોટ વિચક્ષણ વેપારી જાણે તે સળગી જાય ! વિન્માલીને તો આખા શરીરે વિજળીને આંચક લાગે. એ કહેવા લાગે : “હે મિત્ર! હવે હું શું કરું? મારું શું થાય ?” દુનિયામાં કહેવત છે કે, દાનો દુશ્મન સારે ! દાને દુશ્મન સારે ગણાય તે આ તે દાને દસ્ત પછી પૂછવું શું ! હવે નાગિલને જીવ (તે દેવ)આના હિતાર્થે શું બતાવવું તે વિચારવા લાગ્યું. “વહુને સાસુ થવાનું ગમે પણ રેજ સાસુની જેમ માં બેસાડે તે ન ગમે. એમ એક દિવસ ન નશે. સનીના જીવની આ સ્થિતિ ! આ સ્થિતિએ પણ ગૂંચમાંથી ગાડું તે કાઢવું જોઈએ. કવિ તસ્વામિની મૂર્તિની ઉત્પત્તિ. આ સમય દરમ્યાન દેવાધિદેવ ભગવાન શ્રીમડાવીરદેવ ચિત્રશાળામાં Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પર્વ મહિમા દર્શન કાયોત્સર્ગ ધ્યાને રહેલા હતા. વૈમાનિકદેવ તે વિન્માલીને ભગવાનની (ગૃહસ્થપણામાં) મૂર્તિ કરવાનું કહે છે અને કહે છે કે તેથી તેને બોધિ ઉત્પન થશે. નાગિલના જીવનું તે પ્રત્યક્ષ ચમત્કારવાળું, હિતકર, સુંદર વચન વિન્માલીએ અંગીકાર કર્યું. ચિત્રશાળામાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા ભગવાનને તેણે જોયાઃ જેઈને ગશીર્ષચંદન લાવી અલંકારયુક્ત એક મૂર્તિ કરી, કપિલકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી અને પ્રતિમા પેટીમાં સ્થાપન કરી. પ્રતિમાનો પ્રભાવ તે વખતે વહાણને વેપારી દરિયામાં ઉત્પાતને કારણે અટવા હતો અને વાત કરતાં છ માસ નીકળી ગયા હતા. દેવે તેણે જોયે, અને તેની પીડા સંહરીને પેટી આપી, અને કહ્યું કે તું મેરા નગરે લઈ જજે, ઉદ્ઘેષણા કરજે કે, “આ પરમાત્માની પ્રતિમા જેને લેવી હેય તે લે.” પ્રતિમાના પ્રભાવે દરિયે શાંત થયો અને તે વેપારી ભેરાનગરે પહોંચે. ઉઘાષણ સાંભળીને ઘણું બ્રાહ્મણો, તાપસે વગેરે આવ્યા અને સૌ પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરી પેટી ઉઘાડવા મથે છે પરન્તુ પિટી ઉઘડતી નથી. એમ કરતાં કરતાં મધ્યાહ્ન થયે. -પ્રભાવતી રાણીએ પેટી ઉઘાડી, પ્રતિમાને ૨ાજમહાલયના ચૈત્યમાં સ્થાપે છે. લેકની મેદની પારાવાર છે. રાજા પણ ત્યાં જ સ્થિત થયેલ છે. બાર વાગ્યા, મહેલમાં રાજા પધાર્યા નહિ, ભેજનને સમય ઉલ્લંઘન થવા લાગે એટલે રાણીએ થાકીને દાસીને તેડવા મોકલી. રાજા કહે છે રાણીને અત્યારે ખાવાનું સૂઝે છે પણ અહીં તો આ હાલત છે. જે અહીંથી જરાક ખસું તો ધડાધડ થઈ જાય ! અત્યારે મારાથી અહીંથી ખસી શકાય તેમ નથી.” દાસીએ જઈને રાણીને વાત કરી. રાણું પ્રભાવતી, તે પરમ શ્રાદ્ધવર્ય ચેડામહારાજાની કુંવરી હતી. તે પોતાના મનથી વિચારવા લાગી, “આ લેકે પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી અને તેવાઓથી બાર બાર કલાક તે શું પણ તેટલા દિવસો વીતી જાય તો પણ પેટી ઉઘડવાની નથી.” પ્રભાવતી રાણી પતે જાતે ત્યાં આવી સિંધસૌવીર બે દેશે જયાં એકઠાં થાય છે એવા ભેરાનગરના રાજા કે જેના તાબામાં (રાજ્યમાં) ૩૬૩ શહેરો છે, તેવા રાજાની પટરાણ આ પ્રસંગે, દેવાધિદેવની આ મૂર્તિના પ્રસંગે જમાનામાંથી પિોતે જાતે Page #198 -------------------------------------------------------------------------- ________________ અાઈ વ્યાખ્યાન ૧૬૭ બહાર નીકળીને ત્યાં આવે છે. ત્યાં આવવામાં તે લેશ પણ સંકેચ પામતી નથી. પોતે તે પેટીને ચંદન વગેરેથી પૂજીને સ્તુતિ કરતાં બોલે છે: प्रातिहार्याष्टकोपेत, प्रास्तरागदिदूषण :। देयान्मे दर्शन देवाधिदेवोऽहस्रिकालवित् ॥ १॥ . (આડ મહાપ્રાતિહાર્ય સહિત, રાગાદિ દુષણને નાશ કરનાર, ત્રણ કલને જાણનારા દેવાધિદેવ શ્રી અરિહંતભગવાન અમને દર્શન આપો!) પેટીમાંથી ભગવાનની મૂર્તિ સ્વયમ બહાર આવી. રાણીએ એ જ મૂર્તિને રાજદરબારના ચિત્યમાં સ્થાપના કરી. રાણી ત્રણેય કાલ ભગવાનની પૂજા કરે છે. મૂર્તિપૂજાને અંગે શાસ્ત્રમાં આવાં સ્પષ્ટ વૃત્તાન્ત છે. તે ન માને તેને કેણ મનાવી શકે? દ્રવ્યપૂજાને નિષેધ કરનારા શાનથી વિરૂદ્ધ છે. દ્રવ્યપૂજાને નિષેધ કરનારાઓ શાસનથી વિરૂદ્ધ છે. ટૂંઢીઆમાં તો શું સ્ત્રી કે પુરુષ, બને માટે મૂર્તિપૂજાને નિષેધ છે. ' ખરતરે સ્ત્રીને પૂજાને વિષેધ કરે છે. દિગમ્બરો કારણને સ્વીકારી કાર્યની (મેક્ષની) “ના” કહે છે. ૩ સેવાઓ માટે ‘દ્રવ્યપૂજા' શબ્દ વાપર્યો છે. રાણી દ્રવ્યપૂજા કરી હર્ષમાં આવીને ભગવાનની આગળ નાટક કરે છે. (१. सत्यार्थ चंद्रार्थक नाम ग्रन्थः-में से लिखती है कि मूति पूजनमें, पट्कायारंभादि दोष है (पृ० ११८), और ओ ७ सें और दूसरा बडा दोष मिथ्यात्वका है। कयोंकि जडका चेतन मानकर मस्तक जूकाना, यह मिथ्या है. (पृ० १२०)॥२. संभवइ अकालेऽविहु कुसुमं महिलाण तेण देवाणं । पूआई अहिगारो न ओवओ मुत्तनिदिवो ॥१॥ न छिर्विति जहा देहं ओसरणे भावजिणवरिंदाणं । तह तप्पडिमंपि सया पूअंति न सड्ढनारीओ ॥२॥" इत्यादि जिनदत्तमूरिकृतस्य कुलकस्य जिनकुशलसूरिकृतायां वृत्तौ, २ एवं दुण्हवि दकखो खमणो निअमेण जेण जिणपूआ । मुत्तिउवाओ भणिओ० (प्र० प० पृ० ३६६) ४ संकीर्णैषा स्वरूपेण ચાલ્માવરિતા (અખ૦ રૂ૦ રિ૦ ૦ ૮). Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પર્વ મહિમા દર્શન રાણી પ્રભાવતીની સાવચેતી. એક વખત રાજારાણું ગીતનૃત્યાદિ કરે છે તેવામાં રાજાએ રાણીનું કબંધ મસ્તકરહિત દેખ્યું, તેથી હાથમાંથી વણ પડી ગઈ. રાણીને ક્ષેભ થયે. શ્રીજિનેશ્વરના દરબારમાં સાધન તૂટી જાય તેને અર્થ શો ? રાણીએ કારણ પૂછ્યું એટલે રાજાને કહેવું પડ્યું કે, “હે રાણી ! તારું ધડ (શરીર) માથા વગરનું જોવામાં આવ્યું. એવું દશ્ય એ મોતની નિશાની ગણાય.” મૃત્યુ જાણીને સાંભળનારને શું થાય ? જેણે આગળનું ભાતું તૈયાર કર્યું હોય તેને મૂંઝવણ થતી નથી. વળી દેવપૂજા માટેનાં તવસ્ત્રોને લાલ પણ જયાં! અને તે વખતે દાસી સામે ચાટલું ફેંકયું તરતજ તે વસ્ત્રો સફેદ લેવામાં આવ્યા. આ દશ્યથી હવે મને મારૂં આયુષ્ય ઓછું જણાય છે. વળી બીન તકસીરવાળી દાસી સામે મેં ચાટલું ફેંકયું એટલે મારું વ્રત ખંડિત થયું. હવે આ પાપથી કેમ છૂટાય? દીક્ષા વિના પાપથી છૂટવાનો બીજો એક પણ ઉપાય નથી માટે મને પ્રવજ્યા લેવાની રજા આપે. શરત મુજબ પ્રતિબોધ. રાજાએ પ્રત્રજ્યાની રજા તે આપી પણ તેને કહ્યું કે “તું જે સ્વર્ગે જાય, દેવ થાય કે કેવી થાય તે મને પ્રતિબંધ કરવા આવજે.” રાણીએ પ્રવજ્યા અંગીકાર કરી, સંયમ પાલન કરી, અંતે અનશનપૂર્વક કાલ કરી પ્રથમ દેવલોકે તેને જીવ દેવ થયે. રાણુના અવસાન બાદ તે મૂર્તિનું પૂજન દેવદત્તા નામની દાસી હંમેશાં કરે છે. રાણીને જીવ દેવ થયા. તેણે હવે રાજાને પ્રતિબંધ કરવાનો વિચાર કર્યો. બીજા ઉપાય કર્યા બાદ દેવતા રાજસભામાં તાપસ રૂપે આવ્યો અને દિવ્યફળને થાળ રાજાને ભેટ કર્યો. રસનેંદ્રિય લુબ્ધ રાજા તેને કહેવા લાગે હે તાપસ ! આ ફળ ક્યાં થાય છે તે બતાવ.” તાપસ તેને પિતાના બગીચામાં આશ્રમમાં આવવાનું કહે છે. રાજા તૈયાર થાય છે. આગળ તાપસ અને પાછળ રાજા ! વિષય લબ્ધ મનુષ્ય ગમે ત્યાં જવા તૈયાર થાય છે! દેવતાએ દેવમાયાથી આખે બગીચે તેવા ફળવાળે રચે. આ બગીચે જોઈને રાજા મનથી વિચારે છે “હું તે આ તાપસને ભક્ત છું એટલે મારે તે જેટલાં ફળ ખાવાં હશે Page #200 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૧૬૯ તેટલાં ખાઈ શકીશ.” આમ વિચારી તેણે વાંદરાની માફક ફળ ઉપર ત્રાપ મારી. બગીચામાંથી દેવમાયાથી વિમુર્વિત એવા તાપસ નીકળ્યા અને રાજાને ખૂબ પીટ. રાજા તે ત્યાંથી જીવ લઈને ચેરની પેઠે નાઠે. નાસતાં નાસતાં માર્ગમાં મુનિ મહારાજ દેખાયા. મુનિએ તેને આશ્વાસન આપ્યું. રાજા એ વખતે મનમાં વિચારવા લાગ્યાઃ “અહે! કૂર એવા તાપાએ મને છેતર્યો! આ તાપસ કેવા ઘાતકી છે!” ત્યાં તે પ્રભાવતીરાણીને જીવ, તે દેવ પ્રત્યક્ષ થયે અને પિતાને પૂર્વભવને પરિચય કરાવી તેણે રાજાને જણાવ્યું કેઃ “તમને પ્રતિબંધ કરવા માટે આ તમામ માયા મેં જ રચી છે.” દેવતા તે પિતાની ફરજ બજાવી પાછો પિતાના સ્થાને ચાલ્યા ગયે. રાજા મહેલે ગયે. સભામાં તેને વિચાર આવ્યું કે, “દેવતાએ પ્રતિબંધ કરવા માટે આ તમામ કર્યું ! જૈન ધર્મની આરાધનાના પ્રભાવથી દેવતા થવાય છે કે તે એ નક્કી થયું.' દિવ્યગુટિકાથી કુંજકા સુવર્ણ ગુલિકા બને છે. ગાંધાર નામને શ્રાવક શાશ્વતી પ્રતિમાને વંદન કરવાની ઈચ્છાએ વૈતાઢય પર્વતની તળેટીમાં રહેલું છે શાસનદેવી તેના પ્રત્યે તુષ્ટમાન થઈ તેનું ઈષ્ટ પૂરૂં કરે છે. તેણીએ તેને ૧૦૮ ગુટિકાઓ આપી. ગુટિકાનો પ્રભાવ એ છે કે મેંમાં મૂકી જયાં જવાનું ચિંતવવામાં આવે ત્યાં પહોંચી જવાય. તેણે એક ગુટિકા મેંમાં મૂકી અને મનમાં જીવિતસ્વામીની પ્રતિમાને વંદન કરવાની ધારણા કરી. ચિંતવતાં જ દેવતાએ તેને મૂર્તિની પાસે લાવીને મૂકો. ત્યાં તેણે પ્રસન્નચિત્તે અતિ ભક્તિપૂર્વક પ્રભુની મૂર્તિની પૂજા કરી. તેને પિતાનું મૃત્યુ નજીક જણાતાં સાધર્મિક એવી કુખિજીકાને તમામ ગુટિકાઓ આપી અને તેણે દીક્ષા લીધી. દેવદત્તા દાસી કુખિજાકા હતી તેથી ગુટિકાના પ્રભાવથી તેણીએ રૂપની ઈચ્છા કરી અને રૂપવાળી બની ગઈ. દિવ્યાકાર બનેલી તે દાસીનું નામ સુવર્ણગુલિકા પાડવામાં આવ્યું. તે દાસી બીજી ગુટિકા મેંમાં મૂકી મનથી વિચારે છે “યોગ્ય વર વિના આ રૂપ શા કામનું? હાથી વિના અંબાડી શા કામની ? તે જ રીતિએ યેગ્ય વરના અભાવથી મારુ રૂપ નકામું જાય છે. હવે આ ઉદાયનરાજા તે મારા પિતા તુલ્ય છે તેથી ચંડપ્રદ્યોતન રાજા મારે ભર થાઓ !” Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પ મહિમા દરન મૂર્તિ અને દાસી ઉપાડનાર ચડપ્રદ્યોતન, દેવીએ ચ`પ્રદ્યોતન રાજા પાસે જઈને સુવણુંગુલિકાના રૂપનુ વર્ણન કર્યું. રાજાએ આમ પણ કાનના કાચા તેા હેાય અને તેમાં વળી કામી હાય પછી પૂછવું શું! રાજા વર્ણન સાંભળી વ્યાકુલ થયા. તેણે દાસીની માગણી કરવા ઉદાયનરાજા પાસે દંત મેકલ્યા. ઉદાયને કહ્યું : રાજાની આવી માગણી ?’પેલા દૂત તે સુવર્ણ ગુલિકા પાસે ગયા અને રાજાની વતી પ્રાર્થના કરી. દાસીએ કહ્યું: ‘રાજાને જોયા પછી વાત.’ તે પણ પોતાના રાજાની પાસે જઇને બન્યું તે કહી બતાવ્યુ. કામાંધેા શત્રુના ઘરમાં પણ ઘૂસે છે. રાત્રે અનિલવેગ હાથી ઉપર બેસીને તે રાજા ત્યાં આન્યા. જંગલમાં સ ંકેત મુજબ તે દાસી તથા રાજા મને મળ્યાં. ચંડપ્રદ્યોતન રાજા દાસીને કહેવા લાગ્યા: હું પ્રિયે ! મારી નગરીએ ચાલ અને સ્થાનને શેાભાવ.' દાસીએ કહ્યુ : આ મૂર્તિ વિના હું જીવી શકું તેમ નથી માટે આના સદશ એક ખીજી મૂર્તિ બનાવે તે તે મૂર્તિને અહીં સ્થાપી, આ મૂર્તિ લઈને તમારી સાથે જરૂર આવુ.’ચપ્રદ્યોતનરાજા પોતાના નગરે ગયા. ત્યાં તેણે ચંદનની મૂતિ કરાવી તથા પાંચસે મુનિના પરિવારવાળા કપિલઋષિ પાસે તે મૂર્તિની તેણે પ્રતિષ્ઠા કરાવી. પછી વિધિપૂર્વક તે મૂર્તિ લઇને તે રાા અનિલવેગ હાથી ઉપર બેસીને ભેરાનગરીએ આજ્યે. ત્યાં આવીને તેણે નૂતન પ્રતિમાને સ્થાપન કરી, દાસીએ અસલ મૂર્તિ ઉપાડી. અને તેણી (સુવણ ગુલિકા) રાજા સાથે અવ તીનગરીએ આવી. દાસીપતિ. ( दासो दासीवतिउ छेत्तट्ठी जो घरे य यत्तव्वो । आणं कोवेमाणा દંતો ધિથ્થો ય ૭૬॥ નિી૦ ૩૦ ૨૦) પ્રભાતે ઉદાયનરાજા જિનમન્દિરમાં જઇને જુએ છે તે માળા કરમાયેલી દીઠી, તેથી માન્યું કે આ મૂર્તિ મૂળ સ્મૃતિ નથી. થાંભલે લાગેલી પૂતળીની માફક સુવર્ણ શુલિકા દાસી પણ જોવામાં ન આવી, અને હાથીઓના ઝરતો મદ પણ બંધ થયા હતા. આ તમામ જોઈને ઉદાયન રાજાએ વિચાયું કે, ‘નકૂકી ચંડપ્રદ્યોતન રાજા કે જેણે દાસીની માગણી કરી હતી, તે કામવિવશ બની આવ્યે હાવા જોઈએ અને તે પ્રતિમા અને દાસીને લઈ ગયેલા હૈાવા જોઇએ. ઉદાયન ક્રાધે ભરાયા, તેણે Page #202 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાઈ વ્યાખ્યાન ૧૭૧ તેને ચાર ગણ્યા અને સજા કરવા માટે દશ મુકુટબદ્ધ રાજા સાથે તે અવ તીનગરી ઉપર ચઢાઈ લઈ ગયે. સ`ગ્રામ થયા, ઉદ્યયનરાજાએ ખાણુથી હાથી ઉપરથી તેને નીચે પાડયા તથા તપાવેલી લેાઢાની સળીએથી તેના કપાલમાં મમ દાસીપતિ’ અક્ષરો લખી, તેને કેદમાં નાખ્યા. સ્મૃતિ ત્યાં નહિં આવે! પછી ઉદાયનરાજા દે'રામાં જઇ, નમન કરી, સ્તુતિ કરી શ્રી જિનેશ્વરદેવને લેવા માંડયા પણ મૂર્તિ સ્થાનેથી ખસી નહિ એટલે રાજા ખાલે છે: હું નાથ! મારા કયા વાંક છે કે જેથી આપ મારી સાથે પધારતા નથી !” તે વખતે મૂર્તિના અધિષ્ઠાયક દેવ મેલ્યાઃ હું. રાજન! હવે બ્ય આગ્રહુ ન કર. કેમકે તારૂપ શહેર ધૂળથી ઈંટાવાનુ છે માટે મૂતિ ત્યાં નહિ આવે !’ ક્ષમાપના ! 6 : રાજા હવે આગળ ચાલ્યા. મામાં ચેામાસું આવ્યું. રાજાએ ત્યાં જ પડાવ કર્યાં, ત્યાં દશપુર (મન્દસાર) વસ્યું. (શ્રાવo જ્ઞા॰ go ૨૬ થી ૩૦૦ આવ૦ ચૂo go ૨૦૨) પર્યુષણામાં ઉદાયનાજાએ પૌષધ કર્યાં ત્યારે રસાયાએ ચંડપ્રદ્યોતનને પૂછ્યું : · આજ આપ શુ` ભેજન લેશે। ? ’ચડપ્રદ્યોતન શકાશીલ ખની વિચારે છે કદી નહિ અને આજે આ પ્રશ્ન કેમ પૂછવામાં આવે છે?' તે રસાયાને કહે છેઃ આજે આમ પૂછવાનુ` કાંઈ કારણ ?’રસાયા મેલ્યા : ‘રાજન્ ! પર્યુષણાત્સવના કારણે મારા સ્વામી (રાજા)ને આજે ઉપવાસ છે, તમારા માટે રસોઇ કરવાની છે.’ ચડપ્રદ્યોતને રસાયાને કહ્યુ : તે સંભારી આપ્યું તે ઘણું સારૂ કયુ : આજ મારે પણ ઉપવાસ છે.’ મ ઃ રસાયાએ આ સમાચાર ઉદાયનને આપ્યા એટલે હવે ઉદ્દાયન વિચારે છે, · અહા ! સાધર્મિક દિખાનામાં હાય તે મારા પર્યુ ષણ્ શેાલે નહિ.' તેણે ચંડપ્રદ્યોતનને કેદમાંથી કાઢી ખમાબ્યા. ડા’મ છૂપાવવા રત્નના પટ્ટ આપ્યા ઃ સેાનામણિ રત્નનો પટ્ટ- આપવાપૂર્વક તેને આખા અવતિર્દેશ સોંપી દીધા. (નિશીથ ૨૦ ૬૦ ૩૦ રૃ૦ રૂ૪) (ચૂર્ણિમાં કુમારનદિના સ્થાનમાં અણુંગસેણુ નામ છે.) ચેામાસુ` પૂરૂ થયેથી તે વીતભય નગરે આબ્યા,મૂળપ્રતિમાની પૂજા માટે તેણે મારહજાર ગામ આપ્યાં. હવે રાજા પ્રભાવતીદેવની આજ્ઞાથી નવી મૂર્તિની પૂજા કરે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર પર્વ મહિમા દર્શન રાજા પિતાની પૌષધશાળામાં મધરાત્રે વિચારે છેઃ “તે રાજાઓ, શ્રેષ્ઠિવ અને સાર્થવાહોને ધન્ય છે, તેઓ નમસ્કાર કરવા લાયક છે કે જેઓએ શ્રી વીર ભગવાન પાસે દીક્ષા લીધી છે. જે સ્વામી મને પવિત્ર કરે, પધારે તે તેમના ચરણકમલમાં પ્રવજ્યા લઈ પવિત્ર થાઉં,” તેના મને ગત ભાવ જાણી ભગવાન ચંપાથી ચાતુર્માસ કરી ત્યાં આવ્યા. ફરી ત્યાંથી રાજગૃહી ચોમાસું કર્યું. “ભગવાન સિદ્ધાચલ આવ્યા નથી.” એમ કહેનારાઓએ વિચારવું જોઈએ કે સિંધુસૌવીરમાં એકેય ચોમાસું નથી એનું શું ? ઉદાયન રાજા રાજષિ થયા ઉદાયનરાજા કેણિકની માફક મહોત્સવ પૂર્વક વંદના કરવા નીકળ્યા ત્યાં આવી, વંદના કરી, દેશના શ્રવણ કરી. પિતાના પુત્ર અભીચિને રાજ્ય (અનર્થકર જાણી) ન આપતાં, પિતાનું રાજ્ય છે એવા પિતાના ભાણેજે કેશિને રાજ્ય આપ્યું. ભાણેજે કરેલા મહોત્સવ પૂર્વક ઉદાયનરાજાએ દીક્ષા લીધી. તીવ્ર તપશ્ચર્યા ! વિષ અપાય છે, સંહરાય છે. આખરે વિશ્વવ્યાપે છે. કેવલજ્ઞાન, મોક્ષ ! ઉદાયનરાજા હવે તીવ્ર તપશ્ચર્યા કરે છે. રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્ય મુનિને નિદાન કરી કહ્યું કે, “તમારે દહીં લેવું, મુનિને હવે શરીરની સ્પૃહા નથી. ઉદાયનમુનિ વિહાર કરતાં ભેરા તરફ ગયા. દુનિયા કેવી વિલક્ષણ છે ! કર્મચંડાળ પ્રધાનએ પેલા કેશિ (ભાણેજ) રાજાને ભરમાવ્યું. “આ તારે મામે દીક્ષાથી કંટાળી રાજ્ય લેવા પાછો આવે છે. માટે તેને વિશ્વાસ કરતે ના !” ખાનદાન હૃદયવાળા કેશિએ કહ્યું કેઃ “તેનું જ રાજ્ય છે. ભલેને લે!” મંત્રી ભેંઠો પડ્યો, ફરી બીજી યુક્તિ કરી તે બોલ્યાઃ “હે રાજન ! રાજ્ય પુણ્યથી મળે છે. આ રાજ્ય કાંઈ તેણે તને નથી આપ્યું પરંતુ તારા પુણ્યમાં હતું તે મળ્યું, માટે પુણ્યથી પ્રાપ્ત થયેલા રાજ્યને જવા ન દેવાય.” કર્મચંડાળે બરાબર ચાવી ચડાવી. મુનિને ઝેર આપવાનો માર્ગ બતાવ્યું. કેશિરાજ ઉત્તમકુળને છતાં પ્રધાને પ્રેર્યો એટલે તેમ કરવા તૈયારથ. ઠેર પાળવાવાળા પાસે રાજાએ મુનિને દહીંમાં વિષ અપાવ્યું પણ દેવતાએ સંહરી લીધું. પછી દહીં ખાવું બંધ કર્યું. રોગ Page #204 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાહિકા વ્યાખ્યાન ૧૭૩ વધવા લાગ્યો. વળી દહીં ખાવા માંડ્યું, ફરી ઝેર અપાયું, ફરી દેવે સંહયુંઆખરે દેવના પ્રમાદથી કોઈ વખત વિષ ન સંહરવાથી શરીરમાં ઝેર વ્યાપી ગયું. ઉદાયનમુનિએ અનશન સ્વીકાર્યું. ત્રીશ દિવસ અનશન પાળ્યું: કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને ઉદાયનરાજર્ષિ મોક્ષે ગયાઃ સિદ્ધિ સુંદરીના સ્વામી થયા. ભેરાનગર ધૂળથી દટાયું, દેવતાને કોધ ચઢયે. ધૂળની વૃષ્ટિ કરી, આખા નગરને ધૂળથી દાટી દીધું. ઉદાયનના પુત્ર અભિરુચિએ વિચાર્યું. “મારા પિતાએ મને રાજા નડિ આપતાં પોતાના ભાણેજને રાજ્ય આપ્યું. આવી રીતે પિતાના પિતાને ધિક્કારતે, તે કેશિની સેવા તજી, પિતાના અપમાનથી રાજા કેણિક પાસે ગયે. કેઈ વખત ભગવાન શ્રી મહાવીરદેવની વાણી સાંભળી તે બંધ પાયે, શ્રાવક થયે પણ ઉદાયન પરત્વેનું વેર છૂટતું નથી ! કર્મની પ્રકૃતિ વિચિત્ર છે! અંતે તે પંદર દિવસનું અનશન કરી વેર આવ્યા વિના કાલ કરી ભવનપતિમાં દેવતા થયે. ત્યાંથી રવી મહાવિદેહમાં જઈ મેક્ષ પામશે. (મ. સૂ૦ ૨૦ થી ૪૨૨) (fxo go ૨૦ તo ૨૦ o ૨૨૭ થી ૨૨ ૦ ૨૧૧). વીરનિર્વાણથી ૧૬૬૯ વર્ષે ધૂળના ઢગલામાંથી આ મૂતિને કુમારપાળરાજા કાઢશે અને પૂજશે, એવું કથન છે. પરાધનનું અવશ્યકતવ્ય . उत्सृज्य सावधमुदायनेोऽसौ, श्रीपर्वद्यज्ञेषु निरीहभक्तया। जग्राह धर्म शुभयोगसंयुतं, तद्वद्विधेयो व्रतिभिहस्थैः ॥१॥ श्रीपर्वपुण्यकृत्यानि, श्रीलक्ष्मीसूरिणा मुदा । श्रीप्रेमविजयाधर्थ, व्याख्यानाय તુતાનિ જ પર્યુષણ પર્વમાં પવિત્ર કર્તવ્ય અવશ્યમેવ કરવાં જોઈએ. આ સમજી જેઓ પિપલાદિ કરશે તેઓ મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે. ઉદાયનરાજાએ સાવધને ત્યાગ કરીને નિસ્પૃહ ભક્તિ વડે કરીને પર્વના વિવમાં શુભસંગ સહિત ધર્મને ગ્રહણ કર્યો તેની માફક વ્રતવાળા એવા ગૃહસ્થોએ અર્થાત્ શ્રાવકે એ એ પર્વની આરાધના કરવી જોઈએ. - Page #205 -------------------------------------------------------------------------- ________________ अनन्तलब्धिनिधानाय श्रीगौतम गणधराय नमः દિવાળી પર્વ વ્યાખ્યાન ૧ સ. ૧૯૯૧ આસે। વદ ૧૩. પાલીતાણા. અક્ષીણુ મહાનસીલબ્ધિ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના પ્રથમ ગણધર શ્રીગૌતમસ્વામિજીએ અષ્ટાપદ પર્વત પર જઇ પંદરસે તાપસાને દીક્ષિત કરી "अक्खीणमहाणसिलद्धिसामत्येण य सव्वे जहिच्छाए पजेमिया' (म० to ૨૦ પૃ૦ રૂરૂ૬) અક્ષીણુ મહાનસી લબ્ધિથી પારણું કરાવ્યું. અક્ષીણુ મહાનસી લબ્ધ કેને કહેવાય ? મહાનસ એટલે રસેડુ તેમાં પાકવાવાળી ચીને તે મહાનસીક તે અક્ષીણુ છે જેને, એટલે જેની લબ્ધિના પ્રભાવથી રસેાડામાં પાકેલી ચીજ ક્ષય ન પામે. શ્રી ગૌતમસ્વામિજી માત્ર એક પાત્રુ ક્ષીર લાવ્યા છે, તેમાં અંગુઠા સ્થાપન કર્યાં. જેમ ચિત્રાવેલીવાળા ભાજનમાંથી વસ્તુ કાઢવામાં આવે છતાં ભાજન ભર્યું રહે, તેમ આ પાત્રમાં લબ્ધિવંત શ્રી ગૌતમસ્વામિજીને અંગુઠા રહે, ત્યાં સુધી પાત્ર ઉણું થાય નહિ, તેમાંથી તાપસાને પારણાં કરાવ્યાં. બધાય વગર ઉઘરાણીએ સામેથી ભાડું આપવા જનાર કેવા ? 'जो नियसत्तिए अठ्ठावयं विलग्गइ से। तेणेव भवेण सिज्जइ, इमं ૨ સાચા' (મo to ૨૦ રૃ૦ રૂરૂo) જે સ્વધિએ અષ્ટાપદ પર ચઢે, તે તે જ ભવમાં મેગ્ને જાય.' આવું વીરપ્રભુનું વચન શ્રવણ કરી, તાપસા તપસ્યાથી શરીરે કૃશ થઈ અષ્ટાપદ પર્વત ચઢવા માટે તૈયાર થાય છે. આ બધા તાપસેાતે ક્યાંય સુધી મનુષ્યને લાયક ખારાક મલ્યા નથી, જેથી ‘ચિત્ત મૂલા પરિસહિયવંદુપત્તનુ સેવાલમેળે પાંદડાં-કંદમૂળ-ફળફૂલ-સેવાલ વગેરે ખાઇને રહે છે, એવી રીતે તાપસે અષ્ટાપદ પર ચઢવા પ્રયત્ન કરે છે, સુકલકડી જેવા થઇ ગયા છે. આપણે તપસ્યા કરીને પછી શરીર સામુ જોઇએ છીએ, પણ તપસ્યા શાને માટે ? શરીર સુકવવાના સાધન તરીકે તપસ્યા લીધી છે, પછી શરીર સુકાયું એત્ર જેયા કરીએ તે તપસ્યાની મઢુત્તા કઇ? Page #206 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૭૫ જે તેની મતલબ તારા મગજમાં વસી હોય તો શરીરને જેમ બને તેમ કરીને તપસ્યાને આગળ ચલાવવા દે. હજુ આ શરીર ભાડું માગતું નથી, ત્યાં તે ભાડું સામે દેવા જાય તે ભાડૂત કે? શરીર ઉઘરાણી ન કરે પછી ભાડું દેવા કેમ જવાય ?' અહીં તાપસની પણ સુકા શરીરવાળા જેવી દશા થઈ છે, એવી સ્થિતિમાં “ તગત બિમાકુવારી કમાણી ગૌતમસ્વામિજીને તાપસ દેખે છે, અનુત્તરના દેવતા કરતાં પણ જેનું અધિક રૂપ છે, એવા ગણધરમહારાજાને દેખે છે, અને મનમાં વિચારે છે કે આટલી અમે તપસ્યા કરીએ છીએ, નિરાહાર રહીએ છીએ, નિર્જનસ્થાને પાંદડાં–ફળ-ફૂલ અને વાલ ઉપર નિભાવ કરી, આટલી મુદત કાઢી. શરીર ઘસાઈ ગયા છતાં અષ્ટાપદ પર્વત ઉપર જઈ શકતા નથી, તે આ લાલ બુંદકાયાવાળે “વરસી સમ” પુષ્ટ શરીરવાળે શ્રમણ કેવી રીતે ચઢવાને? તેવામાં તો તેઓના તારણ એવા શ્રી ગૌતમસ્વામિજી “કંથાવાળrg સૂયાતંતુવિકાભેરંfgજંઘાચારણલબ્ધિએ કરી ચડી ગયા. એમની શક્તિને ખ્યાલ ન આવવાથી, તેઓ નીચે આવે કે તરત તેને પકડીએ તેમ કહેવા લાગ્યા. પંદરસે તાપસેની દીક્ષા. “વિકર' સૂર્યનાં કિરણે પીગલિક છે, કળીયા પિતાની લાળ કાઢી એ લાળના આલંબને ચડે છે, તેવી આ મહાપુરુષની શક્તિ જોઈ અત્યન્ત આશ્ચર્ય થયું, જે અમોને કૃશપણામાં શક્તિ નથી ઉપજી તે આ લાલબુદપણામાં કેવી રીતે ઉત્પન્ન થઈ? હમણાં ઉતરશે, એમ અધીરતાથી રાહ જોયા કરે છે, પરંતુ શ્રીગૌતમસ્વામિજી તે “રજીવાસમુખ” તે રાત્રિ અષ્ટાપદ પર્વત પર રહ્યા, તેવામાં આ તાપની અધીરતા અને આકાંક્ષા વધુ તીવ્ર બની. “જોયમતામર वि निसावसाणे जिणबिंबाइं नमसिऊग नगवराओ आयरतो' मीना દિવસે સવારે શ્રી ગૌતમસ્વામિ જિનબિંબને નમસ્કાર કરીને ઉતરતા જોઈ, તાવ મધ ! ઉત્તરતા તુમ ત્રણ સ્થાને રહેલા પાંચ પાંચસો તાપ હતા, તે પંદરસો તાપસે ગૌતમસ્વામિજીને કહેવા લાગ્યા કે અમે તમારા તાબેદાર શિષ્ય છીએ; “મgવાળિ તેતિ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પર્વ મહિમા દર્શન સેવાકાળ રચાર દેવતાએ તે પંદરસે તાપસને સાધુવેષ આપે અને તેઓએ દીક્ષા લીધી. તે પંદરસેને શ્રી ગૌતમસ્વામિજી પારાણું કરાવે છે. અનુક્રમે પંદરસોને કેવલજ્ઞાન પારણું કરતાં શ્રી ગૌતમસ્વામિજીની અક્ષીણ મહાનસી લબ્ધિને અતિશય દેખે, આ તે સર્વ લબ્લિનિધાન છે! એમ માની ગણધરપદની ઉત્કૃષ્ટતા–વિચારતાં વિચારતાં, પારણું કરતાં કરતાં ૫૦૦ ને કેવલજ્ઞાન થયું, ૫૦૦ ને માર્ગમાં ચાલતાં ચાલતાં કેવલજ્ઞાન થયું. સમવસરણ દેખતાં દેખતાં બાકીના ૫૦૦ ને કેવલજ્ઞાન થયું. આમ ૧૫૦૦ પંદરસો કેવલિની સાથે શ્રી ગૌતમસ્વામિજી ભગવાન મહાવીરપ્રભુના સમવસરણમાં આવ્યા. ભગવાન વિહાર કરી મિથિલા નગરીમાં આવ્યા. અહીં દુષમાકાલનું વૃત્તાંત આવે છે તે કહીશ, જેથી શ્રમણભગવાન મહાવીરે ક્યા ક્ષેત્રમાં, કયા પ્રસંગે શું કર્યું છે તે ખ્યાલમાં આવે. તાપસના પ્રતિબંધ પછી મિથિલા નગરીમાં આવ્યા છે, અને ત્યાં દુષમકાળનું સ્વરૂપે પ્રગટ કર્યું છે. આ આપોઆપ વગર પ્રીને કે પ્રશ્ન પૂછવાને અંગે વર્ણન કર્યું છે? તે જણાવે છે અતિપરિચયથી અવજ્ઞા થાય. દેશના સાંભળી કેઈએ સર્વવિરતિ, કેઈએ દેશવિરતિધર્મ, સમ્યકત્વ ગ્રહણ કર્યા. આમ દેશના અને ફળ થયા પછી શ્રીગૌતમસ્વામિજી શ્રી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે, સામાન્ય નિયમ છે કેવિરિજવવા અતિ પરિચયથી રાતદિવસ બેસવું, ઉઠવું, રહેવું થાય તે અનાદર–અવજ્ઞા થાય. દૂરથી ડુંગરા રળીયામણા લાગે.” ગુણવાળી વસ્તુ હોય તે પણ અવજ્ઞા થઈ જાય છે. તેમ તમારું દષ્ટાંત લે ! ગળપણમાં ફિક્કાપણું નથી. ન ખાધું હોય તે ઈચ્છા રહે, પણ પાંચ સાત દહાડા લાગલાગેટ ખાવામાં આવે તે અરૂચિ થાય. ગળપણ એમનું એમ રહે છે, છતાં અરૂચિ થાય છે. વસ્તુ સદ્દગુણવાળી છતાં અત્યંત પરિચયથી અવજ્ઞા થાય છે. વિશિષ્ટ વસ્તુમાં અવજ્ઞા થાય, તે અવગુણવાળીમાં તુરત અવજ્ઞા થાય, થશે, પણ ઇન્દ્રિય કષાયને અનંતકાળથી પરિચય હોવા છતાં અવજ્ઞા થતી નથી Page #208 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૭૭ વિષય-કષાય, આરંભ પરિગ્રહ વગેરે અનંતકાળથી પરિચયમાં આવેલા છે, છતાં તેમાં અવજ્ઞા થતી નથી. જેને અભિલાષાપૂર્વક લેવામાં આવતા નથી, કર્મના ઉદયથી આપોઆપ વિકૃત થઈ જાય છે. ઘણે ભાગે સારી અને અત્યંત પરિચયવાળી વસ્તુમાં અવજ્ઞા થાય છે. શ્રી ગૌતમસ્વામિજીએ ત્રીસ વર્ષની સેવામાં શું મેળવ્યું? શ્રી ગૌતમસ્વામિજી મહાવીરપ્રભુના શરણમાં કેટલા વરસેથી છે? પ્રભુના નિર્વાણના વખતની અપેક્ષાએ પ્રભુ મહાવીરની સેવા કરતાં ૩૦ વરસ ગયાં છે. ૩૦ વરસ જેટલે અત્યંત પરિચય થયો છે, આ તે પ્રતિબંધ સાથે ૧૨ અંગ રચવાવાળા, ૪ જ્ઞાન પામેલા, ગણધર પદવી ઉપર આરૂઢ થયેલા તે પણ તાજું નહિ. એ વસ્તુને પણ ત્રીસ ત્રીસ વરસ થઈ ગયાં છે. એવી શક્તિવાળી વ્યક્તિએ પણ ૩૦ વરસ મહાવીર ભગવાનની સેવા કરીને મેળવ્યું શું? તે કે કંઈ નહિ. કેમ કંઈ નહિ? એમ હું કહું છું ! જે મેળવવાનું હતું તે તે દીક્ષા સાથે જ મેળવી લીધું છે, ચાર જ્ઞાનથી પાંચમું જ્ઞાન નથી મેળવ્યું, દીક્ષા સમયે શ્રુતજ્ઞાન મેળવ્યું તેથી અધિક શ્રુતજ્ઞાન નથી મેળવ્યું. સામાયિક–છેદોપસ્થાપનીયથી વધારે ચારિત્ર નથી મળ્યું. મહાવીર મહારાજાની સેવાથી નવો લાભ નથી થયું. પહેલાં મળ્યું તે મળ્યું, છતાં અખંડ સેવા ! એક વખતને ઉપકાર જિંદગી સુધી ખસે નહિ. સેવા લાભની અપેક્ષાએ ન હતી, બદલા તરીકે ન હતી, પણ સેવા કલ્યાણ કરનાર તરીકે હોવાથી ૩૦ વરસમાં કાંઈ ન મળયું તેની દરકાર નથી. પહેલાં સમોસરણમાં પ્રતિબંધ પામ્યા કે તુરત ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન, ચાર જ્ઞાન અને સમ્યગદર્શનાદિ ત્રણ ત્યાં મળી ગયા. તે પછી લગીર પણ વધારે થયો નથી. વધારા વગરની ૩૦ વરસની સેવા છતાં, વિનય એવા જ પ્રકારને, જરાય ખામી નહીં. એક વખતને ઉપકાર જિંદગી સુધી ખસે નહિ અને અપકાર પણ એ કે વખત ન થાય. રાજા મહારાજાઓમાં સામતે કે ભાયાતને દેશ કે ભાગ કાઢી આપવામાં આવે, પછી પેઢીની પેઢીઓ ચાલી જાય પણ તે પછી જમીનને ટુકડે ને ન મળે, એક હક્ક પણ ન ન મળે, તે પણ ૧૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ મહિમા દ્રન યુદ્ધમાં પ્રાણ આપવા તૈયાર રહે છે. માનમરતબામાં વધારો ન થાય, તેપણ તે સરદારે કુલીન હોવાથી યુદ્ધમાં ઊભા રહેવા તૈયાર થાય છે. એટલે કે, ઉપકાર ભૂલતા નથી, તે શ્રી ગૌતમસ્વામીજી સરખા એક વખત ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન, ચારિત્ર, ચાર જ્ઞાન મળ્યાં, તેને અંગે કઇ વધારે ન થાય, તોપણ ૩૦ વરસ સુધી એક સરખા વિનયમાં રહે તેમાં નવાઇ નથી. एत्यंतरे गोयमसामी परेण विणण पणमिऊण जयगुरु भइभयवं ! महंत मे काऊहलं दूसमाए सरुवसवणविसए, कुणह अणुग्गहं, साहह जहाभाविरति, भणियं जिणेण - गोयम ! भाविरमवि दूसमाए યુત્તત્ત સાાિત વગગમને નિસામેલુ (મદ્દા૦ ૨૦ રૃ. ૨૩૬ ) ઉત્કૃષ્ટ વિનયવંત શ્રી ગૌતમસ્વામીજી ભગવાન સાથે રહે છે. મોક્ષ આપનારા એ જ છે. રાયણ ૧૦૦ વરસે ફળે, જ્યારે લીંબડા, આંખ, કેળનાં ઝાડ જલદી ક્ળે, છતાં રાયણદેવી તે તે રાયણ જ. તેમ જેન નિશ્ચય થયા કે ૩૦-૩૦૦ કે ૩૦૦૦ વરસ સેવવાં પડે તે ભલે પણ મેાક્ષ એમની પાસેથી જ મળવાનેા છે, ખીજા પાસે મોક્ષ મેળવી શકાય તેમ નથી. તેથી અખંડ વિનયવાળા ઉત્કૃષ્ટ વિનયપૂર્વકની અંત:કરણની ભક્તિ એ ખાદ્યભક્તિને આપે।આપ ઉત્પન્ન કરનારી છે. બચ્ચાને માના તરફ પ્રેમ થાય તે માને દેખતાંની સાથે જ હાથ હાલ્યા વગર નહિ રહે. અંતઃકરણમાં પ્રેમ છતાં હાથ ઊંચા ન કરે તે બને જ નહિ, અનુત્તરવિમાનવાસીઓની સ્થિતિ એવી છે કે બહાર જવા આવવવાનુ` બાહ્ય પ્રતિપત્તિ-વિનય ન હોય તે ચાલી શકે, ખાકી છૂટવાળા ખાદ્યપ્રતિપત્તિ વગરના હાય તે અંદર મીઠુ છે. ખાદ્ય એ જ અંદરનું ફળ,તેથી ‘વરેાં વિનયેળ’ ઉત્કૃષ્ટ વિનયી, ખીજું ‘વમિઝા' પ્રક`પણે મન વચન કાયાની એકાગ્રતા કરવા સાથે બહુમાનપૂર્વક થતા જે નમસ્કાર તે નમસ્કાર કરીને, એલી ભક્તિ બહુમાન નહિ પણ અંતઃકરણની ભક્તિ અને જોડે બાહ્ય ઉપચાર વિનય પણ ખરે. તીર્થંકરની ભક્તિ કલ્યાણ કરનારી શું નથી ? શ્રી ગૌતમસ્વામીજીને શ્રમણભગવાન મહાવીર મહારાજા સિવાય વિનયનું સ્થાન ખીજું કોઇ ન હતું. તી કર મહારાજની ભક્તિ Page #210 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૯૯ કલ્યાણ કરતી નથી, ત્યારે કલ્યાણ કાણુ કરે છે ? તીથંકર ને કલ્યાણુ કરતા હાત તે જગતના સજીવાનુ` કલ્યાણ થઇ જાત. ભક્તિને લીધે કલ્યાણ કરે તે દુનિયામાં જેમ પૈસા-માનની લાલચ, તેમ અહીં ભક્તિની લાલચ સમજવી પડશે. લાંચીયા મિથ્યાત્વી દેવ તેમની ભક્તિ કરે તો પાપના નાશ કરવા તૈયાર અને ભક્તિ ન કરે તો દંડ દેવા પણ તૈયાર ! એવું અહીં' નથી. તીર્થંકર તે વીતરાગ છે. વીતરાગપણું સાતિઆનંત ભાંગાનુ છે. વીતરાગપણું આવ્યું તે આવ્યું, પછી જાય નહિ, જો તીથ કર કે તેની ભક્તિ કલ્યાણ કરે છે એમ હીએ તે તે ભવ્ય અભવ્યેાએ અનતી વખત ભક્તિ કરી. જો ભક્તિથી કલ્યાણ થાત, તે। ભવ્યે સંસારમાં હોત જ નહિ, અને અભચૈા પણ સ'સારમાં ન રહેત. એટલે કે ભગવાન પોતે નથી કલ્યાણ કરતા કે નથી ભક્તિ કલ્યાણ કરતી, ત્યારે કલ્યાણ કરે છે કેણુ ? તેમના ગુણાની અહુમાનપૂર્વકની ભક્તિ. તેમની ભક્તિ ત્યારે જ કલ્યાણ કરે કે તેમના ગુણા ખ્યાલમાં આવે, તેમનું બહુમાન થાય. અત્યારે નીચા નંબરે અરિતને બેસાડયા, તે કરતાં ચઢતા નંબરે ભક્તિ, અને તે કરતાં પણ ચઢતા નંબરે ગુણનું મહુમાન. નવકારમાં અરિહંત શબ્દની પહેલાં ‘નમે” કેમ ? ‘નમો અરિહંતાળ' ’શાસ્ત્રકાર કહે છે તેમાં નવું શું? અહીં શિષ્ય શંકા કરે છે, સરિતાન' નો કહેા તે શા ફરક ? શકાકારે એ મુદ્દાથી શકા કરી કે કાઈ નમો કહેતાં મરી ગયા તે અરિહંતાણુ પદ રહી જાય ને ? તે પછી અરિહંતાણં કહેતાં મરી ગયા તો નમેા રહી જાય તેનું શું? નમેા એ નમન કરવારૂપ અરિહંતની ભક્તિ છે, ભક્તિ અરિહુ તથી ચઢતા નખરે છે, તેથી નમનને ઉચ્ચાર ન રહેવા જોઈ એ. ‘નમો’એ વિનય-ભક્તિનું ઉચ્ચારણ છે, તે માકી રહેવુ' ન જોઇએ, માટે નમે અરિહંતાŕ'કહેવુ જોઈ એ. અરિહત પાતે કલ્યાણ કરનાર નથી, પણ નમસ્કાર કલ્યાણ કરનાર છે. સર્વે જીવાનુ કલ્યાણ નથી થતું તેનુ ં કારણ એ કે ભક્તિમાં પરોવાય તેનું કલ્યાણ થાય, માટે નમસ્કાર મુખ્ય તેથી પ્રથમ ‘નમે’ મૂકયા છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પર્વ મહિમા દર્શન સ્થાપના માન્યા વગર નમે બોલનાર મૃષાવાદી. નમસ્કાર એટલે માથું ઝુકાવવું, હાથ જોડવા. શાસનનું સામ્રાજ્ય “ ગરિજંતા હોય તે મૂર્તિ એ જ નમે. શાસ્ત્રકાર કહે છે કે નમોકારેણ પદથી સ્થાપના સિદ્ધ થઈ; નમસ્કાર એટલે હાથ જોડવા; કોની સામો હાથ જોડાય? માથું નમાવાય? સિમંધર સ્વામીને, તે એકલા ઈશાન ખૂણામાં જ બોલાશે. ઈશાન ખૂણે “નમો અરિહંતાણું” બેલે તે ધારણાથી સ્થાપના, પ્રત્યક્ષમાં નહિ. દેરાસરમાં યુવકો પાછળ હાથ રાખે છે. નમસ્કાર કરનારે હાથ જોડે, શીર નમાવે ત્યારે જ નમસ્કાર કહેવાય. અરિહંત ભગવાનને અંગે સ્થાપના કર્યા વગર છૂટકે નથી. અરિહંતને માને તો તેની સામે નમસ્કાર જેઓ સ્થાપનાનેમૂર્તિને નહિ માનનારાઓ છે, તેઓ નમસ્કાર તે બેલે છે. તેને પૂછો કે ભાઈ! હાથ કને જોયા? તેં નમસ્કાર કેને કર્યો? રિહંતામાં નમે શબ્દ બોલનારે સ્થાપના ન માની તે પણ ગળે વળગાડી, કેની સામે “નમે” બેલ્યો? અહીં ભાવ-દ્રવ્ય-સ્થાપના-નામ અરિહંત છે? કોની સામે તે માથું ઝુકાવ્યું? નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ કશું તેનાથી બેલાય તેમ નથી. એક જ રસ્તે છે, અરિહંતને આકાર અહીં કલ, અને એને માથું ઝુકાવ્યું. અરિહંતની સ્થાપના કર્યા વગર “ના” બોલનારો મૃષાવાદી સમજ. મનની કલ્પનાએ આકાર કર્યો તે જ આકાર સ્થાપના, અને તેથી સ્થાપના સિદ્ધ થઈ. સ્થાપને ઘડેલી ન માન તે કલ્પિત માન; નહીંતર હાથ કેને જેડીશ? કહે કે નહીંતર આકાશને હાથ જોડું છું. આખો ધર્મ કપનામાં છે. સુપાત્રને સુપાત્ર કલ્પીને દઈએ તે કલ્યાણ છે. ભક્તિ કલ્યાણકારી છે. અરિહંત પ્રત્યે નમસ્કારની ભક્તિ જબરદસ્ત હેવાથી પહેલાં નમો’નું ઉચ્ચારણ કર્યું. શબ્દભેદને ઝઘડે ગણનારાએ ધ્યાનમાં રાખવું કે અહીં શબ્દભેદ નથી, અને અર્થભેદ પણ નથી. “નમો અરિહંતાણું કે “અરિહંતાણં નમ” તેમાં શબ્દ કે અર્થભેદ નથી. પૂર્વાપરનો ભેદ જયાં થયે ત્યાં આ પાઠ બગડી જાય. તે માટે “નમે પ્રથમ મૂકયું. અરિહંત કલ્યાણ કરે છે તે ભક્તના વિષયમાં આવી કલ્યાણ Page #212 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૮૧ કરે છે, ભકિત કરણીય છે, એવી ધારણા થાય એથી એમની ભકિત કરૂં છું. ભકિત કલ્યાણ કરનારી છે, ગુણ લાવનારી છે એવી માન્યતાપૂર્વક કરવા લાયક છે, એમ ધારી ભક્તિ કરે તે કલ્યાણ જરૂર કરે અને ગુણ પ્રાપ્ત કરે. આરસી એ ભકિત. અને સૂર્યનું પ્રતિબિંબ એ અરિહંત. આરસીમાં પલું સૂર્યનું પ્રતિબિંબ આંખમાં પાણી લાવે છે, આરસીની તાકાત આંખમાં પાણી લાવવાની નથી. છતાં આરસી દ્વારા એ પાણી આંખમાં આવે છે, તેમ આરસી એ ભક્તિ અને સૂર્ય એ અરિહંત, અરિહંત લાવ્યા આવે, પિતે ન આવે. અહીં સૂર્ય ખસી ગયે નથી, છાયાદ્વારા એ કાચમાં પેઠે, એટલે કે સૂર્ય ત્યાં ને ત્યાં જ છે, પણ સૂર્યને આકાર આવે, તેનું તેજ આવે, છાયાદ્વારાએ પટેલે સૂર્ય આંખમાં ઝળઝળીયાં લાવે છે. ભગવાન એક જ સ્વરૂપ છતાં ભક્તિદ્વારાએ કલ્યાણ કરે. આરસી તેજસ્વીપણાની છાયા છે, તેમ ભક્તિ ભગવાનના વિષયની છે તો કલ્યાણ કરે, કુદેવની હોય તે ન કરે. સુદેવ વિષયક ભક્તિ હોય તે કલ્યાણ કરે. ભક્તિમાં ગુણને વિષય કરવો જ પડે. હવે ભગવાન અને ભકિત એ બેમાં ભકિતની જ તીવ્રતા છે. ભગવાન કલ્યાણ ન કરે પણ ભગવાનની ભકિત કલ્યાણ કરે છે. તે છતાં ભક્તપણાની બુદ્ધિ ન હોય તે શું થાય? ઈન્દ્રમહારાજના હુકમથી હરિëગમેષ દેવ શ્રમણભગવાન મહાવીરને દેવાનંદાની કૂખમાંથી ત્રિશલાદેવીની કૂખમાં લઈ જાય, તે અતિતાદિ ત્રણકાળના ઈન્દ્રને અચાર છે. ગર્ભ ફેરવે હરિણેગમેષી, છતાં આચાર ઈન્દ્રને કહેવાય. ઈન્દ્રનું કાર્ય કરનારા હરિપ્લેગમેષી, જેના અંતઃકરણમાં “આવા કુળમાં તીર્થકર આવે તે આશ્ચર્ય જણાય અને તેથી રાજકુળમાં ગેઠવું” એ વિચાર કરનાર આચારવાળે તે જ ભકત. | તીર્થકરને દેવાનંદાની કૂખમાંથી ત્રિશલાની કૂખમાં લઈ જવાને આચાર ઈન્દ્રને ને કાર્ય કર્યું હરિગમેષીએ, બધી ગોઠવણ પણ કરી તેણે; છતાં આચાર ઈન્દ્રને. અરે ! કરે તોએ, ન કરે તે એ આચાર ઈન્દ્રને કહેવાય, કલ્યાણકના મહોત્સવ પોતે જ કરે. દીક્ષા, કેવલ મેક્ષ, જન્મ વખતે પિતે અહીં હરિëગમેષીને મોકલે છે તે આ જીત (કલ્પ) Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પવ મહિમા દરન પ્રત્યે મહેસવ છે, કલ્યાણક પ્રત્યે મહેત્સવ નથી. જીતપણું ઈન્દ્રનુ તેમ એ બુદ્ધિ થાય કે ત્રણ જગતને પૂજ્ય કેવળજ્ઞાન, દશનવાળા માટે પૂજવા લાયક એ ભક્તિ વસે, તેના વિષયવાળી ભક્તિ કલ્યાણ કરે. શ્રુતકેવળી ગણધરોને પ્રશ્ન કરવાનુ પ્રચાજન. અરિહંત પૂજાય છે, અરિહંતની પૂજા ભક્તિ વગર થાય તે તેમાં કલ્યાણના રસ્તા નથી, અરિતપણાની બુદ્ધિ જોઇએ. આટલા માટે શ્રીગૌતમસ્વામિજી વિનયપૂર્વક નમસ્કાર કરે છે. અરિહંતપણાની બુદ્ધિ હાય તેા જ ફળ થાય, માટે કહે છે કે ‘નય ગુરૂ' જગતગુરુને પોતે નમસ્કાર કરીને કહે છે. તે ‘જયગુરુ' પ્રથમ કહેવું હતું એ પ્રશ્નને અંગે દેહલીદીપક ન્યાયે ઉમરામાં દીવા પડેલા હાય તો બહાર અને અંદર બંને બાજુ અજવાળું કરે, તેમ અન્ને બાજુ જયગુરુ પદ જાય. તેમ જવાથી ‘જગતગુરુ' ધારીને નમસ્કાર કર્યાં, અને પ્રશ્ન કર્યા તે એટલા માટે કે પોતે ૧૪ પૂધર, ૪ જ્ઞાનના ધણી અને ખાર અંગના જાણકાર છે, છતાં કેવળજ્ઞાનથી જે તેએ જાણે છે, તેવી તાકાત મારી પાસે નથી, માટે તેમને પ્રશ્ન કરી જાણવુ જોઇએ, તથા પ્રશ્ન કરતાં કહે છેઃ— મચય' ! महन्त मे कोऊहल दूसमाए सरुवणथविसए, कुणह अणुग्गह साहहजहा માવિરતિ હું ભગવાન ! પહેલાં સએધન કરે છે. પણ ભગવાન તે પૂછવાની ઈચ્છા પહેલાં જ જાણી બેઠા છે. સન્મુખ કરવામાં હે! શબ્દ સખાધનમાં વપરાય છે. પણ કેવળજ્ઞાનવાળાને સન્મુખ કરવાનું શું? કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનના ખળથી ત્રણ જગત દરેક સમયે ઉપચાગમાં હાય છે, પણ ભકતે સન્મુખતા કરવી જોઇએ. તેથી બધે ભન્તે ! શબ્દ વાપરેલા છે. ‘દુખમા' દુધનાકાળ એટલે કે પાંચમે આરે, અહી શ્રી ગૌતમસ્વામીજી કહે છે કે દુખમાઆરાનુ સ્વરૂપ સાંભળવાના વિષયમાં મને કુતુહલના અ અપૂર્વ ઉલ્લાસ થાય છે, માટે મહેરબાની કરી ભવિષ્યકાળમાં દુષમાકાળને લીધે જે મનવાનું છે તે જણાવા ! આટલા પ્રશ્ન કરી ખેલવું ખતમ કર્યુ. પછી જિનેશ્વરે કહ્યુ–ગમે તેવા સમ જણાવનારાએ પ્રશ્ન પૂરા થયા પહેલાં ખેલવું નહિ, વમાનની સમીપના ભૂત હોય તે વર્તમાનકાળ વપરાય, તેમ અતિતની પાસેને ભૂત હોય તેા ભૂત કથન હાવાથી ‘મળતં” કહ્યું, ‘નયમા’ડુંગૌતમ ! Page #214 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૪૩ ભાવિ દુષમકાળનું સ્વરૂપ ભવિષ્યમાં થવાનું છે, અત્યારે કાંઈનથી માટે એકાગ્ર મન રાખી, તું સાંભળ !” ઉપદેશ આપતા ગુરુએ શિષ્યને સાવચેત કરવાની જરુર છે, સૂત્રની શરૂઆતમાં અનુક્રમ કહેતાં કહે છે કે સાવચેત રહે, અપ્રમત રાખવા માટે સાંભળવાની આજ્ઞા કરવામાં આવે છે, 'मइ निव्वाणमुवगए पंचमअरआ उ दूसमा होही। तीए वसा भव्वोऽविहु न जण धम्मुज्जम काही ॥१॥ | પૃ. રૂરૂ૭ દિવાળી પ્રવત્તવાનું કારણ હું નિર્વાણ પામીશ.” “નિર્વાણ શબ્દ દિવાળીની જડ છે. મહાત્માના મોક્ષમાં કે કાં તે અંગેના ઓલવવામાં, એ બેમાં જ નિર્વાણ શબ્દ વપરાય છે. મહાવીરનું નિર્વાણ ખટકયું કને? શ્રમણસંઘને, સકળદેશના ભક્તોને, અને હાજર રહેલા ગણરાજાને, તેમજ નવમલ્લકી, નવલેચ્છકી, કાશી અને કેશળના જે રાજાઓ છે તેમને ખટકયું. અત્યારે જે પાવાપુરીમાં જળમંદિર છે, ત્યાં ચિતા કરેલી અને પ્રભુ ત્યાં મેક્ષે ગયેલા. જેમ દી ગુલ થયે હોય, મેટા શહેરમાં ઈલેકિટ્રક ઓચિંતી બંધ પડી હોય, ત્યારે બીજા દીવાનાં સાધનો તરફ ધ્યાન ખેંચીએ છીએ, તેમ ભાવદીપક નિવૃત્ત થયે દ્રવ્યઉદ્યોત પ્રવર્તાવ્યું. જે મનુષ્યને જે ચીજને અર્થ યથાસ્થિત રૂપમાં ન મળે તે તેને બનાવટી રૂપમાં પણ દાખલ કરી દે, શૂરા સરદારને સાચી તલવાર ન મળે તે લાકડાની તલવાર બનાવીને મ્યાનમાં રાખવી પડે, તેમ ભાવઉદ્યોતનું સર્વત્ર અજવાળું હોય તેવું તે ગયે થકે સર્વત્ર તે ઉદ્યત કરવા માટે દીપકની આવલી, આવલી એટલે શ્રેણી, એટલે કે સંખ્યાબંધ દીવા કરવા પડે, તેથી જગ્યાએ, જગ્યાએ દીવા કરવાની પ્રવૃત્તિ થઈ. ધર્મકેન્દ્રનું જે સ્થાન હોય, અને તે જગ્યા પર જે પ્રવૃત્તિ બધે જાય તેમાં નવાઈ શું? ભક્ત કરેલું કાર્ય બીજે-ભક્ત પોતાના રાજ્યમાં કરે છે તે આશ્ચર્ય નથી. શ્રમણ ભગવાન નિર્વાણ પામી ગયા, તે વખતે અઢાર દેશના રાજાઓનું અનુકરણ કરી માલવાધિપતિ ચંડપ્રદ્યોત પણ પિતાના દેશમાં દિવાળી પ્રવર્તાવે છે. કેશરાજા પણ દિવાળી પ્રવર્તાવે છે એવી રીતે ઉત્તર, પૂર્વ મધ્ય હિન્દુસ્તાનમાં બધે દિવાળી પ્રવર્તે અને બધે દિવાળીનું માહભ્ય થાય તેમાં આશ્ચર્ય નથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ - પર્વ મહિમા દર્શન અહીં પૈષધપવાસ અને દિવાળી બંને કર્યા છે, તે જ વાત અહીં નિર્વાણ” શબ્દમાં જણાવીએ છીએ. ૨૪ તીર્થકરની વાત સાંભળીએ છીએ ત્યાં “નિષ્કુ' કહ્યું છે તે એ જ કે નિર્વાણને અંગે ભાવઉદ્યોત ગયે તેને અંગે દ્રવ્યઉદ્યોતની પ્રવૃત્તિ થઈ. હું નિર્વાણ પામીશ ત્યાર પછી ત્રણ વરસ ને સાડા આઠ મહિને પાંચમે આરે બેસશે. જેનું નામ દુષમા છે. દુષ્ટવર-દુઃખદેવાવાળા વરસો જેની અંદર છે તે દુષમા. દુષમા કાળની કરતા. એ કાળમાં બીજી વિચિત્રતા એ છે કે મનુષ્ય સંયોગને પ્રતિકૂળ રહી ભાવના ચડાવનારા હોય છે, પણ ઘણા સંગ ઉપર ભાવના ચડાવનારા હોય છે. દુષમકાળની એવી ખરાબી છે. અભવ્ય ઘણા હોય, ભવ્ય પણ ધર્મની લાગણીવાળો ધર્મ કરવા તૈયાર થયેલ હોય છતાં સંયોગની ખામીને લીધે ધર્મમાં જે ઉદ્યમ; અપ્રમત્તપણું કટીબદ્ધપણું તે કરી લેવાને નહિ. ભવ્ય પણ દુષમાં આરાને લીધે ધર્મમાં ઉદ્યમ કરવાવાળ નહિ થાય, આથી ધર્મને ઉઘમ થશે નહિ. પાંચમા આરા વિષે ધર્મમાં ઉઘમ કરવો તે જ્ઞાનીના વચનને લેપવાને અર્થ ન કરશે. આંખ માસ્ક મુનિએ અસહનશીલ બનવાના. જે છ કાયના કુટામાં માચી રહ્યા છે, તેવા ધર્મને ઉદ્યમ ન કરે, પણ આરંભાદિકને ત્યાગ કરી મેક્ષનું નિશાન લઈ નીકળી પડ્યા છે તે સાધુઓ તે ધર્મને ઉદ્યમ કરશે ને ? અહીં સામાન્ય શબ્દ સર્વને લાગુ થાય, છતાં વિશેષને લાગુ કરવા મુનિરાજેની સ્થિતિ દર્શાવે છે. मुणिणोऽवि परोप्पर कलहकारिणो बहुपरिग्गहासत्ता।' “ટ્ટિસતિ ન સ વાર્તા નથifમ” | ર છે ગૃહસ્થ જે આરંભાદિકમાં આસક્ત થયેલા હોય તેની વાત દૂર રહી, તે તો નદીના ઘાટ જેવો ધર્મ ગણે છે. નાહીને ઘેર ચાલ્યા આવવું, તેમ થોડે વખત દેહરે ઉપાશ્રયે ધર્મ કરી ઘેર ચાલ્યા જવું. બે ઘડી વિસામાનું સ્થાન, પણ મુનિમહારાજાઓ મેક્ષનું નિશાન લઈ બહાર પડેલા છે પણ પરસ્પરના કલેશને કારણે જેમ કાંટે-કણિય–સુતરને તાંતણે પણ આંખ ન ખમે, પણ નાક છેડાનાં છોડાં ખમે, જીભ છારીએ ખમે, શરીર મેલ અમે બધું ખમે, પણ આંખથી કંઈ ન ખમાય તેમ Page #216 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૮૫ જેનાથી કંઈ ખમાય જ નહિ ન પડિક્કમણામાં, ન પડિલેહણમાં, ન સ્વાધ્યાય કે બેસવામાં કશામાં ન ખમાય. આંખ જેવી નાજુક સ્થિતિવાળા મુનિ છે. આંખમાં કણિયે પડે તે પણ આંસુ, તણખલું, સુતર પડે તો પણ આંસુ આંખે અસહનશીલતા રાખી છે, તેથી જરી જરીમાં આંસુ પાડવા પડે છે, તેવી રીતે મુનિઓએ સહનશક્તિ રાખી છે, તેથી જરી જરીમાં આંસુ પાડવા પડે છે, તેવી રીતે મુનિઓએ સહનશક્તિ નેવે મેલી છે તેથી ટંટ કરે છે. મિત્રતા શત્રુતા સંબંધવાળા સાથે જ હોય છે દુષમકાળને લીધે સાધુ માંહમાંહે કલેશ કરનાર વાડના કાંટા પહેલાં પગને કાંટે પ્રથમ કાઢે. શ્રમણસંઘ એટલે ચાલવાને રસ્તે-શ્રાવક શ્રાવિકા એટલે વાડે. પાંચમા આરાના પ્રભાવને લીધે પરસ્પર કલેશ કરનારા મુનિએ થશે. કલેશ ક્ષેતવ્ય છે, કલેશનું કારણ કુટિ કઢાય તે આપોઆપ કલેશ સમી જાય છે. પરસ્પર કલેશ કરવાવાળા સાધન વગરના હોય તે આપે આપ કલેશ દૂર જાય. જેમ ઘણાં પરિગ્રહ વસ્ત્ર, પાત્ર, પુસ્તક, શિષ્ય, શ્રાવક, શ્રાવિકા મારા; જેમ ગૃહસ્થ મકાન, પિતાના કરવા મહેનત કરે, તેમ સાધુઓ “આ શ્રાવક મારે કેમ કરૂં?” સાધુ બીજાને શિષ્ય થયા સાંભળી, દેખી બળે. અપ્રાપ્તની ઈચ્છા, ને પ્રાપ્તની મૂછ. અહીં પરિગ્રહમાં ધનમાલ હવેલી નથી, મુનિપણું છે, તે છતાં પરસ્પર કલેશ કુથલી. “પારકું તપાસવામાં પહોર ગયા, મારું તપાસવામાં મિનિટ પણ નથી ગઈ” બહુપરિગ્રહ એટલે પાત્રાદિકમાં મૂછની સ્થિતિ. દુષમા કાળના પ્રભાવને લીધે કલેશ કરવાવાળા અને પરિગ્રહમાં આસકત થશે. ભાવિ સાધુ કેવા હશે? જગતમાં ભલે રાત હોય, પણ હાથમાં દિવીવાળાને દહાડો છે, તેમ કલેશવાળા-પરિગ્રહવાળા હય, છતાં કલ્યાણનું કામ કરનારા હોય તો સારું પણ ઘણે ભાગે સ્વધર્મમાં તે સાધુઓ વર્તશે જ નહિ ઘણો ભાગ એટલે ૫૦ ટકાથી વધવો જ જોઈએ તે જ ઘણે ભાગ શ્રમણધર્મ ૧૦ પ્રકારને શાંતિ આદિ છે. તેમાં ૨૪ કલાકમાં કેટલે કયે ધર્મ કર્યો? સરવાળે કાઢી ? કાંતિવાળાને સાધન મળે તે તરત કાન્તિ થઈ જાય. વાયરો આવી પાનું ઉડાવે તે વાયરા સામે Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬ પર્વ મહિમા દર્શન લડવા તૈયાર છીએ; આપણું સ્થિતિ કઈ છે? ઠેસ વાગે તે પથ્થર ફેડવા તૈયાર છીએ. ક્ષમાધર્મ કયાં રહ્યો છે તે તપાસ! ક્ષાંતિની જગ્યાએ આપણે કાન્તિમાં પડ્યા. આપણને પલટાવવા એ લેકેની રમત છે. પાડોશીનું ઘર બળતું હોય તે બેડાં ચડાવીએ કે ઉંબાડીયા મૂકાય? ક્ષતિ ધર્મવાળાને ઈન્દ્ર પણ ન પલટવે, કાન્તિવાળાને વાયરો ય પલટાવે. ક્રોધને કણિયો હોય જ નહિ. શ્રમણ ભગવાન, ત્રણ લેકના નાથ, જેને ઈંદ્રાદિક સેવામાં હાજર છે એવાને, દેવદેવેન્દ્રોથી પરિવરેલ તેવા ભગવાનનો એક વખત શિષ્ય ગૌશાળે કાશ્યપ કહી જાય છે કાશ્યપ એ હજામનું રૂઢ નામ છે. તમને આવી રીતે કહેનારા મળે તે શું કહે ? “મને કેમ કહ્યું ? ભગવાન કહે છે કે “એને અજ્ઞાનતાને ઉદય છે, એની ઝુંપડી બળી રહી છે. પાડોશીનું ઘર બળતું દેખીએ તે બેડાં ચડાવીએ કે ઉંબાડીયા મૂકાય ? તે વખતે બેડાં ભરીને નંખાય, ઉંબાડીયાં ન નંખાય. સમતાનાં બેડાં તૈયાર રાખ! તેનું ઘર સળગ્યું ને મારે ઘેર આગ ન લાગે તે ઠીક ન કહેવાય. ત્રિલોકનાથ ઈન્દ્રાદિકને પણ પૂજ્ય એવાને ગોશાળે તું તાં કરી જાય છે. બીજા સાધુઓને બે લતા બંધ કરે છે, તે અહીં સમતાની સેર વહેવડાવે છે. કેઈ સાધુએ ક્રોધ કર્યો હોય અને પૂછે કે “કોઈ કેમ કર્યો?” તે શું કહે ? “ભાઈ! હું તે ભણતો હતો, એણે મને નકામે કોશ કરાવ્યું, બીજાનું બહાનું નક:મુ કાઢે છે. તારે શું કરવા આંખ ઊંચી કરવી પડી? જે શ્રમણધર્મમાં લીન હોય તે તારે આંખ ઊંચી કરવાની જરૂર નથી. કઈ ગામમાં આપણું માલમિલકત હોય, અને ત્યાં આગ લગી, સાંભળીએ, ત્યારે “જે બચ્યું એ બાપનું” એમ માનીએ છીએ. તેમ જગતમાં અજ્ઞાની છે તે કોઈ માનાદિએ ભરેલા જીવે છે, જગતમાં આગ લગાડી રહ્યા છે, તેમાંથી બન્યાની બળતરા ન ગણું, પણ બચ્ચાને ફાયદે ગણ! અજ્ઞાની જીવે શું ન કરે ! ગાળ દધી તેથી કંઈગૂમડાં થતાં નથી, તે લતે હતું અને તેને ગાળ દીધી, તે તને ગૂમડું થઈ ગયું ? ના. જ્યારે ગૂમડું નથી થયું, તે પછી ચકમક કેમ કરી? વગર Page #218 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૮૭ આગે ફલ્લો થયે એમ માનવું? એ તે વગર જ્ઞાને બેભે, પણ તે તો જિંદગીથી જ્ઞાન મેળવ્યું હતું તે બળ્યું. બીજે આક્રોશ કરે તે વખતે ઘૂંક ન ઉરાડ્યા કરે ! મારવા આવે તે વખતે વિચારવું કે “મારી નાખતે તે નથી ને ?” અથવા મારી નાંખે છે, “પણ મારે ધર્મ તે નથી જતો ને !” આક્રોશ કરે, મારવું, વધ કરે, જીવથી મારી નાખે, ધર્મથી નાશ કરે,આ બધું બાળજીવો હોય ત્યાં બને, ત્યાં. આ ચીજ બનવી અસંભવિત નથી. સમતા કઈ રીતે આવે ? આખા શહેરમાં આગ હોય ત્યાં બચ્યું તેની બોલબોલા. આ સ્થિતિ કયારે આવે ? શાંતિ મારો ધર્મ છે; ક્રોધ મારા આત્માના. ધર્મને ચુકવનારે છે, તેમ માર્દવ-નમ્રતા મારો ધર્મ છે. કેણિક સરખાને શ્રી મહાવીર પ્રભુ “મહાનુભાવ ! ” કહે છે બાપને બેડીમાં નાખનાર, કેદમાં પુરનાર, ૧૦૦ ચાબખા મારનાર, સાળનું નખેદ, કાઢનાર એ કેણિક છે, છતાં મહાવીર મહારાજ, મહાનુભાવ!” કહે છે. સુગંધ લેનારે ભમરે થડ-ડાળ પર ન બેસે ખેળી ખેળી ફૂલ પર બેસે. માટે ભમર બન અને ગુણ તરફ જા! દોષ પર નજર ન કર ! દસ પ્રકારના શ્રમણધર્મના નામથી આપણું વર્તન સારું કેમ નથી થતું પરતું તેના કારણ વગેરેને વિચાર આપણને સૂઝતું નથી. અહીં દુષમાકાળનું ફળ જણાવ્યું. પ્રાયે પિતાના ધર્મમાં સાધુ વર્તવાના નહિ, તેમ સર્વથા ધર્મને અભાવ પણ નહિ, પરંતુ સમ્યગ્ન પ્રકારે વર્તવાના નહિ. હવે આગળ પાંચમા આરાનું સ્વરૂપ કેવું છે તે અધિકાર અગે વર્તમાન Page #219 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન-૨ વિ. સં. ૧૯૯૧ આસો વદ ૧૪. પાલીતાણું. पासंडिणोऽवि मियनियगंथत्थपरंमुहा मयणमूढा । પમ્પષHવામાં જિન્નતિ 1 || રૂ . પાંચમા આરામાં પ્રથમ ધક્કો ધમને. શાસ્ત્રકાર મહારાજા ગુણચંદ્રસૂરિજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે મહાવીર ચરિત્રમાં જણાવે છે કે ૧૫૦૦ તાપસોને પ્રતિબોધી થાવત્ પારણું કરાવે છે, કેવલજ્ઞાન થયું છે, તે પરિવાર સાથે મહાવીર પ્રભુ મિથિલામાં સમેસર્યા છે, ત્યાં મિથિલામાં શ્રીગૌતમસ્વામીજી મહાવીર પ્રભુને નમસ્કાર કરી પૂછે છે કે- હે ભગવાન ! ભવિષ્યના દુષમકાળનું સ્વરૂપ સાંભળવાનું કુતૂહલ થયું છે. તે તે સંભળાવે ! હંમેશાં જગતમાં ધર્મને બાધા થાય તે કેઈને નડતી નથી, એમ કહીએ તે ચાલે, પરંતુ પરસ્પરના દુનિયાદારીના કલેશ શમાવ્યા સિવાય છૂટકે થતો નથી, કારણ એની ગરજ એને ને એની ગરજ એને, એમ પરસ્પર ગરજ હેવાથી પતાવવા જ પડે છે. કઈ વખત રિદ્ધિ વધારે હોય તે અભિમાનવશ થયે તેથી કલેશ કરે છે, પણ ધર્મને કલેશ એ કે પતવાનું કારણ નહિ. ધર્મમાં કલેશ પડે તે કશું અટકતું નથી, મોક્ષાર્થીને અટકે તે તે ધર્મને ખસેડત નથી. ભવાભિનંદીને ધર્મ વગર કશું અટકતું નથી, તેથી ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે પાંચમે આ પ્રથમ ધો ધર્મ ઉપર લગાડશે ! જે ભય વસપણું પામ્યો તે ચેસ મેક્ષે જવાને જ. * ધર્મ એ ઉદ્યમથી થવાવાળી ચીજ છે. ધર્મને ઉદ્યમ તીવ્ર તે ધર્મ તીવ્ર, ઉદ્યમ કરવાવાળાના ઉપર ધર્મની તીવ્રતા–મંદતા હોય છે. દુષમકાળ ક્ષે જવા લાયક હોય એવા ભવ્ય પુરુષ ઉપર અો જમાવે છે. જે ભવ્ય ત્રસમાં આવ્યા તે ચક્કસ મેક્ષે જવાને, ચાહે જેટલી મુદતે, ચાહે તેટલા પુદ્ગલપરાવતે ત્રસ ભવ્ય હોય તે કઈ પણ દિવસ તે ક્ષે જવાને, ત્રસાદિ પરિણામ પામ્ય હેય તે જાતિભવ્ય ન હોય; નિગદમાં જ જાતિભવ્ય હેય. ત્રસાદિપણાને પામ્યા Page #220 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૮૯ હાય તે જીવા ભવ્ય હાય ! તેણે ધર્મનેા ઉદ્યમ કરવાના ને કરવાના જ. સીધા ખરચ ન આપે તેા કોટથી ખરચ સાથે ભરપાઇ કરવા પડે, તેમ સીધેસીધા ધમ ન કરીએ તે પાપ ભાગવી પછી પાછા અહીં આવી ધર્મ કયે જ છૂટકે છે. ત્રસાદિ સભ્યને મેક્ષે જવાનુ ને જવાનું જ. નકામી કેાની ફી સાથે દેવું આપવું પડે. તેના કરતાં વગર ફીએ દેવું આપવું પડે તેા વાંધા શે? પશુ દુષમાકાળના જીવાને ઘણેભાગે એ સૂઝવાનું નહિ. ભગ્ય છતાં તે ઉદ્યમ નહિ કરે તેમાં દુષમાકાળ હેતુ છે. તેમાં મેાક્ષનું નિશાન લઈ નીકળેલા મુનિએ તે ગૃહસ્થાનાં નિશાન જુદાં જુદાં હોય છે. રાત્રિ માફક દુષમાકાળની અસર સને સરખી. અથ, કામ, કુટુંબ છેાડી નીકળેલા, હાથમાં મેક્ષના વાવટા લઈ નીકળેલા મુનિએ ધર્માંના ઉદ્યમ કરશેને ? ભાઈ, રાત પડે ત્યારે બધાને સરખી, બીજા જીવા ઉપર જેમ પંચમઆરે અસર કરશે, તેમ મુનિ ઉપર પણ અસર કરશે. મહાવ્રતની જડ વાવશે, છતાં ખિલાડી જેવડા હાલમાં પૂરીએ તેટલા હાલમાં દોડાદોડી કરશે. મુનિએ પંચ મહાવ્રતમાં રહેશે, માંહેામાંહે કલેશ કરશે, બહુપરિગ્રહ રાખશે. સંયમના સાધન તરીકે છૂટ મળી છે, પણ તેના ઉપયાગ, સાફસુફી, વસ્ત્ર, પાત્રાં, એધા વગેરે સુ ંદર રાખવામાં બહુ કાળજી રાખશે. તમારો પાટો અંદર ગમે તેવા હાય, ખીજાને શુ ? આપણા મમતાભાવે આપણે મરીએ છીએ, ધર્મોપકરણેામાં મમતાનું નાટક કરવાવાળા મમતાને દ્વેષ માને છે. પેલા નાગા (દિગંબર) રહી એક પણ મહાવ્રત નથી પાળતા, કારણ કે રજોહરણ-આઘા, પાત્રાં વગેરે સંયમનાં સાધના નહિ હાવાથી મિતિ પણ પાળી શકે નહિં, તેથી એકે મહાત-રહેતુ નથી. તે કરતાં તે જાનવર નાગા જ છે, ત્યાં ત્યાગપણું નહિ હેાવાથી મહાવ્રત કોઈ ગણતુ નથી. મહાવ્રત ત્યાગપણામાં આવે છે. દેવ નાગા, ગુરુ નાગા, નાગાના દર્શન કરનારને વિકાર થવાના, તે તેમની સ્ત્રીએ મેાથે શી રીતે જાય? એકબાજુ કલેશ, મમતા, બીજી માજી ધમકમાં ઉદ્યમ કરી શકે નહિ. જે મનુષ્ય જે લાઈને ચાલે તે લાઈ ને વધ્યા કરે. સૂવાથી ઉડવા સુધી તે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પર્વ મહિમા દર્શન ઉઠવાથી સૂવા સુધી ઉપકરણ, શરીરની મમતા, તેમજ શ્રમણધર્મ સંબંધી વિચાર બહુ ઓછો કરે છે. શ્રમણધર્મમાં ઘણે ભાગે તેઓ વર્તાશે નહિ. પરધમ ઉપર અસર. દુષમકાળ અહીં જ છાયા પાડશે તેમ નહિ, પરધર્મમાં પણ છાયા પાડશે. જૈનધર્માથી ઇતરધર્મવાળા પાખંડીએ પણ પિતાના શાસ્ત્રમાં જે આચારે હશે તેથી પરોગમુખ થશે. સંન્યાસીના આચારમાં પિતે નહિ રહે, એટલું જ નહિ પણ હજુ જૈન સાધુ કલેશ મમત્વમાં રહેશે, પણ બીજાના સાધુઓ તે કામથી મુંઝાવાના, બાયડીઓ રાખશે, ધર્મનાં કાર્યો છેટાં જ મૂકી દેશે, અને ધર્મ કર્મ સર્વથા છોડી રાજામહારાજાની સેવામાં ધર્મ ઘુસાડશે. રાજા પાસે ધર્મ સંભળાવવો કરાવ ને તેથી પિતાને નિર્વાહ કરે. સામાન્ય લોકે પર તેની અસર થવાની કે નહિ? તારાનું ગ્રહણ ન હોય, સૂર્ય ચન્દ્રનું ગ્રહણ હોય. જનસમુદાય ઉપર અસર, पागयलोगो मोत्तु कुलमेर तेसु तेसु कज्जेसु । अच्चतगरहिएंसुवि वट्टिस्सइ जीविगाहे ॥४॥ પ્રાકૃતલેક, સામાન્ય જનસમુદાય એને આજીવિકાની પડશે. પેટ કેમ ભરવું? પેટ ભરવાની પંચાતમાં–પાપી પેટ ભરવા માટે એમને હજારો પાપ કરવાં પડશે. માત્ર આજીવિકા માટે આખી જિંદગીનું ધ્યેય રહેશે. જીવનના છેડે જિંદગીના છેડે માણસ તપાસે તે નિરાંતે ખાધું, પીધું, જીવિકા માટે જ જન્મ પૂરું કરવાના. ધ્યેય બદલાયું પણ ધંધે તો નથી બદલાયને ? ના, અત્યંત નીંદવાલાયક ધંધા કરશે. જે ધંધે કપે નહિ તે પ્રાકૃતલેકે પેટ માટે કરશે. કુળની મર્યાદા પણ નહિ ગણે. કુળની મર્યાદા તદ્દન છોડીને તે નીંદવાલાયક ધંધે રેજગાર કરશે અત્યંત ગહિંત કાર્યો માત્ર પેટ ભરવા માટે કરશે, કુળમર્યાદા છોડી ધંધે કરશે. ચાલો ! એ ભલે કરે, પણ રાજા ધર્મપરાયણ હેાય તે રાજા લેકેને-મુનિન-શ્રાવકને–પાખંડીઓને ફરજ પાડે તે આપોઆપ ધર્મની પ્રવૃત્તિ થાય, પણ રાજા પિસાના લેભી થવાના.. રાજાઓ ઉપર અસર. अत्थप्पिया य अइदप्पिया य परछिद्दपेच्छणपरा य । पीडिस्सति जणोहं पयंडदंडेहि नरवइणो ॥ ५ ॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૯ રાજાઓ શું કરવાના? અર્થ એ જ વહાલે, આબરૂ કરતાં પણ અ વહાલે. અત્યારે મોટા મોટા સામ્રાજ્ય ને શહેનશાહ ગણતરી શાની ગણે છે? કેવળ પૈસાની. ભયંકર ૧૪ની લડાઈ તે પણ પૈસાની. એશ્વર્ય માન પૈસાની પાછળ ગણે, પૈસામાં નુકસાન દેખે તો આબરૂમાં વાંધો નથી. કાન્સ સરખી શહેનશાહત દેવાળીયામાં નામ નોંધાવે. અમેરિકાના દેવાના અંગે જર્મન શહેનશાહત “અમે પહોંચીએ તેમ નથી.” બ્રિટિશને કહેવું પડયું કે “વ્યાજ આપી શકીએ તેમ નથી.” એટલે કે માન-આબરૂ કરતાં મિલત કિંમતી ગણાઈ છે, તેથી કળજુગમાં– દુષમાકાળમાં કેવળ પૈસાના પૂજારી છતાં, એ અહંકાર તે ચક્રવર્તીને પણ ક્યાં ન હતો ? દેશાભિમાનને નામે અહંકાર એટલ રેડાય કે જેને પાર નહિ. ૧૪ ની લડાઈને સાહિત્યને અભ્યાસ કરે તે માલમ પડે કે અભિમાન ખૂબ ચડાવી દેવાયું હતું. ઘડીમાં મિત્ર બને. ઘડીમાં છિદ્ર દેખતે જાય. તે દેખી ઉતારતે જાય, અને છેવટે ગુલામીમાં લાવે. પ્રથમ દરેક ઘુસ્યા. ઘુસીને તેઓએ પહેલાં ભરોસા દઈ પછી છિદ્રો ખેળી, અનર્થો ખેળી ગુલામ બનાવ્યા છે. કેવળ પૈસાના જ પૂજારીના માનમાં માતા હાથી જેવા, બીજાના છિદ્ર દેખવા માટે કાળા નાગ જેવા, આ ત્રણ છતાં એક વસ્તુ વિચારમાં રહે તે આ ત્રણનું નુકશાન ન થાય. “મનુષ્યને હેરાનગતિ હેવી જ જોઈએ, આ ધારણ દઢ હોય તે, અર્થપ્રય હોય તે નવા ઉદ્યોગ ખેલે, પણ લેકેને હેરાન કરવાનું ન હોય. પારકા છિદ્ર દેખે તેમાં છિદ્ર કાઢનારને કદાચ રેકે, પણ વાડ ચીભડાં ચેરે ત્યાં ખેડૂત ખાય શું ? આખા જનસમુદાયને રાજાઓ પડશે ! , શાથી? પ્રચંડ દંડેએ કરીને. વિચારશે ? ગુન્હાની પાછળ દંડ અને કેદ. દંડ શા માટે ? ગુન્હાની પાછળ કાયદાએ દંડ શા માટે રાખે? કહે, ધન હરવા માટે કાયદાને દંડ જુદી વસ્તુ, પણ રાજકીય દંડના કરેડ અબજોના પણ છેડા નથી. ૧૮-૧૯ ની સુલેહમાં જર્મની પાસે દંડ જે લીધે છે, તેના આંકડા તપાસશે. તો ખબર પડશે. ભયંકર દંડેથી પ્રજાને રાજાએ પીડવાના. મુનિ ઉપર, પાખંડી-પ્રાકૃતજન,-રાજા પર અસર દુષમકાળની થાય, પણ કુટુંબીઓ માંહોમાંહે સંપી રહે તો એટલી અસર નહિ થાય. Page #223 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દશન ૧૯૨ કુટુંબીઓ ઉપર અસર. saणणी पावि भाइणो जणगदव्वलोभेण । अन्नान्नजीवघायं काउं दढममिलसिस्संति ॥ ३ ॥ ભાઈએ છતાં પણ અન્યાન્ય એક ખીજાને મારવા માટે અભિલાષા કરવાના. એક જ માતાના જણેલા ભાઈ એ પણ માંહમાહે જીવથી મારવાના દૃઢ વિચારવાળા હોવાના. વચમાં કેઇ આવે તે તે પણ કુંટાઈ જાય. વધારે મિલકત મેળવવા માટે, વધારે હિસ્સા મેળવવા માટે પરસ્પર જીવ-જાન ઘાત કરવાના, દૃઢ અધ્યવસાયવાળા થવાના, ઘરમાં આગ, મજારમાં આગ, રાજ્ય-ધર્મગુરુ માં આગ,. બહાર પ્રાકૃતલેાક તરીકે આગ, રાજાના ક્રૂરપણાની આગ, પાખંડી ગુરુની આગ. આગ વગરનું સ્થાન કર્યું ? દુષમાકાળમાં હરકોઈ કાઈ જગ્યા પર આગ, આગ ને આગ જ દેખાવાની. धम्मच्छलेण पाबं विमूढमईणो समायरिस्सति । पसुमेहकृवखणणाइसु कम्मेसु वÇता ॥ ७ ॥ લેાહીથી ખરડાયેલું કપડું' લાહીથી ધાઈએ તે સાફ ન થાય. જેમ કાયદા ચારીની સજા કરે, પણ આગ લગાડી ચેરી કરનારા હોય તે આગ સળગાવી તેના મ્હાને ચારી કરનારને વધુ સખત સજા છે, તેમ અહીં જગતમાં આગ સળગાવી છે, તેના લાભ લઈ મિથ્યાત્વમાહે મૂ ંઝાયેલા, મૂઢમતિવાળા શું કરશે ? લેકે ધર્માં કરે યા ન કરે, પણ લેાકેા ધર્મની કિંમત ગણે તેથી ધર્મોના જ ન્હાને વાસ્તવિક ધર્મ નહિ કરે, પણ ધર્મીના બ્હાને પાપ કરવાના. ધર્મના આશ્રય પાપથી બચવા માટે લેવાય છે, ધર્મના મ્હાને પાપા કરાય છે, તો પાપથી ખચવાનું સ્થાન કયુ ? શ્રાવકને ધ કરતાં શ્રાવકપણાને અનુચિત પ્રવૃત્તિ ન હાવી જોઈ એ. મૂતિ દહેરૂ આંધવાનુ, તેના અધ કારમાં લાયક બનવાનું પ્રથમ જણાવ્યું છે, પ્રથમ ચેાપડા ચેાકખા કરે. દિવાળીએ સરવૈયુ કાઢયું, એટલે ચાપડાએ ચાકખા નહિ, પણ મારે ત્યાં અન્યાયની વગર હક્કની કઈ કઈ રકમ આવી છે, તે તારવી તે રકમ પાછી આપી દે, મૂર્તિ ભરાવવા કે મંદિર બંધાવવા તરફ જિનઆજ્ઞાની કિંમત હૈાય તેની પ્રથમ આ ફ્રજ છે. અનિધકારીને Page #224 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૯૩ લાયકવાળાનાં ફળ નહિ મળે. મહુડાના પાણીએ શીરામાં મીઠાશ આવે, લેટમાં મહુડાનું પાણી નાખી શીરે બનાવીએ તે સાકર જેવી મીઠાશ ન આવે. મેર નાગે થઈ કળા કરે, નાટક બતાવે, શાસ્ત્રકાર શું કરે? શાસ્ત્રવિધિ બતાવે છે. સૂર્યનું કામ અજવાળું કરવાનું, તેમ પ્રથમ હિસાબ ચેકબા કરે, અન્યાયની રકમ લાગે તે માલિકને મેંપી દે, તે પહોંચાડે એટલેથી પણ ચોપડા ચેકખા થતા નથી, પણ સંઘને ભેળે કરી જણાવે, અને કહે કે “મને માલમ પડેલ છે, ત્યાં સુધી મારી મિલક્ત મેં ચેકખી કરી છે, પણ મારી ધ્યાન બહાર કંઈ હોય ને તે લક્ષમી આ ધર્મકાર્યમાં ખરચાય તે તેનું ફળ તે રકમવાળાને. તેનું ફળ હું લેવા માગતો નથી, તે ધર્મ કરતી વખતે દુનિયાદારીમાં થતાં પાપ ધોવાનાં છે ધર્મ કરતી વખતે જે પાપ કરે તે ? લેહીથી ખરડાયેલું કપડું લેહીથી ધોઈએ તે કેટલું સાફ થાય? ધમનાં બહાને પાપ કરનારા અત્યંત મૂઢમતિ દુષમકાળમાં મૂઢમતિઓ એવા થશે કે ધર્મને બહાના નીચે ધર્મના નામે પાપ કરશે. બાઈ હોય, ડચકાં ખાતી હોય, મિલકત હોય, કાયદેસર વારસો બીજાને થવાને હેય, તે વીલ ઊભું કરે, ધર્માદામાં નાખી દેવડાવે, પણ તે ધર્મના નામે પાપ છે, શાહુકારી શેરી છે. ડેસીને ભાન ન હોય પછી વીલ કરે તે, ભાઈ વારસ વગરનો હોય, મરતે હોય ત્યારે દસ્તાવેજ ઊભો કરે. બાઈ–ભાઈને ભાન પણ ન હેય, તેને અંગૂઠે શાહીમાં બળાવી વીલ કરાવે. સદુપયેાગ ભાવ ચીજ છે. આને ધર્મ ન ગણે ! પાપને પાપ રૂ૫ માને ! ધર્મના હાને પાપ કરવામાં આવે તેને મૂઢ ન કહેતાં અત્યન્ત મૂઢમતિ કહેવાય. “કરશે પાપ માનશે ધમ” તેને અંગે રાજી થઈ અનુમોદન કરશે. કાકી પાસે કાળું કરાવ્યું, ભત્રીજા લડવા આવે, વીલ વંચાવી દે તે ભત્રીજાનું કંઈ પણ ન ચાલે, કાકી જાણતી યે નથી, તેમ પ્રશ્ન અંગત સ્વાર્થને પણ નથી, ધર્મ ચેરીપાટ વહાણે ચલાવવા માટે પણ નથી, જુઠી સાક્ષી પુરવા માટે યે નથી—“તારી સાક્ષી તે પુરું પણ જે પાંજરાપોળમાં ૧૦૦ રૂ. આપે તે આમ કરું, ધર્મના ન્હાને પાપ કરનારા અત્યંત મૂઢ મતિવાળા છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પર્વ મહિમા દર્શન જૈનશાસનમાં એક વસ્તુ ચોક્કસ રાખી કહે છે કે હિંસામાં નહિ માને, ધર્મના બહાને હિંસામાં નહિ ઉતરે. અન્યમતિઓ જાનવરને હેમવાને વ્હાને આટલા જાનવર માર, સ્વર્ગ મળશે, એમ કહી ધર્મનાં બહાને પાપમાં પ્રવૃત્તિ કરાવશે. કૂવાઓ ખણવશે, તળાવો ખણાવશે, અન્ય મતના ધર્મગુરુઓ કૂવા તળાવની ટીપ લઈ ફરશે અને “મારી જિંદગીમાં મેં એક ધર્મનું કાર્ય કર્યું એમ વિચારી જિંદગી સફળ માનશે. માંસ ખવડાવે તે ધર્મ ગણવે કે નહિ? ગીધડ ધરાય છે તો કસાઈને ધર્મ ખરે કે નહિ? માટે વ્યવહારને વ્યવહાર રૂપ ગણે પણ ધર્મરૂપ ન ગણો. ધર્મનું રૂપક અપાય તે પાપ છે. સાધુ તે મૌન રહે, કહે કે દુનિયાદારીથી તું જાણે. भूयभविस्सत्थेसु य विन्नाणं देवयावयारो वा। विजा सिद्धी य वरा बाहुल्लेण न होहिंति ॥ ८॥ મનુષ્યની પ્રવૃત્તિની ઉથલપાથલને અંગે જણાવ્યું. એ બધા યે સામાન્ય પ્રવૃત્તિમાં રહેલાને અંગે જણાવ્યું. સાધકે જણાવ્યા પછી સિધિની સ્થિતિ ચેથામાં હતી, પાંચમામાં કયું આંતરૂં છે? ઘણું ભાગે આ ચીજ બનશે જ નહિ. કઈ ચીજ? ભૂતકાળના અને ભવિષ્યકાળના અર્થોનું જ્ઞાન. લડાઈમાં જોષીનાં ટીપણાં તળાવમાં ધેવાઈ ગયાં. ૧૩ની સાલમાં કેઈએ લડાઈનું નામ પણ લખ્યું નથી આવા ગ્રહ ભેળા થયા છે, એમ લડાઈ શરૂ થયા પછી બધાયે કહ્યું છે. ૧૮-૧૯ની સાલ પછી ફલાણે મહિને આમ ફલાણે મહિને આમ થશે, એમ ચાલ્યા કરે છે, વર્તારાઓ મોટા મોટાએ કાઢયા. તિલકની ને ગાંધીની બાબતમાં, લડાઈની બાબતમાં વર્તારે કાઢ, એકે સાચા ન પડયા. મૂર્ણા મળે ત્યાં બંદા શું કરવા ચૂકે ? ભૂતભવિષ્યના અર્થોનું જ્ઞાન ઘણે ભાગે નહિ, કેઈક ને જ થાય. દેવતા સિદ્ધ થાય તે ધર્મનાં કાર્યો કેટલો થાય? - દેવતાનું આવવું થવાનું નહિ, દેવતાને પ્રમત્ત દશા છે, માટે વિષયમાં જ પ્રવર્તે. છ કાયને કુટે છોડીને નીકળેલા અણગારે કયાં ઊંઘી ગયા? અણગારો જાગ્યા હતા તે બસ છે. સિદ્ધાચલ બંધ થવાને હતા ત્યારે બધા એકઠા કેમ ન થયા? તીથને અંગે સંપ નહિ Page #226 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૯૫ કરે તે સાધુ બીજું શું કરશે? કુસંપ કરી શું કરશે ? અરીસો તૈયાર કરી નાકકટ્ટાના હાથમાં આપવાને? દેવતા તમને તીર્થ સ્વાધીન કરી આપે પછી સ્વાધીન તે તમને જ કરવાને. એ તે ચક્કસ છે કે નિર્માલ્યના હાથમાં આવેલે નેકલેસ–મેતીને હાર નિર્માલ્યનું નખેદ વાળે.” જે દેવતા સિદ્ધ હોય તે ધર્મનું એક કાર્ય ન થાય પણ કર્મના કોડે કામ થાય. ધર્મના માટે કષાય કરવાની મનાઈ છે, પણ ધર્મની કિંમત હોય તેનાથી રહેવાય નહિ. માનું અડપલું કર્યું હોય, તે મા બેટાને જવા દે–કહે, પણ દીકરાથી રહેવાય નહિ. ધર્મની કિંમત હેાય તેનાથી ઝળક્યા વગર રહેવાય નહિ. શિવજી લાલનને સંઘ બહાર મૂકયા, અમુક સાધુઓએ નિર્દોષ જાહેર કર્યા. મને પૂછયું નહિ? તારા સરખા ભાડૂતને પૂછવાનું? તે વખતે ચેલેંજ તે કેમ ન કરી? તારા મતે જ તું શાસનને ભાડૂત છે. માથામાં ટીપણું ઘાલી આવ્યું તે બાઈએ તે બેઠી જ છે, ખ્યાલ રાખવાની જરૂર છે કે ભૂત-ભવિષ્યના જ્ઞાનથી જે દેરવાયા છે તે ખત્તા ખાશે. કેઈ આબુના, તે કઈ ઠાણના ભવિષ્યવાદી થાય છે, પેલે કહે મારે અંબાજી હાજર થાય છે. તે કઈ કહે મને ચકકેશ્વરી હાજર થાય છે. પણ દેવતાનું આવવું ઘણે ભાગે થવાનું જ નહિ. ભલે દેવતા ન આવે, પણ વિદ્યા તે હશેને? એવી વિદ્યા પણ ઘણે ભાગે થવાની નહિ. ફલાણા મહારાજ વચન સિદ્વિવાળા છે. તે તે ધૂતી ખાનારા છે. વિદ્યાસિદ્ધિ, દેવતા સાક્ષાત્ ન આવે, ભૂત ભવિષ્યનું જ્ઞાન ન હોય, પણ માંહોમાંહે પ્રીતિવાળા હોય, તે સાક્ષાત્ ન આવે પણ વરદાન તે આપે ને ? દેવતાના વરદાન પણ ઘણે ભાગે નહિ હોય. હવે સાધુ આચારમાં વર્તાશે કેવી રીતે? શાસન ૨૫ હજાર વર્ષ રહેવાનું તે શાસનમાં વર્તવાવાળા કઈ સ્થિતિએ વર્તશે? તે સ્થિતિ તેમ જ સૂર્ય-ચંદ્ર, ધરતી વગેરેને અંગેને અધિકાર અગ્રે વર્તમાન................ Page #227 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન–૩ સં. ૧૯૯૧ આસો વદ અમાવાસ્યા, પાલીતાણા. उम्मग्गदेसण मग्गनासणावंचणाभिरयचित्ता । गुरुणोऽवि जहिच्छाएं धम्मायारं चरिस्सति ||९|| ઉન્માગની દેશના શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન ગુણચંદ્રસૂરિજી ભવ્ય જીવેાના ઉપકાર માટે મહાવીર ચરિત્રની અંદર ચાવત્ ૧૫૦૦ તાપસાને પ્રતિબેાધી મહાવીરસ્વામી પાસે શ્રીગૌતમસ્વામીજી લાવ્યા, અને ભગવાન મિથિલામાં સમેાસર્યા, ત્યાં દુધમાકાળના ભાવેા સંબધી શ્રી ગૌતમસ્વામીજીએ પ્રશ્ન કર્યો કે દુષમાકાળ સંબંધી વૃત્તાંત સાંભળવાની મારી જિજ્ઞાસા છે. તેને તૃપ્ત કરવાને અંગે ભગવાને જે વૃત્તાંત કહેવાનું શરૂ કર્યુ, તેમાં સાધુ, પાખંડી, સામાન્ય લેકે, રાજા, કુટુ બીએની અને મૂઢમતિની સ્થિતિ ગણાવી. ભૂત અને ભવિષ્યકાળના વૃત્તાંતની સામાન્ય સ્થિતિ જણાવ્યા પછી, દુષમા કાળમાં ગુરુ કેવી સ્થિતિમાં હશે ? સમ્યક્ત્વ પામે ત્યાર પછીથી માગ વિરુદ્ધ પ્રરૂપણા પાલવે નહી, સ્મૃત્તિ થપિ' ના વિકાર કેટલા થયા ? નિન્દ્ગવાને અધિકાર સાંભળીએ છીએ કે એક વિરુદ્ધ વચનમાં છેડા કયાં આવે છે ? સમ્યક્ત્વવાળાને પ્રરૂપણામાં એકરૂપતા હોય, તેમાં ભેદ ન પાવે. રાજ્યમાં વફાદારીની ન્યૂનતા ન પાલવે, તેમ આ શાસનમાં પ્રરૂપણાના ભેદ ન પાલવે. દુષમાકાળ પ્રભાવ કાં નાખશે ? ઉન્માની દેશનામાં. ચૈત્યવાસીની યુક્તિ. ઉન્માગ દેશના એટલે જિનેશ્વર ભગવાનનેા મણ છે તેનાથી વિરુદ્ધ દેશના. સુષમાકાળમાં જીવા પ્રમાદી થાય તેમાં નવાઈનથી. પણ પોતે પ્રમાદથી આચરે, તેને મારૂપ બનાવી દે. તેને જ માટે ભગવાન સુધર્માસ્વામીએ આચારાંગસૂત્રમાં શિથિલાચારી શિથિલ આચાર કરે, એટલું જ નહી. પણ તેને મુખ્યમાર્ગ બતાવવાની ઉદ્વેષણા કરે. ચત્યવાસીઓએ ચૈત્યવાસ પ્રમાદથી ચલાળ્યે, પણ એ ચૈત્યમાં વાસ કરવે ચિત નથી. જેની જે બાજુ ખુદ્ધિ થાય તેને તે તરફ યુક્તિ ખેચી જાય. તેથી જ નીતિકાર કહે છે કે Page #228 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન મારી વાત નતિ િસ સંગ, નિસ્ટ નિવિદા છે ? पक्षपातरहितस्प तु युक्तिर्यत्र तत्र मतिरेति निवेशम् ॥ આગ્રહવાળે યુકિતને બુદ્ધિ તરફ ખેંચી જાય છે, બેટે મત હોય તે પણ દુનિયા યુકિતને અંગે માનવા તૈયાર થાય છે, તેથી યુક્તિને ત્યાં લઈ જાય છે, જ્યાં પિતાની બુદ્ધિ-ઈચ્છા–મતલબ હાય ત્યાં યુકિત લઈ જાય છે, હવે પક્ષપાત વગરને હોય તે તે મધ્યસ્થ હાય, તે પિતાની બુદ્ધિ ગતિ કરવાવાળે ન હોય. આગ્રહવાળાને યુકિત ગતિ હય, પક્ષપાત રહિતને યુકિત હોય ત્યાં બુદ્ધિ લઈ જાય, એટલે બુદ્ધિમાં ગતિ હોય એમ ચૈત્યવાસીઓ જુમી વર્તાવ કરવા નીકળ્યા. ભગવાનને અંગે સસરણ થતું હતું, તેમાં સાધુને રહેવામાં, બેસવાને, ભગવટો કરવાનું કોઈ જાતનું દુષણ ન હતું. સકળસંઘને અંગે થયેલું હોય ત્યાં યાવત્સદૂષણ એટલે ગૃહસ્થ કે સાધુ કઈ પણ અર્થી માટે તૈયાર થયેલું હોય તે દૂષણ લાગે, પણ ભગવાનને અંગે થયેલામાં દૂષણ નથી. સમવસરણ ભગવાનની ભક્તિને અંગે ઊભું થયું છે. ભગવાન માટે તૈયાર થયું તે ભગવાન કેમ વાપરે ? તે કે ભગવાન ક્ષીણહી છે, તેથી ખુદ જિનેશ્વર મડારાજ માટે હોય તે સાધુને અંગે આધાકમી નથી, તે બીજી વસ્તિમાં રહેવું તે કરતાં જિનમંદિરમાં રહેવાથી કોઈ જાતનું દુષણ નથી. વનવાસ વસ્તિવાસ છોડયે અને મંદિરવાસ કર્યો, તેના બચાવમાં આધાકર્મની વાત આગળ કરી. જિનમંદિરમાં દેવવંદનથી વધારે ટાઇમ સાધુ રહે તે આશાતના લાગે, તે શબ્દ આગળ ન કરતાં તેણે યુકિત આગળ કરી, તીર્થંકરની આશાતનાને ખ્યાલ ન કર્યો. પછી માસકલ્પ વિહાર કરે, નિયમિતવિહાર કરે તે ઉઠાવવો પડે, પછી આખી પંચાતમાં પડયા. ગીતાજીને બદલે ઘેટાજી લાવે તેમ તેને બધો ખટલે વધાર્યો. દુષમાએ મુખ્યતાએ બકુશ કુશીલ ચારિત્રમાં પ્રમાદના પેટલા હોય, તેમાં પ્રરૂપણ ચકખી થવી મુશ્કેલ છે, તેથી વિહારમાં ઢીલું હોય. સાધુપણામાં ઢીલે હોય પણ પ્રરૂપણું સીધી હોય તે પણ બોધિ સુલભ કરે, અસંખ્યાત ભવનાં કર્મ તેડે જે શુદ્ધમાર્ગની પ્રરૂપણ કરે તે. કમલપ્રભાચાર્યની ઉન્માગ પ્રરૂપણુથી સંસારમાં રખડપટ્ટી કમલપ્રભાચાર્ય સ્ત્રીના આકસ્મિક થએલા સંઘટ્ટાના બચાવમાં Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધ્રુવ મહિમાં દન જૈનશાસન સ્યાદ્વાદ છે આટલે જ શબ્દ વાપર્યાં હતા, છતાં કમલપ્રભાચાર્ય ‘સ્યાદ્વાદ' શબ્દ સ્વબચાવમાં વાપરવાથી તેના પ્રતાપે ૮૦ ચેાવીસી સુધી તેમને દુ:ખમય રીતે સંસારમાં રખડપટ્ટી કરવી પડશે. તીથંકર નામકર્મ બાંધ્યું હતું તેવે જખદસ્ત આત્મા પોતાના પ્રમાદના બચાવમાં ઉતર્યાં, તેમાં શબ્દ તે ફકત સ્યાદ્વાદ' જ કહ્યો છે. સ્વા સિદ્ધ કરવામાં સ્યાદ્વાદ શબ્દ આગળ કરીએ તે ખાટી-ઉલટી પ્રરૂપણા છે. અયેાગ્ય સ્થિતિએ એ શબ્દ શિખરે ચડાવાય તો ઘાણ વળી જાય, તે માટે કમલપ્રભાચાય નુ દૃષ્ટાંત ધ્યાનમાં રાખવા જેવુ' છે. આપણે કામ પડે તે આપણું કામ કાઢવા સ્યાદ્વાદ તરત સંભારી દઇએ. પેાતાનું કામ કાઢવા ‘સ્યાદ્વાદ' શબ્દ શિખરે ચડાવે તેનું શું થાય ? આજથી ૮૦ મી ચેાવીશી પહેલાં થયા છે, અને આવતી ચાવીશીમાં મેક્ષે જશે. આ સ્થિતિ વિચારીશું તેા આજકાલ પોતાની ખોટી પ્રવૃત્તિ થાપવા માટે જેએ મથે છે તેનું શું થાય ? એના શે અ થાય? મહારાજ, આમ કેમ ? શાસ્ત્રમાં આમ છે. પોતાના પ્રમાદ ન છૂપાવે, સીધી આજ્ઞા જણાવે. પેાતે જે રસ્તે જાય તે રસ્તો પોષવા માટે અનો જોયા વગર પ્રરૂપણા થાય તે ઉન્માદેશના. સમ્યગ્દર્શનાદિ મેક્ષ મેળવી દેનારા માર્ગ તેથી વિરુદ્ધ સંસારમાં રખડાવનારો મા. પેાતાના પ્રમાદને શાસ્ત્રની છાપ ન મારા ! સાધુથી રાત્રે જવાય તે વાત સાચી. લાંબી અટવી ઉલ્લઘન કરવાની હાય, માટા સાથે સાથે જતા હોઈએ, સાથે રાત્રે નીકળી પડે તેમ હાય, ભયાનક જંગલ ઓળંગવાનુ... હાય, તે વખતની વાત હાય તે વસ્તુ જુદી, પણ આ તેા તળેટી, ધમ શાળાની વચ્ચે જંગલ માની લા, સવારના વહેલા નીકળી પડેા, એ રાત્રિવિહારની છૂટ આગળ કરો તે વ્યાજખી નથી. તળાટીએ જવા માટે રાતના ન નીકળાય, તેથી આ દૃષ્ટાંત દઉં છું. બાકી દરેકમાં પ્રમાદની જગ્યાએ શાસ્ત્રકારની છાપ ન મારો, દુખમાકાળની સ્થિતિ કે પેાતાના પ્રમાદને શાસ્ત્રની છાપ મારી દે છે. ઉન્માગ દેશના સાથે શુદ્ધ માનું ખંડન કરશે ક્રોધ કરે પછી કાઈ કહે કે દયા કયાં રહી ? ચક્રવર્તિની સેના સૂરે તેપણ દયા ન જાય. પણ એ સ્થિતિ કયારે ? તમે સ્વાથને અંગે કષાય કરો, અને તે પુલાકલબ્ધિમાં ગેાઢવા તે ખરાબ છે. ઉન્માની Page #230 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૯૯ દેશના થવાથી જે કે માર્ગને નાશ થયે ગણાય, છતાં કેટલાક એવી સ્થિતિમાં ગુરુ થશે કે ઉન્માદેશના કરે અને માર્ગ દૂષિત કરે. ચૈત્યવાસી ચૈત્યવાસ પિષીને બેસી ન રહે, પણ વનવાસનું ખંડન કરે. સન્માર્ગને નાશ કરે અને ઉન્માર્ગનું પોષણ કરે. જિનેશ્વરની પૂજાને પૂરા નથી પાડી શક્યા. મારી કંજૂસાઈ, ઉદારતાની ખામી છે. એક પણ દી ઉઘાડો કેમ રહે? પણ દીવાને જેવા જશે તે ફૂલ પણ નહિ ચડાવાય. હિંસા તરફ ધ્યાન રાખશે તે પાણી પણ નહિ વપરાય, વિધિએ કરાતી પૂજા તેમાં પાણી ફૂલ વપરાય તેને આગળ લવાય છે મહાનુભાવ! જે મનુષ્યને માર્ગ ઉપર ધ્યાન રાખવું નથી અને બોલવું છે તેને જીભ છુટી જ છે. ઉન્માર્ગની દેશના શરૂ થાય ત્યાં માગ રહે મુશ્કેલ પડે. માર્ગને નાશ થાય જ. આમ છતાં પણ હજુ શાસ્ત્રકાર કહે છે કે બચવાનું સ્થાન છે. ચમકશે નહિ! વાત લક્ષમાં ઉતારશે વિપરીત પદાર્થની પ્રરૂપણા કરે, સત્ય પદાર્થ ન માને, સત્ય પદાર્થનું ખંડન કરે. આટલી સ્થિતિ છતાં સમ્યક્ત્વ રહે, તે કયારે રહે ? શાસ્ત્રકાર તે વાત કહે છે. सम्मद्दिष्टि जीवा उवाइट्ठ पवयणं तु सद्दहइ । मद्दहइ असब्भावं, अणभोगा गुरुनिओगा वा ।। " Is To નિ યુo , ઉદ્દધા અર્થ:-સમકિતદષ્ટિ આત્મા ઉપદેશથી મેળવેલ શાસ્ત્રના અર્થને યથાર્થ સ્વરૂપ માને, અને તેમાં અનાગ–અનુપગથી કે ગુરુ પરતંત્રતાથી અસત્ય પદાર્થને સત્યસ્વરૂપે સહણ કરે તેટલા માત્રથી મિથ્યાત્વી ન કહેવાય. અજ્ઞાન અને અનુપગને ફરક જીવ સમકિતિ હોય, જિનેશ્વર મહારાજના જ સિદ્ધાંતને માનનારે હેય, શુદ્ધ દેવાદિને માનનારે હેય, તેને શાસ્ત્ર જણાવી જે અર્થ કહેવામાં આવે તેની બરાબર શ્રદ્ધા થઈ જાય, સમ્યગદષ્ટિ શાસ્ત્રકારોએ કહેલાં વચને ઉપર શ્રદ્ધા કરે, તેમાં બે મત નથી, પણ અસદુભાવ–ખટા પદાર્થની શ્રદ્ધા થઈ જાય, ઉપયોગની ખામીથી પ્રથમ નરકમાં ત્રણ સાગરોપમનું આયુષ્ય કેઈને ધ્યાનમાં રહ્યું પણ એક સાગરોપમ ખેતી વાત છે, ત્રણ સાગરોપમ છે, એમ એકની વાતને બેટી કહેવા લાગે, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પર્વ મહિમા દર્શન પણ એને હજુ શાસ્ત્રમાંથી કાઢી બતાવે. એક લખ્યું છે, તે મિચ્છામિ દુક્કડં દે છે. હવે મિથ્યાત્વી માન ? ઉન્માર્ગની દેશના માર્ગ ખંડન કરે છે. છતાં અણાભેગથી અનુપગથી જૂઠાની શ્રદ્ધા થાય તેટલા માત્રથી મિથ્યાત્વ કડી શકાય નહિ. ચક્ખા શબ્દમાં કહ્યું. અનુપગ અને અજ્ઞાનમાં ફરક શું ? અજ્ઞાનમાં જાણ્યું ન હોય અને અનુપયોગમાં પ્રથમ જાણ્યું હોય, પછી ભૂલી ગયા હોય. અજ્ઞાનમાં બોલવાને હકક નથી, અનાગ કરતાં પણ અજ્ઞાન વધારે ખરાબ છે. અજ્ઞાન હોય ત્યાં બોલવાને હક્ક નથી, પણ સમ્યગદષ્ટિ હોય, શાસ્ત્ર માનતે હેય, શાસ્ત્રની વાત સત્ય માનતે હોય, તે અનુપગમાં જાય છે? આનંદશ્રાવકે પોતાના અવધિજ્ઞાનથી જણાવ્યું, શ્રી ગૌતમસ્વામિજીએ તેને ખોટું કહ્યું, તે શ્રી ગૌતમસ્વામિજીએ ખેટાને મિચ્છામિ દુક્કડં દીધે, તે તેમને શામાં મૂકવાં ? આનંદને કહ્યું, તારું જુઠું છે, માફી માગ.” પણ આનંદનું સર્વાંશે સાચું હતું, ત્યાં ગૌતમ સ્વામિજીને મિચ્છામિ દુકકડ દેવે પડે. તો અનુપયોગે સાચાથી જૂઠું કહેવાઈ જાય, ત્યાં સુધી મિથ્યાત્વની છાપ આપી શકાય નહિ. આ ઉપરથી આપણું મુખમાં મિથ્યાત્વ શબ્દ બહુ ભરેલો હોય છે, લગીર આવ્યું કે મિથ્યાત્વી, પણ તે છાપ દેતાં બહુ વિચારવાનું છે, ભવ્ય અભવ્યની છાપ દેવાની તાકાત સર્વજ્ઞની છે, તે મિથ્યાત્વની કે સમ્યક્ત્વની છાપ આપણાથી કેમ અપાય ? અવધિજ્ઞાનવાળા, ભક્તિમાં લીન એવા ઈદ્રો પણ પિતાના આત્માના નિર્ણય માટે ભગવાન પાસે આવી છે પૂછે. આત્માની પરિણતિ અવધિજ્ઞાનથી ન જણાય. આપણા અધ્યવસાયને આપણે નિર્ણય કરાવાની તાકાતવાળા નથી, મિથ્યાત્વની છાપ મારવી તે આત્માને ભારે પડનારી ચીજ છે. આનંદશ્રાવક તમારા જેવા ન થયા કે જેથી શ્રી ગૌતમસ્વામિજીને મિથ્યાત્વી વગેરે બિરૂદ ન આપ્યાં. પિતે જે પ્રત્યક્ષ જોયું તેની શ્રી ગૌતમસ્વામિજી ના પાડે છે. તે વખતે આનંદ શ્રાવકને પારે કેટલો ચડે.જોઈએ ? કદાચ કહેશે કે આ હકીક્તની તકરાર છે, પણ હકીકતની તકરાર નથી. ગૃહસ્થને થાય જ નહિ; એમ શ્રી ગૌતમ સ્વામિજીએ કહ્યું. મુદ્દાની તકરાર થઈ તેને નથી થયું એમ નથી કહ્યું, ગૃહસ્થની જાતને તેટલું જ્ઞાન ન થાય, શ્રાવકને આવું અવધિજ્ઞાન Page #232 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૨૦૧ થાય જ નહિ, હકીકતથી મુદ્દાથી વિરૂદ્ધ પંચા, તે વખતે કઈ સ્થિતિમાં ? જો આ વાત ધ્યાનમાં રાખશું કે અણુાભાગથી, અનુપયોગથી, અભાવથી, અપદાર્થની શ્રદ્ધા થઈ જાય તો સમ્યક્ત્વ ગયું ન ગણાય. ગુરુના નિચેાગથી જે વખતે જે સૂત્ર વિદ્યમાન નથી, પર’પરાએ કોઈ વાત આવી. પૂર્વ માંથી શ્રી હરિભદ્રસૂરીજીએ સ્તવ પરીજ્ઞા જ્ઞાનપરીજ્ઞા ઉજ્જૈરી. તેની વ્યાખ્યા કરતાં સ્તવપરીજ્ઞા જ્ઞાનપરીજ્ઞામાં ફરક હોય તો, આપણી માન્યતા ખોટી થઈ કે નહિ ? પુસ્તક કોઈ લહિયાએ અવળારૂપે લખ્યું તે રહ્યું, તે ખીજા પુસ્તકોને નાશ થયેા. તેા બધા તે માનનારા મિથ્યાત્વી ગણવાને ? સાચુ' મળવાને માગ ન રહ્યો અને ગુરુપર'પરાએ અવળુ આવી જાય, તેટલાથી મિથ્યાત્વી થઈ જાય નહિ. લાખ મનુષ્યના વચન કરતાં એક શાસ્ત્રવચન બળવાન છે. સભ્યષ્ટિ વચનના ઉદ્દેશ દેખે ત્યાં જરૂર શ્રદ્ધા કરે. શાસ્ત્રનાં વચને નીકળે ત્યાં લાખ મનુષ્ય આમ કહે છે, ત્યાં લાખના વચનને સ્થાન નહિ પણ શાસ્ત્રલખાણુ કહે તે ખરૂં, પણ જે જગ્યાએ અનુપયોગ હાય; અગર પ્રવચન-ઉપદેશ ન હેાય, તેવામાં ગુરુપરંપરાનાં વચન આવે તેમાં અસદ્ભાવની શ્રદ્ધા થઈ જાય. અનુપયેાગથી કે ગુરુ નિયાગથી અસદ્ પદાર્થની શ્રદ્ધા થાય તે સમ્યક્ત્વ ગયું ગણાય નહિ, કારણ અંદર કુટીલતા નથી, તેથી ખચાવ થઈ ગયા, પણ દુષમાકાળમાં ઉન્માની દેશનામાં, માગતા નાશ કરવામાં પ્રથમ નંબર અને ઠગવામાં જ રાત દહાડા તૈયાર. માર્ગ શું કહે છે એ સ્થિતિ વિચારતા નથી. ત્રણ વાતે ડગલે ને પગલે આગળ આવશે: ૧ ઉમાની પ્રરૂપણા, ૨ મા નાશ અને ૩ ઠગારાપણું. મારે કઈ લુચ્ચાઈ કરી તેની પાસેથી લેવાનુ છે ? પણ બીજા તરફના રાગ ખસેડી આપણી તરફ રાગ ભક્તિ કરવી તે ઠગારાપણું છે. આ સ્થિતિ માટે જે કઈ કહેવાય તે માટે શાસ્ત્રકાર ‘મૃષાવાદ’ કહે છે. વિરુદ્ધમાગ પ્રરૂપણા હાય તેા પણ તેનુ ં નામ ‘મૃષાવાદ’ છે. જ્યારે અધ્યાત્મભાષા ક્રોધ નિશ્રિત વચન સાચું ખેલે તા પણુ જૂઠ્ઠું અભિમાનમાં, માયામાં,લાભમાં ઉતરી સાચુ' એટલે તે પણ જૂઠ્ઠું છે. ગુરુ પર પણ કાળની અસર શાસ્ત્રકારાએ કહ્યું કે વિચારી લેા કે તારું વચન ક્રોધ-માન માયા—લાભથી લીંપાયેલું તા નથી ને? ક્રોધાદિકને જે લેપ લાગ્યા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ધ્રુવ મહિમા ન હાય તે ખસેડ, પછી ખેલ, તે ન ખસેડે તે સત્ય છતાં અસત્ય છે. જે મહાવ્રતની પાંચ ભાવનામાં ક્રોધ-લાભ-ભય—હાસ્ય ટાળવાના રાખ્યા એથી દૂર હાય તે સત્યવ્રતમાં આવી શકીશ. દ્રવ્યથી સત્ય હાય તા પણ ભાવથી સાચું નથી. ક્રોધ–લેાભ–ભય હાસ્યને ઉદ્દેશીને ખેલાયું હોય તે તે દ્રવ્યથી સાચું, ભાવથી સાચું નથી. લેવાની બુદ્ધિએ જયાં લથડીયાં મારીશ, ત્યાં તારું ખાઈશ. તેથી દુધમાકાળમાં ગુરુએ પણ એટલે કે સાધુપણામાં જે રહ્યા તેવા પણ ઉન્માની દેશના, દેશના માને નાશ અને ઠગાઈ કરશે. ગુરુ સિવાયના શિથિલેાની વાત દૂર રહી. ~~ એ ત્રણના હજુ ઉદ્ધાર થાય, પણ મનસ્વીપણું ન હોય તે શાસ્ત્રસાપેક્ષ રહેલા હજુ ખેંચી શકે, પણ દુષમાકાળના ગુરુએ પોતાની મરજી મુજબ મગજમાં ફ્રાંકા આવ્યા તે થવું જ જોઈ એ. એ લેક ઉન્માની દેશના કરે ત્યાં શું બાકી રહે ? શિથિલતા આચરે છે છતાં બચાવ છે. પેાતાની શિથિલતા અધમ છે એમ જાહેર કરે તે ખચાવ છે. શ્રાવકે આરંભ–પરિગ્રહ–વિષય-કષાયના ધંધા કરે, શ્રાવક માર્ગોથી દૂર રહે છે ‘કોઇકનું પડે તે મને જડે’ એ બુદ્ધિ રાખે. પણ ‘ તં ત્નિને ત્રં ચ હિમિ એમ બેલે છે. પ્રરૂપણા તા ૪થે ૧૩ સુધી એક સરખી હાય. શ્રાવકે પ્રરૂપણા તે પોતે ગમે તેમ આચરે છતાં માની જ કરે, ધર્માચારને બતાવે. આ શાસનની સ્થિતિ બતાવી. હવે જગતની સ્થિતિ બતાવે છે. સૂર્યના સખત તાપ, અનિયમિત વરસાદ અને રેાગાના ઉપદ્રવ विहिति खर रविणो, नो वरिस्तिति समुचियं मेहा । रागाय कामारी य, विद्दविस्स ति जणनिवहं || ૨૦ || સઋતુના આધાર સૂર્યના કિરણેા ઉપર. સૂર્ય પણ સખ્ત તાપ કરનારા થશે, જેટલુ તપે તેટલુ જ ઢળે, જેટલા પ્રમાણમાં તીવ્ર તાપ થાય, તેટલા પ્રમાણમાં વૃષ્ટિ હોય, પણ તેટલી વૃષ્ટિ વરસશે નહિ. સમુચિત નહિ વરસે. તપાવે અહીં ને વરસાવે દરિયામાં, વરસે એવે વખતે કે અનાજ પાકીને તૈયાર થયુ` હોય વખતે ધોઇ નાખવા વરસે. અનાજમાં દૂધ થવા વખતે વરસે નહિ, અગવડ ઉદ્યમને ઊભા કરે છે. વરસાદની પૂરી સ્થિતિ ન હોય ત્યાં કૂવા, તળાવ, નહેર ઉપર આધાર રાખે છે. મેવાડને આધાર નહેર ઉપર છે. વરસાદ આવે તે વખતે પાણી ભરી લે, ગાઉં ગાઉના તળાવા ભરી રાખે. જયસમુદ્ર-સાવરોને સાગર નામ આપેલાં છે. પતના ભાગે ભરી દીધા છે. અગવડ ન હોત તે ઉદ્યમ ન કરત. રોગ Page #234 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૨૦૩, આતંક થયે ને ઝટ તરત જીવને અંત લાવે. રેગ લાંબા કાળ ચાલે, આતંક જલ્દી જીવને નાશ કરે, તે ઘર ઘાલે તેમ તેની દવા દાકતરખર્ચ વધારે થશે. મારી, મરકીએ કે જેના ઉપાય કરવાનો વખત જ નહિ, તે મનુષ્યના સમુદાયને ઉપદ્રવ કરી ખલાસ કરશે. उस्सिंखलखलजणहीलणाहि, अणिमित्तत्थघडणाहिं । पाविस्सइ खणमेत्तपि, नेव सेोक्ख विसिदठजो ॥ ११॥ દુષ્કાળ પડે ત્યારે મjષ્યને પંચાત હોય, ગીધડાને પંચાત ન હોય. ગીધડાને તે વધારે મરે તે વધારે ખાવાનું મળે. તેમ સારા મનુષ્ય દુષમકાળમાં ક્ષણ પણ સુખ નહિ પામે. ઉછૂખલ એટલે સાંકળ તોડીને નીકળેલે હાથી ઉછુંખલ કહેવાય, તેમ મર્યાદા છોડનારા લેકે ઉછ ખલા કહેવાય. ખલ એટલે લુચ્ચા, સાંકળમાં નહિ, તેવાઓ આખે દહાડે કુથલી કરશે. બકીને બેસી નહિ રહે, પણ અનર્થ ઉત્પન કરવા, ઉપતાપના રસ્તા કરવા, પીડાઓ કરે. પ્રમાદમાં આપણે આવીએ તે પીડા કરે જ ને? અનર્થની ઘટના આપણા માટે શા માટે કરે? અનિમિત્તે પીડા કરે, ખલ પુરુ વગર કારણે અનર્થકારી વર્તન કરે તેને લઈને શ્રેષ્ઠ પુરુષોને ક્ષણમાત્ર સુખ નહિ મળે. वाससहस्सा इह एकवीसई जाव दोसपरिहीणं । दुप्पसहत चरणं, पवित्तिहि भरहखेत्तमि ॥ १२ ॥ મારવાડને પ્રદેશ નિર્જળ કહેવાય. સારું ઝાડ ન ઉગે છતાં કૂવામાં ઊંડી પણ પાણીની સેર વહે. મારવાડમાં સેર નથી હોતી તેમ સમજે તે ભૂલ થાય છે. તેમજ રસાળ જમીને નથી, તેમ કહે તે કામ ન લાગે. તેમ ગુરુની આવી સ્થિતિ દેખી શાસન નથી, એમ કહે તે ચાલે નહિ, પણ ૨૧ હજાર વરસ સુધી દુશ્મહસૂરિ સુધી ભાવચરિત્ર, રહેશે. તેમ જૈનશાસન ત્યાં સુધી રહેવાનું છે. ઉપર જણાવેલ કે, આ જ ભરતક્ષેત્રમાં દોષહીન ચારિત્ર શ્રીદુષસૂરિજી સુધી સંપૂર્ણપણે રહેવાનું. આમ પાંચમા આરાની સ્થિતિ જાવી. આ પંચમઆર અનેક દુઃખ સ્વરૂપ હેવા છતાં પણ ભગવાનનું શાસન તે પાંચમા આરાના છેડા સુધી જયવંતુ વર્તશે. શાસનના છેડા સુધી નજીક મોક્ષગામી આત્માઓ હશે. જે શાસનની આજ્ઞા આરાધી ત્રીજે ભવે મોક્ષે જશે. તે આપણે પણ સંસારનું દુષમાકાળનું સ્વરૂપ સમજી ધર્મારાધન વિશેષ પ્રકારે કરવા ઉદ્યમવત બનવું. Page #235 -------------------------------------------------------------------------- ________________ ચરમ-શાસનપતિ શ્રી મહાવીર દેવની અંતિમ–દેશના (દીપાલિકાપવ) જીવ સુખને ઈચ્છે છે. . पुमर्था इह चत्वार :, कामार्थों तत्र जन्मिनाम्। अर्थभूतौ नाम: धेयादन परमार्थत:॥ (त्रि० ५० १० स० १३ श्लो० २५) । કાલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રીત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં ભગવાન શ્રી મહાવીરદેવની છેલ્લી દેશના જણાવતાં પુરુષાર્થોનું વર્ણન કરે છે. અંતિમદેશના કયી? પંચાવન પુણ્યવિપાકને જણાવનારાં અધ્યયને, પંચાવન પાપવિપાકને જણાવનારા અધ્યયને તથા છત્રીશ નહિ પૂછાયેલા પ્રશ્નો (પાસ્ટ સમવંતિपलिअंकनिसण्णे पणपन्नं अज्झयणाई कल्लाणाफलविवागाईपणपन्नं अज्झयणाई पावफलविवागाई छत्तीस च अपुट्टवागरणाइ वागरित्ता (कल्प० ૪૦ ૨૪૭) એ છેલ્લી દેશના કે શ્રીકલિકાલસર્વજ્ઞ ભગવાન અત્રે કહે છે તે? એવી શંકાના સમાધાનમાં જાણી લેવું કે આ કહેવાય છે તે દેશન અને અધ્યયનાદિ જે કહેવાય તે નિરૂપણ, કથન વગેરે. વ્યાખ્યાન અને કથનમાં અત્યારે પણ ભેદ તે ખરે જને? સભામાં થાય તે વ્યાખ્યાન અને સામાન્યથી વગર સભાએ ભેગા થયેલાઓને કહેવાય તે કથન. તેવી રીતે ભગવાન પણ સમવસરણમાં, પરિષદમાં દે તે દેશનાઃ તે વિના કહ્યું તે નિરૂપણ-કથન. શ્રીકલિકાલ સર્વજ્ઞ ભગવાન જે ભગવાન શ્રીમડાવી દેવાની છેલ્લી દેશના કહે છે તે માનો કે સમવસરણમાં ભગવાનને છેલ્લો સંદેશે, છેલ્લો ઢઢેરે છે. છેલ્લો ઢઢેરે એ છેલ્લો ઢઢેરે જાહેર કરતાં પહેલાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા જણાવે છે કે મુખ મુદે નિમિના મસ્તકે મસ્તકે જુદી જુદી મતિ હોય છે કે તેથી દરેક બાબતમાં મતભેદ હોય છે. પણ એક બાબત એવી છે કે જેમાં કેઈની મતિમાં ભેદ નથી, એમાં મતભેદ કે વિચારને અવકાશ જ નથી ચાહે તે સૂફમ એ કેન્દ્રિયને જીવ હોય, ચાહે પંચેન્દ્રિયને જીવ હોય, ચાહે Page #236 -------------------------------------------------------------------------- ________________ અંતિમ-દેશના વ્યાખ્યાન ૨૦) તે નારકીને જીવ હોય, ચાહે તો દેવતાનો જીવ હોય પણ જીવ માત્રને ઈચ્છા સુખની છે. (જે પણ વિચાચા કુતાણા - पडिकूला अप्पियवहां पियंजीषिणो जोविउकामा, आचा०, उत्त० नेमिo. go ૨૨૮ સ વિ૦) એમાં લેશ પણ મતભેદ નથી, કેઈ જીવ દુઃખની ઈચ્છા કરતું નથી, સૌ સુખ જ વાંછે છે. દરેકના પ્રયત્ન, ધર્માધર્મ, વૃત્તિપ્રવૃત્તિ જે કહો તે સુખને જ માટે છે. સુખ મળે, ન મળો તે વાત જુદી છે પણ ઈચ્છા અને આચરણ સુખની, સુખ માટેની છે. આ એક મતિ માત્ર શબ્દમાં દશ્યમાન છે. પદાર્થની વાત એટલે કે સ્વરૂપની વાત આવે ત્યાં મતિમાં ભેદે પડી જાય છે. દેશને આઝાદી મળે, આબાદી મળે એમાં તમામ નેતાઓ એક મત છે પણ આઝાદી કોને કહેવી ત્યાં મતભેદ. તે જ રીતે જીવમાત્રને સુખની ઇચ્છા છે એ વાત ભેદ વિનાની છે, પણ સુખ કેને કહેવું ત્યાં મતભેદ, કેટલાક આત્માના સ્વાભાવિક સુખને ઈચ્છે છે, જ્યારે કેટલાક છે પૌગલિક સુખને ઈચ્છે છે. જેને એક વર્ગ પગલિક સુખને ઈચ્છે છે એટલે કે કામને ઈચ્છે છે. ઇંદ્રિનાં સુખને ઈચ્છે છે, તેને અંગે સ્વર્ગાદિ ઈચ્છે છે. જીવને એક વર્ગ આત્માના સુખને એટલે કે મેક્ષને ઈચ્છે છે. આ પ્રકારે ઈચ્છા જેમ ભિન્ન છે તેમ તેના રસ્તાઓ પણ ભિન્ન છે. રસ્તે જુદો તેમ તેની ગાડી પણ જૂદી, એક માર્ગની ગાડી બીજા ભાગને કામ ન લાગે. સાધ્યના જુદાપણાને અંગે સાધને પણ જુદાં જ હોય. અથ કઈ ધારણાએ પેદા કરાય છે? મેક્ષનું સાધન ધર્મ છે, જ્યારે કામનું સાધન અર્થ છે. કદાચ કઈ કહે કે “અર્થને માત્ર કામનું સાધન કેમ કહે છે ? ધર્મનું પણ સાધન છે કેમકે દેરાસરે, પૂજા, પ્રતિષ્ઠા, પ્રભાવના, તીર્થયાત્રા, સંઘ ભકિત, સ્વામિવાત્સલ્ય, ધર્મ મહોત્સ વગેરે અર્થથી જ થાય છે. અર્થથી ધર્મનાં કાર્યો થાય એ વાત ખરી, પણ અર્થ પેદા કરતી વખતે ધારણ કઈ છે ? તમે શાક લેવા જાઓ છો ત્યારે દી'ટા, છેતરાં પણ સાથે જ આવે છે ને ! તમે કાંઈ દટાં, છોતરાં લેવા ગયા નથી પણ એ સાથે આવે જ, પરંતુ મુખ્ય મુદ્દો તો શાક લેવાનો છે તેમ અર્થ પેદા કરતી વખતે લાગણી કરી છે તે તપાસો! પૂજા, પ્રભાવનાદિની Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પર્વ મહિમા દર્શન મનવૃત્તિ છે કે સંગ્રહની, લેભની, પરિગ્રહની તીવ્રવૃત્તિ છે. અર્થે પાર્જનની પ્રવૃત્તિ વખતે વૃત્તિ કઈ છે. જે પોતાને દ્રવ્યની જરૂર ન હોય અને ધર્મ માટે જ કમાતા છે તે તે ધર્મ તેમ કરવાની ના કહે છે, કેમકે ધર્મ એટલે ઈચ્છાને ત્યાગ. ધર્મ માટે પૈસા પેદા કરવા એટલે તે જાણી જોઈને કચરામાં પગ મૂકો અને પછી પગ જોવા બેસવું તેના જેવું છે. પૈસે શું ધર્મ સંસ્થાને આપી દેવા મેળવે છે? પૈસા કમાવાને હેતુ ધન, ઈજજત, સાહ્યબી વગેરે વધારવા તથા વારસદારને આપી જવાનો છે ને! પેદા કરેલા, સંચય કરેલા અર્થમાંથી સદુપયેગ કરી શકાય એ ખરું પણ ત્યાગના પરિણામ હોય તે દ્રવ્યને સદુપયોગ થઈ શકે. ધમને વારે કયારે રાખ્યો ? જે ત્યાગના પરિણામ ન હોય તે ત્યાંય દેવત્તરમંદિર જેવું થાય. કલકત્તા તરફ એ રિવાજ છે. ત્યાં દેવાલય કરાવે તે તેની આવકમાંથી કુટુંબ નભે એવું ધોરણ પણ છે. દેત્તર એટલા માટે કે ઘરધણને વેચવાની કે લેણદારને ટાંચની સત્તા નહિ. આપણે મુ એ છે કે ધન ધર્મ માટે કમાવાનું નથી. ધર્મ એમ પણ કરવાની ના કહે છે. કમાયેલા ધનમાંથી ધર્મ થઈ શકે જરૂર, પણ ઘરમાં ચૂલો સળગાવવાનું કાર્ય કાંઈ ભિખારી, માગણ વગેરે માટે થતું નથી. ચૂલે તે ઘરનાને ભેજન માટે રસેઈ કરવા સળગાવાય છે. રસેઈ થાય, ખવાય, ઢળતાં ફેડતાં બચે અને સૂઝે તે ભિખારીના ભાગ્યમાં સમજવું, તેમ અહીં પણ કમાવાય, ઘરના ખાનપાન મેજશેખના ખરચા કઢાય, વસ્ત્રાપાત્ર, ફનીચર, અલંકારાદિ વસાવાય, ફેશનનની ફીશીઆરીને પહોંચી વળાય અને બચે અને સૂઝે તે ધર્મમાં પણ આપવું પડશે એમ થાય, એમ થાય તો અપાય. રસઈમાં ભિખારીને વારે છેલ્લો રાખે, તેમ અહીં પણ છેલ્લે જ રાખ્યો છે! ધર્મને અંગે વિચાર કયારે થાય છે? શરીર, કુટુંબ, નાત, જાત, ઈજજત વગેરે તમામને અંગે વિચારે પ્રથમ સૌ છેલે વિચાર ધર્મને માટે? મેડહાઉસના દરદીના બોલ્યા સામે ડેકટરે જુએ નહિ, ધર્મ અમૂર્ત છે, મૂર્તિમાન નથી’તથા મહેર ધરાવનાર છે એટલે તમે જે શબ્દો, ધર્મને અંગે દરેક પ્રસંગે વાપરે છે તે તે ખમે છે; નહિ તે તમારા શબ્દો જોતાં તે ઉંબરે અને ઘરમાં તે શું Page #238 -------------------------------------------------------------------------- ________________ અઠાઈ વ્યાખ્યાન ૨૭ પણ તે આંગણેય ન આવે. એ કયા શબ્દો ? “ફુરસદ નથી! દુનિયાના દરેક કામમાં તમને કુરસદ મળે પછી તે ધંધાનું હોય, લગ્નનું હેય, મરણનું હોય, કેઈ સાજામાંદાને જોવાનું હોયઃ વ્યવસાય વધારે હોય, તે પણ ફુરસદ મેળવાય અને સામાયિકની વાત આવે, તે “કુરસદ નથી!” પૂજાની વાત આવેતે, “ફુરસદ નથી!” પ્રતિક્રમણની કે દર્શનની કે કોઈપણ ધર્મકાર્યની વાત આવે તે તમે ગેખી રાખ્યું છે કે “ફુરસદ નથી!” તમે ધર્મને ફુરસદીઓ રાખે! આ નાગે જવાબ સાંભળી ધર્મ આંગણેય આવે ખરો? કુરસદ નથી. મહાનુભાવો! પણ ધર્મ સમજે છે કે મેડહાઉસમાંના દરદીના બેલ્યા સામે ડેકટરથી જોવાય નહિ. અને જુએ તે તે ડેકટર નહિ. ડેકટર સમજે છે કે બિચારે વાયુગ્રસ્ત છે એટલે દરદી કહે કે “ખબરદાર ! અંદર આવવું નહિ!” તે પણ ડેકટર એની લવરીને લક્ષ્યમાં લે નહિ તેથી એની ઓરડીમાં જાય અને ઉપચાર પણ કરે. ધર્મ પણ સમજે છે કે આ જીવે બિચારા મોહમદિરાના નશાથી છાકટા બનેલા છે તેથી આ ભામટે જવાબ આપે છે. “ફરસદ નથી એમ કેઈને કહેવાય ખરૂં ? કેટલું અપમાન! અને તમે તે વારંવાર એ જ કહો એ ધર્મનું એઠું અપમાન ? પણ ધન્વતરિધર્મ તમારા બકવાદને લક્ષમાં લેતું નથી. જે એ એવું લક્ષમાં લે તે જેમ પેલે દીવાનાના બકવાદને લક્ષમાં લે તે તે ડોકટર જ નહિ તેમ અહીં પણ મોહમદિરાથી ઉન્માદવશ બનેલાના પ્રજલ્પવાદને લક્ષમાં લે તો તે ધર્મ જ નહિ. શિક્ષકનું રાજીનામું સ્વીકારાયું. પેલા શિક્ષકનું દષ્ટાંત મનનીય છે. એક કેદ્યાધિપતિ શેઠ પિતાના પુત્રને કેળવવા ઘેર એક શિક્ષક રાખે. શિક્ષક માટેને તમામ પ્રબંધ શેઠે પિતાના ખર્ચે જ કરી દીધું. રહેવાને સ્થાનમાં બંગલે આપે, ખાનપાન પણ ત્યાં, વસ્ત્રાદિની ફીકર પણ શેઠને, તબિયત બગડે તે ઔષધની વ્યવસ્થા પણ ત્યાં જ તાત્પર્ય કે શિક્ષકના જીવનને એટલું નિશ્ચિત બનાવ્યું કે જેથી તે પોતાના પુત્રને સારી રીતે કેળવી શકે, જેથી પિતાને પુત્ર વાસ્તવિક કેળવણું સહેલાઈથી મેળવી શકે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પર્વ મહિમા દર્શન શિક્ષકની તહેનાતમાં નેકર, ચાકર, ગાડી તમામ હાજર રાખ્યું. શા માટે? પુત્રને બરોબર કેળવવા. પાંચેક વર્ષ પસાર થયાં. એક વખતે તે છોકરાને પાનની જરૂર પડી એટલે એકાદ રૂપિયા આપી તે શિક્ષકને કહે છે: “માસ્તર! તમે જ્યારે આવે ત્યારે પાન લેતા આવજો.” પેલા શિક્ષકને માઠું લાગ્યું : એને એમ થયું કે “શું આ મને નેકર સમજે છે?” તરત તેણે રાજીનામું લખી શેઠને આપ્યું. શેઠે રાજીનામું વાંચ્યું. તેમાં કારણ જણાવ્યું ન હતું. શેઠને નવાઈ લાગી કે આટઆટલી સગવડ છતાં, પાંચ વર્ષે આજે અચાનક આ શિક્ષક રાજીનામું આપે છે એવું કયું કારણ ઊભું થયું છે? - તેણે શિક્ષકને બેલાવી કારણ પૂછ્યું: શિક્ષકે કારણ જણાવ્યું શેઠે તરત જ પગાર ચૂકવી રજા દીધી. કેમકે શેઠને લાગ્યું કે “હવે તે રહે તોય આ શિક્ષક રાખવા યોગ્ય નથી.” વાત પણ ખરી, પાંચ વર્ષમાં એ શિક્ષકે શીખવ્યું શું? “આ શિક્ષક છે કે નેકર છે એટલે ભેદ પણ જે ન સમજાવી શકે તે શિક્ષક કામને શું ? જેનામાં અક્કલ નથી એને અકકલ આપવા તે શિક્ષક રખાય છે ને ! એ છોકરાએ પાન લાવવાનું બતાવ્યું.” એ ખામી ટાળવાની ફરજ શિક્ષકની હતી. નહિ કે રાજીનામું આપવાની. બે કાંટા, બે ત્રાજવાં રાખે છે કે ગણાય? ધર્મ પણ સમજે છે કે, “મારે આ જીને તૈયાર કરવાના છે એટલે “કુરસદ નથી” એવું બોલે છે એવી ફરિયાદ હોય ? એ જીવો એવા છે માટે તે મારી જરૂર છે ” જે દુનિયા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, રાગદ્વેષ વિનાની હતી તે તે ધર્મની જરૂર જ શી હતી? કેર્ટમાં જવું પડે, દવાખાને જવું પડે, મરણમાં જવું પડે, કયાંક અકસ્માત થાય ત્યાં જવું પડે એ તમામ પ્રસંગમાં દુકાને તાળું મારીને પણ જવાય; પણ પૂજા, વ્યાખ્યાન, સામાયિક, પૌષધ, જાત્રા વગેરેમાં ‘કુરસદ નથી” એમ કહેવાય! ધમને તમે ફુરસદના કાંટે રાખે છે અને દુન્યવી કાર્યોને જરૂરના કાંટે રાખ્યાં છે. દુનિયામાં જે વેપારી બે જાતનાં કાટલાં, બે ત્રાજવાં રાખે છે કે ગણાય? પણ ધર્મ તમારી દયા ખાવા 5 હાલત સમજે છે. થોડા સમયથી ગાંડા બનેલાના બેલ્યા સામે ડેકટર ન જુએ તે અનાદિકાલથી મેડમાયાની Page #240 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૨૦૯ મદિરાથી ઉન્મત્ત બનેલાના બખાળા સામે ધમ ન જુએ. માટે તો તમે ‘ફુરસદ નથી' કહેા, ધક્કા મારો તે પણ ધર્મ તા પેાતાનું કાર્ય કરવાના, કરવાના, કરવાના. ધણીધારી વગરની હાલતમાં આધારભૂત કાણુ ? આ તો થઈ ધર્મના સ્વરૂપની વાત, પણ તમારે વિચારવાનુ ખરૂં કે નાંહે? તમારે ધમની કિંમત સમજવાની જરૂર છે. દુનિયાદારીના નિયમ છે કે બેઠેલા રહેલાને દોડવું ભાગવું તેવા પ્રસંગે કેમ અને તેના ખ્યાલ ન આવે. રાજ માલમલીદા ખાનારને ભૂખ કેમ વેઠાય તેનું ધ્યાન ન આવે : નીરોગીને વૈદ્યની જરૂરિયાતની કલ્પના ન આવે. તેવી રીતે કંચનથી તમે ભરેલા છે, કુટુંબથી પરવરેલા છે, સ્ત્રીઓની સેવાથી પેાતાને ખુશ- ખુશાલ માને છે, કાયાથી જોરદાર છે એટલે તમને ભવિષ્યના ખ્યાલ આવતા નથી. : આ ચારે ચીજો ( કુટુંબ, કંચન, કાયા, કામિની )માંથી એક પણ ચીજ આગળ જવામ દેનારી છે કે કેમ તેના કદી વિચાર સરખા ગે? આ ચારેય ચીજ નિકાસના પ્રતિષ ધવાની છે. દેશાંતરે જનાર માટે નિકાસના પ્રતિ ધવાળી મિલ્કત શા કામની? જે વખતે ભવાંતર કરવા પડે ત્યારે દુગતિથી કેણુ ખચાવશે ? નિરાધારપણામાં ધણી-ધારી વગરની પરિસ્થિતિમાં આધારભૂત કોણ? એક માત્ર ધર્મ જ. છેલ્લે જે મેક્ષ આપે તે ધમ. દુનિયામાં આ રીતે ધર્મ જરૂરી છે. ધર્મ કહેવા કોને ? જેના છેડે માક્ષ હોય તે ધમઃ તદભવે, એક, બે ચાર ભવે કે કેટલાક ભવે પણ જેના છેડે મેક્ષ જરૂર હાય તે ધર્મ. જેના છેડે મેાક્ષ ન હાય તે ધર્મ જ નથી. આટલું લક્ષ્યમાં લેશે તે સહેલાઇથી સમજી શકશે કે આત્મીય સુખ એટલે મેાક્ષ, તેનુ' સાધન ધમ તથા પૌદ્ગલિક સુખ એટલે કામ, તેનું સાધન અથ, મેક્ષ તથા કામ એ સાધ્ય છે જેનાં ધમ તથા અથ એ સાધન છે. મેાક્ષનુ સાધન ધર્મ છે, ધર્મનુ” સાધ્ય મેક્ષ છે: કામનુ સાધન અથ છે ઃ અનુ` સાધ્ય કામ છે. અથ, કામ, ધમ અને મેક્ષ આ ચાર પદાર્થોં જગતમાં જાણીતા છે. જગત્ માત્ર શબ્દ સમજે છે અર્થાત્ શબ્દાં ૧૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ - પર્વ મહિમા દર્શન તમામ એક મત છે. સ્વરૂપની વાત આવે ત્યાં મતભેદ, કેમકે સ્વરૂપની સમજણમાં ખલના રહેલી છે. પુરૂષાથને અથ. દુનિયાના વ્યવહારમાં વપરાતા શબ્દ તરફ નજર કરશે તે આ વાત તરત સમજાશે. શરીરમાં લાહા લાહ્ય સળગતી હોય છતાં પણ તેને “શીતળા” કહેવામાં આવે છે. સ્વાદમાં ખારૂં છે છતાં “મીઠું કહેવાય છે, અને જે કશાય કામમાં નથી આવતે છતાં તેને મંગળવાર કહેવામાં આવે છે. આ તે જાણે છે ને! તે જ રીતે કેઈ કહે કે અર્થ, કામ, ધર્મ, તથા મેક્ષ એ ચારેય પુરુષાર્થ છે. તેમાં બે, ચાર, પાંચ લાખ કમાણુ તે અર્થ નામને પુરુષાર્થ સાથેને ! ચેરી લૂંટ કરી ભલે પણ પૈસે મેળવ્યો એય પુરુષાર્થ તે ખરેને! રંડીબાજી કરી એય “કામનામને પુરુષાર્થ સાધ્યોને! આવું વિચારનારે પુરુષાર્થને અર્થ સમજવાની જરૂર છે. અહીં પુરુષ એટલે “મનુષ્ય નથી, “નર” કે “નારી નથી પણ જીવ છે. જીવ માત્ર, આ ચારને સાધ્ય ગણે છે. ચાહે તે એકન્દ્રિયને જીવ હોય કે ચાહે તે પંચેન્દ્રિય જીવ હોય, ચાહે તે દેવતાને જીવ હેય કે ચાહે તે નારકીને જીવ હોય, તેઓનાં સાધ્યનું વર્ગીકરણ, અર્થ, કામ, ધર્મ તથા મેક્ષ એ ચાર છે. અથ નામથી અથ : પર્યવસાને અન છે. દેવાધિદેવ શ્રી મહાવીર ભગવાન પિતાની છેલ્લી દેશનામાં છેલ્લા ઢંઢેરામાં જણાવે છે કે જગતના છના ચાર સાધ્ય છેઃ અર્થ, કામ, ધર્મ તથા મેક્ષ. આથી જેના બે વર્ગ પડી શકે. એક વર્ગ આત્મીય સુખ માટે પ્રયત્ન કરનારે, જ્યારે એક વર્ગ પૌગલિક સુખ માટે પ્રયત્ન કરનારે. આત્મીય સુખ તે મક્ષ તેનું સાધન ધર્મ પૌદ્ગલિક સુખ તે કામ? તેનું સાધન અર્થ. દુનિયા આ ચારેયને પુરુષાર્થ કહે છે. સંસ્કૃતમાં શિયાળને શિવ કહે છે. શિવ એટલે ઉપદ્રવરહિતપણું. શિયાળ તે ઉપદ્રવથી ભરેલી અને ઉપદ્રવ કરનારી જાત છે. એ જ રીતે અર્થ પુરુષાર્થ ફક્ત નામથી અર્થ છે પણ પર્યવસાને તે અનર્થ છે? અનર્થરૂપ છે. જે શું સ્વાથ્યનું ચિહૂન છે? સેજો ચડે ત્યારે શરીર જાડું દેખાય, લાલ સુરખ સરખું અને Page #242 -------------------------------------------------------------------------- ________________ અતિમ-દેશના ૨૧૧ ચકચકતું દેખાય પણ તેથી એ સાજો શરીરની તંદુરસ્તી રૂપ ગણાશે ? એ સેજો જો ન બેસાડાય તે। સડો જ થાય; તેવી રીતે અથ તથા કામ નામના પુરુષાર્થો જો ન અટકાવાય તે તેએ અનથ રૂપ જ છે. ન વિભવા યોગ્ય એક મોક્ષ જ છે. ત્યારે જેને છેડે અને ન હોય, જે સ્વતંત્ર અ માં સમથ હાય એવા પુરુષાથ કયા? એવા પુરુષાથ' મેક્ષ છે. મેાક્ષ મેળવી આપનાર સાધના ધમ છે. તે ધર્મના સયમાદિ દશભેદ છે. " खती अ मद्दवऽज्जव मुत्ती तवसजमे अ बेोद्धव्वे | सच्च साच आकिचण च बभं च जइ धम्मो || (द० नि० गा० २५०) દુનિયા જેને અમાની (પુરુષાર્થ માની) તેની પાછળ દોડે છે તેનાથી તેા વિરમવું જ જોએ. સબ્યા શાબા વમળ, સવાના મેત્તુળો વર્ષમ† પરિગ્રહથી તથા મૈથુનથી સ થા વિરમવું તે વ્રત છે. એટલે અથ તથા કામ તો હાય છે; તેથી તેનાથી વિરમવાનુ છે. ખરી વસ્તુ, સાચા પદાર્થ, વાસ્તવિક તત્ત્વ તે જ ગણાય કે જેનાથી વિરમવાનુ હાય નહિ. ધર્મ એ મેાક્ષનું સાધન જરૂર, મેક્ષ માટે તે આદરવા ચેાગ્ય, બાકી એ પણ છેવટે તે છેડવાના છે. હાડીના ઉપયેગ નદી પાર ઉતરવા પૂરતા છે. સામે કાંઠે ગયા પછી હાડીને ગળે બાંધીને કોઇ ઘેર લઈ ગયુ... ? રેલ, વાહનના ઉપયાગ ગામના પાદર સુધી, પછી ? પછી તેમાંથી ઉતરવાનું જ, મેાક્ષ જ સાચા પુરુષા છે કેમકે તેનાથી વિરમવાનું નથી. મોક્ષ એટલે આત્મીય શાશ્વત્ સુખ જ્યાં છે તે પરમધામ. એ સુખ પાછું ન જાય, ન પલટાય, ન ઘસારા પામે, ન તેમાં લેશ પણ ફેરફાર થાય. આ મોક્ષ રૂપ ધામે પહાંચાડે, માટે ધર્મ એ ષ્ટિએ પુરુષાર્થ અને ત્યાં સુધી તે ઉપાદેય. ધર્મ સંયમાદિ દશ પ્રકારે છે, હવે વધુ વર્ણન અગ્રે વતમાન. Page #243 -------------------------------------------------------------------------- ________________ ચરમ-શાસનપતિ-શ્રીમહાવીર દેવની (૨) અન્તિમ દેશના (દીપાલિકાપવ) अर्थस्तु मोक्ष एवैको धर्म स्तस्य च कारणम् । संयमादिर्दशविधः, संसाराभ्माधितारण : ॥ १ ॥ (त्रि० प० स० १३ श्लो० २६) સુખની ઇચ્છાને અંગે મતભેદાદને અવકાશ જ નથી. આ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રની રચના કરતાં દશમા પર્વમાં ભગવાન શ્રીમહાવીરદેવની રચનામાં તેમની છેલ્લી દેશનાનું નિરૂપણ કરે છે. શ્રી મહાવીરદેવે કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રાપ્ત કર્યું. પિતાની મોક્ષની સ્થિતિ નિયત કરી. “મેક્ષ જ શાશ્વત્ સુખનું ધામ છે અને તે ધર્મથી સાધ્ય છે. એ છેલ્લે ઢંઢરે, છેલ્લે સંદેશે, છેલ્લી શિખામણ જે કહે છે, એ તારક દેવાધિદેવે સકલ સંઘને જણાવ્યું. પંચાવન કલ્યાણવિપાકના અધ્યયને, પંચાવન પાપવિપાકના અધ્યયને, છત્રીશ અપૃષ્ટપ્રશ્નો જે કહ્યાં તે દેશના નહિ, પણ તે નિરૂપણ કહેવાય. બારે પર્ષદા વચ્ચે, સમવસરણમાં બિરાજમાન થઈને જે કહેવાય તે દેશના અને સામાન્યથી સમુદાય સમક્ષ જે કહેવાય તે કથન. એ દેશનામાં ભગવાને જે કહ્યું, જે આદેશ કર્યો, જે ઢંઢરે જાહેર ર્યો તેને કલિકાલ સર્વજ્ઞ ભગવાન ભવ્યાત્માઓના હિતાર્થે પ્રકાશે છે. દરેક જવાની ઈચ્છા, ધારણા, મરથ, પ્રાર્થના ભિન્ન ભિન્ન હોય છે. ઈછાદિકમાં દરેક જીની મતિ વહેંચાઈ ગઈ છે. એક વસ્તુ મતભેદ વગરની છે અને તે સુખ”. એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપર્યત, નારકીથી દેવતાપર્યત કઈ જીવ એ નથી કે જેને સુખની કામના (ઈરછા) ન હોય. દરેક ગતિમાંના જીવને, દરેક જાતિમાંના જીવન, જીવ માત્રને, ઈચ્છા માત્ર સુખની જ છે. સુખની ઈચ્છાને અંગે મતભેદ કે સાધ્યભેદને અવકાશ જ નથી. આત્મીયસુખ તથા પૌગલિકસુખ વચ્ચે આકાશ જમીનનું અંતર છે. દરેક જીવ સુખ ઈરછે છે એ વાત ખરી પણ એ શબ્દ માત્રથી. જ્યાં. Page #244 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૩ અતિમ દેશના સુખના સ્વરૂપની વાત આવે ત્યાં ભેદ પડી જાય છે. શબ્દથી તે જેમ ઝવેરી હર ઈચ્છે છે, તેમ બાળક પણ હીરે ઈચછે છે, પણ ઝવેરી જે હીરો ઈચ્છે છે તેમાં તથા બાળક જે હીરાની ઈચ્છા રાખે તેમાં મહાન અંતર છે. બાળકની પાસે વીંટીમનું નંગ રાખે (હીરે રાખે) અને સુમરના કાચનું લેલક રાખે છે તે બાળક હીરે માનીને તેને લેશે? પેલા નંગને નહિ અડે પણ કાચના લેલકને જ પકડશે. જેમ ઝવેરી હીરાને ગરજુ છે, તેમ બાળક પણ છે, પરંતુ તે બાલ્યવયવશાત્, હીરાના સ્વરૂપને જાણતા નથી, સમજતો નથી, તે જ રીતિએ તમામ જીવે સુખના અથ છે. દુઃખના અથ કઈ નથી, આટલું છતાં સુખના સ્વરૂપને સમજનાર વર્ગ અલ્પ છે. સુખ બે પ્રકારનું છે. એક આત્માનું સ્વાભાવિક (ઘરનું) સુખ અને બીજું પગલિક (બહારથી મેળવેલું કૃત્રિમ,) સુખ. જેમ કાચના લેલક તથા ખાણના હીરા વચ્ચે રાતદિવસને ફરક છે, તેમ આત્મીય સુખ એટલે સ્વાભાવિક સુખ તથા પૌગલિકસુખ એટલે કૃત્રિમ સુખ વચ્ચે આકાશ જમીનનું અંતર છે. સિદ્ધોનું સુખ કયું સુખ ઈરછવું એ જ પ્રશ્ન મહત્ત્વ છે. એક વખત અલ્પ હોય તે પણ પ્રારૂ મનુષ્ય તે સ્વાભાવિક સુખની જ ઈચ્છા કરે; કૃત્રિમ સુખની ઈચ્છા કરે નહિ. મેક્ષનું સુખ તે કેટલું છે? શાસ્ત્રકારે એનું પ્રમાણ આ રીતે બતાવે છે કે આ જગતમાં વધારેમાં વધારે સુખ અનુત્તર વિમાનમાં ગણાય છે. અનાદિ કાલના અતીત કાલમાં અનુત્તર વિમાનના અનંત દેવાએ જે સુખ ભેગવ્યું, વર્તમાનમાં જે ભગવે છે, અનાગતકાળે દેવે જે સુખ ભેગવશે તે બધાને એકઠું કરીએ અને તેને અનંતી વખત વર્ગ કરીએ તે, અને સિદ્ધ પરમાત્માના એક સમયના સુખને અર્ધા ભાગે કરતા જઈએ તે તે સુખથી પણ પેલું અનંતાવર્ગવાળું સુખ અનંતમા ભાગે છે. (શિ સ્થિ माणुसाणं त सोक्खणवि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं अव्वाबाहं उवगयाण ॥१३॥ जं देवाण सेोक्खं सव्वध्दापिडियं अणंतगुणं । ण य पावइ मुत्तिसुहं णताहि बग्गवग्गृहि ॥१४॥ सिद्धम्स सुहा रासी सव्व द्धापिंडिओ जइ हवेजा ! सेोऽणंतवग्गभइओ सव्वागासे ण माएज्जा પાલાાં io go ૨૬૬) Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પર્વ મહિમા દેશી ચડતે ચેખે. એક બ્રાહ્મણ ઉપર એક રાજા પ્રસન્ન થયા અને “માગ, માગ, માગે તે આપું !” એમ કહ્યું. બ્રાહ્મણે કહ્યું: “રાજન ! અમે તે. ભિક્ષુક, અમારે ગામ, નગર; ખેતર, પાદર ન જોઈએ જે આપ પ્રસન્ન થયા હે ચડતો ચેખે આપો” ચડત એટલે આજે ચેખાને એક દાણો, કાલે બે દાણા, પછી ચાર, પછી આઠ, પછી સોળ એમ બમણા દાણા સમજી લેવા. હવે પ્રથમ આરંભમાં તે ન જણાય પણ આગળ વધતાં એ ચડતે ચેખો આપવામાં તો રાજ પણ ડૂલ થઈજાય! મનુષ્ય સંખ્યા. અઢીદ્વિીપમાં ગર્ભજ મનુષ્યની ઉત્કૃષ્ટ સંખ્યા જણાવવા શાસ્ત્રકારે છ— વખત બેવડા અંકે કરવાનું કહ્યું છે અર્થાત્ છનું વખત જેને ભાગી શકાય તેવી સંખ્યા (સર્વસ્ત મનુષ્યા:, guળથતિ च्छेदनकच्छेद्यराशिप्रमाणत्वात् (प्रज्ञा० पृ० ११९), आ-अथवा एक रूपं स्थापयित्वा तत: षण्णवतिवारान् द्विगुणद्विगुणी क्रियते कृतं च सद्यदि तावत्पमाणो राशिभवति ततोऽवसातव्यमेष षण्णवतिच्छेदनकदायी રાતિ વિવાo to yo ૨૮) એમ કરવાથી બત્રીશી અંક આવે. ઉદાહરણ તરીકે દશ હજારના પાંચ અંક, દશ લાખના સાત અંક તેમ બત્રીશ અંક આવે (2) જ્યારે ચડતે ચેખે કે બેવડું કરે આ સ્થિતિ, તે અનંતી વખત વર્ગનું તે પૂછવું જ શું! વર્ગ તે જાણો છે ને! ૪૮ ૪=૧૬, ૧૬ ૪ ૧૬ ૨૫૬ પાછા ૨૫૬ ને ૨૫૬ ગુણવા પડે. હવે વિચારી જુએ કે સિદ્ધનું સુખ કેટલું ! જીવનું સ્વાભાવિક શાશ્વત્ સુખ મેક્ષમાં છે. ભવ્ય' એ ચાંદ કેને મળે ? પૌદ્ગલિક સુખથી ટેવાયેલાએ કેટલીક વખત કહે છે : “મેક્ષમાં સુખ શું? નહિ ખાવાનું, નહિ પીવાનું, નહિ પહેરવા ઓઢવાનું, નહિ હરવા ફરવાનું કઈ કહેશે કે ત્યાં સુખ શું ?” એ બિચારાઓને સુખ કેવલ ખાનપાનાદિમાં જ દેખાય છે. નાનાં બચ્ચાંને આબરૂની સમજણ હોતી નથી એટલે એ તો એમ જ કહેવાના કે “આબરૂના શું ફાકડા ભરાય છે, તે શું ઢીંચાય છે, કે શું પહેરાય ઓઢાય છે !” એ બચ્ચું “આબરે એ અપૂર્વ ચીજ છે એમ જાણતું નથી, તેની Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અન્તિમ દેશના કિંમત ખાવાપીવાના હિસાબે અકે છે. તે જ રીતે અહીં પણ પુદુગલાનંદીએ મોક્ષનું સુખે સમજવાનું પણ સામર્થ્ય ધરાવતા નથી. અનાદિકાલથી જીવી કમની ગુલામીથી અને પુદ્ગલની પરાધીનતાથી ટેવાઈ ગયા છે, અને તેથી તેવાઓની દષ્ટિ તેવી જ રહે છે. બકરાંનાં ટોળામાં ઉછરેલે સિંહ, બકરાનાં ટોળાંને જ પિતાનું કુટુંબ માને છે. તે જ રીતે અનાદિ કાલથી કર્મની જંજિરથી જકડાચેલાઓને, પુદ્ગલની પરાધીનતાથી પલટાયેલાઓને મેક્ષની ઈચ્છા થવી, મોક્ષ મેળવવાને અમલ થવે તે દૂર રહ્યો, પણ મોક્ષનું નામ સાંભળવું પણ મુશ્કેલ થઈ પડયું છે. આટલી વાત ધ્યાનમાં લેવાથી, શ્રી તીર્થંકરદેવે પ્રથમ પરીક્ષામાં પસાર થનાર માટે જે પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) રાખ્યું તેનું મૂલ્ય સમજશે. એ પ્રમાણપત્ર કયું? એ ચાંદ ક? ભવ્ય ! - એ ચાંદ કેને મળે, શાથી મળે? મિક્ષ છે એમ માનવું એથી એ ચાંદ મળે. “મેક્ષ અસ્તિત્વને માનનાર એ ચાંદન અધિકારી થઈ ચૂકે. છોકરે જ્યાં સુધી તદૃન નાદાન હોય ત્યાં સુધી “આબરૂની કલ્પના પણ એને હેય નહિ જરા સમજણું થાય એટલે એને કાંઈક એમ થાય કે “આબરૂ છે. “આબરૂ છે એમ માનતે થાય એટલે એ સમજાણે ગણાય, તેમ અહીં પણ હજી કરતે કરાવતે કાંઈ નથી પણ “મોક્ષ છે એટલું માને તે ભવ્ય ગણાય. જૈન શાસનની પ્રથમ પરીક્ષા જ એ છે. મેક્ષ માત્ર શબ્દાર્થ પૂરતી સમજ નહિ, જેમકે કીડી, મંકોડી કે કઈ પણ ત્રસ જીવ જરા દબાણમાં આવે કે છૂટકારે છે એવા મેક્ષની અહીં વાત નથી. સકલ કર્મ રહિત થઈને આત્માએ પિતાના શુદ્ધ સ્વરૂપમાં રહેવું તેનું નામ મેક્ષ. આવું પણ ધામ છે કે જ્યાં આત્મા શાશ્વત્ અનંતસુખમય સ્થિતિમાં રહે છે અને તેનું જ નામ મોક્ષ (માdo fo To ૧૨૮ થી ९३०), निसेसकम्मविगमा मुक्खा जीवस्स सुद्धरुवस्स । साइ अपज्जવાળ વાવી અવસ્થા (શo go to ૮૩) એ “મોક્ષ છે એટલું માને તે ભવ્ય ! ભવ્યત્વ, શુલપાક્ષિક, સમકિતી, એ ચાંદેનું ફળ. હવે પ્રશ્ન થશે કે ભવ્યત્વને ચાંદ મળ્યાથી ફાયદે શે? કેમકે રાજદરબારી ચાંદ, ઈલ્કાબ મળે છે, એટલે તે ચાંદું પડયા જેવી હાલત Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પર્વ મહિમા દર્શન થાય છે. જેમ ચાંદું પડે એટલે એમાંથી રસી વહ્યા જ કરે તેમ સરકારી ચાંદ મળે એટલે દરેક નાના મોટા પ્રસંગે તેણે પૈસા ભરવામાં અને કામ કરવામાં ઊભું જ રહેવું પડે, આગળ થવું જ પડે. આ ચાંદ એ નથી. અહીં તે જેને એ ચાંદ મળે એને માટે મેક્ષ નક્કી થઈ ગયે. એ જીવને, “ભવ્ય ઈલકાબેધારી જીવને મોક્ષ મળવાને, મળવાન અને મળવાને જ! હવે એ જીવ આગળ વધે, મેક્ષ માન્યા પછી, મોક્ષ માટે કિયા કરે, એ ક્રિયા ભલે સરખી કરે કે અવળી કરે પણ મેક્ષ માટે કરે તેને બીજે ચાંદ “શુકૂલપાક્ષિક” નામને મળે. “ પુછાય તે જ: gifક્ષ: (ા વિ કo ૭૨) જેમ શાસનમાં આ બીજો ચાંદ મેળવનારને એક પુદ્ગલપરાવત્ત સમયની અંદર જ મોક્ષ મળે, મોક્ષ મળે જ. પછી આગળ વધે, મોક્ષ માટે જ બધી ક્રિયા કરે, બીજી બધી ક્રિયાને નકામી માને, મોક્ષને પરમ તત્ત્વ માને, તેના જ માટે તમામ પ્રવૃત્તિ કરે, તે જ હેતુએ શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મને માને એટલે ત્રીજે ચાંદ “સમકિતી” એ નામને મળે. “સમ્યફવધારી” ચાંદ મેળવવાનું ફળ અદ્ધ પુદ્ગલપરાવર્તા સમયની અંદર મેક્ષ નક્કી જ. સંતોમુત્તમિત્તાિ ાિ હુ હિં सम्मत्तं । तेसि अवड्ढपुग्गल, परिअट्टो चेव संसारो।। (नवत० गा०५३)।। દુનિયાની વાત તરફ નજર કરીએ, કલ્પવૃક્ષ કે ચિંતામણિ સાંપડે અગર કેઈ દેવ પ્રસન્ન થાય તો મળવામાં બાકી રહે? માગનાર ચૂકે એ વાત જુદી. તેમ જૈનશાસન પણ એવું છે કે માગનાર કે તે ચુક! એ તે કહે છે: “તું મેક્ષ માગ ! મેક્ષને મનોરથ કરે તે મક્ષ પણ મારે મેળવી દે ! મોક્ષ માટેના પ્રયત્નમાં તન્મય થા તે અદ્ધપુદ્ગલપરાવર્ત જેટલા સમયની અંદર મેક્ષ મેળવી દે. તમે સુખને ભેગવે છે કે સુખ તમને ભગવે છે? આ મેક્ષ મેળવે ? ઈ છે અને તેના માટે પ્રયત્ન કરે તે. મોક્ષ ઈચ્છે કેણ? દુનિયાદારીમાં જોઈએ છીએ કે ભાગ્યશાળી જે ઉંઘમાંથી ભડકીને ઉઠે તે તેના મેંમાંથી ઇંદ્રાસન શબ્દ નીકળે અને અભાગીઓ જે ઉંઘમાંથી ભડકીને ઉઠે તે તેના મોંમાંથી “નિદ્રાસન શબ્દ નીકળે; તે જ રીતિએ અહીં પણ ભાગ્યવાન છ આત્માના જ Page #248 -------------------------------------------------------------------------- ________________ અંતિમ દેશના સુખને માગે અને ભાગ્યહીન જીવે પૌદ્ગલિક સુખને માગે. આથી જીવાતા બે વઃ એક આત્માના સુખને વાંચ્છનારે વ અને બીજો પૌદ્ગલિક સુખને વાચ્છનારા વ. આત્મીય સુખ (મેાક્ષ) મેળવવાના સાધ્યનું સાધન ધમ છે. પૌદ્ગલિક સુખ (કામ) મેળવવાના સાધ્યનું સાધન અ છે. આ રીતે અથ, કામ, ધર્મ, અને મેાક્ષ એ ચારને પુરુષાર્થ જગતમાં કહેવામાં આવે છે. કાઈ પણ જીવ, આ ચાર સિવાયના સાધ્યવાળા નથી. પુરુષ એટલે જીવ. આ ચાર (અ કામાદ્રિ) સાધે છે માટે તેને પુરુષાથ કહેવામાં આવે છે. જગત્ આખાની સાધના ચાર પ્રકારની છે. ૨૧૭ શ્રીમહાવીરદેવ છેલ્લા ઢંઢેરામાં ભવ્યાત્માઓના ઉપકાર માટે ફરમાવે છે કે સાધના તે જ કહેવાય કે જેનુ ફૂલ સારૂં' હોય. તમારા દુનિયાના વ્યવહારને તપાસેા ! કાઇ છેકરાએ આંગળી કાપી, માથું અફાળ્યું કે ટાંટીઆ ઘસ્યા એ પણ ઉદ્યમ તેા ખરે! જ ને? પણ પરિણામ શું ? પૌલિક સુખા એટલે પરાધીનતાની એડીમાં જકડાવુ તે પ્રાચીન કાળના લેાકેા હજી તેવા સુખને ભાગવતા હતા આજે તે તમે સુખને નથી ભાગવતા, પણ સુખ તમને ભાગવે છે. તમે કહેશે. કે જીવ સુખને કે સુખ જીવને મળે તેમાં ફેર શા ? ફલાણા શેઠની નાતના અમે’ તથા અમારી નાતના એ શેઠ ’ આ બેમાં ફરક ખરા કે નહિ ? પ્રથમના વાકયમાં મહત્તા શેઠની છે, પછીના વાકયમાં મહત્તા નાતની છે. પ્રાચીન કાળના મનુષ્યા સુખને ભાગવતા હતા. શ્રેણિકાદિ દૃષ્ટાંત. શ્રેણિક જેવા રાજકુમારને ગાંધીઆણાના ધંધા પણ આવડત હતાને? અભયકુમાર જેવા રાજકુમાર શ્રેણિકના મુખ્યમત્રી, પાંચસે પ્રધાનના અધિપતિ, રાજ્યધુરા વહન કરનારા, તે વિશાલાનગરીમાં, ચેડા મહારાજાના મહેલની પાસે, એક નહિ પણ સવ ચીજ વેચવાની દુકાન ખાલે, તેવા વેપાર મહિનાઓ સુધી ખેલે છતાં કોઈ થી એળખાય નહિ. વિચારો કે સ`ચેાગ ઉપર એમના કેટલા અને કેવા કામૂ ! એવા ટેવાયેલા કે સુખ ભોગવવાના પ્રસંગે ભેગવે પણ વિષમ વખતે સુખને એક માજી ધકેલી પણ દે. શાલિભદ્ર સરખા કે જેમને શ્રેણિકના ખેાળામાં બેસતાં, જરા Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પર્વ મહિમા દર્શન વારમાં પ્રસ્વેદ છૂટી જાય અને એ જ શાલિભદ્ર અંગ્નિથી ધખધખતી શિલા ઉપર અનશન કરે! આ છો સુખને લાત પણ મારી શકતા હતા. તેઓ સુખના સ્વામી હતા, સેવક નહતા. ધન્નાજી જેવાએ વાત માત્રમાં “કહેવું તે સહેલું, કરનારને ખબર પડે કે કેટલું મુશ્કેલ !” આટલું પિતાની પ્રિયતમાના (શાલિભદ્રની બહેનના) મુખે સાંભળવા માત્રમાં સંસારને પરિત્યાગ કર્યો, સંયમ લીધું, પાળ્યું, અને અનશન કરી સદ્ગતિ સાધી. તાત્પર્ય કે તેઓ સુખને ભોગવતા હતા. આજે તમને સુખ ભેગવે છે. રેજ શાક ખાવાને ટેવાયેલા તમને દશ તિથિ શાકને ત્યાગ કરે પડે તેમાં મેટી મૂંઝવણ! ખાવું ન ભાવે ! શાક વિના ગળે ન ઉતરે, લૂખું ગળે અટકે, આયંબિલ ન થાય, આ દશા ! કહે, ખેરાકને તમે ખાઓ છો કે ખોરાક તમને ખાય છે? જે ખોરાકને ખાય તેને આ ન ભાવે, આ ભાવે, આયંબિલ ન થાય, એવું ન હોય. એવું જેને થાય તેની ગણતરી ખેરાકથી ખવાયેલામાં ગણાય. હવે પિતાની સ્થિતિ પતે જ વિચારી લે કે, પૌગલિક સુખને અંગે પણ તમે સુખ ભોગવે છે કે સુખ તમને ભગવે છે? તમે ખોરાક ખાઓ છે કે ખોરાક તમને ખાય છે? જેઓ સુખને ભેગવનારા છે, તેઓ સુખ આવે ત્યારે વિવેકપૂર્વક ભોગવી શકે છે, પિતાની ઈચ્છા અનુસાર એને બાજુએ ખસેડી પણ શકે છે. અને સુખ ચાલ્યું જાય કે ન્યૂન થાય તે તેને તે માટે એરત થતું નથી. જેઓ ખોરાકને પિતે ખાનારા છે, તેને કદી “આ ન ભાવે એવું થતું નથી, જે પ્રસંગે જે મળ્યું તે ગળે ઉતરે જ, પછી તે ચેપડ્યું હોય કે લખ્યું હોય, એ આત્મા ષટુરસ ભેજન જેવા આનંદથી જમે તેથી અધિક આનંદથી આયંબિલ પણ કરી શકે. જે બિચારાએ સુખથી ભગવાય છે, તેઓ સામાન્ય સુખમાં પણ છટકી જાય છે, અને જરા ઓછું થતાં હાયર્વાય કરવા મંડી પડે છે અને દુઃખ આવે ત્યારે તે માથાં ફેડે છે ! જે પામરે “આ તે નથી ભાવતું, લખું ખાતાં ગળે અટકે છે એવું કહે છે, તેવાઓ ખોરાકથી ખવાયેલા સમજવા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ આત્તમ દેશના કે ચલે વલ્લભ છે? પુરુષાર્થ ચાર કહેવામાં આવ્યા પણ વાસ્તવિક પુરુષાર્થ કર્યો? શબ્દથી તે કેસર, કંકુને પણ ચાંલ્લે કહેવાય અને કાળી મેંશને પણ ચાલે કહેવાય, પણ કેઈને ચાંલ્લે કરવા જાઓ તે તે ક પસંદ કરશે? કયે સમજશે ? કેશર, કંકુને કે કાજલને ? કાજલને પણ કહેવાય તે ચાંલ્લે જ, છતાં તે ગણાય અનિચ્છનીય. ત્યારે શબ્દમાત્ર ઉપયોગી ગણાય નહિ પણ રહસ્ય તરફ જેવું જોઈએ. સાચું સુખ આત્મીય છે. પૌગલિક સુખ, સુખ કહેવાય ભલે પણ તે કૂતરા મારવામાં વપરાતી ઝેર મિશ્રિત બરફી જેવું છે. પૌગલિક સુખ લાગે ગળ્યાં, મીઠાં પણ વિપાકે ભયંકર છે, દારૂણ છે, દુર્ગતિમાં તથા દુર્ગતિની પરંપરામાં જીવને જકડી રાખનારાં છે. ધમ આવશ્યક, અવશ્યમેવ પણ કયાં સુધી? આત્મીય સુખ સર્વશે ક્યાં છે? મોક્ષમાં. આત્માનું સંપૂર્ણ, સર્વદા રહેનારૂં સુખ મોક્ષમાં જ છે. માટે મોક્ષ જ સાચો પુરુષાર્થ છે. મેક્ષ જ એક જ પુરુષાર્થ છે. સહેજે તર્ક થઈ શકે કે “અર્થ તે અનર્થરૂપ તથા કામ વિપાકે ભયંકર છે એટલે એને તે હેય ગણું પુરુષાર્થની ગણનામાં વાસ્તવિક દષ્ટિએ ન લેવાય તે સમજ્યા. પરન્તુ ધર્મ તે મોક્ષનું સાધન હોવા છતાં એનેય એ ગણનામાં નહિ ? ધર્મ માટે કહેવાય છે કે તે ધન પણ દે, કામ પણ દે અને મોક્ષ પણ દે તે પછી એ તે ઉપાદેયની ટિમાં ખરાને?” જરૂર. ધર્મ મેક્ષનું સાધન અને આદરણીય, પણ તે કયાં સુધી ? ગેળને ર લાવે તેમાં તે બારદાન કાપી અપાય છે પણું શાકમાં દટાં, છેતરાં તે તેલમાં સાથે જ આવે છે, શાકની કિંમતમાં જ તોલાય છે છતાં તેને ગળે ઉતરાય છે? કેળાં કે મોસંબી છેલીને કંઈ વેચે છે? એની છાલ એનું રક્ષણ છે. તમે ખાતી વખતે તે કાઢી જ નાખેને? તેમ ધર્મ ઉપાદેય ખરે, છતાં ગળે બાંધવાને નહિ! ચમકતા ના! ખુલાસે આવે છે. શાસ્ત્ર જેમ ધર્મ કરવાનું કહે છે તેમ છેડવાનું પણ કહે છે. ધર્મ છે ? હા ! ક્યારે? ઘોડા ઉપર બેસીને તમે ગ્રાહકને ઘેર જાઓ પણ આંગણે ઘેડો છેડી દો કે ઘરમાં ય લઈ જાઓ? ઘેડાનું કામ હોય ત્યાં સુધી તે રખાય. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પર્વ મહિમા દર્શન ધર્મની જરૂર કયાં સુધી? ધર્મ પણ કુટુંબના, અર્થના, સંગના, શરીરના ભાગે પણ કરવાને, આચરવાને જરૂર પણ સર્વ કર્મથી મુક્ત થવાય ત્યાં સુધી જ એની આવશ્યકતા. ધર્મનું કામ કર્મ માત્રથી મુક્તિ મેળવી આપવાનું મુક્તિ મળે પછી ધર્મની જરૂરિયાત નથી. મોક્ષમાં ધર્મની જરૂર નથી. જ્યાં અધમ નથી, ત્યાં ધર્મની જરૂર હોય જ નહિ. સંસારમાં અધર્મ છે તેથી ધર્મ કરવાની આવશ્યકતા છે. જે કે ધર્મ પુરુષાર્થ છે પણ આટલી હદે એટલે મોક્ષના પગથિયાં સુધી. સ્ત્રી ચૂલે સળગાવેલે રાખે પણું રસોઈ થાય, થઈ રહે ત્યાં સુધી : પછી લાકડાં ભર્યો જાય તે રંધાયેલું દાઝે અને એ રસવતી કરનારી મૂખી ગણાય. રઈ થાય ત્યાં સુધી લાકડાની જરૂર, પણ રઈ થઈ ગઈ. ભાણામાં રસોઈ આવે પણ લાકડાં નહિ. જૈનદર્શન ને ઇતરદશનમાં ધર્મના લક્ષણમાં ભેદ. ધર્મ મેક્ષનું સાધન છે. (ચતુર્થssor, o શo) માટે તે પુરુષાર્થ જરૂર અને મોક્ષ પ્રાપ્તિ સુધી આચરવાની પણ જરૂર છે. અહીં જરા ઝીણવટમાં પણ ઉતરવું પડશે. અન્ય દર્શાનીઓ કહે છે કે જેનાથી સંસારમાં ઉદય મળે અને સિદ્ધિ પણ મળે તે ધર્મ. જૈનદર્શન કહે છે કે, જેનાથી સ્વર્ગ મળે તથા અપવર્ગ (મેલ) મળે તે ધર્મ. (10) તર્ક થશે કે આ બે માન્યતામાં ફરક છે? ભાઈ પણ માને જ અને બહેન પણ માની જ. ફરક ખરે કે નહિ ? માસી તથા ફેઈમાં ફરક ખરે કે નહિ? ઇતર દર્શનીએ દેવલેક માટે પણ ધર્મ કરવાને કહે છે એટલે કે મોક્ષની જેમ દેવકને (સ્વર્ગને) પણ સાધ્ય માને છે, જ્યારે જૈનદર્શન દેવકને પ્રાપ્ય માને છે, પણ સાધ્ય તે મેક્ષને જ માને છે. ખેડૂત ખેતી કરે છે તેમાં ઉદ્દેશ અનાજ મેળવવાને છે, ઘાસ મેળવવાને નથી, ઘાસ ઉગે છે ખરું: તે જ રીતિએ ધર્મ કરવામાં ઉદ્દેશ મોક્ષને છે પણ સ્વર્ગાદિ પ્રાપ્ય છે. ઈતર મન્તવ્યમાં સ્વર્ગ પણ ઉદ્દેશ તરીકે છે. ઈતરમન્તવ્ય તથા જૈનમન્તવ્યમાં ફરક આ છે. દષ્ટિ ફેર ! દિશા બદલે !! ભાન થયું હોય તે ગુલાંટ મારે!!! જૈનદર્શન ધર્મને સ્વતંત્ર પુરુષાર્થ નથી માનતું પણ સ્વતંત્ર Page #252 -------------------------------------------------------------------------- ________________ અન્તિમ દેશના ૨૨૧ પુરુષાર્થ મોક્ષ મેળવવાના સાધનરૂપ પુરુષાર્થને અવશ્યમેવ માને છે. મોક્ષપુરુષાર્થ તે એ કે ફળે તે ફળે, મળે તે મળે પછી કદી ટળે નહિ, તેમાં લેશ પણ ઉણપ આવે નહિ. ચાંલા બે પ્રકારના કેશર કંકુના તથા કાજલના. તેમ અર્થ, કામ પણ કહેવાય પુરુષાર્થ. અર્થ અને કામ એ બે પુરુષાર્થ કાજલના ચાંલ્લા જેવા છે, જેને હાલા હોય તે ગ્રહણ કરે, પણ શાસ્ત્રકાર તે એ બેને હેય જ કહે છે. અરે, ત્યાં સુધી કહે છે કે તે નામ માત્ર “અર્થ છે કિન્તુ “અનર્થ છે. પરમ અર્થ તો મેક્ષ જ છે, અને તેના સાધન સ્વરૂપે અર્થ ધર્મ જ છે. એક વકીલ જરા ભાંગ વગેરે પીને આવેલે. તે ન્યાયાધીશ પાસે દલીલ કરતાં પોતાના અસીલને બદલે પ્રતિપક્ષના લાભની દલીલબાજી કરવા વાગે. દેઢ કલાક વાણી પ્રવાહ ચાલુ રહ્યો. વકીલ જરા પંકાતે હતા, એટલે આશ્ચર્ય વચ્ચે ન્યાયાધીશે પણ ધૈર્યથી શ્રવણ કર્યું. એના અસીલે એક ચીઠ્ઠી લખી મોકલી, તે વાંચતાં વકીલને ભાન આવ્યું અને તેણે બાજી પલડી. તેણે એવી ગુલાંટ મારી, “માઈ લેર્ડ, આટલે લાંબો વખત મેં આપને લીધે છે તે મારા અસીલના લાભ માટે જરૂરી છે, કેમકે પ્રતિપક્ષને વકીલ આ બધી દલીલે આપની પાસે રજુ કરવાને જ, પણ તે ઉચિત નથી, કેમકે એમ કહીને તેના પ્રતિકાર રૂપ પાછું અસીલના લાભમાં પિતાનું વક્તવ્ય શરૂ કર્યું. આચાર્ય મહારાજ ભવ્યાત્માઓને આ રીતિએ ગુલાંટ મારવાનું, દષ્ટિ ફેરવવાનું ફરમાવે છે. મેક્ષ જોઈએ તે સાધન ધમ આચરે જ છૂટકે ! મેક્ષ પુરુષાર્થ કાંઈ ઘાટવાળો નથી. તમે તેના માટે ઉદ્યમ કરે કે ન કરો, તે પણ તે તે જે સ્વરૂપે છે તે જ સ્વરૂપ છે અને રહેવાનો. મેક્ષ એ ક્રિયાને વિષય નથી, મનને, કેવલ મનને વિષય છે. અજવાળું સારું છે, પ્રકાશ આપે છે, હોરે તથા પથ્થર અલગ રૂપે બતાવે છે, સાપ કે વીંછી બતાવે છે, ખાડે, ટેકરે કે સીધી જમીન દેખાડે છે, પણ તે અજવાળું કથળે, ઘડે કે ગાડે લેવાય? નહિ. અજવાળું જેઓને સારું લાગતું હોય તેઓએ અજવાળાનાં સાધને મેળવવાં જોઈએ. મેક્ષની પણ ઈચ્છા હોય તે તેના સાધનેને હસ્તગત કર્યું જ છૂટકે. મેક્ષ પ્રાપ્તિનું પરમ સાધન ધર્મ છે, અને મોક્ષ એ આત્માનું સ્વીય સ્વરૂપ-સદંત્તર વિશુદ્ધ સ્વરૂપ માત્ર છે. એ ધર્મ પ્રાપ્ત થાય ત્યારે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પર્વ મહિમા દર્શન મોક્ષને સાધી શકાય. ધર્મ પિતાને જ્યાં સુધી વહાલ ન લાગે ત્યાં સુધી મોક્ષ થાય નહિ. સંસારથી તારનાર ધમના સંયમાદિ દશ પ્રકાર. આ મગનભાઈ, આ છગનભાઈ, આ મણિભાઈ એ ખરું, પણ મનુષ્યત્વ બધામાં વ્યાપક છે, તેમ ધર્મ પોતે જુદે જુદે પદાર્થ નથી, પણ પ્રકારે પ્રકારે વ્યાપક છે. મેક્ષના સાધનરૂપ ધર્મના સંયમાદિ દશ ભેદે છે. કઈ કહેશે કે “અનુકંપા તથા માર્ગોનુસારપણાથી પણ ધર્મ તે કહેવાય છે ને? વાત ખરી, પણ અહીં પગથિયા રૂપ ધર્મની વાતને પ્રસંગ નથી. પુણ્ય લક્ષણ ધર્મની, સ્વર્ગ આપનાર ધર્મની અહીં વાત નથી, પણ સંસાર સમુદ્રથી તાનનાર, મેક્ષ આપનાર ધર્મની આ દેશના, ભગવાનની છેલ્લી દેશના શ્રી મહાવીર દેવ શ્રીમુખે, શ્રીસકલ સંઘને, તેવા ધર્મના દશ ભેદ જણાવે છે. જે ભવ્યાત્મા પુરુષ કે સ્ત્રી, બાલક કે યુવાન આ પ્રકારે સમજી સંયમાદિ દશ પ્રકારના ધર્મને આરાધશે, તે ઉત્તરોત્તર આ ભવ પરભવ કલ્યાણ મંગલિકની માળાને ધારણ કરી પ્રાંતે શિવરમણની વરમાળા, એ શાશ્વત મંગલમાળાને ધારણ કરશે, એટલે કે મોક્ષ સુખમાં બિરાજમાન થશે. દિવાળી મહાસ્ય અને સ્વપ્નોને ફલાદેશ. स्वामिन् स्वप्ना मयाधाष्टौ दृष्टास्तत्र गज: कपिः। क्षीरवः काकसि हाब्जकुम्भा इमे क्रमात् ॥३०॥ तदाख्याहि फल तेषां भीतोऽस्मि भगवन्नह । इदि पृष्टो जगन्नाथो व्याचकारेति तत्फलम् ॥ ३१ ॥ विवेकवन्तो भूत्वापि हस्तितुल्या अतः परं । વાત થાવા દુધાઃ ક્ષદિરે ગૃહે || રૂર ||. (ષિ, પર્વ ૨૦, તે શરૂ) Page #254 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહામ્ય અને સ્વનેનો ફલાદેશ રર૩ હજારો વર્ષ પૂર્વે કહેવાયેલું સ્વપ્નફળ આજે સાચું પડે છે. દુષમકાળને દુષ્ટ પ્રભાવ. પરિણામેની ચંચળતા. સુક્ષેત્રે આપેલું દાન ઉત્તમ છે. પાખંડી પૂજાશે અને ગીતાર્થો વિસારાશે, છતાંએ અન્યદર્શનેને મુકાબલે જૈનમત સિંહ સમાન છે અને રહેશે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના કલ્યાણને માટે ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર નામના ગ્રંથની રચના કરતા થકાં તીર્થંકરદેવ, શ્રી મહાવીર ભગવાનના ચારિત્રના લગભગ છેલલા ભાગમાં જણાવે છે, કે ભગવાન મહાવીરદેવનું નિર્વાણ જે સમયે સાંભળવામાં આવ્યું હતું, તે સમયે જનતામાં હાહાકાર વર્તાય ન હતું કે રડારોળ મચી જવા પામી ન હતી. વિચાર કરજે કે “મહાવીર” એટલે નામના જ મહાવીર નહિ, પરંતુ અપૂર્વ આત્મબળવાળા ખરેખરા મહાવીર. તે ભગવાન મહાવીર જેમનો શબ્દ ઝીલી લેવાની લાખ લોકેની તૈયારી હતી, જેમની દયાવર્ષાથી સંસારસાગરના પશુ પક્ષીઓને અભયતા મળી હતી. પરંતુ તે છતું જે સમયે તેમના નિર્વાણને પ્રસંગ આવે છે, ત્યારે લેકે ચતુર્વિધ સંઘ પૌષધ કરે છે, ઉપવાસ કરે છે, અને ભગવાન શ્રી મહાવીરદેવની અમૃત વરસતી દેશના શ્રવણ કરે છે. જૈનેતર આર્યોના પૂજ્ય પુરુષોના મૃત્યુને માટે તેમના સાહિત્યમાં જુઓ તો જોઈએ તેટલાં શેકનાં વચનો મળી આવે છે. ખ્રિસ્તિ પેગંબરના મરણ માટે ખ્રિસ્તિઓએ પણ આનંદ નથી માન્ય, મુસલમાનોના પેગંબરનું મેત એને પણ મુસલમાને આનંદને અવસર માનતા નથી, ત્યારે જૈનદર્શન આરાધનાવાળું મૃત્યુ એને પરમાનંદ ગણે છે. મૃત્યુને એ આનંદ કેને? મહાપુરુષનું મૃત્યુ એને પરમાનંદ ગણવાનું કારણ શું! અને બીજાએ એ પ્રસંગે શક કરે છે એનું કારણ શું ? આ પ્રશ્ન તમારા હૃદયમાં વિચારી જુઓ ! એટલે તમને માલમ પડી આવશે કે અન્યદર્શનમાં અને જૈનદર્શનમાં શું તફાવત છે? બીજાં શાસ્ત્રો એમ માને છે કે ભવસંબંધ સારો છે, માટે ત્યાં જ્યારે તેમના માન્યપુરૂષના ભવસંબંધને ત્યાગ થાય છે. ત્યારે રડારોળ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ મહિમા દઈન કરી વળે છે, જૈનશાસને ભવસધ સારા માન્યા જ નથી. ભવસ`ખ ધને તજવા ચેાગ્ય માન્યા છે. માટે જૈનશાસનના માન્યપુરુષો જ્યારે જ્યારે સંસારત્યાગ કરે છે, ત્યારે ત્યારે આનંઢ માનવામાં આવે છે. તીર્થંકર ભગવાનને આલમન તરીકે સ્વીકારીએ છીએ, તે પણ એટલા જ કારણથી કે એથી આત્માનું હિત થાય છે. જૈનશાસને જણાવેલુ એવુ ગમે તે પ્રકારનું આલખન લે, પરંતુ તે સઘળાના હેતુ આત્મિકકલ્યાણ છે. બીજા કેાઈ પણ પણ પ્રકારનું આલ બન ચેાગ્ય માનવામાં આવ્યું જ નથી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા-એ ચારે પ્રકારના સઘ એક એ જ મુદ્દા ઉપર તદ્રુપ છે. આત્માનું સાધન પ્રાપ્ત કરવુ એ જ સઘળાનું ધ્યેય છે. જો એ ધ્યેય ચૂકી ગયા તેા ધ્યેય ચૂકનારને સઘમાં ઊભા રહેવાના કશે। અધિકાર જ નથી. શાસનની આ તદ્રુપતા જોવી હોય તેા હસ્તિપાળ (પુણ્યપાળ) રાજાને આવેલા સ્વપ્નની શાસ્ત્રકારાએ જણાવેલી સંપૂર્ણ સત્ય ઘટના આપણે જોઈ એ. શાસન સાથે પુણ્યપાળ રાજાની અભેદતા. શ્રેયાંસકુમારના ઇતિહાસ તમારા સ્મૃતિપટ ઉપર જરા જાગૃત કરજો ! શ્રેયાંસકુમારને અંગે સુબુદ્ધિ નગરશેઠને તથા એક રાજાને સ્વપ્નાં આવ્યાં હતાં, પરંતુ એ સ્વપ્નાંના માત્ર શ્રેયાંસકુમાર સાથે સબંધ જોડાયા હતા. તેને સંબંધ શાસન સાથે જોડવામાં આવ્યે ન હતા, આ વસ્તુ તદ્દન સ્વભાવિક લાગે છે, કારણ કે ખીજી વ્યકતિને જે સ્વપ્નાં આવ્યાં હતાં, તે સ્વપ્નાં શ્રેયાસકુમારને અંગે આવ્યાં હેાવાથી તેના સંબંધ શ્રેયાંસકુમાર સાથે જોડવામાં આવ્યા હતા. જ્યારે વજ્રસ્વામી, ભદ્રગુપ્તસ્વામી, પુણ્યપાળ રાજાને અંગે જે સ્વપ્નાં આવ્યાં છે, એના પરથી શાસ્ત્રકારાએ તેના ફલાદેશ આખા શાસનને લાગુ પાડી દીધા છે. વિચાર કરજો કે સ્વપ્ન રાજાને આવ્યું, સ્વપ્નાના વિષય પુણ્યપાળના હતા. છતાં તેના ફળાદેશને સધ શાસન સાથે શા માટે જોડાચા છે? આમ થવાનુ કારણ એક જ છે કે પુણ્યપાળરાજા અને શાસન અને એકરૂપ છે. શાસન અને પુણ્યપાળ રાજા એ બંને ભિન્ન હાઈ Page #256 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાગ્ય અને સ્વનેને ફળાદેશ ૨૨૫ શક્તા નથી. સૂર્ય અને સૂર્યને પ્રકાશ જેમ ભિન્ન હોઈ શકે નહિ, તે જ પ્રમાણે પુણ્યપાળ અને શાસન પણ જુદા હોઈ શકે નહિ. જે શાસનની સ્થિતિ છે તે જ સ્થિતિ પુણ્યપાળની છે, અને પુણ્યપાળને જે સ્થિતિ છે તે જ સ્થિતિ શાસનની છે. એટલા જ માટે શાસનાધીશ વજસ્વામી, ભદ્રગુપ્તસ્વામી જે શાસનના માલિક છે, તેમને સ્વપ્નાં આવ્યાં છે તેને ફલાદેશ શાસનને લાગુ પડે છે, શાસનાધીશ, શાસન અને ચતુર્વિધ સંઘ કેવા એકતાર છે, એકબીજામાં કેવા તદરૂપ છે, એ સઘળું આ ઉદાહરણ ઉપરથી જણાઈ આવે છે. હવે તમે વિચાર કરે કે આપણે “શાસન શાસન” બેલીએ છીએ પરંતુ શાસન એ શું છે? શાસન એ કાંઈ દશ્યમાન વસ્તુ નથી, એને પૂરેપૂરો ખ્યાલ રાખજે. શાસન મારું, હું શાસનને શાસન એ તે એક અવ્યક્ત–ન દેખાય એવી વસ્તુ છે. શાસનનું જે સ્વરૂપ વ્યકત છે, તે આચાર્ય ભગવાન દ્વારા સમજી શકાય છે અન્ય રીતે નહિ. તે જ પ્રમાણે પુણ્યપાળ રાજાની પણ એવી જ સ્થિતિ હોવી જોઈએ કે જે પુણ્ય પાળનાં સ્વમાં છે તે શાસનનાં સ્વમાં છે. ભગવાન શ્રીભદ્રગુપ્તનું જીવન સર્વસ્વ શું હતું તે પહેલાં સમજી લેવું જોઈએ. ઘર, રાજ્ય, રિદ્ધિ સિદ્ધિ, એમાંનું કાંઈ પણ એમના અંતરમાં વસેલું ન હતું, એમના અંતરમાં એટલું જ વસેલું હતું કે “શાસન મારું છે, અને હું શાસન છું.” એટલા જ માટે તેમને આવેલા સ્વપ્નનો ફલાદેશ શાસનને લાગુ પાડવામાં આવ્યો છે. ત્યારે હવે વિચારો કે એ રીતે આજના જૈનેનાં સ્વપ્નાં પણ માટે શાસનને લાગુ પાડી શકતાં નથી, કારણ એ છે કે આજે આપણે શાસન સાથે તેટલી એકલતાનતા સાધી શક્યા નથી, એનો અર્થ એ નથી કે આજે દેવગુરુની આરાધના નથી થતી, આજે પણ દેવ, ગુરુ અને ધર્મની આરાધના તે થાય છે, પરંતુ એ સઘળું ફુરસદના કામ તરીકે થાય છે. અહીં તમારી દશા પિલા હઠીલા કણબી જેવી છે. મહાજન મારા માબાપ, પણ મારી ખીંટી તે ન ખસે, એક કણબી હતું. તેણે પોતાના ખેતરની હદ નક્કી કરતાં ૧૫. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પૂ મહિમા દઈન પાડોશીનું પણુ અડધું ખેતર પેાતાનામાં સમાવી દીધું, અને ત્યાં ખીંટી મારી દીધી. પાડોશીએ જાણ્યુ` કે આ ખલા સહેલાઈથી ટળી શકે એમ નથી, એટલે પાડાશી મહુાજન પાસે ગયા, મહુાજનને ફરિયાદ આપી અને પેાતાને ન્યાય આપવા વિનંતી કરવા લાગ્યા. મહાજને પેલા કણબીને ખેલાવ્યા અને પહેલાં તે ગામની રીત પ્રમાણે ઠપકા આપ્ટે કે ભલા માણસ ! ગામના વતની થઈને આવી રીતે આડાઈ કરીને પાડાશીઓને હેરાન કરે છે! ’ પેલા કણુખીએ તે જવાબ આપી દીધે કે · મહાજન મારા માબાપ છે, પણ મારી ખીંટી ન ુ ખસે ’ આજના જગતની સ્થિતિ એવી છે કે પારકાના ખેતરમાં પાતે મારેલી ખીટી ખસેડવી નથી, અને મડ઼ાજનને માથે રાખવું છે. ' પૌલક શિક્ષણ, પૌરૂગલિક દૃષ્ટિ, પૌદ્ગલિક હેતુ આ બધું કાયમ રાખવુ છે, અને ધને માથે રાખવા છે, એનું નામ આપણી અને અને શાસનની તન્મયતા જ નથી, અને તેથી જ તમારાં સ્વપ્નાના સંબંધ શાસન સાથે જોડી શકાતા નથી. શ્રીમાન ભદ્રગુપ્તસૂરિજીની શાસન સાથે તન્મયતા અદ્ભુત હતી. શાસન અને શ્રીભદ્રગુપ્તસૂરિજી જુદા હતા જ નહિ. એથી પુણ્યપાળરાજાને જે સ્વપ્નાં આવ્યાં છે તેના ફળાદેશ ક. સ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ મહાવીરચરિત્રમાં જણાવ્યેા છે. હવે એમને કયા કયા સ્વપ્નાં આવ્યાં હતાં. ફળાદેશ કેવા પ્રકારને હતા, તે ફળાદેશ ભગવાન સ્વયં જણાવે છે. न दौस्थ्ये परचक्रे वा प्रवजिष्यन्त्युपस्थिते । आत्तामपि परित्रज्यां त्यक्ष्यन्ति च कुसङ्गतः ॥ ३३ ॥ विरलाः पालयिष्यन्ति कुसडगेऽपि व्रतं खलु । इदं गजस्वप्नफलं कपिस्वप्नफल વર્ઃ ॥ ૨૭ ।। પહેલું સ્વપ્ન હાથીનું આવ્યું હતુ અને તે એવા પ્રકારનું હતું, કે હાથીને જ્યાં ત્રણે ઋતુની મજા છે એવી નવી શાળામાં લઈ જાય છે, પરંતુ હાથી એવી નવી શાળામાં જતા નથી, અને જે જાય છે તે પણ નીકળી જૂની શાળામાં પાછા આવે છે. આ હાથીના સ્વપ્નના ફળાદેશ અહીં શ્રાવકોને લાગુ પાડવામાં આવ્યે છે, આને તમે સમજી શકશે કે એ સંબંધ કેવળ વ્યાજબી અને વાસ્તવિક પણ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાભ્ય અને સ્વપ્નને ફળાદેશ ૨૨૭ સાધુની આવશ્યકતા શું ? હાથી મહાબુદ્ધિશાળી હોય છે, તેમ શ્રાવકસંઘ પણ મહાબુદ્ધિશાળી હોય છે. હાથી બુદ્ધિશાળી હોવા છતાં તેને દેરવાને મહાવતની આવશ્યકતા રહે છે, તે જ પ્રમાણે શ્રાવકે પણ મહાબુદ્ધિવાન હવા છતાં, તેમને ધર્મમાર્ગે દોરવાને માટે મહાવત સમાન એટલે જેમ મહાવત હાથીને માર્ગમાં રાખે છે, તે જ પ્રમાણે શ્રાવકોને માર્ગમાં રાખનાર મહાવ્રતધારી સાધુઓ છે હાથીને નવી હસ્તિશાળામાં દાખલ કરે છે પરંતુ તેઓ જતા નથી, અને જે જાય છે તે બહાર નીકળી જાય છે, એને સંબંધ અહીં ગૃહવાસ અને સાધુપણુ સાથે છે. હાથીઓ જૂની શાળામાંથી નીકળતા નથી, તેને સંબંધ શ્રાવકે સાથે એ રીતે સંજાયેલે છે કે શ્રાવકે પણ ધન, સમ્પતિ, પરિવાર ઇત્યાદિના લેબથી જૂની શાળારૂપી ઘરમાંથી બહાર નીકળતા નથી, અર્થાત્ ચારિત્ર ગ્રહણ કરતા નથી. માણસો સત્તા સમૃદ્ધિ ઉપર મોહ રાખી મૂકે છે, અને એ ઘર ઉપરનો મોહ લોકેથી છોડાતે નથી. પ્રાચીન કાળની સ્થિતિને વિચાર કરે, પ્રાચીન કાળમાં દેવતાઓ મનુષ્ય પર પ્રસન્ન થતા, અનેક ઉપભેગનીય વસ્તુઓ શ્રાવકને આપતા હતા. હજારે દેવતાઓ ચકવત્તિની સેવામાં હાજર રહેતા હતા. આ અસલની પ્રાચીનકાળની અપૂર્વ રિદ્ધિ હતી. રિદ્ધિ માત્ર ક્ષણિક છે. પરંતુ એ રિદ્ધિ પણ સદા સર્વદા ટકવાવાળી તે નથી. જરિદ્ધિઓ સઘળી જ ક્ષણિક છે, તે પાર્થિવ અને નાશ પામવાના સ્વભાવવાળી છે. આજની દશા તે એનાથી વધારે બૂરી છે! સોનું એ પગલિક દષ્ટિએ મહામૂલ્યવતી વસ્તુ છે, પરંતુ આજે તે તે પણ પડ્યું પડ્યું ધૂળ ખાય છે. સેનાને ભાવ પણ સટ્ટો રમનારાઓના હાથમાં છે, અને ખેલ કે છે તે જુઓ. સટેડીયાએ ભાવની તેજી કરે જાય અને ભાવ નીચા પાડે; તે ભાવે શરાફે અને વેપારીઓને વેપાર કરવો પડે છે. ચાંદીને ભાવ ૧૦૭ રૂપીઆ પણ થયો હતો અને ત્યાંથી ઘટીને ૯૩ પણ થયા હતે ! . આ બધા દષ્ટાંતે ઉપરથી તમે આજની સમૃદ્ધિ કેવી ચંચળ છે તે સારી રીતે જાણી શકશે. ક્ષણિક વિધિ એ જ એનું લક્ષ્ય છે, રાજ્યને Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ હિંમા દઈન કારભાર પણ તેવા જ જુલ્મી ડાય તેમાં કાંઇ આશ્ચય નથી. તે માટી ચેજિનાએ ઊભી કરશે અને પૈસા ઘટશે તો પ્રજા પર કર નાખશે. યુદ્ધો થશે અને દ્રવ્યહાની થાય તે પણ પરિણામ એ જ રીતનુ . ક્ષણિક રિદ્ધિસિદ્ધિને મેહ આમ ખાટો ઇં, તે છતાં સ્વસમાં દર્શાવેલા હાથીએ જેમ જૂની હસ્તિશાળામાંથી બહાર નીકળતા નથી, તે જ રીતે બુદ્ધિમાન શ્રાવકો રિદ્ધિસિદ્ધિના ખાટા મેાહુને વળગી રહી તેઓ જૂની શાળારૂપ ગૃહનેા ત્યાગ કરીને ચારેત્ર શ્રણ કરતાં નથી. દુષમાકાળના દુષ્ટ પ્રભાવ. હાથીએ જૂની હસ્તશાળામાંથી બહાર નીકળતા નથી એના ફળાદેશ આપણે જોઇ લીધેા છે. હવે હાથીએ નવી શાળામાં પ્રવેશે છે તે પણ બહાર નીકળી જાય છે. એના ફળાદેશ જોઈએ. નવી શાળા તે સાધુપણુ છે. પ્રાચીન કાળમાં સત્ય અને જ્ઞાનપૂર્વક ત્યાગમા લેનારા હતા, અને તે જ રીતે ત્યાગની ભાવના આરંભમાં ન હેાય છતાં, આફતને સંગે સંસારના ત્યાગ કરી દઇને ચારિત્ર લેનારા પણુ નીકળતા હતા. દારિઘ આવતુ, પત્ની પુત્ર ગુજરી જતા, સંકટ આવી પડતું હતુ. એટલે દુઃખીને એવી ભાવના થતી કે “અહા ! આ સંસાર અસાર છે! હવે તેને ત્યાગ કરીને ચારિત્ર લેવું એ જ હિતાવહુ છે.’’ શત્રુનું સૈન્ય ચઢી આવતુ હતુ. એટલે એવી ચિંતા રાજાને અને તેમના સૈનિકાને પણ થતી હતી કે લડાઈમાં હાર્યાં કે જીત્યા જીવ્યા કે મરણ પામ્યા, તેના કરતાં આ સ°સાર જ છેડી દઇએ તે કેવું સારૂ ? આવા પ્રસંગે પણ ચારિત્ર ગ્રહણ થતું જ હતું. આ પ્રાચીન કાળની વાત કરી, પરંતુ આ તે દુઃખમાકાળ છે. દુઃષમાકાળના પ્રભાવ જ એવા છે કે તેણે માણસાને દુષ્ટ બનાવી દીધા છે. પત્ની મરી જાય છે તે આ સંસાર પર તેથી ત્યાગભાવના આવતી નથી, પરંતુ તરત જ તે જ ક્ષણે એક પત્ની ચિતા ઉપર બળતી હાય, ત્યાં જ બીજી સાથે સગપણ થાય છે! આ કાળમાં તે માથે ભય આવી પડે છે તેઓથી પણ સંસાર છેોડતા નથી, પરંતુ અહુજ વહાલા લાગે છે, કોઇ ચારિત્ર ગ્રહણ કરે તે! ખીજો જોઇએ એટલા હાથીની પાછળ ભસતા કૂતરા મળી આવે છે, જેએ એમ ખેલતા હાય કે “હવે સાધુ થયા ? દુનિયાનું શું ભલું કરવાના હતા, કપાળ! આજના સાધુએ Page #260 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાગ્ય અને સ્વપનોને ફળાદેશ તે ભારરૂપ છે!” અને આટલું છતાં હાથીએ નવી શાળામાં પ્રવેશે છે, પરંતુ પાછા નીકળી જાય છે, એને ફળાદેશ એ છે કે શ્રાવકે નવી શાળારૂપી ચારિત્રમંદિરમાં પ્રવેશ કરે છે, પરંતુ દુષ્ટસંસર્ગથી પાછા ત્યાંથી ચાલી જાય છે. વીરલા જ નવી શાળામાં રહી આનંદ ભગવે છે. વીરપુરુષની હસ્તિ તે ખરી જ. હાથીઓ જૂની શાળામાંથી બહાર નીકળતા ન હતા અને નવી શાળામાં પેસીને બહાર નીકળી જતા હતા, એને ફળાદેશ આપણે જોઈ લી છે. હવે કેટલાક હાથીઓ નવી શાળામાં રહ્યા છે, એવું જે સ્વપ્નમાં દેખાયું છે, તેને ફળાદેશ તપાસીએ. એને ફળાદેશ એ છે કે જેમ થેડા હાથીઓ શાળામાં રહ્યા છે, તેમ દુષમકાળ હોવાં છતાં પણ એવા વીરપુરુષ પાકશે, કે જેઓ ભગવતી દીક્ષાને અંગીકાર કરશે અને આખો જન્મ પૂરો થતાં સુધી અખંડ ચારિત્ર પાળશે અર્થાત્ લીધેલું ચારિત્ર સંપૂર્ણ રીતે પાળશે. આજે ચારિત્રની સામે આટલા આટલા હુમલાઓ થાય છે. દક્ષિા છેડનારાઓને માટે પૈસા, નેકરી, ધંધે, સ્ત્રી, ગૃહસ્થાશ્રમ બધું દીક્ષાદ્રોહીઓએ તૈયાર રાખ્યું છે, છતાં આવા દુષ્ટમાં દુકાળમાં પણ આપણે જોઈએ છીએ કે સેંકડે વીરપુરુષે એવા નીકળે છે કે જેઓ એકાંત કલ્યાણકારી દીક્ષા અંગીકાર કરે છે એટલું જ નહિ, પણ તે આજન્મ પાળીને પિતાને અને જૈનશાસનને ભાયમાન બનાવી રહ્યા છે. પારકું દેખાય છે, પિતાનું નહિ? प्रायः कपिसमा लालपरिणामाऽल्पसत्त्वकाः । आचार्यमुख्या गच्छस्था: प्रमादं गामिना व्रते ॥१५॥ ते विपर्यासयिष्यन्ति धर्मस्था नितरामपि । માવિના વિસ્ટા પથ ધજાપૂT: : ઉદ્દા धर्मप्रलथेषु ये शिक्षा प्रदास्यन्त्यप्रमादिनः । ते तैरूपहसिष्यन्ते ग्राम्यैामस्थपौरवत् ।।१७।। પ્રવચનાત્રજ્ઞાત: કર દિ મયિતિ | प्लवंगमस्वप्नफलमिद जानीहि पार्थिव ! ॥१८॥ બીજા સ્વપ્નમાં વાંદર દેખાય છે, તેને ફળાદેશ શું છે તે સમજે. એને ફળાદેશ એ છે કે માણસે વાંદરે જેમ ચંચળ છે, તેના જેવા ચંચળ પરિણામવાળા થવા પામશે, Page #261 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ મહિમા દરન હવે આજની જનતા સામે જુએ. કેાઈનું દુઃખ જોઈ ને “અરેરે! બિચારા મરી જાય છે !” એમ કરતાં એ લેાકેાને વાર લાગતી નથી અને ખીજી બાજુએ તે જ માણસ ‘પાંચસે રૂપિયા રોકડા આપી સાતસે આપ્યા છે.’ એમ લખાવી વઈ વ્યાજ સાથે હજારના દાવા માંડે છે. અને હુકમનામું થાય કે ખીજે જ દહાડે જપ્તી કરીને દેણુદારને હેરાન-પરેશાન પણ કરી મૂકે છે. જનતા ખીજાની નિંદા કરવામાં આજે તે પ્રવીણ ખની ગઈ છે. “અરે ફલાણા! તદૃન દેશદ્રોહી. ચુંટણીમાં ફૂલાણાને મત આપી દીધેા. હડહડતે દેશદ્રોહ કર્યો !” એવાં વચને ઉચ્ચારી પારકાની નિંદા કરવામાં કરવામાં જગત તૈયાર છે. આ રીતે નિંદા કરીને નિદાખાર સામાને સમાજમાં હલકે પાડી શકે છે. ૨૩૦ બીજી બાજુએ પેાતાનેા ભાઈબંધ કે મિત્ર હાય તા તેની ખાટી પ્રશંસા કરતાં પણ વાર લાગતી નથી, “ઓહ ! ફલાણાલાલ ! પહેલા નંબરના દેશભક્ત ! ગાંધીજીના તેા જાણે દાસ, દેશની હાકલ થઈ કે લડવાને તૈયાર!’આમ ખેલીને પેાતાના મિત્રોને વખાણનારા પણ છે. વખાડીને તમે ખીજાને સમાજમાં હલકા પાડેા છે, અને વખાણીને બીજા આત્માને પ્રસંશાપાત્ર મનાવા છે, પરંતુ એ સઘળામાં તમે શુ કર્યુ” છે, તમારા પેાતાના આત્માનું સ્થાન કર્યાં રાખ્યું છે, તમે તમારૂ' કેટલુ સુધાયુ છે; એના તેા કોઇ વિચાર જ કરતું નથી ! “લાણેા મણુસ મારે માટે આમ ખેલતા હતા. એ મારા પ્રત્યે રાગદ્વેષ રાખે છે અને ફલાણા આમ કરતા હતા.” એવું પીંજણ તમે જ્યાં જુએ ત્યાં સમાજમાં ચાલ્યા જ કરે છે. ચંચળતા કેવી રીતે ટળે? હવે આ પરિસ્થિતિના ખચાવ શું છે તે જુઓ. આ બધા ચંચળવૃત્તિના પ્રભાવ છે, પરંતુ એ ચંચળત્તિ સ્થિર કેવી રીતે થાય તેની કોઈ પણ શોધ કરવાની તકલીફ્ લેતુ નથી. ધૈય હાય, ધીરતાથી ખીજાનુ કથન સાંભળવાની વૃત્તિ હાય, સાધુઓને સદુપદેશ શાંતિથી સાંભળવા જેટલી ધીરજ હાય, તા તેનુ પરિણામ એવું આવી શકે છે, કે જેથી ચંચળતાના અંત આવે. પરંતુ પહેલી વાત એ છે કે આજે કાઈ ને ઉપદેશ સાંભળવાને Page #262 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાત્મ્ય અને સ્વપ્નાના ફળાદેશ ૨૩૧ અવકાશ નથી. જો કેાઈ ને સાંભળવાના અવકાશ હાય તો તે સાંભળેલુ ત્યાંને ત્યાં જ મૂકી જાય છે, જીવનમાં ઉતારતા જ નથી. એટલે એવાએના ઉપદેશશ્રવણુનું કાંઈ મૂલ્ય નિપન્ન થતું નથી. ધૈયવાન હાય તા તે પોતાની સ્તુતિ અથવા નિદા પણ ચંચળ પરિણામે સાંભળે છે, અથવા તેમ ન થાય તે! નિંદા કે પ્રશંસા એક પણ સાંભળતા જ નથી. અને સાંભળવાના સમય આવી જ પહોંચે કે અનાયાસે ઉત્પન્ન થાય છે, તે પેાતાની સ્તુતિ કિવા નિંદા સાંભળતી વખતે તૈય રાખે છે. આજના જનસમુદાયનું માનસ આથી ઉલટુ ઉપર દર્શાવ્યું તે પ્રમાણેનુ ચંચળ છે, અને આ ચંચળતા એકલા શ્રાવક શ્રાવિકાઓમાં જ હશે એમ ન માનશે. એ જ ચંચળતાથી આચાર્યાદિક પણ ઘેરાએલા હશે દુઃષમાકાળ, ચાલતો હોવાથી અને સ ંઘયણની ખામી હોવાથી શાસનના માલિક આચાય ભગવાને તે પણ વ્રતમાં પ્રમાદવાળા થવાના, સ્વપ્નમાં વાંદરા દેખાયે તેને આ રીતે ફળાદેશ છે. જેમ વાંદરા ચંચળ છે, તે જ પ્રમાણે જનતા પણ ચંચળ પ્રકૃતિવાળી—ચપળ પ્રભાવવાળી થશે, અને તેમના જીવનમાં પણ ચંચળતાની જ છાપ જણાશે. આજે પ્રત્યક્ષ રીતે આપણે આ પરિણામ જોઇ રહ્યા છીએ, એટલે આ સ્વપ્નના ફળાદેશ કેવા સત્ય છે એની આપણને ખાતરી થશે. પ્રવૃત્તિ અને પતિ. સ્વપ્નમાં બીજું એ દૃશ્ય જણાય છે કે વાંદરાઓ કે જે ચંચળવૃત્તિના છે તે બીજાઓને અડપલાં કરે છે, એને ફળાદેશ એ છે કહેવાતા જૈનઆચાર્યો પણ ધર્મોમાં રહેલા શ્રાવકાને વિપર્યાસ-વિપરીત કરી નાખશે ! જૈનશાસનમાં પ્રવૃત્તિ નથી પરંતુ પધ્ધતિ છે. દ્રુઢીયાઓના સોંપ્રદાયમાં શાસ્ત્રોથી નહિ કહેવાએલા એવા સમકિતાના સ્વીકાર થએલે છે. તેઓ ચેાથમલતુ સમકિત, છેગમલનું સમકિત એવુ કહે છે, એ જ પ્રમાણે આ પતિતપાવન જૈનશાસનમાં પણ એવા આચાર્યાદિક થશે કે જેએ બીજા દનામાં રહેલા ભદ્રિક ભવ્યજીવાને વિપર્યાસ કરી નાખશે. શાસ્ત્ર આ એક સામાન્ય લક્ષણ વધ્યુ છે, પરંતુ તે તમાને જણાવતાં, તેની સાથે જ બીજી એક મહત્ત્વની વાત તમાને સ્મરણમાં રખાવવાની જરૂર છે. ખધા જ આચાર્યાદિ કો એવા થશે અથવા એવા છે એમ માની Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૩ર પર્વ મહિમા દર્શન લેવાનું નથી. કેઈ કઈ એવા પણ થશે કે જેઓ ધર્મમાં અને ધર્મકાર્યોમાં જ દઢ ઉદ્યમવાળા હશે. અને અપ્રમાદપણે શાસનસેવા એ જ તેમનું ધ્યેય હશે; છતાં ઉપરનું જે લક્ષણ કહ્યું છે તે સામાન્યપણે સમજવાનું છે. શાસ્ત્રકારોએ તે “જિનપન્નતં તત્ત” એવું સ્પષ્ટ રીતે કહ્યું છે. શાસકારોએ ચોથમલનું સમકિત એમ કહ્યું જ નથી છતાં સ્થાનકવાસી સંપ્રદાય ચેમિલનું સમકિત સ્વીકારે છે ! શાસ્ત્રોના શબ્દ શબ્દને વફાદાર રહેવાનો જૈન સાધુનો ધર્મ છે. જૈનશાસનને રક્ષણહાર તે જૈન સાધુ છે. આટલું છતાં જૈન સાધુ થઈને શાસ્ત્ર ન કહેલા શાસ્ત્રના અર્થો કરવા, એ તે મહાભયાનક પાપ છે; એટલું જ નહિ પરંતુ ચારિત્ર અંગીકાર કરતી વખતે શાસનને વફાદાર રહેવાની પ્રતિજ્ઞાને તેથી લેપ થાય છે. પણ તેઓ તેની દરકાર રાખતા નથી એ મહાખેદજનક છે. આ સ્થિતિમાં કોઈ સુધારનારા અથવા કઈ શિખામણ દેવાવાળા પણ સાંપડશે નહીં. આ સઘળે સ્વપ્નમાં દેખાએલી વાંદરાની ચંચળતાને ફળાદેશ છે. વ્યવહારમાં કબૂલ પણ ધર્મમાં કબૂલ છે? વળી વાંદરાની ચંચળતા ઉપરાંત તેની અડપલાં કરવાની વૃત્તિને ફળાદેશ એ છે, કે એવી જ ચંચળતા માણસો પણ ધારણ કરશે. કેટલાક છે અનાદિના સંસ્કારને લીધે-કર્મસંગોને લીધે ધર્મકાર્ય પરત્વે પ્રમાદવાળા હોય છે. આવા પ્રમાદવાળાને જેમનામાં ધર્મના સંસ્કારે જાગૃત હોય છે તેઓ શિખામણ આપે છે, કે “ભાઈ! અત્યારે ગમે તેટલું સુખ હેય પણ જગત તે અસાર છે. સંસાર આજે છે પણ કાલે નથી. ધન, પુત્ર, કલત્ર, યૌવન, આબરૂ સાગરની ભરતી ને એટ જેવા છે. મળે છે ને ચાલ્યા જાય છે! પ્રાપ્ત થાય છે અને નષ્ટ પણ થાય છે, માટે સઘળું છેડીને ધર્મ પ્રવૃત્તિમાં દઢ થાઓ તે ઠીક!” આવી શિખામણ કાંઈ એકલા ધર્મકાર્યમાં જ દેવાય છે એવું નથી, પરંતુ વ્યવહારમાં પણ એમ જ થાય છે. એક સ્થળે મૃત્યુ થયું હિય તે પાડેશની બાઈ જઈને જ્યાં મૃત્યુ થયું હોય તેમને શિખામણ આપશે. આશ્વાસનના બે શબ્દો કહેશે અને ધીરજ આપશે. વળી એ ધીરજ આપનારીને ત્યાં મરણ થશે તે વળી પેલી બાઈ આવીને એને Page #264 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાગ્ય અને સ્વપ્નને ફળાદેશ ૩૩ શિખામણ આપશે. બંને ભાઈઓ સારી રીતે જાણે છે કે આવી રીતે આશ્વાસન આપવામાં કશી જ નવીનતા નથી. માત્ર એક સામાન્ય વસ્તુ છે છતાં પરસ્પર બંને એક બીજાની શિખામણને સાંભળી રહે છે. ત્યારે ધર્મમાં પરોગમુખ થએલાને કઈ શિખામણ દેવા જાય કે “અલ્યા! આઠ દહાડામાં એક દહાડે તે સામાયિક ઉપસાસ કર!” તે પેલે પ્રમાદી સામે ગાળો દેતે આવશે! “બસ! બેસ! હવે તું મોટે ભગતડે થઈ ગયે છે. જે ! પારકા છોકરાને જતિ બનાવવા આવે છે !” હવે ખ્યાલ કરો કે ધર્મમાં દઢ રહેવાની શિખામણ પણ ન સાંભળી શકનારે પ્રમાદી વધારે બુદ્ધિશીલ છે, કે પેલી દુઃખ બાયડીઓ કે જે પરસ્પરનું આશ્વાસન સાંભળી લે છે તે સ્ત્રીઓ વધારે બુદ્ધિશાળી છે? શહેરનો મનુષ્ય શીખેલે ભણેલે જ્ઞાનવાળ હોય, અને તે ગામડામાં જઈને અભણ ગામડીઆઓને શહેરની સમૃદ્ધિની કિંવા વૈજ્ઞાનિક ચમત્કારની વાત કરશે તે તે વાતનું હાર્દ જાણવાનું તે બાજુ રહ્યું, પરંતુ ઉલટા ગામડીઆઓ પિલા શહેરીને જ હસવા મંડી જાય છે, એ જ રીતે અપ્રમાદી પ્રમાદીને શિખામણ આપવા જશે તે પ્રમાદી અપ્રમાદીની જ મશ્કરી કરવા નીકળશે. આપણું એટલું સોનું અને પારકું એટલું પિત્તળ શ્રીમાન ભદ્રગુપ્તસૂરિજીને સ્વપ્ન આવ્યું હતું ત્યારની સંઘની સ્થિતિ પ્રવચન જેવી હતી, તે પલટાઈ જવાની, તેથી ફળાદેશ જણાવવામાં આવ્યા છે. પહેલાં શાસનમાં સઘળાની સ્થિતિ પરમ પવિત્રપ્રવચન જેવી હતી. દરેકના અંતરમાં ભાવના એ હતી કે “શાસન મારું છે અને હું શાસન છું. શાસનની ઉન્નતિ કરવી એ મારે ધર્મ છે, મારી ફરજ છે.” તે સ્થિતિ હવેથી પલટાશે. એ સ્થિતિ ગૌણતાને ધારણ કરશે, એ વ્યક્તિ પોતે પિતાને મહત્તા આપી પિતાની સ્થિતિને આગળ કરશે. અત્યાર સુધી મહત્તા શાસનની હતી, અને તે તેના એક સેગટા જેવું હતું. હવે મહત્તા પિતાની આગળ કરશે અને શાસનને એક સોગટી માફક રાખશે. “શાસન ? શાસન? શાસનસેવા” એવા - શબ્દોચ્ચાર મેઢેથી કાઢશે ખરા, પણ મહત્ત્વ તે પિતાને જ આપશે Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ પર્વ મહિમા દશ “મારે લીધે આમ થયું. મારે લીધે ફલાણે જિર્ણોદ્ધાર થયે! મારે લીધે શાસનસેવાના ક્ષેત્રમાં આટલા રૂપીઆને ફાયદો થયે!” વાત શાસનની કરે છે પણ બધું થયું તે કેને લીધે? તે કહેશે કે “મારે લીધે !” પિતે આવે, તે સમયે જે હજારે ગામડાંઓમાંથી માણસે ભેગા થઈને આવે, લાખ રૂપિયાનો ખર્ચ થાય, અને પિતાનું સામૈયું થાય તે કહેશે કે “અહો ! શાસનની કેટલી ઉન્નતિ થાય છે. ખરેખર શ્રાવકને ધન્યવાદ ઘટે છે કે તેઓ શાસનસેવાના કાર્યમાં આવા ઉદ્યમવંતા છે.” પરંતુ પંદર દિવસ પછી એ જ બીજો બનાવ બને તે કહેશે કે “અરે! આ પૈસાને કેટલે ધુમાડે !” એમ કલ્પી લે કે એક ગામમાં નગરશેઠને ત્યાં લગ્ન છે. ગામડામાંથી હજારો માણસો આવ્યા છે. એવામાં મુનિ કીર્તિસાગર કે મુનિ હમસાગર એ નામના જૈન સાધુ આવી ચઢે, અને પેલા લગ્નનિમિત્તે ભેગા થએલા માણસે મહારાજનું ભવ્ય સ્વાગત કરે તે કહેશે કે અહો! કેવા મૂર્ખ જેને આમ સામૈયામાં આટલે બધે ખરચ કરી નંખાય? એના કરતા આટલી રકમ સમાજ સેવામાં અથવા કેળવણીમાં આપી હોત તે હજારે વિદ્યાર્થીઓનું કલ્યાણ થઈ જાતને.” હવે આ સ્થિતિ વિચારે પોતાને અંગે સામૈયું થયું અને હજારેને ખર્ચ થયે તે છતાં એ સ્થિતિ ચાલતી નથી ! ત્યારે તે એમ કહેવામાં આવે છે કે “કે આ ભાવિક જૈનેને ગુરુ પરત્વે અપાર પ્રેમ!” “અને બીજાને અંગે અનિમિત્ત હોવાથી ભવ્ય સામૈયું થાય છે, અને પૈસાને પણ ખર્ચ ન થ હોય તે પણ કહેશે કે “જેને તે જાણે તેરમા સૈકામાં જ જીવે છે! છે એ લેકેને પૈસાની કિંમત! મહાનુભાવો! આ આપણું એટલું સોનું અને પારકું એટલું પિત્તળ! આ સડેલી મનોદશાને જરા વિચાર સરખો પણ કરશો તે તમારા હૈયાં કંપવા લાગશે, બીજાને અંગે ખર્ચ ન થ હોય તે પણ કહેવું છે કે હજારનું પાણી થઈ ગયું છે અને પિતાને અંગે ખરેખર ખર્ચાયા હોય તે પણ એવું કહી દેવાને જીભ તૈયાર જ છે કે “કેવી શાસનેન્નતિ થઈ! ” અસ! બીજાને અંગે પાછું અને ધુમાડો' શબ્દ વપરાય છે. અને પિતાને અંગે ખર્ચ થયે હેય. તે કહે “શાસનઉન્નતિ” થાય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહામ્ય અને સ્વપ્નને ફળાદેશ ૨૩૫ શાસનને પડદા તરીકે જ રાખે છે. આવી મને વૃત્તિવાળાઓનું માનસ તમે સ્પષ્ટ રીતે સમજી શકશે. કે તેઓ માત્ર શાસનને પડદા તરીકે જ વાપરે છે, મદારી જેમ પ્રેક્ષકોને ભૂલાવામાં નાંખવા માટે પડદો વાપરે છે, પરંતુ અંદર–પડદામાં જાતજાતની નવીનતા, કૃત્રિમતા અને વિચિત્રતાને રચીને જ્યારે પડે ખેલે છે, ત્યારે સમાજને ચકિત બનાવી દે છે, તે જ પ્રમાણે શાસનને પડદા તરીકે વાપરવું છે પરંતુ મહત્ત્વ પિતાને આપી. શાસનને નામે પોતાની કાંઈ કાંઈ વાતે, વિરોધ વગેરે રજુ કરવું છે. પિતાની ભૂલ પિતે ભૂલી જાય છે અને બીજાની ભૂલ શોધી શોધી આગળ. કરવામાં આવે છે. પિતાની ભૂલ પર્વત જેટલી હોય તે પણ તે દેખાતી નથી, પરંતુ બીજાની ભૂલ રાઈ જેટલી હોય તો પણ તે પર્વત જેટલી લાંબી પહોળી કરીને દેખાડવામાં આવે છે. મદારીની માફક એ બધી માયા લીલાની આગળ પડદો રાખેલે હોય છે શાસનને ! શાસનના પડદાની નીચે સ્વાર્થ સધાય છે. આ સઘળું શા માટે થાય છે તેને હવે જરા વિચાર કરી લેજે. સઘળાનું કારણ એ જ છે. કે પહેલાં શાસનની સેવાનું ધ્યેય હતું, શાસનની ઉન્નતિનું જ ધ્યેય હતું, પછી એ કાર્ય ગમે તેને હાથે થાઓ, પણ શાસનઉન્નતિ થવી. જોઈએ એ વાત હતી. હવે એ ધ્યેય જ પલટાયું છે. શાસનની ઉન્નતિની. વાત નથી રહી, અને પિતાની જ પ્રશંસા-કીર્તાિની વાતને આગળ કરવામાં આવે છે. આ રીતે શાસનની સેવા થાય છે એ કેઈને. ખ્યાલ હોય તે તે ખોટો છે. આ રીતે તે સાફ સાફ આત્માની અને શાસનની અવજ્ઞા જ થાય. છે. વાંદરે, તેની ચપળતા અને તેનું અડપલાપણું એ બધાને ફળાદેશ. એ કહેવાય છે કે હવેથી મેટે ભાગે શાસનની અવજ્ઞાનું કાર્ય થયા કરશે.. क्षीरद्रुतुल्या: सुक्षेत्र दातार: शासनार्चकाः । श्रावकास्ते तु रोत्स्यन्ते लिङ्गिभिवचनापरैः ॥३९।। तेषां च प्रतिभास्यन्ति सिंहसत्त्वभूतोऽपि हि । મઘર્ષય: સામે વિરમંતરામ | आदास्यन्ते सुविहितविहारक्षेत्रपद्धति । लिङ्गिनो बब्बूलसमा: क्षीरद्रुफलमीदृशम् ॥४१॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન (૩) સુક્ષેત્રને મહિમા. હવે ત્રીજા સ્વપ્નમાં જે ક્ષીરવૃક્ષ દેખાયું છે અને તેની આસપાસ ચારે બાજુએ કાંટા દેખાયા છે. તેને ફળાદેશ જુએ. ક્ષીરવૃક્ષને ફળાદેશ એ છે કે ક્ષીરવૃક્ષ સમાન સુક્ષેત્ર છે. આ સુક્ષેત્રોને વિષે જે દાન દેવાય છે તે દાન મોક્ષને અંગે છે. ત્યારે હવે કેઈએ પ્રશ્ન કરશે કે એ સાત ક્ષેત્રોને વિષે દેવાયેલું દાન તે જ જે મોક્ષને અંગે હોય તો શું અનુકંપા દયાથી દેવાય છે તે દાન દેવાયું હોય તે શું તે પણ મિથ્યા માની લેવાનું છે? નહિ જ! દયાથી દાન આપવાની મનાઈ તે છે જ નહિ, દયાથી પણ દાન દેવાનું કાર્ય કરણય છે, પરંતુ દયાથી દાન દેવું, અને સાત ક્ષેત્રોને વિષે દાન દેવું; એના ફળમાં ભારે ફરક છે. સાત ક્ષેત્રોમાં જે દાન દેવાય છે તે દાનમાં ભક્તિ પ્રધાનપણે છે, અને દયાથી જે દાન દેવાય છે તે દાનમાં દયા પ્રધાનપણે છે. સાત ક્ષેત્રોમાં અપાએલું દાન મેક્ષને માર્ગે લઈ જાય છે, જ્યારે દયાથી દેવાએલું દાન લાગણીઓને દબાવીને દઈ શકે છે. એટલા જ માટે કલિકાલસર્વજ્ઞ, ગુર્જરરત્ન શિરોમણિ ભગવાન હેમચંદ્રાચાર્યજી મહારાજ ફરમાવે છે કે – इत्थं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां घनं वपन् । दयया चातिदीनेषु महाश्रावकमुष्यते ॥ અર્થાત્ સાત ક્ષેત્રમાં અપાએલું દાન મોક્ષમાર્ગ સાથે જોડાણ કરે છે. અને ગરીબો માટે જે દાન દેવાય છે તે દાન લાગણીઓને દબાવે છે, લાગણીઓને વશ રાખે છે. આજ કાલ આ બાબતમાં પણ ઉલટી જ મને દશા પ્રવર્તેલી હોય એવું જણાયા સિવાય રહેતું નથી. આજે ભક્તિને પાછળ કરવામાં આવે છે. અને દયાને આગળ કરવામાં આવે છે. ઉત્સ–મહેન્સ ઈત્યાદિ થાય છે ત્યારે વિરોધીઓ તરફથી વારંવાર એવા પ્રહારો થતા આપણે સાંભળીએ છીએ, કે શ્રાવકોને જે વખતે રોટલાને અંગે પણ સાંસા છે, તેવા વખતમાં એચછ શોભતા નથી. આવા શબ્દો કેમ ઉચ્ચારાય છે તેને વિચાર કરજે ! આવા શબ્દો ઉચ્ચારવાનું કારણ એટલું જ છે, કે દેવપૂજા -વગેરે ભક્તિક્ષેત્રે અને તેના મર્મોને આપણે હજુ સમજી શક્યા નથી. Page #268 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાગ્ય અને સ્વપ્નને ફળાદેશ ૨૩૭ જે એ મર્મોને આપણે સમજી શક્યા હોત તો આપણા મુખમાંથી આવા શબ્દો ઉચ્ચાર સરખે પણ નીકળી શકત નહિ. દયાથી દાન આપવાનું કેઈ અસ્વીકાર કરતું નથી. દયાથી દાનનું કાર્ય પણ કરણીય છે એમ તે બધા માને છે. પરંતુ ભક્તિક્ષેત્રના ભેગે દયાથી દાન કરણીય છે એવું શાસ્ત્રકારોએ કદી પણ માન્યું નથી અને એવું તેઓ માની શકે એમ પણ નથી. શાસ્ત્રકારે તે સ્પષ્ટ રીતિએ એમ જણાવે છે કે સુક્ષેત્રે એટલે સાત ક્ષેત્રોમાં જે દાન દેવાય છે તે દાન પરંપરાએ મોક્ષદેવાવાળું છે, ત્યારે હવે દયાને શે પ્રભાવ છે તે વાત વિચારી જોઈએ. દયા નિષ્ફળ નથી. દયાથી જે દાન થાય છે તે દાન ભવાંતરમાં રિદ્ધિ સિદ્ધિ આપનાર છે, એટલે ભવાંતરમાં જ એ દયાને છેડે આવી જાય, ત્યારે ભક્તિની. સ્થિતિ એવી છે કે તે મેક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી ટકી શકે છે. દયાના ભાવથી જે દાન થાય તેના પ્રભાવે બીજા ભવમાં રિદ્ધિ સિદ્ધિ મળે છે, પરંતુ તે રિદ્ધિ જોગવાઈ જાય છે એટલે દયાને પ્રભાવ ખલાસ થાય છે. ત્યારે બીજી બાજુએ મેક્ષ ભક્તિક્ષેત્રથી છે, હવે ભક્તિ કેવી હોઈ શકે છે તેને જરા ખ્યાલ કરજે. એક સાધારણ રમુજી ઉદાહરણ લે. સાધર્મિક વાત્સલ્ય એટલે સમાનધમભાઈની-જૈનધર્મપાળનારની ભક્તિ કરવી. કેઈપણ જૈનધર્મ પાળનારને દાન આપવું એ સાધર્મિક ભક્તિ છે. હવે કઈ શ્રાવક એવી દલીલ કરે કે, “મારી પત્ની પણ શ્રાવિકા છે, અને હું તેને પાળું છું એટલે સાધર્મિક ભક્તિ થઈ ગઈ. હવે મારે બીજાની ભક્તિની શી આવશ્યકતા છે?” મહાનુભાવો! હવે વિચાર કરે કે દલીલ કેટલી યેગ્ય છે? સાધર્મિક ભક્તિ એટલે શું ? જેઓ આવું વચન બોલે છે તેઓ સ્વામિવાત્સલ્ય એટલે શું? તેની કશી કિંમત સમજતા નથી. જૈનધર્મની સેવા ભક્તિ કરવી એટલે. જ સ્વામિવાત્સલ્ય હેય, તે પછી સ્ત્રી અને પુત્રોને પિષવા એ સ્વામિવાત્સલ્ય શા માટે ન ગણી શકાય એવું પૂછનારાને પણ સંતોષકારક ખુલાસે તે આપવો જ રહ્યો. સાધર્મિકવાત્સલ્ય તે તેને કહી શકાય કે પિતાને સ્વાર્થ ન હોય એ રીતે નિઃસ્વાર્થપણે અને મેક્ષમાર્ગની. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આ પર્વ મહિમા દર્શન બુદ્ધિથી સાધર્મિકની જે કાંઈ સેવા થાય છે તે જ સાધર્મિક વાત્સલ્ય છે. અન્ય રીતે જેને પિષવા તે સાધમિક વાત્સલ્ય નથી જ. શેઠ જૈન નકર રાખી તેને બાર રૂપિયાનો પગાર આપી, સવાર સાંજ દાળ, ભાત, શાક આપતે હેય તે શેઠ સ્વામિવાત્સલ્ય કરે છે એમ નહિ જ કહી શકાય. વ્રતધારીઓમાં તીવ્રતા મંદતા ભલે હોય, પરંતુ ભક્તિ કરનારાઓએ તે માત્ર એટલું જ જોવાનું છે કે જેની તે સેવા કરે છે તે પોતાને જૈન કહેવડાવતો હોય એટલે બસ છે. જેને ગણધરભગવાનને વંદના કરવી હોય તે ગણધર ભગવાનને પણ વંદના કરી શકે છે. જે આત્માને જે બાજુએ ધર્મસેવા કરનારને ઉલ્લાસ થાય તેને તે માર્ગે ધર્મસેવા કરવાની છૂટ છે. શાસન આવી છૂટ આપે છે, પરંતુ જગતમાં દેવદ્રવ્યને ભેગે જેને પિતાની પેટપૂજા કરવી છે, તેઓ તો સાધર્મિક વાત્સલ્ય ઉપર પણ પિકેટિંગ કરવા તૈયાર થાય છે. પૈસે ખરચનારને પિતાને છે, તેને એ પૈસા પિતાની ઈચ્છા પ્રમાણે ધર્મમાગે વાળવે છે, પરંતુ તે છતાં ત્રીજા માણસને એમાં દખલગીરી કરવાનો પિતાને હકક જણાવે છે. આવા શઠાનંદોને એટલું જ કહેવું કે મહાનુભા! તમે જરા ધર્મમાં રહી તે બતાવે ! ધર્મ એ શી ચીજ છે તે જરા સમજો તો ખરા ! પણ એ પેકેટિંગની પાઘડી પહેરી ફરનારા કેણ છે તેને તમે કદી ખ્યાલ કર્યો છે? આ ભાઈઓ આપણી બેદરકારીને પરિણામે સંસ્કારહીન થયેલા નામધારી જૈને છે કે જેમને વિદ્યા આપીને તમે જ તૈયાર કર્યા છે. વિદ્યાલયે પાછળ છેલ્લાં ચાલીસ વર્ષ સુધી સતત પરિશ્રમ કરનાર કોણ હતા? એ સંસ્થાને ધનથી પિષનારા કોણ હતા? ત્યાં ભણનારાઓ માટે બેડિ ગે બંધાવી દેનાર કેણ હતા? તમે તમારા કરાને માટે પૈસા ખર્ચા ન હતા. તેમને કપડાં લત્તાનું ઠેકાણું ન હતું, પરંતુ તે છતાં પણ તમે તમારી ફરજ વિચારીને, તમારે ધર્મ સમજીને એ સંસ્થાઓને હજારો રૂપિયા આપ્યા હતા, પરંતુ એ સઘળી સંસ્થાઓનું આજ ચાળીસ વર્ષે સરવૈયું તપાસશો તે જણાઈ આવશે કે તમારા એ વિદ્યાલય શાસનની સામાં પડ્યાં છે. ચાળીસ વર્ષને સતત પરિશ્રમ અને પૈસે સંઘને વપરાય હતે, સંઘના દાનને Page #270 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહા અને સ્વપ્નોને ફળાદેશ ૨૩૯ પ્રવાહ એ રસ્તા પાછળ વહ્યો હતે, છતાં આજે એ દશા આવી છે કે તેમાંથી કેટલીક સંસ્થાઓ શાંતિ અને સેવા આપવાને બદલે અશાંતિ - આપે છે. આ દીક્ષાની આખી હિલચાલને પ્રશ્ન આ સંસ્થાઓ સાથે જોડી દો અને પછી ફળને વિચાર કરે. આ વિદ્યાલયના પરિપાકરૂપ જેઓ - નીવડયા હતા, તેમણે જ વડોદરા રાજ્યને એમ સ્પષ્ટ લખી દીધું હતું કે “દીક્ષા બંધ કરવાના સંબંધમાં અમે કાંઈ કરી શકતા નથી. અમે અશક્ત છીએ, માટે તમે વચ્ચે પડે અને દીક્ષા બંધ કરો.” શાસનસેવકોએ એવા ઉન્માદીઓને કહ્યું કે “ભાઈઓ! તમે મોઢે સ્વરાજ અને સ્વતંત્રતાની તો વાત કરે છે, તો પછી જૈનધર્મની જે રહી સહી સ્વતંત્રતા છે તેને પણ રાજ્યને વચ્ચે નાખીને શા માટે લુંટાવી દો છો? તેના કરતાં તે આપણા વચ્ચે ધર્મના સિદ્ધાંતની વિચારણપૂર્વકની સમાધાન માટે વધારે અવકાશ છે !” તે કહે, “ના ! અમારે ધર્મનું એક બિંદુ પણ ન જોઈએ, અમારે તે રાજ્યને વચ્ચે નાખીને - જ કાર્ય કરવું છે.” સાધુઓને છ મહિનાની જેલ થાય એ વાતને * પણ તેમણે જ અપનાવી લીધી હતી. આ છે જેનેએ આપેલા ભેગનું ફળ. દેવદ્રોહીઓને પડછાયે પણ નકામે છે. હવે દયાથી દાન અથવા સુક્ષેત્રે દાન આપવાનું હોય તેમાં પણ આવી સંસ્થાઓને દાન આપી શકાય કે કેમ તે વિચારજો! આવી સંસ્થાને પિષવી એને અર્થ અનુભવે તે એ જ જણાવી દીધું છે કે શાસનના શત્રુઓ જ પેદા કરવા. આટલું જાણ્યા પછી કયે બુદ્ધિમાન માણસ હશે કે જે આવી સંસ્થાઓને દાન આપવાને પ્રેરાશે? યાદ રાખજો કે ઓછી ક્રિયા કરવાવાળા હોય, ક્રિયા ન કરનારા હોય, તેવા આ શાસનને પાલવે છે, પરંતુ શાસનની વિરુદ્ધ બોલનારા, - શાસનની જડ ખેદનારા તેવા આ શાસનને પાલવે એમ નથી. મનુષ્ય પોતે પિતાના પૈસાને સ્વામી છે. તેમાંથી કેઈને સાધુને વહેરાવવાના કાર્યમાં દ્રવ્યવ્યય કરવાને ઉલ્લાસ થાય છે, તે કઈને સાધર્મિક વાત્સલ્યમાં દ્રવ્યવ્યય કરવાથી આનંદ-ઉલ્લાસ થાય છે ! છતાં આવી રીતે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પત્ર મહિમા દર્શાન ધમ માગે પૈસા ખર્ચનારને પણ હેરાન કરનાશ પેલી સંસ્થાઓએ જન્માવ્યા છે, તેા હવે વિચાર કરે. એમણે ધર્મને માટે કમ્મર ખાંધીને લડનારી કેટલી સંસ્થા ઊભી કરી છે ? અરે ! અમે જેને શાસનની ઉન્નતિ કહીએ છીએ તેવાં કાર્યો તમે ન કર્યાં તે ભલે ન કર્યાં. તમે પણ તમારી જ દૃષ્ટિએ જૈનસમાજનું શું ભલું કર્યું છે તે તે મતાવા! જવાખ કાંઈ જ નથી. આવી સ ́સ્થાઓને પૈસા આપવા એ નથી તે દયાવાળું દાન અથવા નથી તે સુપાત્રે દીન. દાનનું ઉત્તમ ક્ષેત્ર દાનનું ઉત્તમ ક્ષેત્ર તે પંચમહાવ્રતધારી સાધુએ છે અને મધ્યમપાત્ર તે શાસનમાં શ્રદ્ધા રાખનારા શ્રાવકે છે. શ્રાવકોની અપેક્ષાએ સાધુએ અનંતગણુા પાત્ર છે, અને તે જ રીતે સાધુની અપેક્ષાએ જિનેશ્વરા અનંતગણુા પાત્ર છે. છતાં યાદ રાખવાની જરૂર છે કે કોઇકવાર સાધમિકની ભક્તિ કરનારા હાય તે તીર્થંકરની ભક્તિ કરનાર કરતાં પણ વધારે મેળવી જવામાં ફતેહમ થાય છે. તરવાની બુદ્ધિથી જે ક્ષેત્રનુ પાષણ થાય છે એવા ક્ષેત્રમાં પૈસા આપે છેતે પૈસા પગ લઈ ને આવે છે. લક્ષ્મી તો ચંચળ છે. એ કેાઇ દ્વિવસ સ્થિર રહી નથી અને રહેવાની પણ નથી જ. જે માણસને જેવા શેખ હાય છે તેવા ક્ષેત્રમાં તે પેાતાને મળેલા પૈસા ખરચે છે. જેને ધમ ઉપર રૂચિ હશે તે પેતાને મળેલા પેસા ધમ માગે વાપરશે. વ્યભિચારી હશે તે પોતાને મળેલા પૈસા તેવે જ માગે વાપરશે, અનાર્યો પણ પેાતાને ચેાગ્ય લાગે ત્યાં પૈસા ખરચે છે. પૈસા એનુ નામ જ સમજી લ્યો કે ખરચવાની વસ્તુ. એટલા જ માટે શાસ્ત્રકાર કહે છે કે તે દાતાર છે કે જે સારા ક્ષેત્રમાં દ્રવ્ય વાવે છે. જેએ પારકા ખેતરનુ' અનાજ લાવીને વાવે છે, તે વાવનારા આત્માના ગુણથી શૂન્ય છે એમ જ સમજી લેવાનુ છે. ગુણવાળાને જ હુંમેશાં સહાય કરવાની છે અને તેણે પણ ગુણને અંગે જ સહાય લેવાની છે; મેાક્ષાભિલાષી એવી જ ઇચ્છાથી સારા ક્ષેત્રમાં દાન કરે છે. શાસનના પૂજારીએ હાય છે તેમની નિઃસ્વાર્થવૃત્તિએ, મેક્ષની ભાવનાથી, સેવા કરવી એ કરણીય છે, પણ શાસનના વિરોધી હાય તેને તે બારણામાં પણ ઊભું રાખવાના નથી. Page #272 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાભ્ય અને સ્વનેને ફળાદેશ ૨૪ જમાલિ રાજપુત્ર હતા. પ૦૦ રાજાપુ સહિત ભગવાન પાસે દીક્ષા લીધી હતી, પરંતુ જ્યાં તેમને શાસનવિધ ખૂલે થયે કે તરત જ તેમને શાસન ત્યાગી દે છે. આ ઉપરથી જૈનશાસનમાં વફાદારીનું કેવું મહત્વ છે તે જાણી શકાશે. ચાહે રાજપુત્ર હેય, ચાહે તે હોય પણ જે સમયે ત્યાંથી શાસનવિરોધી સૂર નીકળે છે કે બધા સંબધ. ખલાસ થાય છે ! આ ઉપરથી માલુમ પડે છે કે ભક્તિથી સુક્ષેત્રમાં જે દાન આપવાનું છે તે સઘળું જૈનશાસનની પૂર્ણ શ્રદ્ધાવાળાઓને જ આપવું જોઈએ, કે જેઓ શાસનમાં અનુરક્ત હાય! આ પ્રકારે વિવેકપૂર્વક દાન દેવાવાળા શાસનના વફાદાર પૂજારી અને ધર્મમાં અનુરકત એવા શ્રાવકે હશે, તે છતાં તેઓ તુચ્છ બુદ્ધિવાળા હવાથી સિહંસમાન બૈર્યશીલ એવા મહર્ષિએ પણ તેમને કૂતરા જેવા ભાસમાન થશે. મહર્ષિએ પોતે જે કે અપાર સત્ત્વવાળા છે, તેઓ શાસનની શોભારૂપ છે અને સત્યના શણગાર જેવા છે, તે છતાં પણ તુચ્છ બુદ્ધિવાળા શ્રાવકને કૂતરા માફક સત્ત્વ વગરના, સિંહસરખા પરાક્રમવાળા મહર્ષિએ ભાસશે. જ્યાં સારા સાધુઓ વિહાર કરી શકે, પંચ મહાવ્રતે પાળનારા સાધુ મહારાજે જ્યાં વિહાર કરી શકે એવા સારા ક્ષેત્રને નામધારી સાધુએ રોકી દેશે. સારા સારા ક્ષેત્રો સાધુ લિંગધારી છતાં વર્તને અસાધુ જેવા હશે તે લઈ લેશે. આ સઘળું સ્વપ્નામાં ક્ષીરવૃક્ષ દેખાયું હતું તેને ફળાદેશ જણાળે. धृष्टस्वभावा मुनयः प्रायो धर्मार्थिनाऽपि हि । ચન્ને નદિ છે હામ:વિ ક્રિયા: \ કર . ततोऽन्यगच्छिकैः सूरिप्रमुखैर्वचनापरैः । मृगतृष्णानिभै सार्ध चलिष्यन्ति जडाशयाः ॥४३ ॥ न युक्तमेभिगमन मिति तत्रोपदेशकान् । बाधिष्यन्ते नितान्त ते काकस्वप्नफलं ह्यदः ॥४४॥ (૪) કાક સ્વમનું ફળ. ચોથા સ્વપ્નમાં કાગડાઓ દેખાય છે. તેને ફળાદેશ એ છે કે કાગડાઓ પાણીથી ભરેલું સુંદર જળવાળું તળાવ હાય, અંદર મનહર કમળનાં ફૂલે હેય અને શીતલ સમીરથી જળ રેલી રહેલું Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પૂર્વ મહિમા ન હાય છતાં તેવા મધુર જળના એડુ' હાય તેમાં ચાંચ મારે છે. અ રૂપ જાણનારા મુનિએ પણ ત્યાગ કરે છે, અને પાણીથી ભરેલુ તે જ પ્રમાણે ધર્મના અથી ધનેજ સ્વભાવે હઠિલાઈ ધારણ કરશે, અને એક ગચ્છમાંથી બીજા ગચ્છમાં ભટકવામાં આનંદ પામશે. પરોપકારની ટ્રુષ્ટિ દૂર કરશે અને પેટસેવા એને જ પરોપકાર માનતા થશે ! પેાતાના ગચ્છમાં તેઓ સતાષ ન પામતાં સઘળે ભટકવામાં જ પેાતાના જીવનના આનંă માનશે. હવે બીજા ગચ્છના આચાર્યાં પાસે તેએ જશે. તે આચાર્યાં કેવા હશે, તે વિષે કહેવામાં આવે છે. એ આચાર્યાના ધધે ઠગવાનેા હશે અને તેમની વૃત્તિએ પણ એવી ક્ષુદ્ર હશે કે કોઈનુ પડે અને મને તે જડે,’ આવા આચાર્યાં પારકાની વચનામાં નિર ંતર તત્પર રહેશે અને તેઓ ઝાંઝવાના જળ જેવા પાતે વહેંચવામાં તત્પર હશે. ઝાંઝવાનુ જળ માત્ર દેખવા પૂરતું જ હાય છે. તે કશા કામમાં આવતુ જ જ નથી. તે જ પ્રમાણે એ આચાર્યાં પણ માત્ર દેખવા જેટલા કામના હશે, તેમના દ્વારા બીજો કોઈ અર્થ સરવા પામે એવા તેએ હશે નહિ. તે છતાં જ આશયવાળા પેાતાના ગચ્છથી કંટાળેલા મુનિએ એવા આચાર્યાની પાછળ પાછળ ભમના ફરશે, અને આચાર્યાં પણ કોઈનું પડે અને અમને જડે ! ” એવી વૃત્તિવાળા હશે. તેએ તેના સંગ્રહ,પણ કરતા થશે. આવા કઠણ અને વિપરીત કાળમાં પણ કેટલાક સાચા ઉપદેશક હશે. એ એવા ઉપદેશ આપવાવાળા પણ હશે, કે “મહાનુભાવ ! એક નારીજાત કે જે જ્ઞાન ઈત્યાદિમાં તદ્દન નીચે પગથીએ છે, તે પણ પેાતાના સ્વીકારેલા ધણીને જિંદગી સુધી છેડતી નથી, તે પછી તમે પુરુષ જાત અને તે પણ ત્યાગી થઈને ગચ્છ છોડી દો છે! એ વ્યાજખી નથી. ’ આવા ઉપદેશ આપવાવાળા સજજને હાવા છતાં દુષ્ટા તેમના તિરસ્કાર કરશે અને તેમને અત્યંત પીડા આપશે. સ્વપ્નમાં જે કાગડા દેખાયા હતા તેના આ ફળાદેશ છે. અર્થાત્ નિળજળથી ભરપુર સુગધી કમળાથી શેાભાયમાન વાડીના જળને છેડીને કાગડા ગયાતા ખામેાચિયામાં ચાંચ મારવા જાય, તેમ Page #274 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહામ્ય અને સ્વનેને ફળાદેશ ૨૪૭ પિતાના નિર્મળ જ્ઞાન, દર્શન, ચારિત્રસંપન્ન સમુદાયને છોડીને શિથિલ આચારવાળા સ્વચ્છંદી સાધુઓના સમુદાયમાં જશે. सिहतुल्यं जिनमत जातिस्मृत्याधनूज्ज्ञितं विपत्स्यतेऽस्मिन् भरतवने धर्मज्ञवजिते ॥४५॥ न कुतीथि कतिर्यचोऽभिभविष्यन्ति जातु तत् । स्वोत्पन्नाः कृमिवत् किंतु लिङ्गिनोऽशुद्धबुद्धयः ॥४६।। लिङ्गिनोऽपि प्राक् प्रभावात् श्वापदाभैः कुतीथि कैः। न जात्वभिभविष्यन्ते सिंहस्वप्नफलं ह्यदः ॥४७॥ જેનામતની મહત્તા. (૫) પાંચમા સ્વપ્નમાં સિંહ દેખાય છે. તેનું સ્વપ્નફળ કહેવામાં આવે છે. સ્વપ્નમાં સિંહ દેખાય તેને ફળાદેશ જૈનમત સાથે કેવા પ્રકારે છે તે જુઓ. જૈનમત-શ્રીજિનેશ્વર ભગવાનને મત એને સિંહના સરખે કહ્યો છે, અર્થાત્ શ્રીજિનેશ્વરના મતને સિંહ કહ્યો છે. એનો અર્થ એ છે, કે બીજા મતો બધા શિયાળ, વૃષભ જેવા છે અને શ્રીજિનેશ્વર ભગવાનને મત એ સર્વસ્વ હોવાથી તેને સિંહના જે કહ્યું છે. પરંતુ આગળ ચાલતાં શ્રીજિનેશ્વર ભગવાનના મતને સિંહના શબ સરખે કહ્યું છે અર્થાત્ આ રીતે શ્રી જિનેશ્વરના મતને શબ કહ્યું છે, તેનું કારણ હવે તપાસીએ. જૈનશાસન પ્રાણવંતુ છે, તેનું કારણ જાતિસ્મરણ, અવધિ અને મન:પર્યવજ્ઞાન એ વિશષ્ટ જ્ઞાને નષ્ટ થએલાં હશે, તેથી જૈનશાસનને સિંહનું શબ કહેવામાં આવ્યું છે. આ રીતે સિંહનું શબ જંગલમાં પડેલું છે. એને અર્થ એ છે કે અતિશય જ્ઞાની વગરનું આ ભરતક્ષેત્ર જંગલ જેવું બની જશે. ભરતક્ષેત્રને વિષે ધર્મને જાણનારો કેઈ વીર પુરુષ રહેશે નહિ. આ ધર્મનિષ્ઠ પુરુષ કેઈ રહેશે નહિ. એથી આ ભરતક્ષેત્ર અરણ્યના જેવું થશે. અરણ્યમાં માણસ મળ જેમ દુર્લભ છે, તે જ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં પણ ધર્મ જાણવાવાળા પુરુષે મળવા મુશ્કેલ થશે. આજે તમે શાસનની સ્થિતિ જુઓ તે ખરેખર કોઈ પણ સંશય વિના બરાબર એ જ પ્રમાણેની છે, શ્રોતાઓ કથાભાગમાં રસબળ થઈ જાય છે, પરંતુ જ્યાં તત્ત્વવિભાગ આવે છે, કે તે તરફ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ' મહિમા દર્શાન થાડા જ ખેંચાવા પામે છે. કથા કહેવાતી હોય ત્યારે અહીં માણસા ટાળે મળીને ભેગા થશે, પરંતુ જો નિગેાદનું સ્વરૂપ અહી' વર્ણવવામાં આવતુ હશે તે જરૂર અહીંથી નાસભાગ થઈ રહેશે! સભા ખાલી દેખાશે ! ભરતક્ષેત્રને જંગલ કહ્યું છે. તેના અર્થ એ છે કે જગલમાં મનુષ્યને ધર્મપ્રાપ્તિ જેમ અશકય છે, તે જ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં પણ ધર્મને જાણવાવાળા એવા મનુષ્ય કોઇ વીરલ હશે. આ રીતે ભરતક્ષેત્ર શૂન્ય થઇ જશે, એટલા જ માટે ભરતક્ષેત્રને જંગલ કહ્યુ છે, અને જેમ જંગલમાં સિંહનુ મડદુ પડેલુ' હાય છે, તે જ પ્રમાણે ભરતક્ષેત્ર રૂપી જંગલમાં વિશેષજ્ઞાની મહાત્માએ વિનાનુ જૈનશાસન શખરૂપે પડેલું હશે. હવે આગળ એમ કહેવામાં આવે છે કે આરણ્યમાં સિ ંહનુ શખ પડેલુ છે. પરંતુ બીજા પશુઓ એ શમને જોઇ શકતા નથી, એને દેખી દૂરથી ભાગી જાય છે. પંરતુ એ શખમાં જ ઉત્પન્ન થએલા કીડાએ એ શખને ખાઈ જશે અને તેની ખરાબી કરશે. એના ફળાદેશ એ છે કે જૈનશાસન એ સિંહુ સમાન છે અને ખીજા શાસના અન્ય પશુ સમાન છે. ખીજા પશુઓ જેમ સત્ત્વહીન હાવાથી સિંહના શમને નીહાળી શકતા નથી, તે જ પ્રમાણે અન્ય મતા પણ પશુઓ જેવા મળહીન હાવાથી તેઓ જૈનમત રૂપ સિંહના શખને જોઈ પણ શકવાના નથી, બીજા દેના તરફ ષ્ટિપાત કરશો તે ખરેખર તેમની એવી જ દશા દેખાય છે. બીજા શાસનેાના ગુરુએ જોશે તે પરિગ્રહધારી, ભેગી અને આયડી છેકરાંવાળા, તેમના તેમના દેવા જોશે તેા તે પણ પરણેલા અને છૈયાં છોકરાવાળાં, એક ધર્મના ઈશ્વરને ચાર સ્ત્રીએ હતી, તો કોઈના ઇશ્વર ભીલડીને જોઇને તેને જ પરણવા તૈયાર થઈ ગયા હતા, તે કેાઈનેા ધમ ચાર બાયડી પરણવાની રજા આપે છે, અને સ્વર્ગમાં પણ દારૂ, તાડી અને સ્વર્ગ માં ખૈરી જ આપે છે! આવા બધા મતા એ નિખળ ખળહીન પશુએ છે, અર્થાત્ આવા પશુએ જૈનધ રૂપી સિંહના શબને તે પોતાની સત્ત્વહીનતાને લીધે. Page #276 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહામ્ય અને સ્વનિનો ફળાદેશ ૨૪૫ જોઈ પણ શકવાના નથી જ, પરંતુ જૈનમતરૂપી સિંહના શરીરમાં અંદર પાકેલા જીવડાઓ એટલે જૈનલિંગધારીઓ અને ભેખધારીએ શાસનની ખાનાખરાબી કરી નાખશે. ભેખધારીઓ શુદ્ધ બુદ્ધિવાળા નહિ હશે, છતાં પણ પહેલાને સારે પ્રભાવ પડેલે હોવાથી અન્ય મતવાળાઓ તેમની સામે પણ જોઈ શકવાના નથી. अब्जाकरेलम्बुजानि सुगन्धीनीव देहिनः । धामिका न भविष्यन्ति सञ्जाताः सुकुलेष्वपि ॥४८|| अपि धर्मपरा भूत्वा भविष्यन्ति कुसङ्गतः । ग्रामावकरकोत्पन्नगर्दभाब्जवदन्यथा ॥४९॥ कुदेशे कुकुले जाता धर्मस्था अपि भाविमः। हीना इत्यनुपादेयाः पद्मस्वप्नफल यदः ॥५०॥ (૬) હવે આગળ ચાલતાં છઠ્ઠા સ્વપ્નમાં કમળનું વન દેખાય છે, પરંતુ તેમાં કમળ દેખાતું નથી. એને ફળાદેશ જોઈએ. એને ફળાદેશ એ છે કે ઊંચા કુળમાં જન્મવા છતાં પણ જીવે ધર્મથી શૂન્ય થવાના છે. બાપ ધર્મનિષ્ઠ હશે તે છોકરાં ધર્મમાં શૂન્ય જેવા પાકશે. જેમ દેવતાના બાળકે ધગધગતા અંગારા છે તેમ પિતાના પિતાના જેવા ધર્મનિષ્ઠ બાળકો થશે નહિ. પેઢી ઉતાર ધર્મ પ્રાયે નહિ રહે. લાલચોળ દેવતાના છોકરા કાળા કેયલા જેવા ધમના દીકરાઓ થશે. સુસંગતિ છેડવાનું દુષ્પરિણામ. કેટલીક વખત ભવ્ય આત્માઓ સારા કુળમાં જન્મશે તે છતાં પણ તેમને સારી સબત, સારો ઉપદેશ, શ્રવણ કરવાની ઉત્કંઠા અને સારા સંસ્કારે પડેલા ન હોવાથી તેઓ પણ અધર્મને માર્ગે પ્રેરાશે. પહેલાં સ્થિતિ એ હતી કે ભવ્ય આત્માઓ તીર્થને માટે તે છે એમ માનતા હતા. તીર્થની સેવામાં જીવ આપવું હોય તે તે પણ કબુલ. પિતાના મરણથી જે તીર્થની રક્ષા થતી હોય તે સર્વસ્વના ભેગે પણ તીર્થરક્ષાની તમન્ના હતી. એ સ્થિતિ હવે રહી નથી રહેવાની નથી. લાલભાઈ શેઠ શિખરજી પરથી સરી પડયા ને પગ ભાંગ્યું, પણ પાછળ સંસર્ગ નથી તે કહે “, આ શિખરજી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પર્વ મહિમા દર્શ ઉપર જવાનું ફળ, ટાંટીયે ભાંગી બેઠા !” આવી સ્થિતિ સમાજની. થઈ છે. આ સ્થિતિ શા કારણથી થઈ છે ? તે વિચારીએ છીએ ત્યારે સ્પષટ માલમ પડી આવે છે કે આપણું જ પાપે આ દશા આવવા પામી છે. આજે તો સારા ધમી કુળનાને પણ જ્યાં જિનમંદિરે પણ ન હોય કે ઉપાશ્રય કે સાધર્મિક ન હોય એવા જંગલે કે પર્વત પર બંગલા બાંધીને ત્યાં રહેવાની ટેવ પડી છે. ગામમાં ઘર હોય તો છેવટે કાંઈ નહિ તે પણ શરમને ખાતર વ્યાખ્યાન શ્રવણ કરવા આવવું જ પડે, અને વ્યાખ્યાનમાં અવાય અને ત્યાં પચાસ વાત સાંભળવાની મળી, તે તેમાંથી એક વાત તો અવશ્ય યાદ રહી જાય છે, પણ આજે તે એ સ્થિતિના દર્શન થવા પણ દુર્લભ છે. બંગલાઓ અરણ્યમાં કિવા પર્વતના શિખર ઉપર હોય છે. હવે તે જ બંગલાઓમાંથી એક બંગલામાં જૈન રહેતું હોય તે એની પાસે જ મુસલમાનને બંગલે હેય, અને બીજી બાજુએ ખ્રિસ્તિને બંગલે હેય. આવી સ્થિતિમાં સારા કુળમાં જન્મ્યા છતાં, શ્રાવકુળ મળવા છતાં, ધર્મના સારા સંસ્કાર નહિ જ પડવાના અને પછી પરિણામ વિપરિત અવશ્ય આવવાનું. ધાર્મિક જગતને જે સંસ્કાર હોય, ગામનું ધમી વાતાવરણ જે હોય તેની છાપ બહાર બંગલાવાસીઓ ઉપર પડવાની નથી. તેઓ તે દહેરે જવાની વૃત્તિવાળા થવા કરતાં કલબમાં જવાની જ પ્રબળ વૃત્તિવાળા થશે, અને પરિણામે શાસનને અપાર હાનિ થવા પામશે. હવે જેઓ ધર્મિષ્ઠ હશે તેઓ ગામ છોડીને ચાલ્યા જશે એટલે પછી પાછળ રહેલાની દશા ઉકરડામાં ઉગેલા કમલફૂલ જેવી થશે. ગામમાં રહેલાઓ ધર્મમાં તત્પર હશે, છતાં સંગતિષથી તેઓ ઉકરડાના કમળ કરતાં વધારે મહત્ત્વ મેળવી શકવાના નથી. ઉકરડામાં ઉગેલાં પઘકમળ. (૭) સાતમા સ્વપ્નમાં ખરાબ સ્થાને ઉગેલું કમળ દેખાય છે. તેને ફળાદેશ એ છે, કે દેશમાં–ક્ષેત્રને વિષે કેટલાક અધમી આત્માઓ પણ અવશ્ય થવાના જ, પરંતુ દેશ સારે ન હોવાથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાભ્ય અને સ્વપ્નને ફળાદેશ તેમની કિંમત થવાની નથી. જેમ ઉકરડામાં ઉગેલા કમળની કશી કિંમત થવાની નથી, તે જ પ્રમાણે ધમીએ હોવા છતાં તેઓ હલકા કુળમાં જન્મેલા હોવાથી તેમની પણ કશી કિંમત થવાની નથી. સ્વપ્નમાં ઉકરડે દેખાય છે તેનું ફળ તે ખરાબ કુળ, અને સ્વપ્નમાં ઉકરડામાં કમળ ઉગેલાં દેખાય છે, તેનું ફળ તે ઉકરડરૂપી ખરાબ કુળમાં જન્મેલા કમળરૂપ ધર્મ એમ સમજવાનું છે. હવે જેમ ઉકરડાના કમળ મૂલ્યવિહીન છે, તે જ પ્રમાણે ખરાબ કુળમાં જન્મેલા પદ્મકમલરૂપ માણસોની પણ તેઓ ઉકરડાના કમળરૂપ ખરાબ કુળમાં જન્મેલા હોવાથી કશી પણ કિંમત નથી, એવું જ અહીં કહેવાનો આશય છે. કમળનું ફૂલ સારું છે, તે લેવા ગ્ય છે. એમાં સંશય નથી, પરંતુ જે તે ખરાબ ક્ષેત્રમાં ઉગેલું હોય, તે તેનું કશું મૂલ્ય થવા પામતું નથી. તે જ રીતે ખરાબ કુળમાં જન્મેલાની પણ કિંમત થવાની નથી. यथा फलायाबीजानि वीजबुद्धयोखरे वपेत् । तथा वस्यन्त्यकल्पानि कुपात्रे कल्पवुद्धित: ॥५१॥ यद्वा घुणाक्षरन्यायाधथा कोपि कृषी वलः । અવિનાન્તર્ગત વન પેત ક્ષેત્રે નિરર: વિરા अकल्पान्तर्गत कल्पमज्ञानाः श्रीवकास्तथा।। पाने दान करिष्यन्ति बीजस्वप्नकल ह्यदः ॥५३॥ હવે સાતમા સ્વપ્નને ફળાદેશ વિસ્તારપૂર્વક કહે છે. સ્વપ્નમાં કહે એવું દેખાય છે કે એક ખેડૂત બુદ્ધિશૂન્ય હેઈતે સડી ગએલા ધાન્યને સુબીજ સમજીને ઉખર એટલે અપાત્રભૂમિમાં વાવતે જાય છે. જેમ ઉખર ભૂમિમાં સડી ગએલું ધાન્ય વાવવાથી તેમાંથી કાંઈ જ નિપજવાને સંભવ નથી, તે જ પ્રમાણે અહીં પણ એવી દશા થશે કે જૈને કેઈપણ જાતની ફળની કલ્પના કર્યા વિના, પાત્રાપાત્ર જોયા વિના દાન કરતા જશે. અસલ એ દશા હતી કે ભક્તિ એ જ દાન આપવામાં પ્રધાનપદે સ્થાપિત થઈ રહેતી હતી. નવકારવાળીમાં મેતીની માળા ફેરવનારે પોતે એવું વિચારનારે થતું હતું કે જે મને નવકારવાળી ખેતીની જોઈએ છે તે શા માટે ગુરુને પણ મારે તેવી જ નવકારવાળી ન વહેરાવવી જોઈએ ? આ મધ્યકાળની ભાવના . Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પર્વ મહિમા દર્શન હતી. આ કાળ હવે પલટા છે. આજે એવી દશા છે કે સુપા દાન કરવાનું તે બાજુએ રહે, પણ ગમે ત્યાં ગમે તેવા ક્ષેત્રોમાં દાનને નામે લક્ષમીને વ્યય થાય છે. ખેડૂત જેમ સડી ગએલું બીજ ઉખર ભૂમિમાં વાવે છે, તે પ્રમાણે શ્રાવકે પાપકૃત્યથી મેળવેલે પૈસે ઉખર ભૂમિરૂપ અપાત્ર ક્ષેત્રમાં દાન ગણીને વાપરતા જશે. બુદ્ધિહીન ખેડૂત જેમ ઉખર ભૂમિમાં સડી ગએલું ધાન્ય બીજ સમજીને વાવે છે, અને તે વાવેલું નિષ્ફળ જાય છે, તે રીતે શ્રાવકોએ પણ અપાત્ર સ્થાને આપેલું દાન નિષ્ફળ જાય છે. હવે ઉખરમાં વાવતાં ધાન્યને એકાદ સારો દાણ સારા ક્ષેત્રને વિષે પડી જાય છે અને તેમાંથી રેપ ફૂટે છે. તે જ પ્રમાણે ધાન્યના દાણારૂપ કેઈસુદ્રવ્ય સારા ક્ષેત્રને વિષે પડી જશે, અર્થાત્ અપાશે દાન આપવાવાળા શ્રાવકે કઈ વખત સુપાત્રો પણ દાન આપશે એ એને ફળાદેશ છે. શિથિલાચારીઓ સત્કાર પામશે. (૮) આઠમા સ્વપ્નમાં આગળ એવું જોવામાં આવે છે કે સારા અને સુશોભિત દેખાતા કુંભ-ઘડાઓ ખૂણામાં મૂકી રાખવામાં આવ્યા છે. આ ઘડાઓમાં સુંદર સ્વચ્છ અને શીતળ પાણી ભરેલું છે. તેને કશે વપરાશ થતું નથી, જ્યારે પેલા ભાંગ્યા તૂટ્યા ઘડાઓ વ્યવહારમાં વપરાય છે. આ સ્વપ્નને ફળાદેશ એ વર્ણવવામાં આવ્યું છે કે મનહર ચારિત્ર અને અખૂટ પવિત્રતાથી યુક્ત એવા પરમર્ષિઓ હશે જ; તેઓ સારા ઘડાનું પરિણામ પામશે. અર્થાત સારા અને સ્વચ્છ જળવાળા ઘડાઓ જેમ ખૂણામાં મૂકી રાખવામાં આવ્યા છે અને જેમ તેને કેઈ ભાવ નથી પૂછતું, તે જ રીતે સુચારિત્રવાળા સાધુઓને કોઈ ભાવ પૂછશે નહિ. મતલબ કે જનતાને તેવા સૌભાગી આત્માઓની કશી જ પીછાણ થવાની નથી. ત્યારે બીજી બાજુએ જેમ ભાંગેલા ઘડાઓ વ્યવહારમાં વપરાય છે, તે રીતે જેમનું ચારિત્ર કલંકરહિત નથી એવા અર્થાત્ શિથિલાચારી સાધુઓ જ્યાં ત્યાં માન મેળવતા થશે. શિથિલાચારી સાધુઓ એ ભાંગેલા ઘડાને ફળાદેશ છે, એમ અહીં Page #280 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાગ્ય અને સ્વપ્નને ફળાદેશ ૪૯ ગ્રહણ કરવાનું છે. જેમ ભાંગેલા ઘડાઓ સ્થળે સ્થળે વ્યવહારમાં વપરાતા દેખાય છે તેવી જ રીતે શિથિલાચારી સાધુઓ પણ સ્થળે સ્થળે ફરતા દેખાવા પામશે. લોકે પણ તેમને માટે આડંબર કરશે. ક્ષમાદિગુણવાન મહર્ષિએને કઈ ભાવ નહીં પૂછે. ઝઘડાબેર કેણુ ગણી શકાય ? હવે શિથિલાચારી–સાધુલિંગધારીઓ કેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરશે તેને ફળાદેશ જણાવવામાં આવ્યું છે. શિથિલાચારીએ સ્વાર્થવૃત્તિ, અજ્ઞાનતા, પ્રમાદિપણું એ સઘળાને પોષનારા થશે અને તેઓ વારંવાર મહર્ષિઓ સાથે કલહ કરશે. આ સ્થિતિમાં લોકે પ્રમાદીસાધુ અને મહર્ષિએ ઉભયને ઝઘડાખોર કહી દેશે, અને તેમની નિંદા આદરશે. તમે જગતના વ્યવહારમાં જુઓ તે પણ સઘળે આવી જ દશા તમારી નજરે આવવા પામે છે. રસ્તામાં એક સેનીની દુકાન છે. તેની પાસે બીજો માણસ ઉઘરાણીએ જાય છે. તેની પૈસા આપવાના વારંવાર બેટા વાયદાઓ કરે છે. ત્યારે કંટાળીને પેલે ઉઘરાણીવાળે ગમે તેવા અપશબ્દ બલવા લાગે છે, અને પરિણામ એ આવે છે કે બંને માણસ લડી પડે છે. આ બે લડે છે તેમાં દેષ કોને છે? લડાઈનું મૂળ શું છે? તે કઈ જોતું જ નથી. તેમના કલહમાં હેતુ શું છે તેની પણ કેઈ તપાસ કરતું નથી, પરંતુ રસ્તે જનારા લેકે તે એમ કહી દે છે કે “જુઓ લડી પડ્યા. બંને ટંટાખે છે અને વારંવાર લડે છે.” એ જ સ્થિતિ અહીં પણ ઉત્પન્ન થવા પામી છે. મહર્ષિએ સાથે શિથિલાચારી ખટાખોટા કજીયા કરશે, તેમના દૂષણો ધશે, અને તેમને વવશે. દૂરથી તમાસો જોનારાઓ આ ઝઘડાનું મૂળ શું છે, તેમાં દેષ શું છે? કેણુ ગુનેગાર છે? શાને અંગે વાયુદ્ધ થાય છે? તે કાંઈ જોશે નહિ, પરંતુ એ અભિપ્રાય તરત જ ઉચ્ચારી દેશે કે, આ તે બંને લડાઈખેર અને ઝઘડે કરનારા છે.” ગીતાર્થો કેવી રીતે વર્તશે?— હવે જ્યારે શાસનક્ષેત્રમાં આવી છેટી લડાલડી વ્યાપેલી હશે તે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પર્વ મહિમા દર્શન વખતે ગીતાર્થ સાધુએ શું કરશે તે જણાવવામાં આવ્યું છે. ગીતાર્થ સાધુએ આવી દશા જોઈને વિચારમાં પડી જશે કે હવે શું કરવું જોઈએ. ગીતાર્થો આવા સંગમાં એવું વર્તન રાખશે કે તેઓ પણ બીજા અવકનારાને ભેખધારી જેવા લાગશે અને હૃદયમાં જૈનશાસન પરત્વે અપૂર્વ પ્રેમ અને જૈનાચાર પરત્વે અખંડ પ્રીતિ હોવા છતાં તેઓ પર પણ સમાનતાએ વર્તન કરતા થશે. ગીતાર્થે આવી રીતે વર્તનારા થશે એ વાત ખરી, પરંતુ તે છતાં તેઓ હૃદયને ઠેકાણે રાખશે, અર્થાત્ સત્યમાર્ગને તેઓ વિસારી દેશે નહિ. આ વસ્તુ નીચેના ઉદાહરણ પરથી વધારે સારી રીતે સમજવામાં આવશે. એક નગરમાં એક ડાહ્ય રાજા હતું, પરંતુ તેની પ્રજા સઘળી ગાંડીતુર બનેલી હતી. સઘળા લેક ગાંડાના જેવા વિવિધ ચાળા કરતા હતા. રાજાને બધું જોઈને મનમાંને મનમાં ભ થવા લાગે ! છેવટે બધા જ લોકે ગાંડાતુર જેવા બનેલા હતા અને બધા જ ગમે તેવા ચાળા કરતા હતા. એટલે રાજા ડાહ્યો હતો તે પણ ગાંડાના જેવા જ ચાળા કરનારો બની ગયે ! જેમ રાજા ડાહ્યો છતાં ગાંડાના જેવા ચાળા કરવા લાગે, તે જ રીતે પરમગીતાર્થો પણ હદયને ઠેકાણે રાખીને બીજાઓની માફક જ વર્તન કરવાવાળા થશે પરંતુ તેમનામાં અને બીજાઓમાં ફેરફાર એટલે હશે કે તેઓ સત્યને જાણવાવાળા અને જૈનમાર્ગને પીછાણવાવાળા જ હશે. જેમ કુવૃષ્ટિથી નગરલકને ઘેલા દેખી રાજા રે, મંત્રી સહિત ઘેલા થઈ બેઠા, પણ મનમાંહે તારા રે પૃથ્વીપુરી નામક કેઈ એક શહેરમાં પૂર્ણ નામને રાજા હતો અને સુબુદ્ધિ નામને તેને પ્રધાન હતું. પ્રધાન બુદ્ધિનિધાન હોય છે. પરંતુ તે છતાં તે રાજાને આધીન છે અને જાતે પરાધીન છે. આજે તમે જોશે તે આપણું આ પરમ પવિત્ર ભરતક્ષેત્રની આર્યોની આ સુંદર ભૂમિની-હિન્દુસ્તાનની પણ એવી જ દુર્દશા છે, હિન્દુસ્તાનમાં સમૃદ્ધિ અપાર છે, પરંતુ તે પરાધીન છે જ્યારે જગતના અન્ય રાજ્ય -અન્ય દેશે રિદ્ધિવાળા તેમ જ બુદ્ધિશાળી હોવાથી તેઓ સ્વતંત્ર છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહામ્ય અને સ્વપ્નને ફળાદેશ ૨૫૧ એક સમયે એવું બને છે કે પૂર્ણ નામના રાજા દરબાર ભરીને બેઠા છે. દરબાર પૂર બહારમાં ખીલી રહ્યો છે. રાજકાજની વાત થાય છે અને અનેક પ્રકારના ઉહાપોહ થઈ રહ્યા છે, એવા સંગમાં ત્યાં લેકદેવ નામને તિષી આવે છે. રાજા તિષીને પૂછે છે કે, “ભાઈ ! ભવિષ્યમાં શું થશે તે કહી આપે.” જ્યોતિષની સત્યતા જ્યોતિષી જણાવે છે કે “એક માસ પછી વરસાદ આવવાને છે. એ વરસાદ બહુ પ્રચંડ છે. અને એનું જળ જે કઈ પી જશે તે લોકો ગાંડા ઉમાદવાળા બની જવાના છે.” જ્યોતિષવિદ્યાનું જ્ઞાન કેટલું ચોક્કસ છે તે જુઓ ! પ્રાચીન કાળમાં આપણા દેશમાં તિષશાસ્ત્ર સંપૂર્ણ રીતે ખીલ્યું હતું. ભવિષ્ય એટલા બધા ચેકકસપણે દર્શાવાતા હતા કે જેમાં એક સેકંડને પણ ફેર પડતું ન હતું. શ્રીપાળ મહારાજાના ચરિત્રમાં જે તે ત્યાં પણ જ્યોતિષ શાસ્ત્રની એવી જ મહત્તા તમારી દષ્ટિએ પડશે. શ્રીપાળમહારાજાને ઝાડ નીચે ફલાણે સ્થળે અમુક માણસ મળશે, એવું ભવિષ્ય જણાવવામાં આવ્યું છે. ૧૪ પૂર્વધર ભદ્રબાહુસ્વામીના સંબંધમાં એક સ્થળે ભવિષ્ય દર્શાવતા પર પળે નહિ, પરંતુ ૫૧૧/ર પળવાળે મત્સ્ય જણાવવામાં આવે છે. જ્યાં અડધી પળને પણ હિસાબ રાખવામાં આવ્યું છે. ત્યાં તિષ વિદ્યાને કે ચમત્કાર હશે, અને તે કેવી રીતે ખીલેલી હશે તેની સહજ કલ્પના થવા પામે છે. હવે આજે આપણી સ્થિતિ એ છે કે આપણી પાસે સાચું તિષ રહ્યું નથી. જે સંપૂર્ણ જ્યોતિષદ્વારા ભવિષ્ય જાણીને જ કાર્યો કરવા પ્રવૃત્તિ લઈએ તે પછી ધર્મનું કાર્ય રહેવા પામતું નથી. એટલા માટે જવું જોતિષ જાણીને તે આપણે વ્યવહારમાં લેવાનું રાખ્યું છે. પ્રાચીન કાળમાં એવું હતું કે અધિક માસ તરીકે પિષ અને અષાઢ બે જ મહીનાઓ વધતા હતા. પાંચ વડે ભાગવાથી જે ત્રણ વધતા હોય તે પિષ માસ વધેલે છે એમ માનવામાં આવતું હતું. પ્રાચીન સમયને ઈતિહાસ સાક્ષી પુરે છે કે તે કાળે રાજ્યને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પર્વ મહિમા દર્શન નિયમ પણ તેવા પ્રકારનો હતો અને જૈનશાસનની માન્યતા પણ એ જ પ્રકારની હતી. જૈનશાસનની દષ્ટિએ જોઈએ તે પિષ અને અને આષાઢ એ બે જ મહીનાઓને વધારાના અધિક મહિના તરીકે માનવા પડે છે, અને તેમ ન માનીએ તે જતિષ ઠરે છે ! હવે વ્યવહારમાં જુઓ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે દરેક ત્રીજે ત્રીજે વરસે કઈ બીજા જ મહીનાઓ વધેલા જોવામાં આવે છે. જૈન ટીપણું આજે અસ્તિત્વમાં નથી તેથી જ અન્ય દનીઓના પંચાંગે આપણે આજે વ્યવહારમાં લઈએ છીએ, અને તે દ્વારા વ્યવહાર ચાલે છે. અહીં લૌકિક ટીપણાને જરાક ઈતિહાસ ઈલે. આશરે છે સાત વર્ષ પહેલાં જૈનશાસનમાં ખરતરગચ્છનો ભેદ ન હતે. ખરતર ગચ્છને ભેદ આશરે છ -સાતસો વર્ષથી પડે છે, અને ત્યારથી જ આ લૌકિક ટીપણુઓ જેનેએ વ્યવહારમાં વાપરવા માંડ્યાં છે. વ્યવહાર માટે જૈન ટીપણું પ્રમાણે બે શ્રાવણ કે બે ભાદરવા ન હતા તે તકરકાર ન થાત. ખરતરગચ્છને ભેદ પડે ત્યારથી લૌકિક ટીપણું છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજી મહારાજ જ્યોતિષ શાસ્ત્રને પૂર્ણ પણે જાણતા હતા. ઈતિહાસ શિખનારાઓને યાદ હશે કે પરમહંત કુમારપાળ જે ગુજરાતને મહાન જૈન રાજા હતો તેની ગાદી મળવાના અને બીજાં ભવિષ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ જાણ્યા હતા. અને તે સઘળા પૂર્ણ રૂપે સાચા પડયા હતા, છતાં ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજે જગતની દુરૂપયોગ કરનારી સ્થિતિને પારખી લઈને જ્યોતિષ વિદ્યાને પ્રચાર કર્યો ન હતે. પ્રધાને સૂચવેલે સુમાગ. - હવે જરા પેલી આગલી વાતનું તમને સ્મરણ કરાવવાનું છે. પૂર્ણ રાજાના દરબારમાં જ્યોતિષીએ કહ્યું હતું, કે એક માસ પછી ભયંકર વરસાદ થશે અને તેનું પાણી જેમના પીવામાં આવશે, તેઓ ગાંડા બની જશે. એ જે જોતિષીએ આગળ ચાલતાં જણાવ્યું હતું કે કેટલાક કાળ પછી વળી પર્જન્યની સારી વૃષ્ટિ થશે અને તે જળ લોકે Page #284 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહાભ્ય અને સ્વપ્નને ફળાદેશ ૨૫૩ પશે એટલે તરતજ ગાંડા બનેલા લેકે પાછા પૂર્વવત્ ડાહ્યા બની બની જશે. જ્યોતિષીનું આવું ભવિષ્ય પેલા રાજા અને તેના પ્રધાન બંનેએ સાંભળી લીધું. પ્રધાન મહા બુદ્ધિશાળી હતે. રાજા કરતાં પ્રધાન વધારે બુદ્ધિશીલ હોય છે એ તે સામાન્ય વાત છે. વારંવાર આપણે રાજ્યવ્યવહારમાં એ જ ઘટના જોઈ છે, કે રાજાની અનેક ભૂલે થતી હોય તે પણ તે ભૂલે સુદ્ધાં વજીરે સુધારી લે છે. એ જ પ્રમાણે આ ડાહ્યા પ્રધાને રાજાને કહ્યું કે “તમે લેકને એવી આજ્ઞા કરી દો કે એક મહિના પછી જે પર્જન્ય કુવૃષ્ટિ થશે, તેનું જળ કેઈએ પીવાનું નથી. એ જળ પીવાથી ઉન્માદ થશે માટે પ્રમાણમાં સંગ્રહ કરી લેવાનું છે.” રાજાની આજ્ઞા લેકે એ તરત જ માની લીધી, અને તેમણે યથાકાળે જે વરસાદ વરસે તે વરસાદનું જળ પીવું ન પડે તે માટે તે માટે સારું જળ પાત્રોમાં ભરી લીધું, અને કુવૃષ્ટિને છાંટો પણ પીવાના કાર્યમાં લીધે નહિ. રાજનીતિની મહત્તા. જે જળથી ગાંડા થવાવાનું એવું ભવિષ્ય જણાવવામાં આવ્યું હતું તે જળ પીવું ન પડે એટલા માટે લેકેએ જળ સંગ્રહી લીધું હતું, પરંતુ આગળ જતાં એવું થયું કે સંગ્રહેલું પાણી ખૂટી ગયું. રાજા અને પ્રધાને સારા પાણીને સંગ્રહ પુષ્કળ કરી રાખેલું હતું, એટલે તેમને પાણીની તાણ ભાસે એમ ન હતું, પરંતુ બીજા સામતે, સરદાર એમણે વીસ, પચ્ચીસ દહાડા જેટલું પાણી સંગ્રહ કરી રાખ્યો હતે. અને સામાન્ય પ્રજાએ તે દશ બાર દિવસ ચાલે તેટલું જળ સંઘરી રાખેલું હતું, એટલે જેમ જેમ તેમનું સંઘરી રાખેલું પાણી ખૂટતું ગયું તેમ નવું પાણી પીતા ગયા. પરિણામ એ આવ્યું કે પહેલાં પ્રજા ગાંડી થઈ. પછી સામતે ગાંડા થયા, અને છેવટે તેઓ બધા ગાંડા ઘેલાના ચાળા કરવા લાગ્યા. અને તોફાન મચાવવા લાગી ગયા. આખા રાજની દશા જુઓ તે અત્યંત કરુણ બનેલી છે. પ્રજા ગાંડી છે, સરદારે સેનાપતિએ ગાંડાતુર બનેલા છે. બધા નાચકૂદ કરે છે, ગમે તેવા ચાળા ચસકા કરે છે અને નગરની દશા શેકપાત્ર બની રહી છે. હવે દશા એવી આવી પહોંચે છે કે સુકા સાથે લીલું બળી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પર્વ મહિમા દર્શન જવાને પ્રસંગ આવી લાગે છે. બધા લેકે ગાંડા થયા છે. પુરેપુરું મુખરાજ પ્રવર્તે છે, માત્ર રાજા અને પ્રધાન બે જ ડાહ્યા છે ! દરબારીઓ નાચે છે, કૂદે છે, ગાયને ગાય છે અને ઉન્માદવાળાઓના જેવાં તોફાને પણ કરે છે અને તે છતાં પોતાને તેઓ ડાહ્યા માને છે. અને રાજા તથા પ્રધાન એr ઉન્માદ નથી દર્શાવતા, ઉલટા તેઓ તેમને ગાંડા માને છે. હવે આ ગાંડપણને ઉન્માદ જેને વરેલો છે એવું મૂર્ખામંડળ પોતાને ડાહ્યાઓને સંઘ માની લે છે, અને ઠાવકા થઈને વિચાર કરે છે કે, “આપણે ડાહ્યા, આપણું રાજતંત્ર ડાહ્યું અને પ્રધાન અને રાજા ગાંડા તે શા કામના છે? એટલા માટે આ ગાંડા રાજા તથા પ્રધાનને દૂર કરી આપણે રાજા અને પ્રધાન આપણા જેવા જ ડાહ્યા હોય એવા રાજા અને વજીરને તેમને સ્થાને સ્થાપવાની જરુર છે.” મૂર્ખમંડળના આવા વિચારની રાજાના પ્રધાનને ખબર પડી. પ્રધાન ઉતાવળે ઉતાવળે રાજા પાસે ગયે, અને રાજાને કહે છે કેઃ “મહારાજ! આ તે ગજબ થયે છે, ચેર કેટવાળાને દંડતો હોય તેમ લાગે છે. બધાઓ પિતાને ડાહ સમજે છે અને મને તથા તમને મૂર્ખ માની આપણને ગાદીએથી ઉઠાડી મૂકવાની યોજના ઘડે છે, પ્રધાનના આ વચને સાંભળીને રાજા ગભરાયે. રાજનીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, ગુને ભલે ગમે તે ભયંકર હોય પરંતુ હાય પરંતુ એક જ જાતને ગુનો કરનાર સો મનુષ્ય એકી સાથે નીકળી આવે તો તેમને દંડ ન કરે. અને હજાર ગુનેગારે હોય તે તેમને દેહાંતની શિક્ષા ન કરવી, પરંતુ આટલી મોટી સંખ્યામાં માણસોએ જે ગુનાઓ કર્યા છે તે ગુને ગુને શા માટે થયે છે, તેનું કારણ શોધી કાઢીને તે કારણનું જ નિવારણ કરી નાખવું એ રાજનીતિ છે. જ્યાં સે કે હજાર માણસના ગુના સાથે સંબંધ હોય ત્યાં શિક્ષા ન કરવાને આદેશ છે. ત્યારે અહીં તે આખું તે આખું ગામ ગાંડોતુર બની ગએલું છે અને રાજદ્રોહને વિચાર કરે છે તે તેને શિક્ષા શી રીતે કરી શકાય, એવા વિચારે રાજા અત્યંત શેકમાં પડે છે. રાજાને એ વિચાર થાય છે કે જે પોતે આખા શહેરને શિક્ષા કરવા જાય છે તે સંભવ છે કે કદાચ પિતાને પણ વધ થઈ જાય, Page #286 -------------------------------------------------------------------------- ________________ દિવાળી મહામ્ય અને સ્વપ્નોને ફળાદેશ પપ અને જો તેમ નથી કરતે તે એ વાત પણ તેટલી જ સંભવિત છે કે જનતા પિતાને રાજગાદી ઉપરથી હાંકી કાઢવા પણ તૈયાર થાય. હવે ઉપાય શ કરવો? બહાનું ક્યાં ચાલી શકે? રાજા પ્રજાજનેને દંડ અથવા સજા આપવા જાય છે તે તે સંભવિત છે, અહીં તે રાજાને પોતાને જ વધ થવાને પ્રસંગ આવ્યો છે. રાજાની આત્મરક્ષાને પ્રસંગ હવે રહેવા પામ્યું નથી. “જેમ ચાલે છે તેમ ચાલવા દે,” એવું કહીને સ્થિર રહેવાને પણ આ પ્રસંગ નથી. રાજાનું રાજત્વ આ પ્રસંગે નિર્ભય નથી. આત્મરક્ષાની ખરેખરી મુશ્કેલીને આ પ્રસંગ છે. જે સ્થળે સમુદાય રાજા હેય એટલે ટોળામાંથી પસંદ કરાએલે રાજા હોય; ત્યાં આગળ લોકેની પસંદગીને જે રાજા હોય તે જ રાજા ગણાય છે. જોકે જેને રાજા નથી માનતા તેને તેઓ ધક્કો મારીને ઉઠાડી મૂકી શકે છે. જ્યાં આવી સ્થિતિ હોય, પ્રાણુ જોખમમાં હય, જીવતા રહી શકવાનો સંભવ જ ન હોય ત્યાં કુવૃષ્ટિનું દષ્ટાંત દેવું એ ઉચિત છે. વ્યવહારની સ્થિતિમાં આવા સંગમાં જોઈએ તે રાજા એ રાજા નથી, પરંતુ જનસમુદાયનું ટોળું એ જ રાજા છે. જીવન પર આવી પડેલી આપત્તિના આ પ્રસંગનું બહાનું કરીને રાજા અને મંત્રી કૃત્રિમ ઉન્માદ ધારણ કરે છે. પરિસ્થિતિને હાના તરીકે કયાં આગળ ધરવામાં આવી છે, તેને શાંત ચિત્તે વિચાર કરજે. જ્યાં પોતાની નબળાઈ હોય ત્યાં પરિસ્થિતિનું હાનું આગળ કરે દહાડે વળતું નથી. એ પ્રસંગે પરિસ્થિતિનું બહાનું આગળ કરીએ તે તે જરાય ઉચિત નથી. જ્યાં પિતાની નબળાઈ ન હય, સામાને જ પૂર્ણ રીતે દોષ હોય અને જ્યાં આત્મનાશ થવાને જ પ્રસંગ હેય, તે જ પ્રસંગે પરિસ્થિતિનું ન્હાનું આગળ કરી શકાય છે. આ પ્રસંગે મંત્રી રાજાને ઉપાય બતાવે છે - હેતુ માત્ર આત્મકલ્યાણ અને શાસનાદ્વારને જ છે. પ્રસંગ વિકટ છે, માટે જે આ પરિસ્થિતિમાં બચી જવું હોય Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પર્વ મહિમા દર્શન તે તેને એક જ માર્ગ છે કે આપણે પણ ગાંડાની માફક કૃત્રિમ ઉન્માદવશ બની જવું અને ગાંડાના ખોટેખોટા ચાળા કરી ગાંડામાં જ ખપી જવું. એ જ વસ્તુ હાલ સમયેચિત છે. રાજા ને મંત્રી કૃત્રિમ ઉન્માદધારી–ગાંડા બની ગયા. તેઓ પણ ગાંડા ગામલેકે સાથે નાચવા કૂદવા અને ધમાધમી કરવા મંડી પડયા! આ રીતિએ કૃમિ ગાંડપણ ધારણ કરીને પણ રાજાએ પોતાની સંપત્તિની સંરક્ષા કરી લીધી હતી. પછી ભારે વરસાદ થયે અને જનતાએ જ્યારે એ વરસાદનું જળ પીવાના કામમાં લીધું, ત્યારે પ્રજાને ઉન્માદ શાંત થયે, અને દેશને વ્યવહાર પાછા પૂર્વવતુ ચાલવા લાગે. આ દષ્ટાંત પરથી આપણે વિચારવાનું શું છે તે જોઈએ. આપણે કુવૃષ્ટિનું વ્હાનું કાઢીએ છીએ પરંતુ રાજાએ જેમ ઉન્માદ ધારણ કરી પિતાની સંપત્તિની રક્ષા કરી હતી, તેવી શાસનની રક્ષા આપણે કરતાં નથી. ગાંડાના જૂથને જોઈ પરિસ્થિતિ વિચારી રાજાને વજીર જેમ ગાંડાં બની ગયા હતા, તે જ રીતે ગીતાર્થ આચાર્યો પણ વેષધારીઓ જેવા જ થઈ રહેશે પણ જેમ સુસ્થિતિ આવતાં રાજા ને વજીર ડાહ્યા બની ગયા હતા, તે રીતિએ ગીતાર્થો પણ શાસનન્નતિને સમય ક્યારે આવે છે એવી ઈચ્છાથી જ તેવા બની રહેશે અને એમ બની રહેવામાં તેમને હેતુ આત્મકલ્યાણ અને શાસને દ્ધારને જ હશે. રાજા ને વજીર કૃત્રિમ ગાંડ૫ણ ધારણું કરે છે અને કૃત્રિમ ગાંડપણને ટૅગ કરે છે, પરંતુ તે સઘળું કરવામાં તેમને હેતુ તે પિતાના રાજત્વના અને પિતાની સંપત્તિની રક્ષા કરવાનું જ છે, તે જ રીતિએ આચાર્યો વેષધારીઓ સમાન થઈ રહેશે તેમાં પણ તેમને હેતુ તે આત્મરક્ષા–સંયમરક્ષા કરવાને છે. આવી રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ આપેલી દેશનામાં પૂર્યપાળ રાજાને આવેલા આઠ સ્વપ્રોનું ફળ આ રીતે શાસનના ભવિષ્ય તરીકે જણાવેલું છે. દિપાલિકા અને પ્રભુ મહાવીર આર્ય પ્રજાને કેઈપણ મનુષ્ય એ નહિ હોય કે જે દિવાળીને પર્વથી અજાણ્યું હોય, છતાં દિવાળી શબ્દ લેકભાષાને હાઈ એનું સંસ્કૃત સ્વરૂપ ઘણુ ઓછા જ જાણતા હોય છે. દિવાળીનું સંસ્કૃત Page #288 -------------------------------------------------------------------------- ________________ દિવાળી પર્વ વ્યાખ્યાન એવા થાય સ્વરૂપ ટીપાયલી છે. અને તેના અ દિવાએની શ્રેણી છે, જો કે સામાન્ય રીતે પ્રતિદિન સદ્દગૃહસ્થાના ઘરમાં અનેક દિવા થાય છે, પણ તેને દિવાનીશ્રેણી તા કહેવાય જ નહિ. દિવાની શ્રેણી તો દિવાળીને દિવસે લાઇનબંધ જે દિવાએ થાય છે તેને જ કહી શકાય. પરંતુ આ દિવાએ લાઈનબધ જે કરવામાં આવે છે.તે એક બાહ્ય ચિન્હ છે, જો આપણે એકલા બાહ્ય ચિન્હને વળગીએ તે ખરેખર આપણે સાપ અને લીસેાટાના ભેદ નથી સમજયા એમ ગણાય. ૨૫૭: વિચાર કરવાની જરૂર છે કે હુંમેશાં દીપક અંધકારને નાશ કરવા માટે વપરાય છે, તે પછી આ દવાઓની શ્રેણીથી કયા અંધારાના નાશને લક્ષ્યમાં કર્યું હશે ? વિચક્ષણ પુરુષ સમજી શકશે કે કઈ એવા અખ'ડ ઉદ્યોતના અભાવને લીધે અગર તેના અસ્તને લીધે આ દીપાવલિકા શરૂ થયેલી હાવી જોઈએ, આ દીપાવલિકા માટે જૈનસૂત્રોમાં શિરોમણિ તરીકે ગણાતું શ્રી પયું`ષણાકલ્પસૂત્ર છે જેની રચના ભગવાન મહાવીર મહારાજ પછી એકસાસિત્તેર વર્ષે શ્રુતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામિજીએ કરેલી છે. તેમાં દીપાવલિકાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. અને તેનાથી પ્રાચીન કાઈપણ ઉલ્લેખ દીપાવલિકા માટે જૈનશાસ્ત્ર કે અન્ય દશનશાસ્ત્રોમાં નથી. શ્રી કલ્પસૂત્રના ફરમાન પ્રમાણે ભગવાન મહાવીર મહારાજ રૂપી અખંડ ઉદ્યોતકારક કેવલજ્ઞાની જિનેશ્વર ભગવાનના અસ્તસમયથી જ થયેલા ભાવ અંધકારને ટાળવાના ઉપલક્ષણમાં જ આ દીપાવલિકા પ્રવોલી છે. ધ્યાન રાખવુ' જરૂરી છે કે અઢારે દેશના મહારાજાઓએ એકત્રિત થઈ ને આ દીપાવલિકા પ્રવર્તાવેલી છે. અને તેથી જ આ દીપાવલિકા સમગ્ર ભરતક્ષેત્રમાં વ્યાપક થઈ ગઈ છે. એમાં કાઈપણ જાતનું આશ્ચય નથી. આ દીપાવલિકાના બાહ્યસ્વરૂપ દીપની શ્રેણીને જેટલુ વળગવું જોઈ એ તેના કરતાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પેાતાની હૈયાતિમાં અન્ય અવસ્થાએ જે સેાળ પહેાર સુધી અખંડ ધારાએ દેશના આપી હતી અને તેમાં પંચાવન અધ્યયને પાપળને જણાવનારાં, પંચાવન ૧૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પર્વ મહિમા દર્શન અધ્યયને–પુણ્યફલને જણાવનારાં અને પ્રશ્ન પૂછયા વગરનાં છત્રીશ વ્યાખ્યાને જે બારપર્ષદાને સંભળાવ્યાં હતાં અને બારપષદાએ પણ તે છેલ્લે લ્હાવે અખંડપણે સાંભળીને લીધે હતું, તેનું અનુકરણ દરેક ભવ્યાત્માઓએ કરવાની જરૂર છે. એટલે દિવાળીને દિવસે ભગવાનના નિર્વાણ પછી કરાયેલી દિવાની પ્રવૃત્તિમાં જવા કરતાં હૈયાતિની વખતે થયેલે અખંડપણે સેળ પહેર દેશના શ્રવણને લાભવિશેષ અનુકરણીય હેય. છની તપસ્યા કરવાપૂર્વક સેળપહેરને પૌષધ દરેક ભવ્યાત્માએ કરે જોઈએ, અને દિવાળીને દિવસે પહેલી રાતે “શ્રી મહાવરામ શાય નમઃ” એ બે હજારને જાપ એટલે વીસ નવકારવાળી અને પાછલી રાતે “શ્રી મહાવીરસ્વામિ પરમતાય નમ:'ની વીસ નવકારવાળી તથા તે બન્ને વખતે દેવવંદન આદિ આરાધનાને માટે કરવું જ જોઈએ. “શ્રી ગૌતમસ્વામિ સર્વજ્ઞાય નમ:' એ પદને જાપ અને દેવવંદન સૂર્ય ઉદય પહેલાં શ્રીગૌતમસ્વામિજી ભગવાનના કેવલજ્ઞાનને અંગે કરવું એ ભવ્યાત્માઓની ધ્યાન બહાર તે ન જ હોય. દયાન રાખવું કે આ દીપાવલિકા પર્વ એટલું બધું રાજા મહારાજા અને સામાન્યવર્ગમાં પ્રચલિત થયેલું હતું અને છે કે જેને અંગે ભગવાન ઉમાસ્વાતિવાચકજીને એમ જણાવવું પડયું કે દિવાળીના તહેવારમાં ઈતરલોકથી જેને જુદા પડવું નહિ. અને તેને માટે “શ્રીમદ્ વરદાન, સાર્થ જાનુરિ એવા પ્રષને અગ્રસ્થાન મળ્યું. અર્થાત્ લોકે જે દિવસે દિવાળી કરે તે દિવસે છઠના બીજા ઉપવાસને હોય તેવી રીતે જૈને એ પણ દિવાળી કરવી એ શાસ્ત્રાજ્ઞાથી સિદ્ધ છે. પાંચમા આરાની ઉત્તમત્તા ભગવાન જિનેશ્વરેની મહેરબાનીથી ત્રીજા ચેથા આરારૂપી સુષમાકાલમાં જે ફળ થયું હતું તેના કરતાં આ દુષમા નામના પાંચમા આરામાં ભગવાનના શાસનનું ફળ ઘણું જ વખાણવા લાયક છે. જો કે મેક્ષમાર્ગની આરાધના બને તે આરામાં અને આ પાંચમા Page #290 -------------------------------------------------------------------------- ________________ દીપાવલિકા પર્વને દિવ્ય મહિમા પણ સરખી જ છે, છતાં ત્રીજે અને ચોથે આરે અન્ય કેવલજ્ઞાનીઓ અને મન:પર્યાય આદિ જ્ઞાનવાળાના સમાગમને લીધે મેરુ સમાન હતું, પણ આ પાંચમે આરે તે અન્ય કેવલજ્ઞાની આદિના અભાવવાળે હોવાથી મરૂભૂમિ જે છે, માટે તે પાંચમા આરારૂપ મરૂભૂમિમાં આપની (ભગવાન જિનેશ્વરેની) મહેરબાનીરૂપ શાસનપ્રણાલિકારૂપ જે કલ્પવૃક્ષ તે અત્યંત વખાણવાલાયક છે, એટલે શાસનની આરાધના કરી મેલપંથે પ્રયાણ કરનારા માટે તો આ પાંચમે આરે કંઈ પણ પ્રકારે ઉપેક્ષા કરવા લાયક નથી, પણ અત્યંત અનુદવા લાયક છે. મેરૂમાં રહેલાં ક૯પવૃક્ષો કરતાં મારવાડમાં રહેલ કલ્પવૃક્ષ અત્યંત પ્રશંસાને પામે છે. કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિજી દીપાવલિકા પર્વને દિવ્ય મહિમા વર્તમાન શાસનમાં વર્તતા વિચારવંત વિચક્ષણોને થએલી માર્ગ પ્રાપ્તિની ખાતર શ્રમણ ભગવાન મહાવીર મહારાજના મેક્ષકલ્યાણકને દીપાવલિકા પર્વનો દિવસ આરાધવા લાયક છે, અને વળી તે મહાપુરુષના ગુણગણની ઝળકતી કારકિર્દી વિચારનાર કોઈપણ મનુષ્યને દીપાવલિકા પવને દિવસ સજજનતાની ખાતર પણ આરાધવા લાયક જ છે. તેમના ગુણગણની અનંતતાને એક બાજુએ રાખી સામાન્ય દષ્ટિએ તેમના ચારિત્ર તરફ નજર કરીએ તે પણ તે મહાપકારી મહાવીર ભગવાનની આરાધના કરવા માટે દીપાવલિકા પર્વની આરાધનાની જરૂરીઆત ઝળકશે. ૧. જગતમાં પુત્રના લક્ષણ પારણામાંથી જણાય એમ કહી પુત્રના ભાવિ જીવનનું ભવિષ્ય પારણામાં જણાવવાનું ગણાય છે ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું ભાવિજીવન તેઓશ્રી માતાની કૂખે પધાર્યા Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ` મહિમા દઈન તે જ વખતે સ્પષ્ટ થઈ ગયું હતું, કેમકે જે રાત્રિએ શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજા માતાની કૂખે આવ્યા તે જ રાત્રિએ એક જ વખતે ચૌદ મહા સ્વપ્ના તેઓશ્રીની ભાગ્યવત્તાને સૂચવનારાં તેએશ્રીની માતાએ દેખ્યાં. ૨. કોઈપણ ભાગ્યશાળી પુરુષ માતાની કૂખે આવે ત્યારે તે ભાગ્યવાનની માતા એકાદુ ગજાદિકનુ સ્વપ્ન દેખે છે; જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની માતાએ તે જ રાત્રિએ એકી વખતે સિંહ, ગજ વગેરે ચૌદ મેટાં સ્વપ્ન ટ્રૂખેલાં છે. ૩. જગતની વિચિત્રતાએ અનેક પ્રકારની આપણે સાંભળીએ અને દેખીએ છીએ, છતાં ગર્ભવતી માતાના ઉદરમાં ગર્ભને અંગે લેાહી વગેરેના ખીજો જમાવ ન થાય તેવું સાંભળવામાં કે દેખવામાં આવ્યુ નથી, છતાં ત્રિલેાકનાથ ભગવાન મહાવીર મહારાજાની માતાના ગર્ભાશયમાં ત્રિલે।કનાથ આવે ત્યારે સમગ્ર ગર્ભકાળ સુધી ખીજો કાઈ રૂધિરના જમાવ વગેરે બનાવ હાતા નથી. ૪. જગતના કેાઈ પણ મનુષ્યનાં શરીર લાલ રૂધિર અને માંસ સિવાયનાં હતાં નથી, છતાં શ્રમણુ ભગવાન મહાવીર મહારાજાનુ ́ શરીર નિર્માળ અને નીરોગી છતાં સફેદ લેાહી અને માંસવાળું હતું (જે કે શ્રદ્ધાહીનોને લાહી અને માંસાની સફેદાઈ માનવી અસભવિત લાગે પણ તેઓ કે ખીજાએ ચિ'તવી પણ ન શકે તેવા બનાવ હાવાથી જ તીર્થંકરના અતિશય તરીકે ગણાય છે. જો તેવા સફેદાઈ ના અનાવ સાહજિક હોત તો તે અતિશય તરીકે ગણાત જ નહિ.) ૫. ગર્ભ ચલનથી માતાને થતા દુઃખને વિચારવું અને તેથી ગર્ભમાં જ પેાતાના અંગોપાંગોને સમાધિસ્થ મહાત્માઓના અગાપાંગાની જેમ સ્થિર કરી રાખવા એ કાર્ય કરનાર શ્રમણ ભગવાન્ મહાવીર. ૬. પેાતે ગર્ભમાં રહેલા તે વખતે ગર્ભને જાળવવા માટે માતાપિતાએ કરેલા હદ બહારના પ્રયત્નાથી માતાપિતાના સ્નેહને જાણીને પાતાની દીક્ષા થાય તે તે જીવી શકશે નહિ એવું ધારો Page #292 -------------------------------------------------------------------------- ________________ ક્રીપાવલિકા પર્વના દિવ્ય મહિમા ૨૬૧ માતાપિતાના · જીવન સુધી દીક્ષા નહિ અંગીકાર કરવાનું નિયમિત કરનાર શ્રમણ ભગવાન મઙાવીર. ૭. બાલ્યાવસ્થામાં પણ ભયંકર કાળા નાગના પ્રસંગે તથા તાડ જેવા ઊંચા વેતાલે ઉઠાવી લેવાના પ્રસંગે વૈય રાખનાર હાય તે તે શ્રમણ ભગવાન્ મહાવીર. ૮. પૂ` ભવથી અપ્રતિપાતી નિર્મળ, શુદ્ધ એવા મતિ, શ્રુત અને અવધિજ્ઞાનને સાથે લાવેલા હાઈ સર્વ સામાન્ય પદાર્થોને જાણુવાવાળા છતાં પાઠશાળામાં પંડિત પાસે ભણવા મેલવાા પ્રસ’ગ સુધી ગાંભીર્ય ધરાવનાર શ્રમણ ભગવાન્ મહાવીર. ૯. દીક્ષિત થયા છતાં પિતાના મિત્ર વિપ્રની દયા લાવી દેવદુષ્ય કે જેની કિં'મત લાખ સાનૈયાની થાય છે તેમાંથી અર્ધું આપનાર શ્રમણ ભગવાન્ મહાવીર. ૧૦. કાંટામાં પડી ગયેલા શેષ અધ દેવદુષ્યની દરકાર નહિ કરનાર શ્રમણ ભગવાન્ મહાવીર. ૧૧. ગાવાળીયા, જોષી, ચાર, બ્યંતરના ઉપસગેર્યાં, શૂલપાણિ યક્ષ અને સંગમદેવના ઉપસર્ગા, ક્રોધ વગર ક્ષમાથી નિશ્ચલપણે સહન કરનારા શ્રેણુ ભગવાન્ મહાવીર. ૧૨. સિદ્ધા અને ત્રિશલા રાણીના કલ્પાંતથી, દેવાંગનાએના નાટયાર`ભથી અને સંગમ દેવતાના વિભ્રમ ઉપજાવનારા વાકયોથી ચલાયમાન નહિ થનાર શ્રમણ ભગવાન્ મહાવીર. ૧૩. દ્રશ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિમ ધાથી દૂર રહી ઈય્યસમિતિ આદિ સાધુ આચારમાં સાવધાન થઈ છ મહિનાના ઉપવાસે દાસી થએલી રાજપુત્રીના હાથે અડદના ખાકળાથી પારણુ થવાવાળા અભિગ્રહેને કરનારા શ્રમણ ભગવાન મહાવીર. ૧૪. વાસુદેવના ભવમાં અને પછીના બીજા દેવલાકાદિક ભવામાં ગૌતમસ્વામીજીના જીવની સાથે સ્નેહ સંબધે જોડાએલે શ્રમણુ ભગવાન મહાવીર. જીવ તે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ પર્વ મહિમા દર્શન ૧૫. અહંકારવાળાને ગણધર પદ આપનાર, રાગે રંગાએલાને ગુરુભક્તની પદવીએ પહોંચાડનાર અને વિખવાદના વમળમાં વહેતા ગૌતમને વિમળ કેવલલેક અર્પણ કરનાર શ્રમણ ભગવાન મહાવીર. ૧૬. જેમના નિર્વાણને દિવસે ચેડા મહારાજાના સામંત એવા અઢાર ગણરાજાઓએ પૌષધોપવાસ કર્યો હતો તે શ્રમણ ભગવાન મહાવીર. ૧૭. જેમના નિર્માણના દિવસને સમસ્ત જગતે દીપાવલિકા પર્વ તરીકે આરાધ્યું, આરાધે છે અને આરાધશે તે શ્રમણ ભગવાન મહાવીર. આ વગેરે અનેક નવનવા વૃત્તાંતથી જેમનું જીવન ભરપૂર હતું એવા અનંત જ્ઞાનાદિ ગુણેએ યુક્ત શ્રમણ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ દિવસરૂપી દીપાવલિકા પર્વનું આરાધન કરતાં દરેક ભવ્ય આત્માઓએ પોતાના જીવનને કૃતાર્થ ગણું જન્મને સફળ ગણ જોઈએ. તા.ક.: મહાવીર મહારાજના જીવનની ગર્ભાપહાર, મેરુચલન વગેરે હકીકતને કર્મવીર કૃષ્ણના લેખકે જે અનુકરણ તરીકે જણાવી છે, તે તે ભગવંતનું ઘણું જ પાછલા સમયમાં બનવું અને મહાભારતમાં સમય સમય પર જુદા જુદા વધારા થવા એ વગેરે હકીકત ખ્યાલમાં લીધા સિવાય જૈન આગમ અને જૈન શાસ્ત્રોને અન્યાય. કરનારું લખાણ થયું છે, તે કેઈપણ ભળે ખમી શકે નહિ તેવું છે. ભગવાન ગૌતમસ્વામીજીનું કેવલજ્ઞાન જૈન જનતામાં ભગવાન ત્રિલેકનાથ તીર્થકરેનાં કેવલજ્ઞાનને દિવસ કેવલજ્ઞાનકલ્યાણક તરીકે આરાધાય છે તેથી તે તે તીર્થંકરનાં તે તે કેવલજ્ઞાનનાં દિવસે શાસ્ત્રદ્વારા નિર્મિત કરેલા છે, અને તે જ પ્રમાણે આરાધવામાં પણ આવે છે, પરંતુ ભગવાન તીર્થકરોની માફક Page #294 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ગૌતમસ્વામીજીનું કેવલજ્ઞાન ક પહેલાનાં ભવમાં ગણધરનામમાઁના બંધ કરીને ગણધર તરીકે થયેલા મહાપુરુષાનાં કેવલજ્ઞાનના દિવસેાને કલ્યાણક તરીકે નહિ, પરંતુ મહાત્સવ તરીકે પણ આરાધવાનું જૈન જનતામાં ઘણું એજી જ મને છે. શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજના અગિયાર ગણધરા થયા છે, અને તેઓ સર્વે કેવલજ્ઞાન મેળવીને મેાક્ષને જ પામ્યા છે, છતાં ભગવાન્ ગૌતમસ્વામીજી સિવાય ખીજા કાઈ પણુ ગણધરના કેવલજ્ઞાનના દિવસ ઉપલબ્ધ થતા નથી, અને તે શાસ્ત્રને કરનારાઓએ જણાવ્યે પણ નથી, તેમ જૈન જનતામાં તે તે કેવલજ્ઞાનનાં દિવસે પવ તરીકે આરાધવામાં રૂઢ થયેલા પણ નથી, જો કે શ્રમણુભગવાન્ મહાવીર મહારાજે ગણધરપદની સ્થાપના કરતી વખતે જ ગણુની અનુજ્ઞા એટલે શાસન ધારવાની આજ્ઞા ભગવાન્ સુધર્માસ્વામીને જ આપી હતી, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ પછી શ્રી સુધર્માસ્વામી જ શાસનધારક થયા, અને એ જ કારણથી કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં પટ્ટપર પરાના મૂળ તરીકે શ્રી સુધર્માંસ્વામીને જ લેવામાં આવ્યા છે. તેવા શાસનના મૂળ પુરુષ સુધર્માસ્વામીજીના પણ કેવલજ્ઞાનના દિવસ ઉપલબ્ધ થાય તેમ શાસ્ત્રકારાએ તેના ઉલ્લેખ કર્યાં નથી, અને જૈન જનતામાં પ તરીકે આરાધાતા નથી, પરંતુ સવ` લબ્ધિનિધાન એવા ભગવાન શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનના દિવસ જે કાર્તિક સુદિ એકમનેા છે એના શાસ્ત્રકારોએ ઉલ્લેખ કર્યો છે, અને સમગ્ર જૈન જનતા તે દિવસને પતરીકે આરાધે પણ છે. વાંચકે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ૧૯૮૯ની સાલ પહેલાં સમસ્ત જૈનજનતા શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનને અંગે કાર્તિક સુદિ એકમના દિવસે જ મહિમા કરતી હતી. પરંતુ આ થાડા વર્ષોમાં શાસનને ખેદાનમેદાન કરી નાખવા તૈયાર થયેલ ક્રૂર સૃષ્ટિનાં કુટિલ પ્રવર્ત્તનથી તે આરાધનામાં ભેદને પ્રયત્ન તેની ટોળી તરફથી થવા લાગ્યા છે, જો કે તેજ ટાળીનાં વાજીંત્રોમાં ૧૯૮૯ પહેલાં તે શુ? પરંતુ એ ત્રણ વર્ષ પહેલાં પણ ચૌદશની દિવાળી લખાતી હતી તે પણ ભગવાન ગૌતમ સ્વામીજીનાં કેવલજ્ઞાનના Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ પર્વ મહિમા દર્શન મહિમા કાર્તિક સુદી એકમના દિવસે જ લખવામાં આવતું હતું, પરંતુ શાસનભેદના જ માટે અવતરેલાની અવળી પ્રવૃત્તિથી હમણાં ભગવાન ગૌતમસ્વામીજીનાં કેવલજ્ઞાનના મહિમાને પણ કાર્તિક સુદિ એકમે ન રાખતાં આ વદિ અમાવાસ્યાએ લાવવામાં આવે છે. જૈન જનતા સારી રીતે સમજે છે કે નવ મલકી અને નવ લેચ્છકી રાજાઓ વગેરેએ ભગવાન શ્રી મહાવીર મહારાજના નિર્વાણના કલ્યાણકને અપનાવેલ હવા વગેરે કારણથી શાસ્ત્રકારોએ શ્રી વિર ભગવાનના નિર્વાણનું કલ્યાણક જે દિવાળીરૂપી પર્વ તેને લેકને અનુસરીને કરવાનું જણાવ્યું છે, એટલે દિવાળીનું પર્વ લેકને અનુસરતું કરવાથી કોઈક વખતે આસો વદિ ચૌદશ તથા અમાવાસ્યાએ પણ તે આવે, પરંતુ સર્વ–લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજીના કલ્યાણકને તહેવાર પણ લેકને અનુસારે કરે એમ કોઈ પણ શાસ્ત્રકારોએ કહેલું નથી, તેમ આ શાસન વિરોધી એવી ટેળી સિવાય કોઈએ તેમ કહ્યું કે કયું પણ નથી, માટે શાસ્ત્ર અને પરંપરાને માનનારા મહાનુભાવે તે દિવાળી આસો વદિ ચૌદશની હોય, અથવા તે આ વદિ અમાવાસ્યાની હોય, પરંતુ ભગવાન ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનને મહિમા ગણણું ગણવાથી, દેવવાંદવાથી અને યાવનું સ્મરણ શ્રવણથી કાર્તિક સુદિ એકમના દિવસે જ કરીને તેને આરાધવા ગ્ય ગણે છે અને આરાધે છે. ચાલુ વર્ષમાં જે કે દિવાળી આસો વદિ ચૌદશ અને શુક્રવારની છે, અને તેથી તેરશ અને ચૌદશ એ બે દિવસ ભાગ્યશાળીઓને દિવાળીના છઠની તપસ્યા કરવાનું થશે અને ભગવાન ગૌતમ સ્વામીજીનાં કેવલજ્ઞાનને મહિમા ૧૯૬ના કાર્તિક સુદિ એકમને રવિવારે થશે. સોળ પહેરના પૌષધ અને સેળ પહેરની દેશના, એ બને ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ કલ્યાણકને ઉદ્દેશીને અથવા એના અંત્યભાગને અનુલક્ષીને કરવામાં આવે છે, તેથી તે છટ્ઠ અને સેળ પહેરનાં પસહ આસો વદિ તેરશ અને ગુરૂવાર તથા આસો વદ ચૌદસ અને શુક્રવારનાં થાય તેમાં શાસનાનુસારીઓને અને શાસનપ્રેમીઓને તે બેસવાનું રહે જ નહિ. Page #296 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન વિભાગ-૨ પ્રવચનકાર XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX આગમ દ્વારક આચાર્ય દેવેશ શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મહારાજ પ્રકાશક શ્રી આરામોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ-મુંબઈ T Page #297 -------------------------------------------------------------------------- ________________ ADD D elp take XEXDEX: DEN BENDENDEN DENEN PENDE CD O HEAP D જન્મ કલ્યાણક દશમી પાષી 10891FE Ple egan_FLJ1; જ્ઞાન પંચમી lalīhbh E & & & & & & T IX X XI I II I DG DENG BENDEN DEN DER ANDEN DENIM NA NAG Page #298 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન વિભાગ-૨ જ્ઞાનપંચમી વ્યાખ્યાન. ૧. સં. ૧૯૨ જ્ઞાનપંચમી પાલીતાણા. માહિત્યનિરતઃ तृतीयं लोचनं ज्ञानमचार्यहरणं धनम् ॥ आचारप्रदीप० ॥ વર્યાચાર વગર જ્ઞાનાદિ આચાર બની શકે નહિ. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રશેખરસૂરીશ્વજી ભવ્યજીના ઉપકાર માટે આચારપ્રદીપ નામના ગ્રંથમાં પાંચ આચારેની વ્યાખ્યા કરતાં, પ્રથમ જ્ઞાનાચારની વ્યાખ્યા જરૂરી ધારી જણાવે છે કે પાંચે આચારમાં પ્રથમ જ્ઞાનાચાર કેમ લીધે ? તે કહે છે કે દર્શનાચાર એટલે સમ્યક્ત્વ આચાર, મોક્ષની જડ, ચારિત્રાચાર એ નિસરણ; ખુદ મોક્ષની મુસાફરી તપાચાર. મેક્ષ માર્ગમાં આડા આવતાં વિદનેને હેઠાવનારૂં પરાક્રમ તે વીર્યાચાર. જે શક્તિ કહીએ છીએ તે આત્માનું વીર્ય. સામાન્ય રીતે દુનિયામાં જે શક્તિ પદાર્થ ગણાય છે, તે શક્તિ સામાન્ય શરીર સાથે સંબંધ રાખે છે, પણ આત્માની જે તાકાત તેનું વિશેષનામ હોય તે તેનું વિર્ય છે. હવે વર્યાચાર બધામાં લાગુ થએલે છે. જ્ઞાન-દર્શનચારિત્ર અને તપ વગેરે આચારમાં વીર્યાચાર જોઈએ. આત્માની શક્તિને ફેરવ્યા સિવાય આઠ પ્રકારના જ્ઞાન, આઠ પ્રકારના દર્શન, આઠ પ્રકારનું ચારિત્રપાલન, બાર પ્રકારની તપસ્યા એ છત્રીસમાંથી વીર્યાચાર વગર કંઈ વળે નહિ. વીર્યાચારના છત્રીસ ભેદો ન હોય તે જ્ઞાનાચારાદિના ભેદોમાં છબરડો વળી જાય. ભાષ્યકાએ વીર્યાચારના છત્રીસ ભેદો માન્યા છે. જ્ઞાના. ૮, દર્શના ૮, ચારિત્રા, ૮, તા. ૧૨ તે બધા વીર્યાચારને જ આભારી છે. આત્માનું વીર્ય ન પ્રવર્તે તે જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપના મળી ૩૬ માંથી એકે પ્રવતિ ન શકે. એકલા આચાર માટે વીર્યની Page #299 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન જરૂર પડે છે તેમ નહિ, પણ જ્ઞાનને પિતા માટે વર્યની જરૂર પડે છે. શ્રીદેવસૂરિજી, ઉમાસ્વાતિજી મહારાજ વગેરે કહે છે કે જ્ઞાનને રેકનાર કોણ? જ્ઞાનાવરણીય અને વર્યા રાય, બેય જ્ઞાનને રોકના છે. કારણ? જ્ઞાનાવરણીને સ્વભાવ જ્ઞાનને રોકવાને અને વિતરાયને સવભાવ વીર્યને રોકવાને છે; વીર્યાતરાયને ક્ષયે પશમ કે ક્ષય થયા. વગર જ્ઞાનની પ્રવૃત્તિ થાય જ નહિ. જ્ઞાનની પ્રવૃત્તિ વિયંતરાયને ક્ષય કે ક્ષપશમ થવાથી થાય. ૧૨માના છેડે જ્ઞાનાવરણીય સર્વથા ક્ષય થાય તેની સાથે વીર્યાન્તરાયને ક્ષય જરૂરી મા. જે સમયે કેવળ જ્ઞાનાવરણીને ક્ષય તે જ સમયે વીર્યાન્તરાયને ક્ષય થાય છે. તેથી જ સિદ્ધ મહારાજને કશું કરવું કારવવું નથી, એક પણ પ્રદેશ આત્માને. હલાવવું પડતું નથી. અનંતકાળ થયે અને થશે તે પણ સિદ્ધ, આત્માને એક પ્રદેશ હાલવાનું નથી. આખે આત્મા તે ન ખસે પણ. તેને એક પ્રદેશ પણ ન ખસે. સિદ્ધોને પણ વિયેની જરૂર દીપક વચમાં ધર્યો, તેણે ચારે બાજુ ઉદ્યોત કર્યો. દિવાને ફેરે.. દિવાની અવગાહના ફરી નથી, એની એ જ રહી, પણ ઉદ્યત ફર્યો. દિવે ત્યાં ને ત્યાં ગોળ ફેરવ્યું તે અવગાહના એની એ જ રહી, પણ ઉદ્યોત ફર્યો. દિવાની અવગાહના ન ફરે તે પણ ઉદ્યોતનું ફરવું થાય, તેમ સિદ્ધોની અવગાહના ન ફરે. દિવાના ઉદ્યોતના પ્રદેશ ફરે,. એમ માનીએ તો પણ આત્માના પ્રદેશ ન ફરે. જે આકાશપ્રદેશ પર સિદ્ધના આત્માના પ્રદેશ છે, તે અનંતકાળ ગયા ને જશે તે પણ ખસવાના જ નથી. એક આકાશપ્રદેશથી ખસેડ એટલું પણ તેમને કામ નથી, તે પછી તેમને વર્યાન્તરાયના ક્ષયની જરૂર શી? લેકાલોક પ્રકાશક-દર્શક-કેવલ-જ્ઞાન તેને ઉપયોગ અનંતવીર્ય વગર થઈ શકે નહિ.. વીર્યના સવભેદે ત્રણ ભેદ, વિષયભેદે છત્રીશ ભેદે. છાઘથિક ઉપગમાં જોર આવે છે, તેમ સિદ્ધને આખા લેટાલેકના જ્ઞાનદર્શનના સતત ઉપગ જારી રહે. તેમાં જેરની વીર્યની જરૂર પડે, માટે તેમને વીતરાયનો ક્ષય મા પડેઆ ઉપરથી . Page #300 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન જ્ઞાનની અંદર વિર્ય મદદ કરનારી ચીજ છે. જ્ઞાન થવા પહેલાં વીર્ય જરૂરી છે, અને વીર્યને અભાવ જ્ઞાનને રોકનારી ચીજ છે. તેવી જ રીતે દર્શન-ચારિત્ર-તપને અંગે વીર્યની જરૂર, માટે છત્રીસદોમાં વીર્યાચારની જરૂર છે. તે હોવાથી ભાષ્યકારે વર્યાચારના ૩૬ ભેદ માન્યા. જ્ઞાના૦૮, દર્શના૦૮, ચારિ૦૮, તપા૦૧૨ ભેદ અને વિચારના શારીરિક વીર્યની અપેક્ષાએ મનવચન-કાયાના ત્રણ ભેદ લઈએ, પણ વિષયની અપેક્ષાએ ૩૬ ભેદો લેવા પડે. પાંચે આચારના ભેદ જણાવ્યા, તેમાં પ્રથમ જ્ઞાનાચાર કેમ જણાવ્યું ? દર્શનાચાર મેક્ષની જડ, ચારિત્રાચાર મેક્ષની મુસાફરી અને તપાચાર મેક્ષની પ્રાપ્તિ કરાવવા મુખ્ય છે, તેમાં પ્રથમ જ્ઞાનાચારને અવકાશ કેમ આપે ? નગરજ્ઞાનચરિત્રાળ મોક્ષમાર્ગ . એમાં કેટલીક જગ્યાએ સમ્યકત્વ પ્રથમ અને કેટલીક જગ્યાએ જ્ઞાન પ્રથમ લેવામાં આવ્યું છે, આમ મોક્ષમાર્ગ જણાવતાં કેટલાકે પ્રથમ દર્શન અને કેટલાકે પ્રથમ જ્ઞાન લીધું છે. પણ પાંચ પ્રકારના આચારમાં દર્શનાચાર પ્રથમ કઈ પણ જગ્યાએ મૂકાયે નથી. પ્રથમ જ્ઞાનાચાર જ મૂકવામાં આવ્યું છે. કારણ? શાસ્ત્રકાર એ વસ્તુ ઉપરથી વનિત કરે છે કે દરેકે દર્શના આઠ ભેદ, ચારિત્રના આઠ ભેદ અને તપસ્યાના બાર ભેદ આચરવા હેય યાવત્ વીર્યાચારના સ્વભેદ ત્રણ, વિષય ભેદ છત્રીશ આચરવા હોય તે પ્રથમ જ્ઞાન તરફ પ્રયત્ન કરે જોઈએ. દરેક આચાર જ્ઞાન વગર જાણી શકાય નહિ, | દર્શનાચારના આઠ ભેદ. પ્રથમ ભેદમાં શંકારહિતપણું થવાનું તે કેના પ્રતાપે થવાનું ? જ્ઞાનના જ પ્રતાપે. જે જ્ઞાન ન હોય તે દુનિયામાંથી આવતે શંકાને ઝપાટો ઠેલી શકાય જ નહિ. એ ઝપાટાને હડસેલી દેવો હોય તે જ્ઞાનનું હથિયાર જોઈશે. તેમ કાંક્ષાનું કરાવતન કેણ રેકશે ? જ્ઞાન. એમ દશનાચારના આઠ અતિચારે તપાસીશું તે જ્ઞાન દ્વારા પ્રવર્તાનારા છે. જ્ઞાન સિવાય બીજા આચારની પ્રવૃત્તિ થઈ શકવાની નથી. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એમાં પણ જ્ઞાન વગર પ્રવૃત્તિ કરી શકાય નહિ. જીવ જાણે નહિ, જીવની Page #301 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન હિંસામાં કર્મ છે તે જાણે નહિ, કર્મ ભેગવવા પડે છે તે જાણે નહિ, તે ઈર્યાસમિતિ વગેરેના અધિકારને અવકાશ કયાં રહ્યો ? જ્ઞાનની નિશ્રાએ કરેલે તપ સમ્યગુતપ છે. દશનાચાર-ચારિત્રાચાર જ્ઞાન વગર પાંગળા, પણ તપસ્યા કરવી, ન ખાવું, ઉદરી કરવી, વિષયત્યાગ કરે ત્યાં વધે શો આવે છે? તપસ્યા કરવામાં જ્ઞાન નહિ હોય તે અડચણ નહિ આવે, પણ અજ્ઞાનતપ અને સમ્યગુતપ પણ તપાચાર એ અજ્ઞાનતપને ભેદ કે સમ્યગૂતપને ભેદ છે? જે સૂત્રકારો, ટીકાકારે સવજનિ કુદત ગુપ્તિ એ અહીં લગાડે છે, તેથી જેનદર્શનના ૧૨ પ્રકારના તપને અંગે જ્ઞાનજડ હોવી જોઈએ. જ્ઞાન વગરની તપસ્યા સમ્યગૃતપ કહી. શકાય નહિ. ગીતાર્થઆધિન તપસ્યા, એટલે ગીતાર્થનું જ્ઞાન તેમાં આવી ગયું. જ્ઞાન વગરનું તપ તે અજ્ઞાનતપ, તેથી તપસ્યા કરનારે જ્ઞાનની નિશ્રા લેવી પડે છે. બાકી નિશ્રા વગર છ માસ તપસ્યા કરે તે અજ્ઞાન તપસ્યા છે, પચ્ચખાણ લે એટલે જ્ઞાનીની આધિનતા છે. આધિનતા વગર અજ્ઞાન તપસ્યા છે. તમાચાર બાર પ્રકાર છે, પણ બારે પ્રકારને તપાચાર ગુરુની પરતંત્રવાળો છે. આ કારણથી પચ્ચકખાણ લેવાની જરૂરિયાત ગણું. પચ્ચકખાણ ગુરુ સાક્ષીએ લેવું. અનુવાદ કરોઃ આ પંચાત શા માટે ? તે કે સમ્યગ્રતપની રીતિ જ એ છે, માટે સમૃતપાચાર કર હોય તે જ્ઞાનની જરૂર. વીર્યાચાર એ જ્ઞાન-દર્શનચારિત્ર-તપ સિવાય ચીજ જ નથી. એટલે દર્શનાચાર-ચારિત્રાચાર અને તપાચારની જડ વીર્યાચાર, અને એની જડ પણ જ્ઞાનાચાર. આ માટે શાસ્ત્રકારોએ આચારમાં પ્રથમ પગથિયું જ્ઞાનાચારનું જણાવ્યું. સમ્યગ્ગદર્શન તત્વાર્થની શ્રદ્ધા, જાણ્યા વગર ન થાય. પ્રતીતિએ જેટલું જાણે તેટલું પ્રતીતિ વિના ન જાણે. તે શ્રદ્ધા ન થાય. સંતપચારવાયાઆદિ પદ-દ્વારેથી દરેક તત્વને જાણે તેટલી શ્રદ્ધા તેમજ નવા નવ વર- આદિથી દર્શન કરાવનાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ દર્શનથી છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન દર્શન અને જ્ઞાનમાં પ્રથમ કેણ ? અહીં કેટલાક આચાર્ય પ્રથમ દર્શન, કેટલાક પ્રથમ જ્ઞાન માને છે. અપેક્ષા ભેદ છે પણ વિરૂદ્ધ કોઈ નથી. અત્યંતરત બધાએ ગુરુ પાસે જ કરવાના છે, તેમજ બાહ્યના પશ્ચક્ખાણ પણ ગુરુને આધીન થઈ કરવાના છે. તમે વૃત્તિક્ષેપ નિયમ કરી ૨૦ ચીજ ખાવ છો, બીજો અભિગ્રહ કર્યા વગર એક રોટલે ને મરચું બે જ ચીજ ખાય તે વૃત્તિક્ષેપ કહેવાશે ? ના. મૂળ વસ્તુ પર આવે. amજ્ઞાનવારસાઈજ ક્ષમા I તેમજ જ્ઞાનરજારિત્રામાં મોક્ષમાર્ગ કઈ અપેક્ષાએ કહ્યું છે ? બંને સાચા છે, પણ અપેક્ષા સમજવી જોઈએ. બન્નેની વ્યવસ્થા થઈ જશે. સમ્યકત્વ બે પ્રકારનાં છે. નિસર્ગ અને અધિગમ. નિસર્ગ સમ્યક્ત્વદર્શનમાં માત્ર પોતાના આત્માથી પદાર્થો અનુભવે અને તે જાણે તે નિસર્ગસમ્યકત્વ, અને ગુરુ જીવાદિક પદાર્થો સમજાવે, તે જાણ્યા પછી શ્રદ્ધા થાય તે અધિગમ સમ્યકત્વ. નિસર્ગ સમ્યક્ત્વ થયા છતાં અધિગમ સમ્યકત્વ થયાની જરૂર ગુરુઓ જણાવે છે. કહેવું જ પડશે કે નિસર્ગની અપેક્ષાએ પ્રથમ દર્શન સાઇન તે જ અધિગમની અપેક્ષા તથા જ્ઞાનશા વારિત્રાળ મોક્ષમા ! ગુરુ દ્વારા, જ્ઞાન દ્વારાએ અધિગમ સમ્યગુદર્શનની જરૂર શી ? જેમ ક્ષાપશમિક થયા પછી ફાયિકની જરૂર, તેમ નિસર્ગ પછી અધિગમની જરૂર છે. નિસર્ગમાં જોઈએ તેવી શુદ્ધિ નથી, અધિગમમાં તેથી વધારે શુદ્ધિ છે. માટે અધિગમ સમ્યક્દર્શનની અપેક્ષાએ સભ્ય જ્ઞાન મા ! કહી શકાય. આવી રીતે મોક્ષમાર્ગના અધિકારને અંગે કેટલાકે પ્રથમ દર્શન, અને કેટલાકે પ્રથમ જ્ઞાન માન્યું, પણ પાંચ આચારની વક્તવ્યતામાં કઈ જગ્યાએ પાઠ ભેદ નથી. એક સરખે જ પાઠ છે, જ્યાં જ્યાં આચાર દેખીએ ત્યાં ત્યાં જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ અને વર્યાચાર એમ જ અનુક્રમ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન સભ્યત્વ પહેલાં જ્ઞાનની જરૂર.- મોક્ષમાર્ગ માટે આમ ભેદ છે તે આચારમાં કેમ ભેદ નથી? આ પ્રવૃત્તિભેદ છે પણ ઉત્પત્તિકમ નથી. સમ્યગદર્શનાદિ એ ઉત્પત્તિકમ છે અને આ પ્રવૃત્તિમ છે. પ્રથમ જ્ઞાનીની જ પ્રવૃત્તિ હેવી જોઈએ. જ્ઞાનની પ્રવૃત્તિ નથી, તેને દર્શનની પ્રવૃત્તિ થઈ શકતી નથી, કરે તે આગમાનુસારી નથી. ગણવા જાય તે માર્ગમાં સ્થિતિ નથી, શાસને પ્રથમ જ્ઞાન મેળવ્યું કે પ્રથમ દર્શન મેળવ્યું ? શાસને તીર્થકર મહારાજ પાસેથી પ્રથમ દેશના, પછી શ્રદ્ધા મેળવી છે. એવી રીતે જગતમાં પ્રથમ ક્રુ મેળવાય ? પ્રથમ જ્ઞાન મેળવાય, પછી જ શ્રદ્ધાને વખત આવે. પ્રવૃત્તિક્રમની અપેક્ષાએ જ્ઞાનને પ્રથમ સ્થાન આપવું જ જોઈએ. જેમ ઉત્પત્તિ અને આચારને અંગે ભેદ કહ્યો, તેવી રીતે બીજી બાજુ મોક્ષમાર્ગ જે નૈશ્ચયિક કલ્યાણને હેતુ, બીજે વ્યવહાર માર્ગ. નૈશ્ચયિક હેતુમાં સમ્યગુદર્શને અગ્રપદ હેય, જ્યારે વ્યાવહારિક ભેદમાં જ્ઞાનને અગ્રપદ હેય. આથી જ્ઞાન આપવા લેવા પહેલાં દર્શનને આગ્રહ ન હોય, પણ દર્શન લેવા પહેલાં જ્ઞાનને આગ્રહ જરૂર હોય. મને દર્શન નથી થયું માટે મારે જ્ઞાન ન વાંચવું. આવું કરે તે દર્શન ઉત્પત્તિને વખત કયારે આવે ? શ્રદ્ધા થયા પછી સાંભળવું, તે શ્રદ્ધાને વખત કયારે આવે ? માટે વ્યવહાર પ્રવૃત્તિ માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. વાત સમજવી જોઈએ, પછી શ્રદ્ધા થાય. “વાત માને તે સમજાવીએ, એમ કઈ કઈને કહેતા નથી, “સમજાવીએ તો માનશે, એમ કહીએ છીએ. અજાણપણામાં પણ સમ્યફ નવતત્વકારે કેમ જણાવ્યું છે ? શ્રી મહાવીર ભગવંતે પ્રથમ ગૌતમસ્વામીજીને સમજાવ્યું કે મનાવ્યું ? પ્રથમ સમજાવ્યું પછી માન્યું. નૈસર્ગિક સમ્યગદર્શન થયા પછી અજ્ઞાન ન હોય. જિનેશ્વરે જે તત્વ કહ્યું તે માટે માન્ય છે. શું કહ્યું છે તે મારે સાંભળવું છે. તેવા કેટલાક હોય છે. શાસ્ત્રકાર કહે તે “તહતિ.” મથાળમાજ રમત અજાણ પણે તત્વની શ્રદ્ધા ન આવે પણ Page #304 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન તત્વના ભેદની શ્રદ્ધા આવે. મક્ષિતત્વના પ્રકારણમાં કેના ઉપસંહારમાં એ ગાથા છે? “વારા મતવિજેકહી ભાગદ્વાર પૂરે કરે, પછી અ૫બહત્યદ્વાર લાવે છે, એ જગ્યાએ વચમાં શું સંબંધ આવ્યો ? પઝા નવઘાડું નાતરણ હાર તwત્ત' એમ ગાથા છે, નવા પદ છે જ નહિ. નવપદ પ્રકરણ જાણવા માટે કર્યું તે સામાયિ સમારં, તેમ કહ્યું તે કહેલું પ્રકરણ નકામું ગયું. જીવાદિક નવતત્વ વિષયક નવપદાથે સંતપદાદિક દ્વારા સાથે જોડે, તેને સમ્યકત્વ હેય, અને બુદ્ધિ ન હેય ને ન જડે, તે પણ ભાવથી સમ્યકત્વ છે. નવતત્વના ભેદાનભેદમાં ન ઉતરે, અહીં તે નવપદના હેયાદિક વિભાગ કરે તે જ સમકિત છે. અમવિ, મિથ્યાદષ્ટિ આજના પંડિતે એ નવપદાર્થો જાણે છે કે નહિ? બધા સમક્તિવાળા ગણવા? જીવાદિ તત્વ સંબંધી નવપદાર્થો સપ્રરૂપણાદિક દ્વારા જાણે, તેને સમ્યફ હેય, તેથી તત્વાર્થકારને-નિશાશ્વામિત જાધિરાસ્થિતિ વિધાનસઃ 'તરસઘરાવનારાન્તરમવાપરશુવૈ' એમ અધિગમ ત્યાં જણાવ્યું તે મૂકી અધિગમ સમ્યકત્વ લીધું. જ્ઞાનાચારને સર્વ આચાર્યોએ પ્રથમ આચાર તરીકે ગણાવ્યું છે, શાસને પ્રથમ મેળવ્યું હોય તે જ્ઞાન મેળવેલું છે, એ જ્ઞાન આધારે શાસન શ્રદ્ધા કરતાં શીખ્યું છે. જીવાદિક તની શ્રદ્ધા જ્ઞાન મેળવીને જ કરેલી છે, માટે જ્ઞાનાચારને શાસનની અપેક્ષાએ પ્રથમ રાખવું પડે છે. શાસનપ્રવૃત્તિની અપેક્ષાએ દર્શન કરતાં પણ જ્ઞાનાચારની પ્રવૃત્તિ પ્રથમ કરવાની હોય છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં શાસનમાં પ્રતિબોધ પામનારા, શાસનમાં દાખલ થનારા તે જ્ઞાનની દેરીએ જ શાસનમાં આવેલા છે. જ્ઞાનની દોરી વગર શ્રદ્ધાના માર્ગમાં કેઈ આવેલું નથી. વ્યવહારની અપેક્ષાએ પ્રથમ જ્ઞાન લેવાની જરૂર પડે છે. દર્શનચારિત્ર આરાધના માટે નહિ અને જ્ઞાન માટે સ્વતંત્ર તિથિ કેમ? જગતમાં હીરે ભરેલું, અને સુંદર રચનાવાળું મકાન હોય તો પણ તેમાં પેસતાં પહેલાં દી કરે પડે છે. જાગતે મનુષ્ય કંઈ પણ પદાર્થ દેખવાની ઇચછા કરે છે, પણ આંખને જોર આપતું નથી. કયાં Page #305 -------------------------------------------------------------------------- ________________ - પર્વ મહિમા દર્શન સુધી ? ઉદ્યોત થ ન હોય ત્યાં સુધી. ઉદ્યોત થયા પછી આંખને જોર આપે છે. જાગતે છે, હીરાથી ભરેલું મનહર મકાન છે, પણ હરે છે કે પથરો છે તે તપાસવાનું દીપક થયા પછી. આંખને ઉઘાડી જેર દેવું તે દીપક થયા પછી. ત્યારબાદ ખરાબ અને સારી વસ્તુ જોવાય છે. આંખને જોર અપાય છે, તેમ શાસનમાં પાપ તેડવાનાં, પાપ બંધ કરવાના રસ્તા લેવા તે બધું જ્ઞાનદીપકને ઉદ્યોત કરવામાં આવે પછી જ બને છે. તેથી આપણે આપણા વ્યવહારમાં આવે. બાર મહિનાને હિસાબ કરીએ. કલ્યાણકની, પર્યુષણની કે ઓળીની તિથિઓ છે, પણ આ ચેખા નામ ધરાવનારી એકે તિથિ નથી. જ્ઞાનપંચમી માફક દર્શનચેથ, કે ચારિત્રની ચૌદશ એવી તિથિ કાઢે. બાર મહિનામાં બધી તિથિઓ આપણે આરાધીએ છીએ, પણ એ કે મોક્ષમાર્ગની મુખ્ય નામ સાથેની તિથિ નથી. કેઈપણ પર્વ લે તે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના વગરનું એકે પર્વ નથી, પણ રૂઢિમાં શબ્દને જે પ્રવેશ તે કહું છું. મોક્ષમાર્ગને દર્શાવનારા શબ્દોને સીધે પ્રવેશ માત્ર જ્ઞાનપંચમીમાં છે. દર્શન-ચારિત્રના સીધા પ્રવેશવાળી એકે તિથિ નથી. જ્યારે જ્ઞાન માટે જ્ઞાનપંચમી ખાસ કહી છે. કારતક મહિનાની પંચમી જ કેમ જ્ઞાનપંચમી ? જ્ઞાનપંચમી એ મોક્ષમાર્ગના અંશના નામે આરાધવા માટે રૂઢ થયેલી કારતક સુદ પાંચમ છે. એ જ જ્ઞાનપંચમી કેમ? માગસર પિષ વગેરે બીજા મહિનાઓની સુદ પાંચમને ન રાખી, અને કારતક મહિનાની સુદ પાંચમને જ્ઞાનપંચમી કેમ કહી? આ વાત સમજતાં પહેલાં એક લક્ષમાં લઈ લે. જ્ઞાનાચાર એટલે મતિ-અવિધિ-મન:પર્યવ કે કેવળજ્ઞાનને આચાર નહિ, એ ચાર જ્ઞાનમાંથી એકેને આચાર જણાવનાર નથી. ત્યારે કેના આચારોને જણાવે છે? શ્રુતજ્ઞાનના આચારને જણાવે “જે વિજપ દુકાને.....એ આઠે આચાર શ્રુતજ્ઞાનનાં છે. વ્યંજન-અર્થ અને તદુભાય તેને બીજાં ચાર જ્ઞાન સાથે સંબંધ સરખાય નથી. આઠે. પ્રકારને જે જ્ઞાનાચાર, તે જ્ઞાનાચાર નહિ, પણ કૃતાચાર. જ્ઞાનપંચમી Page #306 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન ૧૧ કહેવા કરતાં શ્રુતપંચમી કહેવી જોઇએ. ત્યાં જ્ઞાનાચારને મલે શ્રુતાચાર કહેવા જોઇએ. આ જ્ઞાનપંચમીને શ્રુતપ ંચમી તે કહેા, પણ મતિજ્ઞાન એ પણ કયારે? શ્રુતને અનુસરતું મતિજ્ઞાન હોય ત્યારે. અવિષે, મનઃપ`વ અને કેવળ શ્રુતજ્ઞાન થાય પછી શ્રુતાનુસારી હોય ત્યારે આ જ્ઞાન થાય, શ્રુતવગર બીજા જ્ઞાનમાં સમ્યપણું નથી. ચારે જ્ઞાનમાં શ્રુતની વ્યાપકતા મતિ, અવધિ, મન:પર્યંત્ર અને કેવળનુ સ્વરૂપ દેખાડનાર કાણુ ? શ્રુતજ્ઞાન. પાંચે જ્ઞાનના સ્વરૂપને એળખાવનાર શ્રુતજ્ઞાન, એટલું જ નહું, પણ બાકીના ચાર જ્ઞાનેમાં સભ્યપણું અને ઉત્પત્તિ પશુ શ્રુતના આધારે છે. જો શ્રુતતા આધારે ઉત્પત્તિ તે શ્રુત મતિપૂર્વકન ખેલે પણ શ્રુત પૂતિઃ બેલેટ. કઈ અપેક્ષાએ મતિપૂર્વ શ્રુત કહ્યુ છે તે ધ્યાનમાં લીધું છે? લેાકેાત્તર આગમને બેધ, અને જિનેશ્વરના ઉપદેશથી થતા એધ, મતિ હેાય તે જ થાય, એ અપેક્ષાએ ત્યાં કહેવા યુ. પણુ સ્ત્રાભાવિક જ્ઞાનમાં જાવ તે પ્રથમ શ્રુતને અગ્રપદ આપવુ જ પડશે. લેાકેાત્તર જ્ઞાન મેળવવુ હાય, મેાક્ષમા માટે શ્રુતાપદેશ મેળવવા હોય તે મતિની પ્રથમ જરૂર, પણ સ્વાભાવિક જ્ઞાન મેળવવું હાય, જેને સ કેતે ધ્યાનમાં હાય, પાંચ વિષયને સુખદુ:ખ તરીકે કેણુ જાણે ? જેને શબ્દોને ખ્યાલ આવ્યે હોય તે જાણે. શબ્દે જાણવા, અ જાણવા તે શ્રુતજ્ઞાન: શ્રુત સિવાય મતિજ્ઞાન હેતુ જ નથી, આ જ વાત લક્ષમાં રાખીશુ, ત્યારે નદિસૂત્રકારે મતિના ૨૮ ભેદે કહ્યા. ૨૮ ભેદો શ્રુત નિશ્રાવાળા ગણ્યા. વ્યાહાયરિક સ્પષ્ટપણે ઉલ્લેખપૂર્ણાંકનું મતિ શ્રુત સિવાય થતું નથી. રોડિય સેય' આ સ્પર્શ, આ રસ, આ ઊતુ, આ ખાટું, આવા ઉલ્લેખ રૂપ મતિજ્ઞાન શ્રુતત્રગર થતું નથી, માટે શાબકારાને શ્રુતનિશ્ચિત કહેવુ પડે છે. અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન તે શ્રુતવગરનું જ. શ્રુત વિના બુદ્ધિ આદિ ચાર થતા નથી, પણ અવગ્રહ-ઇઠ્ઠા-અપાય-ધારણા તે ચાલ્યા જ કરે. શ્રુતનિશ્ચિત મતજ્ઞાન કહેવાથી, સામાન્ય શબ્દોલ્લેખ થવાથી મતિને શ્રુતજ્ઞાનને આધાર છે. શ્રુતજ્ઞાન પેાતાના આધારભૂત, તેમજ બાકીના ચાર જ્ઞાનમાં પશુ Page #307 -------------------------------------------------------------------------- ________________ ---૧૨ પર્વ મહિમા દર્શન : શ્રુતજ્ઞાનની જરૂર છે. પાંચ જ્ઞાનેમાં જે ખરેખર જ્ઞાનની જડ તપાસીએ તે શ્રુતજ્ઞાન. આ અપેક્ષાએ વિચારીએ તે જ્ઞાનથી વ્યાપકતા શ્રુતમાં આવી જાય, તેથી જ શ્રુતપંચમી ન કહેતાં જ્ઞાનપંચમી કહી. અહીં આચાર વિષય તરીકે જ્ઞાન કહેવું છે, જ્ઞાનાચાર એટલે - જેને આચાર થઈ શકે તેવું સત્ત. શ્રતના પ્રતિપાદ્ય તરીકે પાંચ જ્ઞાન . આવી જશે. આચાર શબ્દથી શ્રુતજ્ઞાન લેવાનું છે. આ ચાર શબ્દની - સહચરિતતા લેવાથી, જ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાન લેવાય. ફરસુરામ, ભૂગરામ, - દશરથી રામ કહ્યા, તેને રામ શબ્દથી બોલાવાય પણ સીતારામથી તે દશરથી રામ આવે. જ્ઞાનશબ્દથી પાંચે જ્ઞાન આવી શકે, છતાં - અહીં શ્રુતજ્ઞાન લેવું. તેથી જ્ઞાનાચારને અંગે પણ શ્રુતજ્ઞાન લેવું. કહેવાય જ્ઞાનપંચમી, પણ છે શ્રુતપંચમી. તેથી મતિજ્ઞાનને બહાર કાઢવાનું, કે પધરાવવાનું બનવાનું નથી, ત્યારે કેનું બનવાનું ? શ્રુત જ્ઞાનનું પધરાવવું, ભક્તિ કરવી, દર્શન નમસ્કાર વગેરે કેના અંગે . બનાવવાનું ? મતિજ્ઞાનને અંગે? ના, આ ચારનું આરાધન ભક્તિ બનવાનું નહિ, પણ શ્રુતજ્ઞાનનું જ બનવાનું. આરાધના મૃતની છે એ હિસાબે જ્ઞાનપંચમી શબ્દથી સંબોધી. દેવદ્ધિગણિ પછી પુસ્તકો ન્યાયાધીશ તરીકે પુસ્તકારૂઢ થયા. હવે કારતક સુદ પાંચમને જ્ઞાનપંચમી કેમ ગણ? ત્યારથી શ્રતની ઉત્પત્તિ થઈ, દેવદ્ધિગણિ ખમાસમણ વખતે જજ-ન્યાયાધીશ - તરીકે પુસ્તક થયા, તેથી પહેલાં પુસ્તક ન હતાં તેમ નહિ. તેમ અહીં પુસ્તક દેવદ્ધિગણિ પછી ન્યાયાધીશની પદવીએ આવ્યું છે. જજ ચુકાદો . આપે. લેણદાર સે હેય, દેણદાર એક છે, એ ન્યાયાધીશને જવાનું ન હોય. સૌને દુઃખ લાગે, એકને હર્ષ થાય તે ન જવાનું હોય. ન્યાય જવાનું હોય. પછી ભલેને એકને કે સેને લાભ-નુકશાન થાય, તેને તે ન્યાય જ જેવાને હેય. આ શાસ્ત્ર લખેલાં પુરતો જજની - પદવીમાં છે. ભાખેલાની વાત અત્યારે નથી કરતે. ૧૮૦માણસ એમ : કહે કે ૨૫ તીર્થકર અને એક કહે કે ૨૪ તીર્થકર, પણ લખેલાં પુસ્તક ૨૪ કહે તે ૨૫ કહેવાની વાત ખોટી. એકની વાત સાચી. Page #308 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન ૧૩ પુસ્તકમાં તેમ હોવાથી. દેવદ્ધિગણિ પછી લખાયાં, એથી ન્યાયાધીશની જગ્યાએ પુસ્તક વિવાદ પડે તે ત્રીજે કહે તે કબુલ કરે, છતાં વિવાદન ભાંગે, ત્યારે કેરટનું શરણું લેવું પડે છે. દેવદ્ધિગણિ ખમાસમણ વખતે જ્ઞાનીનાં વચને ન્યાયાધીશ તરીકે હતાં, પણ પછી મરણની ખામી, કષાયની બહલતા, અજ્ઞાનની પ્રચુરતા, તેમજ હિસાબ વિનાને કદાગ્રહ-તેથી કરીને ન્યાયાધીશની ખુરશી નક્કી કરી, આ કાયદાથી જે ચુકાદો આવે તે કબૂલ. તેથી કરીને સિદ્ધાંત-પુસ્તકની પ્રતિનું લખાણ કહે તે કબૂલ. પુસ્તક લખતાં બાઈઓએ શીખવું જ જોઈએ. લિપિબદધ પુસ્તક તે તે પહેલાં પણ હતાં, આથી જ્ઞાનપંચમી પર્વ દેવર્લિંગ પછી પ્રવર્યું છે, એમ કહેવા કેઈ તૈયાર થાય નહિ ભગવાન રાષભદેવજીએ બ્રાહ્મી સુંદરીને લિપિનું જ્ઞાન આપ્યું છે, લખવાનું કામ બાઈઓને સેપ્યું છે. પુસ્તક લખતાં બાઈએ શીખવું જ જોઈએ, તેથી શ્રી ભગવતીસૂત્રમાં શરૂઆતમાં બ્રાહ્મીના ઉપલક્ષણથી લિપિને નમસ્કાર કર્યો છે. ત્રણ લાખ ક બાઈ એ મેડતામાં લખ્યા છે, અર્થાત્ લિપિ લખાણની પદ્ધતિ દેવદ્ધિગણિ ખમાસમણ વખતે ઉત્પન્ન થએલી નથી, પણ શ્રીષભદેવજી ભગવાન વખતે ઉપન. થએલી છે. એટલે પુસ્તક નિર્ણય આપે તે બધાએ કબુલ કરવે, તેથી પુસ્તકારુઢ સિદ્ધાંત થયે. હવે કારતક સુદ પાંચમે જ્ઞાનપંચમી કેમ ? આરાધના, આચાર જો કે મુખપાઠના જ્ઞાનને હેય, આરાધના એ લિખિત જ્ઞાન સિવાય બને જ નહિ. પંચમી આચરણને અંગે નથી, પણ આરાધનાને અંગે છે. તેથી પંચમી શબ્દ જોડે મૂકીએ છીએ. આરાધ્યતિથિ જોડે પંચમી લીધી, તેથી આરાધનાને દિવસ નક્કી થાય, તે જ્ઞાન કયું લેવું પડે ? આરાધ્યજ્ઞાન એ જ જ્ઞાન. પંચમી શબ્દ જોડે આરાધ્ય એવું જ્ઞાન લેવું પડે. તે કયાં બને ? પુસ્તક સ્થિતજ્ઞાન સિવાય આરાધ્યજ્ઞાન બની શકે નહિ, તેથી જ્ઞાનના આધારભૂત પુસ્તક જ લેવાય. Page #309 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ પર્વ મહિમા દર્શન જ્ઞાનપંચમી એટલે જ્ઞાનનશ્રુતના આધારભૂત એટલે શ્રુતપંચમી. શ્રુતજ્ઞાનના આધારભૂત પુસ્તકને ચોમાસાની શરદી વખતે બહાર કાઢવાને પ્રચાર હેય નહિ, જરૂર પૂરતાં એકાદ બે પુસ્તક બહાર કાઢે તે ઠીક, પણ બાકીનાં પુસ્તકને ચાર મહિના કાઢવામાં ન હોય, જેમ શ્રી સિદ્ધાચલની જાત્રા ચાર મહિના બંધ રહેલી હોય અને કાર્તિકી પુનમે ખુલે, તે વખતે કેટલે આનંદ હેય? તેમ ચાર મહિના બંધ થએલી જ્ઞાન આરાધના, તે કારતક સુદ પાંચમે ખેલાય, તે વખતે કેટલે આનંદ હોય? પુસ્તક કે ભંડારને બહાર લાવવાની સ્થિતિ તે ઉપયોગની શરૂઆત કરવાની સ્થિતિ. આથી કા. સુ. ૫ પહેલાં પુસ્તક ખેલવાને વખત જ નહીં આવે. ચોમાસું હોવાથી સાધુઓને પણ ગ હેય. પહેલ વહેલો મહિમા ઓર જ હોય. શ્રુતજ્ઞાનના આધારભૂત કારતક સુદ પંચમી એ પૂર્ણાતિથિ પાંચજ્ઞાન હોવાથી એ જ્ઞાન તિથિ પંચમી લીધી. પાંચ આચારમાં, મેક્ષના રસ્તામાં, જ્ઞાનચારમાં જ્ઞાનને આગળ ખેંચી લાવ્યા, જ્ઞાનને નામે પુસ્તકે પૂજ્ય બનાવ્યાં, આ તિથિને આરાધ્ય બનાવી તે એટલું બધું શું મહત્વ છે? જગતમાં કુલદીપક કહે તે હરખાય અને કુલઅંગારો કહે તે ખીજાય. દીપક અને અંગારે બને તેજ અને જોત સ્વરૂપ છે, છતાં દીપક કહેવાથી પ્રશંસા કેમ ગયું? દીપક ઉદ્યોતનું કામ કરે છે, અંગારે ઉદ્યોતનું કામ નથી કરતા. તેમ જગતમાં દી સારામાં સારી ચીજ ગણાય છે, દિ સર્વેમાં જરૂરી ગણાયે. સૂર્ય અસ્ત થયે, તે પહેલાં દીપકનું કામ કરવા માંડે, આથમવા પહેલાં દિવેટ વણવા માંડે, કારણ કે એ પ્રથમ જોઈશે. જગતમાં આ દી સારો જરૂરી ગણાય, છતાં તે બાહ્ય પ્રયત્નથી બનાવેલે. બનાવટ વગર બનાવેલે દી કે ? આત્માનું જ્ઞાન એ દીવે છે. આત્માનું જ્ઞાન થાય એટલે જડનું આશ્રવ-સંવર-નિર્જરા અને મેક્ષનું તથા હેયાદિકનું જ્ઞાન થાય, પણ જ્ઞાન દીપક પ્રગટે ત્યારે. જેને જ્ઞાન ન હોય તેને પાપ, પુન્ય, આશ્રવ, સંવર, બંધ નિર્જર, સંસાર અને મોક્ષની બધી પ્રવૃત્તિ સરખી લાગે. Page #310 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપચમી વ્યાખ્યાન હીરાકાંકરામાં ફરક ખરા પણુ દીવા વગર ફેર ન લાગે. હાથમાં લીધેલા હીરાકાંકરાના ફરક દીવે! હાય ત્યારે જ માલૂમ પડે. અહી હંમેશાં આત્મા સર્ચગી છે, અયેાગી નથી. સ ંચેાગીપણામાં મેાક્ષમાગ નુ જ્ઞાન, તે દીવારૂપ જ્ઞાન વગર ન થાય. દીવા પાતે દીવાને પણ જણાવે દીવે ન હોય તેા દીવાને કાણુ જણાવે? પેાતાના આત્માને પણ જ્ઞાન વિના આત્મા ન જણાય. દીપક ઉપયેગી તેમ જ્ઞાન ઉપયેગી, આ અનાવટી નહિ, કુદરતી, માટે પદ્મા સમજાવનાર શ્રુતજ્ઞાન દીવેા છે. દીવાને ઢઢસે ડફણાં ૧૫ દીવાને ૧૫૦ ડફણાં છે, જો તેલ ખૂટ્યું તેા પંચાત, વાય આવ્યો તે। પંચાત, દીવી હલાવી તેા પંચાત, માટે જ્ઞાનને દીપકની ઉપમા, સ્વપરના પ્રકાશક, માંગલિક આદ્યકતવ્ય તરીકે ઉપમા આપી છે. જગતમાં સૂર્ય આથમ્યા એટલે દીવેા કરે, પણ દીવા એલવાયે એટલે સૂર્ય લાવેા એમ કહેતેા નથી. દીવેા અપવાદનું તેજ, સૂ ઉત્સિંગે ક તેજ. આ જ્ઞાન સૂર્ય' તરીકે ઉત્સગિક તેજ. સૂર્ય જગતને પ્રકાશિત કરે, તેમ જ્ઞાન લેાકાલેાકને પ્રકાશ કરે. બિલાડી દૂધ દેખે, ડાંગ ન દેખે; તેમ સૂર્ય ચાર પહેાર પણ ચાંટી ન રહે, રખડયા કરે એવું આ જ્ઞાન કે ? ચ ંચલ સૂય ચાવીશ કલાક ચંચલતા ધારણ કરે. પણ જ્ઞાન હુંમેશાં ઉદયાચલ પર રહેવાવાળુ છે. એને ન વળગે વાદળાં, ન વળગે રાહુ, ચલાયમાન નહિ, વાદળાં આડાં નહિ. રાહુ નડે નહીં, હુ ંમેશાં ઉદયાચલ પર રહેવાવાળું. સૂર્યરૂપી શ્રુતજ્ઞાન દીવા હાય કે સૂય હાય, પણ ચક્ષુ ન હોય તે એ કરે શુ? ચક્ષુ ક્ષણે ક્ષણે પલકારા માર્યા કરે, પણ મહાદેવને લલાટમાં નેત્ર છે, ત્યાં પાંપણેા નથી, પલકારા નહિ ‘તૃતીય જીવન જ્ઞાન” માટે જ્ઞાન દીપક સમાન નહિ, સૂર્ય સમાન તેમ નહિ, પણ ત્રીજા નેત્ર સમાન છે. દરિદ્રને ઘેર દીવા થાય તે દેખવાનાં હાંલ્લાં. કે ત્રીજું નેત્ર મળે તે પણુ દેખવાનાં હાંલ્લાં. એ (ધનિકામાં) હાય ત્યાં ત્રીજું નેત્ર શાર્લે, અહી આ દરિદ્રને ઘેર સૂચ તેા ધના શમા જ્ઞાન તા ઇ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પર્વ મહિમા દર્શન સ્થિતિનું છે? જ્ઞાન એ જ અપૂર્વ ધના ધોકા ખાવાના ધનને લીધે જ હોય. ધન ન હોય તેને ધેકા કેઈ મારવા ન આવે. તેને ચારલૂંટ-ધાડને ભય નથી. ધન જ્ઞાન ગયું કે છે કે પેસવાને કઈ ચોરી કરી શકે નહિ, હરી શકે નહિ તેવું ધન જ્ઞાન છે. વગરયત્નને દી, હંમેશાં ઉગતે સૂર્ય, ત્રીજું નેત્ર, ચેરીથી ન જાય ને હર્યું પણ ન જાય, તેવા જ્ઞાનને આરાધન કરનાર આરાધક બને. જ્ઞાનની વિરાધના કરવાથી મૂંગા-બહેરા–બબડા-લૂલા-લંગડારેગી-દરિદ્રી મૂર્ખ–અલ્પાયુષી-દુર્ભાગી આદિ અનેક દુષ્કર્મો ઉદયમાં આવે છે. તેવા દુષ્કર્મને ક્ષય કરવા માટે તેમજ અધિક જ્ઞાન મેળવવા માટે જ્ઞાન-જ્ઞાનીને વિનય કરે, સેવાભક્તિ કરવી, તેમજ આ કૃત પંચમી પાંચ વરસ અને પાંચ મહિના. દરેક શુકલપંચમીએ વિધિ સહિત ઉપવાસ કરી આરાધના કરવી. યથાશક્તિ દરરોજ નવીન ધાર્મિક અભ્યાસ કરે. ન ચડે તે પણ જેટલો સમય ભણવામાં ઉદ્યમ કર્યો હશે તેટલે સમય જ્ઞાનાવરણકમને જરૂર નાશ થશે માતુષમુનિ સરખા પણ જ્ઞાની ગુરુના વચન પ્રમાણે દરરેજ ભણવાને ઉદ્યમ કરતા હતા, છતાં એક પદ ન આવડતું હતું. પૂર્વભવની તેવી જ્ઞાન વિરાધના હતા, પરંતુ જ્ઞાન આરાધનાના વેગે તે જ ક્ષોપશમ છતાં કેવલજ્ઞાન મેળવ્યું. જેટલી જિનમંદિરના જિર્ણોદ્ધારની જરૂર છે, તેવી જ રીતે જૂના સમયના પૂર્વાચાર્યોએ આગમ સૂત્રો, તેની ટીકાઓ-ચૂર્ણ એ બીજા પણ ધર્મગ્રંથ સુવિહિત ગીતાર્થ આચાર્યોએ રચેલા હોય અને પ્રસિદ્ધ ન થયા હોય તેવા પણ જિર્ણ પુસ્તકોને ઉદ્ધાર કર, કરાવે, લખાવવા પ્રચાર કરો, ભણનારાઓને સહેલાઈથી મળી શકે તે પ્રબંધ કરે. આ પણ જ્ઞાનભક્તિ છે. અજ્ઞાની આત્મા ક્રાડો પૂર્વ સુધી તપ જપ આદિ કષ્ટમય કિયા કરી જે કર્મ ન ખપાવી શકે તે જ્ઞાની શ્વાસોશ્વાસ જેટલા અપ કાળમાં તેટલાં કર્મ ખપાવી શકે. આ પ્રભાવ હોય તે તે જ્ઞાનને છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપચમી વ્યાખ્યાન ન. ૨. (સ. ૧૯૯૯ કારતક સુદ પાંચમ પાલીતાણા.) श्रुतमय मात्रा पोहाश्चिन्तामयभावनामये भवतः । ज्ञाने परे यथा है गुरुभक्तिविधानसलिङ्गे || श्लो० १२ षोडशके ॥ સર્વ દનામાં જ્ઞાનની હયાતિ. શાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ભવ્યજીવેાના ઉપકારને માટે જ્ઞાનાધિકારને જણાવતાં ફરમાવે છે કે, સ'સારભરમાં બૌદ્ધાદિકથી લઈને ઠેઠ નાસ્તિકદન સુધીમાં કોઈ પણ એવું દન નથી કે જે જ્ઞાનના સ્વીકાર કરતુ ન હેાય. નાસ્તિકદશન કદાચ જીવને પૂન્ય કે પાપને, સદૂગતિ કે દુર્ગતિને, મેાક્ષ કે પરલેાકને નહિ માને, પણ જ્ઞાનને તે સ્વીકારે જ છે. કોઇ પણું દર્શીન જ્ઞાનની જડ વગર સ્થાપી શકાતું નથી, વધી શકતુ નથી, ટકી શકતુ' નથી. ટૂંકમાં એટલુ કે સ દનામાં જ્ઞાન એ મુખ્ય વસ્તુ છે. અન્ય દર્શનકારોના મતે જ્ઞાન. આ પ્રમાણે સ દÖના જ્ઞાનની હૈયાતિ સ્વીકારે છે, પરન્તુ જ્ઞાન એ આત્માના ગુણ-ધ-સ્વભાવ છે, અને જ્ઞાનમય જ આત્મા છે' એવી માન્યતાવાળું જો કેાઈ પણ દૃન હેાય તે કેવળ એક જૈનદર્શન જ છે. બીજા દનવાળા જ્ઞાનના પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, અર્થાત્ત આદિ ભેદો માને છે, પણ તે જ્ઞાન થવાની રીતને આભારી છે. ચક્ષુદ્વારા પ્રત્યક્ષ જોવાથી જે જ્ઞાન થાય, અને શબ્દ સાંભળવાથી જે જ્ઞાન થાય, તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. મૂળ વસ્તુનું તેની કોઈ પણ નિશાની દ્વારા જ્ઞાન થાય તે અનુમાનજ્ઞાન કહેવાય. ધુમાડા પરથી અગ્નિનું જ્ઞાન તે અનુમાનજ્ઞાન. ‘અગ્નિ’ એવા શબ્દ સાંભળવાથી જે જ્ઞાન થાય તે શાબ્દિક જ્ઞાન કહેવાય. તે જ્ઞાન ઉત્પન્ન થવાની રીતિએ જુદી જુદી હાવાથી લાકોએ તેનાં જુદાં જુદાં નામ રાખેલાં છે. આમ અન્ય દનકારાએ જ્ઞાન થવાની રીતિને અનુસારે જ્ઞાનના ભેદ માન્યા છે. પરન્તુ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે.' એ અપેક્ષાએ તેઓને જ્ઞાનના ભેદુ સૂઝયા નથી, સમજાયા નથી, માટે તેઓએ જૈન દ પ્રમાણે જ્ઞાનના ભેદ માન્યા નથી. ૨-૨ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૫૨ મહિમા દર્શન જૈન દર્શનના મતે જ્ઞાન મતિજ્ઞાન : જૈનદર્શન પાંચ ઈન્દ્રિયે અને છઠું મન, તે દ્વારા જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન માને છે. સ્પર્શ, રસ, ગંધ, રુપ અને શબ્દ એ પાંચ વિષયનું પાંચ ઈન્દ્રિ દ્વારા જ્ઞાન થાય છે. મને એ જ્ઞાન થવામાં પાંચ ઇન્દ્રિ સાથે સંલગ્ન છે. મન એ સર્વેદ્રિયમાં સાધારણ છે. મનની જ્ઞાન થવામાં પૃથક્તા નથી, એમ કઈ માને તે તેને સુધારવાની જરૂર છે. કેમકે, શાસ્ત્રમાં જણાવે છે કે સ્પર્શ, રસ, ગન્ધ, રૂપ અને શબ્દ જાણે, અનુભવે, પણ મન ન હોય એવા છના ભેદો હોય છે જેમ કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય. આ ઇવેને અનુક્રમે પાંચ ઈન્દ્રિયે હોય છે તેનાથી તેમને જ્ઞાન થાય પણ તેઓ મન વગરના હોય છે, તેથી તે જીવને મનથી જ્ઞાન થતું જ નથી. મનથી જ જ્ઞાન થાય એમ આપણે માનીએ તે અસંજ્ઞીજીને જ્ઞાન વગરના માનવા પડે. માટે ઇન્દ્રિયે હોય અને મન ન હોય એવા જીના ભેદ છે. પણ મન હોય અને ઇન્દ્રિય ન હોય એવા જીવના ભેદ નથી. કદાચ કોઈ એમ માને કે, ઇન્દ્રિય હોય છે તેને જ મન હિય છે. પાંચ ઈન્દ્રિયના વિષયનું જ્ઞાન મન દ્વારા થાય છે, માટે મનનું પૃથકુ જ્ઞાન નથી. તે તેણે વિચારવું જોઈએ કે સ્વપ્નમાં જે સ્પર્શ રુપાદિનું જ્ઞાન થયું તે કઈ ઈન્દ્રિયેનું જ્ઞાન ? તે વખતે તે ઈદ્રિની પ્રવૃત્તિ બંધ છે. તે તે વખતે જે જ્ઞાન થયું તે મનનું જ્ઞાન, અને બેઠા બેઠા સંકલ્પ વિકલ્પ કર્યા અને તેનાથી જે જ્ઞાન થયું તે પણ મનનું જ્ઞાન છે. માટે જેમ ઇન્દ્રિયે જ્ઞાન કરનારી ચીજ છે, તેમ મન પણ જ્ઞાન કરનારી ચીજ છે. એકલી ઈન્દ્રિથી પણ જ્ઞાન થાય છે. ઇન્દ્રિય અને મનથી પણ જ્ઞાન થાય છે. અને માત્ર મન વડે પણ જ્ઞાન થાય છે. આ બધા જ્ઞાનને મતિજ્ઞાન કહેવાય છે. આત્માને કર્મના હલકાપણુથી ઓછામાં ઓછી હદનું જ્ઞાન તે મતિજ્ઞાન” કહેવાય છે. શ્રુતજ્ઞાન આ પ્રમાણે મતિજ્ઞાનને ઓળખાવ્યા પછી શ્રુતજ્ઞાનને ઓળખાવાય છે. શબ્દોના અર્થને ખ્યાલ આવે, મતિજ્ઞાન વખતે જે પશમ Page #314 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન ૧ હતા તેના કરતાં ક્ષયાપશમ વધે અને ઇન્દ્રિયાથી જ્ઞાન થતાં જે કર્માં તૂટતાં હતાં તેનાથી વધારે કમે તૂટે ત્યારે શ્રુતજ્ઞાન થાય. મતિજ્ઞાન થયા પછી શબ્દોના અર્થના વિચાર કરાય છે. તેનાથી ક્ષયાપશમ વધવાપૂર્ણાંક કર્યાં તૂટી આત્મા હલકા થાય અને કેવલીપ્રરૂપિત શાસ્ર દ્વારા અતીન્દ્રિય પદાર્થા સમજવામાં આવે તેનું નામ “શ્રુતજ્ઞાન” કહેવાય. અવિધજ્ઞાન જે વિષયે પ્રત્યક્ષ હાય, જે વિષયને અનુભવ કર્યાં હોય અને જે વિષયની કલ્પના કરી શકતા હોય તેનું જ્ઞાન થાય, પણ જે પદાર્થા પ્રત્યક્ષ ન હોય; અનુભવમાં ન હેાય અને જેની આપણે કલ્પના પશુ કરી શકતા ન હેાઇએ, તેવા રૂપી પદાર્થાંનું ઇન્દ્રિય અને મનની સહાય વગર મર્યાદિત પ્રમાણમાં આત્માને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે “અવધિજ્ઞાન” કહેવાય. સન: વજ્ઞાન જગતમાં રહેલા પદાર્થાનુ વગીકરણ કરીએ ત્યારે શરીર, ભાષા અને શ્વાસેચ્છવાસ આદિ આઠવામાં સૌથી ખારીકમાં ખારીક પુદ્ગલા મનાવ ણુાના હોય છે, માત્ર કાણુ વા સિવાય. એક આંગળ જાડો, પહેાળા, લાંખે એવા લાકડાના, ઇંટને, લેાના, ચાંદીનેા, સીસાને અને સાનાના કટકા લઈએ. બધા માપમાં એક સરખા છે. તેનું તાલ સરખું થશે ? ના. કેમ નહિં ? એકેમાં પેાલાણ નથી. નક્કર બધા છે. પરંતુ તેના પુદ્ગલેાનુ ગાઢપણુ. ઉત્તરાઉત્તર વધતુ જાય છે. જેટલું ગાઢપણું સાનાના પુદ્ગલેામાં હોય છે, તેટલું ગાઢપણું તેનાથી ઉતરતા ચાંદી, લેાદ્ધ, પત્થર, ઇંટ કે લાકડાના ટૂકડામાં હેતું નથી, એટલે કે લાકડાના ટૂકડા કરતાં પત્થરના એમ ઉત્તર*ઉત્તર સેનાના કડામાં પુદ્દગલા વધારે છે. તેવી રીતે ઔદ્યારિકાદિ આઠ વČણામાં પણ મનેાવગણુાના પગલે ઘણા ખારીક છે. કેટલાક પદાર્થાંમાં માટીની જાત પાતે પારદર્શક નથી, પરન્તુ તેમાંથી કાચ બનાવીએ ત્યારે તે જાત પારદર્શક બને છે. તે પારદ કગુણુ સાગ ફરી જવાથી થાય છે. તેમ કર્મીની ઔદારિકાદિવામાં પણ ઉત્તરાઉત્તર પુદ્ગલેા વધવા સાથે સૂક્ષ્મતા આવતી Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પર્વ મહિમા દર્શને જાય છે. એમ મને વર્ગણાના પુદ્ગલે અતિસૂમ છે. આવા છેલ્લામાં છેલ્લી કોટીના બારીક પુદ્ગલે જાણવાની આત્માની તાકાત તે મનપર્યાવજ્ઞાન- સંજ્ઞીપંચેન્દ્રિય કાયાગદ્વારા ગ્રહણ કરેલા અને મનપણે. પરિણાવેલા એવા પુદ્ગલેને જાણવાની શક્તિ તે “મન:પર્યવજ્ઞાન”. અવધિજ્ઞાની ચૌદરાજ જેવા અસંખ્યાતા ખડક અલેકમાં જોઈ શકે છે, આના કરતાં પણ ક્ષયે પશમ આગળ વધતાં મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલ સંજ્ઞીપ્રાણીઓના મને ગત ભાવે જાણે શકે છે. આત્મા સાથે લેહાગ્નિન્યાયે સંલગ્ન થઈ કર્મરૂપે પરિણમતી અતિસૂમ કાર્પણ વર્ગણાની વાત અત્રે અપ્રાસંગિક હોવાથી છોડી દઈએ. કેવળજ્ઞાન આનાથી પણ ક્ષયે પશય આગળ વધે છે ત્યારે સમગ્ર રૂપી-- અરૂપી પદાર્થોનું સર્વ પર્યાયે યુક્ત ત્રણે કાળનું જ્ઞાન એક સમયમાં. થાય તેને કેવળજ્ઞાન કહેવાય છે. જ્ઞાનના ક્ષય ક્ષપશમની તરતમતાને લીધે તેના જુદા જુદા ભેદો માનેલા છે. તે ભેદને આવરનાર કર્મોને તે ભેદના આવરણીય કર્મ તરીકે ઓળખાય છે. જેમકે મતિજ્ઞાનને આવરનાર–રોકનાર મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનને આવરનાર-રોકનાર શ્રુતજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનને આવરનાર, મન:પર્યવજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનને આવરનાર, અવધિજ્ઞાનાવરણીય, કેવળજ્ઞાનને આવનાર કેવલજ્ઞાનાવરણીય. આ બધા જ્ઞાનને રોકનાર આવરણે દૂર થઈ જાય તે જ કેવળજ્ઞાન. સૂર્યની આડે આવતાં વાદળાં જેમ વિખરાઈ જાય અને સૂર્યનું સ્પષ્ટ દેખાવું થાય તેવી રીતે કેવળજ્ઞાનાવરણીય ખસી જાય, ક્ષય પામે ત્યારે કાયમ માટેનું કેવળજ્ઞાન થાય. જે પાંચ પ્રકારના જ્ઞાનને આત્મામાં કર્મનાક્ષય પશમને આશ્રયી થતાં હોવાથી તેનાં પાંચેના આવરણો હોય છે. પાંચજ્ઞાનમાં શ્રુતજ્ઞાનની મહુદ્ધિકતા. આ પ્રમાણે આત્માના ગુણોનું ધ્યાન રાખી જ્ઞાનના ભેદ પાડેલા. ' છે. હીરે, સોનું, ચાંદી વગેરે અંધારામાં હોય તે તેને મણસ સ્પર્શ કરે પણ તે તેનું કિમતીપણું જાણી શકતા નથી તથા હરે, સોનું, ચાંદી પોતે કિંમતી હોવા છતાં તે પિતે પિતાનું કિંમતીપણું જાણી Page #316 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન શકતાં નથી. પરન્તુ પ્રકાશ-અજવાળું આપણને હીરા વગેરેનુ કિંમતીપણું જણાવે છે; તેવી રીતે મતિ, અવધ, મન:પર્યાંવ અને કેવળજ્ઞાન કિંમતી છે, પરન્તુ તેઓ પાતે પોતાનુ કિંમતીપણુ જણાવી શકતા નથી, પરન્તુ શ્રુતજ્ઞાન એ ઉપરોક્ત ભેદોનુ કિંમતીપણુ જણાવે છે અને પેાતાને પણ એળખાવે છે માટે શ્રુતજ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. ૨૧ આથી ભાષ્યકારે કહ્યું છે કે હું કેવળજ્ઞાનનું અપમાન કરવા નથી માંગતા, પશુ એક અપેક્ષાએ પાંચે જ્ઞાનમાં ખરેખરી તાકાતવાળું હોય તેા તે શ્રુતજ્ઞાન છે. ‘સુચનાને મજૂર’ મોટામાં મોટુ મહુદ્ધિ ક હાય તેા શ્રુતજ્ઞાન છે. જ્યારે ગણધર ભગવતા કેવળજ્ઞાની અને છે, ત્યારે ઇન્દ્રો તેમના મહાત્સવ કરતા નથી. જેટલા કેવળી થાય તેટલાને મહેાત્સવ કરવા જ એવા નિયમ નથી, મહેાત્સવ થાય પણ ખરો અને ન પણ થાય. જ્યારે તીર્થકર ભગવાન તીની સ્થાપના કરે ત્યારે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનની રચના થાય, તે વખતે ઈન્દ્રાર્દિક નિયમા મહેાત્સવ કરે, ભગવાન પાતે દ્વાદશાંગી રચનાર ગણુધરમહારાજ પર વાસક્ષેપ નાંખે, ત્યારે ઇન્દ્રો પશુ વાસક્ષેપ નાંખે ને તેનાથી પૂજા કરે. પણ કેવળજ્ઞાન વખતે ભગવાન વાસક્ષેપ નાખે તેવા નિયમ નથી. સમવસરણમાં કેવળી ભગવંતા ગણધર મહારાજ છદ્મસ્થ હેાય, કેવળજ્ઞાનવાળા ન હોય, છતાં તેમની પાછળ બેસે, આગળ ન બેસે. શ્રુતજ્ઞાન જો કે કેવળજ્ઞાનના અન ંતામા ભાગે છે, છતાં એ જગતને દીવેા છે. પરંતુ સત્યાદિ ચારેમાંથી એકે નહિ. મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાન એ મેટું છે, એ કબુલ, પરન્તુ ભાષ્યકાર ભગવાન ખૂલ્લું કહે છે કે, શ્રુતજ્ઞાનથી અમુક અપેક્ષાએ કેવળજ્ઞાન પણુ નાનુ છે અને શ્રુતજ્ઞાન મેટ્ટુ છે. હીરા મોતી કિંમતી ખરાં, પરંતુ તેઓ પોતે પોતાનું કિમતીપણું નહિ મેલે, પણ તેનેા વેપારી દલાલ ગ્રાહક ખેલશે, તેવી રીતે મતિ, અવિધ અને મન:પર્યં વ તથા કેવળજ્ઞાન એ કિ`મતી હેાવા છતાં તેએ પેાતે પેાતાનું કિંમતીપણું જણાવતા નથી, પરન્તુ શ્રુતજ્ઞાન તેમની કિંમત ખેલશે. શ્રુતજ્ઞાન એ ચારે જ્ઞાનના વેપારી દલાલ ગ્રાહક છે. આથી પાંચે જ્ઞાનમાં શ્રતજ્ઞાન એ મહદ્ધિક જ્ઞાન છે. શાસન અંગે શ્રુતજ્ઞાનની સદ્ધિકતા છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ પ માં પર્વ મહિમા દર્શન શ્રત માટે આરાધના તિથિ નિયત કેમ કરી ? જૈનએ બારે માસના પર્વોમાં તહેવારોમાં ચારિત્રની તિથિ, દર્શનની તિથિ, કેવળજ્ઞાનની તિથિ કે મતિજ્ઞાનની તિથિ ન રાખતાં શ્રુતપંચમી કેમ રાખી? આ પંચમી-જ્ઞાનપંચમી કેમ કહેવાય છે? જ્ઞાન વહેવારથી કહીએ છીએ. જ્ઞાનના આઠ આચારે કહીએ છીએ એ શું ? મતિજ્ઞાનના આચારે છે ? ના. એ આચાર શ્રતજ્ઞાનના છે, છતાં તેને શ્રતાચાર ન કહ્યા, પણ જ્ઞાનાચાર કહ્યા, તેનું કારણ ? શ્રુતજ્ઞાનને અંગે એ આઠે આચારે છે. છતાં જ્ઞાનાચાર કહ્યા છે. તેવી રીતે પાંચમનું પર્વ શ્રતજ્ઞાનને અંગે છે. છતાં તેને “જ્ઞાન પંચમી” કહેવાય છે. વ્યવહારમાં આચારમાં લેવા દેવા તરીકેના તે પદાર્થ હોય તે પાંચ જ્ઞાનમાં એક કૃતજ્ઞાન જ છે. તે આરાધવા માટે જ્ઞાનપંચમી પર્વ શાસને નિયમિત કર્યું. બારે માસમાં આ એક દિવસ મુકરર કરવાનું કારણ શ્રુતજ્ઞાન અને તેની આરાધના છે. જ્ઞાન શબ્દથી શ્રુતજ્ઞાન લેવું. શાસન શ્રુતજ્ઞાન સાથે ઉત્પન્ન થનારૂં વધનારૂં અને ટકનારું છે. શ્રુતજ્ઞાનને વિચ્છેદ થયે શાસન વિચ્છેદ થનારું છે. જ્યારથી ગણધર મહારાજે શ્રુતજ્ઞાનની રચના કરી ત્યારથી શાસન શરૂ થયું. આ શાસનની મૂળ જડ સાધુ છે. શ્રાવક શ્રાવિકા શાસનની જડ નહિ, પરંતુ તેના ઉમેદવાર છે. આ જ્ઞાનપંચમીને મહિમા સર્વ તીર્થમાં પ્રવર્તવાને લાયકને હે ઈ વીસે તીર્થકરમાંથી કેઈન પણ જ્ઞાનઉત્પત્તિને દિવસ લીધે નહિ, કોઈ પણ ગણધરમહારાજાની દ્વાદશાંગી રચનાને દિવસ લીધે નહિ, કઈ પણ શ્રુતકેવલી મહારાજાઓએ કરેલા શાસ્ત્રોદ્ધારને દિવસ લીધે નહિ, કેઈ પણ અંત્ય દશપૂવીએ કરેલા આગમસંક્ષેપને દિવસ લીધે નહિ. દેવદ્ધિગણિક્ષમાશ્રમણજી વગેરેએ સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યા તેની આદિને કે અંતને દિવસ લીધે નહિ, તેનું કારણ સ્પષ્ટ સમજશે કે આ જ્ઞાનપંચમીને દિવસે વર્તમાનમાં શ્રુતજ્ઞાનની મુખ્યતાપૂર્વક પાંચ જ્ઞાનની આરાધના અને તિર કાળમાં સમગ્ર રીતિએ પાંચ પ્રકારના જ્ઞાનની આરાધના થઈ શકે. Page #318 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન જો કે કેટલાક અમુક આચાર્યો, અમુક દિવસે, અમુક ગ્રંથને ઉદ્ધાર કર્યો તેથી તે દિવસ થતપંચમી તરીકે માને એમ કહે છે, પણ તેઓ જૈનસંઘના વારતવિક પર્વોનું અનુકરણ કરતાં જ્ઞાનપંચમીનું અનુકરણ કરવા ગયા, પણ તેમાં મયૂરનૃત્ય જેવું જ અનુકરણ થયું, કેમકે એટલું તે ચેકસ થાય કે તેઓની જ્ઞાનની આરાધનામય પર્વ તરીકે જ્ઞાનપંચમી આરાધવાની નથી. ગણધર મહારાજા સરખાની કરેલી દ્વાદશાંગીને અંગે કઈ તિથિ આરાધવી નથી, એટલે એમ નકકી થાય કે તેઓ મૂળ શાસનથી જુદા પડયા અને તેમના મતની જડ તરીકે જે ગ્રંથ જે આચાયે જે દિવસે પૂર્ણ કર્યો તે ગ્રંથની પૂર્ણાહુતિના દિવસ અંગે પર્વ તરીકે આરાધવાની ફરજ પડી, અર્થાત્ એવી કૃત્રિમ પર્વ આરાધના જ તેઓનું કૃત્રિમ પાણું જણાવવા માટે બસ છે. વળી કાર્તિક શુકલ પંચમીને દિવસ વર્તમાન લખેલા શાસ્ત્રના જમાનાને વધારે વધારે અનુકૂળ થઈ શકે છે, કેમકે દીવાળી પછીને વખત વરસાદ વગરને અને શુદ્ધ તાપયુક્ત હોઈ પુસ્તક પરિવર્તન માટે ઘણે જ ઉપયોગી છે. - જ્ઞાનવતાની આરાધનાનું સ્થાન, આ જ્ઞાનપંચમીનું આરાધન કરનારે શ્રુતજ્ઞાનની મુખ્યતાપૂર્વક સર્વ જ્ઞાનની ભક્તિ–સેવા દ્વારાએ આરાધના કરવાની જેવી જરૂર છે, તેવી જ જરૂર જ્ઞાનવંતની આરાધના માટે છે, કેમકે જ્ઞાની, જ્ઞાન, કે જ્ઞાનનાં સાધન ત્રણેના પ્રદ્વેષ, નિદ્ભવ, માત્સર્ય, અંતઅંતરાય અને અને અતિઆશાતાને જે વય નહિ, તે આત્મા જ્ઞાનાવરણીય કર્મને બાંધે ને નિકાચિત પણ કરે, માટે આ પર્વની તપ, જપ, પૂજા ભક્તિથી આરાધના કરનારે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધન તરફ ઘણું જ લક્ષ આપવાની જરૂર છે. જેમ કે ઈ મનુષ્યનમે અરિહંતાણ પદને જાપ બારેમાસ, ત્રીસ દિવસ અને રોવીસે કલાક કરે અને મહાભાગ્યના ગે ખુદ અરિહંતપણાવાળા ત્રિલેકનાથ તીર્થકરને વેગ મળે, છતાં તે ત્રિલેકનાથ તીર્થકરની અવજ્ઞા કરે છે તે જાપના શુભ ફળ કરતાં અવજ્ઞાનું અશુભ ફળ ઘણું જ તીવ્ર મળે છે અને તેથી કટુક ફળ ભેગવવાં પડે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પર્વ મહિમા દર્શન તેવી રીતે વર્તમાનમાં પણ કઈ મનુષ્ય માત્ર જ્ઞાન કે જ્ઞાનના સાધનની ભક્તિ, સેવાથી પિતાના આત્માને વાસિત કરે છતાં પણ જે તે જ્ઞાનીને ભક્તિ, સત્કારથી વંચિત રહી તેમની આશાતના કરનાર થાય તે તેમાં પણ અશુભ ફળની તીવ્રતાને સ્થાન મળે, માટે હરેક ધર્માથી એ જ્ઞાનની આરાધના દ્વારા એ જ્ઞાન મેળવવા માટે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની ભક્તિ માટે તત્પર થવું. તે તત્વાર્થ આદિના. જણાવેલા આશ્રવકારણોને સમજનાર માટે નવું નથી. જ્ઞાની અને જ્ઞાનનું જેમ ભક્તિ, સત્કાર આદિ દ્વારાએ આરાધન કરવું જરૂરી છે તેવી જ રીતે જ્ઞાનના સાધનરૂપ પુસ્તકોનું લખાવવું, રક્ષણ કરવું, પ્રસાર કરે, તે પણ જ્ઞાન આરાધનાની ધગશવાળાને માટે જરૂરી છે. અવાધ્યાય અને સૂતક ન માનનારને ઉત્થાપકે-ઢેડવાડાના માણસોને આભડછેટ જેવું લાગતું નથી, તેવી રીતે જન્મમરણના સૂતકોને નહિ માનનારા પણ ઢેડવાડાના માણસની માફક આભડછેટ માનતા નથી. તેઓ સૂતકને શાસ્ત્રમર્યાદા મુજબ પાળતા નથી. ઢેડવાડથી માંડીને દરેક હિન્દુ જન્મ-મરણના સૂતકને માને છે, પણ ઉથાપકે સૂતક પાળતા નથી, તેઓ દેરાસર વગેરે પવિત્ર સ્થાનોને અભડાવે છે. તેમને કોઈ પ્રતિબંધ કરતું નથી. સૂતકોને અંગે તેઓએ જનસમાજમાં ગોટાળે વાળે છે. જ્યાં આગળ સુવાવડને પ્રસંગ હોય તેની આજુબાજુમાં ૧૦૦ ડગલાં સુધી શ્રત વાંચવા ભણવાનો નિષેધ છે. એમાં એટલી અપવિત્રતા માની છે. જો ડગલામાં કાળ ગ્રહણ વગેરેની ક્રિયાઓ-અનુષ્ઠાનો થાય નહિ. શ્રી દશવૈકાલિકસૂત્રમાં સૂતકને અંગે આખું કુળ વર્જવાનું જણાવેલ છે. જ્યાં એવા પ્રકારને સૂતકાદિને પ્રસંગ હોય ત્યાંના ૧૦૦ ડગલાં સુધીમાં સ્વાધ્યાય તથા કાલગ્રહણ સરખી ક્રિયા થાય નહિ. ક૯પસૂત્રમાં અશુચિકર્મના ૧૧ દિવસ મહાવીર પ્રભુના જન્મ અંગે કહેલા છે. તે દિવસે ગયા પછી જ પવિત્રતા થઈ. સૂત્રકાર કહે તે માનવું નહિ. સુવાવડવાળાને દેરાસરમાં જવાની ક્ટ, મડદાં બાળીને આવે તે પણ પૂજા કરાયું. આવી છૂટો પ્રરૂપે છે, પ્રચારે છે. જ્યારે શાસ્ત્રમાં તે સુવાવડની અપવિત્રતાને અંગે આખું કુળ આહાર–પાણી ગ્રહણને અંગે અપવિત્ર-વર્ય કહ્યું છે. તેની આજુબાજુના ૧૦૦ ડગલાને ભાગ પણ અપવિત્ર ગણે છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન ‘હિદ કપૂરું ન gf' એ આગમના શબ્દ છે. પણ આ બધું ન સમજે તેને શું કહેવું ? કદાચ દેશરિવાજ થઈ જાય તેમાં આપણે ઉપાય નહિ. દેશ કદાચ ઢેડીયાને બ્રાહ્મણ કરી દેતે થાય તે જુદી વાત છે. શ્રાવક શ્રાવિકા, ધર્મતત્વને માનવાવાળા છે. પણ આચરતી વખતે દુનિયા તરફ જેવાવાળા છે. ધર્મ આચરતાં આર્થિકબાધ, કૌટુમ્બિક બાધ જેવાવાળા છે. તે બાધ ન હોય તે ધર્મ કરવા તૈયાર છે. દુનિયા પણ સાચવવી છે અને ધર્મ પણ કરે છે એ બંને બને નહિ. આરબ ચેકી કરે છે ત્યાં એમનું ધ્યેય શું? માર્ગ એક જ. જીવના ભેગે પણ ચોકી કરવી. બાયડી, છોકરાં ટળવળશે, મરી જશે, એ ધ્યેય ચેકી વખતે નહીં, તેવી રીતે જેને માત્ર શાસન એ જ દયેય છે; નથી ધ્યેય જેને શરીરનું, ધનનું, કુટુંબનું કે સમાજનું, તેવા જ સાધુ કહેવાય. આ સાધુવેશરૂપી પટ્ટો કેને અપાય ? શાસનની આવી ચેકીમાં દાખલ થાય તેને જ આ સાધુવેશરૂપી પટ્ટો અપાય. તે પટ્ટો ધારણું કરનારને માત્ર શાસન જ જેવાનું. જીવનના ભેગે પણ શાસનની ચોકી કરવાની, તેમાં શરીર, આર્થિકતા કે કૌટુંબિતા જેવાની નહિ. શાસનના ચલાવનાર સાધુ હોય તો જ તીર્થ. સાધુ ન હોય તે તીર્થ નહિ ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવંતની પ્રથમ દેશનામાં સમ્યકૃત્વ તથા જ્ઞાન ઘણાને થયા, પણ કોઈ સાધુ ન થયા, તેથી દેશના નિષ્ફળ ગઈ. સાધુપણું સ્વીકારે તે જ દેશના સફળ. શાસનની એક સરખી દોરી રાખનારા, શાસનના આધારે જ જેનું જીવન છે એવા શ્રમણ નિર્ચ છે તે કોને ગણવા ? તે ગીતાર્થને, કાં તો તેને તાબે હોય તેને સાધુ ગણવા. ગીતાર્થ હોય કાં તે ગીતાર્થની નિશ્રામાંતાબેદારીમાં હેય તેમનામાં જ સાધુપણું માન્યું છે. તે સિવાયનામાં સાધુપણું માન્યું નથી. આથી જ્ઞાનને કેટલી ઊંચ કેટીનું માન્યું છે તે માલૂમ પડશે. તથા શ્રુતજ્ઞાનનો મહિમા માટે વરસમાં એક દિવસ કેમ રાખ્યો તે સમજાશે. ચિંતા, કાક્ષદુ અને ભાવના જ્ઞાન -- આ પ્રમાણે જ્ઞાનની મહત્તા જણાવ્યા છતાં તે જ્ઞાન જે કાદું Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પર્વ મહિમા દર્શન હેય તે તે નકામું છે. હીરે એ કિંમતી વસ્તુ છે, પરંતુ તેમાં જે કાગડાના પગ જેવા ડાઘા પડ્યા હોય તે તે હીરો કાકપદો કહેવાય છે. તેને ધર્માદામાં આપે કે મફત આપે તે પણ તેને કેઇ લેશે નહિ. કેમકે તે ધન-કુટુંબ-શરીર-આબરૂ સર્વસ્વનો સત્યાનાશ કરનારે છે. તેવી રીતે શ્રુતજ્ઞાન પણ એ હીરાની માફક કિંમતી છે, પરંતુ તે જે કાWદા હીરાની પેઠે અપલક્ષણયું હોય તો તે કાકપટું શ્રુતજ્ઞાન કહેવાય છે. જ્ઞાન એ એવી ચીજ છે કે તે સમુદ્ર વગરના અમૃત ત્ય, દરકાર વગરના એશ્વર્યતુલ્ય અને રસાયણ સમાન છે. જ્ઞાન સારું, ઊંચું છતાં (૧) કાકપર્દુ-અપલક્ષણીયું (૨) ચિંતા–સક્વલક્ષણયું, (૩) ભાવનમહાલક્ષણયું. એ ત્રણ જ્ઞાનના ભેદ સાંભળ્યા પણ કાકપટું જ્ઞાન કેવું હેય ? તેમ બીજાં જ્ઞાન કેવાં હોય તે સમજાવતાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે જે આગળ પાછળના વાકને સંબંધ સમજે નહિ. આગળ પાછળને વિચાર ન કરે તે કાકપટું શ્રુતજ્ઞાન કહેવાય છે. તે ઉપર દષ્ટાંત છે. કાકપદા શ્રુતજ્ઞાન માટે દુષ્ટાતે. એક મહાત્મા વ્યાખ્યાન વાંચતાં હતા. તેમાં તેઓએ જણાવ્યું કે, જીના બે ભેદ છેઃ (૧) મુક્ત એટલે કર્મથી રહિત અને (૨) સ સારી એટલે કર્મ સહિત. આમાં સંસારી જીના બે ભેદ છે : (૧) ભવ્ય. (૨) અભવ્ય. મોક્ષે જવા લાયક તે ભવ્ય, ક્ષે જવા નાલાયક તે અભવ્ય. આ પ્રમાણે મહાત્માએ જીના ભેદો જણાવ્યા. પરતુ શ્રોતામાંથી એક જણે “મેક્ષે જવા લાયક એ પદ ન સાંભળ્યું. પછી તે બીજા શ્રોતાઓ સમક્ષ કહેવા લાગ્યું કે “મહારાજ ભવ્ય મોક્ષે જવા નાલાયક છે અને અભવ્ય મોક્ષે જવા લાયક. આ બે વાક્ય બોલ્યા છે માટે મેક્ષે જવા લાયક અભવ્ય છે.” આ શ્રોતા જે બેલે છે એ સાંભળેલું બોલે છે. નવું કપીને બેલ નથી. પરંતુ શબ્દો આડા અવળા કરી નાંખે છે. પૂર્વાપરને સંબંધ સમજતું નથી તેથી એ જ્ઞાન કાપ મુતજ્ઞાન કહેવાય છે. આ જ કાકપદા શ્રુતજ્ઞાન ઉપર એક બીજું દષ્ટાંત છે. એક પંડિતજી હતા. તે પિતાના પુત્રને શિખવવા માંડયા કે “માતૃવત Page #322 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન પારકી સ્ત્રીઓની સાથે માતાની માફક વવું. પુત્રે પણ આ પ્રમાણે શીખી લીધું. ત્યાર પછી તે પંડિતના છેકરા પડોશમાં ગયા. ત્યાં એક સ્ત્રી બેઠેલી હતી. તેને જોઇ કરી તેના ખેાળામાં બેસી ગયા અને તેને જેમ કરે. પેાતાની માને ધાવે તેમ ધાવવા માંડયા. આથી તે સ્ત્રીએ તેને માર્યાં અને તેના માપને ખેલાવી આ ચેષ્ટા કરવા બદલ. ઢપકે આપ્યું. આ સાંભળી તેના પિતાએ કહ્યુંઃ મૂર્ખ ! આ શું કર્યુ? ત્યારે છેકરાએ જવાબ આપ્યો કે જેવી રીતે તમે કહ્યું તેવી રીતે મે કર્યું. તમે કહ્યુ` હતુ` કે ‘પરસ્ત્રીને માતા સમાન ગણવી.' આ સ્ત્રીને પણ હું માતા સમાન ગણી પુત્રની માફક ધાવવા મંડયા.' પિતાએ આ કઈ દૃષ્ટિએ કહેલુ' ? નિવિ કારષ્ટિ માટે. પણ પુત્રે માત્ર શબ્દાર્થ સમજી તેના અમલ કર્યો, પણ તેના રહસ્યાર્થી-ગૂઢા ને ન સમજ્યું . . બીજા દિવસે પૉંડિતજી પુત્રને ભણાવે છે, કે વચ્ચેષુ જોવત્ પારકા દ્રવ્યમાં, મિલ્કતમાં પથ્થર જેવી દૃષ્ટિ રાખવી. બીજા દિવસે પુત્ર બજારમાં ગયા. ત્યાં ચેાકસી ખજારમાં દુકાનમાં રહેલી સેાના ચાંદીની વસ્તુઓ રસ્તામાં ફેકી દેવા માંડયે. આથી બજારના લેકેએ. ભેગા થઇ તેને માર માર્યાં. અને તેના પિતાને ખેલાવી પુત્રનું કરેલુ નુકશાન ખતાવ્યું. આ જોઇ પિતાએ પુત્રને ઠપકો આપ્યા અને જણાવ્યુ કે ‘મૂર્ખા, ‘આ શું કર્યું ?' ત્યારે પુત્રે જણાવ્યુ કે મે આપના કહ્યા પ્રમાણે કર્યું છે, કારણ કે પારકાનું દ્રવ્ય-મિલકત પથ્થર સમજવાનુ' આપે કહેલું છે. તેથી આ બધી મિત્રકત હું પથ્થર સમાન ગણી ફેંકી દઉં છું.” પિતાએ આ કઈ દૃષ્ટિએ કહેલું ? નિભિતાની દ્રષ્ટિએ. જેમ પથ્થર ઉપર મેાહ હાતા નથી, તેમ તેને ચેારવા પ્રયત્ન કરવેા નહિ. પુત્ર આ પદના રહસ્યને ન સમજ્યા, તેમ - જેએ શાસ્ત્રમાં કહેલા પદોના રહસ્યને ન સમજે, આજુબાજુના સબંધને ન સમજે, અને માત્ર શબ્દાને સમજે તે કાકપટ્ટુ જ્ઞાન કહેવાય. ત્રીજું દૃષ્ટાંત. આ પર એક સાધુનું દૃષ્ટાંત છે. એક સાધુએ આયંબિલનુ પચ્ચક્ ખાણુ કર્યુ. ત્યાર પછી તે બધી વિઇ વાપરવા લાગ્યા. આથી કેાઈએ - પૂછ્યું કે ‘તમે આંય મિલ કર્યું છે ને આ બધી વિગઈ કેમ વાપરે છે ?' સાધુએ કહ્યુ, મારે આયંબિલના પચ્ચક્ખાણ છે. પચ્ચક્ખાણના २७* Page #323 -------------------------------------------------------------------------- ________________ - ૨૮ પર્વ મહિમા દર્શન અર્થ “ત્યાગ કરવો થાય છે. આયંબિલના પચ્ચક્ખાણું એટલે આયંબિલને - ત્યાગ. આવું સમજણ વગરનું જ્ઞાન તે કાકપટું જ્ઞાન. પચ્ચખાણુ એટલે ત્યાગ બરાબર, પણ શાને ? આયંબિલને નહિ, પણ આયંબિલમાં નહિ કલ્પતી–ખપતી વસ્તુઓનો ત્યાગ, અને તેના પચ્ચક્ખાણ તે આયંબિલના પચ્ચકખાણ. ધે ઘણા જ દૂત' કઈ પણ જીવને માર નહિ. કિલામણા - ન કરવી, એ શાસ્ત્રવચન પકડી કે ઈ એમ કહે કે હું ઉપવાસનું પચ્ચખાણ આપીશ તે બિચારી દુઃખી થશે. તેનું નિમિત્ત હું બન્ને ? માટે કોઈને પચ્ચક્ખાણ ન આપવું. જો હું તેને લેચ કરીશ તે બિચારે દુઃખી થશે, આવા પ્રકારનું જે જ્ઞાન તે અપલક્ષણીયું કાકપડું શ્રુતજ્ઞાન કહેવાય. જિનેશ્વર ભગવાનની પૂજા વખતે “અહિંસા સનમ તવ' એ પદ આગળ લાવી જિનપૂજાને વિરોધ કરે કે પાણીમાં જીવ છે, માટે તેને જિનપૂજા દરમિયાન હણાય છે. દીપક પૂજાથી અગ્નિકાયની વિરાધના - થાય છે, માટે જિનપૂજા એ ધર્મ નથી. આ પ્રમાણેનું પદમાત્રના શબ્દાર્થનું પૂર્વાપરના સંબંધ કે અધિકાર વગરનું જ્ઞાન તે કાકપટું -શ્રુતજ્ઞાન, - ગુરુ મહારાજ ગામમાં પધારતા હોય અને સામાયિક લઈને બેસી . જાય, અને માને કે સામે જવાથી વિરાધના થાય અને તે વિરાધનાથી હું બચ્ચે; અને આરાધક બન્યા. તે એ આરાધક નથી, પણ વિરાધક છે. અને ગુરુ મહારાજની સામે જવામાં તૈયાર થનાર જનારે આરાધક છે, અને ગુરુભક્તિ કરનાર છે. આ પ્રમાણે બધા કાકાદા જ્ઞાનનાં દ્રષ્ટાંતે છે. ચિંતાજ્ઞાન ચિંતાજ્ઞાન હેય તે સુંદર વિચાર આવે કે “કર્મને બંધ ના થાય માટે કઈ પણ જીવને મારવા નહિ, તપસ્યા તથા લેચ એ કર્મના નાશ માટે છે અને આવતાં કર્મો રેકવા માટે છે. મારા ઘરના કામકાજ અંગે પટકાય જીની વિરાધના થાય છે અને આત્મા પાપથી ભારે થાય છે. પરંતુ જિનપૂજા કરતી વખતે હિંસા થાય, છતાં હિંસાની Page #324 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન ૨૯ બુદ્ધિ નથી, પણ જિનપૂજનની ભાવના છે, તેથી પાપ કદાચ થોડું લાગે, પરન્તુ પુણ્ય અને નિર્જરા તેનાથી અનેક ગુણાં વધારે થાય છે. હું ગામેગામ ધંધા માટે પરદેશમાં રખડું છું, પાપથી લેપાઉ’ છું, તે! ગુરુમહારાજ સન્મુખ જવામાં વિરાધના શાની ? થાક શાનેા ? ગુરુ મહારાજ ગાઉના ગાઉ વિહાર કરે છે અને એમને વિરાધનાન - થતાં નિરા થાય છે, તેા મને પણ શાની વિરાધના થાય ? ધન્ય છે આવે અવસર. આ પ્રમાણેના યુક્તિપૂર્વક તર્કથી શાસ્ત્રના પદોને અથ કરી સમજે તથા સમજાવે તે સલક્ષણવાળુ જ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન સમકિતષ્ટિ આત્માને હોય છે. આ સમકિતના પડીકાં હાતા નથી. જેનામાં સલક્ષણવાળું જ્ઞાન નથી તેવા તે અનતા હૂઁખ્યા છે. શાસ્ત્રને એક અક્ષર પણઆડા બાલનારા સમિતના નામે ડૂબે છે. આ ચિંતાજ્ઞાન ચેાથે પાંચમે ગુણુઠાણે હાય છે. ભાવના જ્ઞાન આખા જગતના હિતવાળુવત ન કરે, માને તે પ્રમાણે આચરે જેને આપણે કારકસસમ્યક્ત્વ કહીએ છીએ, તે મહાલક્ષગુવાજી ભાવનાજ્ઞાન કહેવાય છે. આપણા આત્મામાં ચિંતાજ્ઞાન, ભાવદ્નજ્ઞાન નહી તેની નિશાની શી ? મનુષ્યને પેાતાનું મુખ જોવુ હોય તે અરીસાની મદદથી જોઇ શકાય છે. અરીસા વિના મુખ સારૂં' કે નરસું જોઈ શકાતુ નથી. તેવી રીતે આત્મામાં ભાવના તથા ચિંતાજ્ઞાન જોવા - માટે સંસારતારક ગુરુએની ભક્તિ એ અરીસા છે, નિશાની છે. આત્મામાં જે સંસારતારક ગુરુઓની ભક્તિ માલુમ પડે તે સમજવું કે આત્મામાં ભાવનાજ્ઞાન અને ચિંતાજ્ઞાન તથા સમ્યક્ત્વ છે. ગુરુભક્તિએ ચિંતાજ્ઞાન–ભાવનાજ્ઞાનની નિશાની છે. લીગ છે, ચિન્હ છે, તેના વડે ચિંતાજ્ઞાન–ભાવનાજ્ઞાનવાળા ઓળખી શકાય. જ્યારે ચિંતાજ્ઞાનમાંથી આગળ વધી આપણે ભાવનાજ્ઞાનમાં જઇશું ત્યારે મેાક્ષમાગે આગળવધીશું એવું સમજે, આ જ્ઞાનપંચમી પર્વનું આરાધન કરનાર જ્ઞાના વરણીય કા સ થા ક્ષય કરી કેવળજ્ઞાનના અધિકારી બનશે. Page #325 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન ૩. સં ૧૯૯૫ કારતક સુદ ૫. પાલીતાણુ. नाण पंचविहं पन्नत, तं जहा, आभिणिबोहिय नाणं । सुयनाणं ओहिनाण मणपज्जवनाणं केवलनाण ॥ नन्दीसूत्र १ ॥ -ત્રણ પ્રકારની પર્ષદા સૂત્રકાર મહારાજા ભગવાન દેવાચકજી શ્રીનંદીસૂત્રની રચના કરતાં - થકાં પ્રથમ તીર્થંકરપ્રભુની, પછીના ગણધર પછી સ્થવિરેની આવલિકા એટલે પરંપરા જણાવી. પછી શ્રી નંદીસૂત્રની વ્યાખ્યા દરેક સૂત્રની વ્યાખ્યાની આદિમાં કરવી પડે છે માટે દરેક સૂત્ર ભણવાની ગ્યાયેગ્યની તપાસ કરવાની છે, તે શ્રીનંદીસૂત્રની શરૂઆતમાં કરી લેવી. હજામ પણ પલાળ્યા પછી જાત નથી પૂછતે. આપણે નંદીની વ્યાખ્યા કરી, પછી ગ્યાયેગ્યની તપાસ કરવા જેવું થાય, માટે પરીક્ષા પ્રથમ ગુરુઓ અને પછી શિષ્ય બનેની વ્યક્તિગત પરીક્ષા જણાવી. પછી સામાન્ય સમુદાયરૂપે નંદીની વ્યાખ્યા હોય. શ્રી નંદીસૂત્ર એકલાએ જ વાંચવું ને વંચાવવું, સમુદાયને પણ સમજાવવું માટે તેમાં વ્યક્તિગત પરીક્ષા અને સમુદાયગત પરીક્ષા જણાવવા માટે ત્રણ પ્રકારની પર્ષદા જણાવે છેઃ જાણકાર, અજાણ્યા અને દાધારંગી-અર્ધદગ્ધ. શ્રી નંદીસૂત્ર સાંભળનાર જાણકાર કે અજાણ કારની પર્ષદા હેય. સૂત્ર સાંભળી જ્ઞાનારાધનમાં તત્પર થવું જોઈએ. જ્ઞાનના બહુમાનવાળા થવું જોઈએ. જ્ઞાનમાં દિનપ્રતિદિન વધવાવાળા થવું જોઈએ. તે ફળ દાધારંગીને ન મળે. લાયક પર્વદા કઈ ? એવી રીતે શ્રી નંદીસૂત્રના કર્તા દેવવાચકગણિ એક પૂર્વધર છે. દેવવાચક સૂત્રકાર નથી. શંકા થશે કે સૂત્રે ગણધરો રચે, આ તે એક પૂર્વધર હતા. એમણે શ્રીનંદીસૂત્ર કેમ રહ્યું ? ગણધર, પ્રત્યેકબુદ્ધ કે ૧૪ પૂર્વીએ સૂત્રે રચેલા હેય. દેલવાચકજી ત્રણેમાંથી એકમાં નથી, છતાં એમના રચેલાને સૂત્ર કેમ કહેવું ? દેવવાચક નવી રચના કરતા નથી, પૂર્વની અંદર જે ફકરા જ્ઞાનના છે, તે ફકરા લઈને નવી સંકલના-ગોઠવણી કરે છે. ગણધરની નવી રચના પ્રમાણભૂત, પ્રત્યેક બુદ્ધ અને ૧૦થી ૧૪ પૂર્વેની નવી રચના પ્રમાણભૂત, તેમ નવી રચના કરે તે સૂત્ર Page #326 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન ન મનાય, પણ દેવવાચકજીએ શ્રીનંદીસૂત્ર કયું છે તે સ્વત ંત્ર રચનાનુ નથી, પૂર્ણાંમાંથી ઉદ્ધરેલા ફકરા છે. આ જ કારણથી મનઃપ વના પ્રશ્નોત્તરમાં પૂછવામાં આવ્યું છે, તેમાં મનુષ્યને કે અમનુષ્યને થાય ? હે ગાયમા! મનુષ્યને થાય, અમનુષ્યને ન થાય. હે ગૌતમ' ! એ પદ વચમાં કયાંથી આવ્યું ? એ જ કહી આપે છે કે પૂર્વમાં જેવા ફકરા હતા તેવા જ કા મૂકયેા છે. જે જે ફકરા મૂકયા છે તે પૂર્ણાંમાંથી ઉદ્વરી મૂકયા છે. દેવવાચકજી સંકલના કરનાર છે, પણ રચના કરનાર નથી. દેવવાચક ગણિજીએ સ્વતંત્ર આ સૂત્ર રચેલ નથી, પણ પૂર્વના ફકરા લઈ આ ઉદ્ધરેલું છે અને સૂત્ર તરીકે રચ્યું છે. ગણધર જેટલુ રચે તે બધું સૂત્ર હાય તે નિયમ નહિ, ૧૪-૧૦ પૂર્વી રચના કરે તે અધું સૂત્ર તરીકે હાય તે નિયમ નહીં, તેવા નિયમ કરવા જઈએ તેા નિયુÖક્તિ કહેવાના વખત ન રહે. સૂત્ર તરીકે રચે તે જ સૂત્ર, નિયુક્તિ તરીકે નિયુક્તિ રચે. ર દેવવાચક ગણિએ ઉદ્ધાર કર્યાં તે નદીસૂત્ર તરીકે ઉદ્ધાર કર્યાં, માટે શ્રીનદીસૂત્ર કહીએ છીએ. દેવવાચકજી પછી જ્ઞાનની વૃદ્ધિ, પ્રશંસા, વ્યવસ્થા થઇ, તે પહેલાં તેમ ન હતુ ? ના. પહેલેથી આ સૂત્રેા છે. આમણે તેા સંકલના કરી. ગણધર મહારાજા ૧૨ અંગની રચના કરે છે. પ્રથમ આચારાંગ સૂત્ર, તેનું પ્રથમ અધ્યયન, પ્રથમ ઉદ્દેશ, પ્રથમ સૂત્રમાં આ સંજ્ઞા કેટલાને નથી હોતી ? હું પહેલા ભવથી આવ્યેા છું; આગલા ભવે જવાના છું, જીવ સત્ર માને છે, પણ સમ્યક્ત્વવાળા જીવને જે માને, મિથ્યાત્વવાળા જે જીવને માને તે માન્યતામાં ફરક છે. ભાડૂતી પ્લાટની વિચિત્ર શરત મિથ્યાત્વવાળા ચેતનાવાળા જીવ માની એસી ગયા, સમકિતિ કયાં જાય ? અહીં જીવા ભાડૂતી ઘરમાં આવીને રહેલા છે, ઘરધણી નથી. આ શરીર ઘર પોતે ખાંધે છે, પાતે રહે છે, બાંધ્યું ભાડાથી, પટાથી જગા મળે તેમાં આપણે ઘર માંધીએ. દરેક વર્ષે ભાડું ભરવુ પડે છે. આવું ઘર, આવી જગા મત આપે તાપણુ કાઈ ન લે. Page #327 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન એક રાજાએ રાજ્યમાંથી જગ્યા વેચવા કાઢી, જાહેરખબર દીધી કે નીચેની શરતે જગા લેવી હોય તે આવજે. અમે કહીએ તેવા પ્લાન પ્રમાણે મકાન બાંધવાં, જેટલા વર્ષના પટે લેવી હોય તેનું ભાડું પ્રથમથી ભરી દેવું. ઘરનું રીપેર, વધારે ઘરધણીએ કરવું. દરેક વર્ષે વધારો કરે જ જોઈએ. જે ખામી આવશે તેને રાજ દંડ કરશે, ને રકમમાંથી વસુલ કરશે, આગળથી ખબર નહીં આપવામાં આવશે. રકમ. પૂરી થશે ત્યારે બધું મેલી નાગા થઈ નીકળી જવું પડશે. કુટુંબ કબીલા વસાવ્યા હશે, તે બધું છોડી નાગા નીકળવું પડશે, આ શરતે. જગા ભાડે આપે તે કેટલા લેવા તૈયાર થાય? એવી રીતે કર્મરાજાએ મનુષ્યગતિમાં મૂક્યા, આ શરીર રૂપી. જગ્યા ભાડે આપી છે, આ શરીર રૂપી ઘર બાંધે, ક્ષણે ક્ષણે એની. માવજત કરે, વધારે કરો, રેગ શેક થાય તેમાં આયુષ્યરૂપ ભાડું પહેલાં વસુલ કર્યું છે. તેમાંથી દંડ પેટે પુણ્ય રૂપી રકમ વસુલ થાય તેની ખબર નહીં દેવાય, તેમ કરતાં આયુષ્ય પુરૂં થાય ત્યારે નેટીસ, વગર બહાર કાઢે. કુટુંબ ધન વગેરેમાં ચાહે તેટલે વધારો કર્યો, તે બધું મૂકી કૃષ્ણજી બલદેવને દ્વારિકામાંથી નીકળવું પડ્યું, તેમ સર્વ મૂકી દઈ બહાર નીકળી છેડી દેવાનું. આવી ભાડૂતી જગ્યા કેણ લે? તેમાં ઢેડવાડાની જગ્યા કરતાં ખરાબ જગ્યા. શરીર એટલે અશુચિકરણ યંત્ર, ખાવા ત્યારે પકવાન્ન, કરવી ત્યારે વિષ્ટા. મેવા મીઠાઈ કિંમતી ચીજ ખાય તે પણ વિષ્ટા થાય. નઠારી વસ્તુને સારી કરવાના યંત્રે હેય. આ શરીર સારી વસ્તુને નઠારી કરનાર યંત્ર છે. પણ અમૃત જેવી ચીજ, તેને પિસાબ, ચોખ્ખી હવાને ઝેરી કરી નાખે, પવિત્ર ચીજોની વિષ્ટા કરે, કસ્તુરી ચંદનને કચરો કરે. કેવી શરતે લીધું છે? તેમાં મ્યુનિસિપાલિટીની મેલાની ગાડીઓ જાય છે તેમાં ઉપર પતરૂં ચકચકતું ઢાંકણું ખુલે તે ભાગાભાગી થાય, શરીર ઉપર ચામડીનું ચકચકતું પતરું છે, આ ખુલી જાય તે મા કે બાપ પણ જોઈને ચકરી ખાય. ઓપરેશન કરતાં જોડે નથી રાખતા, કારણ ? ચકરી ખાય છે. અંદરનું છે કે બીજું કંઈ છે ? Page #328 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન શરીર એટલે અશુચીકરણયંત્ર, દેખતાં ચીતરી આવે તેવુ ઘર આપણે ભાડે લીધું છે, આવી શરતે લીધુ છે. એમાં મેળવવાનું શું? મેળવવાનુ એવું બને છે કે બીજી કઈ ગતિમાં જે ન બની શકે. મેાક્ષ મેળવવા હોય તે આ જ શરીરે, ઢેડવાડાનું અશુચીકરણયત્ર ગણ્યુ, તે જ શરીર મેક્ષપદ્મ પણ આપી શકે. મહેલ અને જેલ કર સભ્યદૃષ્ટિ વિચારવાળા એમ ગણું કે હું શરીરમાં ભાડૂત તરીકે રહેલ છે, જેટલે વેપાર થાય તેટલા કરી લઉં. હું કેન્રી નથી. મહેલમાં ને કેદમાં ફ્ક એટલેા જ. મહેલમાં ચારે બાજુ ખારીએ હાય, કેદમાં જાળીયેા. સમ્યગ્દષ્ટિ એ મહેલમાં છે, મિથ્યાષ્ટિ એ કેદમાં છે. ભૂતકાળના જન્મ, ગતિ દેખાતી અંધ થઈ, ભવિષ્યના જન્મ, ગતિ દેખાતી મધ થઈ તે કેદ છે. જેને જન્મ મરણ વચ્ચે કેદ થવાનુ છે; ગયેલ કે આવતા ભવના વિચાર નથી તેને કેદખાતુ છે. જીવ માનેલે છે છતાં તેને મિથ્યાત્વ છે. આચારાંગ સૂત્રમાં પ્રથમ સૂત્ર ગણધરાએ કહ્યુ કે ‘સમ્યગ્દૃષ્ટિને આ, આવતા કે ગયા ભવનેા વિચાર થાય,’ ષ્ટિમાં પ્રવૃત્તિ અનિષ્ટમાં નિવૃત્તિ કરવા માટે જ્ઞાન છે, સમજો પછી જ્ઞાનને માટે જ્ઞાન નથી. જગતમાં દેખવું દેખવા માટે નથી, કાંટે દેખા પછી તે ઉપર પગ દો છે ? સર્પ, વીંછી દેખી લે, પછી ખસેા છે કેમ ? જગતમાં જ્ઞાન ઈષ્ટની પ્રવૃત્તિ માટે અને અનિષ્ટની નિવૃત્તિ માટે છે. તેવી પ્રવૃત્તિ નિવૃત્તિ ન કરે તે તેને આંધળા કહીએ છીએ. જગતમાં છેડવા લાયક ન છેડે તે દેખ્યુ. તે નકામું ગણાય. જતશાસ્ત્રના હિસાબે આશ્રવ સંવરના વિવેકવાળા ન થાય, તેઓના જ્ઞાનને અહીં કિંમતી ગણવાનેા વખત નથી. કર્યાં જાણ્ણા ને કર્માં તાડો. ‘વઢમં નાળું તો થા.' પરમાથ નહિ સમજનારા પ્રથમ જ્ઞાન આગળ કરે છે. ચૂલા સળગાવવા પહેલા, પણ શા માટે ? પછી રસોઇ કરવા માટે. ઝાડ વાવવું' પ્રથમ, ફળ પછી છે. રસાઈ કરવાના મુદ્દાએ પ્રથમ ચૂલે સળગાળ્યા, આડ વાળ્યું, આંખે વાગ્યે, ઉછેર્યાં, વેડવા–કેરી તૈયાર થઈ તેવખતે ઘેર ગયા કે દેશાંતર ગયે તે ? અહી' પણ જ્ઞાન પ્રથમ કહે ૨-૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન છે પણ કેનાથી? શા માટે? “તો હા જ્ઞાન પછી. દયા એટલે સંયમ. જ્ઞાનની સફળતા સંયમમાં ઉતરે છે એ જાણી, સંયમમાં ન ઉતરે તે જ્ઞાનની સફળતા નથી. જ્ઞાનનું ફળ વિરતિ. વિરતિ ન થઈ તે એ જ્ઞાન નિષ્ફળ. મિથ્યાદષ્ટિના જ્ઞાનને અજ્ઞાન કહ્યું. મિચ્છાદષ્ટિ ઘડાને ઘડે કહે છે, જાણે છે, માને છે, છતાં તેના જ્ઞાનને અજ્ઞાન કહે છે, કારણ કે એ જ્ઞાનને ઉપગ વિરતિમાં ફળ નથી. તે જ્ઞાનનું ફળ તેને નથી, તેથી તેનું જ્ઞાન અજ્ઞાન છે. મિથ્યાષ્ટિને જ્ઞાનને વિવેક ના હેવાથી અજ્ઞાન કહેવાય છે. સંયમ માટે કટિબદ્ધ થાય તે માટે પ્રથમ જ્ઞાન મેળવે. પ્રથમ જ્ઞાન પછી દયા-સંયમ મેળવી શકશે. સંયમના અઘીપણે જે જ્ઞાન તે જ જ્ઞાન. - વિરતિ-સંયમના અથાણા વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી. વ્રત, સંયમને ફળ ન માનનારે અજ્ઞાની છે. વિરતિસન્મુખ કરનાર જે જ્ઞાન તે જ જ્ઞાન છે. “પૂર્વ વિદ તારંગ, એને બદલે પૂર્વ વિદ્ર નાઈ કહેવું હતું ને? જ્ઞાનની પ્રધાનતા હોય તે ઉપસંહારમાં શું કહેવું જોઈએ? અજ્ઞાન છેટું શાથી? “ગાનાનિ ? અજ્ઞાની કરશે શું ? કલ્યાણની શ્રદ્ધા સંવર નિજાને આદરવાના કારણભૂત જ્ઞાન લાયબલકેસ આખા પ્રકરણ ઉપરથી થાય છે, એક શબ્દથી ન થાય. તેમ અહીં આખું પ્રકરણ લે. સર્વસંયમમાં એવી રીતે રહેલા છે. અવિરતિ નથી લખ્યા. જ્ઞાન લઈ, અજ્ઞાની કરશે શું? એ લખ્યું. જૈનશાસનમાં જ્ઞાન સંયમ-વિરતિના સાધન તરીકે ઉપયોગી છે. જ્ઞાન જરૂરી છે, ઉપગી છે તેમાં બે મત નથી. જ્ઞાને વિસામો લેવા માંગે તે એ અહીં નથી, એ વાત ઉપધાન કર્યા તેને બસ છે. ના પ સાદુળ” રાખ્યું. વિરતિ વગરના જ્ઞાનવાળા ન લીધા, મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરવી છે, તેઓને જ્ઞાનમાત્ર સાધન છે, સાધ્ય વિરતિ છે. સાધ્યને પામેલાને પંચપરમેષ્ઠિમાં દાખલ કર્યા. ભરત મહારાજને કેવળજ્ઞાન થયું છે. ઈન્દ્રમહારાજ કેવળજ્ઞાન જાણું આવ્યા છતાં વંદન કરતા નથી. કહે જ્ઞાન ને વીતરાગપણું છતાં ગૃહસ્થવેશ છે. દિક્ષા લે એટલે વંદન કરું. વીતરાગતા અને કેવળજ્ઞાન પામેલા છે, છતાં સાધુપણાને વેષ સિવાય વંદન નહિ. સાધુપણું વંદન લાયક, તેથી તમે Page #330 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન રાપ ઘણાહૂ” રાખ્યું જ્ઞાન સાધન તરીકે જરુરી, તેથી શ્રીનંદીસૂત્રમાં શરૂઆતમાં જ્ઞાનના વિભાગે જણાવે છે. જ્ઞાનના પાંચ પ્રકારે, જ્ઞાન પાંચ પ્રકારનું કહેવું છે “મિનિrfધાર' આભિનિબોધિકજ્ઞાન પદાર્થની સન્મુખતાએ સંશય વિપર્યય વગરનું જ્ઞાન. બીજુ કુતજ્ઞાન-શબ્દ, અર્થ, વાચ્ય, વાચકના સંબંધવાળું જ્ઞાન અવધિજ્ઞાન મર્યાદાએ એટલે રૂપી જ પદાર્થો જણાય. રૂપીના છેડા સુધી જે જ્ઞાન જઈ શકે તે મર્યાદાજ્ઞાન કહેને ? અવધિને સ્વભાવ એ છે કે નીચે નીચે વધારે દેખાય. ચક્ષુમાં સરખું દેખાય. બધી ઈન્દ્રિયે સરખી રીતે વિષયે ગ્રહણ કરી શકે. અવધિમાં વિચિત્ર મર્યાદા છે. ઊંચે દેખે ઓછું, નીચે દેખે વધારે. સૌધર્મના દેવતા દોઢ રાજ નીચે દેખે, ઉપર પિતાના વિમાનની એકલી ધજા યાવત્ નીચે શર્કરાપ્રભા, કે ઈ તમપ્રભા કેઈ તમતમાપ્રભા નરક સુધી દેખે, પણ ઉપર પિતાના વિમાનની ધજા સુધી જ દેખે, માટે એનું નામ અવધિજ્ઞાન. સધી સધો fવસ્તૃત એવું જે જ્ઞાન તે અવધિજ્ઞાન. આ વાત ખ્યાલમાં લેશે તે ગૌતમ અને આણંદ શ્રાવકના વિવાદને ખુલાસે થશે. ગૌતમને થયેલું અવધિ નીચે હજાર જજન. ઉપર દોઢ રાજ; આણંદ શ્રાવકને થયેલું અવધિ નીચે હજાર જજન. ઉપર સૌધર્મ દેવલોક-દોઢ રાજ સુધીનું અવધિજ્ઞાન થયું હતું. અવધિજ્ઞાન રૂપી દ્રવ્ય માત્રની મર્યાદા હોવા સાથે નીચે નીચે વિસ્તારવાળું જ્ઞાન. મનની જે અવસ્થા તે મને પર્યાવ, તે મનના પુદ્ગલે જાણે. સંપૂર્ણ જ્ઞાન જેમાં કશી ન્યૂનતા નથી તે કેવળ. આમ સામાન્ય સૂત્રની - વ્યાખ્યા કરી; જ્ઞાન પાંચ પ્રકારનું તે કેમ ? નવતત્વ દંડક જાણનારા માર્ગણ લે તે આઠ ભેદ છે. આઠ પ્રકારનું કહેવું જોઈએ. જ્ઞાન સમ્યગૃજ્ઞાનરૂપે લઈએ છીએ. મિથ્યાજ્ઞાનને અહીં સંબંધ નથી. શ્રતજ્ઞાનમાં સમ્યગ્રુત ને મિથ્યાશ્રુત એ બે ભેદ ન હોવા જોઈએ. પાંચ જ્ઞાનના (૫૧) એકાવન ભેદમાં ત્રણ અજ્ઞાન ગ્રહણ કરેલા નથી. અવધિમાં વિર્ભાગજ્ઞાન ન લીધું. શ્રુતમાં મિથ્યાશ્રત લીધું નથી. માર્ગણામાં આર ભેદ પાડયા. અહીં મિથ્યાશ્રત લીધું નથી. સમાધાનમાં પાંચ પ્રકારનું કહેવું છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન હવે અવધિજ્ઞાનના બાર ભેદ કહેવાને વખત ન રહ્યો. વિલંગણાન. અવધિજ્ઞાનના છ ભેદ સાથે લઈએ તે (૧૨) બારભેદ થાય તે સમ્યગસાન ન રહે, માટે સમ્યજ્ઞાન લેવાનું હોવાથી અવધિજ્ઞાનના છ ભેદ લીધા. તે મિથ્યાશ્રત કેમ ગણુવ્યું ? ૧૪ ભેદ સમ્યજ્ઞાનના હતા. પકના કરવા તે સમ્યગજ્ઞાનના (૧૪) ચૌદ ભેદ ન લીધા બજarસનo એ સાત પ્રતિપક્ષી લીધા. મિથ્યાશ્રત એ ભેગું આવી ગયું. માટે સમ્યજ્ઞાનના ભેદ ન રહ્યા. એકાવન ભેદ શી રીતે ? અને પાંચ શી રીતે ? મિથ્યાજ્ઞાન જેડે લેવું હોય તે સત્તાવન ભેદ લેવા જોઈએ સમ્યજ્ઞાન લેવું હોય તે એકાવન ભેદ લેવા જોઈએ. ભારત રામાયણાદિ સમક્તિ દૃષ્ટિએ ગ્રહણ કરેલું તે સમ્યગજ્ઞાન છે... - અહીં મિથ્યાશ્રત એટલા જ માટે કે સમ્યગૃભુતપણે પરિણમે. એ જ મિથ્થામૃત સમ્યગૃષ્ટિએ ગ્રહણ કર્યું હોય તે સમ્યફ્યુતકહેવાય. સમ્યફથુનની જગ્યાએ વિપર્યાસ ન જણાવ્યું. મિથ્થામૃતમાં ગ્રાહકની અપેક્ષાએ સુંદરપણું જણાવ્યું. સમ્યપણે પરિણમે તે અપેક્ષાએ મિથ્યાત ગ્રહણ કર્યું છે. “પાંચ જૂઠમાં પાપ નથી.” આ વાકય સ્મૃતિનું લીધું. આ વાક્ય આપણે સાંભળ્યું. બ્રાહ્મણે પણ સાંભળ્યું આપણે હવે બેલતા અચકાવાનું નથી. સમક્તિવાળાને આ પાંચે જૂઠ પાપ લક્ષણ છે, તેમ સમજાય એ જ વાક્ય મિથ્યાત્વને અવળું પ્રવર્તાવે. સમ્યગ્ગદષ્ટિને સમ્યગૃપણે પરિણમવાનું છે. અવધિ મન:પર્યવમાં દ્રવ્યથી વિલંગ, ભાવથી અવધિ થાય તેમ નહિ બને. સમ્યજ્ઞાન જ અહીં લીધા, પાંચ જ્ઞાનમાં વિભંગના છ ભેદ નાખવાની જરૂર નથી. અહીં મંગળ માટે હોવાથી અજ્ઞાન ગ્રહણ ન કરાય. જ્ઞાનને સુજ્ઞાન કે સમ્યગૃષ્ટિનું મતિજ્ઞાન કહેવાય. જ્ઞાન શબ્દ સામાન્ય હોય ત્યાં સમ્યગૃજ્ઞાન લેવું. સામાન્ય નિયમ પ્રમાણે જ્ઞાન જ સમ્યગૂજ્ઞાન છે એ અસભ્ય હાય જ નહીં. આથી મતિજ્ઞાન શબ્દ રાખે, શ્રુત સવજ્ઞાન ન બેલ્યા. જ્ઞાનને માટે વિશેષણની જરૂર નથી. “wત્તાળ પાવાદ પુનીત’ એમ કહેવાની જરૂર નથી. . જયારે જ્ઞાનને વિશેષણની જરૂર નથી તે ભાષ્યકાર કેમ લ્યા? તત્વાર્થકાર ત્રિવિદ્યા માસમા” એમ કેમ બોલવા ? એક છેડકરે. Page #332 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન ૩૭ એકડીયામાં હતું ત્યારે પલાખા પૂછાય, આંકના પાડા પૂછાય. મતિ શ્રત અવધિમાં ભાણકારને સમ્યગશબ્દ જોડવાની જરૂર ન હતી, તે ભૂલ્યા? ના, ભૂલ્યા નથી. એ જ્ઞાન દર્શનથી જુદું જણાવવા માટે, જુદું જ્ઞાન સમ્યગૂ હોવું જોઈએ. સૂત્રકાર દર્શન-જ્ઞાન પૂર્વકનું ચારિત્ર જણાવે છે. પૂર્વાસુદૂથ ઘરનાથે સમ્યગદર્શન વગર સમ્યજ્ઞાન નહિ, તે બે વગર ચારિત્ર નહિ. પણ કેવળ એકલા જ્ઞાન શબ્દથી સમ્યજ્ઞાન, તેમાં પાંચ જાતનું જ્ઞાન. ઇંદ્રિય મન દ્વારા જે જ્ઞાન તે મતિજ્ઞાન. શબ્દ અને અર્થ, એ બેના વાય વાચક દ્વારા થતાં જે જ્ઞાન તે શ્રત. દૂર રહેલાં કાળાંતરના રૂપી પદાર્થોને જણાવનાર જ્ઞાન તે અવધિજ્ઞાન. આ શબ્દને આ અર્થ છે તેનું જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. સાંભળ્યાથી થાય તે મૃત, તે મતિના ભેદો પાણીમાં જાય? દૂર રહેલા પદાર્થો ઈદ્રિના વિષયે હોય છતાં ઇન્દ્રિયના સંબંધ વિના જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. પારકા વિચારે જાણવાનું જ્ઞાન મન:પર્યવ, સર્વજ્ઞાન તે કેવળ. ઘઉધre ૪૪ ઇંચ પ્રકાર છે જેના, છઠો પ્રકાર નથી જેને. બાકીના જ્ઞાન કેવળ જ્ઞાનના ભેદ નથી. જે કેટલાક કહેતા હતા કે જ્ઞાન એક જ પ્રકારનું. સંગે જુદા ભેદ પડે છે. સૂર્યમાંથી નીકળતે તડકે એક સરખ, ચાંદનીમાં જેવા આકાર તેવા આકાર તડકાના પડે. સૂર્યને તડકે ગોળ નથી. છાપરાનાં કાણ જેવા જેવડાં કાણું તેમ જ્ઞાન એક પ્રકારનું. ઇંદ્રિયે મનથી થાય તે મતિ, શબ્દથી થાય તે શ્રુતજ્ઞાન રૂપે. ઇંદ્રિયે મન વગર અવધિ રૂપે, બીજાના મન જાણવા રૂપે થાય તે મન:પર્યવ, દી પીળા રંગ, લાલ કાચ મૂક્યો તે આખા મકાનમાં લાલ રંગ, કાચમાં ફરક પડે તેને ફરક છે. જ્ઞાનમાં ફરક નથી. અહીં રંગમાં જેતમાં પાંચ પ્રકાર થયા છતાં દીવામાં ફરક નથી. મતિ આદિ પાંચમાં ફરક ભલે પડે, પણ જ્ઞાનમાં ફરક નથી. મહાનુભાવ! સ્વતંત્ર પોતે જ જ્ઞાન પાંચ પ્રકારનું છે. એક જ પ્રકારનું જ્ઞાન, પાંચ પ્રકાર શા? પાંચ પ્રકાર હોય તે સિદ્ધના પાંચ પ્રકાર માનવા જોઈએ. એક પ્રકારનું કેવળ કહીને ચાર પ્રકારનું કહેવું જોઈએ. Page #333 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન. ચાર શાને વાસુદેવ પ્રતિવાસુદેવ જેવા છે. અંશમાં કેવળજ્ઞાનને ઉપગ જોઈએ કે ? આ મતિજ્ઞાનને ક્ષપશમી ઉપગ છે, તે પછી ક્ષાયિક ભાવે મતિઆદિ જ્ઞાનના માનવા પડશે. કેવળજ્ઞાનના ચાર ભેદ લઈએ તે દરેકમાં કેવળજ્ઞાનપણું તે જોઈએને? આ ચારમાં પરસ્પર અભાવ છે. આ ચાર જ્ઞાને વાસુદેવ પ્રતિવાસુદેવ છે. વાસુદેવનું રાજ્ય હોય ત્યારે પ્રતિવાસુદેવનું ન હોય.. મતિજ્ઞાનને ઉપગ હોય ત્યારે શ્રતને ઉપગ નહિ, અવધિને હોય ત્યારે મતિયુતને ન હોય, અવધિ વખતે મન:પર્યવને ઉપયોગ ન હોય. સ્વતંત્ર ચારે જુદા છે. કેવળજ્ઞાન સર્વવ્યાપક જુદું છે. પાંચ પ્રકારના જ્ઞાને છે. સ્વભાવે જ્ઞાને છે તે તેને રોકનારા કર્મો પાંચ પ્રકારના છે. મતિજ્ઞાનાવરણી આદિ પાંચ પ્રકારના છે. પાંચ પ્રકારના જ્ઞાન જુદા છે, તે આવરણ પણ પાંચ છે. નહિતર પાંચ પ્રકારના આવરણ હેય જ નહિ. જ્ઞાનને અંગે આવરણ છે, આવરણને લીધે પાંચ જ્ઞાન નથી થયા. સ્વતંત્ર જ્ઞાન પાંચ પ્રકારનું છે. તીર્થકર મહારાજા, જંબુસ્વામી પણ પાંચ પ્રકારનું જ્ઞાન કહે છે. તીર્થંકર મહારાજા એમ બેલે, અનંતા તીર્થકરોએ જ્ઞાન પાંચ પ્રકારનું કહેવું છે. જેમ અનંતા તીર્થકરે કહ્યું તેમ હું કહું છું. કોઈ પણ ચોવીશી કે વિશીમાં જ્ઞાનમાં ફરક નથી પડે. બીજા તીર્થકરેએ પાંચ ભેદ કહ્યા. તમામ તીર્થકરોની એક સરખી પ્રરૂપણા જણાવવા માટે “નિરં’ કહેવું પડે. “મા પ્રાપ્ત કહેતા હું કેવળજ્ઞાનથી કાલકને દેખું છું, તેથી પાંચ પ્રકારનું કહું છું, જ્ઞાનને છઠો પ્રકાર જ નથી. કેવળજ્ઞાનથી મેં પદાર્થો જાણ્યા છે. તેથી પાંચ પ્રકારે કહેલું છે. મેં જ્ઞાનના પાંચ પ્રકાર કઈ પાસે સાંભળ્યા નથી, મને કેઈએ સંભળાવ્યા નથી, કેવલ જ્ઞાનીની પ્રજ્ઞાથી મેં જગતમાં દેખ્યા છે. સર્વ તીર્થકરની પ્રરુપણ પ્રજ્ઞપ્તિથી જણાવી. જ્યારે સૂત્રની રચના પિતે કરે, તે વખતે ગરમ સ્વતંત્ર સિદ્ધાંત રચવાના માલિક ગણધર, જે મનુ તે પદ ન સમજે તેને તે પદ નકામા લાગે, તે પદો ઘણુ જ જરૂરી છે. અનંત રાગમપણું, પરંપરાગમપણું જણાવવા માટે છે. આને હવાલે નાખી દીધે, ફલાણ ખાતે ઉધાર, રેકડા આપવાના નહિ. હવાલે નાખી દીધે Page #334 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી વ્યાખ્યાન “મળે માવા મrીવમાતા' શ્રમણ ભગવાન મહાવીરે આવી રીતે કહ્યું છે, તેમ હું કહું છું. અનુવાદકપણું પિતાનું માત્ર જણાવે છે. હવે અનંતરાગમ કે પરંપરાગમપણું હતું તે નક્કી જણાવવું છે, માટે gિ fમ એમ હું કહું છું. ભગવાને આમ કહ્યું છે માટે હું કહું છું. તીર્થકર ત્રણ જ પદ લે છે. નાળ પ્રવિદંઘનત નથી બોલતા. પ્રજ્ઞત, કોષ્ટ બુદ્ધિના પ્રભાવે તીર્થકરનું વક્તવ્ય સાંભળી હું ધારી શક્યો. બીજ બુદ્ધિથી કષ્ટ બુદ્ધિથી મેં મેળવ્યું છે. બુદ્ધિથી પ્રાપ્ત થયેલું લેવું. જંબુ સ્વામીજીની અપેક્ષાએ, તર્કનુસારી અપેક્ષાએ બુદ્ધિથી પાંચ પ્રકારનું જ મળે. પ્રજ્ઞા – વતંત્રસુદ પુત્રવિદાય | છઠા પ્રકારનું જ્ઞાન મળવાનું નહિ. જ્ઞાનમાં મતિજ્ઞાન સાંભળીએ છીએ. આભિનિબોધિક જ્ઞાન ન જ શબ્દ સાંભળીએ છીએ. નવું કેમ કર્યું? મતિ, શ્રુત અવધિ, મન:પર્યવ એ ચારેમાં પ્રથમ થવાવાળું સમ્યગુમતિ લેવું છે, તેથી આમિનિધિત માને. પદાર્થની જેવી દશા હોય તેને ચેક સાચે યથાર્થ બધા થાય તે આમિનિબેધિક જ્ઞાન. આ પ્રમાણે નંદીસૂત્રમાં શરૂઆતના સૂત્રમાં મંગળરૂપે પાંચ જ્ઞાન વિશે ઉદ્યમ કરશે, તેઓ આ ભવ પરભવ કલ્યાણ પામી પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમણુતા કરશે. Page #335 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પંચમી દેશના સૌભાગ્ય પંચમી ગુન , મોક્ષમાળાકાર | મારુષ્ણુતાર વતા, નિતિન / ૧ // જીવને ગુણ મુખ્ય જ્ઞાન શાસકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે જીવના ગુણની મહત્તા વર્ણવતાં જણાવે છે કે જીવને મુખ્યગુણ જ્ઞાન ગુણ છે નવો સ્ત્રકાળો, ઉત્તo a૦ ૨૮o ૦). જીવને માત્ર એકલું જ્ઞાન હેય છે એમ સમજવાનું નથી. દર્શન, ચારિત્ર, સુખ, દુઃખ, આયુષ્ય ધારણ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાયવેદન ઈત્યાદિ સઘળા ગુણે હ સન્નતિ થા, -TUTarfMí રિસાયક્લિં નિજ માળિ મારૂ નામં જોર અતાતતo ૨ x ૦ ૧aro g૦ ૪૬) સુખ, દુઃખ વેદના એ સઘળાં લક્ષણે જીવનાં છે. (જે પુળે, જે , કારુ છુo ૨૬, ય, સત્તo 1. ૨૮ ૦ ૨૦). સમ્યકત્વ, મિથ્યાત્વ એ લક્ષણે પણ જીવેનાં જ છે. (વિરિયા દુfથg gmત્તા, તંત્ર સત્તાિાિ જેવ, મિત્તાિરિયા જેવ, રા૦ વૃ૦ રૂ8). આ સઘળાં લક્ષણે અજીવને આશ્રય કરીને રહેલાં છે એમ કેઈમાનતું નથી, છતાં “ઉપગે લક્ષણ” (૩૦ મ. ૨ સૂ૦ ૮) એ દષ્ટિએ શાસ્ત્રકારમહારાજાઓએ જ્ઞાનગુણને જ આત્માનું મુખ્ય લક્ષણ ગણેલું છે. જીવના ગુણ અંગે શંકાઓ. હવે એ પ્રશ્ન થાય છે કે આત્માના આઠ ગુણ છતાં શાસ્ત્રકાર જ્ઞાનગુણને જ આત્માનું લક્ષણ શા માટે જણાવે છે ? બીજી શંકા એવી પણ થવા સંભવ છે કે જે આપણે આત્માના બીજા બધા ગુણે છતાં એકલે જ્ઞાનગુણ જ માનીએ છીએ, તે પછી બીજી બાજુએ બીજા કર્મોને પણ બાજુએ રાખીને આપણે એકલા જ્ઞાનાવરણકર્મને જ માનીએ અને બીજા કર્મોને ન માનીએ તે શું વાંધે છે ? જીવનમાં જે આઠ કર્મો માનીએ છીએ તે જીવ પણ આઠ સ્વભાવથી યુક્ત છે એવું માનવું પડે; કારણ કે જીવનાં કર્મ અને જીવનાં લક્ષણ એ બેની વચ્ચે આવાર્ય આવરક ભાવ રહે છે. વળી જીવનાં જ આઠ લક્ષણ હેય, અર્થાત્ જે જીવ પોતે જ આઠ સ્વભાવથી યુક્ત Page #336 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જ્ઞાનપંચમી દેશના હોય, તે તે જીવ જ્યારે કૈવલ્યપદને પામીને મોક્ષને અધિકારી થઈ સિદ્ધપદે જાય છે, ત્યાં પણ એની સાથે જીવના સ્વભાવસિદ્ધ આઠ લક્ષણે રહેવાનાં છે. (જનતે વેરાન, જ્ઞાનાવરણ સંક્ષયાતા માનતં दर्शनं चैव दर्शनावरणक्षयात् ॥१२९॥ शुद्धसम्यक्त्वचारित्रे, क्षायिके मोहनिग्रहात् अनन्ते सुखवीर्य च वेद्य विघ्न क्षया क्रमात् ॥१३०॥ आयुषः क्षीणभावत्वात्, सिद्धानामक्षया स्थितिः। नामगोत्रक्षयादेवाમૂલ્તનતાત્રાના રૂITwo o go ૬૭). અને જીવનાં આઠ લક્ષણ છે તે પછી “અષ્ટગુણલક્ષણ છવ” કહેવા જોઈએ, પરંતુ આમ ન થતાં જીવનું લક્ષણ માત્ર જ્ઞાન જ માનવામાં આવ્યું છે, તે મેક્ષમાં માત્ર જ્ઞાન જ સાથે રહે છે ? અને બીજા સઘળાને નાશ થઈ જાય છે શું ? આઠ કર્મો કેમ કહ્યાં છે ? વળી કર્મને જ જ્યારે વિચાર કરીએ છીએ, ત્યારે એ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે શાસ્ત્રકાર મહારાજાઓએ જે આઠ કર્મો કહ્યાં છે તે પછી પ્રતિક્ષણે ઉપયોગી લાગતું એવું અંતરાય કર્મ પહેલું શા માટે કહ્યું નથી ? દાન, લાભ, ભેગ, ઉપભેગ, વીર્ય ઈત્યાદિ ચીજો દરેક ક્ષણે પ્રવર્તનારી છે. વળી નામકર્મ પણ જન્મ પહેલાંથી જ છે. આત્મા આયુષ્ય લઈને આવે છે તે પણ આગલા ભાવથી લઈને જ આવે છે. જ્યાં એક ભવ પૂરે થાય છે કે ત્યાં જ બીજા ભવના આયુષ્યને આરંભ થાય છે, અને તે જ દષ્ટિએ જગતને સઘળે વ્યવહાર ચાલે છે, છતાં આવા કેઈ પણ ગુણને શાસ્ત્રકારોએ આત્માનું લક્ષણ કહી દીધું નથી. આયુષ્ય કે જેના ઉપર દેખીતી રીતે જીવને મુખ્ય આધાર છે, તેને આત્માનું લક્ષણ કહેવામાં આવ્યું નથી. આયુષ્યને જીવન લક્ષણની કોટીમાં નાંખ્યું નથી, અને માત્ર “ઉપગે લક્ષણે” એને અનુસરીને જ્ઞાનગુણને જ આત્માનું લક્ષણ માની લીધું છે એનું કારણ શું હોવું જોઈએ ? જ્ઞાનાવરણીય કર્મ પહેલું કેમ? ' ઉપરની સઘળી શંકાઓ શાંતપણે વિચારી જોઈએ છીએ ત્યારે તેના સ્થાનમાં શાસ્ત્રકારોને રહેલે આશય અને તેમની સર્વોત્કૃષ્ટ તિત્વદષ્ટિની સમજ પડે છે. શાસ્ત્રકારોએ જ્ઞાનવરણ કર્મને સૌથી Page #337 -------------------------------------------------------------------------- ________________ I પર્વમહિમા દર્શન પહેલાં કહ્યું છે. તેને અર્થ એ છે કે જ્ઞાન આત્માનું પ્રધાન લક્ષણ છે, અને જ્ઞાનાવરણી કર્મ એ પ્રધાન ગુણનું જ આવરણ કરતું હોવાથી જ્ઞાનવરણી કર્મની ગણના સૌથી પહેલી કરવામાં આવી છે. જે નામ ગોત્રાદિ આત્માને મુખ્ય ગુણ હોત તો તે નામગોત્રાદિ કર્મોને જ પહેલાં કહેવાં પડયાં હતા, પરંતુ નામ ગોત્રાદિ આત્માનું મુખ્ય લક્ષણ નથી માટે નામશેત્રાદિ કર્મો પણ જ્ઞાનાવરણ કર્મને સ્થાને પ્રથમ સ્થાનને પામતાં નથી. જ્ઞાનાવરણીય પાંગળું જ્ઞાનાવરણ કર્મ સ્વયં તે જો કે પાંગળું છે, તેને સઘળે આધાર મેહ ઉપર રહેલું છે. મેહનું અસ્તિત્વ હેય છે, ત્યાં સુધી જ્ઞાનાવરણ કર્મનું પણ અસ્તિત્વ હોય છે, અને જ્યાં મેહ નાશ પામે છે, ત્યાં જ્ઞાનાવરણ કર્મને પણ તરત જ વિદાયગીરી લેવી પડે છે. મેહના નાશ સાથે જ્ઞાનાવરણ કર્મને પણ નાશ થઈ જવા પામે છે. દશમા ગુણસ્થાનકને છેડે મેહ બંધ થવા પામે છે. (મારોહતિ પુતિઃ સૂકમ સંવર ગુખru ll૭રા ગુo) અને જ્યાં દશમાં ગુણસ્થાનકને છેડે મેહ બંધ થાય (જિંતુ સૂમસ્ત્રમાાન સયન ઝા ત્રત્વ / T૦) કે બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય કર્મને બંધ થવું જ પડે છે અને રિતુ દઉં, કશાન વિશે પવિતા મુનિ ક્ષનમઃ જાહેરામ I૮શા ગુoo) તે પછી જ્ઞાનવાણું કર્મ બંધાવા પામતું જ નથી. જ્ઞાનાવરણ કર્મ જ્ઞાનનું આવરણ કરનારૂં છે, અને મેહ એ તેના પગ છે. મેહ જ્યાં હેત નથી ત્યાં જ્ઞાનાવરણીનું અસ્તિત્વ પણ હતું નથી, આટલું છતાં શાસ્ત્રકારોએ મેહની કમને જ્ઞાનાવરણીય કર્મની પહેલાં મૂકી દીધું નથી. (so ર go કર ૭ થી ર૦). જ્ઞાન આગળ મેહ રંક આપણે આગળ કહી આવ્યા છીએ કે જ્ઞાનાવરણ કર્મ એકવું તે પાંગળું જ છે, તેને મુખ્ય આધાર મેહની કર્મ ઉપર જ છે. જ્ઞાનાવરણ કર્મને શરીરના મધ્યભાગને સ્થાને રાખીએ અર્થાત શરીરના મધ્યભાગ સાથે તેને સરખાવીએ તે મેહની કર્મ પગ સમાન છે. મેહ Page #338 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના ત્યાં સુધી જ ટકી શકે છે કે જ્યાં સુધી જ્ઞાનને ઉદય થવા પામેલે હેતું નથી. જ્યાં જ્ઞાનનો ઉદય થવા પામે છે, જ્ઞાનની તિ નીકળે. છે, ત્યાં મેહ અંધકારને વિનાશ થાય છે. જ્યાં જ્ઞાનની ઝાંખી સરખી. પણ થવા પામે છે કે ત્યાંથી મેહ નાશવા માંડે છે, અને જ્યાં મેહને નાશ થયે કે તે પછી જ્ઞાનાવરણને પણ અંત આવે છે. તેરમે ગુણસ્થાનકે કેવલજ્ઞાન થાય છે, ત્યારે મેહને અંત દશમે ગુણસ્થાનકે જ આવી જાય છે. જ્ઞાનાવરણીકર્મના આધારભૂત, તેને ટકાવીરાખનાર, તેને થંભાવી રાખનાર મેહની છે; પરંતુ મેહ એટલે. બધો બાયલ અને ડરકણ છે અર્થાત્ શક્તિહીન છે કે જ્યાં જ્ઞાનની છાયા પડે છે કે ત્યાંથી મેહ નાશવા માંડે છે. જ્ઞાનની રશ્મિઓ જોયા. પછી ઊભા રહેવાની મેહમાં તાકાત રહેવા પામતી નથી. જ્ઞાનાવરણીયકર્મને લાવનાર, તેને થંભાવનાર, તેનું પોષણ કરનાર મેહ છે, પરંતુ જ્ઞાનગુણ આગળ મેહ રંક છે. જ્યાં જ્ઞાનગુણથી શરૂઆત થઈ કે ત્યાં જ મેહ નાશવા માંડે છે, એટલે જ આત્માને મુખ્ય ગુણ “જ્ઞાન” ગણેલે છે. આત્માના ગુણેમાં અન્ય દર્શન અણુજાણ હવે આત્માના મુખ્ય ગુણ તરીકે જે આપણે જ્ઞાનને સાબિતકર્યું છે, તે આ સ્થળે જ્ઞાનાવરણીને પણ પ્રથમ સ્થાને બેસાડવું જ પડે છે, કારણ કે આત્માના ગુણ તરીકે આપણે જ્ઞાનગુણ માનીએછીએ, તે જ્ઞાનગુણને જ્ઞાનાવરણ કર્મ રોકે છે. એટલા જ માટે જ્ઞાનાવરણીય કર્મ પહેલું માનવામાં આવ્યું છે. જૈનદર્શન અને અન્ય દર્શનમાં કર્મ સંબંધી એટલે તફાવત છે કે અન્ય દર્શનકારે કર્મ અને કર્મના ભેદો સુધી ગયા જ નથી. જૈનદર્શને તત્વવેત્તાની દષ્ટિએ કમેનું પૃથક્કરણ કરીને તેના આઠભેદો-આઠ સ્વરૂપ છે તેથી કર્મને આઠ ભેદ કહ્યા છે. અન્યદર્શનીઓ કર્મના ભેદો સુધી નથી ગયા તેનું કારણ એ છે કે તેઓએ આત્માના આઠ ગુણે પણ શોધી કાઢયા નથી. આત્મા આઠ ગુણથી યુક્ત છે એવું ઊંડું તત્વજ્ઞાન તેમની બુદ્ધિમાં વસી શકયું નથી. અને આત્માના આઠગુણે તેમના સમજવામાં ન આવ્યા હોવાથી તેઓ આઠ કમ સુધી ન પહોંચી શકે એ તે તદ્દન સ્વાભાવિક વસ્તુ છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન જ્ઞાનાવરણી પહેલું. જૈનશાસ્ત્રની દષ્ટિએ જ્ઞાનાવરણીય કમને મુખ્ય કહ્યું છે, તે - જ્ઞાનાવરણીય કર્મની મુખ્યતાએ તેને પ્રથમ કહ્યું નથી. કેટલેક સ્થળે જન્મ પ્રમાણે અનુક્રમ રખાય છે, તે કેટલેક સ્થળે વસ્તુને ક્ષય કેવી રીતે થાય છે તે પ્રમાણે પણ અનુક્રમ રાખવામાં આવે છે. જ્ઞાનાવરણીય કર્મનું પ્રથમ સ્થાન એમાંની એકે ય દષ્ટિએ રાખવામાં આવેલું નથી. અનંતાનુબંધી કષાયની ( સત્તરદશ્ય, રામા ક્ષયાયar I To - ao Fro રૂ૪ ) માફક પહેલાં જ્ઞાનાવરણ કર્મ જાય, અને તે પછી - દર્શનાવરણીય કર્મ જાય તેમ પણ થવા પામતું નથી તે જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ સૌથી પહેલાં બંધાતું પણ નથી, તે જ પ્રમાણે તે સૌથી પહેલાં ક્ષય પણ પામતું જ નથી, તે છતાં તેની ગણના પહેલી કરવામાં આવી છે. તેમાં એ જ વસ્તુ હેતુ રૂપે છે કે જ્ઞાન એ આત્માનું - લક્ષણ છે, અને તે લક્ષણને અંતરાય કરનારું જ્ઞાનાવરણી કર્મ છે, એ જ દૃષ્ટિએ જ્ઞાનાવરણ કર્મને સૌથી પહેલું સ્થાન મળ્યું છે. (3o io go દ૨) દશનાદિ ચેતનને અંગે જ છે. જેમ જ્ઞાન એ આત્માને ગુણ છે, તે જ પ્રમાણે દર્શન એ પણ આત્માને ગુણ છે, પણ દર્શન એ આત્માના ચેતના ગુણને અંગે જ રહેલે ગુણ છે. જે શરીરમાં ચેતન્ય નથી, જે શરીર ચેતનાથી રહિત બનેલું છે તેવા શરીરની આંખે કાંઈ પણ જોઈ શકવાની નથી. વળી સુખને આનંદ, દુઃખને શેક એ સઘળું જેને ચેતના છે તેને - જ હોય છે. ચેતના રહિત શબને તમે મિઠાઈ આપશે તે પણ તેથી તેને આનંદની પ્રાપ્તિ થતી નથી, કિંવા તમે શબને માર મારશે તે પણ તેથી તેને દુઃખ થવાનું નથી. સાચી કિંવા બેટી શ્રદ્ધા હેવી, આયુષ્યનો ઉદય, નામકર્મના ઉદયથી શરીર બાંધવું, ગોત્રમાં ઊંચા નીચાને વ્યપદેશ અને દાનદિને અંતરાય એ સઘળું ચેતનાને અનુસરીને જ છે. જે આત્મામાં અર્થાત્ કે જે શરીરમાં ચેતના નથી, તે શરીરને આ સઘળા સાથે કઈ પણ પ્રકારને સંબંધ હોઈ શકતું જ નથી. અર્થાત્ આત્માના -દર્શન, ચેતનાદિ બીજા અનેક ગુણે છે, પરંતુ તે જ્ઞાનગુણની અપેક્ષાએ Page #340 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના ગૌણ છે. જ્ઞાનગુણની આવી મહત્તા હેવાથી જ શાસકારોએ જ્ઞાન એને જ આત્માનું લક્ષણ કહ્યું છે. આ વસ્તુ વધારે સમજવાને માટે ઉદાહરણ લઈ, તે દ્વારા વિસ્તારપૂર્વક સમજવા પ્રયત્ન કરીએ. રસેનાનો મુખ્ય ગુણ—કસ, ઉદાહરણ તરીકે સેનાનું દષ્ટાંત લે ! સેનામાં જડત્વ છે,. અગ્નિમાં નાંખીએ તે તે બળી જતું નથી. તેમાં પીળાશ રહેલી છે.. આટલું છતાં આ સઘળા ગુણે તે સેનાના લક્ષણ કહેવાતા નથી, પરંતુ કસ એ જ એક સેનાને ગુણ અથવા લક્ષણુ કહેવાય છે. સેનામાં જેવા ગુણો રહેલા છે, તેવા જ ગુણે બીજી ધાતુઓમાં પણ. રહેલા છે. જડત્વ, ન બળવાપણું, પીત્તવર્ણ, ઈત્યાદિ ગુણે જેમ સેનામાં. છે તે જ પ્રમાણે તે ગુણે બીજી ધાતુઓમાં પણ છે. પરંતુ બીજી ધાતુઓમાં ન હોય એવો એક ગુણ સેનામાં રહેલું છે. પરંતુ સેનાના ગુણ તરીકે એક માત્ર કસ જ ગુણ ગણાવવામાં આવે છે. કસમાંઆવે છે તે જ સેનું કહેવાય છે બીજા સઘળા ગુણો પણ સોનાના લક્ષણ ગણાય છે, પરંતુ મુખ્ય લક્ષણ તે માત્ર સોનાનું કસ જ છે. સોનાની જ્યારે કિંમત આંકવાની હોય ત્યારે તે કિંમત વજનને આધારે આંકવામાં આવતી નથી, પરંતુ તેની કિંમત કસ ઉપર જ થાય છે, એ માટે જ કસ એ જ સોનાનું મુખ્ય લક્ષણ ગણાય છે. જીવને મુખ્ય ગુણ : ચેતના. જેમ સોનાનો મુખ્ય ગુણ કર છે, તે જ પ્રમાણે આત્માને મુખ્ય ગુણ ચેતના છે. કસની સાથે સેનાના જે બીજા ગુણે છે તે. સઘળાં ઉપલક્ષણો છે, તે જ પ્રમાણે આત્માના ચેતના સિવાયના જે ગુણેછે તે ચેતનાની સાથે રહેલા હોઈ તે સઘળાં ઉપલક્ષણ સમાન છે. ૌદ્ગલિક ઉમદ દેખાડનાર-પ્રભુ શાસન - આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જીવનું મુખ્ય લક્ષણ ચેતના છે.. જેમ કસ વિનાનું સોનું હેઈ શકતું નથી, તે જ પ્રમાણે ચેતના વિનાને કેઈપણ જીવ હોઈ શકતું નથી. પરંતુ જીવ પોતાના એ મહાન ગુણને ઓળખી શકતું નથી. પિતાને ચેતના ગુણ છોડીને તે જડતા તરફ ધસી જાય છે. માટે જ તે જીવને પિતાના ચેતના ગુણનું સંસ્મરણ. કરાવવાને માટે જ નિરંતર ધર્મોપદેશની જરૂર છે, અને એ ધર્મોપદેશ માત્ર શ્રીજિનશ્વરદેવનું શાસન જ પૂરું પાડે છે. ચક્રવતિની રિદ્ધિ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ પર્વ મહિમા દર્શન પામેલે, રિદ્ધિ કબજે કરવાની જગ્યાએ બેભાન બનેલા ચક્રવત્તિના છોકરાને મૂળાનું અને પિતાની રિદ્ધિનું ભાન હેતું નથી, અને મૂળાના કાંદામાં મહાલી રહ્યો છે, તેમ આત્મા પિતાના ચેતના ગુણને ઓળખી શકાતું નથી, કારણ કે મિથ્યાત્વાદિ ગાંડપણના થરે તેની ઉપર બાઝેલાં છે. अनाद्यव्यक्त मिथ्यात्व, जीवेऽस्त्येव सदा परम् । व्यक्त मिथ्यात्वधीप्राप्ति Twથાનતાથતે /૭ IT૦) આ મિથ્યાત્વ, આ મહાભયાનક ઉન્માદ, આ ગાંડપણ જીવાત્મા પોતે ખસેડી શકતા નથી. માદાઇથr , न जानाति हिताहितम् । धर्माधर्मा न जानाति, तथा मिथ्यात्व माहितः Iટાગુo) તે આ ઉન્માદને ખસેડવાની સ્થિતિમાં ત્યારે જ આવે છે કે જ્યારે તે શ્રીજિનેશ્વર ભગવાનના દર્શનરૂપી પ્રતાપી ઔષધાલયમાં દાખલ થાય છે. આ આખા જગતમાં શ્રીજિનેશ્વર ભગવાનનું એક જ એવું ઔષધાલય છે કે જેમાં દાખલ થયા પછી દાખલ થનારને પિતાનામાં ઉન્માદ રહે છે એની ખબર પડે છે, અને તત્પશ્ચાત તે પિતાના ગાંડપણને છેડવાને રસ્તે જ વળે છે. (કુવૈચાવના, II ૩૦ હા ઋo ૭ ||) ઉપદેશની જરૂર ચક્રવત્તિ મહારાજા હેય, પિતાની પાસે અખંડ રિદ્ધિ સિદ્ધિ ભરેલી હિય, અને ઈંદ્રના જેવો વૈભવ હોય, તે પણ ઉન્માદથી જે એ ચકવત્તિ મહારાજા પણ બેભાન બનેલું હોય તે તેને તેની સંપત્તિને ખ્યાલ આવી શકતું જ નથી, તે જ પ્રમાણે આત્મા પણ મિથ્યાત્વાદિ ઉન્માદને વશ બનેલ હવાથી ચેતના રૂપ પિતાની અપાર સમૃદ્ધિને તે ઓળખી શકતા નથી. આત્માને જે અવ્યાબાધ કૈવલ્ય ગુણ છે, તે ગુણ મેહરૂપી તંદ્રાથી ઘેરાએલે આત્મા ઓળખી શકતા નથી, માટે જ એ આત્માની તંદ્રા ટાળવા અને તેના ચેતના ગુણનું ભાન કરાવવા જ તેને સતત ઉપદેશ આપવાની જરૂર રહે છે. દેવ, ગુરુ અને ધર્મની મહત્તા, સમ્યકત્વની પ્રાપ્તિમાં દેવ, ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થાય છે (या देवे देवताबुद्धिर्गरौ च गुरुतामतिः। धम्मे च धर्मधीः शुद्धा નથમિકબુથ ! ૨ / શેo to go ૨). તે એક મહત્તા છે, પરંતુ દેવ ગુરુ અને ધર્મમાં મહત્તા છે તે શાને અંગે રહેલી છે તે Page #342 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના વિચારવાનું છે. દેવની મહત્તા તે દેવ છે એટલા જ માટે માની લીધી નથી, તે જ પ્રમાણે ગુરુ અને ધર્મની મહત્તા પણ તે ગુરુ અને ધર્મ છે તેને અંગે જ રહેલી નથી, પરંતુ તે સઘળાની મહત્તા માત્ર એટલાને જ અંગે છે કે તેઓ આત્માને તેના ભૂલી જવાએલા કેવલ્યગુણની યાદ આપે છે, અને તે ગુણના સંસ્કારે તેનામાં જાગૃત કરવાનું કાર્ય કરે છે, આને જ અંગે ગુરુ અને ધર્મની મહત્તા કહેલી છે. તીર્થકર દેવેની મહત્તા શાથી? કૈવલ્યરૂપી જે મહાન રિદ્ધિ આત્માએ વિસારી દીધી છે, જેને આત્મા ભૂલી ગયો છે તે સિદ્ધિને તીર્થકર ભગવાને એ શોધી કાઢી છે, અને તેમણે દર્શાવી આપ્યું છે કે આ જ આત્માની સાચી સમૃદ્ધિ છે. તીર્થંકરદેવની આ જ મહાન શોધને અંગે તેમનું મહત્વ રહેલું છે. એ મહાપુરુષોએ એ આત્માની અખંડ રિદ્ધિ દર્શાવી છે, અને એ અખંડ રિદ્ધિ તેમના આલંબન દ્વારા જ મેળવી શકાય છે, એ જ દષ્ટિએ શ્રી તીર્થકટ્ટેની મહત્તા છે. (સર્વજ્ઞ નિતirlfષો દૂષિત અથરથતાઈવારી ૪, રેયોન પરમેશ્વરઃ ઇ . . re go ૨) આભાને સાચા રૂપે દેરવાનાં સાધન | તીર્થંકરદેવેએ તે આત્માની અખંડ રિદ્ધિ બતાવી છે. પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે જે ધરી રસ્તે છે, તે ધર્મ છે. ધર્મનું પણ મૂલ્ય એ જ દષ્ટિએ છે કે તે આત્માનું કૈવલ્યપણું મેળવી આપે છે. આત્માનું કૈવલ્યપણું, જેને પ્રકાશ શ્રી તીર્થંકરદેવેથી થાય છે, તે કેવળપણની પ્રાપ્તિ ધર્મ દ્વારા થાય છે, માટે જ અહી ધર્મની મહત્તા ગણવામાં આવી છે ( તુતિ પતorળવારનાદ્ધ કરવા માં રિફાવિષઃ સર્વજ્ઞોશ વિમુ III - Bro go ૨). શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મને મુકાબલે મહત્તા રહેલી છે. એ સઘળી મહત્તા કેવલ્યપણાને અંગે છે. જે કૈવલ્યપણાનું દયેય જ ન હોય તે પછી શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ હોય તે-શું અને અશુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ હોય તોયે શું? અને દેવ, ગુરુ અને ધર્મની સમૂળ હતિ જ ન માનવામાં અ:” હોય છે. પણ શું ? કૈવલ્ય પ્રાપ્તિને મહાન ઉદ્દેશ જ જે કાઢી Page #343 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દુન નાંખીએ, તે તે શુદ્ધ દૈવાહિક કરતાં અશુદ્ધ દેવાદિક જ વધારે સારા કરે છે કે જેએ આત્માને મળતા લૌકિક સુખા તેને ભાગવવા તે છે ! તીર્થંકરદેવા અને સુગુરુએ આત્માને તેના લૌકિક સુખમાંથી ખસેડી નાંખે છે, અને ગુરુએ તે-પ્રકારના એધ આપે છે, (મહાવ્રત धरा धीरा भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो મતાઃ ॥૮॥ જો૦ ૬૦ ૨) અને તીથ કર ભગવાના તે પ્રકારનું આલેખન પૂરૂ પાડે છે; છતાં એ લૌકિક સુખમાંથી ખસેડી નાખનારા તત્ત્વોની પણ આપણે મહત્તા માનીએ છીએ તેનું એક જ કારણ છે કે તે સઘળાં આત્માને તેના સાચા સ્વરૂપ પરત્વે દોરી જવામાં કારણભૂત છે. હિતબુદ્ધિથી તીથ ‘કરતુ' ક્શન re કૈવલ્યપણારૂપી આત્માના એ મહાપવિત્ર અને સાચા ગુરુને જ જો છેાડી દઈએ તેા તેા પછી આત્માના લૌકિક સુખેા છેડાવી દેવા તેના કશો અથ જ રહેતા નથી. તીર્થંકર ભગવાના, સુગુરુ અને અને સુધમ આત્માના લૌકિક સુખા છેડાવી દે છે, છતાં આપણે તેમના પરત્વે પ્રીતિ રાખીએ છીએ. તેનુ કારણ એ છે કે તેમણે જે કાંઈ કહેવુ છે તે સઘળું આપણા આત્માની હિતબુદ્ધિએ જ કહેલુ છે, ( केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शनमनन्तम् । लोकहिताय છતાથેડિલેિશયામાસ તીર્થમિયમ્ ॥૮॥ તત્ત્વા૦ ૪૪૦) | એમ આપણે માનીએ છીએ. ચદ્રગુપ્ત અને ચાણકયનું દૃષ્ટાંત, ચાણક્ય અને ચંદ્રગુપ્ત એ હિંદુસ્તાનના ઇતિહાસના જાણીતા વજીર અને રાજા હતા. ચંદ્રગુપ્ત એક દાસીના પુત્ર હતા, અને ચાણુકય તેના પ્રધાન હતા. ચાણયે ચંદ્રગુપ્તને રાજગાદી અપાવવા અપાર મહેનત કરી હતી, અને છેવટે તેમાં સફળતા મેળવીને ચાણકયે ચંદ્રગુપ્તને ગાદી અપાવી હતી. એક વાર ચાણક્ય અને ચંદ્રગુપ્ત એક સરાવરને તીરે પાટલીપુત્રને પાદરે ઊભા હતા, તેવામાં મહારાજા નંદના એક સરદાર ઘેાડા ઉપર બેસીને ચંદ્રગુપ્તને પકડી લઇ જવાને ઈરાદે ત્યાં આવી પહેાંચ્યા. ચાણકયે ચંદ્રગુપ્તને તળાવમાં ખાસી દીધે, છતાં પશુ ચંદ્રગુપ્ત ચાણકયને પેાતાના સત્તમ સંરક્ષક સમજતા હતા. Page #344 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના ૪૯ કારણ કે તેને ચાણક્યમાં જ દઢ ભરેસે હતે. અને તે જ પિતાને તારણહાર છે એવું તે સમજતે હતે. દઢ શ્રદ્ધા રાખવી જ જોઈએ. જીવ આત્માએ પણ આવી જ દઢ શ્રદ્ધા રાખવી જરૂરી છે. તેણે પણ ચુસ્તપણે એવી શ્રદ્ધા રાખવાની જરૂર છે કે તીર્થકરદે પોતાનાં વર્તમાન સુખ છેડાવે છે, અને દેખીતી રીતે પિતાને દુઃખમાં નાંખે છે, પરંતુ એકાંતે આત્માનું હિત કરનારા જે કઈ પણ હોય તે તે દેવ, ગુરુ અને ધર્મ એ જ ત્રણ તત્ત્વ છે. આત્મામાં જ્યારે આવી દઢ શ્રદ્ધા થાય છે, ત્યારે જ શુદ્ધ દેવને દેવ તરીકે સ્વીકાર્યા પ્રમાણ છે, તે સિવાય શુદ્ધ દેવને માને કિવા અશુદ્ધ દેવને માને તેને કશે અર્થ જ નથી ! દેવ, ગુરુ અને ધર્મ આત્માને અમર ખજાને, કે જે વાએલે છે અર્થાત કે જેને આપણે ભૂલી ગયા છીએ તેને તેઓ કૈવલ્યરત્નને પાછો મેળવી આપે છે એ તેમની મહત્તા છે. જેણે જૈનદર્શન સ્વીકાર્યું છે તે આત્મા જે આ કૈવલ્યરત્નને સ્વીકારે છે, તે જ તેનું એ દર્શન સ્વીકારેલું પ્રમાણ છે. જેણે કૈવલ્ય જ કબૂલ્યું નથી, જેણે આત્માના એ અમેઘ ખજાનાને જ ઓળખે નથી, તેવા આત્માઓએ દર્શનને. સ્વીકાર કર્યો હોય-દર્શન માન્યું હેય-અર્થાત કે જૈન ધર્મ પાળતા હોય તે તેને કાંઈ અર્થ જ નથી, અને તેમણે જીવને સ્વભાવ અથવા જીવનું લક્ષણ પણ જાણ્યું જ નથી. જનધર્મની બીજા દર્શનેને મુકાબલે શાસ્ત્રોમાં સ્થળે સ્થળે મહત્તા ગાવામાં આવી છે. જેનશાસ્ત્રની સ્થળે સ્થળે પ્રશંસા કરવામાં આવી છે, અને મુક્ત કંઠે જૈનત્વનાં કીતિગાન ગાવામાં આવ્યા છે. (इणमेव निग्गंथं पावयणं सच्च अणुत्तरं केवलियं पडिपुण्णं नेआउयं સંજુ સત્ત સિદ્ધિમi, a૦ સૂ૦ રર). તે સઘળું એ જ વસ્તુને અંગે છે કે જૈન શાસન આત્માનું ખોવાએલું કૈવલ્યરૂપી ધન તેને દર્શાવે છે, તે તેને મેળવી લેવાની પ્રેરણું કરે છે, અને એ કાર્યમાં આ શાસન આત્માને અપૂર્વ અવલંબન પૂરું પાડે છે. * ૨-૪ Page #345 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ધારણા વિના ધમની પ્રવૃત્તિ નકામી છે. ધર્મને નામે આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં કાંઈક ચક્કસપણે ધારણું હેવી જોઈએ, જે એવી કંઈ ધારણ ન હોય તે આપણી પ્રવૃત્તિ કન્યા શોધી રાખ્યા વિના વરઘોડો કાઢવા જેવી જ લેખાવા પામે ! જીવ સમ્યવ પામે છે તે પછી નવકારમંત્ર ભણીએ તે તે કાર્યમાં પણ મુક્તિની ધારણું હેવી જોઈએ. (ઉથ ચ gો. સમિળ જમવા આવ નિ ૨૦૨૨) અને એવી ધારણા હોય તે જ કિયાએ કરેલી પ્રમાણ છે. જૈનદર્શનને પામીએ પણ તે પામ્યા પછી આત્માને ગુણ કૈવલ્ય ન જોઈએ તે આપણે ધારણું કઈ રાખી શકવાના હતા વારૂ? કેવલ્યજ્ઞાનને ન જોઈએ તે ધારણ કયી થાય? ધારણ થાય જ નહિ. આત્માના કૈવલ્યગુણના ઉત્પાદક તરીકે તીર્થકર ભગવાનને ન માનીએ તે પૌરાણિકે એ વિનાયક બનાવતાં વાંદરો બનાવી દીધું છે. વિનાયક પ્રવુarો રચામાન વાનર:” તેવી જ દશા આપણી પણ થાય ! પરાણિકોએ પિતાના અધિષ્ઠાતા દેવને તૈયાર કર્યો, માણસમાંથી ઉપજાવી કાઢશે, પરંતુ તેમને સુંઢ બનાવી. તે સૂંઢ આગળ ન લગાડતાં પાછળ લગાવી દીધી. આથી દેવને રથાને પશુ બનાવી દીધું. આવી રીતે જે કોઈ પણ જાતની ધારણા વિના કાંઈ પણ કાર્ય કરવા નીકળીએ તો તેનું પરિણામ એવું વિપરીત જ આવે. ધર્મ જે ઈચ્છીએ તે આપે છે, પરંતુ ધર્મ પાળતી વખતે તેના પરિણામે શું મેળવવાનું છે તેની કાંઈક પણ કલ્પના હોય તે અવશ્ય હોવી જ જોઈએ, અને એવી કાંઈ પણ કપના હોય તે જ તે ક૯પનાની આશાએ કરેલી ક્રિયા સફળ છે. કલ્પવૃક્ષ પણ માગવાથી જ આપે, ધારો કે તમારી સામે કેઈએ ચમત્કાર ઘડે અને એક સુંદર કલ્પવૃક્ષની તમારી આગળ ઉત્પત્તિ થઈ ચૂકી. આ કલ્પવૃક્ષમાં તમે જે કાંઈ માંગો તે આપવાની શક્તિ રહેલી છે. ('ga'ત્તિ ૩યતળતિરિ मामान्यकल्पितफलदायिकत्वेन कल्पना कल्पस्तत्प्रधाना वृक्षाः कल्पवृक्षा રુતિ | ટo go રૂ૫૨) પરંતુ એ શક્તિને ઉપયોગ તમને તે ત્યારે જ થવા પામશે કે તમે જ્યારે તેની પાસે કઈ પણ વસ્તુની યાચના Page #346 -------------------------------------------------------------------------- ________________ નાનપંચમી દેશના કરે અગર તમે કોઈપણ વસ્તુની યાચના જ ન કરે તે તમારી સન્મુખ એ કલ્પવૃક્ષની જે ઉત્પત્તિ થઈ છે, તે પણ તમારે હિસાબે તે વૃથા જ છે ! કપવૃક્ષની પાસે રત્ન ન માંગતા તમે કોલસા માગશો તે તે તમને કોલસા જ આપશે, અર્થાત તમે શું માંગે છે તે તમારી ક્રિયાના આરંભની સાથે જ તમારા ખ્યાલમાં હોવાની અતિશય જરૂરિયાત છે. તમારું ધ્યેય. ધાર્મિક ક્રિયાઓ ઉત્તમ છે અને તે અખંડ સુખને આપનારી છે (दुर्गतिप्रसृतान् जन्तून, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने તમામ દુર રકૃતઃ || ૧ | શo To go દ૨) પરંતુ તમારી જે કાંઈ પણ માગણું જ ન હોય તે ક્રિયાઓ દ્વારા પણ તમે કશું જ મેળવી શકવાના નથી એની ખાતરી રાખજે. તમે જ્યાં સુધી “આત્મા કેવલ્ય સ્વરૂપ છે,” ( ત વાદ-અનન્તાનોનસ્તાન સૈનત્તવાત, સૂ૦ પૃ૦ ર૪) એવી ધારણું જ ન કરો ત્યાં સુધી તમારી બધી મહેનત વૃથા છે. તમારા આત્મામાં પહેલી ચેકકસ ધારણા હેવી જ જોઈએ. આત્મા કૈવલ્ય સ્વરૂપ છે એ તમારા ધ્યાનમાં હોવું જ જોઈએ. -જ્યારે એ વાત તમારા ધ્યાનમાં આવશે ત્યારે જ તમે કૈવલ્ય પ્રાપ્તિની ધારણા રાખતા થશો ત્યારે જ કૈવલ્ય સ્વરૂપને પામી શકશે; અન્યથા કેવલ્ય સ્વરૂપને તમે મેળવી શકવાના નથી. ઉદ્દેશ વગરની ક્રિયા લૂંટારા જેવી. કોઈપણ પ્રકારની ધારણા રાખ્યા વિના જ જે તમે કાંઈ પણ મેળવવાની ઈચ્છા રાખતા હો તે તમારી એ ઈચ્છા કેવળ તૂટવાની -વાત જેવી છે. લૂંટારાઓને વેપારની કઈ ધારણું કે ભેજના કરવી પડતી નથી. પોતાને શું ઉપયોગી છે. અને પોતે શું મેળવવાનું છે તે કશું તે વિચારતું નથી, પરંતુ બહાર નીકળે અને જે કાંઈ હાથમાં આવે છે તે તે ઝડપી લે છે. કોઈપણ પ્રકારની કલ્પના અથવા ધારણા રાખ્યા વિના ધર્મ કિયાએ કરીને લાભ મેળવવાની મનોવૃત્તિ સેવનારે પણ લૂંટારા જે જ છે, તેથી તે તેને લાભ મેળવી શકો નથી. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પર્વ મહિમા દર્શન જૈન શાસનની મહત્તા ચી? જ્યાં સુધી તમે આત્માના કેવલ્ય સ્વરૂપને અંતરમાં ધારણ કરતા નથી ત્યાં સુધી તમારી સ્થિતિ કયાંકથી ઉપાડી લેવાની ઈચ્છા સેવનારા લૂંટારા જેવી જ છે. તમને જ્યારે એવી ધારણું થાય કે મારે આત્મા એ તે કૈવલ્ય સ્વરૂપ છે, ત્યારે જ તમે લૂંટારાની કક્ષામાંથી બહાર આવેલા ગણવા પામે છે. આત્માને તેના કૈવલ્ય સ્વરૂપની ધારણું કેણ કરાવે છે તેને વિચાર કરે. જગતમાં એવું એક પણ શાસન નથી, એ એક પણ સંપ્રદાય નથી કે જે આત્માને તેને કૈવલ્ય સ્વરૂપની ધારણા કરાવી શકે. ત્રિલેકમાં માત્ર જૈન શાસન એ એક જ એવું શાસન છે કે જે આત્માને તેના કૈવલ્યપણાની ધારણા કરાવી શકે છે. અને જૈન શાસનમાં આવી દિવ્ય શક્તિ રહેલી છે તેથી જ જૈન શાસન પ્રશંસાને ગ્ય છે; અન્યથા નહિ. પરંતુ જેને જિનશાસનને જ શા માટે વખાણે છે તેના આપણે અન્ય દર્શનીઓને સંતોષકારક ખુલાસો આપે જ છૂટક છે. જે તે ખુલાસે આપણે ન આપી શકીએ તે જૈન શાસનની મહત્તા તેમના ખ્યાલમાં આવી શકવાની નથી. ખૂદ જને એ પણ એ મહત્તા જાણવી જ રહી. જે જૈને પણ એ મહત્તા ન જાણે તે એને. અર્થ એટલે જ કે મેટી મટી વાત કરવા છતાં આપણે આપણા ઘરને જ જાણતા–પીછાણતા નથી. જૈન શાસન એ દેખતાનો માગે છે, પીરને ખેજા વખાણે છે. ખોજા સિવાય પીરને બીજું કઈ વખાણતું નથી, માતા ડાકણ હોય તે પણ છોકરાઓ તે માતાને અન્નપૂર્ણા જેવી જ માને છે. શિવને સૈ માને છે. વિષ્ણુને વૈષ્ણ. ભજે છે, બુદ્ધને બૌદ્ધ ભજે છે, એ જ રીતે પરમ પ્રતાપી શ્રીજિનેશ્વર ભગવાનને જે આપણે ભજતા રહીએ તે પછી બીજાની અને આપણી માન્યતામાં ફેર પણ શે ? ત્યારે હવે વિચાર કરે કે અન્ય દર્શનીઓ પિત પિતાના ઈષ્ટદેવને વખાણે છે તેમાં અને જૈને પોતાના તીર્થંકરદેવને વખાણે છે તેમાં કશે તફાવત રહેલ છે કે નહિ?. ઉપદેશકને તે ઉપક્રેશક છે એટલા જ માટે જેઓ મહત્તા આપે છે તેઓ સાચા તત્વ પરીક્ષક Page #348 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના નથી. ઉપદેશકની મહત્તાને વિચાર કરતાં પહેલાં એ વાત જાણવી જરૂરી છે કે ઉપદેશક પિતે જે કાંઈ કહેવા માગે છે, તે તેણે પોતે બરાબર પીછાણેલું અને અનુભવેલું છે કે નહિ? જે ઉપદેશક કોઈપણ તત્વને પિતે પહેલાં જાણે છે, પછી તેને વર્તનમાં મૂકે છે અને તત્પશ્ચાત્ તેને ઉપદેશ કરે છે, તે જ ઉપદેશક મહત્તાની પ્રાપ્તિને માટે ગ્ય છે, અને તેવા ઉપદેશકના મુખમાંથી જે કાંઈ શબ્દો નીકળે છે–તે જે કઈ માર્ગ દશાવે છે તે માર્ગ અને તેને તે ઉપદેશ આધારભૂત તથા વિશ્વાસપાત્ર ગણાય છે. ત્યારે હવે વિચાર કરે કે કેવલજ્ઞાનનો ઉપદેશ કેને આધારભૂત ગણી શકાય? શું કોઈ પણ માણસ ગમે ત્યાંથી આવીને તમને ગમે તે ઉપદેશ આપવા મંડી જશે તે તે ઉપદેશ પ્રમાણે વર્તન કરવાને તમે કદી પણ તૈયાર થશે ખરા? નહિ. ત્યારે એ જ સ્થિતિ અહી પણ સમજવાની છે. અંધાની લાકડીનો માર્ગ. જેણે પોતે કેવળજ્ઞાન મેળવ્યું છે, જે પિતે યથાસ્થિત રીતે કેવળજ્ઞાનને જાણે છે, તે જ વ્યક્તિ કેવળજ્ઞાનને ઉપદેશ આપી શકે છે, જેણે કેવળજ્ઞાનને જાણ્યું નથી, કેવળજ્ઞાનનો જેણે સ્વાત્માનુભવ લીધે નથી, તેને કેવળજ્ઞાનનો ઉપદેશ કાંઈ પણ અર્થ સાધી શકતું નથી. કેવળજ્ઞાનના અનુભવપૂર્વકના જ્ઞાનની અહીં જરૂર છે. ( केवलणाणित्ति अहं अरहा सामाइयं परिकहेई । तेसिपि पच्चओ खलु saur તો નિરાંતિ | ૨ | સાવ નિo To ૭૧૦). જે કેવળજ્ઞાનનું અનુભવપૂર્વકનું જ્ઞાન ન હોય તે તેવાને મેઢે કેવળજ્ઞાનને ઉપદેશ સાંભળવો નકામે છે. અહીં અનુભવપૂર્વકના જ્ઞાનની મહત્તાને સ્વીકાર કેમ કરવામાં આવે તેને વિચાર કરજે. અનુભવપૂર્વકનું જ્ઞાન એ દેખતાને માર્ગ છે, જ્યારે અનુભવ વિનાનું જ્ઞાન તે આંધળાને માર્ગ છે. પોતે જે માર્ગને દેખે છે એ માર્ગને પિતે અનુભવે છે, પછી એ માર્ગ જગતને દર્શાવે છે, અને પોતે એ માર્ગે ચાલે છે. તેને આપણે દેખતાને માર્ગ કહી શકીએ. તીર્થોની જેમનાથી શોભા છે એવા ગણધર ભગવાને અને દશપૂર્વી આદિ સઘળાઓ આ દષ્ટિએ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૫૪. પર્વ મહિમા દર્શન અંધાના માર્ગવાળા જ ગણી શકાય છે. ગણધર ભગવાનને માટે આવા શબ્દો વાપરવા એથી તેમની આશાતના થાય છે, અથવા તેમની મહત્તા ઘટાડવામાં આવે છે, એવું સમજવાનું નથી. પરંતુ આ કથન માત્ર કેવળજ્ઞાનની અપેક્ષાએ જ છે. ગણધર ભગવાને, દશપૂર્વીએ. વગેરે સઘળા કેવળજ્ઞાનની અપેક્ષાએ અંધાની લાકડીએ ચાલનારા જ છે. જ્ઞાન એક અવ્યક્ત ચીજ છે. . કેવળી ભગવાને આંધળાની લાકડીએ ચાલનારા નથી. તેઓ સ્વયં માર્ગને દેખીને ચાલનારા છે. તેઓ પ્રથમ પોતે કેવળજ્ઞાન પામે છે, આત્માના કેવળજ્ઞાનનું સ્વરૂપ એળખે છે, અને સઘળા આત્મામાં પિતે કેવળજ્ઞાનને સ્વભાવ દેખે છે. આ રીતે કેવળી ભગવાને પોતે સ્વયં કેવળજ્ઞાનને અનુભવતા હોવાથી તેમને માર્ગએ અંધાની લાકડીને માર્ગ કહેવાતું નથી, પરંતુ તેમને માર્ગ એ સ્વયં દેખીને પછી તે રસ્તે જવાને માર્ગ છે. પારકાને થએલું જ્ઞાન જાણવું એ સાધારણ વાત છે એમ સમજવાનું નથી. જગતના સામાન્ય જ્ઞાનને પણ અમુક વ્યક્તિમાં કેટલે સંચય છે તે બીજા માણસો જાણી શક્તા નથી. અમુક માણસમાં સાધારણ લૌકિક જ્ઞાન કેટલું છે તે બીજે માણસ પોતાના સ્વભાવથી જાણી શકતો નથી. સામાની વાણી, વર્તન અને વિચાર એ ત્રણ દ્વારા તેનું જ્ઞાન જાણી શકાય છે અને એ જ રીતે આપણે સામાના જ્ઞાનને પારખી શકીએ છીએ. સામાના જ્ઞાનને સ્વભાવથી જ પારખી લેવાની આ જગતના આજના ગમે તેવા ભણેલા ગણેલા મનુષ્યમાં પણ શક્તિ નથી. અહીં પ્રભુના દશ શ્રાવકેમાંના એક શ્રાવક આનંદને યાદ કરો. આનંદને જ્યારે અવધિજ્ઞાન થયું હતું, ત્યારે તેણે ભગવાન શ્રીગૌતમસ્વામીને કહ્યું, “હે ભગવન્! હું પ્રથમ દેવલોક દેખી રહ્યો છું !” આનંદ પહેલે દેવક દેખી રહ્યો છે એ વાતને ભગવાન શ્રીગૌતમસ્વામીએ માન્ય રાખી ન હતી, કારણ અવધિજ્ઞાન અરૂપી હોવાથી તેને સ્વયં નિર્ણય કરી શક્તા નથી. તેઓએ એ વસ્તુ પરત્વે હા ના કરી હતી, અને તેઓ તીર્થકર ભગવાનને એ બાબત પૂછવા ગયા હતા. ભગવાન શ્રી મહાવીર દેવે ગૌતમસ્વામીને મરછા મિ દુક' દેવાનું કહીને (જો તુ ચા જ તરત ટાળeણ ગોપદિ નાર દિવસ, Page #350 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના ૫૫ મહું મોટા પ્રથમÉણદિા (૩uro go ૨૮) આનંદને અવધિજ્ઞાન થયું હોવાની સત્યતાને પિતાની અનુમતિથી જાહેર કરી હતી, ત્યારે જ ગૌતમસ્વામી પણ આનંદને અવધિજ્ઞાન આટલું થયું છે એ સત્ય જાણી શક્યા હતા. સર્વા કે, હે ઈ શકે ? ભગવાન શ્રીૌતમસ્વામી જનશાસનના એક ઝળકતા જવાહિર સમા છે, રત્ન છે, સંપૂર્ણ શ્રુતકેવળી છે, છતાં આનંદને થએલા અવધિજ્ઞાનને આ મહાત્મા પણ પારખી શક્યા ન હતા. જ્ઞાન એ કઈ દશ્ય થાય એવી વસ્તુ નથી, તે અરૂણ ચીજ છે. (સત યાનમH चिद्रां सदैवेन्दियगोचरातीतत्वादिधम्मपितम्, अनु० पृ० ७५) આવી ચીજને નિહાળવામાં ગૌતમસ્વામી જેવા પણ અધિકારી છે, અરૂપી જ્ઞાનને સ્વભાવથી દેખવાની શક્તિ તે માત્ર ત્રણ જગતના નાથ એવા એકલા કેવળી, તીર્થકર ભગવાનમાં જ રહેલી છે. એ મહાન શક્તિ કેવળી સિવાય અન્યત્ર કેઈપણ સ્થળે રહેલી નથી. ભગવાન શ્રીગૌતમસ્વામીજી જ્યારે દીક્ષિત થયા ન હતા, ત્યારે તેઓ જૈનધર્મના મહાન ઠેષી હતા. (ાકળ શરમાળ મદિ સેવેતિ जिणवरिंदस्स । अह एइ अहम्माणी अमरिसिओ इंदभूइत्ति ॥५९८।। સાવ નિ) જૈન તત્વજ્ઞાનને ઉખેડી નાંખવાને દ્વેષ તેમણે ધારણ કરેલ હતું, અને એ જ કાર્યમાં મથ્યા રહીને તેઓ પોતાને વ્યવસાય ચલાવે જતા હતા, છતાં એ સમયે આ પરમ મિથ્યાત્વીના અંતરમાં પણ એટલી વાત તે માન્ય થએલી જ હતી કે આત્માના જ્ઞાનને. અને અજ્ઞાનને જે સ્વભાવથી જ કોઈ જાણી શકતું હોય તે તે માત્ર એક સર્વજ્ઞ જ જાણી શકે છે. | સર્વજ્ઞ સિવાય અન્ય કોઈપણ મનુષ્ય જ્ઞાનને દેખી શકતું નથી એ વાત ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીને પણ માન્ય હતી કે જે સમયે બીજા મિથ્યાત્વીઓની માફક જ ભગવાન શ્રીગૌતમસ્વામી પણ એક મિથ્યાત્વી જ હતા. બીજાના આત્મામાં રહેલું જ્ઞાન કિંવા અજ્ઞાન સર્વજ્ઞ સિવાય બીજા કેઈ જાણી શક્તા નથી, એમ આપણે માનીએ છીએ તે જ પ્રમાણે મિથ્યાત્વીઓની પણ એવી જ માન્યતા છે કે બીજાના જ્ઞાન Page #351 -------------------------------------------------------------------------- ________________ પ૬ પર્વ મહિમા દર્શન "કિંવા અજ્ઞાનને જાણવું એ માત્ર સર્વજ્ઞનું જ કામ છે. બીજાનું તે કામ નથી. (નાડસાવિત થતા તfજ મા તારા विज्ञान शून्यैर्ज्ञातुं न शक्यते ॥२॥ अष्ट ० हारि० टी० पृ० ५) સંશયજ્ઞાન જાણે તે સર્વજ્ઞ ખરા ! ઇંદ્રભૂતિએ માન્યું હતું કે મારા મનમાં જે સંશય છે તે જાણી લઈને જે તે કહી આપે તે જ હું તેમને સર્વજ્ઞ તરીકે માનવાને તૈયાર છું. તો નો વિતેજીત કરિ મ પત સંત નાકા છિકા ‘વા તો વિગતે હકના, માવ૦ ૨૦ પૃ૦ રૂ૩૬) સંશયનું જ્ઞાન તે પણ બીજા જ્ઞાનની પેઠે જ અરૂપી જ્ઞાન છે, અને તેથી તે જ્ઞાન જાણવું એ પણ સામાન્ય માણસોના હાથની વાત નથી. એ જ્ઞાન પણ શ્રીસર્વજ્ઞ ભગવાને પિતે જ જાણી શકે છે. મનના જે પુદગલો છે તે પુદ્ગલોને જાણવાની શક્તિ મન:પર્યવજ્ઞાનની જેને પ્રાપ્તિ થઈ હોય તે વ્યક્તિ મનના પુદ્ગલેને જાણી શકે છે (પિત્તવના નામvruffજરિત થઇ, સાવ નિo to ૭૬), પરંતુ તેનાથી આત્માને, આત્માના સ્વભાવને અથવા આત્માના જ્ઞાનને જાણી શકાતું નથી, કારણ કે મન:પર્યવજ્ઞાનમાં આત્માને સ્વભાવ જાણવાની શક્તિ રહેલી નથી. મિથ્યાદર્શનમાં માન્યતા રાખતી વખતે પણ શ્રીમાન ગૌતમસ્વામીએ એમ કહ્યું હતું કે જે મહાવીર ભગવાન મારે સંશય જાણી શકે, તે હું તેમને સર્વજ્ઞ માનવા તૈયાર છું. આ કથનથી સ્પષ્ટ થાય છે કે અન્યદર્શનીએ પણ એ વાત સ્વીકારે છે કે બીજાના આત્માનું જ્ઞાન જાણવાની તાકાત સર્વજ્ઞ સિવાય બીજા કોઈનામાં રહેવા પામી નથી. આ કથન ઉપરથી એક વાત સાબિત થાય છે કે આત્માને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ જે કંઈ પણ ગુણ હોય તે તે જ્ઞાન છે, અને એ જ્ઞાન ગુણ આત્મામાં અનાદિ કાળથી રહેલો છે. આ ગુણ આત્માની આ દિવ્ય રિદ્ધિ આપણે હજી જાણ શકયા નથી. તીર્થકર ભગવાને આત્માની આ અનંત રિદ્ધિને દેખી છે, અને તેમણે એ રિદ્ધિને પ્રાપ્ત કરીને તત્પશ્ચાત્ જગતને એ વાત જાહેર કરી છે કે કૈવલ્ય એ જ આત્માની સાચી રિદ્ધિ છે. આ રિદ્ધિની અપેક્ષાએ આપણે બધા હજી મૂળાના કાંદામાં મંડાલી રહ્યા છીએ. Page #352 -------------------------------------------------------------------------- ________________ પ૭ જ્ઞાનપંચમી દેશના જેનેની દેવપૂજાને મહત્વ કેમ ? ભગવાન શ્રી તીર્થંકરદેવે જ આત્માના આ જ્ઞાનગુણને જાણી શકે છે, પારખી શકે છે, અનુભવી શકે છે, અને એ વાત સર્વસ હોય તે જ આ જગતને જણાવી શકે છે. તીર્થકર ભગવાનનું એ કહ્યું, જે માન્ય રાખવું તેનું નામ સમક્તિ છે. (તમે નર નારદ્દ નું નિ , માવાસૂo રદરૂ) જૈને સર્વજ્ઞ ભગવાનેને જ ભજે છે, તેની મહત્તા શું એને ખ્યાલ પણ હવે તમને આવવા પામશે. જે પીરને પૂજે છે તેમ બીજા શાસનવાળા પોતપોતાના દેવદેવીઓની પૂજા કરે તે જ પ્રમાણે જેને પણ જે તીર્થકર ભગવાનને પૂજતા રહે, તે પછી બીજાની દેવપૂજા અને જેનેની દેવપૂજામાં કાંઈ ફરક રહેવા પામતે નથી ! તીર્થકરે જન્મથી જ્ઞાનવાન છે. | તીર્થકર પિતે જન્મથી ત્રણ જ્ઞાનના અને દીક્ષાથી ચાર જ્ઞાનના ધણી છે. (તિર્દિ ના ના તિસ્થા ના ટૂંતિ નિદિયારે पडिवन्न मि चरित्ते च उनाणी जाव छउमत्था ॥ वि० प्र० गा० १६२). તેમણે એ જ્ઞાન મેળવ્યું છે અને તેને પૂર્ણ રીતિએ અનુભવ્યું છે, છતાં કેવળજ્ઞાન થયા પહેલાં ઉપદેશ આપતા નથી. (ત પર નિના दीक्षा कालादाकेवलोद्भवम् । अवद्यादिभिया ब्रूयुर्ज्ञानत्रयभृतोऽपि न १.९॥ ૩uro To - ર૪૭) કેવળ જ્ઞાનથી પ્રત્યક્ષ અનુભવનારાઓનું કહ્યું માન્ય રાખીને જૈને ચેકસ એ જ પ્રકારની ધારણાપૂર્વક તીર્થકરને ભજે છે, માટે જ બીજાની દેવપૂજા કરતાં જૈનેની દેવ પૂજાને વિશેષ મહત્વ છે. આત્માની અપૂર્વ રિદ્ધિ. ભગવાન્ શ્રી તીર્થકર દેવેએ પિતે સંપૂર્ણ જ્ઞાન મેળવીને ( सम्वदश्वपरिणामभाव विण्णत्तिकारणमणेतं । सासयमप्प डिवाइ एगविह વઢના ૧ ર૦ વિ૦ ના ૭૭) તેને પ્રત્યક્ષ અનુભવીને જગતને માટે એ વાત જાહેર કરી છે કે આ આત્માને પ્રધાન ગુણ કૈવલ્યજ્ઞાન છે. આત્મા કેવલ્યને માલિક છે, અને કેવયજ્ઞાન એ આત્માની અપૂર્વ રિદ્ધિ છે. હવે આ વાત જ્યારથી તમારા ધ્યાનમાં આવી છે, ત્યારથી એ જ્ઞાન પ્રાપ્ત કરવા તરફ તમારી સંતત જાગૃતિ રહેવી જ જોઈએ. Page #353 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ચોવીસે કલાક એક જ વિચાર. . યુદ્ધને સેનાપતિ જ્યારથી સમરાંગણના સમાચાર સાંભળે છે, ત્યારથી તેની સ્થિતિ યુદ્ધમય બની જાય છે. ચાલુ યુદ્ધ પણ સેનાપતિ કાંઈ ઉપવાસ કરવા માંડતા નથી. તે ખાય છે, પીએ છે, સૂએ છે, ઓઢે છે, પહેરે છે, શરીર સંચાલનની સઘળી ક્રિયાઓ કરે છે, પરંતુ તે છતાં તેનું ધ્યાન તે હંમેશાં યુદ્ધમાં ને યુદ્ધમાં જ રહે છે. અન્યત્ર તેનું ચિત્ત જતું નથી. સમરાંગણ સેનાપતિથી; ચાહે તે પાંચ ગાઉ દૂર છે, તદ્દન નજીકમાં છે, અથવા પાંચ હજાર ગાઉ દૂર છે, પરંતુ દરેક સમયે સેનાપતિનું લક્ષમાત્ર તે યુદ્ધ તરફ જ રહે છે, તે જ પ્રમાણે આત્માની સ્થિતિ પણ હેવી જોઈએ. આત્માનું લક્ષ્ય, શ્રીજિનેશ્વર ભગવાન દ્વારા આત્માની રિદ્ધિ કેવળજ્ઞાન છે એ વાત જીવ જાણે ત્યારથી તેની વૃત્તિ સતત એ રિદ્ધિ મેળવવા તરફ જ રહેવી જોઈએ. ભલે એ માણસ ખાય, પીએ, સૂએ, ફરે, ઊઠે, બેસે, ધંધારોજગાર કરે કે ચાહે તે કાર્ય કરે, પરંતુ તેની વૃત્તિ આત્માની એ અપૂર્વ રિદ્ધિ તરફ તે હેવી જ જોઈએ, અને તેના મનમાં એવી ભાવના તે રહેવી જ જોઈએ કે હું કેવલજ્ઞાનને માલિક છું, અને તે જ્ઞાન મેળવવાને જ મારો પ્રયાસ હે જ જોઈએ. એ જ્ઞાન મેળવવું એ મારી પહેલી ફરજ છે. આત્માની રિદ્ધિ શ્રવણ કરી ચૂકેલી વ્યક્તિને હાથે જે કાંઈ ધર્મકિયા થાય તે સઘળામાં આત્માનો એ હેતુ તો હું જ જોઈએ કે હું કૈવલ્યજ્ઞાન મેળવવાનો અધિકારી છું. આવી ધારણું તેની દરેક ક્રિયાઓમાં અવશ્ય હેવી જ જોઈએ, અરે, તેવી ધારણા હોય તો જ તેણે તીર્થકર ભગવાનનું કથન આચાર્ય મહારાજાઓ દ્વારા સાંભળેલું પ્રમાણ છે. યુદ્ધને સેનાપતિ જ્યાં સુધી જીત નથી મળતી ત્યાં સુધી પોતાનું લક્ષ જેમ રણસંગ્રામમાં જ રેકી રાખે છે તે જ પ્રમાણે આત્માએ પણ કેવલ્યજ્ઞાન એ આત્માનું લક્ષ્ય છે એ જાણ્યા પછી, તેની જ્યાં સુધી પ્રાપ્તિ નથી થઈ, ત્યાં સુધી દરેક ક્રિયા વખતે કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિનું લક્ષ્ય તે રાખે જ છૂટકે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના સમ્યકત્વ કેનું નામ, | સર્વજ્ઞ ભગવાને પોતે આત્માની રિદ્ધિ મેળવીને અનુભવ સિદ્ધ વાત તરીકે જગતને એમ જાહેર કરે છે કે આત્માને અપૂર્વ ગુણ આત્માની અપૂર્વ રિદ્ધિ તે કૈવલ્યજ્ઞાન છે. એ વાત જાણી લીધા પછી દરેક જાણી લેનારાએ પોતાની ક્રિયાઓમાં પોતે કૈવલ્યજ્ઞાનની ધારણા રાખવી જ કહી છે. આત્માને કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેની એકેય ક્રિયામાંથી કેવલ્યની પ્રાપ્તિનો ઉદ્દેશ ન ખસે તેનું નામ સમક્તિની કરણી છે. અસ્થિ વિસર તદ નિરવ યાત્તા મુત્તા ggपावाणं । अस्थि धुव निव्वाणं तस्सोवाओ य छटाणा || सम्य० स०. To ૯૨) તેનું જ નામ સમ્યકત્વ. અથૉત્ સમ્યકત્વ કહે કે સમક્તિની કરણ કહો. આ સઘળા કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનને એકમાત્ર જિનેશ્વર ભગવાને જ જાણી શકે છે બીજા કોઈ પણ જાણી શકતા જ નથી, અને તેઓ જ એ જ્ઞાનને જાણીને તેને-ત્રણ જગતને દર્શાવે છે. આંધળે ન જ જોઈ શકે. તેઓ આ રીતે આપણા દર્શક હોવા છતાં પણ તેમનું દર્શાવેલું કેણ જોઈ શકે છે તેને વિચાર કરો. ટંકશાળને અધિકારી નવા પાડેલા, ઘસેલા, મુદ્રાંતિ, સેનાના સિક્કાઓ લઈ આવે અને તે સઘળાને બતાવે, તે પણ જેને આપે છે તે જ માણસ એ સિક્કાઓને જોઈ શકશે. આંધળો સિક્કાઓને જોઈ શકતા નથી, તે જ પ્રમાણે જેને સમ્યક્ત્વ રૂપી આંખે છે, તે જ મનુષ્ય સુવર્ણના સિક્કાઓ રૂપી કૈવલ્યજ્ઞાનને જોઈ શકે છે. આંખ વિનાને આંધળે અર્થાત કે સમ્યક્ત્વ વિનાને સુવર્ણના સિક્કાઓ રૂપી કૈવલ્યજ્ઞાનને જોઈ શકતા નથી. સમ્યગદર્શન એ આખે છે. જેને સમ્યગદર્શનની પ્રાપ્તિ જ નથી થઈ તેવાને માટે તે સઘળું જ નકામું છે. સમગ્રદર્શન એ આંખે છે, તે જ આત્મા કેવલ્યજ્ઞાનને જોઈ શકે છે. નેત્ર વિનાનાને સૂર્ય પણ નકામે છે! અરે ! સાક્ષાત્ . જિનેશ્વર ભગવાન્ આવીને તેની સામે હાજર થાય છે તે પણ સમ્યગુ. દર્શન વિનાનાને માટે નકામા છે. સર્વજ્ઞ ભગવાન એ કૈવલ્યરૂપી સુવર્ણના માલિક છે. કૈવલ્યજ્ઞાન એ સુવર્ણન વિશુદ્ધ સિક્કાએ છે, Page #355 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન પરંતુ એ સઘળું સામે પડેલું હેય; ત્રિલેકના નાથ સામે આવીને ઊભા રહેલા હોય, તે પણ જેને સમ્યગદર્શન રૂપી આંખે જ નથી, તેને એ સઘળી સમૃદ્ધિ નકામી જ છે. જેને આંખો છે તેને તે પ્રત્યક્ષ સૂર્યની પણ જરૂર જ નથી. પાણીમાં, કાચમાં, ઘડામાં કેઈપણ ચીજમાં સૂર્યનું માત્ર પ્રતિબિંબ પડે છે, તે પ્રતિબિંબ પણ નેત્રવાળાને માટે તે બસ છે. એકલા પ્રતિબિંબ ઉપરથી પણ તે સૂર્યને પારખી લે છે, તે જ પ્રમાણે જેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થયેલી છે, તે આત્માઓને માટે તે ભગવાન શ્રીજિનેશ્વરદેવેનું જેમાં પ્રતિબિંબ છે એવા આગમે જ બસ છે. પ્રતિબિંબ ઉપરથી મૂળ વસ્તુને ખ્યાલ આવી શકે છે, પરંતુ તે - ખ્યાલ પણ નેત્રવાળાને માટે જ છે. આંધળે તે એ ખ્યાલ પણ કરી શકવાનો નથી; કેઈ વ્યક્તિને આંખ હોય, પતરામાં, કાચમાં કે પાણીમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ તે દેખી શકે, અને તે છતાં પણ એવી શંકા કરે કે, “સૂર્ય ઉગ્યું હશે કે નહિ ઉગે ?” તે તેવાઓને “દેખતા આંધળા જ” કહેવા પડે છે. તે જ પ્રમાણે શ્રી જિનેશ્વર મહારાજનું જેઓ શાસન પામ્યા છે, તેઓ પણ જે એ વિષયમાં આ શંકા કરવા જાય તે તેઓ દેખતા આંધળા જ છે. દેખતા આંધળા, સમ્યગદર્શનની અપેક્ષાએ અન્ય દર્શનીઓ આંધળા છે, નેત્ર વિનાના છે, અને તેઓ આત્માના કૈવલય ગુણ વગેરેમાં શંકા કરે તે તે સ્વાભાવિક છે, પરંતુ જેઓ જૈન દર્શનને પામ્યા છે; જનદર્શનરૂપ આંખને પામ્યા છે, તેઓ આગમ રૂપી સ્વચ્છ પાણીમાં જિનેશ્વર રૂપી સૂર્યનું સ્વચ્છ પ્રતિબિંબ જોયા પછી પણ તેમાં શંકા કરે, તે તેઓ પણ દેખતા આંધળા જ છે. જૈન શાસન એટલે વૈજ્ઞાનિક ધમ. જૈન શાસનમાં આત્માનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ એ સઘળાનું સ્પષ્ટ અને શુદ્ધ નિરૂપણ કરેલું છે. એ નિરૂપણ મિથ્યા દર્શનીઓ ન સમજી શકે એમાં કાંઈ આશ્ચર્ય નથી, પરંતુ જે જૈન દર્શનના અનુયાયીઓ પણ એ વિવેચનમાં શંકા કરે તે તેઓ બેશક દેખતા આંધળા જ છે. જેઓ આત્માના કૈવલ્ય સ્વરૂપને માનતા જ Page #356 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ ́ચમી દેશના નથી, તેમાં જ જેએ શંકા કરે છે તેઓ કોઈ પણ પ્રકારે આત્માના કૈવલ્ય સ્વરૂપને મેળવી શકવાના નથી. નિ જેએ કૈવલ્ય સ્વરૂપને માને છે, તે જ યથા સમયે તે જ્ઞાન ઉત્પન્ન કરવાના યા પ્રાપ્ત કરવાના માર્ગે ચઢી શકે છે; આપણે હિંસાઆદિ સઘળા દુર્ગુણાને પરિત્યાગ કરીએ છીએ, ક્રોધાદિકને દૂર રાખીએ છીએ (વત્તિયનાળરુમો નમ્નસ્થ વપ સાયાળું // Azo" • T૦ ૨૦o }, તે સઘળું આત્માના કેવળજ્ઞાનને અગે કરીએ છીએ. જો આપણુ એવુ ધ્યેય જ ન હાય તે આપણે જે કાંઈ ઉદ્યમ કરીએ છીએ તે સઘળે મિથ્યા-અધ વિનાના જ ગણી શકાય ! જે આત્માને આત્માના કૈવલ્યસ્વરૂપની શ્રદ્ધા નથી, એ સ્વરૂપની પ્રાપ્તિને જેને ઉદ્દેશ કિવા ઉલ્લાસ નથી, તે આત્મા ક્રિયા વગેરે જે કાંઈ કરતા રહે છે તે સઘળું ઘાંચીના ખળદના પરિશ્રમ જેવુ છે. ઘાંચીની ઘાણીને મળદ - ઘાંચીના ખળદ ખૂબ ક્રે છે, આંટા પર આંટા મારે છે, પરંતુ પાછે ત્યાંને ત્યાં જ ! તે જ પ્રમાણે ઉપરના ઉદ્દેશ વિનાને જીવ ગમે એટલા પ્રખળ પ્રયત્ના કરે, ગમે એવાં દાન વગેરે કરે, પરંતુ તે સ'સારમાં ને સસારમાં જ ! તેવેા આત્મા મેક્ષે જાય એવા કદી પણ સંભવ જ નથી. જૈન શાસનમાં કાન અને સાન. મેાક્ષની પ્રાપ્તિ તેા તેને જ માટે શકય છે કે જેણે સઘળી ક્રિયાઓમાં કૈવલ્ય પ્રાપ્તિના જ એક ઉદ્દેશ રાખ્યા છે ! આવી કૈવલ્ય જ્યાતિ આત્માને કયારે મળે છે તેને હવે વિચાર કરે ! જીવ અનાદ્રિ કાળથી હેતુ વિનાની રખડપટ્ટી પર ચઢેલે છે ! તે અનાદિ કાળથી સંસાર ચક્રમાં ફર્યાં જ કરે છે. ( સ ય જ્ઞમત્તામરળન્નધારણાનસૃષિ तस्मिन्ननादिनिधनतया अपारे " पर्यन्त विकले बम्भ्रम्यमाणानामिति સૈફઃ | ધર્મ૦ ૬૦ ૦ ૨ to) 66 જીવ એકેન્દ્રિયાદિમાં ફર્યાં. આંખેા મળી, કાન મળ્યા, પર ંતુ તે છતાં તેના કાંઇ દહાડા વળ્યા નથી. તેણે અનેક ભવામાં જન્મ જેટલા મેળવ્યા હશે, તેનાથી વધારે કાન મેળવ્યા હશે: (ટુમવત્તયં સાચાં ), પરંતુ તેણે એક જન્મમાં સાન મેળવી નથી. સાન તેા ત્યારે જ મળે છે Page #357 -------------------------------------------------------------------------- ________________ કર - પર્વ મહિમા દર્શન કે આત્મા જ્યારે પરમ પ્રતાપી જૈન શાસનને પામે છે. જૈન શાસનમાં જેણે સ્થાન મેળવ્યું છે એવાઓને એકલા કાન હતા નથી, પરંતુ કાનની સાથે સાન પણ હોય છે. જૈન શાસન પામીને તમે કાન અને સાન બને મેળવે છે. અને તે બંને મળ્યા છતાં જ્યારે તમે હવે આત્મકલ્યાણને માગે નહિ ચાલશે તે પછી આત્મકલ્યાણને માર્ગે ચાલશે કયારે તેને વિચાર કરે ? જ્ઞાનપંચમી. ભવ્ય છે પિતાની ફરજ વિચારી શકે, આત્મકલ્યાણને પંથે ચાલી શકે, તેટલા જ માટે આ જ્ઞાનપંચમીનું પર્વ રાખ્યું છે. વર્ષના બાર મહિના છે. આ બાર મહિનામાં દર્શન પંચમી કે દર્શન અષ્ટમીને તહેવાર આવતું નથી. ચારિત્ર ચતુર્દશી કિંવા ચારિત્ર ચતુર્થીનું પર્વ આવતું નથી, પરંતુ એક માત્ર “જ્ઞાનપંચમી” (મારામામંડૂષ ાિરા २९१ फा० २, सते बलवी रियपुरिसयापरक्कमे अहमीच उद्दसीनाणपंचमी. पज्जोसवणाचाउनासीए च उत्थमछल न करेइ पच्छित्त, महानि० अ० ૭ સૂ) ૮) નામક પર્વ આવે છે એને ઉદ્દેશ બરાબર સમજે. જ્ઞાનપંચમીનું પર્વ આવે છે અને ચારિત્ર કે દર્શનનાં પ આવતાં નથી. એથી એમ ન સમજશે કે ચારિત્ર અથવા દર્શન એ સામાન્ય વસ્તુ છે. તે પણ કોઈ સામાન્ય વસ્તુઓ નથી, પરંતુ જ્ઞાનપંચમીનું પર્વ રાખ્યું છે, એ ઉપરથી કેટલું મહત્વ છે તે જ માત્ર સમજવાનું છે. વિતરાગપણથી સર્વત્વ નથી. ભગવાન શ્રીમહાવીરદેવનું સર્વજ્ઞપણું તે તેમના વીતરાગપણને લીધે નથી, કારણ કે વીતરાગપણું ૧૨મે ગુરુ ને વીમા નામા निरवसेस मिह कमणायक मोहणिज्ज खवितं. आव० चू० भा० ૨ પૃ૦ રૂલ, અને સર્વજ્ઞપણું ૧૩મે ગુને છે, (કો દસ થિ કેવસ્ટિક્સ સોfજવી , આવ૦ રૂo ito go શરૂ૦), તેથી વીતરાગપણાને લીધે ભગવાન શ્રીગૌતમસ્વામીએ તેમનું સર્વપણું કબૂલ રાખ્યું ન હતું પરંતુ મહાત્મા ગૌતમસ્વામીજીએ સ્પષ્ટ કર્યું હતું કે આત્માનું સંશયજ્ઞાન જે તેને દૂર કરી શકે, તે જ તેઓ સર્વજ્ઞ છે, તે સિવાય હું તેમને સર્વજ્ઞ માનવાને નથી. તે જ પ્રમાણે અહીં જ્ઞાનપંચમીનું પર્વ છે એ પણ બીજા તની મહત્તા ઓછી Page #358 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના કરવાને માટે નથી, પરંતુ આત્માના જ્ઞાનગુણને આરાધવાને અંગે જ છે. ત્યારે જ્ઞાનપંચમીનું પર્વ શા માટે છે એ વાત ધ્યાનમાં લેજે. આત્માના જ્ઞાનગુણને આરાધવા માટે જ્ઞાનપંચમીનું પર્વ છે. હવે એ જ્ઞાનપંચમીની ખરેખરી આરાધના કેવી રીતે થાય છે તેને વિચાર કરે. તમે જ્ઞાનપંચમીનો ઉત્સવ કરે એટલે કે જ્ઞાનપંચમીને ઉપવાસ વગેરે કરે. ખમાસમણ દે, કાઉસ્સગ કરે, તે સઘળાને અને જ્ઞાનગુણનો શો સંબંધ રહે છે તે વિચારો. આત્માને ધર્મક્રિયામાં કેમ પરે ? કઈ એવી શંકા કરશે કે આત્માનો ગુણ કેવલ્યજ્ઞાન છે એ વાત કબૂલ છે, પરંતુ એ કૈવલ્યજ્ઞાનને રોકનાર તે જ્ઞાનાવરણીય કર્મ છે. તે પછી જ્ઞાનપંચમીનું પર્વ કરવાના નિમિત્તે સામાયિકાદિ કરતાં, વાંચતાં કે ગાથાઓ ભણતાં હાથ કે માથું ઝુકાવવું, ઉપવાસ કરે એ સઘળાને શું સંબંધ હોઈ શકે? એ શંકાને જવાબ તદ્દન સીધે છે. ગાય બાંધવાના દબંતથી ક્રિયા ગાય દૂધ ઓછું આપતી હોય તે તમે જરૂર એમ કહો કે “છોકરા ! ગાયને વધારે જાડા ખીલા સાથે બાંધી દે એટલે તે દૂધ વધારે આપશે !” શું આ કહેવાને કાંઈ અર્થ છે? દેખીતી રીતે એમ લાગે છે કે જે વડીલ છોકરાને આ વિચિત્ર હુકમ કરે છે તે વડીલ મૂખ હવે જોઈએ, પરંતુ તમે જ્યારે વડીલે આપેલા હુકમની પરિસ્થિતિ વિચારશે, ત્યારે તમને ખાત્રી થશે કે વડીલે જે આજ્ઞા આપી છે તે આજ્ઞા કેવળ વાસ્તવિક છે. ખીલે પાતળો હોવાથી ગાય, તે ખીલે કાઢી નાંખતી હોય, અને અન્યત્ર ભટકવા અલી જતી હોય, ત્યાં લોકો ગાયને દોહી લેતા હોય અને તેથી ઓછું દૂધ આપતી હોય; તે ગાયને જાડે ખીલે બાંધવાનો” અર્થ એ છે કે તેથી તે છૂટીને નાસી જઈ શકે નહિ, અને તેને બીજા માણસે દેહી લઈ દૂધની ચોરી કરી શકે નહિ, આવી રીતે આત્માને ધર્મ ક્રિયાઓમાં પરોવ એ ગાયને જાડા ખીલા સાથે બાંધવા બરાબર જ છે. આત્માને ગુણ કેવલ્યપણું છે એ આત્મા જાણે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન આત્માને આ ગુણ મેળવવાની દેઢ તમન્ના છે, છતાં આત્માને તેની પોતાની માલિકીની એ વસ્તુ નથી મળી શકતી તેનું કારણ વિચારજે. કેઈ માણસ પાસે તમે પાંચ હજાર રૂપિયા માંગે છે, તમારા અને તેને બંનેના ચોપડામાંથી આ વાત સાબિત થાય છે. તમે કોર્ટમાં દા કરે છે ન્યાયાધીશ તમારું લેણું સાચું છે એ ઠરાવી આપે છે, અને હુકમનામું કરી આપે છે, છતાં એ પૈસા તમે સીધી રીતે મેળવી શકતા નથી. ધ ક્રિયા આત્માને પડતે બચાવે છે. - તમારું લેણું છે, તમે પિસા માંગે છે, તમારું માંગણું વ્યાજબી છે, એ સઘળી વાત કબૂલ છે, પરંતુ તે છતાં તમારું એવું કાંઈ બળ નથી કે જેથી તમે ઘરમાં પેસી જઈને તેની પાસેથી તમારા પૈસા વસુલ કરી શકે. તમારા પૈસા લે છે, તમે માગો છો એ વાત સાચી છે. સરકારે તે વાત કબૂલ રાખી છે, પરંતુ તે છતાં તમારું લેણું વસુલ કરવા અહીં તમને બેલીફની જરૂર પડે છે, અને તમારું જે લેણું હેય તે માત્ર બેલીની મારફત જ વસુલ કરી શકાય છે. બેલીફથી લેણું વસૂલ કરાય. એ જ પ્રમાણે આત્માને કરવી પડતી ક્રિયાઓનું પણ સમજવાનું છે. આત્માને જે કેવળ જ્ઞાન થવાનું છે તે જ્ઞાન બહારથી લાવવાનું નથી, અથવા તે જ્ઞાન કેઈની પાસેથી ઉછીનું પણ લેવા જવાનું નથી. પરંતુ એ જ્ઞાન તમે ક્રિયાઓ દ્વારા જ પ્રાપ્ત કરી શકે છે. ગાયનું ઉદાહરણ આપણે આગળ જોયું છે. ગાયને જાડે ખીલે બાંધીએ તે તેનાથી તે છૂટી થઈને ગમે તેમ રખડી શકતી નથી, અને તે ગમે ત્યાં રખડવા જતી ન હોવાથી તેનું દૂધ પણ ચરાવા પામતું નથી, પરિણામે ગાય વધારે દૂધ આપે છે. ગાયને ખીલે બાંધવામાં જેમ તેને રખડતી બંધ કરવાને ઉદ્દેશ રહે છે, તે જ પ્રમાણે આત્માને ક્રિયામાં જોડવામાં પણ તેને વિવિધ વિષયે તરફ ભમતે અટકાવવાને, જ હેતુ છે. આત્માને ક્રિયાઓ વડે વિષયમાં વહી જ રોકી રાખવાને જ ઉદેશ છે અને એ જ ઉદેશપૂર્વક જૈન શાસનની સઘળી ધર્મ કિયાઓને અવકાશ છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ રાનપંચમી દેશના પ્ ગાયને જાડે ખીલે ન ખાંધી રાખેા તે પરિણામ એ આવે છે. કે તે છૂટી જાય છે, અને ગમે ત્યાં રખડવા મંડી પડે છે, તે જ પ્રમાણે આત્મા પણ જો ક્રિયાઓમાં પરોવાયેલા ન રહે, તેા આત્માનું અધ્યવસાયરૂપી દૂધ, સ્ત્રી, પુત્રો, પૈસા અને બીજી પૌગલિક ઉપાધિમાં વહેંચાઈ જાય છે, આત્મા વિષારૂપી કાદવ તરફ વહી જાય છે, અને સંસારના વિચારમાં જ તે સદા, સદા પાવાયેલેા રહે છે. આ સઘળામાંથી તેને બચાવી લઈને આત્મકલ્યાણને માર્ગે વાળવા અર્થે ખીલારૂપી ધમ ક્રિયાએમાં તેને રોકી રાખવામાં આવે છે. આ રીતે ધ ક્રિયાથી આત્મા સ’સારના વિચારામાં વહી જતા રોકી શકાય છે અર્થાત્ કૈવલ્યજ્ઞાનથી વિમુખ થવાના તેનેા તે મા બંધ થાય છે, પરંતુ હવે તેને કૈવલ્યપણું મેળવવાનુ તેા બાકી જ રહે છે. કૈવલ્ય કયારે મળી શકે ? એ કૈવલ્યપણું શી રીતે મેળવવું તે સમજવાને માટે આત્માએ એલિફનું ઉદાહરણ લેવાની જરૂર છે. તમારી મિલકત પ્રતિવાદી પાસે છે, સરકારે તમારી વાત માન્ય રાખી છે, તમારી મિલકત ઉપર તમારે અધિકાર સ્વીકારાયા છે, પરંતુ તે છતાં જો તમે જાતે જ હુકમનામું ખજાવવા જાએ; તે પ્રતિવાદી એવા જખરે છે કે તમારાં પાઘડી લૂગડાં પણ તે આંચકી લે છે. તમારી પાઘડી લૂગડાં ન જાય અને તમેને તમારી ચીજ પાછી મળે તે જોવાનું કામ એલિફનુ છે. તે જ પ્રમાણે તમારા આત્માને જે કૈવયગુણુ છે એ તમારી માલિકીના છે એવું શ્રીજિનેશ્વર ભગવાને હુકમનામું કરી આપ્યા છતાં, તે હુકમનામાની ખજવણી માટે તમારે “મેાહક્ષય” રૂપી એલિફની જરૂર પડે છે. મેહક્ષયરૂપી બેલિફ જો તમારી સાથે આવતા નથી, અને તમે તમારી ડીગ્રીના પૈસા વસુલ કરવા જાએ અર્થાત્ કે આત્માને કૈવલ્યગુણ લેવા જાઓ તેા પરિણામ એ જ આવશે કે તમારે લીધે તેારણે જ માંડવા આગળથી પાછા ફરવું પડશે ! મેહક્ષયરૂપ એક્િ કૈવલ્યગુણુ એ તમારા આત્માના પ્રધાન ગુણુ છે, પરંતુ એ તમારી ખેાવાએલી મિલકત છે. તે તમારી ખેાવાએલી મિલકતના Page #361 -------------------------------------------------------------------------- ________________ 41 પવ મહિમા દર્શાન કબજો મેળવવા તમારે મેહક્ષયરૂપી બેલિકને સાથે રાખ્યા વિના છૂટકો જ નથી. જો તમે માહ ઉપર કબજો મેળવી ન શકે તે ખાતરીથી માની લેજો કે તમારી આત્મસિદ્ધિ તમે કઢી પશુ મેળવી શકવાના જ નથી, અને તમારા કૈવલ્યાભિલાષી આત્માને ઠેકરા જ ખાવી પડવાની છે. વ્રત, ઉપવાસ, પૌષધ એ સઘળાં મેહની મંદતા કરનારા હેાવાથી તેએ સઘળા એલિફને સ્થાને છે. હુકમનામુ” ચાક' જોઈ એ. હવે તમે એવા પ્રશ્ન કરી શકેા છે કે, પૌષધાદિ કરવાથી મેડમ દતાની પ્રાપ્તિ થાય છે એટલે પૌષધાદિની આવશ્યક્તા તે સ્પષ્ટ છે, પરંતુ ખમાસમણુ દેવાથી શૈા લાભ થાય છે ? ‘નમેા નાળER' એ ગયણાની કૈવલ્યની પ્રાપ્તિમાં શી આવશ્યક્તા રહેલી છે ? ઠીક, તમારી મિલકત પારકાની પાસે છે એમાં કાંઈ સંશય નથી. ન્યાયની કોઈ તમારી વાત માન્ય રાખી છે, અને તમેાને હુકમનામું કરી આપ્યુ છે. હુકમનામુ` મજાવવા માટે તમે એલિફને પણ તમારી સાથે રાખ્યા છે. કઈ રીતે તમે અપૂર્ણતા રાખી નથી, પરંતુ તમારા હુકમનામામાં કેટની સહી છે તે ઉપર જ તમે શાહી ઢાળી દો અથવા એકા પાડી દે તે ? જો એમ થાય તે તમે તમારૂ લેણુ એ હુકમનામાની રુએ વસુલ કરી શકવાના નથી. તમારૂ હુકમનામુ સ્પષ્ટ, શંકા વગરનું અને ચેકબુ જ હોવું જોઈએ. તમે વિચાર કરો કે તમારી જ્ઞાનરૂપી મિલકત તમે પાછી મેળવવાને માટે જે હુકમનામું મેળવ્યુ છે, તે હુકમનામુ શુદ્ધ, અપવાદ રહિત અને ચાકખું છે ખરુ કે ? ગીરો હુકમનામું ન ખાવાય. તમારા લાભનું હુકમનામું તમે મેળવી દીધું છે એ વાત સથા સાચી છે, પરંતુ એ હુકમનામું તમે ગીરે મૂકી દીધુ છે. દેવુ કરીને તમે દાટ વાળ્યેા છે, દેવું કરતાં કરતાં નથી ધરાયા ! દેવું કરી કરીને એવી દશા આણી મૂકી છે કે તમારી આંટ પર તમાને કોઈ પૈસા પણ ધીરવા તૈયાર નથી. આ સ્થિતિમાં તમે હુકમનામું જ ગીરવે મૂકીને પૈસા લાવી ખાઈ ગયા છે. તમારૂ આ રીતે ગીરે મૂકાએલુ હુકમનામું તમારા બેલિફ બજાવી શકવાના નથી, ત્યારે તમારે જે તમારૂ લેક્ષુ' પકવવું' હાય તા સૌથી પડેલાં તમારી એ ફરજ છે કે Page #362 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના તમારે તમારા હુકમનામા પરને ગીરાને બેજે ચૂકવી દેવું જોઈએ. જ્ઞાનરૂપી અમરપટ્ટો ગીરે મૂકાય છે, - હવે તમારૂં જ્ઞાનનું હુકમનામું કયાં અને કેવી રીતે ગીરવે મૂકાયું છે તેને વિચાર કરે. કૈવલ્યજ્ઞાન તમારી મિલકત છે, એને અમરપટો તમે જ્ઞાનાવરણીય કર્મને ત્યાં ગીરવે મૂકેલ છે, ત્યાંથી તમારે ગીરે મૂકેલી મિલકત પાછી છોડાવવાની જરૂર છે. જ્ઞાનાવરણીય કર્મનું જે આવરણું બંધાયેલું છે તે શી રીતે તૂટે છે તેને વિચાર કરે. જે પ્રકારે કર્મો બંધાય છે તેનાથી ઉલટા પ્રકારે બંધાએલા આવરણને અંત પણ આવે છે. ગીરે મૂકેલી મિલકત છોડાવવી હોય તે તેને સૌથી સહેલે રસ્તે એ છે કે જેટલા પૈસા આપણે લીધા હિય, તેટલા પૈસા પાછા ભરી દેવા જોઈએ. તમારે જ્ઞાન ઉપર તમારી માલિકીને અમરપટ શી રીતે ગીરે મૂકાએલે છે, તે તમારે -તપાસવાનું છે. જ્ઞાન પ્રત્યેની અરુચિ, જ્ઞાની પરત્વેની અરુચિ અને જ્ઞાનનાં સાધને પ્રત્યેની અરુચિ, એ ત્રણે વસ્તુઓની અરુચિ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, ત્યારે જે એ કર્મને તેડવું જ હોય તે પહેલા કરતાં ઉલટો માર્ગ તમારે હાથે ગ્રહણ થવો જ જોઈએ, તે સિવાય જ્ઞાનાવરણીય કર્મ ખસવા પામતું નથી. જ્ઞાનાવરણીય કર્મ શી રીતે જાય ? જ્ઞાન પરત્વેની અરુચિ, જ્ઞાની પરત્વેની અરુચિ અને જ્ઞાનનાં સાધન પરત્વેની અરુચિ એથી જેમ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. (तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपधाता ज्ञानदर्शनावरणयोः । તરવા ગo દ સૂo ૨૨), તે જ પ્રમાણે જ્ઞાનનાં સાધન પરત્વેની ભક્તિ, જ્ઞાન તરફ બહુમાન અને જ્ઞાની તરફ બહુમાન; એ ત્રણથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થવા પામે છે. જ્ઞાનદાન તમારા કૈવલ્યજ્ઞાન ઉપરની તમારી માલિકીનો અમરપટો જે ગીર મૂકાએલો છે તેને છોડાવવાને માર્ગ એ છે કે તમારે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને એ ત્રણેની આરાધના સંપૂર્ણપણે કરવી જોઈએ. એ ત્રણેની આરાધના ન કરતાં જે ગમે તે એકની વિરાધના થાય અને આકીના બેની આરાધના થાય, તે પણ તેથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થવાને નથી જ, ઉલટું જ્ઞાનાવરણીય કર્મ બંધાવા જ પામશે. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પર્વ મહિમા દર્શન જ્ઞાન ઉપર અથવા જ્ઞાની ઉપર અથવા તેનાં સાધનો ઉપર જે તમે જરા પણ રેષ દર્શાવશે, ત્રણમાંથી ગમે તે એક પરત્વે પણ જે. તમારા હૃદયમાંથી દ્વેષ બહાર પડશે, તે તેથી તમારા જ્ઞાનાવરણીય કર્મોમાં ઘટાડો થવાનું નથી, પરંતુ વધારો જ થવા પામશે. તમારે જે તમારા જ્ઞાનાવરણીય કર્મોને ખપાવવાં જ હોય, તેને નાશ કરે. જ હોય, તેને અંત લાવે જ હોય, તે તેને ઘેરી માર્ગ એક જ છે કે ઉપર કહેલાં ત્રણે તની આરાધના કરો ! જેમ અડપલું કરવાથી સામાને જે ગુને થએલે છે, તે ગુને ત્યારે જ મિથ્યા થાય છે કે જ્યારે આપણે તેની માફી માંગીએ છીએ, તે જ પ્રમાણે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને, એને દ્વેષ કરીને જે જ્ઞાનાવરણીય. કર્મ બાંધ્યું છે, તે ત્યારે જ છૂટે છે કે એ ત્રણેને જ્યારે આદર કરવામાં આવે છે. વરદત્ત અને ગુણમંજરીને સંબધ. અહી વરદત્ત (૧૪ત્તાવિશ્વયા નિત, અવિ. અo ? સ્ત્ર ૮) અને ગુણમંજરીની કથાની યાદ તાજી કરવાની જરૂર છે (૩dફેશ પ્રાસાદ ચાo ર4). વરદત્ત અને ગુણમંજરી પૈકી ગુણમંજરી પૂર્વભવમાં એક વ્યવહારી જિનદેવની સ્ત્રી હતી. ગુણમંજરીના પુત્રોને પંડિતે જ્ઞાન ન આવડવાને માટે શિક્ષા કરી હતી. ગુણમંજરી પિતાના પુત્રોને ઉપાધ્યાયથી થએલી શિક્ષાથી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણીએ પિતાના પુત્રના પંડિતને ગાળો દીધી હતી. છેવટે પિતાના પુત્રને એવી શિખામણ આપી હતી કે, પંડિત તમને શિક્ષા કરે તે પિથી પાટી તમે તેમને સામી મારજો, અને પાટી આદિ બાળી નાંખીને ઘેર ચાલ્યા આવજે , આ રીતે જ્ઞાની અને જ્ઞાનના સાધનની વિરાધના થાય છે. પંડિતને ગુણમંજરીએ જે બિભત્સ. શબ્દ કહ્યા હતા, તે જ્ઞાનીની વિરાધના છે. અને પાટીથી ઈત્યાદિ બાળી નાંખવાનું જે કથન કર્યું હતું, તેના દ્વારા જ્ઞાનનાં સાધનની. વિરાધના કરી. પુરુમંજરીના આ કાર્યને તિરસ્કારીને પતિએ તેણીને કહ્યું હતું કે Page #364 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના પતિને સ્ત્રીને જવાબ આચાર્ય બાળકને શિક્ષા કરે છે, તેથી રોષ પામવાનું કે કલહ કરવાનું કારણ નથી, પરંતુ આચાર્યું કરેલું કામ શા હેતુથી કરેલું છે તે વિચારવાનું છે. આ કાર્ય બાળકના આત્માની હિતબુદ્ધિ રાખીને કરવામાં આવ્યું છે અને તેથી તેમને માટે આપણે રોષ કરે એ કર્તવ્ય નથી !” ગુણમંજરીએ જવાબ આપ્યો હતે કે “ભલે છોકરો ભણ્યા વિનાને મૂર્ખ રહે, તેથી કાંઈ છે કરીને શિક્ષા થશે, તે હું સહન કરીશ નહિ.” જ્ઞાનાવરણીય કર્મને સંચય કેવી રીતે થાય? ગુણમંજરીના આ વર્તનથી જ્ઞાનની વિરાધના થઈ હતી. આ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની વિરાધના થાય છે, આવી રીતે વિણેની યા ત્રણેમાંથી ગમે તે એકની પણ વિરાધના થવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. વળી જેમ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને એ ત્રણની વિરાધના દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, તે જ પ્રમાણે બીજા પણ કેટલાક કારણથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાનની રૂચિ હોય છતાં જ્ઞાનનાં સાધને કોઈને ત્યાં હોય અને તે ઉપાડી લાવવાં, ગ્રંથ વાંચવા માગી લાવ્યા હોય તે ઓળવી જવાં, જ્ઞાનનો ગ્રંથ હોય. અને તે કઈ માંગે તે “ નથી” એ જવાબ આપે, પિતાને જ્ઞાન હોય અને કોઈ પૂછવા આવે તે કહેવાની અરુચિ ખાતર કિવા બીજા કોઈ વિચારથી તે વસ્તુ “મને આવડતી નથી એમ કહી દેવું આ સઘળા જ્ઞાનને નિહ્રવ છે. જેમ ત્રિતની (જ્ઞાન, જ્ઞાની, અને જ્ઞાનનાં સાધન) વિરાધના દ્વારા જ્ઞાનવરણીય કર્મ બંધાય છે, તે જ પ્રમાણે જ્ઞાનને મત્સર કરવાથી પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. કેઈ સમર્થ વિદ્વાન અને મહાન જ્ઞાનીની ઈર્ષા કરવી, તેના વ્યાખ્યાને, ભાષણે, ઉપદેશો ઈત્યાદિ દ્વારા જે કીર્તિ તેને મળતી હોય તેને તિરસ્કાર કરે, કેઈ ગ્રંથ . પ્રકાશકે જ્ઞાનને સારે, શાભિત અને આકર્ષક ગ્રંથ બહાર પાડયો હેય, તે પણ ડાહ્યા ડમરા થઈને તે ગ્રંથ સારે અને શેભિતે થવા Page #365 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પવ મહિમા દર્શન માટે તેની ઈર્ષા કરવી; એ સઘળાથી જ્ઞાનાવરણીય કર્મ બાંધવા પામે છે. (ગાયો નય જ્ઞાનવતાં જ્ઞાન સાધનાનાં જ કા ઉનાળો मात्सर्यमन्तराय आसादनं उपघात इति ज्ञानावरणाश्रवा भवन्ति । एतैर्हि ज्ञानावरण कर्म बध्यते, एवमेव दर्शनावरणस्येति, तत्त्वा० भा० अ० દøo ૨૨). ત્રિતાની વિરાધનાથી તથા ઉપર જણાવ્યું તે દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. આ સઘળાં કર્મો તેડવાં કેવી રીતે તેને વિચાર કરજે. લાખની જગ્યાએ કેડી કશી જ વિશાતમાં નથી, તે જ પ્રમાણે આ સઘળાં કર્મોના પ્રચંડ ભાર નીચે દબાએલા આત્મા માટે દેવવંદન, ખમાસમણ અને વિશ નવકારવાળી એની તે કશી કિંમત જ નથી ? ઉપવાસાદિ એકલાથી કાર્યસિદ્ધિ ન થાય. દેવવંદન, ખમાસમણ, નવકારવાળી એની કશી કિંમત જ નથી, એથી એમ ન સમજશે કે તે સઘળાં કરવાની જ જરૂર નથી. તે સઘળું આવશ્યક છે, પરંતુ મહિને વ્યાજને જ હપ્ત હજાર રૂપિયાને થતું હોય, તે માણસ વ્યાજમુદ્દલ પેટે પાંચ રૂપિયા ભરવા જાય તેને જેમ કશે અર્થ નથી, તે જ પ્રમાણે અહીં ઉપરોક્ત કથનને પણ હેતુ છે. હવે જે પ્રચંડ કર્મબંધને ઊભાં છે તેની અપેક્ષાએ માત્ર જ્ઞાનપંચમીને દિવસે જ ડાહ્યા બની જઈએ, તે દિવસ માટે જ વ્રત, ઉપવાસ કરીએ અને બાકીનું કાંઈ ન કરીએ તે તેથી આપણે દહાડે વળવાનું નથી, તે યાદ રાખજે. કઈ તિથિ જ્ઞાનપંચમી? આપણે કાર્તિક માસની શુકલ પંચમીને જ્ઞાનપંચમી માનીને (ઘુતાગ્નીવાડાન્નાઇડરાન્તોતષઃ | મણિo o કo ge) તેને આદર કરીએ છીએ, તે દિવસે જ્ઞાનનાં પુસ્તકો બહાર કાઢીએ છીએ અને જ્ઞાન માંડીએ છીએ. ચંદરવાપુંઠીયાના શણગારથી કાર્ય નહિ થાય. ચંદરવાપુઠીયા વગેરે બહાર જનતાના દર્શનાર્થે મૂકીએ છીએ, પરંતુ આ સઘળાની સાથે એક વસ્તુ તમારે ખાસ તપાસવાની છે. જ્ઞાન માંડનાર અને જ્ઞાનનું દર્શન કરનાર, એ સઘળાએ પિતાની કાર્યવાહી લક્ષમાં રાખવાની છે. એક તે એકલા ચંદરવાકુંઠીયા કાઢીને Page #366 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના ૭૧. તે ગ્રંથે સહ બહાર મૂક્યાં અને તેના દર્શન કર્યા એટલે જ તમે કાર્યની પૂર્ણ કક્ષાએ પહોંચી ગયા છે એમ માની લેશે નહિ. જ્ઞાનની પૂર્ણ આરાધને તો હજી બાકી જ છે. ચંદરવાપુંઠીયાની સુશોભિતતા અને ઉપગીતા સાથે તમારે અંદરના પુસ્તકોની પણ સંભાળ રાખવાની છે, તેવી દરકાર કેટલા રાખે છે અને કેવી રીતે રાખે છે તેને વિચાર કરે ! પુસ્તકની ખાવી જોઈતી કાળજી ચંદરવાપુંઠીયાની દરકાર સાથે અંદરના પુસ્તકની પણ કાળજી રાખી તે સુધર્યા છે કે બગડયાં છે, તે પણ તમારે જોવાની જરૂર છે. જે જ્ઞાનને પ્રતાપે જૈન શાસન ઉજજવલ છે, તે જ્ઞાનના પ્રતિબિંબ સમા ગ્રંથની પૂરેપૂરી કાળજી તમારે રાખવાની છે. વરને (જ્ઞાનને) વિસરી જાએ છે અને જાનૈયા (ચંદરવાદિ) જમાડે છે ! ગ્રંથે અને ચંદરવાપુંઠીયાની કાળજી સાથે એક ડગલું આગળ. વધે. લગ્નને દહાડે તમારી ટેવ છે કે તમે વરરાજાને ભૂખે મારે છે અને સાથે આવેલા જાનૈયાએ માલમલિદા ઝાપટી જાય છે. અહીં પણ તમે તે જ સ્થિતિનું દર્શન કરાવે છે. અહીં જ્ઞાન એ વર છે અને ચંદરવાપુંઠીયા એ તેના જાનૈયા છે. તમે જાનૈયાને જમાડે છે અને વરને વિસરી જાઓ છે ! ચંદરવાપુંઠીયાની સંભાળ લીધી, પરંતુ જ્ઞાનના ફેલાવા માટે તમે શું કર્યું? એથી એમ ન સમજશે કે ચંદરવાકુંઠીયા જેવાની જરૂર જ નથી અલબત્ત એની પૂરતી સંભાળ રાખવી, જૂની અને નષ્ટ થતી પ્રતાની નવી પ્રતે તૈયાર કરાવવી, જ્ઞાનના પુસ્તકને પ્રચાર કરે, પુરતક પ્રચારની શાસનાનુકૂળ સઘળી પ્રવૃત્તિ કરવી એ ઈષ્ટ છે અને તે તમારી ફરજ પણ છે, પરંતુ એ સઘળે જાનૈયાને જમાડવાને વ્યાપાર છે. વરરૂપી જ્ઞાનની સંભાળ પણ તમારે રાખવાની છે, તે તમે શી રીતે રાખે છે તે વિચારી જુઓ. જ્ઞાનને ફેલાવે, ઉદ્ધાર અને વધારાના પ્રશ્નો. તમે જ્ઞાનના ફેલાવા માટે શું કર્યું છે. જ્ઞાનને ઉદ્ધાર કેટલે કર્યો? જ્ઞાનમાં વધારે કેટલે કર્યો ? આ ત્રણ પ્રશ્ન વિચારે. પહેલાં તે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પત્ર મહિમા દન ? તમારે પાતે તમારા હિસાબ જોવાના છે કે ગયા વર્ષમાં તમે નવું જ્ઞાન મેળવીને તમારા પેાતાના આત્માને કેટલેા સુધાર્યાં, તેને કેટલેા સંસ્કારી બનાવ્યે અને તેને મેાક્ષની સમીપમાં કેટલે અ ંશે લઈ ગયા અથવા તે તમે તમારા આત્માને કેટલે અ ંશે અજ્ઞાની ખનીને બગડવા દીધા અથવા તમે કેટલા અગડડ્યા ? પછી તમારે આ વાત પણ વિચારવાની છે કે તમે જ્ઞાનના ઉદ્ધાર કેટલે કર્યાં ? જ્ઞાનના સમાજમાં પ્રચાર કરવા માટે તમે શું શુ· પ્રયત્નો કર્યાં ? તમારા શરીરની શક્તિના કેટલામા ભાગ તમે નાનાદ્વારમાં વાપર્યાં અને તમારી વાર્ષિક આવકના કેટલામા ભાગ તમે જ્ઞાન પ્રચારમાં આપી દીધે ? વ્રતાપવાસાદિ સાથે તમે જ્યારે આ સઘળા પ્રશ્નો વિચારી જોશે અને તેને શાસ્ત્રદૃષ્ટિએ અમલમાં મૂકશે, ત્યારે જ તમે સાચી જ્ઞાનપંચમી ઉજવી એમ ગણાશે, તે સિવાય તમે જ્ઞાનપ ંચમી પૂરેપૂરી રીતે ઉજવી છે એવું તમે ન કહી શકે ! હવે સરવૈયુ' તે ખેચા હવે આગળ વધેા ! દીવાળીમાં અમુક દિવસે તમે શારદાપૂજન કરી છે. બીજા બધા આર્યાં કરતાં જૈન આને શારદાપૂજન સાથે વધારે સંબંધ છે, કારણ કે જૈનેતર આર્યાના વ્યવસાય બધાને જ વ્યાપાર રાજગાર ન હેાવાથી તેમને ત્યાં નિયમિત શારદાપૂજન કરવામાં આવતુ નથી, ત્યારે જૈનોના સંબંધ માત્ર વ્યાપાર સાથે જ હાવાથી તેમને ત્યાં શારદાપૂજન વધારે નિયમિત રીતે થાય છે. એ શારદા પૂજનને -દિવસે પૂજનમાં તમે જે દ્રવ્ય મૂકે છે, તે દ્રવ્યપૂજનની સમાપ્તિ થયા પછી તમે કયાં મૂકે છે, તેના વિચાર કરો. એ દ્રશ્ય પાછું કાથળીમાં મૂકે છે કે શારદાની સેવામાં સમણુ કરી દેો છે તે તપાસે. શારદાપૂજા કે લક્ષ્મીપૂજા શારદાપૂજનમાં મૂકેલુ' દ્રશ્ય તમે ધીમે રહીને કેથળીમાં સેરવી દે છે ! ખરી રીતે શારદા પૂજનમાં મૂકેલા દ્રવ્યને કોથળીમાં સેરવી દેવાને તમેાને જરા ય અધિકાર નથી જ ! શારદાપૂજનનુ દ્રવ્ય એ તમારે શારદાની પૂજામાં જ વાપરવાની જરૂર છે. શારદાપૂજન વેળાએ તમે જે કાંઇ દ્રવ્ય પૂજનમાં વાપરા છે, તે દ્રવ્ય તમે જ્ઞાનખાતામાં લઈ જઈ શકે છે! ! તમારાથી જ્ઞાનપૂજામાં મૂક એવું એ દ્રવ્ય કોથળીમાં Page #368 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના ૭૩ તે ન જ મૂકી શકાય ! એ તમારુ' દ્રશ્ય તમારે જ્ઞાનખાતામાં જ જ આપી દેવાની જરુર્ છે. જ્યાં સુધી તમે એ દ્રવ્ય જ્ઞાનખાતામાં ન વાપરે, ત્યાં સુધી તમારી એ શારદાપૂજા માની લેજો કે અધુરી છે ! અન્યદર્શનના ધરાવવા જેવી તમારી સ્થિતિ. વૈષ્ણવ જેવી જ તમારી સ્થિતિ ન થવી જોઈએ, દેવાને નૈવેદ્ય થાળ, દ્રવ્ય ઇત્યાદિ ધરાવીને પછી ગેાસ્વામીએ તે લઈ લે છે. તેએ એમ કહી શકે કે, “હે ભગવન્ ! આરતી ઉતારું, ઘટ ખજાઉં, તમને ધરાવુ, તે હું શું ખાઉં! ' પરંતુ એવી દશા તમારી ન જ હોઇ શકે અનેા ખ્યાલ રાખજો. શારદાપૂજન વખતે તમે જે કાંઈ મૂકે છે તે તમારાથી કાથળીમાં ન જ મૂકી શકાય એને ખ્યાલ રાખજો ! શારદા એટલે સરસ્વતી અર્થાત્ જ્ઞાન છે, તેા પછી જ્ઞાનપૂજાને નામે બહાર નીકળેલુ દ્રવ્ય તે જ્ઞાનખાતામાં જ જવુ જોઇએ, તે પાછુ કોથળીખાતામાં જઇ જ ન શકે, આ વાત તમેા ધ્યાનપૂર્વક વિચારશેા તા તમેને જણાઇ આવશે કે તમે જે કરા છે તે વ્યાજબી નથી. લક્ષ્ય લક્ષ્મીપૂજનમાં જ છે. ખરી વાત એ છે કે શારદાપૂજનને દિવસે નામ છે “શારદાપૂજન” પણુ લક્ષ્ય છે લક્ષ્મીપૂજનનુ ! તમે ધ્યેય લક્ષ્મીપૂજનનુ રાખેા છે. અને શારદાપૂજન કરે છે માટે જ તમારી શારદાપૂજા સફળ થવા પામતી નથી- સરસ્વતી એ તેા આર્ચીની સામાન્ય દેવી છે. સરસ્વતી તે વૈશ્વિક આર્યાં પણ માને છે અને આપણે જૈન આર્યાં પણુ સરસ્વતીને માનીએ છીએ. દિગમ્બરા પણ માને છે. (જ્ઞચત્તુ મુખ્ય ફેચવા શ્રુત,વસારી નય દેશ, મહાર૫ પ્રસ્તાવના પૃ॰ રરૂ). જૈનાને શારદાપૂજન સમ્યગ્દ્નાન માટે. જૈન આર્યાંનુ શારદાપૂજન એ સમ્યજ્ઞાન શા માટે કહી શકાય છે કે તે વખતે તમે એના આદર સત્કાર કરે છે. મુહૂત વગેરે જોવડાવા છે અને ધર્માનુકૂળ થઇ ને એ કાય કરે છે ત્યારે વિચાર કરેા કે સમ્યગ્રજ્ઞાનની પૂજા તેનીસંભાળ, તેના પ્રચાર વગેરે શા માટે કરતા નથી ? વારુ ! તમે એમ સમજતા હશે। કે અમે તેા દેવવંદન કરીએ છીએ, નવકારવાળી ગણીએ છીએ એટલે હવે અમારે બીજું કાંઇ પણ કરવાપણુ બાકી નથી”, તે તેવી માન્યતા ધરાવનારાએએ યાદ રાખવાની જરૂર છે કે એ રીતે તમારી જ્ઞાનપૂજા અધુરી છે. તમારી કૈવલ્યરુપી મિલકતનુ' થએલુ Page #369 -------------------------------------------------------------------------- ________________ પવ` મહિમા દશન હુકમનામુ` મજાવવા માટે બેલિફ તરીકે જ તમારા પચ્ચક્ખાણુ અને બીજી ક્રિયાઓને સ્થાન છે, પર`તુ તમે ત્રિતત્ત્વની વિરાધના, નિદ્વવ ઈત્યાદિ દ્વારા તમારું હુકમનામુ ગીરે મૂકયુ છે; તે છોડાવવા માટે જ્ઞાનની સંપૂર્ણ આરાધના તમારે કરવાની ખાકી જ છે, અને તે આરાધના રૂપે જ ત્રિતત્ત્વાની આરાધના સાથે તમે પોતે કેટલુ' જ્ઞાન પામ્યા, જ્ઞાનેાત્તેજક કાર્યાંમાં તમે તમારુ ધન અને શરીર કેટલુ વાપર્યું... એ સઘળું તમારે જોવાનુ છે. જ્ઞાનની આરાધનામાં આ બધા જ કાર્યાના સમાવેશ થાય છે, એ સત્ય સમજવાનું છે. “જ્ઞાન દશા જે આકરી.. ,, હવે એક વાત ઉપર તમારે ખાસ લક્ષ આપવાની જરૂર છે, ત વસ્તુ એ છે કે જૈન શાસન એ જ્ઞાનક્રિયાત્મક શાસન હાવા છતાં તેણે જ્ઞાનની આરાધના ઉપર જ આટલું મધુ જોર કેમ આપ્યું છે ? શાસનના થ એ કાંઈ એકલા જ્ઞાનના ચક્કર ઉપર જ ચાલનારા રથ નથી, પરંતુ તે જ્ઞાન અને ચારિત્ર એ મને ચા ઉપર ચાલનારા છે, તે પછી ચારિત્રને વધારે મહત્તા ન આપતાં જૈનશાસને જ્ઞાનને જ શા માટે આટલી બધી મહત્તા આપી છે વારૂ ? જ્ઞાનને આટલું બધું મહત્ત્વ આપીને જ્ઞાનપંચમીને પરૂપે સ્થાપન કરવાનુ કારણ એ છે કે જ્ઞાન એ મેાક્ષના અત્યંત સમીપવતી` પ્રદેશમાં હેાવા સાથે જ્ઞાનના અશમાંથી ચારિત્રના ચક્રની ઉત્પત્તિ થાય છે. ચારિત્રના ચક્રમાંથી જ્ઞાનના ચક્રની ઉત્પત્તિ થવા પામતી નથી. ७४ જ્ઞાન પહેલુ કેમ ? જ્ઞાનના ચક્રમાંથી જ ચારિત્રના ચક્રની ઉત્પત્તિ થાય છે. (સળે णाणे य विष्णाणे पच्चक्खाणे य संजमे । अणण्हप तवे वेत्रवादाणे અદિરિયા સિટ્ટી || મળ૦ રૃ. 9, સવને નાનેચ વિન્સને पच्चक्खाणे य संजमे । अणण्हते तवे चेव बोदाणे अकिरिय निव्वाणे // કાળાં છુ ૬, જ્ઞાનસ્થ છું વિતિ, પ્રામો ૭ર), તેથી જ જ્ઞાનને વિશેષ મહત્તા આપેલી જોવામાં આવે છે. શાસ્ત્રકારોએ તે સ્પષ્ટ રીતે કહી જ દીધું છે કે “ જ્ઞાન દશા જે આકરી, તેહ ચરણ વિચારા” (છીમ॰ વિનo K॰ ઢા॰ રૂ ના ક) એટલે કે જ્ઞાનની જે વિશુદ્ધ દશા છે તે જ ચારિત્ર દશા છે. Page #370 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ ́ચમી દેશના આથી એમ સમજવાનું નથી કે ચારિત્રની નથી, અને સઘળી મડુત્તા જ્ઞાનની જ છે. જ્ઞાન ગમે પણ જો ચારિત્ર નથી હેતુ, તા ત્યાં મેક્ષની પ્રાપ્તિ નથી, એ સ્પષ્ટ છે ( जहा खरो चंदणभारवाही, भारस्त भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु से गईण ||१|| आव० ના ના ૨૦૦) છતાં જ્ઞાન અંશમાંથી ચારિત્ર જન્મ પામતુ હાવાથી ચારિત્ર પ'ચમીનું પ ન રાખતાં જ્ઞાનપંચમીનું જ પત્ર રાખવામાં આવ્યું છે. જ્ઞાનથી ચારિત્રની ઉત્પત્તિ ૭પ કાંઈ મહત્તા જ એટલુ હાય તા શાસ્ત્રકાર મહારાજા સ્પષ્ટ રીતે કહે છે કે પઢમં નાળ તો ચા (૬૦ ૩૦ ૭), અર્થાત્ પહેલ' જ્ઞાન થાય છે અને ાન થયા પછી યા (સંજમ) એટલે ચારિત્રની પ્રાપ્તિ છે. પઢમં નાળું તમો થા” એમાં તો કડી વાકયને બે પાડયા છે. એ ભેક શાસ્ત્રકારાએ શા માટે પાડચો છે, તે તમારે ખૂબ ધ્યાન રાખીને વિચારવાનુ છે. આ વાક્યભેદ કાંઇ અમથે પાડી દેવામાં આવ્યે જ નથી. શાસ્ત્રકારાએ અહી' વાકયભેદ ન પાડવો હાત તે તેઓ એમ પણ કહી શકત કે, ‘જ્ઞાન લાભ થાય એટલે યાનેા લાભ થાય નામો સૂચ' એવું એક વાકય અહી' કહી શકત, પરતુ તેવુ ં ન કહેતાં શાસ્ત્રકારો અહી' વાકય. ભેઃ પાડે છે, અને એ વાકયેા કહે છે એમાં જરૂર કાંઇ ભેદ રહેલે હાવા જ જોઇએ. પઢમં નાખંતુ ગૂઢ તત્ત્વ અહીં કાંઇપણ ગૂઢ તત્ત્વ હોવુ જ જોઇએ. એ ગૂઢ તત્ત્વ એ છે કે જ્ઞાન અને ચારિત્ર એ ખતેમાં જ્ઞાનનુ ચક્ર પહેલું ગણાવ્યું છે, અને તેની જરૂરિયાત પહેલી માની છે. એ ચક્રમાંથી જ ચારિત્રના ચક્રની ઉત્પત્તિ થતી હાવાથી અહી' ચારિત્ર કરતાં જ્ઞાનને પહેલુ લેવામાં આવ્યુ છે, અને તેને લગતુ વાકય આગળ મૂકવામાં આવ્યુ છે. આ રીતે અહીં ચારિત્ર ચક્રની પહેલાં જ્ઞાનચક્રની આવશ્યકતા જ દર્શાવી છે. હવે ત્રં વિદુર સવમંગો (૬૦૪૦ ૪)” એ ખીજુ` વાકય શા માટે કહેવામાં આવ્યું છે તેના વિચાર કરો. જો ચારિત્રચક્રની મુખ્યતા ન હાત તેા અત્રે એકલુ પહેલુ વાકય જ ખસ હેતુ “ણું વિર્ Page #371 -------------------------------------------------------------------------- ________________ - ૭૬ પર્વ મહિમા દર્શન સાહક એ વાક્યની અહીં કોઈ જરૂર જ ન હતી, એ વાક્ય અસંગત અને અપ્રકરણે જ લેખાત; પરંતુ આગલું વાક્ય જુદું કરી દયાની (ચારિત્રની) મુખ્યતા કરી છે, તેથી જ ત્રીજું વાકય વ્યાજબી ઠરે છે. હવે એને વિચાર કરો કે “મના ક્રિ જાણી” - (૬૦ ૦ ૨) અજ્ઞાનને શાસ્ત્રકારોએ ખરાબ શા માટે કહ્યું છે, અને જ્ઞાન સારૂં શા માટે જણાવ્યું છે? જ્ઞાન સારું કેમ ? જ્ઞાનને સારૂં કહીએ છીએ અને અજ્ઞાનને ખરાબ કહીએ છીએ, પરંતુ અજ્ઞાન ખરાબ શા માટે છે અને જ્ઞાન સારૂં શા માટે છે, તેને વિચાર કરો. અજ્ઞાન એ અજ્ઞાન તરીકે ખરાબ નથી. તે જ પ્રમાણે જ્ઞાન એ જ્ઞાન તરીકે પણ સારું નથી, પરંતુ જ્ઞાન આત્માનું કલ્યાણ કરી શકે છે (૬૦ ૦ કક, વરૂ, 8), માટે તે સારું છે અને અજ્ઞાન આત્માનું કલ્યાણ કરી શકતું નથી, તે માટે જ તે નઠારૂં અથવા ખરાબ છે. ખરી રીતે કહીએ તે જે આત્માનું હિત કરી શકે છે તે જ જ્ઞાન છે અને જે આત્માનું અહિત કરે છે તે જ અજ્ઞાન છે. આ જ હેતુથી આચાર્યદેવ શ્રીશયંભવસૂરીશ્વરજી મહારાજ અજ્ઞાનને ખરાબ મનાવે છે અને તેમણે “ના વિ શાહી' એ વાક્ય લખ્યું છે. અર્થાત્ અજ્ઞાન આત્માના હિતનું કાર્ય કરવા દેતું નથી, માટે તે ખરાબ છે. જ્યારે જ્ઞાન આત્માના હિતનું કાર્ય કરવા દે છે માટે તે સારું છે. ચૌદપૂર્વના પ્રશ્ન ચૌદપૂર્વી શ્રુતકેવળીઓને તે કાંઈ પ્રશ્ન કરવાપણું હતું જ નથી. તેઓ ત્રણે કાળને અને સઘળા પદાર્થોને તેના પર્યાયે સહિત જાણે છે, પરંતુ તે છતાં તેઓ પ્રશ્ન કરે છે તેનું કારણ શું તે વિચારે. એ જ કારણથી તેઓ પ્રશ્ન કરે છે કે જેથી જ્ઞાનની મહત્તા જણાય છે. અને બીજાઓ પણ જ્ઞાન પામી શકે છે. અજ્ઞાન ખરાબ કેમ ? , જ્ઞાનને સારું ગણ્યું છે અને અજ્ઞાનને ખરાબ ગયું છે. અજ્ઞાની ઢયા (ચરણ) કરતા નથી, માટે અજ્ઞાન ખરાબ ગણવામાં આવ્યું છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના ૭૭" અજ્ઞાનીની કિયા ફળમાં શૂન્યરૂપે છે. અજ્ઞાની ક્રિયા કરે છે પરંતુ તેની કિયા અહેતુક છે. જ્ઞાનીની ક્રિયામાં મેક્ષને હેતુ રહેલું છે, ત્યારે. અજ્ઞાનીની કિયામાં હેતુ જ નથી. અથવા હેતુ હોય તે પણ તે પદ્ગલિકતાને છે, તેથી જ અજ્ઞાની દયા કરી શકતું નથી. આ જ કારણથી. અજ્ઞાનને ખરાબ ગણવામાં આવ્યું છે, અર્થાત્ કે અજ્ઞાની, તેના અજ્ઞાનને લીધે દયા નથી કરી શકતે, માટે જ અજ્ઞાન ખરાબ છે : અજ્ઞાનથી પ્રેરાયેલે આત્મકલયાણનાં કાર્યો પણ ન જ કરી શકે. સંવર, નિજેરા, આવ, બંધ એમાંનું કાંઈ પણ અજ્ઞાની સમજ નથી, તે બિચારે આ વસ્તુઓને સમજી ન શકે, તે પછી તે તેને આચરણમાં તે ઉતારી જ કયાંથી શકવાને હતે વારૂ? ચારિત્ર વગરને. હોય અને જ્ઞાનને માર્ગે ન આવેલ હોય તે દયા પણ ન જ કરી શકે, અજ્ઞાની સર્વ સયત એટલે સર્વવિરતિને સમજી શકતા નથી, અને તે ન સમજી શકવામાં તેને કારણભૂત અજ્ઞાન છે, માટે જ અજ્ઞાનને ખરાબ માનવામાં આવ્યું છે. જ્ઞાન માટે જ્ઞાનપંચમી જ્ઞાનની કેટલી મહત્તા છે તે આથી સિદ્ધ થાય છે. જ્ઞાન એ આત્મકલ્યાણને સાધનારૂં છે, તે સર્વસંતને સમજી શકે છે, અને દયા કરી શકે છે, એને જ અંગે જ્ઞાનની મહત્તા છે અને તેથી જ શાસ્ત્રમાં. ચારિત્રોથ કે દર્શનદશમ જેવાં પ ન રાખતાં જ્ઞાનપંચમીનું જ પર્વ રાખ્યું છે. શ્રીમહાનિશીથ સૂત્રમાં જ્ઞાનપંચમી. હવે કોઈ એ પ્રશ્ન કરશે કે કમને બંધ તે પાંચ જ્ઞાનથી મટી જનારે છે, તે પછી પાંચ જ્ઞાનની આરાધના માટે જ્ઞાનપંચમી ન રાખતાં શ્રુતજ્ઞાનની આરાધના માટે જ પંમમીનું મહાપર્વ કેમ કરાવવામાં આવ્યું છે? આવી શંકા કરવી એ સર્વથા અર્થ વિનાનું કાર્ય છે. “જ્ઞાનપંચમીને આપણે મુખ્યતાએ “જ્ઞાનપંચમી” જ કહીએ. - છીએ. “મહાનિશીથ સૂત્ર” માં (૫૦૭ રૂ૦) પણ જ્ઞાનપંચમીને “જ્ઞાનપંચમી” જ કહેવામાં આવી છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ (૭૮ પર્વ મહિમા દર્શન અત જ્ઞાનની મહત્તા. જ્ઞાનપંચમીને મૃતપંચમી (કૃતવચનીયાડડડડરી તો તો નૉ. મવિશ૦ પૃ. દુદ - કરુ) કહેવામાં આવે છે તેનું કારણ એટલું જ છે કે એક દષ્ટિએ શ્રુતજ્ઞાન સઘળા જ્ઞાનનું સર્વોપરી જ્ઞાન છે. પાંચે જ્ઞાનને પ્રકાશ શ્રુતજ્ઞાનથી જ થાય છે, માટે જ જ્ઞાનપંચમીને શ્રુતપંચમી તરીકે પણ ઉલ્લેખ કરી શકાય છે. ભાષ્યકાર મહારાજા શ્રીમાન જિન ભદ્રગણક્ષમાશ્રમણજીએ કહ્યું છે કે “અર્થાત્ શ્રુતજ્ઞાન એ એક જ એવું જ્ઞાન છે કે જે મતિજ્ઞાન,શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન,મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનને જાણ શકાય છે ( મgનાળામાં વાયરસ, તુવર, ૪ ન -सेसाई होति पराहीणाइ न य परबोहे समत्थाई ॥८३८|| पाएण पराहीण दीवाव्य परम्पबाहयं ज च । सुयनाण तेण परप्पबोहणत्यं तदणुओगो / ૮૩ર કિ. ૦), અને તેને જગતમાં પ્રકાશ કરી શકે છે. સઘળા જ્ઞાનના સ્વરૂપને જાણનારૂં જ્ઞાન હોવાથી જ જ્ઞાન પચમી એ થતપંચમી પણ કહેવાય છે. તમે એવી પણ શક કરી શકશો કે શ્રુતજ્ઞાનની જ આટલી બધી મહત્તા છે, તે પછી એ પંચમીને એકલી જ્ઞાનપંચમી કિંવા ભુતપંચમી ન કહેતાં “શ્રુતજ્ઞાનપંચમી” કહેવામાં કેમ નથી આવતી ? આવા પ્રશ્નોના ઉત્તરે તે સ્પષ્ટ રીતે વ્યવહારમાં પણ સમાએલા છે. ટૂંકી પુંજીવાળાને આપણે ટૂંક ભંડળીયા કહીએ છીએ, એ શબ્દો ભલે સાચા અર્થને પ્રકાશક હોય; તે છતાં તે એક રીતે નહિ ઇચછવા જેગ શબ્દ છે, અને તેથી સભ્યતા તરીકે તેવા શબ્દો વાપરવાથી દૂર રહેવું એમાં કાંઈ ખોટું નથી. તે જ પ્રમાણે શ્રુતપંચમીને શ્રુતજ્ઞાનપંચમી કહેવું એ પણ બહુ ઈચ્છવા ગ્ય નથી ! અતિતાનંfજ્ઞાનમઃ ઘરઃ | મેરા જ્ઞાન ઉરે માથા मनीषिसत्तमैः॥१॥ ज्ञानं सर्वमतैमत गुणतया ग्राह्य तथैतन्मतं, दाता तद्धर भादिमो गुणवतां नम्यः सदा सत्तमैः। आराध्यश्च सुसेवनीयचरणो नाशातनीयः सदा, वण्यः सद्गणवर्णनेन विदुषां वार्या च निन्दाबुधैः ॥२॥ गणधरा गुणगौरवशालिनो, दधुरखंडमतिश्रुतसंपदं । प्रतिपदं युपतस्थिर Page #374 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના જ્ઞાન માટે પંચમી જ કેમ ? હવે જ્ઞાન માટે પંચમી જ કેમ? જ્ઞાનપંચમી કયારે માનવી ગ્ય છે? કાર્તિક માસમાં કે જેઠ માસમાં? અને જ્ઞાનની આરાધના માટે પર્વ તરીકે પંચમી જ કેમ માનવી? સાતમ, આઠમ કે પુનમ એને માટે કેમ એગ્ય નથી માની તેને વિચાર કરે. જ્ઞાન પાંચ પ્રકારનાં છે, તેથી જ જ્ઞાનની આરાધના માટે પંચમીને દિવસ ઠરાવાએલે છે. એમાં જ મહત્તા અને બુદ્ધિપૂર્વકતા રહેલી છે. દિગંબરની જ્ઞાનપંચમી આપણે કાર્તિક માસમાં પંચમીનું પર્વ કરીએ છીએ. ત્યારે દિગંબર જેઠ મહિનામાં જ્ઞાનપંચમી કરે છે ? (કષ્ટસિતાક્ષTળ્યાં, चातुर्वर्ण्यसंघसमवेतः। तत्पुस्तकापकरणैर्व्यघात् क्रियापूर्वक पूजाम ॥१८३।। श्रतपंचमीति तेन प्रख्याति तिथिरिय परामाप । अद्यापि येन तस्यां પ્રતpa તે ના: કટ II રુદ્રાવિતતાવતાર છે. આ લોકો આ જ્ઞાનપંચમી કરવાનું છે કારણ બતાવે છે તે ખરેખર વિચારવા જેવું છે. તેઓ કહે છે કે તેમને સંપ્રદાયમાં પુષ્પદંત અને ભૂતબલી નામના બે સાધુઓ થઈ ગયા હતા. (વિgિ માઘરિ ધરસેળ પુત भूदबली ॥१६॥ दिगं०पट्टवलो, भूदबलियाइ दियां सुत्तमाह, धवलाटीका दिग० पट्टा वली, भूदव लिया इदियो सुत्तमाह धवलाटीका વર૦). તેમણે કોઈ ગ્રંથ બનાવ્યું તે ગ્રંથ તેમણે જેઠ સુદ પાંચમને દિવસે પૂર્ણ કર્યો હતે, માટે તે દિવસને દિગંબરોએ જ્ઞાનપંચમી તરીકે પર્વ ગણીને પળાવવા માંડે છે. આ ભાઈઓને આપણે વ્યાજબી રીતે એમ પૂછી શકીએ છીએ કે “મહાનુભાવ ! ઉપરોકત નામના સાધુએ ગ્રંથ રચે, તેની પૂર્ણાહુતિ થઈ તે દિવસને તમે ईश्वरं, प्रकटकेवलमुत्तममानतः ॥३॥ विदितवस्तु विवेचनतत्परा, जगति दृश्यत विज्ञपरंपरा । परमतानि ततो द्विकमानग, प्रणिगदन्ति तदक्षसमाश्रित ॥४॥ निखिलवेदनवित्तजगत्त्रया, जिनवरा जगुरात्मजमक्षग । परनिमित्तमिहास्ति न किंचन, न हि वदेदिदमात्मानि निष्ठुरः ॥५॥ बेोधी भविनामक्षसमुत्थो नो यावदतीन्द्रियान , वेत्तु विबुधास्तेऽयपरज्ञाः कायोत्थविदाश्रिताः । जीवो मुखतः सर्शनयुक्तस्तन्मात्रधिदीप्ररो, जात्याकृतितो प्रगनिवेशे। नो यावतु बहिर्गतः ॥६॥ Page #375 -------------------------------------------------------------------------- ________________ પ` મહિમા દ ન માટે તેને જ્ઞાનપચમી કહેા છે, તે જ્ઞાનનું પત્ર તમે શુ રાખ્યું છે ?” જવામ નથી. જ્ઞાનપંચમી કહેા છે, અને તે દિવસે ચતુવિધ સ ંઘે મહેાત્સવ કર્યાં, પછી ભગવાન શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નને! તેમની પાસે કશે જ દિગબરોને પ્રશ્નો. ૮૦ ગણધર ભગવાન્ શ્રીગૌતમસ્વામીના જ્ઞાનનું પ તેએ ઉજવતા નથી અને કોઈ એ સાધારણુ સાધુએ, તેમના જ્ઞાનનુ પ પાળે છે ! ખીજી વાત એ છે કે ગૌતમસ્વામીના જ્ઞાનનું પર્વ નથી રાખ્યું તેનું કારણ શું ? અને કેાઈ એ સાધુઓએ ગ્રંથ પૂરા કર્યાં ત્યારથી જ પૂર્વના આરંભ કરી દીધા તેનુ કારણ શું ? આ સઘળા પ્રશ્નોના કાંઈ જવા તેમની પાસે નથી દિગંબરોની વાત વિશ્વાસનીય નથી, કાર્ટીમાં તમારે ચેાપડા રજુ કરવાના હોય, તેા ચેપડા અસલ હાવા જોઇએ. તે બનાવટી અથવા બે દિવસના તાજા લખેલા હાય, તે તેના ઉપર કાટ વિશ્વાસ રાખતી નથી, કારણુ કે તે લખાણ નવું છે. આ જ પ્રકારે દિગંબરાની વાતેા પણ વિશ્વાસનીય નથી ! શ્રીજિનેશ્વર મહારાજાએ અને ગણધર ભગવાના, તેમના જ્ઞાનનુ એમને ત્યાં કાંઇ લાગતું વળગતું નથી ! તેમના જ્ઞાનના સ્મારકના સભારણાનું તેમણે એક પ પણુ રાખ્યું નથી, પરંતુ ચાર દિવસ ઉપર થઇ ગએલા નવા સાધુએના જ્ઞાનનું પર્વ તેમણે પકડી રાખ્યુ છે. કેટની ષ્ટિએ ગિ'ખાના ચેપડા નવા લખાએલા છે અને તેથી તે વિશ્વાસપાત્ર ઠરતા નથી. દિગ ખરોને ત્યાં આ રીતે ભગવાન શ્રીજિનેશ્વરોનુ કાંઈ લાગતું વળગતું નથી. ગણધર મહારાજો સાથે કાંઇ સંબંધ નથી, પરંતુ પુષ્પદંત, ભૂતમલી સાથે એમના સંબંધ છે ! ક્રિમ અરાને કાનુ' શાસન ? કિંગ ખરાનું શાસન એ ભગવાન શ્રીજિનેશ્વરાનુ શાસન છે કે પુષ્પદંત ભૂતમલીનું શાસન છે? તેના વિચાર કરા ! વળી પુષ્પદંત,. ભૂતબલીએ ગ્રંથ થૈ અને તે પૂર્ણ થયે, તે જ દિવસથી તેમણે પ ઉજવવા માંડયુ કે પના મહે।ત્સવ પાછળથી શરૂ કર્યાં તે બીજો પ્રશ્ન છે.. Page #376 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ ́ચમી દેશના દિગમ્બર શાખામાં ગ્રંથા જ ન હતા પુષ્પદંત ભૂતમલીએ ગ્ર ંથ રચ્યે. એ સ્પ્રિંગરાના જાણુવામાં કેવી રીતે આવ્યું છે એને પણ તેમની પાસે કાંઈ જવામ નથી ! ગણુધર મહારાજાઓએ આગમેાની રચના કરી એ વાતેા તા સવને સાધારણ રીતે જાણવામાં આવી હતી, કારણ કે ગણધરમહારાજાએ જ્યારે દીક્ષા લે છે, ત્યારે સમવસરણ હાય છે, ઇન્દ્રો હાય છે, વાસક્ષેપ કરાય છે. પૂર્વા હાય છે; (નવા ય ગળવા સબ્વે વનિતા તાથે શિર નનિરોC एगारस अंगाणि चोदसहिं चेोदस पुग्वाणि. एवं ता भघवता अत्था कहिता, ताहे भगवंतो एगप से सुन्त करेति तं अक्खरेहिं पदेहिं वंजणेहिं समं, पच्छा सामी जस्स जत्तिओ गणो तस्स तत्तियं अणुजाગતિ, તો તિથૅ દૈāિતિત્તિ | સાવ જૂ॰ પૃ॰ રૂરૂ૭) આ સઘળાથી ભગવાન્ શ્રી ગણધરહેવાની પ્રતિભા અને કીતિ માલુમ પડે છે; પરંતુ પુષ્પદ ંતે ગ્રંથ તૈયાર કરી દીધા એની દિગ ંબર સમાજને ખબર કેવી રીતે પડી હશે તે શકાના ઉત્તર જોઇએ છે! ખરી વાત એ છે કે દિગ'ખર શાખામાં ગ્રંથા જ ન હતા. ૧ ગ્રંથ વિના શાસનનું સંચાલન શકય જ નથી, એટલે તેઓ અકળાઈ ઊઠયા હતા અને કોઈ પણ પ્રકારે ગ્રંથાત્પત્તિ ચાહતા હતા ! ત્યાં આ બે પુષ્પદંત, ભૂતખલી નીકળી આવ્યા, અને તેમણે ચેપડાં લખી આપ્યાં એટલે સંધ ઉત્સવ કર્યાં, સંતાન વગરતાને આાકરાની જેમ દિગ અરોને એ બલીને ગ્રંથ. સાધારણ રીતે વ્યવહાર દૃષ્ટિએ પણ સતાન વિનાના માબાપાને એકાએક છેકરા જન્મે છે, ત્યારે આનંદ આનંદ થઈ રહે છે અને સઘળે હર્ષોંનાં માંગળ ગીતા ગવાય છે, તે જ પ્રમાણે અહી' પણ બનેલું" માલૂમ પડે છે. એક તે શાસ્ત્રો જ નહિ તેમાં આ બે સાધુએ એ શાસ્ત્રો બનાવી આપ્યાં, એટલે સમાજે તેના જ્ઞાનને વધાવી લીધું છે, અને તેના ઉત્સવ પણ આદરી દીધે ! પરંતુ આ ભગવાનેા જે કાંઇ કહી ગએલા છે, તે બાજુએ શાસ્ત્રોમાં નવું જ તુત દાખલ થઇ ગયું છે, તેને ધમાલમાં જિનેશ્વર રહી ગયુ' છે અને વિચાર સરખે ૨-૬ Page #377 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કરવાની કેઈએ તદી લીધી જ નથી ! આગમોના અસ્તિત્વ વિના સમાજમાં કેવી ગરબડ અને ખલના થાય છે, તે સમજવાને માટે આ એક સારામાં સારે ઐતિહાસિક પ્રસંગ છે અને તે અતિહાસિક પ્રસંગ આજના કહેવાતા સુધારકોએ પણ આગની આવશ્યકતા સમજવા માટે ખ્યાલમાં લેવું જરૂરી છે. દિગંબરેને પહેલાં શાસ્ત્રો હતાં કે નહિ ? - દિગંબર જૈને જ્ઞાનપંચમીના ઉત્સવેળાએ તે પુસ્તકને વરઘોડો કાઢે છે. એ વસ્તુને ખાસ વિચાર ન કરીએ તે પણ એ પ્રશ્ન તે સ્વાભાવિક રીતે જ જન્મે છે કે સઘળા જ્ઞાનમાત્રની આરાધનાનો આ ઉત્સવ છે, તે પછી તે સઘળું મૂકીને પુષ્પદંત, ભૂતબલીએ રચેલા માત્ર એક જ પુસ્તકને સ્વીકારી લેવું અને એ એક જ શાસ્ત્રના રચનારાના માનમાં ઉત્સવ પણ યોજી દે એ શું વારતવિક છે ? કેઈ પણ સજજન એ વાત તે સ્વીકારવા તૈયાર જ નથી થવાને કે સઘળા જ્ઞાનને ઉત્સવ કરવાનું તજી દઈને તેમ જ ગણધર ભગવાન વગેરેના ચૌદ પૂને મહોત્સવ તજી દઈને, અને બીજા આચાર્યોના ગ્રન્થને મહોત્સવ તજી દઈને અથવા તેમના ઉત્સવ ન કરીને બે સાધુઓને જ કરે ! વળી સઘળા જ્ઞાનને ઉઠાવીને એક જ શાસ્ત્રમાં બેસી જવું એ પણ વિચારવા જેવું છે. બીજો પ્રશ્ન એ છે કે પુષ્પદંત ભૂતબલી તે લગભગ વીરથી ૧૦મા શૈકામાં થયા હતા, ત્યારે શું તે પહેલાં દિગંબરેના શાસ્ત્રો હતાં કે નહિ? આ સઘળા સવાલે એવા છે કે જેને કઈ જવાબ જ નથી !! વૈશાખ સુદ ૧૧ એ પણ જ્ઞાનની આરાધનાને દિવસ છે, કારણ કે વૈશાખ સુદ ૧૦મે ભગવાનને જ્ઞાન ઉત્પન થયું અને અગ્યારસે તીર્થ સ્થાપના થઈ છે. પરંતુ પાંચે જ્ઞાનની બહુમાનપૂર્વક આરાધના કરવાને માટે તે શાએ જેલ કાર્તિક સુદ પંચમીને દિવસ એ જ વધારે યોગ્ય અને અનુકુળ છે. જ્ઞાનપંચમી માટે કાર્તિક માસ કેમ? હવે જ્ઞાનને મહેસૂવ કરવા માટે કાર્તિક માસની જ પંચમીને દિવસ કેમ વ્યાજબી માન્ય છે તેને વિચાર કરો. આગળ વારંવાર કહેવામાં આવ્યું છે કે જ્ઞાનના પાંચ પ્રકાર છે, તે માટે જ પંચમીને Page #378 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના દિવસ પર્વ તરીકે રાખે છે. આ વાત ઠીક છે. પરંતુ કાર્તિક શુદ પાંચમને બદલે માગશર, પિષ કિંવાં મહા માસમાં આ પર્વ રાખવામાં આવ્યું હતું તે તેથી શું ગેરલાભ થાત ? અનુકુળતાની દષ્ટિએ કાર્તિક માસ જેવો જ્ઞાનની આરાધનાને માટે બીજે કઈ મહિનો નથી. - બીજો મહિને ન હેવાનું કારણ ધ્યાનપૂર્વક સમજવા અને સાંભળવા જેવું છે ! જ્ઞાનની આરાધના માટે કાર્તિક માસ. જ્ઞાનની આરાધના એટલે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધને, એ ત્રણેની ભક્તિ તેને જ્ઞાનની આરાધના કહે છે. હવે પિષ કે વૈશાખ માસમાં તમે જ્ઞાનીને ક્યાં શોધવા જશે તેને વિચાર કરે. સાધુઓની સ્થિરતા કાર્તિક માસ સુધી જ હોય છે. અને જ્ઞાનીઓની કાતિક માસમાં સ્થિરતા હોવાથી જ્ઞાની સાધુઓની આરાધના માટે કાર્તિક માસ સૌથી વધારે અનુકૂળ છે. ચાતુર્માસ પૂરો થયા પછી સાધુ. મહારાજાઓની સ્થિરતા હોતી નથી અને તેની આરાધના કરવાનું પણ દરેકને માટે અનુકૂળ થઈ પડતું નથી. કાર્તિક માસમાં સાધુઓની સ્થિરતા હોય છે. પ્રકૃતિનાં તેફાને સમી ગએલાં હોય છે, એટલે જે ગામમાં જ્ઞાનીઓ હોય તે ગામના લોકોને તે આરાધના માટે યોગ્ય તક મળે જ છે. એટલું જ નહિ પણ જેમને જ્ઞાનની આરાધના કરવી જ છે, તેઓ પણ અનુકૂળ પડે તે સ્થળે જઈ જ્ઞાનની આરાધના કરી શકે છે. આ રીતે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનું સાધન એ ત્રણેના આરાધના માટે કાર્તિક માસ; અને જ્ઞાન પાંચ હોવાથી પંચમી એ જ દિવસ જ્ઞાનપંચમી થવાને માટે પૂરી રીતે લાયક છે. જ્ઞાનની મહત્તા જ્ઞાનની મહત્તા સર્વશ્રેષ્ઠ, સંસ્કૃષ્ટ અને સર્વોપરી હેવાથી જ જ્ઞાનની આ મહત્તા જૈન દર્શનમાં સ્વીકારવામાં આવી છે. તત્વદર્શનમાં જ્ઞાન દીપક સમાન છે. બીજા અનેક તવેમાં જ્ઞાન તત્વ સુંદર છે અને પ્રકાશ સમાન બળવાન છે. આ ભયંકર ભવ સંસારને તરવાને માટે જ્ઞાન એ અત્યંત ઉપયોગી નૌકા છે અને તેથી જ જ્ઞાનની મહત્તા વધારે છે. નિવૃત્તિરૂપ ચારિત્ર, પ્રવૃત્તિરૂપ ચારિત્ર, દાન, ક્રિયા બધી પ્રવૃત્તિએ ફાયિક્તાને અર્પણ કરનારી છે, છતાં તે સઘળી Page #379 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન પ્રવૃત્તિઓને છેવટે ત્યાગ કરે જ પડે છે. એકલે જ્ઞાનગુણ જ એ. છે કે અંત સુધી તેને ત્યાગ કરે પડતું જ નથી, પરંતુ તે સાથેનું સાથે જ રહે છે. ભવને જ્યાં અંત છે એવા સિદ્ધપણામાં પણ જ્ઞાનને. પ્રકાશ કાયમ રહે છે. સિદ્ધપણને પ્રાપ્ત કરેલા આત્માઓ પણ. જ્ઞાનને ત્યાગ કરતા નથી, એથી સમજાય છે કે જ્ઞાન એ મોક્ષરૂપી. મહાલયને કીતિવંતે શણગાર છે. વૈશેષિક, નૈયાયિક, બૌદ્ધો એ સઘળા મેક્ષ અને જ્ઞાન બંનેને માને છે. બીજા સંખ્યાબંધ આર્યતત્વ કે જેઓ જૈન દર્શનને માનતા નથી, તેઓ પણ જ્ઞાન અને મોક્ષને સ્વીકારે છે, પરંતુ તેમના અને જૈનેના મોક્ષમાં ફેર એટલે જ છે કે તેમનું મેક્ષ સ્થાન એ પાંજરાપિળ જેવું છે. આત્મા ભવતાપથી ઘરડો થએલે, થાકેલે, કાંઈ ન. જાણી શકે, ન સમજી શકે, એવી દશામાં અમુક સ્થાને પડી રહે હોય; તે પછી એ સ્થાનમાં અને ખેડાં હેરેની પાંજરાપોળમાં કાંઈ પણ તફાવત રહેવા પામતે જ નથી, મોક્ષમાં પણ ચેતના રહે છે, એવું તેઓ માનતા નથી. જેન શાસન તે સ્પષ્ટ કહે છે કે મોક્ષમાં પણ ચેતના અખંડરીતે રહે છે. ખેડાં રે જ્યારે શક્તિહીન થાય છે, ત્યારે તેમને તેમના ધણીએ પાંજરાપોળને હવાલે કરે છે, તેવી રીતે તેમને માનેલે મક્ષ જ્ઞાન રહિત આત્માઓને સંઘ છે. અજૈને કહે છે તેમ મોક્ષમાંજ્ઞાનરહિત પણ રહેતું હોય તો તે આવા મોક્ષને મોક્ષ ન કહેતાં પાંજળપોળ કહીએ, તે તેમાં જરા પણ અતિશયોક્તિ કરવા જેવું નથી. જૈનેના મેક્ષમાં અને જેનેતરના મોક્ષમાં જે મોટો તફાવત રહેલ છે તે અહીં જ રહે છે. સર્વજ્ઞ ભગવાને એ જ્ઞાન પામીને તે જ્ઞાન વડે સિદ્ધ ભગવાનનાં દર્શન કર્યા છે અને તેમણે જગતને સિદ્ધ ભગવાનની માહિતી આપી છે. સર્વજ્ઞ ભગવાન જણાવે છે કે એ સિદ્ધો સદા, સર્વદા જ્ઞાનગુણદ્વારા પ્રકાશતા હોય છે અને જ્ઞાનગુણુ વડે જ તેઓ જે કાંઈ થયું છે, થાય છે અને શે તે સઘળને જાણે છે. આ રીતે મોક્ષને સ્થાને પણ જ્યારે બીજા ગુરે છૂટી જાય છે, ત્યારે જ્ઞાનગુ. એ. એક જે Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્વાનપંચમી દેશના ગુણુ એવા છે કે જે અન તકાળ સુધી કાયમ છે. આત્મા જેમ અનાદિ છે, તેમ જ્ઞાન ગુણુ પશુ અછે અને તે જ્ઞાન અતતકાળ સુધી રહે છે. * ( भव० भा० गा०५०२ थी ५०७ ) આ ધાર્મિક જ્ઞાનને અને આજના પૈશાચિક જ્ઞાનને કાઈએ સંબંધ જોડવાને નથી. જે જ્ઞાન સંસારના બંધનાને વધારે છે, સંસારના પાપતાપને વિસ્તારે છે, દુતિને માગે આત્માને ધકેલીને તેને પુદ્ગલેના શ્રૃંગા પર પણ બિરાજતા કરે તેવા જ્ઞાનને જૈન શાસન જ્ઞાન કહેતું જ નથી. એ જ્ઞાન તા મહાભયંકર અજ્ઞાન છે. જે જ્ઞાન મેાક્ષ અપાવે તે જ્ઞાન છે. આ જ્ઞાનની, આવા જ્ઞાનથી યુક્ત એવા જ્ઞાનીની અને એ જ્ઞાનનાં સાધનાની જે કોઈ સમજપૂર્વક ભક્તિ કરે છે, તે ભવ્યાત્મા આ ભયંકર સ`સારને તરી જઇને ઉત્તમ આનદને આપનારા એવા મેાક્ષ મેળવી શકે છે. ( માવળતિ સમ ખાળી નવયળમइलवे | जगो पगलहिओ सन्जाल दइइ कम्मं ॥ भ० भा० :૦ ૬૦૨) * ૮૫ ભાદરવા શુદ ૫ નું પ તિથિપણુ · એ નહિ પર્વે પાંચમીના ખુલાસા. કેટલાક ભદ્રિક લેકે આચાર્ય ભગવાન યુગપ્રધાન શ્રી કાલિકા-સૂરિજીએ, ભાદરવા શુદ ૫ ની સંવત્સરી થતી હતી, તે પલટાવીને ભાદરવા શુદ ૪ ને દિવસે સંવત્સરી પ્રવર્તાવી. એ વાતને સંવત્સરીના પરિવત"નમાં નહિ લેતાં ભાદરવા શુક્ર-પનુ પતિથિપતુ કેટલાક ઉડાવી જે છે, અને તેમાં એ પવે નહિ પૉંચમી, સ`સમાણી ચેાથ' એ પંડિત શ્રીવીરવિજ્યજીએ ચૈત્યવંદનમાં કહેવુ વચન આગળ કરે છે. પશુ તે ધારણા શાસ્ત્રને અનુસરનારી નથી. માત્ર સ્વચ્છ કલ્પના છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દશ પૂર્ણિમાના પ્રશ્નથી પંચમીની ઘટના. જેમ પુનમની ચેમાસી પલટાવીને ચૌદશની કરી અને તે પુનમને અઢાઈમાં ન ગણી, છતાં તે પુનમેનું પર્વ પણું તે શાસ્ત્રકારે માનેલું છે–ચતુમસાણાદિ ચતુર થાયovમાં જાવા गणनियेति ? प्रश्नोत्रात्तरं-चतुर्मासाष्टाहिका साम्प्रत चतुदेवी यावद्वणनीया, पूर्णिणमा तु पश्चतिथित्वेनाराध्या एवेति ॥२६९।। सेन प्रश्न उ.३. આ ઉપરથી માસીની બધી પુનમે માસી તરીકે પલટીને ચોદશે માસી થઈ, અને તેથી ગ્રંથકાર હાલ એવો શબ્દ વાપરે છે. પરંતુ. તે સાથે પુનમને પર્વતિથિ તરીકે માનવાનું તે કાયમ રાખે છે. તેવી રીતે ભાદરવા સુદ પંચમી પણ શાસ્ત્રકારોએ પર્વતિથિ તરીકે કાયમ રાખી છે. અઠમના પ્રશ્નથી પંચમીનું પર્વ પણું. હીરપ્રશ્ન પ્રકાશ ૪મા નીચે પ્રમાણે લખે છે– એન અરજીગ્નડુश्वरिता भवति स यदि पर्युषणायां द्वितीयातोऽष्टमं करोति तदैकान्तेन पञ्चम्यामेकाशनकं करोति उत यथारुच्या ? इति प्रश्नोऽत्रोत्तरम्-येन शुक्लपञ्चम्युश्चरिता भवति तेन मुख्यवृत्त्या तृतीयातोऽष्टमः कार्यः । अथ कदाचितीदयात: करोति तदा पञ्चम्यामेकाशनकरणप्रतिबन्ध: नास्ति, કરોતિ તા મળfમતિ Iી એટલે પંચમીની આરાધના કરવાવાળા એ મુખ્યત્વે ત્રીજથી અદ્રકમ કરે જોઈએ એમ કહી પાંચમનું અજવાળી પાંચમ તરીકે પર્વતિથિપણું જણાવે છે. હરસૂરિના છઠતપના વચનથી પંચમીનું પર્વ પણું. તેવી જ રીતે હરિપ્રશ્ન પ્રશ્ન માં વધુળોષaraઃ તઝમીન गण्यते न वा ? इति प्रश्नोऽत्रोत्तरम् पर्युषणोपचासः षष्ठकरणसामर्थ्याમા પશ્ચમી દળે નઇ, નાચત IIણા, અને ઉઝરમરૂલત્યમ पञ्चम्युपवासः पञ्चम्यां विधीयतेऽथवा पर्युषणाचतुर्थ्यामिति प्रश्नोऽत्रोत्तरं पर्युषणायामुपवासे कृतेऽपि शुध्यति, श्रीहीरविजयसूरिप्रसादितप्रश्नમુડા તથૈવવિતિ દશા પ્રશ્ન ૩૦ રમાં છઠ કરવાની. શક્તિ ન હોય તેને જ પંચમી (ભાદરવા સુદ ૫)ને ઉપવાસ સંવછરીના ચોથના ઉપવાસની અંદર ગણી લેવાનું જણાવે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જ્ઞાનપંચમી દેશના સંવછરીના પલટાથી પંચમીનું પવાપણું ન જાય. આ બધા ઉપરથી સ્પષ્ટ થશે કે ભાદરવા સુદ પાંચમની સંવછરી પલટયા છતાં પણ તેનું પર્વતિથિપણું પલટયું નથી. અને ભાદરવા શુદ પાંચમનું પર્વતિથિપણું સાબિત રહેલું હેવાથી જ શ્રીતત્વતરંગિણી पृ. ५ किंच-पर्युषणाचतुर्थ्याः क्षये पञ्चमीस्वीकारप्रसङ्गेन त्वं व्याकुलो મવિશ્વના ગમ્મે એ વાકય કહીને ઉપાધ્યાયજી શ્રીધર્મસાગરજીમહારાજ પર્યુષણાની ચોથના ક્ષય ખરતને ભાદરવા સુદ પાંચમનું પર્વતિથિપણું ગણીને સંવછરી કરવાનો પ્રસંગ જણાવે છે. ઉપર જણાવેલા મુદ્દા પામીને શાસ્ત્ર અને પરંપરાને માનનારા. મનુષ્ય તે ભાદરવા સુદ પંચમીનું પર્વતિથિપણું તે માન્યા સિવાય રહેશે જ નહિ. તેથી તેનો ક્ષય કે વૃદ્ધિ માનવા તૈયાર થશે નહીં. જ્ઞાનપંચમી દેશના પંડિત વીરવિજયજીનું વચન. પંડિત શ્રીવીરવિજયજી મહારાજશ્રીએ તે શ્રી કપસૂત્રવાચનશ્રવણ અંગે જ પાંચમને સમાવેશ ચતુથીમાં જણાવેલ છે. તેથી પહેલાં લખે છે કે “પંચમી દિને વાંચે સુણે, હાય વિરોધી નિયમા” એ પંડિત વીર વિજયજીનાં બન્ને વચને એથની સંવછરીના પ્રતિપાદનનાં અને પંચમીએ ક૫ નહિ વાંચવાનાં છે, તેથી વીર વિજ્યજીના નામે ભાદરવા સુદ પંચમીનું પર્વ તિથિપણું ઉડાવ્યું તે અજ્ઞાનતા અને મહાપુરુષોના વચનની અવજ્ઞા કરનારું છે. જ્ઞાનપંચમીપર્વની પર્મા ઉપયોગીતા શાસનને શણગાર સૌભાગ્ય પંચમી જ્ઞાનને અદ્વિતીય પ્રભાવ. જગતમાત્રના જ સ્વાભાવિક રીતે સુખની ઈચ્છા કરે છે એ હકીકત સર્વ જનને અનુભવસિદ્ધ છે, પણ તે સુખની સિદ્ધિને ઉપાય બીજો કેઈજ નહિ પણ જ્ઞાન. એકેંદ્રિયથી માંડીને પંચંદ્રિય સુધીના અને ચારે ગતિના છે. વાસ્તવિક રીતે ડરતા હોય તે બીજા કશાથી નહિ પણ માત્ર દુઃખની Page #383 -------------------------------------------------------------------------- ________________ ટ પવ મહિમા દર્શાન પ્રાપ્તિથી અને તે દુઃખસમાગમથી સદાને માટે દૂર રહેવાના રસ્તા માત્ર એકજ કે જ્ઞાન. આ જીવ અનાદિકાલથી ભવચક્રમાં ભમ્યા કરે છે એવું જો કાઈ ખીજાંકુર ન્યાયની માફક જન્મમરણની પરંપરાથી સમજાવી શકે તે તે માત્ર જ્ઞાન. અનાદિકાલથી આત્મ જ્ઞાનની જઘન્યતમ હદમાં સૂક્ષ્મ એકેદ્રિયપણે પડી રહ્યો, અને ભવિતવ્યતાના ચેગે અને કાઇક પુણ્યસચેાગે જ્ઞાનનાં સાધના ચઢિયાતાં મળ્યાં અને વમાનમાં પુણ્યદ્વારાએ મળતાં સપૂર્ણ જ્ઞાનસાધના પ્રાપ્ત થયાં છે તે હવે આત્માના સ્વાભાવિક સુખાને પ્રાપ્ત કરવાના અર્વ અવસર છે એવુ ો આત્માને કોઈ સમજાવી શકે તે તે માત્ર જ્ઞાન. અનાદ્ઘિકાલથી આ આત્મા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના ક્રમ વિકારના થયેલા રાગેાએ ઘેરાએલા છે, અને તે રોગાને દૂર કરી આત્માના સ્વાભાવિક સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર રૂપી ગુણાને પ્રગટ કરી ખીલવવાની જરૂર છે એવું સમજાવનાર એ જ્ઞાન. આશ્રવ અને સ ંવર, બધ અને નિરા, એએનું અનુક્રમે છાંડવાલાયક અને આદરવાલાયકપણુ જણાવનાર હોય તે। તે માત્ર જ્ઞાન. અનાદિકાલથી કાયિક, વાચિક ને માનસિક કાઈપણુ જાતના પુદ્ગલના બંધનમાં જ આ આત્મા સપડાએલેા છે તે જ્ઞાન જ. એમ જણાવનાર જન્મ, જરા, મરણ, રાગ, શાક; આધિ, વ્યાધિ, ઉપાધિ; સયેગ અને વિયેાગના વમળેામાં અનંત વ્યથા આ આત્મા અનુભવી રહ્યો છે એમ સમજાવનાર જો કોઈ પણ હોય તે તે જ્ઞાન જ. જડ અને ચેતનને વિભાગ સમજાવી આ આત્મા જડદ્વારાએ સાહેબી માને છે એવું સમજાવી આત્માને સ્વસ્વરૂપમાં લાવી સ્થિર કરનાર જો કોઇપણ હાય તે। તે જ્ઞાન જ. આત્માના એકએક પ્રદેશે! ઉપર ક રાજાએ જ્ઞાનાવરણીય આદિકપણે પરિણમાવેલા અનંત પુદ્ગલેાની ચેકી રાખી આત્માના વિકાસ અટકાવ્યે છે એવું સમજાવનાર કોઇપણુ હોય તે। તે જ્ઞાન. Page #384 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના આત્માને જ્યાં સુધી કૈવલ્ય પ્રગટ ન થાય ત્યાં સુધી મળેલું જ્ઞાન એ ચક્રવર્તીની ઋદ્ધિની આગળ એક બદામના હિસાબ કરતાં પણ ઓછું છે એવું સમજાવનાર પણ જ્ઞાન જ છે. શુદ્ધ અને અશુદ્ધ દેવ, ગુરુ તથા ધર્મનું સ્વરૂપ સમજાવી રાગી દ્વષી દેવેને સારંભ, સપરિગ્રહી ગુરુને અને આત્માને દુર્ગતિથી, આરંભ-પરિગ્રહમય હવાને લીધે નહિ બચાવનાર એવા ધર્મને ત્યાગ કરાવી સર્વજ્ઞ વીતરાગ એવા દેવ, નિરારંભ, નિષ્પરિગ્રહ ગુરુ અને દુર્ગતિથી બચાવી મેક્ષ સુધીની સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર જે કઈ હોય તે તે જ્ઞાન જ. ત્રિલેકનાથ તીર્થકર અનેક ભમાં ઉત્તમ વાસનાએ વાસિત થએલા છતાં તીર્થકરનામત્ર પાછલા ત્રીજા ભવે જે બાંધે છે તેમાં પ્રયજન ભવ્યોને દેવાલાયક હોય છે તે જ્ઞાન. શાસન સામ્રાજ્યમાં શ્રુતજ્ઞાનનું અદ્વિતીય સ્થાન સર્વજ્ઞ કેવલી મહારાજ કરતાં પણ છદ્મસ્થ એવા ગણધર મહારાજાને જે અગ્રપદ મળે છે તેનું કારણ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ. પાંચ જ્ઞાનેમાં પોતાનું સ્વરૂપ પ્રગટ કરવાવાળું કોઈ પણ જે જ્ઞાન હોય તે તે માત્ર કૃતજ્ઞાન જ છે. કેવળજ્ઞાન કરતાં પણ કઈ મહર્ધિપદને પામી શકવાને લાયક હેય તે માત્ર કૃતજ્ઞાન જ છે. બીજાના ઉપદેશથી જે કઈપણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી હોય તે તે માત્ર શ્રુતજ્ઞાન જ છે. તીર્થંકર મહારાજા અને ઈંદ્રાદિ દેવ પણ જે કેઈની ઉપર સુગંધી ચૂર્ણની મુષ્ટિ નાખતા હોય તે તે પ્રભાવ માત્ર શ્રુતજ્ઞાનને જ છે. લિખિત આરામની આરાધના જે કે ભગવાન દેવગિણિક્ષમાશ્રમણજીએ પુરાવા તરીકે લખાએલાં પુસ્તકને જ ગણવા માટે સિદ્ધાંત પુસ્તકારૂઢ કર્યા ત્યારથી થએલી હોય, પણ શબ્દદ્વારા થતા વચ્ચપદાર્થોના રૂાનરૂપી શ્રુતજ્ઞાન તે સર્વદા આરાધ્ય જ છે. પ્રતિદિન કરાતા આવશ્યકમાં જે કોઈપણ જ્ઞાનની વૃદ્ધિ શ્રુતસ્તવદ્વારા કરાતી હોય તે તે માત્ર શ્રુતજ્ઞાન જ છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ત્રિકનાથ તીર્થકરની નમનીયતામાં કારણ હોય તે તે શ્રુતજ્ઞાન જાતિ, જરા, મરણ, રોગ, શેકને નાશ કરનાર કેઈપણ જ્ઞાન હોય તે તે શ્રુતજ્ઞાન મોક્ષની નીસરણી તરીકે પ્રાપ્ત થએલા મનુષ્યભવને સફળ કરાવી અવ્યાબાધ, અનંત, શાશ્વત સુખને આપનાર એ શ્રુતજ્ઞાન. . કેવલજ્ઞાનરૂપી આત્માના સ્વાભાવિક જ્ઞાનને પ્રાપ્ત કરાવી આપનાર હોય તે તે શ્રુતજ્ઞાન - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમારિત્રની પ્રાપ્તિ અને તેની શુદ્ધિને કરાવનાર જે કોઈપણ જ્ઞાન હોય તે તે શ્રુતજ્ઞાન. - શાસનની સર્વદા પ્રવૃત્તિરૂપી સૌને કેઈપણ સ્તંભ હેય તે તે શ્રુતજ્ઞાન ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુગની વિધિઓ જેને માટે પ્રવર્તે છે તે કૃતજ્ઞાન , પ્રમાદને પરિહાર કરીને ચારિત્રરૂપી ચિંતામણિની આરાધના માટે ઉત્સાહિત કરનાર એ શ્રુતજ્ઞાન. ' મેક્ષના અવ્યાબાદ સુખને પ્રાપ્ત કરાવનાર ચારિત્રની કેઈપણ જડ હોય તે તે શ્રુતજ્ઞાન. છે. આવા શ્રુતજ્ઞાનને આરાધના કરવાને ત્રિલેકનાયકે નિયમિત કરેલ દિવસ તે જ મુતપંચમી, જ્ઞાનપંચમી કે સૌભાગ્ય પંચમી. કાર્તિક ચાતુર્માસી વ્યાખ્યાન. . સં. ૧૯૯૧ કારતક સુદ ૧૪, મંગળવાર, મેસાણા. ધર્મઘોષસૂરિની ક્ષમા અને પરોપકારિતા, चतुर्धा तदयं धर्मो, निःसीमफलसाधनं । સાધનીયઃ સાવધાનૈમેષમામીfમઃ રિશા ત્રિ. શ. ૪. ૧ શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકારને માટે ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર નામનો ગ્રંથ રચતાં થકાં ભગવાન રાષભદેવજીનો પ્રથમ ભવ બતાવતાં જણાવે છે કે, ધનાસાર્થવાહ જે વખતે ચોમાસામાં જંગલ વિષે પડાવ Page #386 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક ચાતુર્માસી વ્યાખ્યાન કરીને રહ્યા છે, સાથે બધે તેવી રીતે જંગલમાં પડાવ કરીને પહેલે છે, કારણ? ચેમાસું આવી ગયું છે. તેમના સાર્થમાં આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી આવેલા છે. ધનાસાર્થવાહ પિતે કંઈ પણ મુસાફરીમાં આચાર્યની સંભાળ લઈ શક્યા નથી. પિતાને અન્યક્તિથી માલુમ પડયું કે મેં ફરજ અંગીકાર કરેલી તે બજાવી નથી, તે પિતાની ભૂલની ક્ષમા યાચવા માટે ધનાસાર્થવાહ શ્રી ધર્મઘોષસૂરિજી પાસે આવે છે. આ વખતે શ્રી ધર્મઘોષસૂરિજીની ઉદારતા તરફ અને ધનાસાર્થવાહની શુદ્ધદષ્ટિ અને નિખાલસતા તરફ વિચાર કરીએ. જેણે જંગલમાં પણ ખબર લેવાની પ્રતિજ્ઞા પૂરી કરી નહિ, તે મનુષ્ય ઉપર પરમાર્થ દષ્ટિ જે ન હેય, એટલે શ્રી ધર્મઘોષસૂરિજીની સ્થિતિ એ હોય કે એ ભક્તિ કરે તે એના આત્મા માટે, મારો આત્મા તે ભક્તિ કરી તરે તેમાં આલંબન માત્ર હિતે, ભક્તિ ન કરી તે તે હાર્યો. આચાર્યની આવી દષ્ટિ ન હોય તે મારી ભક્તિ ન કરી. કબૂલાત છતાં ભરોસે. આણી જંગલમાં રઝળતા મેલ. આ વિચાર શ્રી ધર્મઘોષસૂરિજીને આવ્યા હતા તે શું થાત ? પહેલાં તે ધનાસાર્થવાહને ધુતકારવા સિવાય બીજુ કરત નહિ, એમ જ કહે કે “ચાલ ! ચાલ! શું જોઈને મેં બતાવે છે ? તે તેથી ષભદેવજી તીર્થકર કયાંથી થાત? ધુતકારત તે ધનાસાર્થવાહ ધર્મ પામી જાત? આચાર્યની ક્ષમાએ આપણને તીર્થકર સેંપ્યા. તાત્વિક દૃષ્ટિની ક્ષમા એને અંગે કંઈ બન્યું જ નથી, તેમ ગણુ ક્ષમા માગવા આવેલ ધનાસાર્થવાહને બિલકુલ ઠપકો ન આપતાં કેવળ ધર્મોપદેશ જ આપે છે, ને કહે છે કે “દુર્ગતિથી બચવું હોય ને સદ્ગતિએ જવું હેય તે તે જીવે ધર્મ કરવાની જરૂર છે, આવા કપરા પ્રસંગે આ વાકયશી રીતે નીકળ્યું હશે ? આપણા આત્માને એ રીતે બન્યું હોય તે શું થાય? આપણે બીજા ગામમાં શ્રાવકેનાં ઘર હોય તે પણ ઓછું આવી જાય, પણ આ સાથે કંદાદિ ખાઈ પિતાને નિર્વાહ કરે છે. એવામાં આ ગચ્છ જંગલમાં કેવી રિથતિએ રહેતું હશે ? ભિક્ષાવૃત્તિ સમયે સાધુનો આશય. આ ઉપરથી શાસ્ત્રકારો જે કહે કે-સાધુ ભિક્ષાવૃત્તિ કરે, ત્યાં. “દિશાવાઇ' દેહઉપકાર પણ પછી, ગૃહસ્થ ઉપકાર પ્રથમ. શ્રી. Page #387 -------------------------------------------------------------------------- ________________ ર પવ મહિમા ન ધ ઘાષસૂરિજી સરખાને ગૃહિઉપકાર એ જ ધ્યેય હતું, જ્યાં ઉપકારના વખત આળ્યે ત્યાં દેહઉપકારની વાત જ ન હતી. ગૃહસ્થને ઉપકાર થાય તેથી ધર્મોપદેશ થઇ શકયા, નડતર આ વખતે તડાતડી થાય. ઉપાલ’ભના સ્થાનમાં ધર્મોપદેશ શી રીતે ? આખા આત્માનું પ્રતિબિંબ • ઉતારનાર આંખ છે, આત્માનુ પ્રતિબિંબ વર્તમાનકાળ પૂરતુ પ્રતિબિંબ ઉતારે, પણ વચન ત્રણે કાળનુ પ્રતિષિખ ઉતારે. એ જગ્યાએ ધનાસાથે વાહે આગળ શ્રી ધર્મ ધોષસૂરિજી ધમેર્મોપદેશ સિવાય ખીજી કોઈ વાત નથી કરતા, આચાય મહારાજ એ સ્થિતિના હતા, તેા જ ધનાસાથે વાહ પ્રતિબાધ પામ્યા, અને તીર્થંકર તરીકે આપણને સાંપડયા. ધનાસા વાહના પશ્ચાત્તાપ હવે ધનાસા વાહને પશુ આજકાલની માફક દુનિયાની ખાટી શરમ ન હતી. મારે પગ ભારે થઈ ગયા. જે જગ્યાએ ન જવાયુ તેમાં નુકશાન થયું, તે પગ ભારે તેમાં સવાલ શે ? ગુના કરી, પાપ કરી, દૂર રહી પાપ પે।ષીએ છીએ. હવે એ પાપ છેડવુ નહિ અને એ ગુનાને બંધ કરવા નથી. ત્યાં શરમ આવે છે, પણ શાની? થએલુ ખાટું માનતા હોય તેા થએલાને ખાડામાં નાખી લેાવ ! પણ દેખીએ છીએ કે તે ખનતું નથી. તે શરમ રખડાવનારી છે; તેવી શરમ ધનાજીએ ન રાખી, નહીંતર ‘શું માં લઇ જઉં,' તેમ વિચાર આવત. ગુનેગારે ધ્યાન રાખવુ જોઈએ કે ગુનાના બદલામાં જે થયું “હાય તે થાય, ગુના લઈ હાજર થવુ જોઈએ. આ દૃષ્ટિ હોવાથી ધનાસા વાહુ આચાય પાસે આવી શકયા ને તીથકર પઢવીને લાયક થયા. ગુના ન થવા દેવા તે પ્રથમ કત ય. છતાં ગુના થવાથી મુર્ખ્ખીથી દૂર રહેવું તે સજ્જનનું કામ નથી, તેથી ધનાજીને સ્મરણ થયું. કાલનિવેદકે સૂર્ય ઉદય થવા વખતે અન્યક્તિથી કહ્યું કે સૂર્ય પેાતાના આશ્રિતાને સભાળતા ન હતા. સજીવન થઈ પાછે સભાળી લે છે.’ આ વાત સૂ`વકાસી કમલને જે સૂય વિકસ્તર કરે છે તે સૂર્યંને અંગે જણાવ્યુ. તે વાત ધનાજીએ પેાતા ઉપર લઈ લીધી, મારે પણ આશ્રિતાને સ ંભાળી લેવા જોઈએ. આહા ! શ્રીધમ ઘાષસૂરિજીને આશ્રય આપી તેમને મે સંભાળ્યા નથી. Page #388 -------------------------------------------------------------------------- ________________ કાતિ ક ચાતુર્માંસી વ્યાખ્યાન ભવિતવ્યતા પાધરી હેાય ત્યારે અન્ય માટે કહેલુ' વચન આત્માને લાભદાયી થાય છે. કાનિવેદક આ વાત લક્ષ્યમાં લઇ ખેલ્યા જ નથી. તેમ બ્લેકમાં ગચ્છના આચાયના આશ્રયની વાત નથી. આનુ નામભવિતવ્યતા. સૂર્ય ને આશ્રીને કહેલે લૈક આત્માને સીધા પડયો. કાલનિવેદક સ્વાભાવિક ખેલતા હતા, સાવાતુ સાંભળતા હતા, પણુ ભવિતવ્યતા અનુકૂળ હોવાથી સીધા અથ કર્યાં. આ વિચાર કાણે ઉપસ્થિત કર્યાં ? ભવિતવ્યતાએ. જ્યાં વચન સાંભળ્યું ત્યાં સ્મરણ થયું. ત્યાં ખેાટી લજ્જાએ લપટાયા નહિ. પકે! દેશે એમ ધાસ્તી ન રાખી. ભૂલ કરવા તૈયાર રહેવુ' ને સાંભળવા તૈયાર ન રહેવુ તે કેમ મને ?” ઉત્તમનું વચન પ્રાણાન્તે ન ફરે. ૩ ઉત્તમ પુરુષનું વાકય પ્રાણાન્તે પણ ન ફરે. ખબર ખેાજ લેવામાટે મારા પ્રાણ જાય તાપણુ ગચ્છની ખખર લેવાની હતી, તેમાં હું ચૂકયો. ‘જીવન અમૂક વષઁતું પણ વચનજીવન યા વચ્ચંદ્ર દીવાકરી.’” હરિશ્ચંદ્ર કયારે થયા ? મહાવીરપ્રભુ કયારે થયા ? ખ ને શાથી જીવતાછે ? વચન દ્વારાએ, એમાં પલટ થાય તેા સેાની ખચી ને હજારાની ગઇ. શરીર માટે જૂહુ' એલીએ તે ૧૦૦ની જિંદુગી ખચાવી, જેનુ વચનજીવન ગયું તેની શાશ્વતીજિંઢંગી ગઈ. એવચની એટલે ખલાસ ! સજ્જન પુરુષોએ આળસમાં-પ્રમાદમાં સાવચેતીની વાત દૂર રહી, ઉપયાગ ન હતેા', ખ્યાલ ન હતેા', તે સજ્જન ખાતુ નહિ. સાંખ પ્રદ્યુમ્નકુમાર વખતે જ્યારે સાગરચંદ્રે પાછળથી આવી આંખ મીંચી, નાની ઉમ્મર છે. કારણ ? બીજાની આંખ મીંચવાની નાની ઉમ્મર હાય, સાગરચંદ્ર કમલા મેલાને અ ંગે (વચાર કરી રહ્યો. છે. વિચાર ધૂનમાં જાણ્યું: કમલામેલા છે. થમથી ખેલાયું કે ‘કમલામેલે !' કમલામેલા નુ પણ કમલામેલે કહ્યુ, જો બાલ્યા હા તા કમલામેલાને મેળવી આપેા. વાસુદેવની વિરુદ્ધ થઈ કમલામેલા એની સાથે પરણાવી દેવી પડી. શાંખ સાથે વાસુદેવ તેની જાનમાં ગયા છે.. એ જાનમાંથી કમલા મેલાને ઉપાઠી માગચંદ્ર સાથે પરણાવી દેવી. પડી છે. વચન ખાતર છેકમતમાં કહેવાયું છે. તેની અંદર વાસુદેવની Page #389 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન સામા પડી લશ્કરને હઠાવવું પડયું. કૃષ્ણ સામે લડવા આવવું પડ્યું, ત્યારે બાણની સાથે લખી મોકલ્યું કે પ્રદ્યુમ્ન તમને નમસ્કાર કરે છે. જે અક્ષર કહ્યા તે પત્થરમાં ટાંકણાએ કર્યા જાણવા. તે યૂકે પાણીએ, ઘી કે તેલે કે માટીએ પણ તે અક્ષર ભૂસાતા નથી. સજન પુરુષ આળસ-પ્રમાદમાં પણ બેલે તે અક્ષર ન પલટે. તે તે જગ્યાએ હું કબૂલાત કરી આવ્યું કે અમારી સાથે આપ પધારે, આપની બધી ખબર-સંભાળ લઈશ, પણ ખબર ન લેવાઈ, પિતાની ખામી દેખાઈ પણ તેનું ફળ તેથી દૂર રહેવામાં નહિ, દૂર રહે તે બમણું ગુનામાં ગયા, એ સ્થિતિ હતી. એનું ઓસડ પણ ત્યાં છે. વચનથી ચૂક્યો છું, ગુને થે, તે રોગનું ઓસડ તે મહાત્મા પાસે જ છે. ગુમડું થયું પછી લેપ લગાડે તે ડાહ્યાની ફરજ છે. આટલી ઉત્તમતા હતી, આટલું ધ હતું, ત્યારે જ ધનાજી શ્રી ધર્મઘોષસૂરિજી પાસે જઈ શકયા. ચન્દન સરખા સૂરિ, હવે ધનાસાર્થવાહ સૂરિ પાસે આવ્યા, ચંદનનું વૃક્ષ પોષાથી સુગંધ, છેદ્ય, કાયા, બાળ્યા, ઘસ્યા પણ સુગંધ દે, તેનું નામ ચંદન. કેઈ દિવસ તેમાંથી દુર્ગધ ન નીકળે, તેમ શ્રી ધર્મઘોષસૂરિજીને ચંદન સમાન સ્વભાવને અંગે આપત્તિમાં, સંપત્તિમાં સૂર્ય ઉદયમાં ને સૂર્ય આથમતાં બન્ને વખત લાલ હય, મહાપુરુષે પણ તેવી જ રીતે ઉદયમાં એટલે ચઢતીમાં ને અસ્તમાં એટલે આપત્તિમાં–પડતીમાં એક રૂપે જ હોય છે. તેમ શ્રીધર્મષસૂરિજી પાસે ફાયદો કરનાર આવે, કે નુકસાન કરનાર આવે, છતાં એક રૂપપણું. સાધુ પાસે ધર્મ સિવાય બીજું ન હોય, - સાધુના ખીસ્સામાં એ સિવાય બીજું છે જ નહિ, પિતાની પાસે જે હોય તે આપ. ઝવેરી પાસે જઈ કારેલાં માગે તે ન મળે. આપવા ધારે તે પણ ન મળે. તેમ સાધુ પાસે ખાસડાં માગ્યાં પણ ન મળે. હેય જ નહિ. એમની પાસે ધર્મ ભરેલ છે. પહેલાંના કાળમાં વસ્તુ સાટે વરતુ લેવાતી. જેને ઘેર ગામડામાં ૧૦૦ મણ બાજરી કારમાં નાખી હેય, તેને બરાં, શાક, ગોળ કે કઈ વસ્તુ લેવી હોય તે બાજરી પેટે ખરીદ કરતા Page #390 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક ચાતુર્માસી વ્યાખ્યાન હતા, તેમ ધમષ સૂરિજીએ એક જ ધર્મને કોઠાર ભયે છે. ઉપકાર અપકારી કે અનુભય આવે તે પણ ધર્મ જ આપવાન. તેમ અહીં ધર્મ સિવાય બીજું ભરેલું જ નથી. તેથી વિશ્વાસઘાત કરનારા કહે, કે ગચ્છને જંગલમાં સંડોવનાર કહે, એવાની ઓગળ પિતાને ગંઠેવાલ છેડતાં ધર્મ જ નીકળે. - ઝવેરીના ગંઠવાલામાં ફટકીયું મતી ન હોય. જે તેવું નીકળે તે સજા પાત્ર થાય. કલચર મેતી રાખે તે પણ સજાપાત્ર, તે ધર્મના ધેરી થઈ બીજે માલ રાખે તો શું ન થાય ? ધર્મ ધારીના ગંઠવાલામાં કલચર કે ફટકયું મેતી રાખવું પાલવે નહિ. શ્રુતકેવલીની સ્થિતિવાળા શ્રુતકેવલી સરખી દેશના આપે છે. આવા મહાપુરુષના ગંઠવાલામાં જીવન (મેતીની ઉત્તમ જાતિ) કે ગોલવા જ હોય, તેમ અહીં એક અપેક્ષાએ ગુનેગાર ધનાસાર્થવાહ સરખે આવ્યો છે તે પણ ત્યાં અમૃતવાણને વરસાદ થયે. તીર્થકરની સભાનું આંતરું તીર્થકરની સભાનું આંતરૂં વધારે. અમારા તમારા વચ્ચે તણખલાભર આંતરૂં. તીર્થંકર પ્રભુની સભામાં ચોથા ગુણઠાણાવાળા ને તેરમાં ગુણઠાણુવાલા શ્રોતા હોય, ચેથા ગુણઠાણુવાળાના અવગુણ પર તેરમાવાળે વિચાર કરે તે છેડે કયાં આવે? તે જગ્યાએ ઉપકારની દશા. મહાશતક શ્રાવક પોતાની બાયડી ઉäઠ થઈ છે, મર્યાદા બહાર ગઈ છે. ધર્મને લેપ કરવા તૈયાર થઈ તે તે વખતે મહાશતક શ્રાવક ખેતી નહિ, પણ વાસ્તવિક હકીક્ત કહે છે કે “તું અળસીયાના રિગથી મરીને નરકે જવાની છે. બાયડી રાજનિષેધ છતાં વાછરડા અને અને ગેહત્યા કરી માંસ ખાનારી છે, દારૂ પણ પીનારી છે. જે પૌષધ ભંગાવવા આવે છે. તેને હકીકત સાચી કકીકત કહી, “નાહક ઉન્માદ ન કર! અળસક વ્યાધિથી સાતમે દહાડે મરી નરકે જઈશ !' આણ દે સાચી હકીકત કહી છે. તેમાં મહાવીર ભગવાને શ્રી ગૌતમસ્વામીજીને મોકલી આયણ-નિદન-ગહણ કરાવ્યું એવી પાપિણ પિતાની બાયડી છે તેમાં પણ મર્મનું વચન નહિ. ભવિષ્યમાં આમ Page #391 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન થવાનું છે, એટલા પૂરતું વચન; છતાં ગૌતમને મોકલી ભગવાન આલેચનાદિક કરાવે છે. આ સ્થિતિને વિચાર કરીએ તે આચાર્યની ખલેચીમાં બીજુ ભરેલું જ નથી. શ્રાવકની ધર્મપૌષધની આવી ખલેચી હોય તે મહાવ્રતધારી, ગરછાધીશ તેમની ખલેચીમાં બીજું હેય જ કેમ? તે ન હોવાથી ધનાજીને ચાર પ્રકારને ધર્મ કહ્યો. એલંભે દેવાનું સ્વપ્ન પણ ન હતું. એ બાજુએ ધર્મઘોષસૂરિજીનું ચિત્ત જ નથી. એક જ લક્ષ્ય કે કઈ પણ જીવને ઉપકાર કેમ થાય? ઘેડાગાડી ખાડામાં નાખે તે ગાડા વહેવાર કોણ કરે? શ્રી ધર્મઘોષસૂરિજી સરખા શ્રુતકેવલીના સમોવડીયા જ્યારે ઉપકારનું ગાડું ખસેડે તે ઉપકારનું ગાડું વહે કયાં ? જગતની ક્રિયાનાં ફળે ને કળમર્યાદા, દરેક જીવે કંઈ પણ ક્રિયા કરે તે ફળ મેળવવા કરે છે. ખાય તો ભૂખ ભાંગવા માટે? પીએ તે તરસ સમાવવા. જેમાં કેટલાંક ફળ વિજળીના ચમકારા જેવાં, ઘાસના ભડકા જેવા, કેટલાક દીવા જેવા, કેટલાક મણિ જેવાં હોય છે, તેમ આ જગતમાં ફળની ઈચ્છા કરે તે ફળ પણ વિજળીને ચમકારા જેવાં હોય છે. જમ્યા તે વિષ્ટા એ. જમવાનું ફળ થયું. પણ ગળેથી ઉતર્યા પછી મળ, રોટલા રોટલીના જ મળ થાય તેમ નહિ, દૂધપાકને પણ મળ જ થાય છે. જે જે વસ્તુ આપણા શરીરમાં નાખીએ છીએ, તેના સાત ભાગ પડી જાય છે. માંસ-મેદ-અસ્થિ-માજા–શુક્ર ને વીર્ય રૂપે પરિણમે છે. સાત્વિક પદાર્થોનું વીર્ય બને છે. બીજા પદાર્થોમાંથી ચરબી, મેદ, શેણિત લેહી) આદિ થાય છે, ને નકામે બગાડ હેય તે પચી ઝાડા-પેશાબ રૂપે બહાર નીકળી જાય છે. - જરાગ્નિ એ શરીરનું એંજિન-બેયલર છે. જેમ એંજિનમાં કેલસા જોઈએ જ, તે વિના ચાલી શકે નહિ. કે કામ આપે નહિં, તેમ આ જઠરાગ્નિને પણ ખોરાકપાણી જોઈએ જ; તેના વિના શરીર કી શકે જ નહિ. ને શરીર વિના ધર્મ સાધન થાય નહિં. મહાપુરુષે જે શરીરને ટકાવતા નથી. તેના ઉપર નિર્ભ સર્વ ભાન જ રાખે છે, Page #392 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ`ચમી દેશના કારણ કે તેઓએ તેનું ખરૂ સ્વરૂપ જાણેલું છે, કે વહેલું શરીર ક્ષય થવાનું જ છે, શરીર ઉપર આ જીવ જે માહ તે નકામા છે. ખસ શરીરમાં થઈ તેની ચળ સારી લાગે છે, તેથી ખણુવાથી સુખ થયું. પણ તે સુખ કયાં સુધી ? તા કે, ખણે એટલે ટાઇમ, તેમ દુનિયારીએ જે ફળેા ધ્યાનમાં લીધાં તે હદ-મર્યાદાવાળાં ફળે છે. એવુ ફળ કયુ કે જેના છેડે નથી ? જિંદુગીના છેડા સાથે તમારૂં ફળ પૂરૂ થવાનું છે ? 20 માડુ' તે રાખે છે, નિઃસીમફળનું કારણ ? ધમ કાય, અનુકંપા, ગરીબોને દાન કર્યું તે બધું જે આ હવે કર્યું" તેનુ ફળ આ જીવને આવતે ભવે મળવાનુ' છે ને તેને પણ છેડા આવે છે. નિઃસીમ એટલે જેની કાળમર્યાદા જ નહિ; સીમાડા જ નહિ; છેડે નહિ એવુ ફળ કયાં મળે ? એક જ જગ્યા પર. કઈ જગ્ય પર ? તા ધની જગ્યા પર. દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધમ. એ ધમ કેવી ચીજ ? તે કે એનુ ફળ એવુ કે તેના સીમાડા નથી. ખીજા જે કાર્યાં તેના ફળના સીમાડા-હદ રહેલ છે. જેમકે આાજરીના એક દાણા વાળ્યે, તેા હજારા દાણા થાય એટલે હારે દાણાએ પણ તેને સીમાડા આવી રહે. હજાર દાણા વાવ્યા હોય તેા કરાડા દાણા થાય. એટલે કરેાડો દાણાએ પણ તેના સીમાડે આવી રહે; પણ ધમ એક એવી ખીજ સમાન ચીજ છે, કે એકે એક વખત વધવાવાળી જ ચીજ છે. તેના સીમાડા નથી. જેમ જેમ ધમ કરા, જેટલુ જેટલું ધમ કાય કરા, તેમ તેમ તેટલું તેટલુ ફળ વધતું જ રહે, તેના ફળમાં ઘટાડો થાય નહિ. તેમ ફળ તદ્ન ચાલ્યુ જાય નહિં પશુ ઉત્તરોત્તર તેનુ ફળ વધતું જ રહે, જે વમતુ ફળ વધતું ન રહે તેા મેાક્ષનુ કારણુ ધમ બનત જ નહિ. હાથીના ભવની અનુકંપાનું ફળ. જંગલી હાથી આખી જિંŁગીમાં પાપ રાખે ખરા ? પ્રથમ જાનવરને વિવેક તા હાય ૨-૭ કરવામાં કાંઇ ખાકી નહિ. તેના પાપના Page #393 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કરાર શાસ્ત્રકારે લીધે. દરેક માસે તે હાથી જોજન પ્રમાણ એટલે ચાર ગાઉ જેટલું માંડલું કરે, તેટલી ભૂમિમાં ઝાંખરા ઝાડ, ઘાસ દાદ્ય પદાર્થ વગેરે જે હોય તે ઉખેડીને દુર ફેંકી દે છે, એમ તે જગ્યા સાફ કરે છે. જંગલમાં ઝાડબડ શો પાર ? અર્થાત્ ગામમાં તે વસ્તી હોવાથી પ્રમાણસર જ ઝાડ હોય, પણ જંગલમાં વસ્તીની અવરજવર નથી, તેથી ત્યાં ઠેર ઠેર ઝાડબીડ જોવામાં આવે છે. દરેક ચોમાસે ત્રણ વખત ભૂમિ સાફ કરે છે. તેમાં હાથીનું ઉખેડવું થાય છે, માણસ ઉખેડે તે વિવેકથી ઉખેડે, તેમાં પાપનો પાર નહિ. તમારા આંગણે ઘાસ ઉગ્યું હોય તે તેડતાં ત્રાસ છૂટે તે જંગલમાં એક જન ત્રણ ત્રણ વખત સાફ કરે તેમાં તે પાપનો પાર નથી. તેમાં પણ પાંચ સાત હાથીને માલિક, અબ્રહ્મ, હિંસા ને ને પરિગ્રહનો પાર નથી. આવી સ્થિતિમાં રહેલે હાથો એક ચીજ પામ્યું. તે વખતે કે કારણે દાવાનળ જંગલમાં સળગે. દાવાનળથી બચવા સઘળા જાનવરો આ જોજન પ્રમાણ માંડલામાં આવેલા છે. ઘણા જાનવરો આવવાથી સંકડામણ થઈ ગઈ, તેથી એક સસલે સંકડામણમાંથી નીકળી હાથીન પગની નીચે આવીને રહ્યો. તેને બચાવવો જોઈએ, એવો વિચાર હાથીને આવ્ય, કે પગ જે ઊંચે કરેલો છે તે મૂકી દઉં તે સસલા દબાઈ મરી જાય પણ આ વાત સાંભળેલી છે, હવે વગર સાંભળેલી વાત ધ્યાનમાં રાખો. તે કઈ? તે કે તે હાથીએ આવી જ રીતે અઢી દિવસ સુધી પગ અદ્ધર જ રાખે, કારણ ત્યાં સુધી દાવાનળ સળગતે જ રહ્યો. જ્યારે દાવાનળ બંધ થયે ને બધાં જાનવરે ચાલ્યાં ગયાં, . ત્યારે હાથીએ પોતાના પગ નીચે મૂક્ય. - વિચાર કરે કે એક હાથી તિર્યંચના ભવમાં એક સસલાના જીવન બચાવની ખાતર અઢી દિવસ પગ અદ્ધર રાખે છે, તે કઈ દયા માટે ? ઉપર કેવી દયા વસેલી હશે ? હાથીને પગ અદ્ધર ખે એ કાંઈ નાની સૂની વાત નથી, આપણને પગ અદ્ધર રાખતાં પાણી ઉતરે છે. અઢી દિવસ સુધી હાથીએ પગ અદ્ધર રાખે. જ્યારે બધાં પ્રાણી ચાલ્યાં ગયાં, ત્યારે સસલે પણ ચાલ્યો ગયે. . Page #394 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના હરુ ધમીને ઘેર ધાડ’ એ નાસ્તિકના શબ્દો છે. તે પછી ખાલી ભૂમિ પર પગ મૂકવા જાય છે તે પગ ઝલાઈ જવાથી અને થાકથી તે હાથી ઢળી ગયે, અને નીચે પડી ગયે, મૂછ ખાઈ ગયે. આ સ્થળે આપણે શું બેલીએ છીએ, તે વિચારે કે “ધમીને ઘેર ધાડ આવી. આ આસ્તિકના શબ્દો નથી, આ શબ્દો નાસ્તિકતા છે, એટલે ધર્મની શ્રદ્ધા જેને નથી તેના છે. કેટલાક નાસ્તિકના આવા શબ્દો ગેખી રાખ્યા છે. ધર્મ કરતાં હેરાન થઈએ અગર બીજા કોઈને હેરાન થએલે જોઈએ તે કહીએ, કે “ભાઈ, ધમીને ઘેર ધાડ હોય, આજ ધર્મને વખત કયાં છે?' આમ બોલી ઉઠીએ છીએ. આ કેટલું મૂર્ખાઈભરેલું છે તે બેલના પિતે જ વિચાર કરી લે તો બસ છે. કારણ જે નુકસાન થયું કે થવાનું છે, તે તે પૂર્વ કર્મના ઉદયે, પાપના ઉદયે છે. ધર્મના ઉદયે નુકસાન થતું નથી. કેઈ પૂર્વનાં પાપ ભેગવવાં બાકી રહી ગયાં હોય તે જીવને દુઃખ આવી પડે, પણ તે દુખ ધર્મથી આવ્યું, ધર્મ કરનારને દુઃખ આવે છે, એવું જે માનવું કે બોલવું તે કેવળ આત્માની અજ્ઞાન દશા જ સૂચવે છે. ધર્મને અંગે કદાચ જિંદગીનું નુકસાન થાય તે પણ જે ખરો ધર્મ હોય, ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાવાળે હોય, તેને તે ધર્મની અનુમોદના બિલકુલ ખસે જ નહિ. છોક દેરાસરે જતાં પડી ગયે, ને કદાચ વાગી ગયું છે તેને કહી નાખે છે કે બેટા ! હવે દેરાસરે નથી જવું. તે આ સ્થળે વિચાર કરે કે જંગલી હાથી સારે કે તમે સારા ? પાસ થા કે ઉસના જેવા ગુરુ મળ્યા નથી. ફક્ત પોતાના આત્માથી જ આ પ્રમાણે કહી નાખે છે, કોઈના ઉપદેશથી આમ બેલતા નથી. આને બચાવે તે મને ધર્મ થયે એવી ભાવના જેના રૂંવાડાંમાં રમી રહેલી છે, એ હાથી પગ જકડાવાથી પડી જાય, તેના પરિણામની દશા કયાં? આવી રિથતિમાં પણ ધર્મનું અનુદન ખર્યું નહિ, તે કેવા જીવદયાના પરિણામ હશે તે વિચાર! સુકૃતની અનુમોદનાનું પારંપારિક કી કરેલા સુકૃતની અનુમોદના હોવી જોઈએ, કોઈ પણ સારું કામ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પર્વ મહિમા દર્શન -પુણ્ય આપણે કરીએ અગર બીજે કઈ પણ કરે, તેની અનુમોદના તે જરૂર આવવી જોઈએ. પ્રસંગ આવ્યે તેથી આ વાત અહીં જણાવું છું. તમે વિચાર કરે કે તમારી આખી જિંદગીમાં તમે. જ્ઞાન કેટલું ભણે છે ? કે ભણાવે છે ? વિનય કેટલે ને કે. કરે છે ? વૈયાવચ્ચ કેટલી કરી? પૌષધ કેટલા કર્યા ? જૈનશાસનની. પ્રભાવના આખી જિંદગીમાં કેટલીવાર કરી? તથા પૂજા આખી જિંદગીમાં કેટલીવાર કરી? મહોચ્છવ તે પણ આખી જિંદગીમાં કેટલા કર્યા ? તેને વિચાર કર્યો છે? તેનું સરવૈયું કાઢયું છે ? કહોકે નહિ, તે તે ભૂલ છે. તેની અનુમોદના થવી જોઈએ. ધર્મકાર્ય તે દાણે છે, જેમ એક દાણાથી ઠાર ન ભરાય તેમ જૈન શાસ્ત્રકાર એ જ વાત કહે છે, કે પુણ્ય કરે તે એક દાણોછે, અને તેને અનુમોદના રૂપી પાણીથી સિંચે, તે જ કઠાર ભરાય. તેથી સુકૃતની અનુમોદના કરવી જોઈએ. અનુમોદના વગર એ સુકૃતને દાણું કયાંય વટાઈ જશે. એ જ વાત અહીં ધ્યાનમાં લે. હાથીએ. સસલાને બચા, ત્યાં અનુમોદન કયાં પહોંચ્યું? હાથી સરખા જાનવરને પગ વળગી જાય, ત્યાં સુધી સસલાને બચાવવાના પરિણામ રહે. જે આપણે જૈન કુળમાં ઉછર્યા છતાં, મનુષ્ય પંચેન્દ્રિય થયા છતાં, કામ પડે તે એવા ગોટાળા ચલાવીએ કે, હિંસાના ગોટાળામાં : અનમેદનાને ખલાસ કરી નાખીએ. “સસલે જીવતો રહ્યો તેથી અઢાર પાપસ્થાનકમાં પ્રવર્તશે, માટે એને બચાવવાની જરૂર ન હતી, એવી માન્યતાવાળા તેરાપંથીઓએ આ સ્થળે વિચારવાની જરૂર છે, કે પરિણામ કયાં છે તે જોવાનું છે. પરિણામ જીવ બચાવવાના છે, વળી સસલે જે કાંઈ કરશે તે તેના જીવને ભોગવવાનું છે. તેવી રીતે જીવ બચાવવામાં કઈ જીવ પુણ્ય. કરનાર નીકળે તે તેની પણ શી ખબર પડે ? માટે ત્યાં તે જીવદયાના પરિણામ હેવાથી એકાંતે બચાવનારને લાભ જ છે, તેમાં શંકા કરવા જેવું નથી. પછી પિતાનું ખોટું પણ પકડી રાખવું હોય તેને કઈ કહેતું નથી. તેવાઓને સમ્યકત્વ રત્ન હજુ મળ્યું નથી તેમ સમજવું ત્યાં તે સાફ એવા જ પરિણામ છે કે સસલે કઈ રીતિએ કે Page #396 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપČચમી દેશના ૧૧ ખેંચે ? તેને બચાવવા ખાતર જ હાથીના જીવે અઢી દહાડા સુધી પગ અદ્ધર રાખ્યા. દાવાનળ શાંત થયા પછી સર્વ જીવા પાતપેાતાને રથાને ચાલ્યા ગયા. હાથી પગ નીચે મૂકતા નથી, અને પાતે પડી ગયા, તે પણ તેને મનમાં કાંઇ ન આવ્યું. આપણે તે હાથી પાસેથી એક જ વસ્તુ સમજવાની છે, કે મરવાનું તે દરેક ભવમાં જીવને રહેલું છે, પણ આવું જીવયાના પુણ્ય કાર્યાંના હેતુએ જો તે ન મર્યાં હોત તે તેની પાસે અમરપટ્ટો ન હતા, આ દુનિયામાં કોઇ અમરપટ્ટો લઈને આવ્યું નથી, આવતા નથી ને આવશે પણ નહિ. જન્મ્યા તે અંતે મરવાના જ છે. તે સુકૃત કરતાં મરણ થાય તેના જેવું મરણુ ખીજું કાઈ નહિ, તેવું આરાધનાવાળું મરણુ તે મરણુ નથી, પણ પેતા માટે ઓચ્છવરુપ છે. મરવાનુ છે એ તા ચેાક્કસ છે. નાક કપાઈને જવાનું છે. પણ ઘી ચાટીને નાક કપાય તે સારૂં. સુકૃત થઈને મરાય તે પ્રથમ નખરે મરણુ જાણવુ. આ હાથી આ સ્થિતિમાં આવે છે, પેાતાના પ્રાણના ભાગે પણ બીજાના જીવને કેમ ખચાવવા તે જ લક્ષ્ય હાથીના જીવને હતુ, દરેક ઉત્તમ જીવાને એવું જ લક્ષ્ય હાય છે. તેથી આ હાથી મરતાં મરતાં પણ એવું વિચારે છે કે, ‘મારા જન્મારા સફળ થયા, કે સસલાને મચાવતાં મારુ માત થયું.' એમ મરતે હાથી કરેલ સુકૃતની અનુમોદના કરે છે. એવામાં એકલી પગની આ વેદના જ છે તેમ નહિ, પણ બીજા ન્હાથીએ આવીને તેને દતૂશળથી મારે છે. તે વખતે પણ એમ વિચારતા નથી કે આ સસલાને મચાવવાની ભૂલ કરી, તેથી આ પરિણામ આવ્યું.” તે ભૂલ છેજ નહિ. તેને ભૂલ ગણનાર અજ્ઞાની છે. એમ સમ્યક્ત્વ વાસિત જીવા વિચારે છે, જેને શત્રુના ઉપસગ વખતે, મરણુ વખતે પગ જકડાઈ ગયે તે વખતે પણ સસલાની દયા હાથીએ પાળી અને તેની પાતે અનુમેાદના કરે છે. એક સસલાને બચાવ્યે તેમાં ખીજે સવે મેઘકુમાર રૂપે થઈ, ચારિત્ર પામી અનુત્તર વિમાનવાસી દેવ થયા; તેવા સુખ ભોગવવાને લાયક તે જીવ થયે. તિય "ચમાંથી મનુષ્યરૂપે થયા, વળી શ્રેણિક તથા ધારિણીના પુત્ર થયા. આ છત્ર મચાવ્યાનુ કુળ જાણવું. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પવ મહિમા દત સિ ંચનથી જેમ ફળવૃદ્ધિ થાય તેણે અનુમોદનથી પુણ્યવૃદ્ધિ થાય. આપણે એવા જીવ ઘણા ખચાવીએ છીએ, છતાં કેમ ઊ ંચે આવતા નથી ? કોઠારમાં નાખેલા પાંચ દાણા પડઘા પડ્યા જેટલા વધે નહિં, તેટલે એક જ દાણા સિંચવાથી વધે છે. માટે સુકૃતની અનુમેદના રૂપ પાણીથી પુણ્યરૂપી દાણાને સચવા જોઈએ. તે જ ઢંગીની સાથે કતા. ' જન્મ કૃતાર્થ માનવા તરીકે દયાને પોષણ મળતુ નથી. હાથીના જીવ એક જ દયા રૂપી ખીજ સિ ંચી સિંચી ફળ તૈયાર કરે છે. તે મરણ વખતે ભાવના ભાવી આત્માને સમજાવે છે. આપણે તે ધર્માંના ઢીંગલા, શરીર જરા નરમ પડયું તે કખાટ દવાથી ભરાઈ. જાય. ધાર્મિક ચાપડી પણ તે વખતે હાલ બહાર કઢાય. આ શુ ધર્મીનુ` સિંચન ! વિલાયતી દવાદારૂના ખાટલાથી સિચન કરે. અરે ! તમને આલખન છતાં અનુમેદન કેમ થતુ ં નથી ? હાથી પગે વળગી જવાથી પડી ગયા ને મેાત નીપજ્યું...તેવે ટાઇમે પણ સુકૃતની અનુમાદના કેવી કરે છે, કે ‘મારા જન્મ કૃતા કે મે જીવનમાં એક સસલાના જીવને ખચાખ્યા’ તે ભાવના મરણદશા વખતે આવવી મુશ્કેલ છે. દ્રવ્યયા એટલે માફી નહિ પણ શિક્ષાની મેલ હાથીએ સસલા ને પછી પણ .. ચેતવુ જોઇએ કે વિચારવાનુ છે કે એક જાનવરની દ્રવ્યયા તે શિક્ષાની મેતલ. શિક્ષા તા નક્કી જ. અમુક દિવસે શિક્ષા થશે. બચાવ્યા પણ તેથી સસલેા કાંઇ અમર ન રહ્યો, તેથી સમજવાનુ` કે આ મેતલ છે. તેથી દરેકે એક દિવસ મરવાનુ તેા છે જ, જે બચા તે વખતે જીવદયા પાળી તેનું ફળ તેને જરૂર સારામાં સારૂ મળી રહે છે. તા સસલાને બચાવવામાં આટલું જ કે દ્રવ્યયાએ રેગીને ફૅગ મટાડડ્યો, પણ અંદરના કમ્ મટાડયા નથી, બીજી વખત હુલે કુરશે. દ્રવ્યયા એટલે મેતલ. માફી નહિ પણ મુદ્દત. એક મુદત આપવાનું કામ આટલુ લાભદાયી થાય છે. મુદ્દત મળ્યાને લાભ. જગત માત્ર બ્લ્યુ મુદતમાં, અમેરિકાનું દેવુ જમ નીને ભરવાનુ હતુ, ઇંગ્લાંડ ને ફ્રાંસનુ દેવું ભરવાનુ હતુ. એમાં મારામારી ફક્ત Page #398 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી દેશના મુદતની. મુદતને હસો રાખ્યો તેથી ટકી રહ્યા. હપ્તા માફ-નથી થયા, મુદત વધારી, તેમાં દેશના દેશે જીવતા થયા. મુદત ન થઈ હત તે દેશે પાયમાલ થાત. તેથી હપ્તાની કિંમત ઓછી નથી, પણ છે. તે માફ નથી. માફ કરાવનાર ભાવદયા. માફ કરાવનાર ભાવદયા છે. એ ભાવદયા કર્મને હલાને ઉડાવી દેનાર છે, કર્મના દેવાને નાશ કરનાર છે. દરેક જીવ આ જગતમાં કર્મના દેવાદાર છે. તે દેવું દીધા સિવાય કેઈન છૂટકે જ નથી.' આ ભવ નહિ તે પરભવ, પરભવ નહિ તે તેના આગલે ભવે; પણ એ તે દેવું તે વ્યાજ સહિત આ જીવને દીધા સિવાય છૂટકો નથી. જગતને વ્યવહારના દેવાથી નાદારી લઈ કે ચોરી છૂપીથી નાસભાગ કરી, કપટ કરી અત્યારે છૂટી જાય છે, પણ કર્મનું દેવું તે ચૂકવવું જ પડશે. તેની આગળ ચકવત્ત પણ ટકી શકે નથી. અહીં તે હજુ હાંથી સસલાની દ્રવ્યદયા હપ્તાની કરે છે. માફીની દ્રવ્યદયા નથી. જ્યારે ભાવદયાવાળે કર્મોથી બચાવી લે છે. સમ્યગદર્શનાદિ આપવામાં આવે છે, તે કર્મને કાઠિયાને નાશ કરે છે. આ જીવને કર્મના કાઠિયા જ નડતરરૂપ છે. પણ તે નડતર જે આત્મામાં સમદર્શન પ્રાપ્ત થાય તે ચાલી જાય છે. સસલાની કરેલી દ્રવ્યદયા રૂપ કાર્ય પણ અનુદનથી સિંચાયું તે મેઘકુમાર થઈ ચારિત્ર પામી અનુત્તરવિમાન દેવકમાં ગયા, જ્યાં એકાવતારી પુરુષે જ જાય છે, ત્યાંથી એવી મોક્ષમાં જશે, મેઘકુમારે સસલાની દયા પાળી તેનું ફળ બતાવ્યું. તેવી જ રીતે હરિબળ માછીએ પણ એક વખત માલીની દયા પાળી તે સંસારમાં તે જ ભવમાં સુખ પામ્ય. શાલિભદ્રના જીવે એક વખત પણ મુનિને ભાવથી દાન દીધું તે બીજા ભવમાં શાલિભદ્રજી દેવતાઈ રિદ્ધિ પામ્યા. આવી રીતે દાન, જીવદયા કે કોઈ પણ ધર્મ તે સુખને દેનાર થાય છે, માટે ધર્મ એવી ચીજ છે કે તેને સીમાડે નથી. દુનિયામાં બીજી બધી વસ્તુઓના સીમાડા છે. Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૪ " પર્વ મહિમા દર્શન : હદ છે, મર્યાદા છે. જેમ હીરાની કિંમત લાખની હોય તે લાખ રૂપિયે તેને સીમાડે આવી રહ્યો, વળી તે ઝવેરી આગળ તેટલે સીમાડે આ કહેવાય. તે જ હીર ભીલ કે કેળી પાસે આવ્યા હોય તે તેની નજીવી કિંમત કરે ત્યાં તેને સીમાડે. તેવી રીતે અહીં ધર્મ એ અનંત ફળનું સ્થાન છે. કેવલજ્ઞાન, કેવલદર્શન, વીતરાગપણું તે બધા સાદિઅનંતવાળું નિસીમ એટલે મર્યાદારહિત અનંતસુખ આપનાર છે. જે ધર્મમાં સાવધાન હેય તેને માટે નિસીમ સુખ અંકાય છે, પણ જેઓને આત્મકલ્યાણની બુદ્ધિ થઈ નથી, તેવાને માટે તેવું સુખ હજુ ઘણું દૂર છે ! આ જીવ ધર્મથી ખસે છે શાથી ? શાલિભદ્રજીએ સાધુ મુનિરાજને ખીરનું દાન દીધું. તેવે ટાઈમે દુનિયાના નાસ્તિકે તેને શું કહે ? “બેવકૂફ! ખાવા જેટલું તે રાખવું હતું ? ઘર બાળીને તીર્થ કરવાનું હોય ?” વિજય શેઠ અને વિજય શાણીને એક વખત જમાડયાનું ફળ. તેવી જ રીતે વિજયશેઠ ને વિજયા શેઠાણીને દાખલે લે. શુકલપક્ષ ને કૃષ્ણપક્ષના બ્રહ્મચર્યના નિયમવાળાને બંનેને પરસ્પર લગ્ન સંબંધ જોડાય; ને પાછળથી ખબર પડી તે પથારીમાં તલવાર રાખી બંનેએ ત્રિકરણશુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું પણ નિયમ તો નહિ અને વિચાર કર્યો કે “આ નિયમ આપણે માબાપને જણાવે નહિ, જ્યારે તેઓને ખબર પડશે ત્યારે આપણે બંને જણ દીક્ષા અંગીકાર કરીશું તે ટાઈમે ચંપાનગરીમાં વિમલકેવલી આચાર્ય મહારાજ સાધુ મુનિરાજના પરિવાર સહિત પધાર્યા છે. એક જિનદાસ નામના શ્રાવક આચાર્ય મહારાજને વિનંતિ કરે છે કે “મારે ચોર્યાસી હજાર, મુનિરાજાને વહેરાવવું છે. મારે ઘેર સાધુએ ગોચરી લેવા પધારે તેમ આદેશ આપે, ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે “હે શ્રાવક! એક ઘેરથી ૮૪૦૦૦ સાધુને આહાર લેવાનું બને નહિ. કયાં એટલે સૂઝતે આહાર અને કયાં એટલાં ઘર ? જ્યારે તે બહુજ વિનંતિ કરવા લાગે, ત્યારે તેને કહ્યું કે કચ્છ દેશમાં, અમુક નગરમાં Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જ્ઞાનપંચમી દેશના વિજયશેઠ ને વિજ્યા શેઠાણી છે, તેને તું જમાડ, ભોજન કરાવ, એટલે તને ૮૪૦૦૦ સાધુઓને આહાર વહેરાવ્યાનું ફળ મળશે, શ્રાવક તે આશ્ચર્ય પામી ગયો. “સાહેબ ! એવા તે એ બંને છે કેવા પુણ્યશાળી છે કે આપ કહે છે કે ચેર્યાસી હજાર સાધુને આહાર પહેરાવ્યાનું પૂણ્ય, ગૃહસ્થ એવા તેમને માત્ર જમાડવાથી થાય ?” જ્યારે તેણે પૂછ્યું ત્યારે તેને સઘળે વૃત્તાંત ગુરુ મહારાજે કહી દીધે, તે સાંભળી તે બહુ ખુશ થયે અને વિજય શેઠ ને વિજયા શેઠાણીને જમાડીને ચોર્યાસી હજાર સાધુઓને વહોરાવ્યા જેટલું પુણ્ય ઉપાર્જન કર્યું. ધર્મના અધિકારી કોણ? આ વાત જાણીને આજના નાસ્તિક શું કહેશે કે દુનિયા તરફ જેવું હતું ને ? દુનિયા શું કહેશે? તેને પણ વિચાર ન કર્યો, તે પર શું કામ ? પરણીને એક બાઈને લાવ્યા ને પછી તરછોડવી તે કઈ રીતે ઠીક નહિ. આમ આજના નાસ્તિક તેવે ટાઈમે બોલી નાખે. પણ દુનિયા તરફ લક્ષ્ય રાખે તે ધર્મ કરી શકે નહિ. ધર્મને સમર્થ અધિકારી કોણ ? જે માતપિતાથી પણ ધર્મ કરવામાં ડરે નહિ, ધર્મ વિરુદ્ધ બાબત સાંભળે નહિ, તે જ ધર્મના અધિકારી, આપણે કાનના કાચા પૂરેપૂરા રહેવું છે. તાડના ઝાડ ઉપરની સોય નાશ પામે તે આખું ઝાડ નાશ પામી જાય, તાડના ઝાડની ટીસી નાશ પામી તે આખું ઝાડ નાશ પામે. અબે કે જાંબુડે નથી, તેનું ઉપરનું કાપે તે કંઈ નુકશાન નહિ, આપણને સેંય ભેંકાઈ તે મર્યા. આપણે તાડ જેવા છીએ, આંબાની ડાળ જેવા નથી. “લોકે આમ કહે છે, તેમ કહે છે, તે ખ્યાલ કરવાની જરૂર છે, એમ કહેનારાએ પ્રસન્નચંદ્રરાજર્ષિનું વચન દષ્ટાંત તરીકે વિચારવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજ્ય છેડીને પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરે છે. તેને કેટલાય વરસ થઈ ગયા છે, અનુક્રમે પ્રભુ મહાવીરની છત્રછાયામાં કાઉસ્સગ કરે છે. ત્યાં દુર્મુખ દૂત કહે છે કે “આનું મેં જોઈએ તે આપણને પાપ લાગે, કારણ કે એકના એક નાના પુત્રને રાજગાદી સેંપી પિતે તપ તપવા નીકળી પડ્યા છે. તે સાંભળી Page #401 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન : ધ્યાનમાં રહેલ પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનમાં અનેક પ્રકારના આ ધ્યાનના વિચાર કરવા લાગ્યા. આ આર્તધ્યાનના વિચારમાં તેઓ કેમ પિઠા? તે કે લોકેના વચન પર ધ્યાન રાખ્યું તેથી. પિતે ધ્યાનારૂઢ છે તે વખતે ત્યાંથી શ્રેણિક રાજાની આખી સવારી નીકળી છે. શ્રેણિકે તેમને વંદન કર્યું પણ શ્રેણિકના ખ્યાલમાં નથી કે આવા ખરાબ વિચારમાં તેઓ વર્તે છે, તેવા ટાઈમે લેકવાયકામાં પેઠા તે સાતમી નારકીમાં જઈને પ્રસન્નચંદ્ર બેઠા. ધર્મ કરનાર લેવાયા પર ધ્યાન ન આપવું લકવાયકા સાંભળીને તેમાં દુર્જનના વચનોથી ઘેરાવાવાળો પિતાના આત્માને ધર્મથી દૂર જ કરે છે. ધર્મ કર હેય તેણે તે ત્રિલોકના નાથનું વચન જોવાનું, ફાટેલખ જેવા લેકના કથન ઉપર ધ્યાન રાખવાનું નહિ પાલવે. જેઓ લેકની ગવેષણ તરફ ધ્યાન ન દે, જેમ ભરવાડ બકરીને પાળે, વાડામાં રાખવી, ચરાવી લાવવી ને દૂધ લઈ લેવું, તે તેનું કામ ! ભરવાડ બકરીને ઘરમાં ના રાખે, વાડામાં રાખે; તેમ ગૃહસ્થો પાસેથી ગેધરી પાણી લઈ લે. બાકી બીજે કશે સંબંધ ન રાખે ! ભરવાડ દેહવાની વખતે જ વાડે જાય, તેમ સાધુઓ આહા૨ પાણીની જરૂર હોય તે વખતે ગૃહસ્થને મળે. લોકવાયકામાં મહાવીર મહારાજા છ મહિનામાં મરી જવાના છે. આવી વાયકાથી એ દેવાયા હતા તો ધર્મ કે ધર્મથી ખસી જતા પણ સંઘે એક જ વ ત રાખી કે લોક તે ફાટેલી બેગ સમાન છે, તેમાં લાંબે વખત પાણી ન ટકે, તત્ત્વદષ્ટિ રહિત લેને અનુસાર આત્માને ઘેરવવા જશે તે પ્રસન્નચંદ્ર રાષિની માફક આ અમા સાતમી નારકીએ ચાલે જશે. આ ઉપરથી એ સમજે કે લોકવાયકા પર ધ્યાન રાખવા ગયા, તે મરી ગયા; લેકે બધા એક જાતના હોતા નથીકોઈ વિવેકી, કઈ અવિવેકી. કથળીમાં પડે તે અવિવેકી જાણવા, તેની વાયકા પર ધ્યાન રાખવાનું હોય નહિ. જે તેમાં ધ્યાન રાખવા જાય તે ઉલટો Page #402 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ`ચમી દેશના ૧૦૭: પેાતાના આત્મા પાપથી ભારે થાય છે. માટે આ હુકીકત ધ્યાનમાં. રાખી ધર્માંને ચૂકવે હું અવિવેકીઓના વચન પર દોરાવાવાળો-સાત પુંછડીયા ઉંદરના ભાઈ કે ખીજા કઈ? - લાલીયે લાભ વગર લેાર્ટ નહીં': ધર્મ અનંત ફળનુ સ્થાન છે, તે સાવધાન હોય તેને માટે, ગફલતમાં હાય તેને માટે નહિ. શરીરથી પણુ સાવધાન રહેવાનુ, શરીરની કે લેાકેાની ચાલે ન ચાલેા. જો ચાલ્યા તે જુતિયા ખવડાવશે.. હાથી જંગલી હતા છતાં પણ જુતા ખવડાવનાર જોડિયા શરીરની દરકાર ન કરી તે ઊંચી સ્થિતિ પામ્યા. પાંચ ઈંદ્રિયાને શરણે ન જશે! ! લેકે'ના લખલખાટમાં શરીર ઇંદ્રિયાના આકષણમાં ન જાવ તે સાવધાન છે. સાધન દેખાડનાર સાધનના શરણે જાએ તેમાં સાવધાનીને એક રસ્તા રહેવાના નહિ, મારા લાલિયા ખાતરમાં લોટે તાપણુ લાભ હાવા જોઇએ.' છેકરા લાલીયાને ગાંડો થયાનુ કહે, ઘી. ઢાળી દીધું કહે, તેની દરકાર લાલિયા ન રાખે, લાલિયાએ ઉકરડામાં અળેાટવાનું કર્યું. તે વખતે છેકરા તરફ કે ઉકરડા તરફ ન જોયું, પણ લાભ તરફ જ જોયુ, તેમ ધર્મી આત્મા કેવળ પરમાત્માના વચન પર જ નજર રાખે, ભવભ્રમણ ચૌદમુ` રતન : અન તજ્ઞાનીના વચનેાની દરકાર કરવી કે ભટકતા ભૂતની દરકાર કરવી ? સાવધાન થાય તે જ ધમ કરી શકે. શેરડીનું ખેતર તૈયાર કર્યું, કણબી મૂર્ખ હતે. શેરડી કાપવાનેા વખત આળ્યે, ત્યારે કેઈએ કહ્યુ કે તુ બડા આમાં વવાય, તે તુંબડા વાવવા માટે તૈયાર શેરડી ખાદી નાખી. ખેાઢી નાખનાર જેમ મૂખ છે તેમ આપણે અજ્ઞાની ભટકતાના વચન ખાતર સજ્ઞનાં વચના કરાણે મૂકીએ તે શી દશા થાય ? ડગલે ને પગલે વિઘ્ન આવશે. ‘ સાવધાનીે: 'લેાકેા, કુટુંબ, શરીર, ઇંદ્રિયથી વિઘ્ન આવશે, પણ તેથી સાવધાન રહેશે। તે ધ સાધી શકશે. શરીર સ`સ્કાર કારી ન નાખે તે ધ્યાનમાં રાખજો, દુનિયામાં ચૌદમું રતન કહેવાય છે. તે ભીલ કેળી સરખા ને સીધા Page #403 -------------------------------------------------------------------------- ________________ -૧૦૮ પર્વ મહિમા દર્શન દેર કરી દે છે. તે પછી અહીં ભવામણ કરીશ! ચારે ગતિમાં રખડી મરીશ ! તે ૧૪મું રતન ધ્યાનમાં લીધું ? ભવમણ ચૌદમું રતન! લેકેની ચાલે ચાલીશ તે તારે ખત્તા ખાવા પડશે ! આગળ આમાંથી કઈ ખત્તા ખાવા આવવાનું નથી; ફાંસીના લાકડે તારે -લટકવાનું. અહીં અનંત જ્ઞાનીના વચનથી સંસારભ્રમણને ખ્યાલ જેને આજે હય, તેને કયકા તરફ નજર કર્યા વગર ધર્મ - કરવા સાવધાન થવાની જરૂર છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન. મેસાણ સં. ૧૯૯૧ કારતક સુદિ ૧૫.૨૧-૧૧-૩૪ ચોમાસું બદલ્યું दुर्गतिप्रसृतान जंतून यस्मात् धारयते ततः। धत्ते चैतान् शुमे स्थाने तस्माद्धर्म इति स्मृतः ॥ १ ॥ શાસકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ધર્મોપદેશ. કરતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં મનુષ્યગતિ પ્રાપ્ત થવી. મુશ્કેલ હતી, જે વસ્તુ જાણવામાં આવી હોય, તેનાં કારણ મળ્યાં હેય તે તે વસ્તુની સ્થિતિ કરવી આકરી નથી, પણ જેનાં કારણે આપણે આપણી મરજી થવાથી મેળવી શકતા નથી, તેવું કાર્ય સિદ્ધ થવું, જગતના ન્યાયથી દૂર રહેલું છે. કારણ કે આ જીવ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરેન્દ્રિય, અસંસીપચેન્દ્રિય કે ઢોરઢાંખરપણામાં હતું, તે મનુષ્યપણું કેવી ચીજ છે તે જાણવાની તાકાત ન હતી, સમજવાની. પણ તે જીવમાં તાકાત ન હતી. તે પછી મનુષ્યપણાની સુંદરતાને સ્વપ્ન પણ ખ્યાલમાં આવે કયાંથી ? સુંદર કે અસુંદર વસ્તુ જાણ્યા પછી જ જાણી શકાય, આ વસ્તુ અત્યારે જગતને અંગે આપણે જોઈ શકીએ છીએ. આપણે ઘેર ગાય, ભેંસ, કૂતરા, ચકલાં, કબુતર, હોય તેને આ કેણ છે ? મનુષ્ય છે. તે વિચાર કરવાનો વખત નથી, મનુષ્યના સમાગમમાં. આવવાવાળી જાત તે સંજ્ઞીપંચેન્દ્રિયની જાત મનુષ્યપણુની સુંદરતા જાણી ન શકે તે પછી તેની અભિલાષા કયાંથી થાય ? તે ન જાણે તે તેને અભિલાષા ન થાય, તે તેના કારણે ખેળે કે? જે ગામ. જવું હોય તે ગામને જ રસ્તો પૂછાય. કારણે જાણવાની દસ્કાર નહિ, તે કારણે મેળવે કયાંથી? મનુષ્યપણાના સમાગમમાં આવવાવાળી જાત મનુષ્યપણાને અંગે તદ્દન વિચાર વગરની છે. તેને તે ઝાડના છે, દરમાં ફરતી કીડીઓ, માખીઓ તેને તમે કેણ? કેવા છે? તમારી જાતિ કયા ઉત્તમ કાર્ય કરે છે, તેને વિચાર કરવાને અવકાશ કયાંથી હોય ? Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - પર્વ મહિમા દર્શન એક મનુષ્યગતિ સિવાય બીજી જાતિમાં મનુષ્યપણાનું જ્ઞાન, ઉત્તમતાનું જ્ઞાન, તેનાં કારણે વિચારવાની દિશા પણ નથી, જ્યાં દિશા નથી ત્યાં વસ્તુ મળે જ શાની ? ન મળે. એક જ જગતમાં હજુ નહિ જાણેલી, ઈષ્ટ નહિ લાગેલી એવી વસ્તુ કારણે નહિ મેળવેલાં છતાં પણ મળી જાય છે. માબાપની મહેરબાની હોય તે છોકરો ભલે -દાગીનાને સેનાને રૂપાને જાણતા નથી, ઈષ્ટ નથી જાણતે, છતાં માબાપ પરાણે લાવીને પણ આપે છે. છોકરાએ સોનું રૂપું જાણ્યું નથી, તેની સુંદરતાનાં કારણે મેળવ્યાં નથી; પણ માબાપ મમતાથી છોકરાને મેળવી દે છે. પણ આ જીવ પર કઈ મહેરબાની કરનાર નથી, અને આ જીવને મહેરબાનીની રાહે કોઈ મનુષ્યભવ દેતું પણ નથી. ભવિતવ્યતા : શંકા થશે કે તે મનુષ્યભવ મને શી રીતે ? મળે છે એ ચક્કસ, તે શી રીતે મળે ? તે ભવિતવ્યતાએ. કોઈ કહેશે પણ તેના માથે શીંગડું છે? ભવિતવ્યતા બધાની કેમ નહિ ? આપણી જ કેમ ? મનુષ્ય પણું મળ્યું તે આપણું સત્કર્મથી જ મળ્યું છે. સત્કર્મ વગર મળે તે ભક્તિવ્યતા કહી શકાય. આ કાળમાં પ-૧૦-૧૦૦ વરસે છૂટી જનાર એ મનુષ્યભવ છે. ભવિતવ્યતાએ શુભ કર્મ વગર મનુષ્યભવ આપી દીધું હોય તેમ બનતું નથી. શુભકર્મ બાંધ્યા વગર કોઈ મનુષ્ય થતું નથી. તે ભવિતવ્યતા કામની નહિ ને ? પણ શુભ કર્મ જે થયું તેમાં આપણે વિચાર ન હતા, પણ ભવિતવ્યતાના જેગે થયું છે તેથી ત્યાં ભવિતવ્યતા ગઠવી. અન્ય ગતિમાં મનુષ્યપણાનું ફળ વગેરે જાણ્યા ન હતા. શુભકર્મ માટે આમ પ્રયત્ન કરાય તેમ જાણ્યું ન હતું, છતાં તે થઈ ગયે તેનું નામ ભવિતવ્યતા. સીધા શબ્દમાં કહીએ તે ધૂળમાં રમનાર છોકરા જમીન દે તે રમવા માટે, પણ રમતાં રમતાં નીચેથી રતન નીકળી પડયું. છેકરાએ રતન જાણ્યું ન હતું. તે માટે જમીન દવા માંડી ન હતી, પણ ભાગ્યથી જમીન ખેદતાં રતન મળી ગયું. આપણે એકેન્દ્રિમાં રખડતા હતા, ભવિતત્સતીના ગે અકામ નિર્જરા થઈ ગઈ. તેથી ભાગ્ય ખૂછું અને મનુષ્ય થઈ ગયા. એક છોકરાને રત્ન મળી ગયું. તે જોયા Page #406 -------------------------------------------------------------------------- ________________ ક ૧૧૧ - ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન - પછી બધા છોકરા દવા મંડયા, પણ દરેકને રત્ન ન મળ્યાં, તેમ આપણી પેઠે અનંતા જી ભવચક્રમાં રખડી રહ્યા છે. અનંતા છે આધિ, વ્યાધિ, ઉપાધિના દુઃખ ભોગવી રહ્યા છે, છતાં તેમાંથી આપણે ભવિતવ્યતાના સેગે ઊંચે આવી ગયા છીએ. બધા અકામ નિજ રા કરનાર મનુષ્યપણને લાયકના કર્મ બાંધી દે તેમ બનતું નથી. બેરે માટે રન વેયતા કે ગણાય ? જેમ છેક રન લઈ બેરાંવાળાની દુકાને જઈ રન આપી ચાર બોર ખાવા માટે લે, તેવાને ભવિતવ્યતાએ હીરા મેળવી દીધા એમાં વળ્યું શું ? ચાર બેરાં પેટે હીરે આપી આવ્યું, તેમ આ જીવ પણ મનુષ્યપણું રૂપી હીરે જે ભવિતવ્યતાના ગે મળી ગયે છે એ ચિંતામણિ ૨૯ત સમાન છે, તે જાનવરને ખાવા ભેગવવા લાયક વિષને પેટ ગુમાવીએ તે મનુષ્ય ભવરૂપી હીરો સેપી દઈએ છીએ. આ મનુષ્યભવમાં વિચાર રાખવો જોઈએ. ડિલી સ્ત્રી મળેલી મિલકતમાંથી ઓછું થવા ન દે. રાંડેલી બાઈ હોય તે પણ મળેલી મિલકત જળવાય કેમ તે ધ્યાન રાખે. નવી મિલકત ન મેળવે પણ જૂની મિલકત બરાબર સાચવી રાખે છે. તે આપણને ચિંતામણિ રત્નાધિક મનુષ્ય ભવની મિલકત મળી તે ખવાય તે કેમ ચાલે ? તત્ત્વ એ છે કે આપણે મળેલી મિલકતનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે, નવી મેળવવી તે મરદનું કામ છે, આદમી-મરદ તે નવું કમાવા જાય, પણ મળેલી મિલકતનું વ્યાજ ખાઈ, મિલકત સાચવવી તે વિધવા બાઈઓ પણ કરે છે. તેમ જગતની અપેક્ષાએ મનુષ્યપણું, મળેલી મિલકતને ભોગ પણ તે મિલકત ઓછી ન થાય તે માટે કટિબદ્ધ રહેવું જોઈએ. મળેલી મિલક્ત ગઈ તે બાઈ જાત હશે તે એ છાતી ફૂટશે. બાઈ જાત જેટલી તમે અક્કલ ધરાવે છે કે નહિ ? આપણી આ મનુષ્યભવની મિલક્ત જરૂર ટકી રહેવી જોઈએ ? દેવપણું અને મોક્ષ કે રૂટકા મેળવવાની વાત છે. જીનદએશા એ છે કે તેને મનુષ્યપણના કારણેને અમલા હું ધરાવેલું છું તેને વિચાર આવે નથી. જેમ ભૂમી વિવા Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પર્વ મહિમા દર્શન એકલી મિલક્ત ઉપર મમતા રાખે, પણ ભવિષ્ય ઉપર કે વ્યાજ ઉપર ધ્યાન ન રાખે, તેમ આપણે મિલકતની મમતામાં જન્મારે ગુમાવીએ. છીએ. ચાહે સ્પર્શ–રસન-પ્રાણ-ત્ર કે ચક્ષુ પાંચ ઈન્દ્રિયેના વિષયમાં જિંદગી ગુમાવીએ છીએ. સદ્ધાર શરાફને ત્યાં મિલકત વ્યાજે મૂકે. વિધવાબાઈ સમજે, તેના કુટુંબીઓ સારા હેય તે તેને સમજાવે, વ્યાજે મૂકે તે મૂળ રકમ ઊભી રહે અને નિભાવ થાય; તેમ આ જીવ ઈન્દ્રિયના વિષયકષાયમાં આરંભાદિકમાં રાચી રહ્યો છે, તેમાં હિતેષી મળે તે સમજાવે ને ? હા. સમજે તે ધર્મને રસ્તે. ચઢે, તેમાં જ મનુષ્યપણાની સુંદરતા સમજે, ને મનુષ્યપણાની સુંદરતા. સમજે, ને મનુષ્યપણાની મિલક્ત સાચવી રાખે, સ્પર્શાદિક ઈન્દ્રિયની. આસક્તિમાં રહે તેમાં મનુષ્યપણાની મિલકત સાચવી રાખે, સ્પશદિક ઈન્દ્રિયેની આસકિતમાં રહે તેમાં મનુષ્યપણું ન ટકે અને નવું મળે નહિ. શરાફને ત્યાં વ્યાજે એને ન મૂકે તે વિધવા ને મિલકત બંને નાશ પામે. આ પાંચે ઈન્દ્રિય અને ત્રણ ગરૂપ આઠ મિલકત આપણને મળેલી છે, પણ આપણે પકડી રાખી તે આપણે મર્યા તે મિલકત મરેલી છે, માટે શરાફને ત્યાં મૂકે મિલકત ને આપણો નિભાવ થાય. શરાફ કર્યો અને તે કે જોઈએ ? જે દુકાનમાં ખોટ ન હોય તે શરાફ શોધે. સદ્ધર શરાફ જોઈએ તે વ્યાજ આપે, નિભાવ થાય ને મિલકત ઊભી રહે. સદ્ધર શરીફ પુણ્યકાર્ય અહીં એ શરાફ ક? પુણ્ય એ જ શરાફ. પુણ્યને રસ્તે ઈન્દ્રિને તથા ત્રણ વેગને ઉપયોગ કરે તે પુણ્ય એવું સદ્ધર છે કે ચક્રવર્તીને ચૂર ન થાયપુણ્ય કર્મની ઢીલાશ થઈ નથી. સદ્ધર શરાફ પુણ્ય કર્મ, પણ એ શરાફ તાબેદાર છે. કેને? ધર્મને તાબેદાર છે. ધર્મને હુકમ બહાર પુણ્ય શરાફથી ચસકાતું નથી, શરાફ ઘેર આવતાને ધક્કો નહિ મારે, દૂર નહિ કરે, પણ પુણ્ય શરાફ ને ધર્મ મહારાજા હિસાબમાં-મર્યાદામાં રાખે છે અને તમારા ઉપ૨ આવતા ધાને પણ હઠાવી દે છે. શરીફે માત્ર મિલકત રાખી Page #408 -------------------------------------------------------------------------- ________________ માતુર્માંસ પરિવર્તન વ્યાખ્યાન YFF પ્રાજ જ આપે. જાવ, પુણ્ય જમે રાખ્યું, તા દુČતિએ ન જાવ, તેના રસ્તે પણ ન જાવ, પુણ્ય રૂપી શરાફમાં દુર્ગતિમાં મેલે તેવી તાકાત નથી. શરાફથી એમ ન એલાય કે કલાલખાનામાં વેશ્યાવાડે જાય છે, માટે વ્યાજ નહિ આપું! મારે ત્યાં રકમ મૂકનારા વ્યાજ લઈ શું કરશે, તે શરાફને જોવાનુ નથી. શરાને માત્ર રસ સાગે ત્યારે આપી દેવી, પછી માલિક ચાડે તે કરે. મહારાજા હું તેને તા પેાતાની પ્રજાની મિલકત રહે ને પ્રજા ગમડી ન પડે તેમને સિ જોવાનુ` હોય. એમ આત્મા ધમ મહારાજાની રૈયત અને 3 By PICH ત્ર મહારાજાની વફાદારીનુ' અને દ્રોહીપણાનુ' ફળ રાજા રક્ષણ કયાં સુધી કરે ? તેની રૈયત મનેા ત્યાં સુધી. રૈયતમાંથી નીકળી જાવ તે રાજાના શીરે જોખમ નથી, તેમ ́મેં ના શરણમાં રહે તેના પાપના હટ્ટો દૂર કરવાની જોખમદારી ધમ” મહારાજા રાખે છે. સદ્ગતિ મેળવી આપવાની ને દુર્ગંતિથી દૂર રાખવાની જોખમદારી ધમ મહારાજાની છે. ધમ મહારાજા કાને હવા ? મહારાણી વિકટોરિયા કહેવાતી, અને ઘેાડા પરાણે ખેચે તે મડીનુ નામ પણ વિકટોરિયા કહેવાય છે. વાહન વિકટોરિયા કે કવીન વિટારિયા ? તેમ તેનું નામ ધરાવ્યું ને ગુણ્ણા ન આવ્યા તે વિકટોરિયાં વાહન છે તેમ અહી' જેને આપણે મહારાજા કહીએ છીએ તે ગાયકાર્ડ–ગ્વાલિયર –સિધિયા-હાસ્કર નથી, પણ ચૌદરાજલેાકમાં જેનું રાજ્ય પ્રવત છે, જેની આણુ ચૌદ રાજલેાકમાં ચાલે છે, જેમની સત્તા નીચે ચૌદ રાજ્યાક છે એવા ધમ મહારાજા છે. > sp; રાજ્યમાં રહેનારા એ પ્રકારના હાય છે : વફાદાર અને ક્રોહી. રાજા જંગતનું ભલું કરવા પ્રવતેલા હાય, તેમાં તેનુ તથા ક્રિમના ભક્તનુ ભલુ થાય. ધ રાજાની સત્તા ચૌદ રાકમાં,પણુ ભલું તે। ભક્તનું થાય. તેમ દ્રોહી નીકળે તેના માટે જેલખાના હાય છે. જેલખાના તરીકે અહીં તિયંચગતિ ને નરકગતિ છે! ધમ જોડીને ત્યાં રાજ્યે જ છૂટકો. છૂટા ફરતા અને સમૃદ્ધિવાળા અને બાય ? વફાદારને. તેમ મનુષ્યપણામાં અને દેવપણામાં કાને રખાય ? તે કે ૮ ૧૧૩ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પર્વ મહિમા દશ જેઓ ધર્મને અંગે વફાદાર હોય તેને. રાજ્યની વફાદારી પ્રજાને ઉન્નત દશામાં રાખે છે. ધર્મની વફાદારી બે કાર્ય જરૂર કરે છે નરક તિર્યંચ ગરિમાં જવું પડે અને મનુષ્ય ને દેવગતિના રથનમાં મેથી ફરે. આથી જેમ જી જન્મે અજ્ઞાન, છતાં પણ મહારાજા ઓની ફરજ છે કે તેમને સજ્ઞાન બનાવવા. તેમ છે જન્મ દુર્ગતિ તરફના મોં વાળા હોય, પણ જમે અજ્ઞાન અને કેવલીપણા સુધીની ઊંચી સ્થિતિએ લાવવા પડે છે. તેમ દુર્ગતિ તરફ ધસી રહેલાને કેવલી મહારાજા રાળતિ તરફ દોરે છે. કેવલી ભગવાન તેવા જીવને દુર્ગતિ તરફ જતાં રોકી રાખે છે, એટલે ધર્મોપદેશ આપી ધર્મમાં જેડે, તેથી તેની ઉત્તમ ગતિ થાય છે, તેમ સમજવું, રિકી રાખ્યા તે ત્રિશંકુ જેવી દશા થઈ જાય પણ ધર્મ તેવી દશા નથી કરતે. ગતિથી રોકે એટલું જ નહિ પણ સફાતિમાં સ્થાપનધારણ કરે છે, જ્ઞાનની દશામાં પણ લાવી મૂકે છે, મનુષ્યગતિ અને દેવતાની ગતિ તે રૂપ સદ્દગતિઓમાં જીવને સ્થાપન કરે છે. જેઓએ દુર્ગતિનાં ખાતાં બાંધ્યાં હતાં, તેમને જ્ઞાનદશામાં વાળી એને ગુરથાનકે ધારણ કરે છે. માટે એનું નામ ધર્મ. ધર્મ એ પાડેલી સંજ્ઞા નથી. ૩. વ. ર જેવું આ નામ નથી, પણ સાર્થક નામ છે. હવે આપણે મૂળ વાતમાં આવીએ. તે અહીં ધર્મ એવી સંજ્ઞા તરીકેને શબ્દ નથી, મન ફાવે તે સંજ્ઞા કરી લેવાય, તેવી સંજ્ઞા ધર્મની નથી. દુર્ગતિથી જીવેને જે બચાવે અને સદગતિમાં ધારણ કરે તે ધર્મ છે. એટલા માટે ધર્મ સંજ્ઞા છે. જેવા ગુણે તેવું નામ છે. તે માટે ધર્મ એવું યથાર્થ નામ છે. ધર્મિષ્ટ આત્માઓને ધર્મ કાર્યોને પવિત્ર દિવસો આવે ત્યારે અપૂર્વ ઉલ્લાસ પ્રગટે છે. આજે મુનિ મહારાજાઓને ચાતુર્માસ પરિવર્તન કરવાને પ્રથમ દિવસ હોવા સાથે કાર્તિક પૂર્ણિમા અને શ્રીસિદ્ધગિરિ અને શરૂઆતને દિવસ પણ છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માંસ પરિવન વ્યાખ્યાન શ્રી સિદ્ધગિરિના મહિમા અને કાર્તિકી પૂર્ણિમા સામાન્ય રીતે વર્ષોંની ત્રણ ચામાસી કહેવાય છે. તેમાં પશુ અતિશય પવિત્રતાને ધારણ કરનારી જો કોઇ પશુ ચૈામાસી તિથિ ગણાતી હોય તો માત્ર કાર્તિકી પૂર્ણિમા છે. આ કાર્તિકી પૂર્ણિમાને ઉદ્દેશીને જૈનસમુદાયની વસતિવાળા દરેક સ્થાનો ત્રિધામરૂપ એવા શ્રીસિદ્ધગિરિજીને યાદ કર્યાં સિવાય રહેતા નથી, જે જે જૈનભાવિકા શકિત અને સાધનસપન હેાવા સાથે સિદ્ધગિરિજીની યાત્રા કરવાના ઉચ્છ્વાસવાળા હાય છે, તેઓ તે વેપારરાજગાર, આરભસમારંભ વગેરે એડી તીથ યાત્રાથી આત્માને પવિત્ર કરવા માટે પુ`ડરિકગિરિ તરફ પ્રયાણ કરે છે. દેશ પરદેશમાંથી આવનાર હજારોની સંખ્યામાં ઉતરી પડે છે, એટલુ જ નહિ પરંતુ સિદ્ધગિરિજીની ચારે દિશામાં રહેતા જૈનેતરો બીજા લેાકે પશુ ત્યાં મેળામાં આવી ઉચ્છ્વાસમાં વૃદ્ધિ કરે છે. આ દિવસની આદિ કોઇપણ રાજસ્થાનના ઇતિહાસમાંથી નીકળી શકે તેમ નથી. આ ભરતક્ષેત્રમાં જ્યાં સુધી ધનુ' સામ્રાજ્ય પ્રવર્તારો ત્યાં સુધી દરેક ભવ્યાત્મા આ સિદ્ધાચળજીની યાત્રાથી આત્માને પવિત્ર કરતા રહેશે. ૧૧૫ ગિરિરાજની યાત્રાનું અનુકરણ પટદર્શન જૈનસંઘના કેટલેક ભાગ કોઇપણ કારણુસર જ્યારે સાક્ષાત્ શ્રી સિદ્ધગિરિજીની યાત્રાને લાભ લઈ શકતા નથી, ત્યારે પાતપેાતાના ક્ષેત્રમાં ગામમાં શ્રી સિદ્ધગિરિજીને જુહારવા માટે શ્રી સિદ્ધાચજીને વિશાળ ચિત્રપટ શ્રીસદ્ધગિરિજીની દિશા તરફ બધાવી કાર્તિકી પૂર્ણિમાની યાત્રાના લાભ ભાવપૂર્વક લઈ સુકૃતનું સિંચન કરે આ પવિત્ર દિવસે સ્થાનિક એક્કસ સ્થળની યાત્રા કર્યો સિવાય ભાગ્યે જ કોઈ આકી રહેતુ હશે. છે. આ તીથને પ્રભાવ આ સિદ્વાંગર એ જ છે કે જે જગતમાં અતિશય ઉત્તમતાને ધારણ કરનારૂં તી છે. આ પાપી અને અભી આત્માએ દ્રવ્ય થકી પણ દેખી શકતા નથી. આ ગિરિરાજ સ કાળ માટે પ્રાયઃ શાશ્વત ગણાય છે. શ્રી ૨૪ તીર્થંકર પૈકી શ્રી નેમીનાથ પ્રભુ સિાય શ્રેયશ તી કરતુ અહી સમવસરણુ સર્વ તીથ કરતાં ગિરિરાજતે ઘોર Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પર્વ મહિમા દર્શન થયેલું છે. આ તીર્થક્ષેત્ર એટલું પ્રભાવશાળી છે કે ત્યાં ઉપર ચઢતાં ચઢતાં પણ નવીન અપૂર્વ વિલાસ ક્ષણે ક્ષણે આત્મામાં ઉત્પન્ન કરે છે. ભગવંતની પ્રતિમા અગર ખુદ ભાવ અરિહંત કેવલી અવસ્થામાં રહેલા અરિહંત-તીર્થકર ભગવાન હેય તે કરતાં પણ આ ગિરિરાજ અત્યંત પ્રભાવશાળી છે. આ વાત તળેટીએ કરાતા ચિત્યવંદન વખતે પ્રત્યક્ષ. અનુભવાય છે. તળેટીએ કરાતાં ચૈત્યવંદનમાં ને સ્તવનમાં સિદ્ધાચળગિરિ વિમલાચલગિરિ-કંચનગિરિ– શાશ્વતગિરિ–ઉવલગિરિ– પુંડરિકગિરિ વગેરે ગિરિરાજનાં નામે બેલતી વખતે અને આનંદ આવે છે કમુદિ મહત્સવ જૈન જનતા તેમજ જૈનેતર પણ ધર્મની અપેક્ષાએ કાર્તિકી પૂર્ણિમાને જેમ પવિત્ર માને છે, તેવી જ રીતે પૂર્વકાળમાં સમગ્ર લેકે પણ તે દિવસને ઘણા મોટા તહેવાર તરીકે માનતા હતા અને તેથી કાર્તિકી પૂર્ણિમાના તહેવારને કૌમુદિ મહોત્સવ કહેતા હતા. જેમ સામાન્ય લેકે રંક કે રાજા, દરિદ્ર કે શ્રીમાન, તે કૌમુદિના દિવસે એક મહત્સવના દિન તરીકે માનતા હતા, તેમ તે લોકોને મહોત્સવ તરીકે માનવાના મૂળભૂત ભગવાન આદીશ્વરના વખતથી જેમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસ મહાપર્વ તરીકે મનાતે આવેલ છે. સુષમાનરતં , મારે મન ! કથા विहर ध्वे न वर्षासु, युयमन्येऽपि साधवः ॥२०१ ॥ .. स्वामी बभाषे वर्षासु, नानाजीवाऽकुल मही जीवाऽभयप्रदास्तत्र, सञ्चरन्ति न साधवः ॥ २०२ ॥ | (કિ. ૨) પ્રથમ યાત્રાને દિવસ શાથી ? ' એ કાર્તિકી પૂર્ણિમા જેમ ચાતુર્માસિક પ્રતિક્રમણને અંગે પંચાચારની પવિત્રતા કરાવનારી છે. તેવી જ રીતે એ જ કાર્તિકી પૂર્ણિમાને દિવસ ભવ્યજીના ભાવિભદ્રને ભેટાવનાર એવા સિદ્ધાચલ ગિરિજીની યાત્રાને દિવસ હોઈ ભરતક્ષેત્રને માટે તીર્થયાત્રાને આદિ દિવસ અને પરમ પવિત્ર દિવસ છે, આદિ દિવસ એટલા માટે કહેવામાં આવે છે. સ્થાવકપણાના સામાન્ય ધર્મને ઉદ્દેશીને અષાઢ શુકલ. * વર્ષાબત ચમારનેuદળમાં યામાં કરવાનું હોય નહિ Page #412 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન ૧૧૭ અને સામાન્ય લોકોને પણ વર્ષાઋતુમાં શ્રાવકની માફક દયાને લીધે નહિ તે પણ મુસાફરીની અગવડની ખાતર પણ ગ્રામાન્તર જવાનું હેતું નથી. અને તેથી આ કાર્તિકી પૂર્ણિમાના દિવસે વર્ષાચાતુર્માસિને -અંત આવતે હેઈ, જે યાત્રા કરવામાં તે વર્ષની અપેક્ષાએ પ્રથમ તીર્થયાત્રા કહેવાય. “ વા ધાંતિજમffજ, દવા અને ૨ વર્લ્ડ ક્ષેત્રરાવ માતા, માથી રવ કુરિવમઃ ફરરા अनुशास्येति भगवान, पुण्डरीक महामुनि ययौ विहर्त मन्यत्र, त्रैलोक्यहितकाम्यया ॥१२३॥ (. મ. : ૧) શ્રી સિદ્ધક્ષેત્રનું તીર્થબળ વધારે કેમ ? આ તીર્થક્ષેત્રને મહિમા શ્રી ઋષભદેવજી ભગવાને કેવલીપણામાં પણ પિતાના કરતાં અધિક જણાવ્યું છે અને તેથી જ ભગવાન ઋષભદેવજી જે વખતે સિદ્ધાચલજીથી વિહાર કરતા હતા, તે વખતે એમની સાથે વિહાર કરવા તૈયાર થયેલા પુંડરીક સ્વામિજીને પિતાની સાથે આવતાં રોકીને તે સિદ્ધગિરિમાં જ રહેવાનું તેમણે ફરમાવ્યું, તે એમ સ્પષ્ટપણે જણાવીને કે આ સિદ્ધગિરિ ક્ષેત્રના પ્રતાપથી જ તમને અને તમારા પરિવારભૂત ઝાડે મુનિઓને કેવલજ્ઞાન થશે, અને મુક્તિ મળશે. આવા સાક્ષાત્ કેવલી તીર્થંકર ભગવાનના મુખેથી પિતાના કરતાં અધિક મહિમાવાળા ગણાએલા સિદ્ધાચલમહિમા ભવ્ય જીને મગજમાં ઉતર્યા વિના રહે જ નહિ. વળી અન્ય ક્ષેત્રમાં જે તીર્થકર મહારાજ વગેરે કેવલજ્ઞાન મેળવી મેક્ષ સાધી શક્યા છે, તે તે સિદ્ધ થનારા આત્મબળથી સિદ્ધિ પામ્યા છે, જ્યારે આ સિદ્ધક્ષેત્ર ઉપર મોક્ષે જનારા કેડે મહા પુરુષ પિતાના આત્મબળ કરતાં પણ આ ક્ષેત્રના મોટા પ્રભાવથી સિદ્ધિપદને પામ્યા છે. યાત્રા તપતા સાનાનવિષાત - - - યાત્રાઘવઢgvણાસંસ્થા સ્થાપિ પૂ રજા 1 ' ', (ા. મ. સ. ૭) Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પર્વ મહિમા દર્શજ સિદ્ધક્ષેત્રમાં દાનનું મહાન ફળ આ સિદ્ધક્ષેત્રમાં બીજાક્ષેત્ર વિષે કરેલા દાન-શીલ-તપ કરતાં અધિક ફળની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધગિરિનું વિરતારથી સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા ભાવિકોએ શ્રી ધનેશ્વરસૂરિજી રચિત શ્રી શત્રુ ય મહાય અવશ્ય વાંચવું. શ્રી સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસ રહી સાધુસાધ્વી-શ્રાવક અને શ્રાવિકા વર્ગ અપૂર્વ અપૂર્વ આરાધના કરે છે. એ ક્ષેત્રના પ્રભાવથી માસખમણ જેવી મહા તપસ્યા દરેક વર્ષે જેટલી સિદ્ધગિરિમાં થતી સંભળાય છે, તેટલી અન્ય રથળે ઓછી સંભળાય છે. પુણ્યશાળી શ્રાવકવર્ગ અહીં આવી નવાણું યાત્રા વિધપૂર્વક કરે છે અને સાથે મુનિવરની દાન દ્વારા ભક્તિ કરી અખૂટ પુણ્ય ઉપાર્જન કરે છે. સિદ્ધગિરિજી ઉપર જુદા જુદા પર્વોને વારંવાર સામુદાયિક સંઘમહોત્સવાદિ જુદા જુદા નિમિત્તે ઉજવાય છે. ત્યાં જિંદગીમાં યાત્રા આદિ કરી જે અપૂર્વ આનંદ અનુભવાય છે, તે આનંદ બીજે કયાં ય પણ ભાગ્યે જ અનુભવી શકાય છે. આ બધે પ્રભાવ–મહિમા હોય તે આ ક્ષેત્રને છે. આ તીર્થના ક્ષેત્રબળથી દ્રાવિડ અને વારિખિલ્લ મુનિઓ દસ કોડ મુનિઓના પરિવાર સાથે મા ખમણની તપસ્યા કરી સર્વ કર્મને ક્ષય કરી કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી સિદ્ધાચલજી ઉપર મેસે ગયા. ते द्राविडवालिखिल्लमुखास्तत्र तपस्विनः तस्थुस्तीथे जिनध्यानपस मालापवासिन : ॥१६॥ निःशेषक्षीणमाहाङ्गा :, कृत्वा निर्यामणां ततः क्षामयित्वाऽखिलान् जन्तन, मनोवचनये गतः । १७॥ નિર્વ જેરું પ્રાણ ફુરજાયાત્ | કરતદત્ત પુર્વારિકar: શિવ l૨૮ વળી વિતર્જ આ ગિરિરાજ પરમ પવિત્ર તીર્થ સ્વરૂપ છે. ગિરિરાજ ઉપર જે જેડા પહેરીને ચઢે છે, ચઢાવે છે, ગિરિરાજને વંદન કરનારે મનુષ્ય તળેટીના ચૈત્યવંદનથી ગિરિરાજને વદન થયું, તેના ભાવાર્થને સમજ્યા નથી, જે ભાવાર્થ સમજ્યા હતા તે જેડા પહેરી કે પહેરાવીને ચઢી શકે જ નહિ. દહેરાસરમાં પણ જોડા પહેરી લઇ જઈ શકતા નથી, તે પછી અત્યંત પવિત્રતમ ગણાયેલા એવા Page #414 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન ૧૧૯ ગિરિરાજ ઉપર જેડા પહેરીને કે પહેરાવીને જવું તે કોઈ પણ જૈનને શોભાસ્પદ નથી, વળી સમવસરણાદિ વિશાળ પ્રદેશે દેખવામાં આવે ત્યાંથી જોડા આદિને છેડવાનું અભિગમના નામે શાસ્ત્રકારો ફરમાવે છે, તે સમવસરણ ભૂમિ કરતાં પવિત્રતમ શ્રી સિદ્ધાચલજી ઉપર જેડા પહેરી જવાનું શાસ્ત્ર કે ધર્મની શ્રદ્ધાવાળાથી તે બને જ કેમ? આવા મહાન તારક ગિરિરાજ ઉપર ચા, દૂધ દહીં, પેંડા, ગાંઠીયા, ચેવડે, મીઠાઈ જેઓ ખાય છે, ખવડાવે છે, તેઓએ બહુ વિચારવું જોઈએ. અન્ય સ્થાને ભગવાનના મંદિરમાં દૂધ, દહીં પંડા વિ. જે ખાવામાં આવ્યું હોય તો તેમાં પાપ લાગે છે, તે તેના કરતાં અધિક પાપ આ ગિરિરાજ ઉપર દૂધ, દહીં, પેંડા, વગેરે ખાનારને લાગે છે. તેમ જ ઉપર લઘુનિતિ-વડીનિતિ કે ઘૂંકવું ન જોઈએ, કારણ કે આથી મહાન આશાતના થાય છે, ગિરિરાજને ભેટવા આવતા યાત્રિકે કેટલીક વખત દયાના નામે અજાણપણે ભયંકર આશાતનાઓ ઊભી કરે છે, અગર ઉત્તેજન આપે છે. અનુકંપા તરીકે દેવાને કોઈ નિષેધ કરતું નથી, પરંતુ ગિરિરાજ ઉપર જે અનુકંપા દાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું પરિણામ એ આવે છે કે ગિરિરાજ ઉપર વાઘરીયાચક વગેરે તમારી પાસે દાન લેવા આવીને બેસે છે, ઝાડો-પેસાબ વગેરે કરી આશાતના કરે છે. જે આશાતનાનું કારણ હોય છે તે માત્ર ગિરિરાજ ઉપર અનુકંપાએ પિસા આપે છે તે છે. ડુંગરે શબ્દ કહેનારાઓને ? યાત્રિકોએ યાદ રાખવું કે શ્રી સિદ્ધાચલજીને અને શાસ્ત્રને માનનારે તેને ગિરિરાજ કહે છે, પણ ગિરિરાજને સમજણ વગર ડુંગર શબ્દ કહેનારે તે ભગવાનની પ્રતિમાને પથ્થર કહેનારા ડુંગાના. ભાઈઓ જેવા કાં ન ગણાય? માટે ભૂલેચૂકે પણ આ ગિરિરાજ માટે ડુંગર શબ્દ વાપરે તે એગ્ય નથી. અંતમાં ભાવિ યાત્રિકોએ ગિરિરાજની આશાતનાથી બચી તેની ભક્તિમાં લીન અને તીવ્રરસ ઉત્પન્ન કરવાવાળા બનવું. ચાર હત્યા કરનારા, દેવદ્રવ્યની ચોરી કરનાર અને દુનિયામાં ગણાતા મેટા પાપ કરનાર આ તીર્થના પ્રભાવથી પાપમુક્ત બની Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પર્વ મહિમા દર્શન મુક્તિ પામ્યા છે અને પામશે. ઈન્દ્ર મહારાજાને શ્રી સીમંધરસ્વામિજી કહે છે કે-પંદરે ક્ષેત્રમાં, ત્રણ ભુવનમાં આવું મહાન તીર્થ હોય તે . આ એક જ છે. જે ભવ્યાત્માએ આ તીર્થની એક વખત સ્પર્શના કરી નથી, તેને ગર્ભવાસ હજુ છૂટેલે ગણતે નથી. એવા ગિરિરાજની યાત્રાના દિવસે પટદર્શન કરીને પણ ભારતભરના તમામ જૈનસંઘે પિતાના આત્માને કૃતાર્થ સમજે છે. આ ગિરનારજી આદિ તીર્થોની યાત્રા ચતુર્વિધ શ્રીસંઘ સાથે ભાગ્યશાળી છ’રી પાળ યાત્રાસંઘ કાઢી તીર્થકર નામકર્મ સુધીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે અને કરે છે. આવા અસીમ મહિમાવાળા અને પ્રભાવશાળી ગિરિરાજની યાત્રાને પવિત્રતમ મેટામાં મોટો દિવસ તે આ જ કાર્તિકી પૂર્ણિમાને છે, માટે સર્વ ભવ્ય એ પવિત્રતમ ગિરિરાજની આરાધના માટે આ દિવસની પવિત્ર યાત્રા સાથે આરાધના કરવા કટિબદ્ધ થવું જોઈએ. ; ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન. સાધર્મિક ભક્તિ. મેસાણા. સં. ૧૯૯૧ કારતક વદિ ૧ ને ગુરૂવાર साधमिवत्सले पुण्यं, यद्भवेत्तद्वचोऽतिगं ॥ धन्यास्ते गृहिणोऽवश्य, तत्कृत्वाऽनन्ति प्रत्यहम् ॥ | | ૩૫૦ . ધ્યા. ૨૭o | શ્રાવકે કેવા સ્થાનમાં વસવું ? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન વિજ્યલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજા ભાગ્ય પ્રાણીઓના ઉપકાર માટે ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ બનાવતાં બારવ્રતને અધિકાર જણાવ્યા પછી જણાવે છે કે બારવ્રત લેવાથી શ્રાવકપણું મળી ગયું છતાં, શ્રાવકને અંગે વ્યાખ્યા કરી કે બ્રાપિયિtfમ જ યુવા કાવવા' / શ્રદ્ધા, વિવેક ને ક્રિયા વડે જે યુક્ત હોય તે શ્રાવક, સમ્યગદર્શનાદિક પામ્યા હોય, તે છતાં આ જીવ નિમિત્તવાસી છે. પાણીને સ્વભાવ છે કે જે રંગ મળે તેવા રૂપે પિતે ઝળકે, જીવ જેવા સંગમાં રહે તેવા રૂપમાં પરિણમી જાય છે. સાધુઓને અંગે ગવાસ નિયમિત કર્યો, અને શ્રાવકને Page #416 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પરિવત ન વ્યાખ્યાન ૧ર૧ અંગે જિનયમી એ હાય, જિનમદિર હોય, સાધુની આવક જાવક હોય, તેવા ક્ષેત્રમાં રહેવાનું કહ્યું છે. કારણ! જેવાં નિમિત્તો મળે તેવા પાતે થાય. અણુવ્રત હોય છતાં સુગુરુના સાગ અને ધનું શ્રવણ ન હોય તે વ્યવહારથી ધમ રહે, પણ નિશ્ચયથી મિથ્યાત્વમાં જાય. સાધુને સંચાગ નથી તે દેશની દશા વિચારીએ તે આપે!આપ માલુમ પડી જાય. ગુરુના સમાગમ તૂટી ગયા પછી દશા કેવી થાય છે, તે તેવા ક્ષેત્રની સ્થિતિ જોવાથી માલુમ પડે છે. સાધુસમાગમના અભાવનું પરિણામ, શાસ્ત્રના ઉપદેશ અધ થઈ જાય તેા તમે તે શું પણ તમારા પીર સુદ્ધાં શ્રાવકપણામાંથી મટી જાય. મેટા તીર્થાંના ઉદ્ધાર કરનારા, ગ્રંથા લખનારાના વશેાની અત્યારે મારવાડમાં શી દશા છે તે વિચાર ! શાને લીધે ? સાધુસમાગમના અભાવને લીધે. પાંચમા આરામાં મને છે તેમ નહિ, ચેાથા આરામાં પશુ આ દશા હતી. સાધુના સમાગમ અને ધર્માંનું શ્રવણુ ન ખને તેા ખાર વ્રતધારીએ એવા પણ વ્યવહારથી ધર્મોમાં રહે અને નિશ્ચયથી મિથ્યાત્વમાં ચાલ્યા જાય. ભગવાનના વખતમાં નંદ મણિયાર સમ્યક્ત્વવાળા ખાર વ્રતધારી ભર ઉનાળામાં પણ ચેવિહાર અટ્ટમની તપસ્યા કરી પૌષધ કરનારા હતા. જે ઉનાળામાં તપમ આચરે તે ધથી પૂરા રગાએલા હોય તે જ આચરે, ચામાસામાં તે અનેક પ્રકારે ધમ થાય, પણ ઉનાળામાં ધર્મનું આચરણુ તેમાં પણુ અટ્ઝમની તપસ્યા અને તે પણ ચાવિહાર, પાણી પણ પીવાનુ` નહિ. તે વિચારો ! કેટલા ધર્માંના દૃઢ સરકાર હશે ? જેને ઉનાળામાં ત્રણે દિવસના ચેાવિહાર અમ કરી પૌષધ કરવાના સંસ્કાર છે, તેવા નંદ મણિયાર પણ સાધુ સમાગમ વગરના થયા, તેથી મિથ્યાત્વમાં જઇ પડયું. ઊંચે ચડેલા પડે, ત્યારે ધમાકા મેટો થાય. તેમ અહી ઉનાળામાં ચેાવિહાર કરી અમ કરી પૌષધ કર્યાં તે પડયા તે પણ એવી રીતે જ પડયા. અમમાં તરસ લાગે તેમાં કહેવું શું ? નદ મણિયારને તરસ લાગી. સાધુના સમાગમ ગયા છે છતાં અપૂર્વ નિરા. કરતા હતા, પણ આ સમયે તપસ્યાના આલંબનના વિચાર કરવાના ચાલ્યા ગયા, અને તરસ આગળ બધું જ્ઞાન વાસી થઇ ગયું, તેથી વિચાર એ જ Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પવ મહિમા દન આવ્યે કે ધનુ' સ્થાન એ કે ખીન્દ્રને પાણી પાવું તે.' આવે આત્તધ્યાનના વિચાર આવવાથી ખાર વ્રતધારી હતા છતાં પરિણામે શ્રદ્ધા-વિચારના પલટામાં સરીતે દેડકા થયા. નહિતર વ્રતધારી વ્રતના પરિણામમાં જ મરે તે તે વૈમાનિક સિવાય બીજે જાય નહિ, સમ્યગ્દૃષ્ટિ જીવ વૈમાનિક સિવાય બીજું આયુષ્ય ન બાંધે, તે વખતે તિય પણુ મેળવી લીધુ. શાસ્ત્રકાર સાફ લખે છે કે સાધુના સમાગમ, સાધુસેવા અને ધાવણ વગેરે ન હેાવાથી તેની આ દશા થઈ છે. એવાની આ દશા તેા ખીજા સામાન્ય જીવનું કહેવું શું? પ્રથમ ઉપદેશ સાધુપણા ત સમ્યક્ત્વ કે તેા પામી ગયા તેથી ભવને! બેડો પાર ન સમજવે. જે દર્દ સહેજે હુકે એવુ' ન લાગે ત્યારે ઉપેક્ષા ન કરતાં ટ્રીટમેન્ટ વધારે કરાવવી. એ હઠીલા દર્દીને મટાડવા ઊંચા વૈદ્ય કે ડોકટરને ખાળીએ છીએ, તેમ સ` પાપના ત્યાગ કરવાની જરૂર હતી. મુનિરાજ દેશના આપે તે! પ્રથમ સ પાપ છેડે!’ એમ કહે. પ્રથમ સાધુપણું કેમ ઉપદેશાય ? વસ્તુ સમજો ! સાધુપણુશી ચીજ ? સર્વ પાપનું છેડવાપણું. કોઇ પણ તીથંકર-ગણુધર, આચાર્ય કે સાધુ પ્રથમ શું કહેશે ? સ` પાપ છેડવાનુ' જ કહેશે. શ્રોતા જ્યારે એમ કહે કે આટલું પાપ મારાથી છૂટી શકે તેમ નથી, તેમ કહે તે પછી દેશવિરતિ સમજાવે. સૂક્ષ્મ જીવે!તું પાપ મારાથી છૂટતું નથી, આમ જ્યારે શ્રોતા કહે તે। જુદી વાત. સ્થાવર ને ત્રસ બ ંનેની હિંસા છોડો, મેઢું ને નાનુ' બધુ જૂડ તો ! બધી ચેરી નાની કે મેાટી, છૂપી કે જાહેર છેડે ! પારકી સ્ત્રી તથા પેાતાની સ્રી બધી સ્ત્રીઓને છેડે ! નવે પ્રકારના પરિગડુ છેોડા! સાધુ પાતા પાસે આવેલ ધ ગ્રતુણુ કરવાની ઇચ્છાવાળાને પ્રથમ તેા આવે! જ ઉપદેશ આપે, ‘એટલુ તે પાપ રહેવા દે એવુ કેણુ કહેવાનું? કેઇ નહિ કહેવાનુ ‘પાપ ન ડીશ’ એવું તેા કાઈ કહેનાર નથી. ચાહે તે અરિડુંત-આચાય –ઉપાધ્યાય કે સાધુ હાય પણ એક જ ઉપદેશ દે કે દરેક પાપ સથા છેડા !’ ચકરીનું દર્દ તે રોગવાળા સમજી શકે? પહેલાં તે પાપને પપ તરીકે સમજવુ' મુશ્કેલ પડે છે, ચકરીનુ’ દરદ ચકરીવાળે સમજે, પશુ જે વખતે ચકરી આવે તે વખતે Page #418 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન: સાધમિક ભક્તિ ૧૨૩: મિથારે ભાનમાં રહેતા નથી, પાપની વ્યાખ્યા વખતે પાપ બધા સમજે પણ મેહનીય કર્માંની ચકરી આવે ત્યારે પાપની પાપ તરીકેની શ્રદ્ધા ખસી જાય છે, પાપની શ્રદ્ધા હેાત તે, અર્થાત્ આ પાપ કહેવાય, પાપ છે એમ ખ્યાલ હેત તે અરરર થયા વિના રહેત જ નહિ, પાપ હેરાન કરનાર ચીજ છે, તેમ થયા વિના રહેત નહુિ. મેટામાં મેટા રાક્ષસ હોય તે પાપ રાક્ષસ છે, પ્રાણીમાત્રને હેરાન કરનાર પાપ રાક્ષસ છે. આવી પ્રતીતિ થઈ હાય તે પાતે પાપમાંથી છૂટવા કેમ તલપાપડ ન થાય ? કદી તલપાપડ ન થઈ શકયે તેા બીજો પાપ છેડે તે કેમ ન દે ? તે જગ્યાએ કેટલાકને રખેને કાઈ આપણામાંથી જય, આપણી ટાળીમાંથી ન ખસે તેવા જ તેઓના પ્રયત્ન થાય છે. તમારા શ્રાવકપણાને અંગે ભીખાભાઇની અનુમેદના કેટલાએ કરી ? એના આત્માએ કેટલુ વીય ફેારવ્યું હશે કે જેથી બ્રહ્મચય વ્રત લઈ શકયા. હવે વિચારે ! આ જગ્યાએ મૈથુનને પાપ તરીકે માન્યું. મહાપાપને મહાપાપ તરીકે માન્યું હાત તેા ત્યાગની જગ્યાએ ધન્યવાદ કહેત. ખેલવાનુંયે જોર અજમાવ્યું ખરૂં? પાપની પાપ તરીકે શ્રદ્ધા તે ખસી ગઇ. ચકરી આવે ત્યાં મધુ ડહાપણુ ખસી જાય છે, પાપને પાપ તરીકે માનવુ” પ્રસંગ આવ્યા ટકવુ મુશ્કેલ પડે છે. તેથી ચોથા વ્રતના અને દીક્ષાના વિરોધ શાથી? પાપને પાપ માન્ય હોય તે આ દશા ન આવત. તેથી નંદ મણિયારની વાત કહી. પાપને પાપ માનવાની શ્રદ્ધા ટકાવવી મુશ્કેલ પડે છે. દરરોજ શ્રાવકે ગુરુમુખેથી ધર્મ શ્રવણ કરવું, હુંમેશાં ગુરુ વચનશ્રવણને મહિમા કેટલેા હવે જોઇએ ? પ્રત્યË ધર્મવર્ષાં હમેશાં ધર્મ શ્રવણ, હું ભગવાન ! તમારા પ્રભાવે શુભગુરુને જોગ મળજો, શુભગુરુના જોગ ને તેમના વચનની સેવામેળવવાની ભગવાન પાસે રાજ પ્રાથના કર્રીએ છીએ. પ્રણિધાનસૂત્રજય વીયરાય—તેમાં આ બધું માગીએ છીએ કે ‘લેગવિરૂદ્ધચ્ચાએ ગુરુજણુપૂઆ પરત્થકરણ ચ । સુહુ ગુરુ જોગે તવયણસેવણા આભવમખડા’। આ પ્રમાણે જય વીયરાય ખેલતાં એ હાથ જોડીને ભગવાન પાસે પ્રાથી એ છીએ, કે હે ભગવાન ! મને–લેાકવિરુદ્ધના ત્યાગ હાજો ! ગુરુજનની પૂજા તથા પરોપકારકરવાપણુ, શુભ ગુરુના ચૈાગ ને તેમના Page #419 -------------------------------------------------------------------------- ________________ પત્ર મહિમા દશન ૧૨૪ વચનની સેવા આ ભવના છેડા સુધી અખંડપણે હાજો !' આ માગણીએ માગીને મેળવેલુ શ્રાવકપણું તે સાક કયારે ? શ્રાવકપણાની કરણીમાં આવીએ ત્યારે. શ્રાવક” શબ્દની શાસ્રીય વ્યાખ્યા. ‘જૈન' શબ્દ ગૌણુ કરી ‘શ્રાવક’ શબ્દ આગળ કેમ કયેર્યાં? ‘વહોય હિં સમાંં સુળ' ‘શ્રાવક' તેનું નામ કે જે પરલેાકને અંગે હિતકારી જિનવચન સાંભળે તે શ્રાવક. તેથી જણાય છે કે હુંમેશાં સાધુ પાસેથી સાંભળે, માસ્તર પાસેથી નહિ, પણ સાધુ પાસેથી સાંભળે. કારણ ? કારણ એ જ કે ડૂબતા આગળ તરવાની પ્રાર્થના કરવી તે કામ નથી • લાગતી. કહેનારને તે શરમાવનારી છે, આંધળાને કહે કે મને દોર. તે તે કહેનાર શરમાવા જોઈએ. તેમ જેએ આર ભાર્દિકથી વિરમેલા નથી, તેની આગળ ધમ કહેા !' એમ કહેનાર શરમાવા જોઇએ. શહેનશાહી ઢઢરા જગતને અંગે છે,છતાં શહેરને સભળાવે શેરીફ. શેરીફને જ સંભળાવવાના હક્ક છે, તેમ ધમ પ્રગટ કર્યાં જિનેશ્વવરાએ, છતાં કહે છે - भवसय सहस्स महणो, जिनपन्नत्तो धम्मो मुणि उवइसइ दाभो भवना પાપનું નિકંદન કરનાર ભવ્યજીવા રૂપી કમલને વિકસ્વર કરનાર ગીતા એવા સાધુએ ધમ કહેવા. એકલા ગીતા કે એકલા સાધુ નહિ પણ ગીતા સાધુ જ ધમ` કહે. શ્રાવકને વિપરીત પ્રરૂપણાના પ્રસંગ કેવી રીતે ? આપણે દિવસમાં બે વખત પડિક્કમણામાં એલીએ છીએ. તેમાં 'पडिसिद्धाणं करणे किचाणमकरणे अ पडिकमणं असद्दहणे अ तहा, વિવરીયપવળાપ ' આ ગાથા ખેલીએ છીએ, તેમાં પ્રતિક્રમણુ શા માટે કરવું જોઈ એ તેના હેતુ ખતાવેલ છે, કે પ્રતિષેધ વસ્તુને કરવાથી, કરવા લાયકને નહિ કરવાથી શ્રદ્ધારહિતપણું રાખવે કરી, અને વિપરીત પ્રરૂપણા કરવાએ કરી જે કાંઈ પાપ લાગ્યું હાય, તેને માટે આ પ્રતિક્રમણ હું કરૂ છું, એટલે તે તે પાપાથી પાછો હું છું, તે પાપાને આલેાવું છું, ગુરુની સાક્ષીએ ગ ુ છું, અને આત્મસાક્ષીએ તેને નિદુ છું. આ પ્રતિકમણુ કરવાના હેતુ કહ્યો. આમાં વિપરીત પ્રરૂપણા થઇ હાય તેનું પ્રતિક્રમણ કરૂ છું. આમાં ઉપદેશ આપ્યા હાય તા વિપરીત પ્રરૂપણા થાય તે માનવા જોગ છે, પણ શ્રાવકને તા Page #420 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પરિવત ન વ્યાખ્યાનઃ સાધમિક ભક્તિ ૧૨૫: ઉપદેશના અધિકાર નથી, ત્યાં શુ ? વળી વદિત્તુ કેવળ શ્રાવકને માટે જ છે, સાધુઓને તે તે સ્થળે ખીજું' સૂત્ર ખેલવાનુ હોય છે, વાંઝણીને ઘેર વલાપાત શે’? અમારે ધર્માંકથન કરવાના હક્ક નથી. તે વળી વિપરીત પ્રરૂપણાક્યાંથી લાવ્યા ? છેાકરેા જ નથી પછી તે કાણેા સવાલ જ કયાં રહ્યો ? માટે અમને ધ પ્રરૂપણા આવુ' કહેનારે શાંતિથી અથ જાવા જોઈએ. તે છે કે શ્રાવકે સવારે ગુરુ પાસે ધમ સાંભળી રાત્રે આજે ગુરુ મહારાજે વ્યાખ્યાનમાં આમ કહ્યું છે, હોય તેમાં જે કાંઈ ઉલટી પ્રરૂપણા થઈ હોય, તેનું પ્રતિક્રમણ છે. આ ગૂઢા તેમાં રહેલા છે. સાંભળવા ન આવ્યા હોય તેને સ ંભળાવવુ’. જે ગુરુ મહારાજ પાસે સાંભળ્યુ હોય તે સંભળાવતાં અજ્ઞાનને લીધે કે એસમજને લઈ ને ઉલટી પ્રરૂપણા થઈ હોય તેનું પડિક્કમણું છે. ધર્મ શ્રવણ દ્વારાએ શ્રાવકપણું, આ અપેક્ષાએ સૂત્ર હોવાથી ગીતા સાધુએ જ ધર્માંકથન કરવું તે માટે ‘પર વિત્ત.' હુ'મેશાં શ્રાવકે ધમ કોની પાસે સાંભળે ? તે તે શ્રાવકા સાધુ પાસે ધમ સાંભળે. જે વસ્તુ ન જાણેલી હાય તે સાંભળવી. તમારી પાસે પાંચ તેરી પંદર, કહીએ તે સાંભળે ? તેમ વમાનમાં નહીં જણાએલી વાત ઈચ્છામિાકિ સામાચારી સાધુપણાની રીતિ જે સાંભળે તેને જ શ્રાવક કહેવાય. આથી શ્રાવકપણુ ધર્મ શ્રવણુ દ્વારાએ ` જણાવ્યું. ધનની ત્રણ ગતિ કે લંગડા, તેના કરવાના હક્ક છે.કહેવાની મતલબ એ કુંટું અને એકઠા કરી આમ અનુવાદ થતા પણ આ મહાશ્રાવકપણું કર્યું ? મહાશ્રાવક તેને જ કહેવાય કે જે સમ્યક્ત્વ અને વ્રતામાં રહેલા છતાં, સાત ક્ષેત્રમાં ભક્તિથી ધનવાવે. શ્રાવક થયા એટલે સમજે કે પરિગ્રહ મળેલા છે તે ડૂબાડનાર છે, છતાં તેનુ ફળ કંઇ ન મેળવીએ તેા ગળે શિલા માંધી, તેમ આ સંસારમાં હિંસાદિકના પાપમાં આ અત્મા ડૂબી રહ્યો છે. તેમાં પરિગ્રહની શિલા ગળે લાગી છે તે છે।ડાતી નથી, તેા તે ધનથી કંઈ પણ લાભ મેળવી લઉં. અસાર વસ્તુથી સાર ન લે તે મૂર્ખ ! પાપને ખસેડી પુન્યને ન લે તેના જેવા નિર્વાંગી કાણુ ? Page #421 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દર્શન માટે કહે છે કે પૈસેા ત્રણ ગતિવાળા છે. તેના ત્રણ પગ છે, દાન, ભેગ અને નાશ, પૈસાની આ ત્રણ ગતિઃ કાંતે દાન દે, અગર સેગવટામાં વાપરા, નહિંતર છેવટે તેને નાશ તે છે જ. તે કોઈ ને ત્યાં કાયમ ટકો નથી, તેમ સાથે પણ આવતા નથી. ૧૨૬ ઉપકાર કરતાં કેમ આવુ જાણીએ છીએ છતાં ગળેથી છૂટતા નથી, કે ઉપર કહ્યા પ્રમાણે દાનમાં અપાતા નથી. આપણી કઈ પેઢી મમતા વગરની થઈ? આપણી અસંખ્યાત પેઢીઓ થઈ. તેમાં મમતા વગરના આપણે નથી થયા. પણ ત્રીજે નાશના પાયે જોડે છે. જેના છેડે પણ નક્કી છે, જેને નાશ નક્કી છે, તે પછી ભાડૂતી ઘરમાં ચૂકે છે ? જેટલા કાળના ક્ષયાપશમ છે, તેટલેા કાળ ધન રહેવાનુ છે. ભાડુ તા ભરવાનુ જ છે, તે ઉપકાર કરવાથી કેમ ચૂકે છે તેમ કરી ભાડુ' તેા વસૂલ કર. ચકવી જેવાઓની સ્થિતિ પશુ કાયમ રહી નથી, તેા આપણી સ્થિતિ તે કાયમ ટકવાની જ નથી, તે તે સમજ ! ને તેમાં પણ આપણે પાપકાર ન કર્યાં તે પછી આપણે કયાં રખડીશું તેને તે વિચાર કર ! મહાશ્રાવક કોને કહેવાય. આથી કહેવાની મતલખ એ છે કે શ્રાવક હુમેશાં દિલના ઉદાર રહે. કોઇ ભક્તિથી દાન દે તા કોઇ અનુક ંપાથી દાન દે, સાત ક્ષેત્રમાં જિન, ચૈત્ય, મૂર્તિ, આગમ ને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સીદાતા સાત ક્ષેત્રમાં ધન વપરાય તે ભક્તિથી ગુણના બહુમાનથી. એને માર્ગ પામેલા છે માટે તેમનું બહુમાન અને અનુક ંપાથી અત્યંતદુ:ખી ગરીમને અંગે વપરાય તે દયાથી જે કંઇ અપાય તે અનુકંપાદાન, તે એ થયું કે સાત ક્ષેત્રમાં ભક્તિથી ધન વાપરે ને દીન દુઃખી ગરીબમાં દયાથી ધન વાપરે તે તે શ્રાવકને મહા શ્રાવક કહેવાય છે. આમ મહાશ્રાવકની વ્યાખ્યા સાંભળી, જ્યારે સાત ક્ષેત્રમાં ભક્તિથી અને દીનદુ:ખીમાં દયાથી ધન વાપરે તે મહાશ્રાવક કહેવાય. આ જણાવી સાધર્મિક વાત્સલ્યને અધિકાર જણાવ્યેા. સામિક ભક્તિ લક્ષ્મી નાશપામવાવાળી નક્કી છે, તે તેના ઉપયેગ જરૂર કરી લા. ભાડૂતી મકાન ખાલી કરવા પહેલાં કામ કરી લેવું જોઈ એ. Page #422 -------------------------------------------------------------------------- ________________ ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાનઃ સાધર્મિક ભક્તિ તેમ ઈસ્વશિક એટલે ચેડા કાલને માટે પ્રાપ્ત થએલી લક્ષ્મી તેનો નાશ ન થાય, તે પહેલાં તેને ઉપયોગ કરી લેવું જોઈએ. લકમી ચાલી ગયા પછી ચાહે તેટલા વિચાર કરીએ તે કંઈ ન વળે, માટે રાંડ્યા પહેલાં ડહાપણનો ઉપયોગ કરી લે. સાધર્મિક વાત્સલ્ય શા માટે સૂચવ્યું ? વીશ કલાક ધન બચી શકાય તેવું સ્થાન જો કોઈ હોય તે તે સાઘમિકનું સ્થાન છે. સાધર્મિક દ્વારાએ જ આપણામાં ધર્મ રહ્યો છે, સાધર્મિક ન હોય તે આપણામાં ધર્મને રહેવાનું સ્થાન નથી. - ગામડામાં એકલા શ્રાવકને અંગે મંદિર કે ઉપાશ્રય હેતા નથી સાધુનું રહેવાપણું કે ચોમાસું ત્યાં થતું નથી. જોડે બીજા સાધમિકો નથી, તેથી દેરાસર, ઉપાશ્રય કે સાધુને સજગ મળતો નથી. જે ચેની જોગવાઈ તે સાધમિકના જ ભાગ્યે. મૂર્તિની જોગવાઈ જ્ઞાનની જોગવાઈ, સાધુસાધ્વીની જોગવાઈ એ બધી જોગવાઈ મળી છે તે સાધમિકના ભાગ્યે જ મળી છે. આપણે સર્વ જીવોની સાથે સર્વ પ્રકારના સાંસારિક સંબંધ અનંતી વખત મેળવ્યા છે, પણ સાધમિકનો સંબંધ હજુ મને નથી, એ મળ દુર્લભ છે. ધર્મ ન પામે ત્યાં સુધી તમારો સાધર્મિક બને ક્યાંથી ? એને ધર્મ પામ જેટલું દુર્લભ, તેટલે તમને સાધર્મિક સમાગમ મળ દુર્લભ છે, દુર્લભ ધર્મ મળે ત્યારે સાધર્મિક બને. આથી સંબંધ મળે મુશ્કેલ. તે ન મળે તે આપણે ધર્મ ટક તે પણ મુશ્કેલ છે. સાલ મેક ભક્તિ-ઉપવ્યું હણ-સ્થિરીકરણદિ ન થાય તો દર્શનાચારને અતિચાર. જેમ સાધુને ગુરુકુલવાસ એ સાધુપણું ટકાવનાર છે, તેમ શ્રાવકને શ્રાવકપણું ટકાવનાર,સ્થિર રાખનાર સાધર્મિક સંબંધ છે.ઘણુ સાધમિકે હોવાથી સાધુનું આવવું થાય છે. આટલા માટે મહા શ્રાવક થાય તેણે શક્તિ પ્રમાણે, ગુણના બહુમાનથી, વાત્સય કરવું જોઈએ. શાસ્ત્રકારોએ દર્શાનાચારની અંદર એ વાત કહેલી છે. વાત્સલ્ય એ સમ્યક ત્વવાળાની કરણી, તે કરણ ન કરે તે દોષ. બીજી કરણએ છે. ગુરુની સામા જવું તે બધી સમ્યક્ત્વની કરણી છે. પણ આ કરણી એવી છે કે ન કરે તે દોષ તેટલા માટે તેના અતિચારમાં દોષ ગણે છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ પદ્મ મહિમા દશ ન સમ્યક્ત્વની ક્રિયામાં ચાર વસ્તુ ન કરાય તેા દોષ, તેમ ઉપમૃ હણા, સ્થિરીકરણ ન કરે તે દોષ, જેમ શકાદિક કરે તેા પ્રાયશ્ચિત્ત, તેમ ઉપબૃહણાદિક ન કરે તેા પ્રાયશ્ચિત્ત; તેમ વાત્સલ્ય ન કરે તેા પ્રાયશ્ચિત્ત વ્રતની આલેાયણુ લઇએ છીએ. દશનાચારને અંગે આલેાયણ કેમ નથી ગણાતી ? સાધમિ કાત્સલ્ય ન કરીએ તે! તેમાં આલેાયણ. સ્વામીવાત્સલ્ય એ દશ નાચારના આઠે આચાર માંહેલા એક આચાર છે. निस्संकिय निक्कंखिय निव्वित्तिगिच्छा अमूढदिट्ठी अ । उबवूहथिरीकरणे वच्छल्लपभावणे अटु || ૧૨૮ < પુણ્ય નિશ‘ક્તિઆચાર નિષ્ઠાંક્ષિતઆચાર, નિવિત્તિગિચ્છા, અમૂહદૃષ્ટિ, ઉપડ઼ હા, સ્થિરીકરણુ, વાત્સલ્ય અને પ્રભાવના એ દશનાચારના આઠ આચાર જાણવા. તે ન કરવામાં પ્રાયશ્ચિત્ત ગણાવ્યું. કરીએ તા તે આપણી ફરજ છે. આથી સાધમિકની કિંમત સમજાવી. દેવની મૂર્તિના જોગ, ગુરુના ચૈાગ, અને ગુરુની સ્થિરતાના લાભ એ ભાગ્યશાળી સાધમિકાના સંજોગે છે, તેથી તે જરૂરી છે. કરવું તે ફરજ, ન થાય તેટલું દશ નનું દુષણ જાણવું. તે વાત ધ્યાનમાં રાખી સાધમિ કવાત્સલ્યમાં જે લાભ છે તે વયોતિનું ’ વચનમર્યાદાની મહાર છે, એના મહિમા નિયમિત કરીએ તે દેવ, સાધુ, ધમ શ્રવણુ વગેરેના મહિમા ગૌણુ, પેટા ભેમાં ચાલ્યા જાય તેા કરવુ શું ? બધી વાત સાધર્મિક ભક્તિ ચઢિયાતી. ભક્તિ કરનાર ગૃહસ્થ હાય તેા પણ ધન્ય છે. ‘પણું' કેમ કહ્યુ` ? આરભાદિકમાં ખૂ`ચી ગએલા તેવાને વખાણુવા શાને અંગે ? ગૃહસ્થની વૈયાવચ્ચ, પ્રશ ંસા કરવાની મનાઈ છે, છતાં ભાગ્યશાળી કહીએ છીએ, સાધર્મિક વાત્સલ્ય કર્યાં સિવાય ખાતાં નથી, તે કરીને જ ખાય છે, તેથી ભાગ્યશાળી છે. ભાજન કરવાને અંગે સામિકને યાદ કરે, તે ખીજું કતવ્ય. સામિકને અગેનુ શું નહિ કરે ? અર્થાત્ બધું જ કરશે તેથી ભાગ્યશાળી કહેવાય છે. જૈનશાસન પામી તમારી શક્તિને અનુસાર જરૂર સાધર્મિકભાઈનું વાત્સલ્ય કા ! પુણિયા શ્રાવક જેવા નિ નથી માંડી રાજા-મહુારાજા અને ચક્રવત્તી -- આએ સાધર્મિક ભક્તિ કરી છે. Page #424 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકી પૂર્ણિમા દેશના ૧૨૯ પુણિયે શ્રાવક જ સ્વામીભાઈને જમાડતે હતે. ભરતચક્રવતીએ પણ તેને માટે રસડાં ખુલ્લાં મુકી દીધાં હતાં. કુમારપાળ રાજાએ પણ પોતાના રાજ્યમાં કઈ પણ ન સાધર્મિક આવે તેને માટે ઘરદીઠ એક રૂપીઓ ને એક ઈંટ આપવાનું ઠરાવેલું હતું. આથી પાટણમાં તે વખતે સર્વે સુખી રહેતા, એક લાખ શ્રાવકના ઘર તે વખતે પાટણમાં હતા. “સાહમ્મીના સગપણ સમું, અવર ન સગપણ કેય ભકિત કરે સાતમીતણું, સમકિત નિર્મલ હેય.” જેટલા અક્ષર શ્રુતના ભણાવે, તેટલા વર્ષે હજારો વર્ગના સુખ અનંતા વિલસે, પામે ભવ પારેજી સમાનધમીને જોઈને ખુશી થવું. તે દુખમાં હોય તે મુક્ત કરે કે કરાવ. અહી પ્રવાતને કોઇ દિવસ નો સોઇયા છે ઉદાયનરાજાએ અપરાધી ચંડપ્રદ્યોતનરાજાને સાધમિક જાણી કેદમાંથી છેડી દીધું. પજુસણ હેવાથી ઉદાયન રાજાને ઉપવાસ હતું, ત્યારે રસોઈયે ચંડપ્રદ્યોતનને પૂછવા ગયે કે “આજે આપને માટે રસોઈ શું કરૂં ? રાજાને શંકા પડી કે કઈ દિવસ પૂછતો નથી, ને આજે કેમ પૂછયું હશે ? તેથી તેનું કારણ પૂછતાં રસેઈયાએ જણાવ્યું કે આજે પજુસણ હેવાથી બધાને ઉપવાસ છે.” ત્યારે ચંડપ્રદ્યતન કેદમાં હતો, તે વખતે તેણે પણ કહ્યું કે મારે પણ આજે ઉપવાસ છે. આ વાત રસેઈયાએ ઉદાયન રાજાને જણાવી, ત્યારે રાજાને એ જ વિચાર થયે કે “ઓહો ! હવે તે માટે સાધર્મિક થયે. માટે તે કેદમાં હોય તે મારા પજુસણ ઉજવ્યાં કહેવાય નહિ, તરત જ કેદખાનામાંથી તેને છેડી દીધા છે. એવાં એવાં ઘણું દષ્ટાંતે છે. શ્રીપાલરાજા અને મયણાસુંદરીને પણ મુનિચંદ્રસૂરિજી મહારાજે ઉપાશ્રય પાસેના શ્રાવકને ત્યા મૂકેલા હતા. તે શ્રાવકો પણ તેની બહુ ભકિત કરતા હતા, ને પુણ્યઉપાર્જન કરતા હતા. સાધર્મિક તરીકેની પિતાની ફરજ અદા કરવી જોઈએ. ૨-૯ Page #425 -------------------------------------------------------------------------- ________________ ''૧૩૦ પ` મહિમા દર્શોન જમાડનારને જમનાર ફળ આપી જાય. જમાડનાર કરતાં જમનાર પણ અધિક ફળ મેળવી જાય છે. અગાઉ એક સંઘવીએ સઘ કાઢયા હતા, તેણે ગુરુમહારાજને પૂછ્યું કે આ મારા ખર્ચાએલા પૈસા લેખે કયારે લાગે ? ત્યા ગુરુમહુરાજે તેને એ જ ઉપદેશ આપ્યા છે કે તુ સાધર્મિક વાત્સલ્ય કર અને જ્યારે કોઇ ઉત્તમ સામિકને જીવ તેમાં જમી જશે, ત્યારે તારા પૈસા લેખે ગણાશે. તેની નિશાની એ કે જે તારે ત્યાં લાલ ધ્વા છે, તે ઉત્તમ જીવના પગલાંથી ધોળી થઈ જશે. તે પ્રમાણે ગુરુના જણાવ્યા અનુસાર તે સંઘપતિએ તે સંઘને જમાડવાનું શરૂ કરી દીધું, એક દિવસ થયા, એ દિવસ થયા, છતાં વ્તુ ધેાળી થઈ નહિ. વિચારે છે કે હજુ કાઈ ગામમાં ભાગ્યશાળી જીવ જમવેા ખાકી રહી જાય છે. તે શકા અનુસારે ગામમાં સંઘપતિ જાતે ફરી ઘેર ઘેર તપાસ કરે છે. ત્યાં એક શેઠ ને શેઠાણી બહુ જ સુપાત્ર ધર્મિષ્ઠ તેના જોવામાં આવ્યા, તેમને ઘેર જઈને વિનંતી કરી : સાહેબ ! આપ સઘમાં જમવા પધારે, ત્યારે તેઓએ જણાવ્યુ કે અમારે તે અટ્ઠમ છે. જરૂર સંઘપતિ સમજી ગયા કે આ જ સુપાત્ર સાધમિક હોવા જોઇએ કે જેના પગલાંથી મારી બા ધેાળી થઇ જશે ! એમ ગુરુ મહારાજે કહેલું છે. તે પ્રમાણે મનની સાક્ષીએ દૃઢ નિશ્ચય કરી ફેર ઉપરા ઉપરી જમાડવાનું ચાલુ જ રાખ્યું ને વળતે દિવસે વિનંતી કરી, સંઘમાં જમવા તેડી ગયે, તે સાર્મિક સંધમાં જમ્યા ત્યારે તેની લાલ ધ્વજા તે ધાળી થઈ ગઈ. આથી તે જમાડનાર સંઘપતિએ પણ તી કરગેાત્ર માંધ્યુ આવી રીતે સાધર્મિક જમાડવામાં કોઇ એકાદો પણ ઉત્તમ જી આવી જાય તેા એ પૈસાનું સાકપણું થઇ જાય, કાયાનું કલ્યાણ થઈ જાય ને પેાતાને અનંતા લાભ પ્રાપ્ત થાય. આવું જાણી જે કોઇ સાધર્મિક ભાઇએની ભકિત કરશે, તેમનું વાત્સલ્ય કરશે, તેમનુ ખહુમાન સાચવશે જેએ સાધમિકના ઉદ્ધારના રસ્તાએ લેશે તે ખરેખર આ ભવ પરભવ કલ્યાણમ ગલિકમાલાને પામી મેક્ષ સુખને વિષે વિરાજમાન થશે. Page #426 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકી પૂર્ણિમા દેશના ૧૦૧ કાર્તિકી પૂર્ણિમા દેશના. | ( સિદ્ધાચલ મહિમા ) સર્વદર્શન માન્ય શ્રીઆદિદેવ કલ્યાણપ્રદ હો ! एन्द्रश्रणिमतः श्रीमान्नदतान्नाभिनंदनः । કાર ગુin ચા, નાજ્ઞાનતંતઃ / ૨ / ( દયo Ho). અવતારમાંથી ઈવર કે ઈશ્વરમાંથી અવતાર ? આ જગતમાં સર્વ આસ્તિક દર્શનકારો ભિન્ન ભિન્ન મન્ત ધરાવે છે, છતાં દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણ તને માને છે. દેવતત્ત્વ ગુરુત કે ધર્મતત્વના મન્તવ્યમાં મતભેદ નથી. મતભેદ વ્યકિતગત છે. વૈષ્ણવે વિષ્ણુને દેવ માને છે, શ્રવે શિવને દેવ માને છે, જ્યારે રમાતે બ્રહ્માને દેવ માને છે. એક દેવ એવા છે કે જેને જેમના શુદ્ધ નામે સર્વ દર્શનકારે નામાંતરે પણ માનેલા છે; માન્યા વિના તેમને છૂટકો થયે નથી, તે દેવ કયા ? શ્રી આદિનાથ ભગવાન તેમને દરેક દર્શનકાર માને છે. ( વમવિહેવા પુરુષ: g: રામજી विश्वस्य परं निधानम् । वेत्ताऽसि वेध च परं च धाम, त्वया ततं વિશ્વમાનતપ છે મ0 ન ૩૦ ૨૨ ૪૦ રૂ૮) કઇ દશનકાર અષભદેવજીને અવતાર ગણે છે, કોઈ તેમને આદમ કહે છે, પણ તાત્પર્ય કે એમને માન્યા છે બધાએ. એ શ્રી આદિદેવને જેને અવતાર તરીકે ઈશ્વર માને છે? ના! જૈનમાં અને ઈતરોમાં જે ફરક છે તે અહીં જ છે. ઈતિરે પણ ઇશ્વર અને અવતાર માને છે, તેમજ જૈને પણ માને છે. પરંતુ ઈતરો ઈશ્વરમાંથી અવતાર માને છે (રિવાર નાધૂનાં, વિનાશા સુતા धर्मसंस्थापनार्थाय, सभवामि युगे युगे ॥ भाग० गी० अ० ४ श्लो० ८), કે જેને અવતારમાંથી ઈશ્વર માને છે. ઈશ્વરનું સ્વરૂપ શું ? નિરજન, નિરાકાર, જતિસ્વરૂપ (“ સાડા ચાર. મૂત્તમૂતચૈત્ર ૨ | ઘરમારના જ રાસ્ના, સામે તવ ૨ | મદ્દાવર ૨૬) જ્યારે અવતાર તો કર્મ પગલથી ખરડાયેલ, સુખદુખવાળે, અને શરીરધારી છે. ઈતરો આવા નિરંજન, નિરાકાર, તિસ્વરૂપ ઈશ્વરને, મલિન અવતાર Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨. પર્વ મહિમા દર્શન. ધારણ કરવાનું મન્તવ્ય ધરાવે છે, જ્યારે જેને મલિન અવતારમાંથી અષ્ટ કર્મરહિત વિશુદ્ધ આત્મસ્વરૂપ એટલે કે ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનું મન્તવ્ય ધારણ કરે છે. અવતાર એટલે અષ્ટ કર્મસહિત (જ્ઞાનાવરણયાદ) દશા અને ઈશ્વરપણું એટલે કર્મ રજહિત નિરંજન દશા (भवबोजाकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा વિજુવ, દરે વિના વા નમરત | મા ઋો ) જૈને જે ઈશ્વરને માને છે તે આદર્શરૂપ છે. તે ઈશ્વરે અવતારમાંથી ઈશ્વરપણું શી રીતે મેળવ્યું ? આ ને શી રીતે ત્યાગ કર્યો? સંવર શી રીતે સાધે? નિર્જરા શી રીતે કરી? ઉપસર્ગ પરીષહ સમભાવે શી રીતે સહ્યા? અડગપણે શી રીતે સ્વ-સામર્થ્ય સંપાદન કર્યું? ઘાતિકર્મો, અઘાતિકને શી રીતે સદંતર નાશ કર્યો? કેવળજ્ઞાન દર્શનાદિ આત્મીય ગુણ ચતુષ્ટયે શી રીતિએ હસ્તગત કર્યું અને મુક્તિ-કમલાને શી રીતે વર્યા? એ જાણવાને આદર્શ તે ઈશ્વર. જૈને આવા આદર્શમય ઇશ્વરને માને છે. ઈતરમાં આદર્શ કર્યો? ઈશ્વરે અવતાર લઈને કરેલી લીલાઓ! ('તનપાથે જાપવછૂટી સ્ટાર તરૅ कृष्णाय नमः संसारमहीरुहस्य बीजाय !! कारिं० का० ॥१॥ ). સાધ્ય અનુસાર આદર્શ જોઈએ. ઈતિરો એક જ ઈશ્વરને માને છે, પરંતુ તેને ય વારંવાર અવતાર ધારણ કરે પડે એવું તેઓ માને છે. ઈશ્વર એક પણ અવતાર તે અનેક એમ પણ માને છે. (‘રા ચા દિ ધર્મ ग्लानिर्भवति भारत! । अभ्युत्थानमधर्मस्य, तदाऽऽत्मानं सृजाम्यहम् ॥ મા જતા અo 8 to 9) જૈન ઈશ્વર અનેક અનંત માને છે. જે આદર્શ હોય તેવું સાધ્ય સધાય; જેવું સાધ્ય સાધવાનું હોય તે આદર્શ હવે જોઈએ. આ સમજાશે એટલે શ્રી જિનાલયમાં પ્રવેશ કરતાં જ શ્રીજિનેશ્વરદેવનું મુખકમલ નિરખતાં જ તમે જે ક્ષેકએલે તે કેમ બોલે છે તે યથાર્થ પણે પરિણમશે. (સમજાશે). प्रशभरस निःसग्नं दृष्टियुग्मं प्रसन्न; वदनकमलमकः कामिनीसंगशून्यः करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यः तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥१॥ Page #428 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકી પૂર્ણિમા દેશના ૧૩૩ પ્રથમ દષ્ટિ મુખ તથા દષ્ટિ પર જાય અને તેથી તે આદર્શનું પ્રથમ વર્ણન છે. હે ભગવાન! આપ પ્રશમરસમાં નિમગ્ન છે, આપનું દષ્ટ્રિયુગલ પ્રસન્ન છે વગેરે. હવે એ વિચારી લે કે જગતના જીવો માટે સાધ્ય શું ? જેવું સાધ્ય ઇષ્ટ હોય તે આદર્શ જોઈએ એ સ્પષ્ટ છે. જન્મ, જરા, મરણ, રોગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ, વિધવિધ લીલાઓ, કીડાઓ, તેને અંગે ચતુતિરૂપ સંસારમાં પરિભ્રમણરૂપ કદર્થનાઓ તો અનાદ કાલથી ચાલુ જ છે (“Tધarrધિરામૃત્યુમરાત સમરઃ | gairs, સંકારઃ સર્વનાપૂ | કિo go fઝવેરાના સ્ત્રો ) તેમાંથી છૂટવું એટલે કે ઈશ્વર થવું એ સાધ્ય છે, માટે આદર્શ જેઓ અવતારમાંથી ઈશ્વર થયા હોય તેઓનું દષ્ટાંત, જીવનમરણ, મૂતિ નિરીક્ષણ-સેવન-પૂજનદિ જોઈએ. જેને જવું હોય તેઓ ભેંયરાની નિસરણી તરફ નજર કરે, પણ ઊંચે જવું હોય તેઓ તે માળ (મજલા)ની સીડીને શોધે ને ? ઈશ્વર થવું હોય તેમને માટે અવતારમાંથી થએલા ઈશ્વર જ આદર્શરૂપ છે. શ્રીજિનેશ્વર મહારાજ સાક્ષાત્ જેવા આદર્શરૂપ છે તેવા જ આદર્શરૂપ તેમનું બિંબ, તેમની પ્રતિમા, તેમની મૂર્તિ છે. એ મૂર્તિનાં વિધિપૂર્વક દર્શન કરવા જોઈએ. ત્રિકાલદર્શન, ત્રિકાલપૂજન એ જ આદર્શ—સેવન. ( g r favોસ સામો વિઘા તાર સાહેબ iા ૦ ૮ / ૦ ). જેઓને આ આદર્શના ગૌરવને ખ્યાલ ન હોય તેઓ તે પ્રજ૫વાદ કરી દે (બકી દે) કે “એમ વારંવાર દર્શન કર્યા કરે તેમાં વળે શું ? પણ એમાં વાંક એ બિચારા બકરને છે. ગાય, ભેંસ, શ્વાનાદિ પાસે મોતી, હીરા, માણેક વગેરેને ઢગલે કરે તેઓને એ ઢગલાનું મૂલ્ય નથી, તેથી તે ઝવેરાતનું મૂલ્ય ઘટી ગયું ? વાંક કેને ? આદર્શનું ગૌરવ જે ધ્યાનમાં ન લે તેને વારંવાર આડેનિશ દર્શન પૂજન વગેરે કરવાને, આદર્શ માં લીન થવાને ઉદ્દેશ આદર્શને ઝડપી લેવાનો છે. કારીગર, મિસ્ત્રી પણ મકાનના ચણતર માટે પ્લાન કાયમ નજર સામે રાખે છે ને ! નિષ્ણાત ચિત્રકાર કે Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પર્વ મહિમા દર્શન વિદ્યાથી ચિત્રની કે શિક્ષણની સુંદર સમજાવટ માટે કેઈ આકાર કે નકશે નજર સામે મૂકી જ રાખે છે ને ? તે જ રીતેએ અહીં પણ આત્મવરૂપ પ્રત્યર્થે આ આદેશ છે. શ્રી જિનેશ્વરદેવે મુક્તિ મેળવી, મુક્તિનો માર્ગ બતાવ્ય, સ્થા માટે મુકિતના જિજ્ઞાસુઓ (મુમુક્ષુઓ) માટે એ જ આદર્શ. અવતારમાંથી ઈશ્વર થવા ઈચ્છનારે અવતારમાંથી ઈશ્વર થનારનો જ આદર્શ હોય. શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા શ્રી જિનેશ્વરદેવ સમાન જ છે (ધૂનું હાડપ furi, Ta ટૂo ge. સે શાણનો એક મત ! દુનિયામાં પણ કહેવત છે કે “સે શાણાને એક મત”, “બાર મૂર્ણાના તેર મત” અથવા “બાર ભયા અને તેર ચકા” અનાદિ અનંત કાલમાં અનંતા તીર્થકર અતીત કાલે થયા, વર્તમાન કાલે શ્રીમહાવિદેહાદિનાં જે તીર્થંકરદેવે વિહરમાન છે અને અનાગત કાલે અનંતા તીર્થકર થશે, તે બધાનો એક જ સરખે માર્ગ. અવતારમાંથી ઈશ્વર કેમ થવું એ જ ઉદ્દેશ માટે એક જ પ્રકારને માર્ગ. નવા ઉપદેશક તીર્થકર, માર્ગ ગમે તે સચોટ ઉપદે હેય, તે ગમે તેવા વિસ્તારમાં પ્રચાર્યો હોય, તે પણ કાલાંતરે વિકૃત થાય, અગર મંદ થાય કે બંધ પડે. તે વખતે નવા ઉપદેશકની, નવા પ્રવર્તકની, નવા સંસ્થાપકની જરૂર અને તે નવા સ્થાપક તે શ્રી તીર્થકર દેવ ! આ રીતિએ જન દર્શન અનતા ઈશ્વર માને છે, તેથી તેને તેમાં બાધ નથી. ઈશ્વરને સૃષ્ટિ બનાવનાર માનનારાઓ ઈશ્વરમાંથી અવતાર માને છે અને તેથી તેઓની સૃષ્ટિ બની તે બની. આથી તેઓ ઈશ્વર એક માને છે, છતાં અવતાર તે અનેક માનવા જ પડે છે. તેઓમાં પણ કહેવું છે –ચા ચા હિ ધર્મસ્ય ઉર્મવતિ માત ! એ ઈશ્વરે આ સંસારમાંથી જ થયા. હીરા પણ ખાણમાંથી જ નીકળે છે ને ? ખાણમાં કાંઈ બધા જ હીરા હોતા નથી. તેમાં પથ્થરો વગેરે પણ હોય છે. કાલાંતરે બંધ પડેલા માર્ગને ફરી ચલાવે તે શ્રી તીર્થંકરદેવ! તે જ શ્રી પરમેશ્વર ! વિચ્છેદ થઈ ગયેલા મુકિત Page #430 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકી પૂર્ણિમા દેશના ૧૩૫ મેળવવાના માર્ગની સ્થાપના કરે તે પરમેશ્વર, યુરિનર્જ તીર્થ તીર્થ gવ વરઘાપતિ, જન્મ તિ, vs g૦ પૃ૨૨) શ્રી ઋષભદેવ ભગવાન પ વય આપનારા થાઓ ! શ્રી બાષભદેવજી ભગવાન, માર્ગને કેટલા અંતરે થયા? કડાકોડી સાગરોપમના આંતરે થયા છે (અટારા ટરિનાઝ ટાપુ લયા જે યામિન, તમામ વિરોવર / રાવુંમાત્ર 10 રૂ ૪૦ રૂ૮) એમના વખતમાં યુગલિક હતા ( તથા વારા જ કુદી ૪ મધ પુજ મનુષ્ય શુતિ | માય રિ૦ go ર૬). એ દુનિયા કેવલ મેજમાં પડી ગઈ હતી, ઇદ્રિને વિષયે વિના બીજી વાત ન હતી, ધર્મનું નામ પણ ન હતું, તે વખતે ધર્મ સ્થાપવો કેટલે મુશ્કેલ ! શ્રી ઋષભદેવજી ભગવાન માટે તે તમામ વૈભવ અભૂતપૂર્વ હતા. એમની નગરી પણ ઇંદ્ર નિર્મિત હતી (“સામus Ha કથા तस्स कुणइ अभिसे। मउडाइअलंकारं नरिंदजोग्ग च से कुणा ॥१०० ।। साहु विणिा पुरिसा विणीअ नयरी अह निविट्ठा ।।२०।। Hrso fo) દેવતાઈ ઠકુરાઈ હતી. ભોજન માટે ફળ આદિ દેવતાઓ દેવકુફ ઉત્તરકુરૂમાંથી લાવીને હાજર પણ કરતા હતા (મરાવતુ ऋषभनाथो यादवद्यापि प्रवज्यां न प्रत्यपद्यत तावदेवोपनीतमेव हार मुत्तरकुरुगतकल्पद्रुमफलरूपमुपभुक्तबानिति । आव० मलय. पृ० १९२.) અનેક દેવે સેવામાં હતા આ વખતે શ્રી ઋષભદેવજીએ ધર્મ આચર્યો અને સ્થાપે. ધર્મ” શબ્દ હાલે તે સૌને લાગે છે, પણ ધર્મનું રહસ્ય સમજવું આવશ્યક છે. ધર્મનું રહસ્ય એ જ કે “ત્યાગમાં સુખ અને ભેગમાં દુઃખ” શ્રી કષભદેવજી ભગવાને આવી દિવ્ય સાહ્યબીને પરિ. ત્યાગ કર્યો, તમામ સિરાવીને પ્રજ્યા અંગીકાર કરી, સંપૂર્ણ સાધના કરી, કેવલજ્ઞાન, કેવલદર્શન મેળવ્યું, મુક્તિ હસ્તગત કરી અને મુક્તિના માર્ગની સ્થાપના કરી. શ્રી ઋષભદેવજી ભગવાન તે આદિ દેવ હોવાથી, આદ્ય તીર્થંકર હેવાથી, તેમણે તે જગતના માનવીઓને દુનિયાની કલાઓ પણ બતાવી ( महारायवासमज्झे वसमाणे लेहाइआओ गणिअप्पहाणाओ सउणरुअप Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પર્વ મહિમા દર્શન જાવાનો વાર્તા રહ્યા. નવૂo go સૂ૦ રૂ૦). તે વખતે કોઈ કલા ન હતી, રસોઈ કરવાનું પણ કોઈ જાણતું ન હતું. વાસણ કેમ બનાવવા, રસવંતી કેમ કરવી વગેરે કશું કઈ જ જાણતું ન હોતું. (જાણવાની જરૂર ન હતી, કેમકે કલ્પવૃક્ષથી તમામ મનેર પૂરાતા હતા, પણ કાળ પલટયે એટલે તેની જરૂરિયાત ઊભી થઇ) કઈ અનીતિ કરે તે કશી દંડ નીતિ ન હતી. આ તમામ પ્રબંધ કરવાની ફરજ શ્રી ઋષભદેવજીને શિરે આવી, તે તેમણે બજાવી. આ તમામ કાર્ય ગૃહથપણામાં કર્યું. એ વસ્તુને શમણુવરથા સાથે, તીર્થંકરપણ સાથે, ધર્મનિદર્શન સાથે સંબંધ નથી. ગૃહરપણુમાં પણ ગૃહસ્થને ગ્ય ફરજ બજાવવી જોઈએ. મહેમાન આવે તે જરા ભૂખ્યા રહીને પણ મહેમાનને જમાડવા જ પડે, તેમ તેવા પ્રસંગે જરા દોષ વહેરીને પણ તથાવિધ ફરજે ગૃહસ્થ અદા કરવી પડે. ભેગજીવન જીવનારાઓને પણ બચાવવા એ કર્તવ્ય જ છે, (ફુદં ર सबजीवरक्खण दयटाते पावयणं भगवया सुकहियं अत्तहिय पच्चाभावियं आगमे सि भदं सुद्धं नेयाउयं अकुडिलं अणुतर सव्यदुकखपावाण विउ સમi, gશ્નન સૂ૦ ૨૨), ભેગજીવન અને ત્યાગજીવન એ ઉભયજીવનના શ્રી રાષભદેવજી ભગવાન પ્રથમ પ્રવર્તક છે. (તંગ રમે થr vમરાયા इवा, पढमभिक्खायरे इवा, पठमजिणे इवा, पढमतित्थयरे इ वा । कल्प० सू०२१०,अरहा कोसलिए पढमराया पढमजिणे पढमकेवलि पढमतित्थयरे पढमधम्मवर चक्कवट्टी समुप्पजित्थे, जम्बू० प्र० स० ३० ) તે શ્રી કષભદેવજીભગવાને શ્રી સિદ્ધગરિરાજને મહિમા પ્રર્વતા રેરાનારો ઘમ: urg, guદુરી મળેશ્વરમ્ | ગુજ્ઞાઃ ઘોડાં, तीर्थराइ लिवत्तेहम् ।।३०। प्राणिभिर्य समारूढै काग्रमतिदुर्लभम् । અથાણતો જ તફા, શાશ્વતજિરિરઃ || રૂ? !! નારિતીર્થસદ્ધિ सिद्धास्तीर्थकृतोऽत्र च । अनन्ता मुनयश्चापि, क्षिप्त्वा स्वर मसञ्चयम् ને રૂર છે રાત્રે માત્ર ર૦ ૬). કાર્તિકી પૂર્ણિમા અને સિદ્ધક્ષેત્ર, જૈન જનતા તેમજ જૈનેતર પણ ધર્મની અપેક્ષાએ કાર્તિકી પૂર્ણિમાને જેમ પવિત્ર માને છે, તેવી જ રીતે પૂર્વકાળમાં સમગ્ર લેકે પણ તે દિવસને ઘણુ મોટા તહેવાર તરીકે માનતા હતા અને Page #432 -------------------------------------------------------------------------- ________________ કાર્તિકી પૂર્ણિમા દેશના ૧૭. તેથી કાર્તિકી પૂર્ણિમાના તહેવારને કૌમુદી મહોત્સવ કહેતા હતા. જેમ સામાન્ય લેકે રંક કે રાજા, દરિદ્ર કે શ્રીમાન તે કૌમુદીના દિવસને એક મહેસવના દિન તરીકે માનતા હતા, તેમ તે લોકોને મહોત્સવ તરીકે માનવાના મૂળભૂત ભગવાન આદીશ્વરના વખતથી જેનોમાં કાર્તિકી પૂર્ણિમાનો દિવસ મહાપર્વ તરીકે મનાતે આવેલો છે. ('ते द्राविडवालिखिल्लमखास्तत्र तपस्विनः । तस्थुस्तीर्थ जिनध्यानपरा બાનો નિરઃ મા નિ:શૈgrદરા, ત્યા નિબળાં તતઃ | क्षामयित्वाऽखि ठान् जन्नू न, सनोवचनयोगत: ॥१७॥ निर्मल केवल प्राप्य, दुष्ट कर्माष्टकसयात् । अन्तर्मुहुर्ताक्षेत्रापुर्दशकोटिमिताः शिवम् ર૧૮, યુ . આ તીર્થના પ્રભાવથી અને એકાગ્ર ધ્યાનથી દ્રાવિડ અને વારિખિલ મુનિઓ ૧૦ કોડ મુનિ સાથે મા ખમણની તપસ્યા કરીને તીર્થ અને જિનધ્યાનમાં તલ્લીન બની સંપૂર્ણ ક્ષીણ થયો છે મેહ જેને એવા નિર્ધામણા કરીને મન, વચન ને કાયાથી સર્વ પ્રાણીને ખમાવીને નિર્મલ કેવળજ્ઞાનને પામીને આઠ કર્મને ક્ષયથી દ્રાવિડ અને વારિખિલ વગેરે દશ કરોડ મુનિઓ અંતર્મુહૂર્તમાં મેક્ષે ગયા. कार्तिकेयपूर्णिमास्यां कृत्तिकास्थे निशाकरे । मुनयः कैवलेनेते, सिद्धिं शत्रुजये ययुः ।।२२।। यथा चैत्रस्य राकायां, पुण्ड रीकोऽगમરિયમ્ | જાતશય તથss, તો પૃ ારા ચતુमासायधिस्तुर्जपूर्णिमास्यां भवेदपि । शिवलब्ध्युत्सवोऽप्येषां, तस्यामेव સુરેઃ 1: રરૂ 1ણાં તપતાં રાજાનાર વિધાનતઃ | અન્યત્રાन्यकालपुण्यात्तस्यां स्यादधिकं फलम् ॥२४॥ युग्मम् । कार्तिके मासमपंग, तत्कर्म अपयत्य हो । नरके सागरशतेनापि यत्क्षिप्यते न हि १२२। एकेनाप्युयवासेन, कात्र्तिक्यां विमलाचले । ब्रह्मयो षिदभ्रूणहत्यापातकान्मुच्यते नरः ।२६।। यः कुर्यात् कात्ति कोराकामत्राद्धयानतत्परः । स भुक्त्वा सर्वसौख्यानि, नितिं लभते ततः ॥२७। वैशाखकार्तिकमधुप्रमुखेषु मात्सु, मकालु ये समधि. गम्य समं च सङ्गैः । श्रीपुण्डरीकगिरिमादरतो, विदध्युदर्शनं तपासि fફારણામના તે યુઃ || ૧૨૮ | શ To o ૭ કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રગ થયે છતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રી શંત્રુજય ગિરિરાજ ઉપર અનેક કોડ મુનિઓ કેવળ પામી મુક્તિ વર્યા છે. તેમજ ચૈત્રી પુનમના દિવસે પુંડરીક સ્વામિજી અનેક મુનિવરો સાથે મોક્ષે ગયા છે. માટે ચૈત્રી અને કાર્તિકી એ બે પુનમે પર્વો Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પર્વ મહિમા દર્શન તરીકે પ્રસિદ્ધિ પામ્યાં છે. અન્ય સ્થાને અને અન્ય કાલે કરેલી યાત્રા તપ, દાન અને દેવાર્શનથી જે લાભ-ફળ થાય તે કરતાં સિદ્ધગરિમાં કાર્તિકી અને રાત્રી પુનમે કરેલી યાત્રા, તપસ્યા, સુપાત્રદાન, પ્રભુપ્રતિમાનું પૂજન અધિકાધિક ફળ આપનાર થાય છે. કાર્તિક પુનમે કરેલ માસક્ષપણથી જે કર્મ ખપાવી શકાય છે તે કર્મો નારકીમાં સેંકડ સાગરોપમના કાળે પણ ખપાવી શકાતાં નથી, અહીં કરેલા એક ઉપવાસમાત્રથી બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યાના પાપથી મનુષ્ય મુક્ત થાય છે. જે કાર્તિકી પુનમે અરિહંત પરમાત્માના ધ્યાનમાં લીન બને છે, તે સર્વ પ્રકારના સુખ અનુભવીને છેવટે મુક્તિ પ્રાપ્ત કરે છે. વૈશાખ, કાર્તિક, મહા આદિ મહિનાની પૂર્ણિમાએ જેઓ સંઘની સાથે આદરપૂર્વક પુંડરીકગિરિની યાત્રા કરે છે, તેમ જ દાન તપ વગેરે કરે છે તે શિવસુખને ભજનારા થાય છે.) પહેલી તીર્થયાત્રા એ કાર્તિકી પૂર્ણિમ જેમ ચાતુર્માસિક પ્રતિકમણને અંગે પંચાચાની પવિત્રતા કરાવનારી છે, તેવી જ રીતે એ જ કાર્તિકી પૂર્ણિમાને દિવસ ભવ્ય જીના ભાવિભદ્રને ભેટાવનાર એવા સિદ્ધાચલ ગિરિજીની યાત્રાને દિવસ હેઈ ભરતક્ષેત્રને માટે તીર્થયાત્રાને આદિ દિવસ અને પરમ (શ્રેષ્ઠ) દિવસ છે. આદિ દિવસ એટલા માટે કહેવામાં આવે છે કે શ્રાવકપણાને સામાન્ય ધર્મને ઉદ્દેશીને આષાઢ શુકલ પૂર્ણિમા પછીના વર્ષાઋતુના ચમાસાના દિવસેમાં ગ્રામાંતર કરવાનું હોય નહિ જુથમાd , મારે સાવન ! જય | विहरध्वे न वर्षासु, यूयमन्येऽपि साधवः ॥२०१।। स्वामी वभा वे वर्षासु, नानाजीवाकुला महो । जीवामयप्रदास्तत्र सश्चरन्ति न साधवः ॥२०२।। fa૦ ૪૦ ૮ ૦ ૨૦) અને સામાન્ય લોકોને પણ વડતુમાં શ્રાવકની માફક દયાને લીધે નહિ, તે પણ મુસાફરીની અગવડની ખાતર પણ ગ્રામાંતર જવાનું હોતું નથી, અને તેથી આ કાર્તિકી પૂર્ણિમાને દિવસે વર્ષ ચાતુર્માસને અંત આવતે હોઈ જે યાત્રા કરવામાં આવે તે વર્ષની અપેક્ષાએ આદિ તીર્થયાત્રા જ કહેવાય. Page #434 -------------------------------------------------------------------------- ________________ કાતિકી પૂર્ણિમા દેશના ગિરિરાજ યાત્રાનું અનુકરણ પાદન. આ જ કારણથી જૈનેની સારી વસતિવાળા દરેક સ્થાનેામાં શ્રી સિદ્ધગિરિ ક્ષેત્રથી દૂર હાવાને લીધે સાક્ષાત્ તે ગિરિરાજની યાત્રા ન થઈ શકે, તે પશુ તે આદિ તી યાત્રા અને સિદ્રાચલ ગિરિરાજના દનને! લાભ લેવાય તે માટે તે ગિરિરાજના પટા ગિરિરાજની દિશાએ ગામ મહાર બંધાવીને પેાતાના સુકૃતનુ સિંચન કરે છે. સ જૈનોને અ ંગે આવા આ એક જ અપૂર્વ દિવસ છે કે જે દિવસે સર્વે ભાવિક જેનેાથી આદિ તીથ યાત્રાને અંગે અને તેમાં વળી શ્રીસિદ્ધગિરિ જેવા અરાવતાદિ ચૌદ ક્ષેત્રમાં ન મળી શકે તેવા અપૂર્વ તીને અંગે ગામ બહાર જઈ પટનાં દશન કરી તી યાત્રાને અપૂર્વ લાભ મેળવાતા હોય છે. ૧૩૯ સિદ્ધક્ષેત્રમાં અન્ય કરતાં અનંતા સિદ્ધ, ધર્મિષ્ઠ મનુષ્યની જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે તી ભક્તિ અંગે પ્રવૃત્તિ છે, ત્યારે કેટલાક સ્વયં નષ્ટ અને પર નાશક પેાતાની અક્કલની ખામીને અંગે કુતર્ક કરવા તૈયાર થાય છે કે સિદ્ધાચલજીની અધિકતા માનવાનું કારણ શુ' ? જો કે ધર્મિષ્ઠ તરફથી તેને કહેવામાં આવે છે કે આ ગિરિરાજ ઉપર કાંકરે કાંકરે અનતાઅન ત માથે ગયેલા છે सिद्धसंस्थानमनन्तसुखदायकम् । अनन्तभवपाथोधिमध्यद्वीपमिवांगिनाम् | T॰_માં_F॰, પ્રો o) અને તેથી આ ગિરિરાજ પરમ પવિત્ર હાઈ યાત્રાનું ધામ છે, છતાં આ સમાધાન અંગે પશુ એમ કહે છે કે અઢીદ્વીપમાં એવા એક પણ કાંકરા નથી કે આ અનાદિ કાળચક્રને અંગે જ્યાં અનંતા મોક્ષે ન ગયા હોય, અને તેથી અઢીદ્વીપમાં સરખુ જ એ ગિરિરાજનું પણુ ક્ષેત્ર હોવાથી તેને અધિક મડિમા તેના ધ્યાનમાં ઉતરતા નથી, પણ તે કુતર્ક કરારાએ એટલુ નથી સમજી શકતા કે અઢીદ્વીપના સસ્થાના કરતાં અડી મે.ક્ષે ગયેલાની સંખ્યા અન’તગુણી છે. હિંદ્ધગિરિના પ્રતાપ. આ તીના ક્ષેત્રના મહિમા ઋષભદેવજી ભગવાને કેલિપણામાં પશુ પોતાન! કરતાં અધિક જણાવ્યેા છે અને તેથી જ ભગવાન્ Page #435 -------------------------------------------------------------------------- ________________ -૧૪૦ પર્વ મહિમા દર્શન - રાષભદેવજી જે વખત સિદ્ધાચલજીથી વિહાર કરતા હતા, તે વખતે તેમની સાથે વિહાર કરવા તૈયાર થએલા પુંડરીક સ્વામીજીને પોતાની સાથે આવતા રોકીને તે સિદ્ધગિરિજીમાં જ રહેવાનું ફરમાવ્યું, ને એમ સ્પષ્ટપણે જણાવ્યું કે આ સિદ્ધગિરિજીના પ્રતાપથી જ તમને અને તમારા પરિવારભૂત કોડે સાધુઓને કેવળક્ષાન થશે અને મોક્ષ મળશે ( दग्ध्वा धातीणि कर्माणि, लब्ध्वा ज्ञान च केवलम् । क्षेत्रस्यास्यव माहात्म्याद , भात्री त्वं मुक्तिवल्लभः ॥२२ ।। अनुशास्येति भगवान, पुण्डरीक महामुनिम्। ययौ विहरीमन्यत्र, त्रैलोक्यहितकाम्यया ।। १२३।। કરા મro ) આત્મબળ કરતાં તીર્થ બળ. આવા સાક્ષાત્ કેવળી તીર્થકર ભગવાને પોતે સ્વમુખે પિતાના કરતાં અધિક મહિમાવાળા ગણાએલા સિદ્ધાચળ ગિરિરાજને પરમ પવિત્ર મહિમા ભવ્ય જીવોને મગજમાં ઉતર્યા વિના રહે જ નહિ. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અન્ય તીર્થક્ષેત્રમાં જે તીર્થકરમહારાજ વગેરે કેવળજ્ઞાન મેળવી મેક્ષ સાધી શકયા છે, તે તે સિદ્ધ : થનારાના આત્મબળથી જ છે, જ્યારે આ ગિરિરાજ ઉપર મેક્ષે જનાર મહાપુરુષોને આ ગિરિરાજના પરમ પવિત્ર મહિમાની અદ્વિતીય મદદ હોવાથી જ તેઓ મેક્ષે જઈ શકયા છે. માટે આ કાર્તિકી પૂર્ણિમા અને ગિરિરાજને મહિમા દયાનમાં રાખી ભવ્ય એ આત્માને • ઉજ્જવળ કરવા કટિબદ્ધ થવું જરૂરી છે. આવી રીતે શ્રી ત્રાષભદેવ ભગવાન જ સિદ્ધગિરિના મહિમાના પ્રથમ પ્રવર્તક છે તે શ્રી રાષભદેવ ભગવાનને શાસ્ત્રકારો મંગળાચરણમાં જણાવે છે. તે ઈદ્રોના સમુદાયથી નમસ્કાર કરાયેલા ભગવાન્ ભવ્યતાઓને સમૃદ્ધિદાયક, દિવ્યાતિદાયક અને કલ્યાણકાર હો. એવા શ્રી આદિદેવે બતાવેલે અવતારમાંથી ઈશ્વર થવાના માર્ગને જે ભવ્યાત્માઓ અનુસરશે, તેઓ આ ભવ પરભવ કલ્યાણમાંગલિક માળાને ધારણ કરી ઉત્તરોત્તર પ્રગતિશીલ બની પરીશ્વર્ય પ્રાપ્ત કરશે અર્થાત્ પરમેશ્વર પદે બિરાજમાન થશે. Page #436 -------------------------------------------------------------------------- ________________ વિમળાચળ ગિરિરાજની વર્ષગાંઠની | વિશિષ્ટતાઓ સમગ્ર જૈન જનતાની ધ્યાનમાં એ વાત તે ચોકકસ છે કે ચૌદ. રાજલોકમાં, ત્રણ ભુવનમાં, પંદર ક્ષેત્રમાં આ વિમળાચળ ગિરિરાજ' જેવું કઈ પણ તીર્થ નથી. જો કે અઢી દ્વીપને એક આંગળી જેટલે. ભાગ પણ એ નથી કે જેમાં અનંતા જ સર્વ કર્મને ક્ષય કરીને અવ્યાબાધપદને પામેલા ન હય, કેમકે સંસારની આદિ નથી, તેમ પરંપરાએ સિદ્ધદશાની પણ આદિ નથી, અને તેથી અનંત ઉત્સર્પિણી. અવસર્પિણીએ એક એક જીવ પણ જે એક એક જગ્યાએ મેક્ષે ગયે હોય તે પણ અત્યાર સુધીમાં આખા અઢી દ્વીપમાં દરેક જગ્યા પર પણ અનંતા જીવે મોક્ષે ગએલા સિદ્ધ થાય, અર્થાત એક આંગળ જેટલી જા પણ અઢીઢી પમાં અનંતા જેને મુક્તિ પામવા સિવાયની મળે નહિ અને આ જ કારણથી શ્રી ઔપપાતિક અને પ્રજ્ઞાપનાજી વગેરેમાં દરેક સિદ્ધને આખી અવગાહનાએ અને તા સિદ્ધ જેની સ્પર્શના જણાવવા સાથે એક એક સિકને દેશ અને પ્રદેશ ફરસેલા સિદ્ધો તે. આખા ફરનારા સિદ્ધોની અનંત સંખ્યા કરતાં અસંખ્યાતગુણ અનંતા છે. આવી રીતે સિદ્ધોની પરસ્પર સ્પર્શનાની સ્થિતિને વિચારનારો મનુષ્ય સહેજે સમજી શકશે કે-અઢી દ્વીપમાંથી સમણીએ જનારા જ સિદ્ધદશાવાળા થઈ શકતા હોવાથી અઢી દ્વિીપને એક આંગળ જેટલે ભાગ પણ અનંતા જીવેની સિદ્ધિ સિવાયને નથી. અર્થાત્ શ્રી વિમળાચળગિરિરાજની મહિમાની વિશિષ્ટતા જણાવતાં જે કાંકરે કાંકરે અનંતાસિદ્ધ થયા એમ કહેવામાં આવે છે તે કઈપણ પ્રકારે ગ્ય નથી, કારણ કે અઢી દ્વીપ બહાર કેઈપણ મોક્ષે જતું નથી, તેમજ અઢીદ્વિીપને કેઈપણ ભાગ કાંકરે કાંકરે મેક્ષ સિવાયને છે નહિ, માટે સંભવ કે વ્યભિચાર એક પણ ન હોવાથી અનંત સિદ્ધના સ્થાન તરીકે વિમળાચળની વિશિષ્ટતા જણાવવી તે કઈપણ પ્રકારે એગ્ય નથી, પણ આવે વિચાર કરનારે સમજવું જોઈએ કે જેમ કાલનું અનાદિપણું હોવાથી અનાર્યક્ષેત્રમાં સિદ્ધ થએલા પણ અનંતા છે. હીદી કીપ અથવા થી, Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પર્વ મહિમા દર્શન ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના તીર્થનું આલંબન લીધા સિવાય અતીર્થ સિદ્ધપણે પણ સિદ્ધ થયેલા અનંતા છે. સ્વયં બુદ્ધ કે પ્રત્યેકબુદ્ધ સિદ્ધપણે પણ અનંત જીવે સિદ્ધ થયેલા છે, તો પછી શું વિચારક પુરુષે અનાર્યક્ષેત્રને મેક્ષની ભૂમિ તરીકે ગણવું ? ત્રિલેકનાથ તીર્થકર ભગવાને સ્થાપેલા તીર્યને સંસારસમુદ્રથી તારનાર તીર્થને શું તારનાર તીર્થ તરીકે ન ગણવું? અને ધર્મને યથાર્થ સ્વરૂપને ધ્યાનમાં રાખીને ધર્મદેશનાની ધારાને અખંડપણે વરસાવતા આચાર્ય ભગવાનને શું તારક તરીકે ન ગણવા? અર્થાત્ જેમ અનાર્યક્ષેત્રાદિમાં થતી સિદ્ધિની અલ્પતા તે આયક્ષેત્રાદિકની સિદ્ધિની મહત્તાને બાધ કરનાર નથી, અને તેથી સિદ્ધિમાના સાધન તરીકે આ ક્ષેત્રાદિની મહત્તા જ આગળ કરવામાં આવે છે, અને તેમ કરવું એગ્ય જ છે, તે પછી પરમ પવિત્ર ગિરિરાજ શ્રી વિમળાચલની વિશિષ્ટતા જણાવતાં અનંત જીવેની સિદ્ધિના કારણ તરીકે તેની વિશિષ્ટતા જણાવાય તેમાં કોઈ પ્રકારે પણ આશ્ચર્ય નથી. સામાન્ય રીતે અકારણ કે અપકારણનું કથંચિત કાર્ય કરનારપણું થઈ પણ જાય તો પણ તે દ્વારાએ કારણકાર્યભાવને વ્યવહાર જગતમાં પ્રવર્તત નથી, પણ જે કારણથી ઘણી વખત નિયમિતપણે કાર્ય બને છે તેવા કારણને જ કાર્ય કરનાર તરીકે ગણવામાં આવે છે, અને આ જ કારણથી લક્ષ્મી પ્રાપ્તિને હેતુ વ્યાપાર ગણવામાં આવે છે, પણ માટીની ખાણ દવાથી કેઈ વખત નિધાન દ્વારાએ લમી મળે છે તે પણ તે ખાણના દવાને લહમીપ્રાપ્તિના ઉપાય તરીકે ગણવામાં આવતું નથી, તેવી રીતે ઠેસ લાગવાથી ઉખડેલી ઈંટના પ્રતાપે દેખવામાં આવેલી મહોરેવાળી હકીકત સત્ય છતાં પણ ઠેસ કે ઈટના ઉછળવાને મહોરપ્રાપ્તિના કારણ તરીકે કોઈપણ સમજુ મનુષ્ય ગણવાને તૈયાર થતા નથી, તેવી રીતે અહીં પણ પવિત્ર ગિરિરાજ શ્રી વિમળાચળ સિવાયના સ્થાનક સિદ્ધિ પ્રાપ્તિના કારણ તરીકે ગણાય નહિ, પણ આ ગિરિરાજ શ્રી વિમળાચળજીને જ અનંત સિદ્ધિના કારણ તરીકે ગણે આરાધવાયેગ્ય ગણી શકીએ આ ભારતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં પહેલવહેલું કોઈપણ સ્થાવર તીર્થ સ્થપાયું હોય તે શ્રી પુંડરિક સ્વામી ગણધર પોતાના પરિવાર Page #438 -------------------------------------------------------------------------- ________________ વિમળાચળ ગિરિરાજની વર્ષગાંઠની વિશિષ્ટતાઓ ૧૪૩ સાથે મુક્તિ પામ્યા, તેને અંગે સ્થપાએલું આ વિમળાચળ તીર્થ જ પહેલા નંબરે છે.. ભાવતીર્થકર કરતાં પણ દ્રવ્યતીર્થની પ્રબળતા ગણવાનું જે કોઈને પણ અગે બન્યું હોય તો આ પરમ પવિત્ર ગિરિરાજ વિમળાચળજીને અંગે જ. ચકવર્તી અને બીજા પણ અનેક રાજા, મહારાજાઓએ ઉદ્ધાર કર્યા એવું પવિત્ર તીર્થ તે આ વિમળાચળજી જ. જેના ઈએ અને દેવતાઓએ પણ ઉદ્ધાર કરેલા હોય એવું તીર્થ ફકત આ વિમળાચળજી જ. વિમળાચળ ગિરિરાજની વર્ષગાંઠની વિશિષ્ટતાઓ લાખો અને કરડે (કેટલાક સ્વછંદ કલ્પનાવાળાઓ શાસ્ત્રથી નિરપેક્ષ અને શાસ્ત્ર વિરુદ્ધપણે કોડની સંખ્યા પર કેડી કે એવી કઈ સંખ્યા ગોઠવી દેવા માગે છે. તેઓના વચન શાસાનુસારીને તો માનવાના હોય જ નહિ)ની સંખ્યામાં મુનિમહારાજાઓએ તથા સાદેવીઓએ જે મોક્ષપ્રદ મેળવેલાં હોય છે તેવું રથાન આ વિમળાચળજી. (પ્રતરગણિતની અપેક્ષાએ શાસ્ત્રમાં જણાવેલી સંખ્યાને સમાવેશ કરવામાં કોઈ જાતની અડચણ આવે તેમ નથી, પણ પુરુષપરંપરા ઉપર વિચાર કરાય તે પણ લાંબા કાળને અંગે શાસ્ત્રોક્ત સંખ્યામાં અડચણ આવે તેમ નથી. આવા હેતુથી કેટલીક સૂત્રોક્ત અને ગ્રંથક્ત સંખ્યામાં ફેર પડે તે શ્રદ્ધાળુઓને શ્રદ્ધા કરવામાં અડચણ આવે તેમ નથી.) | સર્વકાળમાં પોતાના આકારે નિયમિત રહેવાવાળું તીર્થ હેય તે તે ફક્ત આ વિમળાચળજી. પાંચ પાંડે, શુકરાજા, ચંદ્રશેખર વિગેરેને જબરદસ્ત કાર્ય સિદ્ધિ આપનાર હોય તે તે આ જ તીર્થરાજ. આવા પવિત્રતમ ગિરિરાજ શ્રી વિમળાચળની જે છેલ્લી પ્રતિષ્ઠા ૨.સી ગચ્છના આચાર્યોને મેળવી, સર્વની સંમતિથી કમશાહે કરાવી, અને જે પ્રતિષ્ઠાની વર્ષગાંઠ શ્રી સિદ્ધાચલજી અને અને બીજે રથાને ઉજવાય છે, તે ઉજવણ મહિમા ભવ્યજીએ ખ્યાલમાં રાખવે. Page #439 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ એકાદશી પવ દેશના. મૌન એકાદશી પ માહાત્મ્ય. પવ મહિમા દન: मन्यते या जगत्तस्त्रं स मुनिः परिकीर्तितः । सम्यक्त्वमेव तत्मौन, मौनं सम्यक्त्वमेव च ॥१॥ (જ્ઞાન૦ ૬૦ ) પવ તથા તહેવાર. શાસ્ત્રકાર મહારાજા મહેાપાધ્યાય શ્રીમદ્યશેાવિજયજી મહારાજા ભન્ય જીવેાના ઉપકારને માટે અષ્ટકષ્ટ પ્રકરણની રચના કરતાં થયાં મૌનપણાને અંગે તેરમા અષ્ટકમાં નિરૂપણ કરતાં જણાવે છે કે પહેલાં એ વિચારવાનુ છે કે દરેક દશ ન, દરેક ધર્મ સંસ્થા તિથિ, તહેવારને તથા પાંને માનનારા હાય છે. વદૂત્તુ - તિદ્દીમુ ય પવળીસુ ચ ઉત્તવેસુ ય નન્નેત્તુ ચ છળનુ ચ મગ૰ સૂ૦ ૨૮૭). વૈષ્ણવામાં, બ્રાહ્મણામાં તેમજ તમામ જ્ઞાતિએમાં ધમ મન્તવ્યાનુસાર પાં તથા તહેવારે ચાજાયેલાં છે. ('તિદિનુ ચ’ઉત્ત मदन त्रयोदश्यादितिथिषु 'पव्वणीसु य'त्ति पर्व्वणीषु च कार्त्तिक्यादिषु ‘જીન્નયેનું ચ' પ્રિયસમાવિâવુ, મગ ટીકાo go ૯૭૬) રાજકીય સંસ્થાઓમાં રાજકીય ઉદ્દેશ પાર પાડવા માટે તહેવારે તથા પાઁ શખવામાં આવેલાં છે. જૈન શાસનમાં પણ જૈન દનના ધ્યેયાનુસાર તે પ્રકારનાં પાઁ તથા તહેવારે નિયત છે. પ તે તહેવારનુ` લક્ષણ. પર્વ તથા તહેવારમાં ફરકશે ? માસિક કે વાર્ષિક નિયમિત સમુદાયની અપેક્ષાએ હાય તે પં. એક વસ્તુની મહત્તા માટે જે ઉત્સવ જોડાય તે તહેવાર. જેમ કે શ્રીમહાવીર ભગવાનના નિર્વાણદિવસ તે દીવાળીને તહેવાર. જ્ઞાનપંચમી દરેક શાસનમાં કરવાની માટે ૫, આઠમ, પુનમ, ચૌદશ, નિયમિત આરાધવાનાં માટે તિથિ, જુદા જુદા મુદ્દાથી ઉત્સવા નિયમિત કરવામાં આવે તે તહેવાર. મૌન એકાદશી પ`તુ. ધ્યેય. મૌન એકાદશી પહેલાં ન હતી. દરેક મહિને અગિયારશ તા Page #440 -------------------------------------------------------------------------- ________________ એકાદશી પર્વ દેશના Y આરાધાય છે અને આ એકાદશી વર્ષમાં એકવાર, તેથી એ એકાદશી પર્વ પણ ગણાય. મૌન એકાદશી મુખ્ય કારણથી ઊભી થઈ છે. મૌન એકાદશી પર્વનું ધયેય મૌન છે. પ્રશ્ન થશે કે મન કે કાયાના કેગને રેકવા પર્વ ન રાખ્યું અને વચન વેગને રોકવા પર્વ કેમ રાખ્યું ? આ પ્રશ્ન વિચારણું માગે છે. જૈનદર્શનના અને ઈતરના તહેવારોમાં ફરક. જનદર્શનનાં તમામ અનુષ્ઠાને મન, વચન, કાયાના યોગને ગોપવનારાં છે. જૈન દર્શનનું એક પણ પર્વ કે તેને એક પણ તહેવાર મન, વચન, કે કાયાના આશ્રવની છૂટ આપતા નથી. લૌકિક પ કે તહેવારે તે મન, વચન તથા કાયાનાં કર્મોને પ્રવર્તાવવાનાં સાધનરૂપ છે. લકત્તર પ તથા તહેવાર મન, વચન તથા કાયાના ગથી બંધાતાં કર્મોને રોકવાના, એક જ ધ્યેયથી પ્રવર્તાયેલાં છે. મનના પાપી વિચારથી, વચનના સાવદ્ય નિકુર ઉપગથી, કે કાયાની પણ તેવી પ્રવૃત્તિથી બંધાતાં કર્મોને રોકવા એ જ હેતુ આ અનન્ય દર્શનમાં નિયત પ તથા તહેવારને છે. જેનદર્શનનાં તહેવાર કે પર્વો, મન, વચન તથા કાયાના આશ્રાને રોકવા માટે જ છે. અને તેથી જ તે પર્વ કે તહેવાર લે કેત્તર ગણાય છે. જૈનદર્શનના એટલે કે કેત્તર બીજા બધા એ કે તહેવારમાં (આજના પર્વ–મૌન એકાદશી સિવાય) મન, વચન, કાયા-ત્રણનાગને ગોપવવાનાં ખરાં, પણ તે નિવૃત્તિ, પ્રવૃત્તિ * અજેની તિથિઓ, પર્વે અને ઉત્સ, આરંભસમારંભની પ્રવૃત્તિવાળા છે, જ્યારે જૈનેનાં તિથિ, પ ને તહેવારે આત્મ કલ્યાણની અપેક્ષાએ છે. | ઇતરે જૈનો તિથિ-મદનત્રયોદશી વગેરે, અષ્ટમી વગેરે. પ–કાર્તિકી વગેરે, જ્ઞાનપંચમી, - - મૌન એકાદશી વગેરે ઉત્સ-પ્રિયસંગમાદિ મહે . અષ્ટાહિક વગેરે. ૨-૧૦ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પર્વ મહિમા દર્શન પૂર્વકની, જેમ કે આર્ત અને રૌદ્રધ્યાન રેકી મનને ધર્મ તથા શુકલધ્યાનમાં પ્રવર્તાવવું, સાવદ્ય પાપારંભની પ્રવૃત્તિ રોકી કાયાને, વાણને દેવવંદન, સામાયિકાદિ પ્રવૃત્તિમાં જોડવા અને તેવી પ્રવૃત્તિ વધારવી. મૌન એકાદશી પર્વની મૌનમાં વિશિષ્ટતા. આજના તહેવારની વિશિષ્ટતા બીજી છે. સાવદ્ય કે નિરવદ્ય એક પણ વચન ન બેલતાં મૌન જ રહેવું. એ “મૌન એકાદશી પર્વની વિશિષ્ટતા છે. પાપને રકવું તે શાસ્ત્રકારને ઈષ્ટ છે. નિર્જરા થાય તેવી પ્રવૃત્તિ શાસ્ત્રકારને ઈટ નથી તેમ નહિ. અભ્યાસ કરનારના પ્રકાર. અભ્યાસ કરનારા બે પ્રકારના હેયઃ એક ગુણી તથા એક અવગુણ. જે મનુષ્ય અભ્યાસના ગુણને ધ્યાનમાં રાખી બીજા ગુણને બાધ ન આવે તેમ અભ્યાસ કરે તે ગુણું. અસ્વાધ્યાય કાલ છેડી, સાધુથી કરાતે અભ્યાસ ગુણરૂપ છે. અસ્વાધ્યાય વખત ન જોવાય તે અભ્યાસને અવગુણ છે. શિષ્યની પ્રાતઃ પૃછા શિષ્ય સવારના પહેરમાં પૂછે કે, “મહારાજ ! મારે આજ સ્વાધ્યાય કરે કે વૈયાવચ્ચ ?” ગુરુ જેમ કહે તેમજ શિષ્ય અગ્લાનભાવે કરવાનું હોય. (વનિતા ય તો ગુરું ૮ી પુઝિકા પંછીડકો, कि कायव्वं मए इहं । इच्छं निओडउं भन्ते, वेयावच्चे व सज्ज्ञाए III સત્તા અo ર૬). આમ કેણ કરી શકે ? ગુણ અભ્યાસક હોય તે જ આમ કરી શકે. - વચનને આધારે એ જ વિચાર કરવાને છે. નિરવદ્ય વચન શુક્લ ધ્યાન કરવાને આજ્ઞા કરે છે, પણ તે બધા ગુણરૂપ છે. વચનને ઘા ન રૂઝાય આ માટે વચનની પ્રવૃત્તિ ઉપર અંકુશ ધરાવ જોઈએ. મન, -વચન, કાયા એ ત્રણ ગની પ્રવૃત્તિમાં મનુષ્ય માટે વચનની પ્રવૃત્તિ માટે કાબૂની આવશ્યક્તા છે, જગતમાં વચનથી જે અનર્થ થાય છે, તે અનર્થ મન કે કાયાથી નથી થતું. ઘા માર્યો તે ત્રણ દિવસમાં રૂઝાઈ જાય છે. વચનથી કહ્યું હોય તે જિંદગી સુધી ન ભૂલાય. માટે વચન ઉપર કાબૂ રાખતાં શીખે !' ' Page #442 -------------------------------------------------------------------------- ________________ એકાદશી પર્વદેશના १४७ કિયાને કાબૂ સાહજિક છે. અધ્યાત્મક૯૫૬મમાં એક સ્થળે કહે છે કે, વચનની પ્રવૃત્તિ ન કરવા રૂપ મૌન કેણ નથી કરતું? swવૃત્તિમારેખ, મૌન હૈ વંશ बिभ्रते । निरवद्य वचो येषां, वचोगुप्तांस्तु तान् स्तुवे ॥ अध्या. કા. ર૪) એકેન્દ્રિયે અનાદિથી મૌન રહ્યા છે. સાવદ્ય કે નિરવદ્ય વચન પ્રવર્તાવવું તે પિતાને આધીન છે. જેનું મન રોકાયેલું હોય તે જ્યાં સુધી વિચાર કરવા માગે ત્યાં સુધી વિચાર કરી શકે. આયલેનડે સો વર્ષ સુધી સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો, કૅડસ્ટને પણ તેમાં બ્રીફ આપી, પાર્લામેન્ટમાં પણ રજુ કરી છતાં ઊડી ગઈ તેને વિચાર કે હાય ! પણ દશ વાગે ઉંઘવાની ટેવવાળો દશ વાગે ઉંઘી ગયે. બ્રીફમાં નાસીપાસ થયા છતાં દશ વાગે ઉંઘી ગયે. “આ ઓરડો ખૂલે ત્યારે જ તે વિચાર. આવા મક્કમ વિચારો મનુષ્ય વચન ઉપર કાબૂ ધરાવી શકે. વચન ઉપર કાબૂ હોય તે મન ઉપર કાબૂ આવી જાય. કાયાનો કાબૂ સાહજિક છે. વચન યુગથી રખડપટ્ટી શ્રી મહાવીર મહારાજાના જીવને કોડ કોડ સાગરોપમ રખડવું પડયું તે માત્ર વચન યોગથી જ ને ! વાત તો સાચી હતી છતાં ય રખડવું પડ્યું ને ! (હુમતિ કર તુવરાયજી પત્ત / મમિત્ર કોદાયાર્કિ सागरसरिनामधेज्जाणं ।। ४३८ ।। आव० नि०) (अहयं च दसाराण पिआ य मे चकट्टिवंसस्स । अज्जो तित्थयराणं, अहो कुल उत्तम मज्झ ।। ४३२ ।। आव० नि०) आद्योऽहं वासुदेवानां, पिता मे चक्रवर्तिनां । पितामहो जिनद्राणां, ममाऽहः उत्तम कुलं ॥ १ ॥ (जइ वासुदेवु पढमो मूआइ विदेहि चक्करट्टितं । चरमो तित्थयराणं, होउ अल इति मज्झ ||४३१ ॥ आव० नि0) એ વચન સાચું હતું, છતાં રખડંપટ્ટી શાથી ? વાસુદેવમાં પ્રથમ, એ ખોટું તે ન હોતું જ, એમના પિતા ચક્રવત્તી પણ હતા જ અને ચક્કીઓમાં પ્રથમ હતા અને તીર્થંકરમાં પ્રથમ તેમના દાદા હતા. વળી પિતાને વાસુદેવ, ચકવર્તી તથા તીર્થંકરની એમ ત્રણ ત્રણ પદવીઓ પણ ખરી જ ને ? રખડં પટ્ટી શાથી ? “તમે બધા હલકા અને હું મોટો! મારું કુળ કેટલું ઊંચું !” આ મનોવૃત્તિ જ સંસારમાં Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પર્વ મહિમા દર્શન. રખડં પટ્ટીના કારણરૂપ બની. રખડંપટ્ટી તે થઈ પણ છતાંય કર્મને છેડે છેલ્લે ભવે ય ન આવ્યું ! તીર્થકરના ભાવમાં પણ હલકા કુળમાં ઉપજવાને વેગ બન્ય. (નામનુત્તર વા સમર કહળદર મરણ अणिज्जिण्णस्स उदएण ज णं अरहंता वा चकवट्टी वा बलदेवा वा वासुदेवा वा अतकुलेसु वा पंतकुलेसु वा तुच्छन्दरिद्द०भिक्खाग० किवण. आयाइंसु वा, कल्प० स० १८, समणं भगवं महावीर चरमतित्थयर पुवतित्थयरनिहिट्ठ माहणकुडग्गामाओ नयराओ उसभदत्तस्स माहणस्त कोडालसगुत्तस्स भारियाए देवाणंदाए माहणीए जालंधरसगुत्ताए કુછમ ાતિયા સારા સૂo ૨૦) એ બધે શાને પ્રભાવ ? વચનગને. વાણીના દેશમાં શેઠનું દષ્ટાંત એક શેઠ છે. તેને પરગામ વિવાહ થયેલ. પેલી છોકરી વગર વિચારની રમતિયાળ છે, તેથી સાસરે જવા ઈચ્છતી જ નથી. બીજાં તેડાં આવ્યાં પણ તેણી ન ગઈ. છેવટે ઘણી જાતે તેડવા આવે. માબાપે કહ્યું કે, “આ વખતે તે બાંધીને પણ મોકલાવવી પડશે” પેલી ધણી સાથે ગઈ, વચ્ચે જંગલ આવ્યું. પેલીને “પિયર છેડવું' તે નથી. એનામાં અપલક્ષણ નથી. એને તો એક જ મુદ્દો હતો કે પિયર ન છેડવું.” એને મનથી ત્યાં સુધી નક્કી કર્યું કે, “રાંડું ભલે, પણ પિયર ન છે. ધણીને કૂવામાં પિત ઢીંગ આદર્યો અને કહ્યું કે, “મને તરસ લાગી છે. ધણી કૂવે પાણી ભરવા ગયે, પાછળથી પેલીએ ધણીને ધક્કો માર્યો. ધણી પડે કૂવામાં, અને પેલી રેતી રેતી ઘેર ગઈ! ત્યાં જઈને શું કહ્યું? કંઈ કહેવું તે જોઈએ ને! તેણીએ ગોઠવીને કહી દીધું: “ધાડ પડી, અમે નાઠા, સિંહ આવીને મારા વરને ખાઈ ગયે હશે એમ લાગે. છે.” માબાપને બિચારાને શી ખબર ! બધાએ માની લીધું, તપાસ ન. કરી, પતી ગયું, પેલી પિયરમાં રહી. હવે કુવા આગળથી એક સથવારે નીકળે છે, તેમાંથી કેઈકે - પાણી ભરવા ઘડો નાંખે, એટલે કૂવામાંથી પેલાએ દેરડું પકડયું, હલાવ્યું અને કહ્યું કે, હું અંદર છું, મને બહાર કાઢે !” પેલાએ Page #444 -------------------------------------------------------------------------- ________________ એકાદશી પર્વ દેશના ૧૪૮ - બહાર કાઢયે અને “શાથી કૂવામાં ?” એમ પૂછયું. પેલાએ બનેલી વાત ન કહેતાં કહી દીધું કે “પાણી ભરતાં અચાનક પડ ” એ માણસ પિતાને ઘેર ગયે અને બધાને ગમે તે પ્રકારે સમજાવ્યા. પિતે તે મનમાં સમજ જ હતું કે સ્ત્રી ઘેર આવવા માગતી નથી. - સીધેસીધી ઘેર આવી તે કન્યાનો બાપ, દૈવયેગે તે ગામમાં આવ્યું. તેણે માન્યું કે કરીને ભ્રમ બેટો છે. તેણે પોતાને ઘેર જઈ પિતાની પુત્રીને વાત કરી કે, “જમાઈ જીવે છે. અહીં પેલા માણસને બધા, તે સ્ત્રીને તેડવા જવાનું કહે છે, પણ તે જ નથી. એ શું જાય ! એ તે એને સારી રીતે ઓળખે છે ! આખરે બે ચાર જણ સાથે ધણું તેડવા ગયે. આ દરમ્યાન વચ્ચે સમય પસાર થવાથી સ્ત્રી પણ સમજી ગઈ, સીધી સીધી ઘેર આવી. પેલા પુરુષે પેલી વાત યાદ પણ કરી નહિ. એક વચને ત્રણ નાશ કેટલાક સમય પસાર થઈ ગયો. છોકરાઓ થયા. વેપારને અંગે બાપ પિતાના પુત્રને કઈ વખત શિખામણ આપે છે કે “ગઈ ગુજરી યાદ ન કરીએ.” એક વખત તેનાથી ત્યાં સુધી બેલાઈ જવાયું કે “ગઈ ગુજરી યાદ કરી હતી તે આજે મારી કઈ દશા હેત !” આ સાંભળી પુત્રે તે જાણવા માંગ્યું. કેટલાક કાલ તે ન કહ્યું, પણ બહુ હઠથી છેવટે તેણે પુત્રને હતી તે વાત કહી દીધી અને કહ્યું કે “તારી માને પૂછીશ નહિ.” પેલા પુત્રે પિતાની માતાને જઈને પૂછ્યું: “માતા ! પિતાની આ વાત સાચી છે કે, બનાવટ? માતાએ વખત ટાળવા કહ્યું: તું જમી લે, પછી કહીશ'. પેલી સ્ત્રીએ તે ઉપર જઈને ગળે ફાંસે ખાધો. છેકરો થેડીવાર પછી ઉપર ગયે તેને આ બનાવ પોતાના વચનના કારણે થયેલે લાગવાથી તેણે પણ ફાંસો ખાધો. શેઠ ઘેર આવ્યા, જેવું વિચાર કરતાં પોતાની ભૂલ સમજાઈ અને પોતે પણ ફસે ખાધે! લેવા દેવા વિના, ત્રણ ત્રણ જણની હત્યા, વચન ઉપરના કાબૂના અભાવે જ થઈને ! તમે વચનના માલિક કે વચન તમારું માલિક? વચન ઉપર કાબૂ રાખવા ઉપાય કરે જોઈએ, મૌન એકાદશીનું પર્વ આ યેય માટે છે. હું વચનને માલિક કે વચન મારું માલિક Page #445 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પર્વ મહિમા દર્શન તે વિચારે ! તમારા વચનને તમે આધીન છે કે વચન તમને આધીન છે? અનર્થકર વાણી-વચનગ તમારી પાસે બોલાવે છેઃ “ઠાણેણું મહેણું, ઝાણેણં (તાવ સાયં ટાળે મેળે જ્ઞાળે ગgiળ સિરામિ માયo a૦ ર૭) આથી જ છે. અમુક સમય-મર્યાદા સુધી કાર્યોત્સર્ગમાં મૌન રહેવાનું કહ્યું છે. છેલ્યા વગર ન ચાલે. એક દિવસ માટે પણ બેલ્યા વગર ન ચાલે એમ જે કહેવાય છે તે કહે કે વચન તમારું માલિક છે. તમે વચનના માલિક નથી. વચન પરત્વે તમારું સ્વામિ છે કે નહિ તેની પરીક્ષા માટે મૌન એકાદશી પર્વ છે. પર્વ દિવસ ફરજિયાત મૌનને અભ્યાસદિન છે. મૌન એટલે ? મૌન એટલે શું? એ પણ વિચારણીય છે. દુનિયામાં મૌન શબ્દ ચૂપ રહેવાના અર્થમાં વપરાય છે અને મૌન એકાદશીનું પર્વ કે તહેવાર, તે જ અપેક્ષાએ છે. મૌનવ્રતને ધારણ કરનારા સુત્રતશેઠને મૌનથી કેટલે અગાધ લાભ થયે તે વિચારી લ્યો. (૩o gi૦ થro).. શાસ્ત્રમાં મૌન. શાસ્ત્રીય પારિભાષિક મૌન કેને કહેવું? રામ લક્ષમણ સાથે. ફરનારા હોવાથી રામનું નામ યાદ કરવાથી લક્ષ્મણનું પણ સ્મરણ થાયઃ તે જ રીતે અહીં પણ “મન” શબ્દને પારિભાષિક શબ્દ પણ. સમજવું જોઈએ. કેઈક કહેનારા નીકળે કે “શાસ્ત્રોમાં–મૌન” શબ્દ જ નથી તે તેઓ અજ્ઞાન છે. શાસ્ત્રમાં મૌન માટે મહાન સ્થાન છે. તમે (ન સંમતિ GRET: तं माणंति पासहा ज मेणिति पासहा तं संमति पासहा, आचा० स० ૨૬૬) એવું તે સામાન્યથી સાંભળ્યું હશે. “શાસ્ત્રમાં મોનને સ્થાન નથી તેમ કહેનારા શ્રી આચારાંગ સૂત્રના “તહા’ વચનને ખ્યાલમાં લઈ ભૂલ સુધારી શકશે, દીપકઆદિ સમક્તિના ભેદે. સમક્તિને દેખે છે! જૈન સમકિતી ગણનારો હેય. મુનિપણું તથા સમક્તિ એ બે જુદી ચીજ નથી. મુનિપણું તે જ સમક્તિ . આ બે કેમ બને ? સમક્તિ ચેાથે ગુણસ્થાનકે શરૂ થાય, સત્તર. Page #446 -------------------------------------------------------------------------- ________________ એકાદશી પત્ર દેશના પાપસ્થાનક છૂટાં પશુ હોય. શ્રી જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વાને માનનારા સમકિતી હોય. સમક્તિ ચેાથે તથા મુનિપણુ છઠ્ઠે સાતમે છે. સમક્તિ ત્રણ પ્રકારનું છે : ૧ દીપક સમ્ય ૨ રોચક સભ્યશ્ર્વ ૩ કારક સમ્યકૃત (अथास्य वैविध्यं दृश्यते कारक १ रोचक २ दीपक ३ भेदतस्त्रिविधः સભ્ય, અપ્ર॰ go ૬) દીપક સમ્યક્ત્વ કોને કહેવુ' ? ઘરમાં દીવા કરીએ છીએ તેનાથી આખા ચાપડા ઉકેલાય, પણ દીવેા કેટલા અક્ષર ઉકેલે ? (‘સમદ मच्छी धम्मक हाईहि दीवइ परस्स | सम्मत्तमिण दीवग कारणफळમાવો તૈય! શ્રાવ॰ પ્ર॰ માઁ ૨૦ ) તેવી રીતે એવા પણ કેટલા છવા છે કે જે હૃદયથી કેારા ધાકાર હાય, મેક્ષ, સવર, નિરાને ન માને, ખાકી બીજા પાસે વાતે ખરાખર કરે. એક વચનને ન માનનારને શ્રીસંઘમાં સ્થાન ન હૈાવાથી, અસભ્ય પણ પ્રરૂપણા તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરે (સ્વમિહ મિથ્થાઇટિમો મળ્યો યા દ્દષિવાरमदं कषत् । अथ च धर्मकथादिभिर्धर्मकथया मातृस्थानानुष्ठानेनातिशयेन वा केनचिदीपयतीति प्रकाशयति परस्य श्रोतुः सम्यक्त्वमिदं व्यञ्जकम् । શ્રાવ॰ ૬૦ ટી॰ પૃ॰ રૂરૂ) અને સર, નિર્જરા તથા માક્ષનું સ્વરૂપ. શાસ્ત્રાનુસાર જણાવે. ૧૫૪ ઢોકણા તેલવાના કાંઠે હીરા ન તેાલાય. જમાલિનું દૃષ્ટાંત વિચારા. સ્થૂલદૃષ્ટિએ કાણુ સત્યવાદી લાગે ? કરવા માંડેલામાં કરોડ વિઘ્ન આવે અને ન પણ થાય, તે મને. તે કહેા કે કયુ તેને કયુ કહેનાર સત્યવાદી કે કરવા માંડયુ તેને કયુ" કહેનાર સત્યવાદી ?” સ્થૂલદૃષ્ટિથી તા જમાલિનું જ કથન સત્ય લાગે, પણ અહીં વિવેક જરૂરી છે. ‘રૂઉના ઢાકણાં તાલવાના કાંટે હીરા મેાતી ન તેાલાય.’ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવાની વાતા સ્કૂલ'ષ્ટિથી ન વિચારાય.. જૈન શાસન સમયવાદી जं जं समये जीवा, आविसइ जेण जेण भावेण । सो तम्मि સન્મિ સમયે, મુદ્દાસરૢ ધર મ || ૩૦ મા॰ ૧૦ ૨૩ ॥ જૈન શાસનના સિદ્ધાંત રેકડીએ છે. જે સમયે આશ્રય, પરિણામ તે જ સમયે આશ્રવતુ' આવવું તથા સંવરનું રોકાવું, બંધના સવરના Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પર્વ મહિમા દર્શન અપરિણામને સમય એ જ બંધ થવાને સમય. આશ્રવને જે સમય તે જ પરિણામને સમય. નિર્જરાને પરિણામ જે સમયે તે જ સમયે :નિર્જરા. એક સમયમાં કર્યું” અને “કરૂં છું”: બે વિભાગ છે કયાં? એક બારીક ભાગ સમયને તેને “પહેલો તથા પછીને ભાગ’ એમ ન કહેવાય. સમય બારીક જેટલા સમયમાં આરંભ તથા સમાપ્તિને ભાગ જ નથી. આરંભકાળ તે જ નિષ્ઠાકાળઃ નિષ્ઠાકાળ તે જ આરંભકાળ. જેમાં આદિ તથા સમાપ્તિ ભાગ જુદા ન પડે તેમાં ક્રિયાને અંગે આરંભકાળ તથા નિષ્ઠાકાળ અલગ ન પડે. જમાલિ સંઘ બહાર. જમાલિએ “માને છે (fથમા તમિતિ સાધુ સમાષિત ૦િ ૦ ૨૦ ૦ ૮૦ હ૬) ન કહ્યું, “હે રે કહ્યું જ્ઞાd fજવિવા क्रियमाण न हि कृतं कृतमेव कृतं खलु ॥ त्रि० १० १० स० ८ प्रलो ४८) ભગવાનનું વચન ન માનવાથી જમાલિની શી દશા ? સંઘ બહાર ! એક વચન ન માનવાથી સંઘ બહાર ! તો કમાન્ટિક સંધે નિવરવાહૂતિઃ | ત્રિ. go ૨૦ ૪૦ ૮ ૮૪). ભગવાન શ્રીમહા‘વીર દેવે દીક્ષા એકાકી લીધી છે. તેમની સાથે દીક્ષા લેવા કેઈ તૈયાર થયું નથી, જ્યારે જમાલિએ તે કુટુંબની સાથે, તથા પાંચસેં રાજકુંવરની સાથે દીક્ષા લીધી છે. (gષા નવ વદિ પુરિસણuહૈં ઢ, મ0 રૂ૮૯). જમાલિની સ્ત્રીએ એટલે કે ભગવાન્ શ્રી મહાવીરદેવની પુત્રીએ એક હજાર સ્ત્રી સાથે દીક્ષા લીધી છે. (માઢમાય મનવેદિતા प्रियदर्शना । सहिता स्त्रीसहस्रेण प्राणाजीत स्वामिनाऽन्तिके ॥त्रि. g૦ ૨૦ ર૦ ૮ ઇસ્ર રૂટ) એ સ્ત્રી પતિના પક્ષમાં છે, પિતાના પક્ષમાં નથી. જમાલિ કોણ ? શ્રી મહાવીરને ભાણેજ તેમજ જમાઈ ! (जमालि म जामेयो जामाता च प्रभोस्तदा ॥ त्रि० ५० १० स० ८ થવા રૂ૨) તેવાને પણ સંઘ બહાર ! શાસન બહાર! આ શાસનને આ છે નિયમ ! અભવ્ય પણ પ્રરૂપણ શાસ્ત્ર મુજબ જ કરે છે ! સંઘનું બંધારણ આવું સુદઢ હોવાથી અભવ્યોને પણ પ્રરૂપણ તે શાસ્ત્ર મુજબ જ મુજબ જ કરવી પડે. અભવ્ય પોતે મોક્ષને Page #448 -------------------------------------------------------------------------- ________________ એકાદશી પર્વ દેશના ૧૫૩ માનતા નથી, પણ પ્રરૂપણ મેક્ષની કરે અને સંવર તથા નિર્જરાને મોક્ષનાં કારણરૂપે જણાવે છે. દીપક સમ્યકત્વ. સાંભળનારાને સન્માર્ગનું ભાન થાય થાય તેવું, અભવ્ય કે મિથ્યાત્વનું વચનઃ માટે ત્યાં દીપક સમ્યકત્વ. રોચક સભ્યત્વ. પોતે પણ માને છે તે રેચક સમ્યકત્વ. રોચક સમ્યક્ત્વમાં રૂચિમાત્રઃ ક્રિયામાં કાંઈ નહિ ! વાતે વડાં ! તાવડી ન મેલે ! વડાંમાં કેટલું તેલ વરે? ( રામ પુખ સુમિત્તલ કુળવર્ષા શાકov૦ In૦ ૪૬). કારક સમ્યકત્વ. શ્રદ્ધા મુજબ ક્રિયા કરવા તૈયાર થવાય, સંવર તથા નિર્જરાનાં કારણે જાણી આદરવામાં આવે, આશ્રવ તથા બંધને છાંડવાને પ્રયત્ન કરાયઃ ત્યાં કારક સમ્યફવ ( ૬ મણિશે ત તદ રે કમિ તં તુ | શ્રાવ૦ ૦ ૦ ૪૧). લિંગ તથા સ્વરૂપના ભેદને વિચાર. મુનિપણું તે જ સમ્યક્ત્વ, સમ્યફ તે જ મુનિપણું” એવા શાસવચનનું રહસ્ય સમજવું જોઈએ. | મુનિ પણું એટલે ? મસ્તક મુંડાવી એ લીધે એ મુનિ પણું? હા! મુનિભાવ જ સમકિત કહ્યું સમકિત મુનિભાવે” (યો ત• સવારે ૧૦ ર૬) તમને એમ કહેનારા ઘણુ મળશે કે “મન ઠેકાણે વગર સાર્થક શું ? તેવાને કહી શકાય: “મહાનુભાવ ! તારું મન તે ઠેકાણે છે ને? કાંઈક તે કાર્ય કર ! કે ટૅગ જ છે?” મુનિ પણ વગર વ્યવહારથી સમ્યકત્વ. - આજે મનને વશ કરવાના નામે કિયા-લેપકે ઘણું છે. જે સમકિત તે જ મૌન. મુનિપણમાં તથા સમકિતમાં ભેદ નથી. મુનિપણું લીધું નથી તેને વ્યવહારથી સમકિત છે. નિશ્ચય નય તે કર્યાને જ ગણનાર છે. (आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यत्तेः । यत्तदात्मक एवैष, शरीरમવિતરિત શા શાહ - 9 ક ો 2) વ્યવહાર વગરના નિશ્ચયવાળા પડેલા છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પર્વ મહિમા દેશન એ એ સ્વલિંગ, તે જ સ્વ કહેવાય છે. મુંડન આદિ ચિહ કેવલજ્ઞાનીઓને મંજુર છે. નવતત્વમાં “સ્વલિગે સિદ્ધ’ એ ભેદ છે ને? (arg સર્ટિન સિદ્ધ નવત્ત ના ક૭ મહેસાણા) એઘાને સ્વલિંગ ગણેલ છે. અને જ્ઞાનીઓએ ત્યાગને સ્વલિંગ ગણાવેલ છે. મોક્ષનું લિંગ મૂકી દેવાય? અગ્નિ કે તેને કાળો (સ્થામ) ન કહેવાય. ધૂમાડો કાળે ખરે પણ તે લિંગ છે. અગ્નિનું સ્વરૂપ ઉમણ. એ એ લિંગ છેઃ સ્વરૂપ નથી. ત્યાગ હોવા છતાં એથે ન હોય તે મુનિપણું નથી. ગૃહસ્થપણમાં ત્યાગી ન કહેવાય. શ્રી મહાવીરદેવ બે વર્ષ ગૃહવાસમાં રહ્યા. તે સમયમાં સાન નથી કરતા વગેરે સ્થિતિ છતાં તે સમયને શાસ્ત્રકારે ગૃહસ્થમાં પર્યાયમાં ગણેલ છે. ત્યાગનું ચિહ્ન ન લેવાય, ત્યાગની પ્રતિજ્ઞા ન થાય, ત્યાં સુધી ત્યાગી ન ગણાય. કેળીને પણ વેષની જરૂર ભરત મહારાજાને આરીસા ભુવનમાં કેવળજ્ઞાન થયું, પણ ઈન્દ્ર હાથ જોડીને વંદના કરીને કહ્યું કે “આપ વેષ , પરિધાન કરો પછી વંદના કરું' (ઉત્તરપ્રજ્ઞા ત્રિતીર્થ વાતતત સાધુત્ર જનોનિતિ વંદ૦ ૧૦ ટo go ૨૮) ભગવાનને કુદરતે પણ મન:પર્યવજ્ઞાન કયારે આપ્યું ? ત્રીસ વર્ષે જ્યારે ત્યાગ કર્યો ત્યારે ને ? મુનિ તેનું નામ? જગતના સ્વરૂપને જાણે, જન્માદિની પીડાથી વ્યાકુલ, જગતને નિસાર તથા અશરણ જાણે, માને, પિછાણે અને પિતાના આત્માને ઉદ્ધાર કરવા તૈયાર થાય તેનું નામ જ મુનિપણું છે. (માસ્ટરે તે लोए पलिते ण म० लो० ५० भ० लो० जगमरेणण य, भ० सू. ९१) આ રીતે સમજી જેઓ મનપણે એકાદશી પર્વ આરાધવા કટિબદ્ધ થશે તેઓ કલ્યાણદિ પામી મેક્ષે બિરાજમાન થશે. Page #450 -------------------------------------------------------------------------- ________________ એકાદશી મૌત મૌન એકાદશી पदं दुर्लभ लाके, श्रीकृष्णेनातं पुरा | कल्याणौधैर्दीप्तं, यज्जिनानां श्रीजिनादितम् ॥ १ ॥ ૧૫૫ ત્રિલેાકનાથ તીથ 'કર ભગવાનના શાસનમાં મેાક્ષને સાધવાની દૃષ્ટિ મુખ્યતાએ રહેલી છે, અને તેથી તે શાસનમાં અહારાત્ર, પાક્ષિક ચાતુર્માસિક કે સંવત્સરીની પ્રતિબદ્ધ ક્રિયાઓ જે જે જણાવવામાં આવી છે તે તે કેવળ આત્માની દૃષ્ટિએ અને મેાક્ષની પ્રાપ્તિ માટે જ છે. શાસ્ત્રમાં જણાવેલા તહેવારમાં મૌન એકાદશી નામના તહેવાર કોઈ જુદી રીતે વણુવવામાં આવેલા છે. જ્ઞાનપ`ચમી આદિ તહેવારાની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિ જ્યારે જ્ઞાનાદિક વિરાધનાથી થયેલા દુ:ખા અને અતરાયેા દૂર કરવા માટે થયેલી છે; ત્યારે આ મૌન એકાદશીના આવિર્ભાવ ત્રણ ખંડના માલિક, ક્ષાયિકસમ્યક્ત્વને ધારણ કરનાર મહારાજા કૃષ્ણજીને અંગે થયેલેા છે. હકીકત એવી છે કે કૃષ્ણ મહારાજા મથુરા અને વૃંદાવન જેવા. અસલ નિવાસ સ્થાનેાને છેડી દઈને લવણુસમુદ્રના અધિષ્ઠાયક દેવતાની આરાધના કરી દેવલેાકને પણ ટક્કર મારે એવી દ્વારિકા નગરી વસાવવા માટે શક્તિસ`પન્ન થયા અને તે દ્વારિકા નગરીની દિનપ્રતિદિન જાહેાજલાલી વધતી જ ચાલી, તે દ્વારિકા નગરીની વૃદ્ધિ દેખાવા સાથે. તે દ્વારિકા નગરીના નાશની કલ્પના કોઈપણ પ્રકારે બુદ્ધિમાં આવી શકે તેમ નહેાતી, અને તે ન આવવાથી જ ભગવાન નેમિનાથજી મહારાજ પાસે તે દ્વારિકાનગરીના નાશના પ્રશ્ન શ્રી કૃષ્ણમહારાજ તરફથી થયે... જગતમાં જાણવામાં આવેલેા ગ્રહ જેમ પીડા ન કરી શકે તેવી. રીતે દ્વારિકા નગરીના નાશનાં કારણેા જાણવામાં આવે, તા હું તેના પ્રતિકાર કરી શકું. એ ધારણાથી કરેલા દ્વારિકાના નાશના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીનેમનાથજી મહારાજે દારૂ-દ્વૈપાયન ઋષિ અને શામ્બકુમાર વગેરેના ઇતિહાસ જે ભવિષ્યમાં બનવાવાળા હતા તે જાણ્યે. એ ઇતિહાસ સાંભળીને કૃષ્ણમહારાજે સ'સારની અનિત્યતા જાણીને પેાતાના સમગ્ર દેશમાં પડહા મજાવીને જે કઈ પાતાના આત્માના સંસારથી ઉદ્ધાર કરવા દીક્ષા લે, તેને સમગ્ર પ્રકારે મદદ. આપવાનું જાહેર કર્યુ અને એ પડહાના પ્રતાપે હજારા ભવ્ય આત્માએ- Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પવ મહિમા દર્શન પ્રાણીઓ પિતાના આત્માને ઉદ્ધાર કરવા તૈયાર થયા. તેવા વખતમાં કૃષ્ણ મહારાજને પિતાના આત્માના ઉદ્ધારની પણ ચિંતા ઝળહળતી થઈ કૃણવાસુદેવને ભગવાન નેમનાથજી મહારાજે આ માર્ગશીર્ષ શુકલા એકાદશીની આરાધનાને ઉપદેશ કર્યો, અને આ મૌન એકાદશીની આરાધના સુવ્રતનામના શેઠે કેવી અદ્વિતીય રીતે કરી હતી તે સવિસ્તર * જણાવ્યું. ધ્યાન રાખવું કે જૈનશાસનમાં ચોવીશે તીર્થકર મહારાજના શાસને આત્મદષ્ટિએ મોક્ષની પ્રાપ્તિ માટે જ જાયેલાં છે, અને તેથી જ અન્ય અન્ય શાસનમાં પ્રર્વતેલા તહેવારે અને પર્વો પણ - અન્ય શાસનમાં પ્રવર્તે છે. જેવી રીતે પરમ પવિત્ર સકલતીર્થમાં શિરોમણિરૂપ સિદ્ધગિરિજીને મહિમા ભગવાન રૂષભદેવજી મહારાજના શાસનથી પ્રવર્તે છે. છતાં પૂર્વે અને વર્તમાન ચોવીશીમાંના સર્વ તીર્થકરોના શાસનમાં તે મહિમા ચાલે, વળી હિણી તપને મહિમા ભગવાન વાસુપૂજ્યના શાસનમાં પ્રગટ થયેલે છતાં બધા શાસનમાં ચાલુ રહ્યો. તેવી રીતે ભગવાન નેમનાથજી મહારાજના શાસનમાં પ્રગટ થયેલી મૌન એકાદશી હતી. છતાં તેને મહિમા ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં પણ પ્રવર્તે છે. શામાં કોઈ પણ તીર્થંકર મહારાજના જન્માદિક કલ્યાણ કેમાંથી કલ્યાણકવાળા દિવસે પવિત્ર તરીકે માનવામાં આવે છે, તે પછી આ મનિએકાદશીને દિવસ જે ત્રણે કાળના દશે ક્ષેત્રના કલ્યાણકો - એકઠા કરવાથી દોઢ કલ્યાણક થાય છે તે કેમ પવિત્ર ન ગણાય ? ગણાય જ. ધ્યાન રાખવું કે બાકીની તેવીશ અગીયારસેને દિવસે જ્યારે માત્ર દોઢ કલ્યાણકો સર્વક્ષેત્રના આવે છે. ત્યારે આ મૌન એકાદશી જેવી એકલી એક પવિત્ર તિથિમાં જ દોઢસે કલ્યાણક આવે છે. આ કારણથી જૈનલેકેમાં વનિત' ચાલે છે કે મૌન એકાદશીનું જે ધર્મ કાર્ય તે એક છતાં પણ દેઢ ગુણુ કરીને દેવાવાળું છે. પ્રભુ પાસે આ એકાદશીની હકીકત ધ્યાનમાં લઈને ધર્મદેશના સાંભળી કૃષ્ણ મહારાજે પ્રભુને કહ્યું કે “હે ભગવાન ! હું અહર્નિશ રાજ્ય કાર્યમાં વ્યગ્ર રહેવાથી નિરંતર ધર્મ કરી શક્તા નથી. માટે છે Page #452 -------------------------------------------------------------------------- ________________ એકાદશી મૌન ૧૫૭' જ્ઞાની ભગવંત! વર્ષમાં એક એવે ઉત્તમ દિવસ બતાવે કે જેથી મને. ઘણો લાભ થાય.” ભગવંતે કહ્યું કે “હે કૃષ્ણ! માર્ગશીર્ષ માસની. શુકલ એકાદશીની આરાધના કરવાથી તે દિવસે વર્તમાન વીશીના ત્રણ તીર્થકરના બધાં મળી પાંચ કલ્યાણક થાય છે તે વિષે કહ્યું છે કે – अस्यां चक्रिपदं हित्वाऽग्रहीदरजिना व्रतं । जन्मदीक्षां च स सज्ज्ञानं, मल्लीज्ञानं; नमीश्वरः ॥ આ એકાદશીને દિવસે શ્રી અરનાથ પ્રભુએ ચકવરીપણું છેડીને. ચારિત્ર અંગીકાર કર્યું હતું. અને શ્રી મલ્લીનાથ પ્રભુને જન્મ, દીક્ષાઅને કેવલજ્ઞાન ત્રણ કલ્યાણક થયાં હતાં, અને શ્રી નેમનાથ પ્રભુનુ. કેવલજ્ઞાન કલ્યાણક હતું. એક દિવસે પાંચ ભરત-પાંચ અરવતમાં ત્રણ ત્રણ તીર્થકરોના મળીને પાંચ પાંચ કલ્યાણક થવાથી ૫૦ કલ્યાણક થયા. છે. તેમજ અતીત-અનાગત અને વર્તમાન એમ ત્રણ માળના મળી ૧૫૦, એકસો ને પચાસ કલ્યાણકે. ત્રણ ચોવીસીમાં મળી નેવું તીર્થકરના ૧૫૦ કલ્યાણક થયાં છે. તેથી આ દિવસે તપ-જપ-આરાધના કરવાથી ૧૫૦ ગણું ફળ મળે, માટે સૌથી શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે. આ પ્રમાણે, લોકોત્તર ફળ આપનારું મૌન એકાદશીનું વર્ણન શ્રી નેમિનાથ પ્રભુના મુખેથી સાંભળીને કૃષ્ણ મહારાજે ફરીથી પૂછ્યું કે “હે સ્વામિન્ !. એકાદશીનું આરાધન પૂર્વે કોણે કર્યું હતું ?” ત્યારે પ્રભુએ કહ્યું કે સુવ્રત શેઠે કે જેનું (ઉ. પ્રા. વ્યા. ૨૫૧) દષ્ટાન્ત પ્રસિદ્ધ છે. विधिना मार्गशीर्षस्यैकादश्यां धर्ममाचरेत् । य एकादशभिवरचिरात् स शिवं भजेत् ॥१॥ જે પુરુષ માર્ગશીર્ષ શુકલ એકાદશીને દિવસે વિધિપૂર્વક અગિયાર વર્ષ સુધી એકાદશી આરાધના કરે છે, તે આરાધનાથી ટૂંક સમયમાં ઘણું ફળ મેળવી શકે છે. મૌન એકાદશી પર્વનું યેય. દરેક મહિને અગિયારશ તે આરાધાય છે અને આ માગશર સુદિ એકાદશી વર્ષમાં એક વાર, તેથી એ એકાદશી પર્વ પણ ગણાય. મૌન એકાદશી મુખ્ય કારણુથી ઊભી થઈ છે. મને એકાદશી પર્વનું ધ્યેય મૌન છે. પ્રશ્ન થશે કે મન કે કાયાના યેગને રોકવા પર્વ ન રાખ્યું, અને વચન ભેગને રોકવા પર્વ કેમ રાખ્યું? Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પર્વ મહિમા દર્શન આ વચનપ્રવૃત્તિથી તે થઈ, છતાં કર્મને છેડે એટલે ભવે ન આવ્યું. તીર્થંકરના ભાવમાં પણ હલકા કુળમાં ઉપજવાને વેગ અ. “મન” શબ્દ ચૂપ રહેવાના અર્થમાં વપરાય છે. અને મૌન એકાદશીનું પર્વ કે તહેવાર, તે જ અપેક્ષાએ છે. મન વ્રતને ધારણ કરનારા સુવ્રત શેઠને મીનથી કેટલે લાભ થયે તે વિચારી લે. દુનિયાના વ્યવહારમાં પણ વચન ઉપર કાબુ રાખ્યા સિવાય સંસારમાં નભાવી શકાતું નથી, તેમાં કેટલીક વખત સ્ત્રી જેવી જાત કે જેના માટે એવી કહેવત છે કે, “જીવતી માખી પેટમાં ટકે તે સ્ત્રીના પેટમાં ગુપ્ત વાત ટકે.” અર્થાત્ સ્ત્રીના પેટમાં કોઈ પણ વાત ટકવી મુશ્કેલ છે. તે બીજાને ન કહે ત્યાં સુધી તેને શાંતિ ન વળે. છતાં કેટલીક સ્ત્રીઓ કેવા સંગમાં પણ ગંભીરતા અને વચન ઉપર કાબુ રાખી શકે છે, તે માટેનું એક ઉદાહરણ જાણવા જેવું છે. રજપૂતાણીની ગંભીરતા અને કુંભારણની કે મળતા. એક ગામમાં એક રજપૂતાણીની પડોશમાં એક બ્રાહ્મણનું કુટુંબ હતું. તે બ્રાહ્મણી સાથે રજપૂતાણીને સારે બનાવ છે; એક બીજા પરસ્પર સુખ દુઃખની વાત કરી વિશ્વાસુ બની ગયા છે અને બહેનપણી તરીકેનો વર્તાવ રાખે છે. બ્રાહ્મણને કઈ સમયે ગર્ભ રહ્યો. તેના પ્રભાવથી બ્રાહ્મણને દારૂ પીવાને દેહલે થયે. દોહિલે પૂરે નથી થતું તેથી બ્રાહ્મણીનું શરીર દિન પ્રતિદિન દુર્બલ પડવા લાગ્યું. રજપૂતાણીએ કારણ પૂછ્યું. પણ દહલાની વાત બ્રાહ્મણીથી શી રીતે બેલાય? બ્રાહ્મણની જાતને આ દોહેલે થાય તે વાત બહાર પ્રગટ તે કરી શકાય નહિ. છતાં રજપૂતાણ વારંવાર નેહથી આગ્રહથી–પૂછયા કરે છે. બ્રાહ્મણીથી બેલી શકાતું નથી, છેવટે ખાત્રી આપી કે “ગમે તેવી વાત હશે. મારા પર વિશ્વાસ રાખ. કદાપિ કોઈને તે વાત કરીશ નહીં.” એમ વિશ્વાસ પામવાથી દેહલાની હકીકત કહી. દોહલો પૂરે ન કરે તે ગર્ભ અને બ્રાહ્મણીના જીવનને સંદેહ છે, જેથી ગુપ્તપણે રજપૂતાણીએ પિતાના ઘરમાં દારૂ પાઈ દોહિલે પૂર્ણ કર્યો. ત્યારપછી શરીર સુધરવા લાગ્યું. બ્રાહ્મણને પુત્ર થયે. એમ કરતાં વરસો વીતી ગયાં. અને રજપૂતાણએ કોઈને Page #454 -------------------------------------------------------------------------- ________________ એકાદશી મૌન ૧૫૯ , પણ આજ સુધી ગંભીરતા રાખી વાત નથી કરી. નેહી, હિતાવીએ એક બીજા પ્રત્યે વિશ્વાસ હોય છે, પરંતુ સંધ્યાના રાગ માફક સ્નેહ એક સરખો કાયમ ટકી રહેતું નથી. રંગમાં ભંગ ક્યારે પડે છે ? તેને નિર્ણય નથી. એક વખત બ્રાહ્મણ અને રજપૂતાણને ગમે તે કારણે અણુ બનાવ થયે અને વાત ત્યાં સુધી વધી ગઈ કે એક બીજા ની બેલી શકાય તેવા શબ્દોથી ઘાંટા પાડીને લડવા લાગ્યા. રજપૂતાણી વાળ છૂટા મુકી આવેશમાં બ્રાહ્મણના ઘરના ઓટલા પાસે આવી ખૂબ બૂમબરાડા પાડી લડવા લાગી. રજપૂતાણીને ભયથી બ્રાહ્મણ ઘરમાં પસી ગઈ અને ભય લાગ્યું કે રખેને તકરારમાં પિલી દારૂ પીધાની વાત બેલી નાખશે તે? તે તે તેને માટે જીવનમરણને સવાલ છે. આ વખતે રજપૂતાણું પણ સમજી ગઈ કે હવે તે ગભરાઈ છે, એટલે તાડૂકીને કહ્યું કે સાચી હોય તે બહાર નીકળ, બ્રાહ્મણી? ઘરમાં શું ભરાઈ ગઈ ! એ તે જે કહેવાતું હશે તે કહેવાશે જ ! આમ છતાં રજપૂતાણે સ્ત્રી જાત છતાં જે વાત ગુપ્ત રાખવા માટે આગળ કહેલું તે જાહેરમાં બોલી નથી, પણ ગંભીરતા રાખી. આવી સ્ત્રીઓ પણ વચન ઉપર કાબુ વ્યવહારમાં રાખી શકે છે. તે પછી આપણે તે મન-વચન-કાયા ત્રણેને પવનારા તે કયાણ માટે વચન ઉપર કેમ સ્વાભાવિક–સહેજ કાબુ ન મેળવી શકીએ? વચનમાં અપશબ્દ બોલવાની ટેવ ન પડે. સારા જ શબ્દો બોલવાની ટેવ પાડવી જોઈએ. એ માટે કુંભારણ જેવી ગામડીયણ બાઈનું એક નાનકડું દષ્ટાંત આપણને ઉપયોગી છે. શહેરમાં મેળે ભરાવાને હતે. નજીકના ગામડામાંથી કુંભારણ ગધેડી ઉપર માટીનાં વાસણો ભરીને શહેર તરફ જાય છે. લગીર સમય થઈ ગયે છે. એટલે ગધેડીને લાકડી મારતી જાય છે, અને ચાલ બેન, ચાલ ચાલ બેન, ચાલ” આમ બોલતી જાય છે. જોડે ચાલનાર મુસાફરને નવાઈ લાગી કે ગધેડીને મારતી જાય છે અને બેન કહીને બોલાવે છે. એટલે કુંભારણને પરમાર્થ પૂછે કે આમ, વિરોધી વર્તન કેમ કરે છે ? કુંભારણું કહ્યું કે હું મેળામાં પહોંચીશ Page #455 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ત્યાં કોઈ શેઠીયાના ઘરની બાઈએ, ઠાકરના ઘરની કે એવી બાઈએ મારે માલ ખરીદ કરવા આવશે. ૫-૧૦ ટકોરા મારશે, ભાવતાલ નકકી કરશે. એમાં વાંધે બે પૈસાને પડે, અને કદાચ તે માલ લીધા વગર ચાલી જાય છે તે વખતે હું દૂર દૂરથી અહીં વેચવા આવી; અને ખરીદ, ન કરે તે મારે પિત્તો ગરમ થઈ જાય અને ટેવને અંગે ઊંચા નીચા અપશબ્દો બોલાઈ જવાય તે માટે વેપાર થાય નહિ. જે ગધેડી સાથે પણ બેલવાની આવી ટેવ પડી હશે તે ઘરાક સાથે પણ મીઠાશથી વાત કરીશ તે ઘરાક મારો માલ સંતેષથી ખરીદી જશે. આ કારણે સારા શબ્દો બોલવાની ટેવ પાડવા માટે “ચાલ બેન, ચાલ” એમ ગધેડીને પણ કહું છું. આપણા બાળકોને ઘણી વખત આવેશમાં ને આવેશમાં કેટલીક વખત મન ન હોય છતાં રાંડ-મુવા-આંધળાં, તારૂં નાખોદ જાય વગેરે અપશબ્દો બોલી નંખાય છે. તે ટેવો બાળકમાં પડવાની. એક વખત અપશબ્દ આવેશમાંથી બોલાય છે, પરંતુ અંતઃકરણમાં તેવાં પરિણામ ન હોય છતાં આકરા શબ્દ બેલેલા હેય તેનાં ફળ બીજા જ જન્મમાં સીધા અનુભવમાં પડે છે, જૂઠું બોલવાથી, બીજાની મર્મ વાતે પ્રગટ કરવાથી, જૂઠું અભ્યાખ્યાન-કલંક-આળ આપવાથી, સીતા માફક ટું કલંક ચડે છે, જીભમાં કીડા પડે છે, વાચા મળતી નથી. આવાં કટક ફળે અનુભવવા પડે છે. તે બને તેટલું મૌન રાખવાની ટેવ પાડવી. બલવાની જરૂર પડે ત્યારે હિત–મિત-પ્રિય વચન બોલવું. સાચું વચન હેય છતાં બીજાને અપ્રિય લાગે તેવું વચન બોલવા માટે ભગવાન ના કહે છે. એટલું જ નહિ સૌમ્ય-મધુર વચનથી જ પુત્રસ્ત્રી-પરિવાર-કર વગેરે પાસે કામ કરાવે. મધુર વચનમાં એવી તાકાત છે કે સામા મનુષ્યને કામ કરવાની ઈચ્છા ન હોય છતાં મધુરવચન. કામ કરાવી દે. મહાશતક શ્રાવકની સ્ત્રી રેવતી વાછરડાના માંસ ખાવામાં અત્યંત લુપી, મદિરાપાન કરવામાં આસક્ત વિષયાસક્ત, એટલી બધી કે પિતાની સાત શકયોને ઝેર આપી મારી નાખી છે, તે રેવતી કોઈ વખત મહાશતક શ્રાવક રાત્રીએ પૌષધ અંગીકાર કરી કાઉસ્સગ્ન સ્થાનમાં Page #456 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશી ૧૬૧ રહ્યા છે, ત્યાં મદિરાપાન કરી આવી વિષયાસક્ત બની પૌષધ વિષે કાઉસગમાં રહેલા મહાશતક શ્રાવકને અનુકૂળ ઉપસર્ગ કરે છે. મહાશતક શ્રાવકને અવધિજ્ઞાન છે, તેથી ઉપગ મૂકી વિચાર કર્યો કે આટલી કરતા કેમ કરે છે? દુર્ગતિગામી આત્માને અંતાવસ્થાએ દુર્ગતિનાં ચિહે જણાય. “આજથી સાતમે દહાડે અળસીયાના વ્યાધિથી મરી નરકમાં ઉપજવાની છે આવાં સત્ય-સાચાં વચન મહાશતકે કહ્યા, સાચું છતાં કઠેર–ભય ઉત્પન્ન કરનાર હોવાથી ભગવાને મિચ્છામિ દુકકડ અપાવ્યું છે. માટે બને ત્યાં સુધી સર્વથા મૌન “મને નથarષનું અને બોલવાની જરૂર પડે તે શાસ્ત્રાજ્ઞા મુજબ પાપવચન ન બોલાય તેમ ઉપગપૂર્વક વચન બેલવું. કેઈની નિંદા ન કરવી. બીજાની નિંદા કરવાથી નીચગેત્ર બંધાય છે. નિંદા કર્યા વગર ન રહી શકાતું હોય તે પિતાના દુશેની નિંદા કરવી. દુનિયામાં કહેવાય છે કે પાણી એક ગરણાથી ગાળી પીવું. વચન સાત ગરણીથી ગાળી બહાર કાઢવું. પ્રસગે આ સર્વ કહેવાયું. આવું સમજી આવા ૧૫૦ ગુણ ફળ આપનાર મૌન એકાદશીની આરાધના કરનાર આ ભવ પરભવ કલ્યાણ માંગલિક માળા પડેરી મોક્ષ સુખને અધિકારી બનશે. મૌન એકાદશી અને ભગવાન નેમનાથજી મહારાજ पद दुर्लभ लेोके, श्रीकृष्णेगात परा । कल्याणकौधैर्दीप्त, यज्जिनानां श्री जिनोदितम् ॥ १ ॥ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના શાસનમાં મેક્ષને સાધવાની દષ્ટિ મુખ્યતાઓ રહેલી છે અને તેથી તે શાસનમાં અહોરાત્ર, પાક્ષિક ચાતુર્માસિક કે સંવત્સરીની પ્રતિબદ્ધ ક્રિયાઓ જે જે જણાવવામાં આવેલી છે તે તે કેવલ આત્માની દષ્ટિએ અને કેવલ મેક્ષની પ્રાપ્તિ ૨-૧૧ Page #457 -------------------------------------------------------------------------- ________________ પદ્મ મહિમા દન ૧૩૨ માટે જ કહેવામાં આવી છે અને કરવામાં આવે છે અને જેવી રીતે અહેારાત્ર ચર્ચા વગેરે આત્માની દૃષ્ટિએ અને કેવલ મેક્ષની પ્રાપ્તિ માટે કહેવામાં આવી છે અને કરવામાં આવે છે. તેવીજ રીતે જ્ઞાનપંચમી આદિ પર્વોની આરાધના પણ જૈનશાસનમાં આત્માની ષ્ટિએ અને મેાક્ષની પ્રાપ્તિ માટે જ છે. આ રીતિની સાથે જૈન શાસનમાં તહેવારો પણ આત્મની દૃષ્ટિએ અને મોક્ષપ્રાપ્તિ માટે જણાવવામાં આવેલાં છે. શાસ્ત્રોમાં જણાવેલા તહેવારામાં મૌન એકાદશી નામને તહેવાર કઈક જુદી રીતે જ વવવામાં આવેલે છે. જ્ઞાનપંચમી આદિ તહેવારોની ઉત્પત્તિ અને તેની પ્રવૃત્તિ જ્યારે જ્ઞાનાદિકની વિરાધનાથી થયેલાં દુઃખે અને અંતરાયા દૂર કરવા માટે થયેલી છે, ત્યારે આ મૌન એકાદશીના આવિર્ભાવ ત્રણ ખંડના માલિક ક્ષાયિકસમ્યક્ત્વને ધારણ કરનાર મહારાજા કૃષ્ણજીને અંગે થએલા છે. હકીકત એવી છે કે– મહારાજા કૃષ્ણ જરાસંઘના ભયથી મથુરા અને વ્રુન્દ્રાવન જેવા અસલ નિવાસસ્થાનાને છોડી દઇને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવ્યા અને લવણુસમુદ્રના અધિષ્ઠાતા દેવતાની આરાધના કરી (વ્હાલ કોડીનાર નામે ગામ છે.) ત્યાં દેવલેાકેાને ટક્કર મારે એવી દ્વારિકાનગરી વસાવવાને માટે શક્તિસ`પન્ન થયા. પછીથી તે દ્વારિકાનગરીની દિનપ્રતિદિન જાહેાજલાલી વધતી જ ચાલી, તે દ્વારિકાનગરીની એ રીતે વૃદ્ધિ દેખાવા સાથે તે દ્વારિકાનગરીના નાશની કલ્પના કોઇપણ પ્રકારે બુદ્ધિમાં આવી શકે તેવી નહેાતી, અને તે ન આવવાથી ભગવાન શ્રી નેમનાથજી મઢુારાજ પાસે તે દ્વારિકાનગરીના નાશને પ્રશ્ન શ્રી કૃષ્ણમહારાજ તરફથી થયેા. જગતમાં જાણવામાં આવેલે ગ્રડુ જેમ પીડા ન કરી શકે તેવી રીતે દ્વારિકાનગરીના નાશનાં કારણેા જાણવામાં આવે તે તેને હું વિરોધ કરી શકું. એ ધારણાથી કરેલા દ્વારિકાના નાશના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન નેમનાથજી મહારાજે દારૂ, દ્વૈપાયનઋષિ અને શાંખકુમા૨ વગેરેના ઇતિહાસને જે ભવિષ્યમાં બનવાવાળા હતા તે જણાવ્યેા. એ ઇતિહાસને સાંભળી કૃષ્ણમહારાજે સંસારની અનિત્યતા જાણીને પાતાના સમગ્રદેશમાં Page #458 -------------------------------------------------------------------------- ________________ મૌન એકાદશી ૧૬૩ પડ બજાવીને જે કોઈ પિતાના આત્માને સંસારથી ઉદ્ધાર કરવા દીક્ષા લે તેને સમગ્ર પ્રકારે મદદ આપવાનું જાહેર કર્યું. એ પડડાના પ્રતાપે હજારે પ્રાણીઓ પિતાના આત્માને ઉદ્ધાર કરવા તૈયાર થયા. તે વખતે કૃષ્ણમહારાજને પોતાના આત્માના ઉદ્ધારની પણ ચિતા ઝળહળતી થઈ ગઈ અને ભગવાન નેમનાથજી મહારાજને પિતાના આત્માના ઉદ્ધારને માટે ઉપાય બતાવવાની વિનંતી કરી, ત્યારે ત્રિલેકનાથ ભગવાન નેમનાથજી મહારાજે તેમને આ મૌન એકાદશીની આરાધનાનો ઉપદેશ કર્યો અને આ મૌન એકાદશીની આરાધના સુવ્રત નામને શેઠે કેવી અદ્વિતીય રીતે કરી હતી તે સવિસ્તર જણાવ્યું. ધ્યાન રાખવું કે જૈન શાસનમાં ચોવીસે તીર્થકર મહારાજનાં શાસને આત્મદ્રષ્ટિએ મોક્ષની પ્રાપ્તિ માટે જ જાયેલાં છે અને તેથી જ અન્ય તીર્થપતિઓના શાસનમાં પ્રવર્તેલા તહેવારે અને પ પણ અન્ય અન્ય તીર્થપતિઓના શાસનમાં પ્રવર્તે છે. જેવી રીતે પરમ પવિત્ર સકલતીર્થમાં શિરોમણિરૂપ શ્રી સિદ્ધગિરિજીને મહિમા ભગવાન વિષભદેવજી મહારાજના શાસનથી પ્રવર્તે છે, છતાં સર્વતીર્થ કરેનાં શાસનમાં ચાલે. વળી રોહિણી તપને મહિમા વાસુપૂજ્યસ્વામીના શાસનમાં પ્રગટ થયેલે, છતાં બધા પ્રભુનાં શાસનમાં ચાલુ રહ્યો, તેવી રીતે આ મન એકાદશી પવ, ભગવાન નેમનાથજી મહારાજના શાસનમાં પ્રગટ થયેલું છે, છતાં તેને મહિમા ભગવાન મહાવીર મહારાજના શાસનમાં પણ પ્રવર્તે છે. શાસ્ત્રોમાં કઈ પણ તીર્થકરોનાં જન્માદિક કયાણકમાંથી એક કલ્યાણકવાળે દિવસ પણ પવિત્ર તરીકે માનવામાં આવે છે, તે પછી આ મન એકાદશીને દિવસ કે–જે દિવસે ત્રણે કાળનાં દશે ક્ષેત્રનાં કલ્યાણકો એકઠા કરવાથી ૧૫૦ કલ્યાણકો થઈ જાય છે તે દિવસ કેટલે પવિત્ર ગણાય? દયાન રાખવું કેબાર માસની બાકીની ત્રેવીશ અગીઆરસને દિવસે જ્યારે ત્રણે કાલનાં અને દશે ક્ષેત્રનાં મળીને માત્ર દેઢ જ કલ્યાણક આવે છે ! ત્યારે આ મૌન એકાદશી જેવી એકલી એક પવિત્ર તિથિમાં જ દોઢસો કલ્યાણક આવે છે. આથી ભગવાન નેમનાથજી પ્રભુએ કૃષ્ણમહારાજની માગણી મુજબ સર્વ દિવસમાં આ એક દિવસ દીઠે અને તે આરાધના Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પર્વ મહિમા દર્શજ માટે તેમને જણાવ્યું. આ કારણથી જૈન લોકોમાં કિંવદન્તી ચાલે છે કે–મૌન એકાદશીનું જે ધર્મકાર્ય તે એક છતાં પણ દોઢસગુણા કરીને દેવાવાળું છે. આ સર્વ હકીકત ધ્યાનમાં લઈને ધર્મિષ્ઠ પુરુષે એ વ્રત, સામાયિક, પ્રતિકમણ, પૌષધ, ઉપવાસ અને જપમાળાદિક ગણવા. વગેરેથી આ પર્વનું અવશ્ય આરાધન કરવું જોઈએ. પિષીદશમી દેશના (પાર્શ્વનાથ ભગવાન જન્મકલ્યાણક) जीयात् फणिफणप्रांतसंक्रांततनुरेकाद । उद्धर्तुमिव विश्वानि, श्रीपाश्वो बहुरूपभाक् ॥ अध्या० सा० श्लो० ॥ આમેન્નતિ માટે જૈન તહેવારે મહાનુભાવે ! અન્ય સર્વ દશને કરતાં જૈન દર્શનની વિશિષ્ટતા દેવતાની નિષ્કલંકતાને લીધે, ગુરુના મહાવ્રતપણાને લીધે, ધર્મની દયામૂલક ધર્મને લીધે, સહેજે અનુભવી શકાય છે. તેમાં તહેવારો જે જૈનમાં રાખ્યા છે, તેમાં ખુદ જિનેશ્વરેના વૃત્તાંતેને ધ્યાનમાં લઈ આત્માને ઉન્નતિની દશાએ પહોંચાડે તેવા જ તહેવાર રાખ્યા છે. અન્ય મતના તહેવાર જુગાર, ખાનપાન, શલો, ઘરેણુગાંઠને અગ્ર પદ આપે છે, અથવા તેઓના ઉપગને માટે એએએ તહેવાર કપેલા છે, જ્યારે જૈન દર્શનમાં તહેવાર પણ ત્યાગ માટે જ કર્યો છે. એકસો વીસે કલ્યાણકો આરાધ્ય છે. બીજાઓમાં માત્ર વિષ્ણુ આદિ એક દેવતાના વ્યક્તિગત જ તહેવાર છે, પોતાના જ તહેવાર પ્રવર્તાવવામાં આવ્યા છે. જ્યારે જૈન દર્શનમાં એકલા મહાવીરને નામે તહેવાર નથી. ચેત્રી પુનમ તેમજ અખાત્રીજ સાથે મહાવીરને કશો સંબંધ નથી. વિચારીશું તે અનેક તીર્થકરને લીધે, નહીં કે એકલા મહાવીર મહારાજાના જ જૈન તીર્થંકરનાં કલ્યાણક આરાધવાનાં રાખ્યાં. એકલા મહાવીરનું કલ્યાણક આરાધી, કૃતાર્થ પણું નથી માન્યું. સમગ્ર તીર્થકરોનાં કલ્યાણક આરાધવાની શક્તિ ન હોય ને એક તીર્થકરનું કલ્યાણક આરાધે તે જુદી વાત. Page #460 -------------------------------------------------------------------------- ________________ પાષીદશમી દેશના આરાધના અને આરાધ્યા. આરાધના અને આરાધ્યતા જુદી જુદી ચીજ છે. આરાધના શકિત ઉપર આધાર રાખે છે; આરાધ્યતા શ્રદ્ધા ઉપર આધાર રાખે છે. આરાધ્યતા સર્વ આરાધ્યને અ'ગે હાવી જોઈ એ સ તીર્થંકરના કલ્યાણક: આરાધ્ય તેા છે. આપણે એકલા મહાવીરની આરાધના કરી શકીએ તે બધો આધાર શકિત ઉપર, પણ આરાધન કરવા લાયકપણુ ખધામાં રહેલુ છે. ઋષભદેવનાં તેમજ અજિતનાથનાં પાંચ કલ્યાણક આરાધનીય છે. આરાધના ભલે એકની કે પાંચની કરીએ પણ આરાધ્યતા એ શકિત ઉપર આધાર રાખતી નથી, એ શ્રદ્ધા ઉપર રાખે છે, તેથી ચાવીસ તીર્થં’કરાનાં ૧૨૦ કલ્યાણક આરાધવા લાયક ગણીએ છીએ. એકની આરાધના, પણ આરાધ્યતા—બુદ્ધિ બધાની હાય આરાધના ન કરીએ તેથી આરાધ્યતા ઊડી જતી નથી. ફલાણા રાજા ફલાણું પદ આરાધી મેક્ષે ગયા. આરાધ્યતામાં એકની આરાધ્યતા માના તે મિથ્યાત્વમાં જાએ. આરાધના ભલે એકની કરે. ખીજા આરાધ્ય નથી તેમ માના તા મિથ્યાત્વમાં જાએ, આરાધનાના આધાર શકિત ઉપર છે, આરાધ્યતાના આધાર શ્રદ્ધા ઉપર હાવાથી ૧૨૦ કલ્યાણક આરાધ્ય ગણે, છતાં આરાધના માત્ર મેાક્ષ કલ્યાણકની કરે જેમ દીક્ષા કલ્યાણકની આરાધનામાં તમે તીથ કરે દીક્ષા લીધી તે તે તપ તેમની દીક્ષાને અ ંગે કરા તેા તે તીર્થંકર દીક્ષા તપ કહેવાય, તેમ નિર્વાણદિકના તપ પણ સમજવાં. કલ્યાણકની આરાધનામાં જઘન્યથી એકાસણું તે જોઈએ જ. હરિભદ્રસૂરિ પચાશકમાં ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે ગર્ભમાં ‘ચ્યવન' કલ્યાણક વખતે, જન્મ કલ્યાણક' વખતે તે। તપસ્યા હાતી નથી. તી કર માત્ર જે દેવલેાકાદિથી ચ્યવી આવે તે વખતે જન્મે તે વખતે તપસ્યા હોતી નથી. (તિસ્થયનમારૂં સબ્વગુણવત્તાદળ तवा होइ | पंचा. गा. ९०२ तीर्थ कर निर्गमादि येन तपसा तीर्थ करा निष्कान्ता:, आदिशब्दात्तीर्थ कर ज्ञान निर्वाणादिग्रहः, पंचा०टी०गा०९०१, सप्तसप्तमिकादिचतुष्टयकल्याणकादितपसामागम प्रसिद्धानां પંચા॰ટી॰૧૦૨૨૮), છતાં શાસ્ત્રકારોએ ત્યાગનું' ધ્યેય રાખેલુ' હાવાથી પ્રશ્ન:, ૧૬૫ Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પર્વ મહિમા દર્શન કલ્યાણકનું આરાધન ખાઈને ન રાખ્યું, પણ એકાસણું તે ઓછામાં ઓછું કરવું એમ રાખ્યું. યવન તેમજ જન્મને વખતે એકાસણું નથી, તે પણ તીર્થકરનું આરાધન ત્યાગ માટે છે, તેથી જઘન્યમાં જઘન્ય દરેક તીર્થંકરના કલ્યાણકે એકાસણું તે રાખ્યું છે. (યા जननं दीक्षा, ज्ञान निर्वाणमित्यहो। अर्हतां कल्याणकानि, सुधीरा પત્તથT Hી પરિમાન, દૈનિતિg: I saar૪ રસપૂર્વાદ્ધ', ચતુષિત કૃત + ૬૪ | ggvજાનું, g: gવહુ तेष्विति । पंचभिर्वत्सरैः कृर्यात्तानि चेपोषितैः सुधीः ॥ आचारोप० व० ५ प्रलो० १५ ॥, उववाला आंबिलय निविय इकोय दो य तेरस उ । एकासणा य चुलसीइ कल्लाणे हाइ तवसंखा ॥४५१ ।। मुणि तेरस दस च उदस पन्नरस तेरलेष सत्तरस । दस छ नव चउ दो तह कत्तियाइ कल्लाणय जिणाण ।। ४५२ ।। विचा० सा०) તીર્થંકર-૨૪કલ્યાણક પ=૧૨૦ કલ્યાણક. [ તપદિન -૧+ ૨ + ૧૩ + ૮૪ = ૧૦૦ ) કલ્યાણક ૪+ ૬ + ૨૬ + ૮૪ = ૧૨૦ ] ૭+૩+૧+૧૪+૧૫+૧૩+૧+૧૦+૧+૯+૪+૨=૧૨૦ કાર્તિક આદિ માસના કામે કલ્યાણકે. મનુષ્યમાં ને ઢોરમાં વિવેથી જ ભેદ છે. હેરને સ્વભાવ છે કે આગળ ધરે, તે મેં ધરે, મળે ત્યારે ખાવુંઆપણે મનુષ્ય છતાં એ દશા, તે મનુષ્યપણુમાં હેર કરતાં કયું ઓછું છે? ઢોરમાં ને મનુષ્યમાં વિવેકનો ફરક કહેવાય તેને ઉપયોગ કયાં થયે? જેમ કેલસામાં ને હીરામાં ફેર માત્ર તેજને છે. જઘન્યમાં જઘન્ય ઉપવાસ, આયંબિલ કઠણ પડે તેથી એકાસણું દરેક કલ્યાણકને અંગે નિયમિત કર્યું. પષી દશમ, આજે તહેવારને દિવસ શાથી છે? આજના દિવસને “પષી દશમ કહીએ છીએ. શાથી ? આપણે ત્યાં કૃષ્ણ પક્ષે મહિનાની સમાપ્તિ થાય ત્યારે બીજા દેશમાં (મારવાડ આદિમાં) અને શાસ્ત્રોમાં શુક્લ પક્ષે સમાપ્તિ થાય. માગસર સુદ ૧૫મે માગસર મહિને પૂરે. આપણે ત્યાં અંધારા પખવાડિયાની સમાપ્તિ એ મહિનાની સમાપ્તિ. આપણી અપેક્ષાએ આજે માગશર વદ દસમ છે. શાસ્ત્રની, તિષની અને બીજા Page #462 -------------------------------------------------------------------------- ________________ પિષદશમી દેશના ૧૬૭ દેશોની અપેક્ષાએ માગશર સુદ પુનમે મહિને પૂરે થયે તેથી આપણી માગશર વદ એકમને તેઓ પિષ વદી એકમ કહે છે. એ હિસાબે માગશર વદ દશમ, શાસ્ત્રોની અને અન્ય દેશવાળાની પિષ વદી ૧૦ છે. ભગવાન પાર્શ્વનાથજીનું જન્મ કલ્યાણક હોવાને લીધે આજને દિવસ કલ્યાણ તરીકે ગણીએ છીએ. આપણે ૨૪ તીર્થકરને માનનારા હેવાથી તેમને જન્મ દિવસને કલ્યાણક તરીકે ગણીએ છીએ. આત્મકયાણ માટે પાર્શ્વનાથ ભગવાનનું આલંબન. જેમ મેરુ તેરસ આદીશ્વર ભગવાન “નિર્વાણ કલ્યાણક, ચત્ર સુદી ૧૩ શાસનપતિ “જન્મ કલ્યાણક, તેમ પિષ વદી ૧૦ને પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક ગણી જ્યારે આરાધના કરવા તૈયાર થઈએ ત્યારે પાર્શ્વનાથજીની ઉત્તમતા જરૂર મગજમાં આવવી જોઈએ. ભગવાન પાર્શ્વનાથજી એ પણ આપણા જેવા જ જીવ; પણ એ જીવે જે પિતાના આત્માની શુદ્ધિ કરી, તે લાઈન તપાસીએ તે માલુમ પડશે કે એ શુદ્ધિની લાઈને આપણા આત્માને લઈ જઈએ તે આપણા આત્માને નિર્મળ કરી શકીએ. પાર્શ્વનાથ ભગવાનના જીવ મરુભૂતિને પરિણામ. તેમની ક્ષમગુણની હદ અદ્વિતીય હતી. દુનિયાદારી સ્થિતિએ ક્ષમા સહન ન થાય તે બીજી દષ્ટિએ સહન થાય કેમ ? પહેલા ભવમાં ઉપદ્રવ કરનાર કમઠ અને મરુભૂતિ બને ભાઈઓ હતા. પાર્શ્વનાથજીને જીવ મરુભૂતિ. કમઠને જીવ ત્યાં પણ કમઠ નામે હતે. અને સગા ભાઈઓ હતા. કમઠની કુટિલતાએ પાર્શ્વનાથજીના ઘરે ખરાબ પ્રવૃત્તિ કરી. મરુભૂતિએ રાજાને જણાવ્યું. તે ડરથી કમઠ તાપસ થયે. ગુનેગાર, કમઠ તાપસ થયે. મરુભૂતિને વિચાર આવે કે તેના કર્મથી તેને આત્મા ડૂબે, મ. મરેલાને મારે તે સજજનને શોભતું નથી. માટે હું તેને ખમાવવા જાઉં. દુનિયાદારીની દષ્ટિએ તેનાં હાડકાં ઉપર પણ ધ્રૂકે નહિ, તે જગ્યાએ ખમાવવા જાય છે. પેલે શિલા લઈ તપસ્યા કરે છે. મરભૂતિનું કમઠને ખમાવવું. | મરુભૂતિ ખમાવવા આવે છે. સીધી શિલા તેના ઉપર ફેંકે છે. આ વખતે મરુભૂતિના પરિણામ કેવા હોવા જોઈએ? ગુનેગાર ઊલટો Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પર્વ મહિમા દર્શન શિલા મારે છે. વિચારે, તે વખતે શિલા પડતાં પવિત્રતા રાખી શક્યો, તે કઈ સ્થિતિને આત્મા ! અધમ તે ગૂને કરનાર. પવિત્ર મનુષ્ય ખમાવા જાય છે. તેમાં અપવિત્ર શિલા નાંખી મારી નાખે છે. આ વખતે સમતાનો અંશ પણ ટકી શકે ? તે પણ ત્યાં સમતા ટકાવી. તો પણ કમઠના મનમાં રહેલું વેર ભભવ ચાલ્યું. આ એકપક્ષી વેર છે. પોતે ખમાવવા ગયે છે. વગર ગૂને ખમાવવા ગયે છે. એક જ પક્ષી વેર છે. બીજે બધે તે રહ્યું પણ યાવત તીર્થકરના ભવમાં પણ કમઠ વેર છેડતે નથી. એ ક્ષમાને દરિયે પાર્શ્વનાથને જીવ તે ભવમાં પણ ક્ષમાવાળે છે. ભગવાન પાર્શ્વનાથના ભાવમાં જ્યારે સંસારીપણામાં પણ તે સ્થિતિના હતા. गतानुगतिको लोकः મનુષ્યને વિચાર એ પ્રવૃત્તિની જડ છે, પણ વિચારની જડ પરિવાર છે. ચારે બાજુને પરિવાર અનુકૂળ હશે તો વાતાવરણ અનુકુળ થશે. તેમાં વિચારે અનુકૂળ જ આવશે. વાતાવરણ પ્રતિકૂળ હોય તે ચારે બાજુનું વાતાવરણ પ્રતિકૂળ જ હોય. જેને વિચારનું રણ કુટુંબવાતાવરણ ઉપર નથી તે પરિવાર ઉપર જેને આધાર હોય તેને પરિવાર કે સુંદર જોઈએ? કમઠ તપ કરે છે. જોકે વંદન કરવા જાય છે. લોક એ અજ્ઞાન વર્ગ છે કે જેને ઊંડી તપાસ હતી નથી. બધા લકે બહાર જાય છે. “તપસ્વી” એમ કહેતા કે પૂજવા ગયા છે. “गतानुगतिको लोको न लोकः पारमार्थिकः તત્વ વિચારણા કરનાર લેક હેતા નથી. પાર્શ્વનાથજી નોકરને પૂછે છે કે, “સમગ્ર લોકે ક્યાં જાય છે?” તે કહે છે કે “પંચાગ્નિ તપ કમઠ કરે છે, તેના દર્શન માટે જાય છે, ભગવાન ત્યાં આવે છે. લોકે આને શાથી વખાણે છે? પંચાગ્નિ તપથી, પણ આમાં સંસી પંચેન્દ્રિય બળી જાય છે તેને કઈ દેખતું નથી. “ફાટેલ બોંબમાં નાખેલ પાણી ઊતરી જાય, તેમ લેકના હાથમાં તત્વ આવે તે પણ સરકી જાય. લેક તત્વ જાણે નહિ. પંચાગ્નિ તપ કરે, પણ આ બિચારા જીવની શી વલે થાય છે? Page #464 -------------------------------------------------------------------------- ________________ પિષીદશમી દેશના ૧૬૯ પાર્શ્વનાથનો ધર્મિષ્ટ પરિવાર, તાપસ સાથે ખુલાસો કરે છે. બળો નાગ નીકળે છે. સેવકને નવકારને હુકમ કરે છે. વિચારે, સેવકે નવકારમાં લીન કેવા હોવા જોઈએ? પાર્શ્વનાથજીને સમગ્ર પરિવાર-નોકર નવકાર ન જાણતા હોત તે જ નવકાર નોકર સંભળાવત કયાંથી? એ દશા ન હોત તો સંભળાવતા નહિ. બીજી બાજુ ઝેરી જાનવર ભલે, તે બળવાથી સહેજે નરમ થયું છે, પણ છે તે ઝેરી. તેને નવકાર સંભળાવવાની તાકાત–નેકરની તાકાત કેટલી હશે ? મરી ગયા પછી નવકાર સંભળાવા નથી. જીવતું ઝેરી જાનવર હોય તેને નવકાર સંભળાવે–જાનવરને આરાધના કરાવવા માટે કેટલી લાગણી હોવી જોઈએ ? આપણે મનુષ્યને આરાધના કરાવવામાં મોં મચકાવીએ છીએ. લાખે એક ન પમાય પણ આરાધના કરાવાય, આ ઝેરી જાનવરને આરાધના કરાવે છે. ઝેરી જાનવરને આરાધના કરાવવાનો વિચાર શી રીતે ? સાપ કહેવા આવ્યું ન હતું કે “મને નવકાર સંભળાવવા આવો.” આરાધનાને લાયકની જાત નથી, છતાં પામી ગયે. જે ઝેરીલી જાતમાં લાખમાં પણ એક ન પામે તેવી દશામાં એમ આરાધના કરાવવી તે કઈ દશાએ? આપણે બે વખત, ચાર વખત કઈ કામમાં નિષ્ફળ થઈ એ તે “શિર જાય તો કબૂલ પણ એ નહિ.” અહીં પાર્શ્વનાથજીએ એવી દશામાં લાકડું ચીરી કઢાવ્યું. જીવ બચાવ તે કર્તવ્ય. જીવ બચાવવામાં પાપ માનનારા એમના હિસાબે પાર્શ્વનાથજીએ મોટું પાપ કર્યું. ઝેરીલાને બચાવવો એટલે જીવીને શું કરવાને છે તે બધા સમજે છે ! પંચેન્દ્રિય હત્યા સિવાય બીજો ધંધે તેને છે? સમગ્ર પરિણામે સર્વ દિવસેએ પંચેન્દ્રિય હત્યા કરનારે, ૧૮ પાપસ્થાનક સેવનારો ! એવાને પાર્શ્વનાથજીએ બચાવ્યું. ભૂલ કરી. એમના કુળમાં રિવાજ પડ્યો ક્યાંથી કે ભૂલ થઈ ! બીજાના કુળમાં સાપ દેખે તે હંગેરે લઈ નીકળે. તેમને સાપ હોય તે પણ બચાવ તે કુળમાં સંસ્કાર પડ્યો ક્યાંથી ? ભૂલ સમજ્યા વગર ભૂલ કહેવાય કેમ? સમકિતી છે. ઉપકાર જાણે છે. પ્રમાદથી થયે નથી. ધારીને કર્યું છે. તે સમક્તિીની ભૂલ કહેનાર મિથ્યાવી. મૂળ વિચારો. આવા Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પર્વ મહિમા દર્શને ઝેરીલા પંચેન્દ્રિયની હત્યા કરનારા એવાને પણ આરાધના કરાવવી તે કર્તવ્ય ગણ્યું. તેવી બીજાની આરાધના માટે કેટલા કટિબદ્ધ થાય? દયાના દુશ્મનોએ લેવું જોઈતું દયાનું દષ્ટાંત. ભગવાન મુનિસુવ્રતવામી ૬૦ જેજન રાતેરાત ચાલી આવ્યા. એકની આરાધના માટે મનુષ્ય કેટલું કરી છૂટવું જોઈએ? સાપ સરખા માટે આરાધનાની સંભાવના કરે છે, તે વિચારવાનું છે. અગ્નિ કરતાં પાણીને ઉપદ્રવ ભયંકર છે. તે ધરણેન્દ્ર બને છે. કાઉસગ્ગ ધ્યાને પાર્શ્વનાથજી રહ્યા છે. બિનગુનેગાર એ જીવ છેડી નીકળે છે, તે વખતે પણ ઉપદ્રવ અગ્નિ કરતાં પાણીનો ઉપદ્રવ ભયંકર છે. અગ્નિને ઓલવવાનું અને તેનાથી ખસવાનું સ્થાન છે. પાણીને ઉપદ્રવ એવે કે ખસવાને, નાશવાને ઉપાય નહિ; તે માટે નીતિકારોએ એ ઉપદ્રવ ભયંકર ગયો છે. કમને ઉપસર્ગ. તે ઉપદ્રવ અહીં કરે છે. વિચારે! પાણી વરસાવે છે. ભગવાન કાઉસ્સગ્ય ધ્યાનમાં છે. પાણીની સૂંઢ ભલભલા સજરને ભારે પડે છે. એ સુંઢનો મારો કાયરને હેરાન કરવા માટે કરાય છે, તેમ ભગવાનને હેરાન કરવા માટે વરસાદ શરૂ કર્યો. લશ્કરને આગળ વધવું–બેજિયમને આગળ વધવું મુશ્કેલ પડ્યું. અડગ સમતા. પાર્શ્વનાથજીને નાક સુધી પાણી આવે છે તે પણ સમતામાં રહ્યા છે. આવા વરસાદનાં છાંટણું આગળ પણ સમતાને ભંગ થતું નથી, કાઉસ્સગ્નને ભંગ થતું નથી. પાર્શ્વનાથ ભગવાનની પહેલા ભવની સમતા અને છેલ્લા ભવની સમતા–તે ધ્યાનમાં રાખીએ તો તે સમતાને સાગર. એ મહાપુરુષ જે સમતા રાખે છે તે દુનિયાની અપેક્ષાએ ગેબી છે. તેમ મદદ પણ ગેબી હાજર જ હોય છે. મદદે. કોણ આવે છે? કયે? ઝેરીલે. ૧૮ પાપ સ્થાનકીઓ, કેમ ? એ જ જીવ કે જે નાગ, લાકડામાંથી બચાવ્યું હતું, જે પંચેન્દ્રિયની હત્યા કરનારા ગણતા હતા. આરાધના પામેલ એ જ જીવ. Page #466 -------------------------------------------------------------------------- ________________ પિષીદશમી દેશના ૧૭. તીર્થકરે બીજાની મદદની અપેક્ષા વગરના છે. પાર્શ્વનાથજી મહારાજે એક રૂંવાડે એ વિચાર્યું નથીઃ “કેઈ આ તીર્થકર મદદની આકાંક્ષા કરતા જ નથી. કેવળજ્ઞાન ઉત્પન કરે છે, તે જ્ઞાન આપબળે જ ઉત્પન્ન કરે છે. બીજા આવે તે જુદી વાત પણ પિતે આકાંક્ષા ન કરે, અહીં આવા વખતે કોઈની મદદની આકાંક્ષા ન કરે. તે કઈ સ્થિતિના પુરુષ? દેવતાઈ ઉપદ્રવ હોય તો પણ બચવા માગતા નથી. તેમજ બચાવ માટે સાધન પણ લેવા માગતા નથી. બચવાનાં સાધને ન માગે, બચાવ કરો તેવી આકાંક્ષા ન કરે, તે આત્મા કઈ સ્થિતિને હોય? - ભક્તની ભક્તિ. ભક્ત થતાં લગીર યેય લક્ષમાં રાખવું કે આપણી સ્થિતિ કયી હેવી જોઈએ ? ઉપર પાણી ન આવવા દેવું તે માટે ઉપર ફણ રાખી અને નીચે કુંડળી ઉપર ભગવાનને લઈ લીધા. ફણથી ઉપર આચ્છાદન કરે છે. આ બધી દશા ખ્યાલમાં લેવડાવવા ઉપાધ્યાયજી કહે છે કે એવા પાર્શ્વનાથજી તમારું રક્ષણ કરે. ફણામાં પ્રતિબિંબ ફણી નાગેન્દ્ર તેની ફેણ ચકચકતી ચાટલા જેવી હોય તે ચકચકતામાં પ્રતિબિંબ પડે. ચકચક થાય તો પ્રતિબિંબ પડે. તે સાત ફણે ચકચક થઈ રહેલી છે તેમાં પ્રતિબિંબ પડયું. ઉપાધ્યાયજી કહે છે કે પાર્શ્વનાથને કબજામાં લેવાની નાગની શી તાકાત કે તે કબજામાં લે ? પણ પાર્શ્વનાથનું શરીર ફેણમાં સંક્રમી ગયું, દેખાવા લાગ્યું, એટલે દેખનારને સાત પાર્શ્વનાથ લાગે. મૂળ પાર્શ્વનાથજી ઢંકાઈ ગયા. સાત સ્વરૂપ સાત જગતને ઉદ્ધાર કરવા? પાર્શ્વનાથજીએ સાત રૂપ કર્યા. તેમને સાત રૂપ કરી કામ કામ શું હતું ? એ બહુરૂપી શું કરવા થયા ? તેનું કારણ એ છે કે બીજાઓ સાત ભુવન માને છે (મૂર્મરઃ ૪ર્મદા , કાન તi gવ | સત્યાની સāતે, વાતુ પરિતિ તા: શા વિષ્ણુપુરાણમ), સાત વિશ્વ મનાય. છે, તેથી “ કમિવ વિશ્વા”િ “એક રૂપે એકને ઉદ્ધાર થશે, માટે સાતેને સાથે ઉદ્ધાર કરે છે તેથી સાત રૂપ કરૂં” આખા જગત Page #467 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૨ પવ મહિમા દન ઉદ્ધાર કરવા હેાય તે માટે પાર્શ્વનાથજી ભગવાન ઘણુા રૂપવાળા થયા, સાતે વિશ્વને–ભુવનના એકી સાથે ઉદ્ધાર કરવા સાત રૂપ ધારણ કરનાર સમતાના સાગર, તમારું રક્ષણ કરે. એવા ભગવાનનુ' આજે કલ્યાણક છે. તેથી તે દ્વારા જે આરાધના કરશે તે આ ભવ પરભવ કહ્યાણ કરી મેાક્ષસુખને વિષે વિરાજમાન થશે, * ચરમ શાસનપતિ મહાવીર દેવ જન્મ કલ્યાણક દેશના સંવત ૧૯૭૪ ચૈત્ર સુદિ ૧૩, રાજકોટ कल्याणपादपाराम, श्रुतगङ्गा हिमाचलम् । विश्वाभोज रवि देव वन्दे श्रीज्ञातनन्दनम् ॥ परि०प० મહાનુભાવા ! આજના વિષય આસનૅપકારી પ્રભુ શ્રી મહાવીર જન્મકલ્યાણકના દિવસ છે. જયંતી” શબ્દથી થતું નુકશાન. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કેટલાક આવા પ્રસ ંગાને “જય તી” શબ્દથી સ`બેધે છે; તેને માટે મારે જણાવવુ પડે છે કેતેઓની મહેારને પૈસેા દેખાડવા’ અગર કહેવા એવી તેમની અક્કલની ખૂબી દેખાય છે, નહિતર જે દિવસ નારકીને પણ સુખ કરનાર તરીકે વખણાયેલછે, જે દિવસ ચોદે રાજલેાકને શાંતિ કરનાર તરીકે છે. (૨૪ ठाणेहिं लोउज्जोते सिता, त० अरिह ंतेहि जायमाणेहिं०, स्था०, ० ३२४ नारका अपि मादन्ते, यस्य कल्याणपर्वसु । वीत स्तो प्र० १० श्लो० ७; तब कल्याण पत्र सु गर्भावतारजन्मनिष्क्रमण ज्ञान निर्वाणोत्सवेषु तावदासतां सांभाव्य सुखसुभवाः सुरनरादयः किंतु दुरदारुणवेदादयार्दिता नारका अपि मादन्ते सुखलवानुभवनेन मुदमुદ્વદન્તિ | રીત હ્તો ટીo go ૪૦ ), જે દિવસ સામાન્ય કેવલી, ગણધરા, શ્રુત કેવલી આદિ અંગે ન હોય, ફકત તીર્થંકરોને જ અંગે હાય, તેવા કલ્યાણક દિન શબ્દ છેડી જયંતી કે જે દેશનેતા દાદા ખાપની પણ ઉજવાય છે, હિંદુ યા મુસલમાના પશુ ઉજવે છે, તે સવ Page #468 -------------------------------------------------------------------------- ________________ ચરમ શાસનપતિ મહાવીર દેવ ૧૭૩ સાધારણ “જયંતી’ શબ્દને અહીં મૂકવે ને પેલે કલ્યાણક શબ્દ ભૂલી જ કે ખસેડી નાખવો એ ઉચિત લાગતું નથી. અજ્ઞાનથી વપરાયેલે શબ્દ નુકશાનકારક છે. જે કે ઈરાદાપૂર્વક તમે તીર્થંકરના અપમાન તરીકે કરતા હોય એમ તે હું ન કહી શકું. પણ એટલું તે સ્પષ્ટ કર્યું કે-અજ્ઞાન કે અણસમજણથી વપરાયેલ શબ્દ નુકશાનકારક છે, માટે આ ધ્યાનમાં રાખજે કે આવા પવિત્ર દિવસને “કલ્યાણક શબ્દથી બેલવામાં ચૂકશે નહિ. કલ્યાણકને મહિમા જે કલ્યાણકનો દિવસ એટલે બધે પવિત્ર છે જેને અંગે ઈન્દ્રોના સિંહાસને પણ ડોલાયમાન થાય ઘે, (TUતરે તેમ प्पाहिवइस्त सकस्स सीहासण चलइ, महा० गुण० पृ० ११७) અને જેને અંગે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ પણ પિતાના રચેલ પંચાશક નામના ગ્રંથમાં જણાવે છે કે, “જે મનુષ્ય આવ કલ્યાણકના દિવસમાં તપસ્યા, પૂજા, સાધર્મિક ભકિત આદિ કરતા નથી, તે બીજા દિવસોમાં એટલે કલ્યાણક સિવાયના દિવસોમાં તપસ્યાદિક કરે છે તે કપલકપિત અર્થાત્ સ્વમતિકલ્પના સમજવી, “કારણ એ છે કે જેને તીર્થકરના કલ્યાણકને અંગે માન નથી તેવો મનુષ્ય બીજી તિથિઓ કયા હિસાબે આરાધ છે? વિવાહની વખતે ચાલે ન કર્યો ને લગ્ન પતી ગયા પછી ચાંલ્લો કરવા આવે તો કઈ લે ખરો ? ના. કેમ? ટાણું કયાં છે? અર્થાત્ અલ્લાના રૂપિયા આપવાનું પણ “ટાણું નથી' એમ કહી આડે. હાથ કરે છે, તેવી રીતે કલ્યાણક દિવસોમાં તપસ્યા આદિ ન કરે, ને બીજા દિવસે કરે તે કેવળ કલકલ્પિત છે એમ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા એવા આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ યાત્રા પંચાશકમાં જણાવ્યું છે. ઉપરાગત જ્ઞમાળs arr , મીપ નિકળવુ પડ્યું विचिंतिया गुणदोस विहारण परमो जेडेमि विज्झमाणे उचिए अणुजेड्यूयणप्रजुत्तं । लोगोहरणं च तहा पयडे भगवंतवयणम्मि । लोगो गुरुत रगो खलु एवं सति भगवतो वि इलो त्ति । मिच्छत्तमो य एयं psi સાચા ઘરમાં || gવા૧ મા કદ્દ-૭-૪૮) આ ઉપરથી મહાવીરને જન્મકલ્યાણક દિવસ તપસ્યા, પૂજા, સાધર્મિકભક્તિ આદિથી જ આરાધ જોઈએ. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ પર્વ મહિમા દર્શન તે દિવસની આરાધનાથી બાકીની આરાધના શાસ્ત્રાનુસારી ગણાય. શંકાકારઃ જગતના ઉદ્ધારની બુદ્ધિ સિવાય તીર્થકર ન બનાય. હવે સહેજે શંકા થાય કે પ્રભુ મહાવીરના જન્મકલયાણકની આરાધના વિશેષ કેમ? રાષભદેવજી ભગવાન, અજિતનાથજી આદિ સર્વ તીર્થકરે મેક્ષે ગયા, તીર્થો પ્રવર્તાવ્યાં, જગતને તારવાના પ્રયત્ન, સંકલ્પ કર્યા. બધા તીર્થકરો આ સરખી રીતે કરે છે. મહિનાના ૩૦ દિવસમાં બધા દિવસેએ પહોર ફાટે, અરૂણોદય થાય, સૂર્યોદય થાય કે દિવસ ગણાય, તે સિવાય નહિ, તેવી રીતે એક પણ તીર્થકર મહારાજ જગતને તારવાની બુદ્ધિ કે સંકલ્પ સિવાય બની શક્યા નથી. विचित्रं चिन्तयत्यसौ। मोहान्धकारगहने ससारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युञ्चः सत्यस्मिन्धमतेजसि ॥ अहमेतानतः कृच्छाद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ।। योगबिन्दुः प्रलो ૨૮૪, ૮૬, ૨૮૬). તીર્થકર નામકર્મ ત્રીજે ભવે નિકાચિત થાય.. આપણે ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચિત થયાનું કહીએ છીએ. તીર્થકર નામકમ કાડાઝાડ સાગરોપમ પહેલાં બાંધેલું હોય છે, (तस्य यत्कृष्टो सागरोपमकोटीकोटिबंधस्थितिः. आव० हरि, पृ. १२०). પરંતુ વાવેલું બીજ વરસાદ વગરની જમીનમાં બળી પણ જાય છે, તેમ આ કર્મ કદાચ તૂટી પણ જાય છે, પરંતુ નિકાચિત તાર્થકર નામકર્મ કે જે ત્રીજે ભવે એટલે તીર્થકરને ભવ પહેલાં દેવ–નારકી, ને તે પહેલાં મનુષ્યભવમાં નિકાચિત કરે છે તે તીર્થકર થયા સિવાય રહે જ નહિ, તેને હાથે તારવા વિરુદ્ધ કે ડૂબાડવાનું બને જ નહિ, ત્યારે શાસ્ત્રકારો કહે છે કે નિકાચિત કર્યું કહેવાય. (વસ તં તુ મrat તામસત્તા નં ૨૮રા નિયમ જુદા ૨૮eી જાવ. નિ.) જેનો વ્યક્તિના પૂજારી કે ગુણના ? દરેક તીર્થકરેએ તીર્થંકરનામગોત્ર બાંધેલું, ત્રીજા ભવે નિકાચિત કરેલું, તીર્થ સ્થપેલું, તેને રાહ સ્થાપેલ છે. તે પછી તમે ગુણના પૂજારી કે વ્યક્તિના? ગુણના પૂજારી છે તે બધા તીર્થકરોના કલ્યાણક સરખી રીતે આવે છે. જે કે મેરુત્રવેદશી વગેરે આરાધે Page #470 -------------------------------------------------------------------------- ________________ ચરમ શાસનપતિ મહાવીર દેવ ૧૭૫ છે છતાં આ વિર જિનેશ્વરનું કલ્યાણક વધારે કેમ ઉજવે છે તેને અંગે શંકાકાર કહે છે કે “તમે ગુણના પૂજારી નથી.” તમારી ને બીજાની મહેરની કિંમત તમારી મહેરની રૂ. ૩૫)ની કિંમત ગણો, ને બીજાની મહારની રૂ૨) ની કિંમત ગણે, તે તમે કિંમત કરવાવાળા ન કહેવાઓ, પણ તમારી મહેરની કિંમત કરનાર કહેવાઓ. ગમે તેની મહોર હોય, પણ સરખી કિંમત કરવી પડે ત્યારે જ ચીજની કિંમત કરનાર કહેવાઓ. તેમ જે કલ્યાણકની કલ્યાણક તરીકે કિંમત કરતા હો તે રાષભાદિક સર્વ તીર્થકરોના કલ્યાણકેની આરાધના કરે, પણ એકલા વીરની એટલે મહાવીરની કિંમત વધારે, ને બીજાની ન વધારો, તે કહેવું પડશે કે કંઈક ગર્ભિત બીજે હેતુ હોવો જોઈએ. મહાવીર પ્રભુને વધારે આરાધવાનું કારણ ? જેવી રીતે મારી, મારા કુટુંબની, મારા મિત્રની કે મારા શત્રુની મહારની કિંમત કયાં કરું કે જ્યાં મહેર દેખાય. મારી હોય છતાં પેટીમાં હોય કે શત્રુ મિત્રની હેય, છતાં થેલીમાં હોય, તેની કિંમત ન કરું એટલા માત્રથી કિંમત કરવાવાળા કોઈ નથી એમ કહી શકાય નહિ. જે કે હું ચોવીસે જિનેશ્વરનાં કલ્યાણકો આરાધવા લાયક ગણું છું, છતાં અત્યારે મને સંસારરૂપી સમુદ્રથી પાર પમાડનાર, વિષય, કષાય આદિ પાપોથી બચાવનાર, મોક્ષમાર્ગ તરફ દોરનાર જે કોઈ હેય તે વર્તમાન શાસનપતિ પ્રભુ મહાવીર જ છે, માટે હું વિશેષ આ દિવસ ઉજવું છું એટલે બીજાની ઉપેક્ષા કરવા માગતા નથી. સર્વ તીર્થકરોના કલ્યાણકના દિવસ આરાધ્ય ગણું છું, છતાં શાસનના માલિક કે જેનાથી મારું શ્રેય થઈ રહ્યું છે, જે શ્રેયને લીધે દુષમાકાળ છતાં દુષમકાળને ધન્યવાદ આપું છું. સાપના દૃષ્ટાંતથી ઘટના. સૂતા હોઈએ, અને સાપ આવ્યો, ને ઓરમાન માતા સટી મારી આપણને જગાડે તે તે વૈરી કે ઉપકારી ? જેકે સગી માતા તે “ભાઈ!' કઈ સાચવીને ઉઠાડે, પણ આ સાવકી મા સેટી મારીને ઉઠાડે છે. વાત ખરી પણ “જિંદગી બચાવે તેનું કેમ કશું બેલ નથી ? સટીનું નુકશાન વધારે કે જિંદગીનું રક્ષણ વધારે ? કહેવું જ પડશે Page #471 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પર્વ મહિમા દર્શન કે જિંદગીના રક્ષણની કિંમત જુદી જ છે, તેમ આ દુષમકાળ એ ઓરમાન માતા જેવું જ છે. આપણને વિચિત્ર સંગેમાં પાંચમા આરામાં મૂકયા છતાં શાસનના પ્રભાવે મિથ્યાત્વપથી બચી શકીએ. કાણાં પાલવે કંચન કરતાં, સાજા પાલવે ત્રાંબૈયા સારા. આ વાત વિચારશે ત્યારે ભગવાન હેમચંદ્રસૂરીશ્વર મહારાજે કહેલ– “સુષમતા ૩:૪માં ST રાત તા', અર્થાત્ હે ભગવન્! સુષમાકાળમાં જે કે અપની જગત ઉપર મહેર હતી. મને ડૂબાડવાનું ધાર્યું ન હતું, મને તરવાને પ્રયત્ન કર્યો હતું. પણ મારું નસીબ પાતળું કે તેથી કાણું એવા પાલવે (એસના છેડે) કંચન મળે તે કરતાં સાજા પાલવે ત્રાંબેયા પૈસા મળે તે ભૂખ ભાંગી જીવતા રાખે. આપે તે ચેથા આરામાં કંચન વરસાવ્યું. કોઈ પૂછવા આવે તેને ઉપકાર કરી કંચન વરસાવ્યું, છતાં હું કાણાં પાલવવાળે “મારું શું ?” જો કે દાતા, દાન, ગ્રાહક, સામગ્રી મુશ્કેલ, છતાં કાણું લૂગડું હોય ત્યાં શું થાય ? તે કરતાં દુષમકાળમાં ત્રબ મળે છે તે સારો. અત્યારે નથી તે તીર્થકરે, નથી તો સામાન્ય કેવલી, નથી તે ગણધરે, નથી તે મન:પર્યવજ્ઞાની, નથી અવધિજ્ઞાનીયેગ કે જાતિ મરણ. જે વેગ હેય તે માત્ર સૂકુંતૂટયું લતાન જ. (' #ામર્થ ત િ ી પર : 7 Tv મrse I શ્રીવાવ g૦ ૦) ત પણ સંપૂર્ણ નથી. તે બધા રૂપે જ વર્તે છે, રૂપિયા નથી તે હીરા, મોતીની વાત ક્યાં કરવી? સોનૈસાના વરસાદના ભરોસે ત્રાગૈયા ન છાડાય. કેટલાક એવા હોય છે કે “સેનાનો વરસાદ વરસશે, ત્યારે પાલવ ધરશું.” તેઓએ યાદ રાખવું કે મળેલા ત્રાયા ન લે અને હીરાના ભરોસે રહેશે તે ભૂખે મરી અટવાઈ જશે, કુટુંબ પણ નાબુદ થશે. હીરા વગેરે ર વરસાદ વખતે તમારી કંઈ પેઢીઓ થઈ જશે. હીરાન વરસે, ત્યારે વરસતા ત્રાંબૈયા ઝીલી લેશે તે કુટુંબ જીવતું રહેશે, ને પછી તે સેનયા આદિના વરસાદ વખતે તમારું કુટુંબ સેનૈયા મેળવી શકશે. વર્તમાનમાં ત્રાબિયા સમાન પ્રભુશાસન અત્યારે સેનાના વરસાદરૂપ નથી જિનેશ્વરે, નથી કેવળીઓ, Page #472 -------------------------------------------------------------------------- ________________ ચરમ શાસનપતિ મહાવીર દેવ ૧૭૭ નથી ગણધરે, નથી મન:પર્યવજ્ઞાનીઓ, નથી અવધિજ્ઞાનીઓ, એવી સ્થિતિમાં જેઓએ જિનેશ્વર ભગવાનનું અત્યારે મળતું જ્ઞાન (મૃત) કે જે ત્રાંબયાના વરસાદ જેવું છે, તેમાં આત્મા સંસ્કારિત કર્યા હશે તેવાઓ ત્યારે હીરા, મેતીના વરસાદ વખતે ઝીલવા તૈયાર થશે, પણ જેઓ અત્યારે નહિ ઝીલે તેઓને તે તે ભવાંતરમાં તીર્થંકર પ્રભુને સગ છતાં ધર્મપ્રાપ્તિને સંભવ નથી. સુષમકાળ કરતાં દુઃખમાકાળમાં પ્રભુશાસન મળ્યું તે લાભદાયક છે. હે ભગવન્! સુષમાકાલ કરતાં દુઃષમાકાળમાં શાસન મળ્યું તે ખરેખર ફળવાળું છે, (જો કે અપમાન માટે કે અવજ્ઞા માટે નહિ પણ) સુષમાકાળમાં આપ, આપ જેવા કેવલી, ગણધરે વગેરે લાઈફ દરિયામાં હતી, તેથી કાંઈ..... ડૂબવાને ભય ન હતું, તે વખતે તીર્થકરોને પ્રતિબંધ લાગે તે કલ્યાણની વાત, નહિ તે કેવલી આદિને ઉપદેશ લાગી જાય. તળાવમાં સાંકળે નાખનાર તીર્થકરે. જે તળાવમાં જગ્યાએ જગ્યાએ સાંકળ નાંખી છે ત્યાં ડૂબ વાને ભય નથી. ત્યાં તરી જવું એમાં અધિકતા નથી. આથી તીર્થકરોની જરૂરિયાત એ છી નદી સાંકળે તે એમણે જ નાખી હતી, તેમનાથી જ કેવળી આદિ ઉપન થાય છે, તત્વજ્ઞ સાંકળ નાખનારને જ દેખે, બચનાર સાંકળને જ દેખે, તેથી અધિકતા છે. એક સાંકળ છતાં સાંકળ મળે તે ભાગ્યશાળીપણથી જ તળાવમાં એક જ સાંકળ હોય, ને પાછું તળાવ ઘેર જાનવરથી ભરેલું હોય, ત્યાં તે વખતે સાંકળ હાથમાં આવી ને બચવું કેટલું મુશ્કેલ છે? તેવી રીતે દુષમકાળમાં (વિષમ કાળમાં) કોઈ તીર્થકર, કેવળી, આદિ નથી, અને તમારા શાસ્ત્રની સાંકળ મળી ગઈ. જે વખતે ચારે બાજુ જાનવરે ઘુઘવાટા કરી રહ્યા છે. દુષમકાળમાં મિથ્યાત્વને પાર નથી, તીર્થકરના સમયમાં શાલક, જમાલિ, ગણ્યાગાંઠ્યા હતા, પણ અહીં “વરસના મહિના બાર ને પાંખડી તેર”, તેવા વખતમાં ૨-૧૨ Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પર્વ મહિમા દર્શન સાચું શાસન પામવું મુશ્કેલ કેટલું? આપ જેવા કેવળી હેત તે નિર્ણય કરી લેત, પણ અહીં એવું નથી. એક ગામ જવું હોય, અજાણ્યું જંગલ હેય, સીધી કેડી કે રસ્ત હોય તે અજાણ્યા પણ ગામ પહોંચી જઈએ, પણ ગામ એક ને રસ્તા એકવીશ હોય ત્યાં શું થાય ? ભવિતવ્યતા હોય તે સીધી વાટ આવે; નહિ તે મેળવવી મુશ્કેલ તેવી રીતે આ આત્મા એ અજાણ્યું કે બેરનું ડીંટુયે જાણ નથી, મેક્ષમાર્ગ જાણ નથી, પાખંડીઓથી વ્યાપ્ત એવા દુઃષમાકાળમાં આપના શાસનને વેગ મળે તે કૃપાને પાર નથી, પૂરેપૂરે ભાગ્યશાળી હોય તે જ ઘેર પ્રાણુઓથી વ્યાપ્ત, અને ફક્ત એક સાંકળવાળા તળાવમાં સાંકળ મેળવી તરી જાય તેવી રીતે સાચી શ્રદ્ધા મેળવવી, એ પણ ભાગ્યશાળીપણાને લીધે જ બની શકે છે. મેરુ કરતાં મરભૂમિનું કલ્પવૃક્ષ પ્રશંસનીય છે. ___ 'मेरूतो मरूभूमौ हि श्लाध्या कल्पतरोः स्थितिः ॥ (વાત, to g૦ ૨ - ૨) કઃપવૃક્ષ ઉત્તમ છે, કઈ દિવસ હીન છે નહિ, પણ ખરેખર લેકેના આશીર્વાદને કયું કલ્પવૃક્ષ મેળવે? મારવાડમાં હોય છે કે નંદનવનમાં રહેલું ? મારવાડનું આશીર્વાદ મેળવે; નંદનવનનું મેળવે નહિ, કારણ? ત્યાં ઢગલાબંધ કલ્પવૃક્ષનાં ઝાડ છે, જ્યાં ઝાડની મુશ્કેલી ત્યાં કલ્પવૃક્ષની કિમત એર છે, તેવી રીતે સુષમકાળમાં સંસારથી તરીએ એવાં સાધને મળે તે કલ્યાણકાર જ છે ઘર્ષ સુvમાવી ઘરે સુમેનુ विशिष्टज्ञानभानुषु पुरुषेषु भगवत्कृपा धर्मतीर्थप्रवर्तनादिरूपा न तथोपयोगिनी यथा सर्वातिशयशून्ये दुष्षमा समय इति, वीत० स्तो રીકૃ૦ રૂદ્દ). પણ દુષમકાળમાં તારવાનું સાધન મુશ્કેલ હેવાથી કિંમતી છે, જો કે મારવાડના અને નંદનવનના કલ્પવૃક્ષમાં ફરક નથી, પણ વસ્તુના ઢગલા હોય ત્યાં વસ્તુની કિંમત ઓછી હોય છે. દુષમકાળમાં તરવાને આધાર શ્રુતજ્ઞાન, દુષમકાળમાં સંસારસમુદ્રથી તરવાનાં સાધન આપ તરફથી મળે છે તે ખરેખર પ્રશંસનીય છે. સાધનમાં ફેર નથી, “સોનાની ખાણ પાસે એક ચીભડા પેટે ચાર તેલા સુવર્ણ મેળવે તે કરતાં Page #474 -------------------------------------------------------------------------- ________________ ચરમ શાસનપતિ મહાવીર દેવ ૧૭૯ બીજે “પાવલી' મેળવે તે ખુશ ખુશ થઈ જાય છે, તેવી રીતે તીર્થ કરના વખતમાં પિતે હયાત, શ્રુતકેવલી આદિ હાજર; ત્યાં વધવા, ઘટવાની કિંમત નહિ, પણ દુઃષમાકાળમાં તરવાને આધાર નહિ, ફક્ત श्रुतज्ञान कत्थ अम्हारिसा पाणी, दूसमादोसदूसिया । हा ! अणाहा હું ટુતા, ન હુંતો ઝરૂખાના / સંવતo m૦ રદ્દ I) એ જ તરવાને આધાર. શ્રુતજ્ઞાનના ઉત્પાદક ભગવાન મહાવીર, શ્રતજ્ઞાન સર્વોપરિ હેવાથી, તેના ઉત્પાદક મૂળ હેતુરૂપ ભગવાન મહાવીર હોવાથી, (રથ માર મા ગુર્જ નથતિ જરા નિકળી सासगस्त हियट्ठाए तओ सुत्तं (तित्थ) पवत्तइ ।। आव० नि० गा० ९२) તેમનો જન્મ કલ્યાણકને દિવસ ઉજવવા વધારે તૈયાર થઈએ છીએ. (चित्तसुद्धे तस्स णं चित्तसुद्धम्स तेरसीपक्खेणं हत्थु० जोग० समणं भगवं महावीर आरोग्गा आरोग पसूया । आचा० स० ३९९) શાસનપતિનું જન્મકલ્યાણક શાથી ઉજવાય છે ? જન્મકલ્યાણક શાથી ઉજવીએ છીએ? ગર્ભમાં નવ માસ રહ્યા તેથી ? પારણે હિંચોળાયા તેથી ? ના! ત્યારે? “અરીસે ચેખ કરીએ તે મોઢું ચક્ખું દેખાય” તેવી રીતે ભગવાન્ તીર્થકરમાં જે જે મેક્ષની જડ રહી છે, તે જ્યારે આપણે તપાસીએ, ને દષ્ટિ કરીએ ત્યારે આપણા આત્મામાં તે જડ રોપી શકીએ. મહાવીર પ્રભુને મેક્ષને અંગે, મોક્ષને ઉદ્દેશીને લાપશમિક અને ક્ષાયિકપદને અંગે ઉદ્દેશીને જ આરાધ્ય છે. દુનિયાદારીને અંગે જે આરાધ્ય હોય તે પ્રથમ યુગલિકે પૂજાવા જોઈએ, કારણ કે તેઓને રોગ નહિ, જંગલી જાનવરોને ભય નહિ, શેક નહિ. આ જ કારણથી તેઓ પૂજાવા જોઈએ અને ત્રાદ્ધિસમૃદ્ધિ, કુટુંબકબિલા આદિને અંગે જે આરાધ્ય ગણીએ તે ચક્રવત્તિઓને પૂજવા જોઈએ. ચક્રવત્તિની ઋદ્ધિ ચક્રવત્તિઓ પાસે અનેક પ્રકારની રિદ્ધિ હોય છે. છ ખંડના અધિપતિ, નવ નવ નિધાનના માલિક, ૧૪ રના સ્વામી, ૧ લાખ ૯૨ હજાર સ્ત્રીઓ વગેરે (કાવત્તરિપુરવદર તાનાજીનામનવયવદે Page #475 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દત वत्तीसारायवरसहस्साणुयायमग्गा, चउदसवररयण - नवमहानिहि-चउसद्विसहस्तपवरजुवइण सुंदरबइ, चुलसी हयगय रहसय सहस्तसामी छन्नवइगामक डिसामी आसी जो भारहंमि० अजितसांति० गा० ११ ) સ’પૂર્ણ ભાગનાં સાધનાવાળા હોય છેઃ પરંતુ કર્યાંયથી થવાવાળી ચીજોને અંગે આપણે તેઓનુ આદર્શ પણુ નથી. તીર્થંકરે દુનિયાદારીને લીધે “આદ” નથી ગણાતા. આપણે મહાવીરના આદના સ્વીકાર કરતા હાઈ એ તે અવજ્ઞા તરીકે નહિ પણ કહેવું પડે કે, કચરા હેાય તે ખસેડવા માટે જ. અર્થાત્ કમેદયથી થવાવાળી ચીજોને અંગે આદર્શ પશુ નથી, પરંતુ ક રાજાની સાથે યુદ્ધ કર્યું, તેને જમીનદોસ્ત કર્યાં ને પેાતાના શૂરવીર સરદારોને મજબૂત કર્યાં. કેવા મજબૂત કર્યા" ? કમ ની સામા ઊભા રહે ને તેને જમીનદોસ્ત કરે તેવા. તેને જ અંગે ભગવાનનું આદશ પણું છે, ને આરાધ્યપણુ છે. મહારાણા પ્રતાપસિંહનું અનુકરણ શા માટે ? મહારાણા પ્રતાપસિંહનુ કે શિવાજીનું અનુકરણ શામાં ? અણુનમપણામાં. પરંતુ ખીણમાં નાસી જવાનુ કે કુશકાના રોટલા ખાવાનું કે બિલાડી લઈ ાય ત્યારે રોકકળ કરવાનું, તેમાં નહિ. અર્થાત્ (૧) ધર્માંધ્વંસ કરનારને નમું નહિ અને (૨) બ પેલી વીધીઓની સત્તા ઊઠાડુ, એમાં એનુ અનુકરણ. જૈન શાસનના જોદ્ધા કહૃદયના બનાવને ચાહતા નથી. ૧૮૦ આ ઉપરથી અજ્ઞાન દશામાં કરેલ નાકમાંથી મેઢામાં હાથ ઘાલવાની જેમ કર્મોદયથી (ઘાતીયી) જે બનાવા બન્યા હોય તે જૈનશાસનના જયવંત જોદ્ધાએ જરાક પણ નહિ ચાહે. તે જોદ્ધાએ તે કમ રાજાને જીતવાને અગે જે કાંઇ વન તે વનને ચાહે છે, કેટલાક વખત આપણે ભૂલ ખાઇએ. છીએ કે બગલાના રંગ લેતાં આકાર લઇ એસી, આંધળા જેવી સ્થિતિ કરીએ છીએ. આંધળે! રગ ન લેતાં આકાર લે. આંધળા ખાવાની ટોળી હતી. દેખ્યુ` કે નિભાવ થતા નથી. તેથી દેખતાની ટોળીમાં મળ્યા, કેાઈ એ નિમન્ત્રણ કર્યું, આંધળાની ટોળીમાં એક જાતિઅધ હતે. તેને અનુમાન ન હેાય, પાછળથી થયેલાને હાય. Page #476 -------------------------------------------------------------------------- ________________ ચરમ શાસનપતિ મહાવીર દેવ ૧૮૧ તેથી ધાર્યું કે “આને અહીં રહેવા દે,” બધા જમવા ગયા, ખાઈપીને આવ્યા, જન્મથી આંધળાને કુતૂહલ થયું? શું ખાધું ? “અરે! આજ ખીરપુરી ખાયા” ખીર કેવી ચીજ છે? તે દેખતાએ કહ્યું કે “ગોકા દુધ, બગલા જેસા સફેદ. ગાયની તે અનુમાનથી ખબર પડે પણ “વહ બગલા ફક્યા ?” આકાર બતાવે, અરે ! (ચીઢાઈને કહ્યું: અસા તુમને ખાયા મેરા તે ગલા ભી ફટ જાવે, વાત મત કરો” પેલાએ કહ્યું: “ભાઈ, એ તે દૂધને રંગ ! અરે ! કર્મોદયની ચીજ લેવી એ આંધળા બાવા જેવું છે. આવી રીતે પ્રભુ મહાવીરના જીવનમાંથી તારનારી વસ્તુને બદલે કર્મોદયની ચીજ લેવા જઈએ તે તેવી સ્થિતિ થાય. કલ્યાણક ઉજવવાનાં કારણે. કલ્યાણક શાથી ઉજવીએ છીએ ? સંસારીપણાને અંગે નહિ, કે તેનું અનુકરણ કરવા નહિ, પરંતુ આપણે આત્માના ઉદ્ધાર માટે. એમણે તારક તરીકે જે ઉપદેશ આપેલે તે ઉપદેશનાં વચને ધ્યાનમાં રાખવા, તારક તરીકે વર્તન કરેલાં તેનું અનુકરણ કરવાનું. જેમને રાઇપ્રતિકમણની ટેવ હશે તેને ધ્યાનમાં હશે, તેમાં તપચિંતવણિના કાઉસગ્ગમાં-ચિંતવવાનું કે પ્રભુ મહાવીરે છ મહિનાની તપસ્યા કરી, હે ચેતન ! તું કર ! (તક ૩૪ ગુના , ચતo f૦ ૦ १३; अस्मिन्नुत्सर्गे श्रीवर्धमानविहितं पाण्मासिकता यतिरेव चिन्तयति તિહિ૦ ૦ ૦ ૨૦) પરણવું આદિ ન લીધાં કેમ? તારક દષ્ટિથી માનીએ છીએ તેથી તે તરીકેનું અનુકરણ કરવું તે જ ભક્તિ. “જ્ઞાનન્દન” એ નામ હયાતીથી જ છે. આટલા માટે ભગવાનૂ હેમચંદ્રસૂરિજી મહારાજે “ જ્ઞાતિનામુ તે મહાવીર પ્રભુને હું નમસ્કાર કરું છું” “જ્ઞાતનંદન” શબ્દ શાથી વાપર્યો ? કારણ કે, માતાપિતાએ કરેલ નામ “વદ્ધમાન” છે, ખુદ મહાવીર નામ પણ માતાપિતાનું નથી, પણ અવિરતિ દેવતાએ સ્થાપેલું છે, (૩મા સંતિ થાળે ૦, હિં તે નામં રાજં નમ માં મારે, મારા હૃ૦ ૪૦૦) એ આચારાંગ આદિના પાઠોથી સિદ્ધ છે, તે આ નામની જરૂર શી? Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પર્વ મહિમા દર્શન પ્રભુનું વર્ધમાન અને મહાવીર નામ વિચારો ! સેનાની કિંમત વધારે કે તેને બનાવેલા ઘાટની ? વર્ધમાન એ ગર્ભમાં આવ્યા પછી, ઋદ્ધિ અને સમૃદ્ધિના વધવાને લીધે પાડયું અને તે નામ થાપનાર ત્રિશલા રાણી ને સિદ્ધાર્થ મહારાજ, તે તે પાંચમે ગુણસ્થાનકે હેવાને લીધે, ને દેવતાઓ ચેથા ગુણસ્થાનકમાં હતા, છતાં મહાવીર એ નામ કેમ મનાયું ? કહે કે એ ગુણથી બનેલું છે, અને ગુણને લીધે બનેલું નામ જગ્યાએ જગ્યાએ આવ્યું છે, અર્થાત્ ગુણની પ્રશંસા દ્વારાએ અવિરતિ દેવતાઓએ કરેલ નામ બધાઓએ કબૂલ રાખ્યું. જ્ઞાતનંદન” નામને ખુલાસો. વદે શ્રીજગદ્ગુરુમ નહિ કહેતાં “આ કેમ કહ્યું ? એ પ્રશ્ન અહીં એટલા જ માટે કહું છું કે તે સ્વતંત્ર શબ્દ છે. જેને માટે ખુ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ સ્વરચિત અભિધાનચિંતામણિમાં જણાવે છે કે - “મદ્દાવર વાન હેવા જ્ઞાતાદ્દન” (મ. ચિ૦ કો રૂ૦) આ નામ એકલા તેમણે કહ્યું એમ નથી, પણ ખુદ તેઓશ્રીની હયાતીમાં ને જન્મથી જ પ્રસિદ્ધ હતું. મહાવીર નામ જૈન સૂત્રોમાં પ્રસિદ્ધ છે. “વર્ધમાન” નામ માતાપિતાને લીધે છે, અને જગતમાં પ્રસિદ્ધિ પામેલ હોય તે જ્ઞાતિના એ જ નામ હતું. જ્ઞાતપુત્ર” શાથી? – જ્ઞાત નામના કુળમાં ઘણું પુત્રો હતા. તેમાં એમની પુત્ર તરીકે પ્રસિદ્ધિ હેવાથી શું ? ના. જરાક ઊંડા ઉતરે, કારણ વિચારે. બ્રાહ્મણ-કુળમાંથી દેવે ઉપાડી જ્ઞાતકુળમાં લાવી મૂક્યા. તે કુળ વિશે તીર્થંકરપણુમાં વરેલ પુરુષ કઈ હોય તે આ એક જ છે. નન્દિવર્ધન આદિ જ્ઞાતકુળમાં હતા, છતાં તીર્થકરની પ્રસિદ્ધિ પામેલ એક જ છે. કદાચ કહેશે કે ભગવાનના ગર્ભની વાત કેઈને ખબર નહિ હેવાને લીધે, કારણ કે તે પલટતી વખતે અવસ્થાપિની નિદ્રા આપે છે. વાળવાર માળીy vરિના સરોવળ વસ્ત્ર, વાળ સૂo ર૭) તેની કેઈને ખબર પડતી નથી. ખબર ન પડે તે આવી સ્થિતિમાં પ્રસિદ્ધિ કયાંથી પામ્યા? વિચારે! તમે દર વરસે કલ્પસૂત્ર સાંભળે પણ જરા વિચાર કરે કે – Page #478 -------------------------------------------------------------------------- ________________ ચરમ શાસનપતિ મહાવીર દેવ ૧૮૩ જે વખતે પ્રભુ મહાવીરને જીવ દેવાનંદાની કુક્ષિમાં આવે છે, ત્યારે દેવાનંદાને ચૌદ સ્વપ્ન આવે છે. (ત્તા વાળ મft of धन्ने ० चउदस महासुमिणे पासित्ताणं पडिबुद्धा, कल्प ० सू४) ઉઠાવીને દેવ લઈ જાય છે ત્યારે એમ થાય છે કે ત્રિશલા રણે ચૌદે સ્વપ્ન ઉપાડી ગઈ છે, (ii fબ જ ધા ના રેવાળા માળા નrf. ज्जसि सुत्तजागरा ओहीरमाणी २ इमेयारूवे उराले कल्लाणे सिवे धन्ने मंगल्ले सस्सिरीए चउदस महासुमिणे तिसलाए खतियाणीए हडेत्ति નિત્તા ગુઢા હg ૦ ૨ ૦ ૬૨) અર્થાત્ પુણ્યપ્રભાવક જે ગર્ભ હતો તે ત્રિશલાને ગયે, સવારે છાતી ફૂટે છે. આ વાત જાહેર થાય કે નહિ? બીજી બાજુ તે દિવસે મહાવીરને ગર્ભ ત્રિશલાની કૂખે આવે, ૧૪ સ્વને દેખે છે, તિરસ્ટા રિયાળી તંતિ ૦ રૂઝાવે ૩જા ના ઘર મર્દીનુમિm grનિત્તા વિઠ્ઠ, વોરા ૦ ફૂ૦ રૂર) ને સિદ્ધાર્થ રાજાને કહે છે, સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠક બોલાવે છે. સ્વપ્ન પાઠકે કહે છે કે - કાલે એવા ગર્ભ આવ્યું છે કે તે જીવ ચક્રવત્તિ અગર તીર્થકર થાય. (તસ્થ સેવા[gયા ! સાતમા વા વવાિરે વાં अरिहंतसि वा चक्कहरंसि गब्भ बक्कममाणसि एएसि तीसाए महासुमिणाणं इमे च उद्दस महासुमिणे पासित्ताण पडिबुज्झति, कल्प० સૂ૦ ૭૨) બૌદ્ધો પણ તીર્થંકર મહાવીરને “જ્ઞાતપુત્ર તરીકે સંબોધે છે. આ બધા ઉપરથી એટલે, દેવાનંદાનું કલ્પાંત, ત્રિશલાનું સ્વપ્નદર્શન, કથન, સ્વપ્ન પાઠકનું આવવું. આવું કહેવું, આ વાત જાહેર હોવાથી, ને છ મહિને અવતાર થયેલ હોવાથી સર્વને પાકે નિશ્ચય થયે. આ જાહેર થવાને લીધે, ને દેવતાઈ મહિમાને લીધે “જ્ઞાનન્દન” નામ જાહેર હતું, નન્દિવર્ધનનું તે નામ જ્ઞાનન્દન સામાન્ય હતું તેથી બૌદ્ધ જેવા જૈનોના કટ્ટર વિરોધીઓને પણ “નાથ નાયુપુ” (૩-gઉં રે સુત. g૪ સમરું મનકા જારતા વિદf Traifकम्बवने, तेन खो पन समयेन निगण्ठा? नाटपुत्तो नालन्दायं पटिवसति महतिया निगण्ठपरिसाय सिद्धि० । मज्झिमनिकाये।, उपालिसुत्त ६) आ तेन खलु समये राजगृहनगरे० ककुदः कात्यायनो निथा ज्ञातपुत्रः Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પર્વ મહિમા દર્શન दिव्यावदान १२-१४४३-१४३; इ पुरणज्ञातिपुत्राद्या; आवदानकल्पता, ઘવ રૂ–૨૨). એ નામ બલવું પડ્યું. ભગવાન હેમચંદ્રસૂરિજીએ શા માટે કહ્યું? અનાજ લેવા, ગામ લેવા, દેશ લેવા નહિ, પણ મારા આત્માને કલ્યાણરૂપી વૃક્ષને નવપલવિત રાખવા માટે જે કંઈ પણ હોય તે મહાવીર જ્ઞાનન્દનરૂપી બગીચો જ છે, બીજે તે સૂકાઈ જાય, તથા થતજ્ઞાનરૂપી ગંગાના પ્રવાહને ચલાવનાર હિમાલય જેવા ભગવાન છે અને સમસ્ત જગતના પ્રાણરૂપી કમળને વિકવર કરવા સૂર્ય સમાન છે. આવા નિરૂપમેય, હિમાલય, ને રવિની ઉપમાવાળા ભગવાનને હું નમસ્કાર કરૂં છું. આ મહાવીર–જન્મકલ્યાણક છે पान्तु वः श्री महावीर स्वामिनो देशनागिरः । भव्यानामान्तरमल-प्रक्षालनजलापमाः।। મહાનુભાવે, આજનો દિવસ મહાન પવિત્ર છે. આજે આપણે આત્માને ઓળખનાર મહાપુરુષને જન્મ થયો છે. જીવ નિત્ય છે, શાશ્વત્ છે, અવિનાશી છે, એ બધું સાચું પરંતુ તેનું વાસ્તવિક ભાન કરાવનાર મહાપુરુષ આજે પ્રગટયા છે. હાય તેવે કિંમતી પદાર્થ હોય, પણ તે તે વસ્તુતઃ ખ્યાલ આવે નહિ, ત્યાં સુધી કિંમતી તરીકે માલૂમ પડે નહિ. આ જીવ નિત્ય શાશ્વત વગેરે તરીકે હતા. તે ચોક્કસ છે; છતાં આંધળાના હાથમાં આવેલ હીરે, કાંકરાથી અધિક ન હોય તેવી જ રીતે આ ત્રિલોકનાથ જમ્યા નહોતા અને આત્મ સ્વરૂપ બતાવ્યું હતું, ત્યાં સુધી આપણને આત્માને નિત્ય-શાશ્વત્ વગેરે તરીકે માનવામાં “જીવ પદાર્થની વધારે સમજ લગીર પણ નહતી, જેમ ખાણમાંથી પથ્થર નીકળે, મકાનમાં ગોઠવાય અને પાક ધૂળમાં પડે તેમ આ જીવ પણ નિગદમાંથી નીકળે-ભટકે અને પાછો નિગેદમાં જતો. જીવની આ રીતે પથ્થર જેવી દશા હતી. નિગોદ અને નિગદની બહાર અથડાતે-પીડાતો હતો. આ સ્થિતિમાં એને પોતાના વાસ્તવિક Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ મહાવીર–જન્મકલ્યાણક સ્વરૂપનું ભાન કી થયું ન હતું, બહારના પથ્થર જેટલું ખાણુમાં કે દરિયામાં રહેલું સેાનું ઉપયેગી નથી, તેમ આ આત્મા ચેતન, જ્ઞાનવત, અને'તશક્તિના માલિક, એ બધુ ખરૂં, પરંતુ તેના ઉપર તીર્થંકરના પ્રભાવ ન્હાતા પડયા, ત્યાં સુધી પથ્થરથી ય હલકે હતા. બનાવટી સેાના જેટલું ખાણુમાં રહેલ' સેાનુ' ઉપયેગી ન થાય. અનંત તીથ કરાએ પેાતાના અનંતા શરીરેશનાં પુદ્ગલેા ઔદારિક શરીરપણે પરિણુમાવ્યા, તે પૂજય થયા, જ્યારે આ આત્માની દશા રખડતી છે. આવા ફેર કેમ ? વિચારે. જાનવરને પણ પાંચ ઇન્દ્રિયા અને છટ્ઠ' મન છે, છતાં તેને હુ કાણુ ? એ વિચારવાનુ` હતુ` નથી તેમ આપણે અતી વખત મનુષ્ય થયા. શેઠ-રાજા–દેવતા વગેરે થયા પણ કોણ ? એ ન વિચાયું ! વ્હાય તેવું સુંદર મુખ હાય, છતાં દÖણુ વિના તેની સુંદરતા ખ્યાલમાં આવતી નથી, તેમ આત્માની સ્થિતિ આગમઅરીસા વિના તેવી છે. વ્હાય દેવતા–તિય ચ કે મનુષ્ય હાય, પરંતુ તે આગમઅરીસા સામે જ્યાં સુધી ન જુએ ત્યાં સુધી આત્માને ખ્યાલ પામી શકે નહિં. આમ તે અરીસામાં નવુ કાંઈ નથી પણ તે એવી ચીજ છે કે તમારું સ્વરૂપ હાય, તેવુ દેખાડે. એમ જ આગમ-અરીસા નવું કાંઈ જ દેખાડતા નથી. આપણામાં જ્ઞાન ન હેાય અને તે દેખાડે છે તેમ નથી. અરીસામાં સામે હોય તે જ વસ્તુ દેખાવાની તેમ આગમઅરીસામાં પણ જે વસ્તુ આત્મામાં હાય, તે જ દેખાવાની, દેવને માનવામાં તે જૈનેા અને ઈતરા બધા જ સરખા છે. માળક રમતમાં રાજી પણ ભણવાનેા રસ ન જાણે. પણ જ્યારે તેને કુટુંબની સ્થિતિના ખ્યાલ આવે ને ભણવામાં રસ જામે ત્યારે ઢી'ગલા ઢીંગલીને વિચાર થતા નથી. ખીજાએ પરમેશ્વર ભાગ ઉપભોગનાં સાધને આપે છે.’ એ હિસાબે તેને દેવ માને છે. પ×૫=૨૫, ન લે અને છવ્વીશ એલે, ત્યાં આંખ ફરી જાય છે, પણ એ ઇશ્વર ! તું એક છે. સરજ્યે તે સંસાર' એમ ખેલે ત્યાં આંખ ફરી કેમ નિહ ? તમારા હિસાબે તે ૫૫=૫ ને બદલે ૨૬ બેલીને એકના જ ફરક પાડે તે જુલમ. પરંતુ ઇશ્વરને સ ંસાર સરજનારા કહીને આખા ફરક પાડે તે જુલમ નહિ એમ જ ને ? છેકરાઓને Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પર્વ મહિમા દર્શન ઢીંગલા ઢીંગલીની રમતમાં આગળ વધવાને ચાન્સ નથી, તેમજ પૃથ્વી પાણી, પર્વતે વગેરે ફાની દુનિયાને તૈયાર કરી આપનાર પરમેશ્વરને માનવામાં આગળ વધવાને ચાન્સ નથી. બીજાઓને આ રીતે સંસારની માયામાં મૂંઝવનારમાં પરમેશ્વરની માન્યતા કરી, જ્યારે જૈનમત, એ છોકરાઓની રમતથી તદ્દન અલગ છે. અને તે આત્માના સ્વરૂપનું ભાન કરાવે, તેમાં પમેશ્વરની માન્યતા કરી. જેમ અરીસે મેઢાનું ભાન કરાવે છે, તેમ આગમ-અરીસે આત્માનું ભાન કરાવે છે. અરીસામાં જેમ એક વખત મોટું જોઈને બંધ નથી કરતા. મેટું બગડયું નથી ને ! તે તપાસવા હંમેશ અરીસ દેખે પડે. મારુ આત્મસ્વરૂપ બગડયું છે કે કેમ ? તે તપાસવા જેટલું જીવે તેટલા વર્ષ આગમ-અરીસો દેખે, માટે જ દેવતાએ સાગરોપમનું આયુષ્યમાં તીર્થકરોની સેવામાં અસંખ્યાતી વખત હાજર થાય. એક ઈન્દ્ર અસંખ્યાતી વખત દેશના સાંભળે અને જિનેશ્વરના જન્માભિષેક કરે. આપણે સો વર્ષના આયુષ્યમાં જ જન્મીએ ત્યારથી મરણ સુધી પૂજા કરીએ, તે ૩૬,૦૦૦ દિવસથી વધારે નહિ. છતાં તેમાં તે આપણે “પછી કરશું” “ન થઈ તે કાલે કરશું” આ સ્થિતિ હોય છે! જેને આપણે તારક માન્યા તેની સેવામાં આપણે આ દશા કેમ! એ આજ સુધી ભૂલ્યા તે હવે નક્કી કરે અને સેવ્યની સેવામાં તન્મયપણે લાગી જાવ. અન્યથા “પ્રભુ જન્મથી પણ ત્રણ જ્ઞાનવાળા હતા, રાજકુમાર હતા. સેવા. દેવે હતા. નંદન ષિના ભવમાં લાખ લાખ. વર્ષ સુધી ઘેર તપ તપ્યાં હતાં. છતાં ગર્ભથી જ માતપિતા પ્રત્યે ભક્તિવાળા હતા. ચારિત્ર લીધા પછી સંગમ આદિના ઉપસર્ગો સહી, અનાર્ય દેશમાં વિચરી, જનસમૂહ ઉપર અતુલ ઉપકાર કર્યો ને ચંડશિયાને ઉદ્ધ. સાડા બાર વર્ષ તપ કરી કેવળ પામ્યા. અંતિમ સમયે પણ સોળ પ્રહર દેશના આપી, વગેરે વાંચી, સાંભળી કે બેલીને વિખેરાઈ જવું તે શુષ્ક આલાપ સિવાય વિશેષ ફળવાન ન નીવડે. માત્ર વાણીના જ વિલાસે વરસાવીને ઉજવાતું કલ્યાણક તે જયંતી જેવું ગણાય. Page #482 -------------------------------------------------------------------------- ________________ મહાવીર-જન્મકલ્યાણક ૧૮૭" ત્રિલેકનાથના અદ્દભુત જીવનચરિત્રને બીજા સામાન્ય માણસની યંતીઓની હરોળમાં જિનેશ્વરના સેવકો તે ન જ મૂકે. ત્રિલોકનાથની પૂજા માટેના ૩૬૦૦૦ દિવસમાં પણ જે આપણે એવી નબળી સ્થિતિ રહી તે દેવત્વમાં અસંખ્યાતી વખત પૂજાને વખત આવે, તે આપણે મન વેઠ થવાની. ઝવેરીને એક રત્નની કિંમત, પણ ગધેડાને મોતીની ગુણ પણ ભારપ જ થવાની. જે છત્રીસ હજાર દિવસની પૂજા ભારરૂપ લાગે તે દેવ વખતે અસંખ્યાત વખતની પૂજા તે ગધેડાના ભારરૂપ જ થાય કે બીજું કાંઈ ! પ્રભુનું કલ્યાણક ઉજવીએ છીએ પણ ધર્મમાં રસ નથી. ઝવેરી દાબડીને જ જીવન ગણે છે, શાથી ? નિત્ય પૂજા કરનાર બહારગામ ગયે હોય તે પહેલા બીજાને અને બીજે ત્રીજાને કહી દે કે અમુકને કહેજોને, બીજાને કહેજે ને ? આ શું પૂજા કરવા ગયા ? હજુ તે પ્રક્ષાલ થાય છે? એમ કહી બહાર અધે કલાક ગપ્પાં મારે, પ્રક્ષાલ થયે, સાંભળી આવે એને અર્થ છે ? રખેને પૂજાને ભારે માથે ન આવી જાય એમ જ ને ? આ પરિણતિ છે, તે પૂજાને લાભ શી રીતે મળે ? પૂજાને અંગે આમ થાય તો સમજવું કે ભગવાનની કિંમત કરી નથી, આત્માનું ભાન નથી ને શાસ્ત્રનું જ્ઞાન નથી. કિમિયાની શોધમાં ભટકતા લાખો હોય છે, કિમિયાગરે બહુ ડા. પથ્થરની ચાંદી બનાવી દે પણ તે ચાંદી પ્રભાવક ન હોય; જ્યારે આ તીર્થકર-કિમિયાગર તે પથ્થરને પારસ બનાવી દે છે! ત્રણ જગતમાં પથ્થરને પારસ બનાવનાર જો કોઈ હોય તે ત્રિલોકનાથ તીર્થકર જ છે. તેની પૂક્યતા હજુ મગજમાં આવતી નથી. તેને ઉપકાર જે લક્ષ્યમાં આવે તે દહેરું દૂર ન લાગે, અને દૂર હોય તે ત્યાં જતાં પગ તૂટવા ન માંડે. આજે અ ફલાંગ દૂર દેરાસર હોય. તે પગ તૂટવા માંડે છે તે કેટલાય રાજલેક છેટે દેવલોકમાંથી પારસ કરનાર આ કિમિયાગર પાસે કઈ રીતે અવાશે ? પીઠ ઉપર પારસની કિંમત ગધેડાને ન હોય પરંતુ, સેંકડે કેશ દૂર પડેલ પારસ કે રત્નની કિંમત સુજાણને હોય. દેના ખ્યાલમાં છે કે “જીવમાંથી જિન, પામરમાંથી પ્રભુ, શઠમાંથી સંત, નરમાંથી નારાયણ, રાખમાંથી રામ, Page #483 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દન અને પથ્થરમાંથી પારસ કરનારા ફક્ત ત્રિલેાકનાથ એક જ છે. તેથી સેંકડો કેશથી સેવા કરવા આવે છે. ૧૮૮ આજે ત્રિલેાકનાથ ભગવંત મહાવીર જન્મ છે, તેથી જ આજના દિવસ પરમ પવિત્ર છે. ખેતી કરે, તેમાં અનાજ આવવાને તે હજુ વાર છે પણ અંકુરા જોઇને ખેડૂત પ્રસન્ન થાય છે, તેમ મહાપુરુષ પ્રગટ થાય ત્યારે જીવાનાં કાળજા કલ્લેાલ કરે; વિબુધ કહેવાતા ઇન્દ્રો ને દેવા મેટા કલશાએ લાવી અભિષેક કરે. જેમ ખેડૂત અકુરામાં જ અનાજ જુએ તેમ આ પારસના જન્મમાં જ પૂર્ણુ પ્રભુતા દેખીને દેવા કલ્લેાલ કરે છે. ઘાસના અંકુરે કાઈ વાડ કરતું નથી. અનાજના અંકુરે જ વાડ હોય છે-તેમ જન્મે છે તેા મધા, પણ પ્રભુના જન્મ વખતે જ દેવતાઓને હર્ષાતિરેક થાય છે–ને અભિષેક કરે છે સાઠ વર્ષોંની ઉમ્મરે પુત્રજન્મ સાંભળે ત્યાં કેવા આનંદાય છે! પુત્ર વિના રહેલું વાંઝીયાપણું દૂર થવાના સયાગ ત્યાં કેટલે આન ંદ? એમ અનતકાળે આ મહાપુરુષના જન્મ સાંભળવા પામીએ છીએ. આત્મ ગુણ પ્રાપ્તિરૂપ પુત્ર વિના રહેલુ આપણુ વાંઝીયાપણું દૂર થવાના સંચાગ આ મહાપુરુષના પ્રતાપે મળ્યે. માટે જ પ્રભુના જન્મદિનને ‘કલ્યાણક' કહેવાય– ‘જયંતી’ શબ્દ રાગદ્વેષમાં રહેલાઓ માટે જ વપરાય. જેમ માતા, હેન, છે।કરી વગેરે જાતની બૈરી જ છે, તેમ છતાં ખૈરી ન જ કહેવાય તેમ ભાનિસ્તા૨ક ત્રિલેાકનાથના જન્મને જયંતી ન કહેવાય. પાંચ કલ્યાણકાળા પ્રભુનું જયંતી તરીકે ગુણુ કીન કરવા ઊભા થનારની ચેાગ્યતામાં દોરવાઈ જતાં પહેલાં ધ્યાનમાં લેવાનું છે કે જય'તી શબ્દ લૌકિક છે, ‘કલ્યાણક' શબ્દ લેાકેાત્તર છે. કલ્યાણકના સ્થાને જય'તી વાપરવું, તે હીરાને સ્થાને ઇમીટેશન ગાઠવવા જેવું છે. આત્માથી જનાએ ભૂલેચૂકે આવી ભૂલ ન કરવી. ગમે તેને સાંભળવા એ લત ભવભીરૂને હાનિકર્તા છે. કલ્યાણકને અંગે આ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મ. જણાવે છે કે તમારી જેટલી શક્તિ હાય, તે પ્રમાણે પૂજા, ભક્તિ, આદર, કલ્યાણુકને દિવસે કરવા. તે દિવસે ન થાય અને તે સિવાયના ખીજા દિવસે થાય તા તે પૂજા, ભક્તિ વગેરેને જૈનધમ સાથે લાગતું વળગતુ' નથી. Page #484 -------------------------------------------------------------------------- ________________ મહાવીર–જન્મકલ્યાણક ૧૮૯ બજારના નાકે રહેલા પિતાના ઘર પાસેથી બાર મહિનામાં કલ્યાણકના બાર જ વરઘેડા નીકળે તે પણ તેમાં રૂંવાડું ફરકતું નથી અને ઘેર લગ્ન હેય તે તેમાં માંડ કરે, પીપુડીવાળે લાવે, વરઘોડામાં આનંદભેર ચાલે આ આનંદ કયાંથી? કહો કે લગ્નમાં પ્રીતિ છે. ભગવાન પ્રત્યે ભક્તિ હોય તે કલ્યાણકને દિવસે હાજર થવું જ જોઈએ. તે દિવસે હાજર ન થાય અને બીજા દિવસે ભક્તિ બતાવે છે. બારમહિનામાં બારસે જાય એવું છે. કલ્યાણકના દિવસે પ્રભુને આરાધવામાં ન આવે તે બાકીના દિવસની ભક્તિ જિનેશ્વર અંગે નથી. કલ્યાણની આરાધના કઈ રીતે કરવી જોઈએ તે અંગે આ જણાવાયું કલ્યાણકની આરાધના શા માટે? પ્રભુ મહાવીરની દેશનાની વાણી જગતના જીનું રક્ષણ કરનારી છે. પથ્થરમાંથી પારસ બનાવે છે. પ્રભુ દિક્ષિત નહેતા થયા ત્યાં સુધીની વાણી સર્વ સામાન્ય હતી. જગતના ચરાચર પદાર્થોના ભાવે જાણ, જગતના જીવના કલ્યાણના બધા માગ દેખી, દેશના દ્વારા બતાવે છે. તેથી જ કલાકમાં “અનાજ' કહ્યું, ત્યારે તે ભગવાન્ એકલા કેવળપણાને યોગે જ આરાધવા લાયક બને છે ને ? તો ને. તીર્થંકર થી આરાધવા લાયક ગણાય. ઉચ્ચકોટીના આરાધ્યની ઉત્તમતા જન્મથી, તેથી તે “ધન્ય તેના માતાપિતાને, એમ કહેવાય છે. ગૌતમસ્વામી પ્રતિબોધિત થયાને ગણધર બન્યા, તેથી માતાપિતાને ધન્ય કેમ કહો છો ? જન્મનું પ્રશસ્ત પણ ન ગણે, તે માતાપિતાને ધન્ય કહો શી રીતે ? તીર્થકર સિવાય કોઈ જન્મથી તેવા જ્ઞાનવાળા દેતા નથી. ભાગ્યશાળીપણું ઉત્તમ કહ્યું છે, એવું ભાગ્યશાળીપણું કેઈ પણ દશામાં આવી જાય તે આગળ પાછળનું જીવન પૂજવા યોગ્ય છે પુષ્ય પુરુષના માતાપિતાને પણ ધન્યવાદ કહીએ તે તેઓના જન્મને આરાધ્ય કહીએ, તેમાં નવાઈ શી? બીજાને અંગે મહા પુરુષ થયા પછી આરાધ્ય, અને તીર્થકરે મહા પુરુષ થયા અગાઉથી આરાધ્ય, જેઓના જન્મ ચોદ રાજલોકમાં આનંદ અને નરકમાં અજવાળાં થયાં, માટે જ ત્રિલોકનાથ જેવા ઉત્તમ પુરુષને જન્મ વખાણાય, સ્તવાય ને આરાધાય. જેઓના જનમ જ Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આ પર્વ મહિમા દર્શન કલ્યાણક રૂપે થયે તેવા આજના દિવસને આપણે કલ્યાણક તરીકે કે ઉજવીએ છીએ. આરાધીએ છીએ. તે ઉજવીએ શી રીતે ? તે રાજાને સન્માન, ભજન અને સત્કાર કરીએ છતાં દરેકમાં તેમની આજ્ઞા ઉપર ધ્યાન રખાય છે, તેમ પુણ્ય દિવસ ઉજવતાં પ્રભુની આજ્ઞા ઉપર ધ્યાન દેવાની જરૂર છે. आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च. વીરભગવાને જે વાણી આજ્ઞા હુકમ રૂપે કહી, તે વાણી ગંગાના જળ જેવી નિર્મળ વાણું જ ભવ્ય જીવેના આંતર મેલેને ધોઈ નાખવા સમર્થ છે. ભગવાનની આજ્ઞા રહિતપણે સ્વેચ્છાએ કરાતી ઉજવણીથી આત્મકલ્યાણ થતું નથી અને આંતર મેલ વાત નથી. આથી મહાવીરની વાણું તમારું કલ્યાણ કરે જેઓ પ્રભુનાં જન્મકલ્યાણની મહત્તા સમજીને ઉજવશે અને ભગવાનની વાણી મુજબ વર્તન કરશે, તે મોક્ષ સુખ પામશે. –સંગઠ્ઠન પ્રેમી શ્રી નિત્યદય સાગરજી ગણિવર્ય છે અક્ષય તૃતીયા પવ માહાત્મ્ય છે. (શાસનમાં પ્રથમ સુપાત્ર દાન) राधशुक्लतृतीयायां, दानमासीत् तदक्षयम् । पक्षियतृतीयेति, ततोऽद्यापि प्रवर्तते ॥१॥ श्रेयांसेपिज्ञमवनौ, दानधर्म प्रवृत्तवान् । (कलिकालसर्वज्ञ भगवान् हेमचंद्रसरि. त्रि.) જૈન, જૈનેતર માન્ય અક્ષયતૃતીયા. સામાન્ય રીતે અખિલ જૈન જનતા તે શું પણ સમસ્ત હિંદુ કેમ અક્ષયતૃતીયાના દિવસને ઉત્તમ દિન અને પર્વ દિન તરીકે માને છે. તે અક્ષય તૃતીયાને દિવસ વૈશાખ સુદ ત્રીજને કહેવાય છે. તે દિવસની ઉત્તમતા જગતમાં પ્રચલિત થવાનું કારણ એ જ કે ભગવાન શ્રી ષષભદેવજીને બાર માસિક તપસ્યાનું પારણું, તે જ દિવસે શ્રેયાંસકુમારે શેરડીના રસથી કરાવ્યું હતું. જો કે તીર્થકરોને પહેલે Page #486 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા પર્વ માહાતમ્ય ૧૯૧ પારણે ભિક્ષા દેનાર મહાપુરુષોના નામે શાસ્ત્રોનાં પાને તે ચઢેલાં છે. અને તેની સાથે ભગવાન 2ષભદેવજીને પહેલા પારણે એટલે બારમાસીના પારણે ઈશ્કરસનું (‘ઉત્તમ પાર મણિ સાવ નિ જા રૂર૦) દાન દેનાર મહાપુરુષ શ્રેયાંસકુમારનું નામ પણ શાસ્ત્રોને પાનામાં ચઢેલું છે, છતાં કઈ પણ તીર્થકરના પારણને દિવસ જે આખી જૈન કેમમાં જાહેર પારણરૂપે પ્રખ્યાતિ પામ્યું હોય અને જૈનેતર કામમાં પ્રસિદ્ધ પર્વ દિવસ તરીકે પ્રસિદ્ધ થયે હોય તે તે ફક્ત આ એક વૈશાખ સુદ ત્રીજને જ દિવસ કે જેને સર્વલે અક્ષય તૃતીયા (અખાત્રીજ) તરીકે માને છે. અખાત્રીજની જાહેરાતનાં કારણે. આ પારણાના અખાત્રીજના દિવસને વધારે જાહેરાત મળવાનાં કારણે તપાસીએ. ૧. આ આખી અવસર્પિણીમાં પાત્રદાન જે પ્રવર્યું છે, તેની જડ ગણ–તે આ અખાત્રીજને જ દિવસ છે! ભગવાનૂ કષભદેવજીને પારણને દિવસે જે પાત્રદાન દેવામાં આવ્યું તેની પહેલાં કોઈ મનુષ્ય પાત્રદાનને સમજતું જ ન હતું ( તાવ નળ નાઇવાં fમવા? પિતા મિનારા? માય૦ ૦ ૦ ૦ ૨૩) અને તેથી ભગવાન્ રાષભદેવજી મહારાજે દીક્ષાને અંગે તે માત્ર છઠની તપસ્યા કર્યા છતાં જે વર્ષ દિવસ (મજવું કામ સંવરજીમતિ વિદરમાળો આવ૦ ૦ ૦ ૨૨૮) સુધી તપસ્યા કરવી પડી તે કેવળ પાત્રદાનની પ્રવૃત્તિ ન હોવાને અંગે જ હતી. ૨. આ અખાત્રીજને દિવસે પાત્રદાનની પ્રવૃત્તિ પહેલવહેલી થએલી હોવાથી લોકોને સાધુ માર્ગનું અક્ષયપણું લાગ્યું અને તેથી આ દિવસને અક્ષયતૃતીયા એટલે અખાત્રીજ કહી. (ભગવાન ગષભ દેવજીના દીક્ષાકાળ પછી આ પાત્રદાનની પ્રવૃત્તિનો કાળ બાર મહિના અધિક હોવાથી જ ભગવાન ઋષભદેવજીની સાથે સંસાર છોડીને દીક્ષિત થએલા ચાર હજાર સાધુઓ (વિવાદુપીર રહિ સાર સે સાવ નિ૦ ૦ રૂટ) લજજાને લીધે ઘેર પણ જઈ શક્યા Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પર્વ મહિમા દર્શન નહિ અને નિરાહારપણે રહી શકયા નહિ, પરંતુ તે ચારે હજારોને તાપસપણાની સ્થિતિ (તે મિમમમ વામક તાવના કાવા | માઘ પૂછ મા જાવ રૂ) અંગીકાર કરી ભગવાનનું ધ્યાન કરતા ફળફૂલને આહાર કરી વનવાસ સેવા પડશે. એવી સ્થિતિ ભવિષ્યના સાધુઓની ન થાય, કિંતુ સાધુપણાની સ્થિતિ અક્ષયપણે ભવિષ્યના સાધુએ રાખી શકે એવું પાત્રદાન આ દિવસે જ પ્રવર્લ્ડ ૩. શ્રેયાંસકુમારે જે કે સાધુપણું સાધુઓનું દાન કે તેની રીતિ તે અધ્યામાં કે બીજી કઈ પણ જગ્યાએ જોયાં કે જાણ્યાં ન હતાં, પણ તેને જાતિસ્મરણથી પિતાને અને ભગવાનને ઘણા ભવને સંબંધ જા (કાતિર જ્ઞાતં, જ પુત્ર નામ નારદ મારિ, સાવ ૦ ફૂ ° 9 રૂદ) અને તે જ સંબંધ આ અક્ષય તૃતીયાને દિવસે દાન દઈ, તેના પ્રભાવે ભવિષ્યમાં આત્માને ઉન્નત કરી અવ્યાબાધપદ મેળવતાં ભગવાનની સાથે સંબંધ અક્ષય થવાનો નકકી કરી અક્ષય તૃતીયાપણું સ્થાપ્યું. ૪. જગતમાં પહેલા પરમેશ્વર ભગવાન કાષભદેવજી, તેમનું પહેલું પારણું. જગતમાં પ્રથમ દાતાર શ્રેયાંસકુમારજી. તેમને દનને દિવસ. ઉત્તમ ય વ તરીકે ગણાયેલે રડીને રસ. તેને દાનને દિવસ તે અક્ષય તૃતીયાને દિવસ. ૫. આ આખી ચોવીસીમાં વસુધારાદિક પગે દિવ્યને (શું अहोदाणं दिव्याणि अ आहयाणि तूराणि । देवा य सनिषइआ वसुहारा જૈવ કુE ૨ | સાફ ૦ નિ ૦ ૦ રૂ૫૨) પહેલ વહેલાં પ્રગટ થવાને દિવસ તે અક્ષય તૃતીયા. ઇ. સૌથી પહેલા એવા રાજા ભગવાન રાષભદેવજી હેવાથી પ્રથમ રાજર્ષિના પ્રથમ પારણને દિવસ તે અક્ષય તૃતીયા. ૭. વ્યવહારમાં આવેલા તે વખતન સકલ દેશોના રાજાઓના પિતાને પહેલ વહેલા પારણને દિવસ તે અક્ષય તૃતીયા. ( ૮. પ્રભુના અનાહારપણાને લીધે સંતતિ થએલા સકલ દેશના પ્રજાજનેને સાંત્વન આપનાર દિવસ તે અક્ષય તૃતીયા. Page #488 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા પવ માહાત્મ્ય ૯. શુદ્ધ-દેય-વસ્તુનેા તીથ 'કર મહારાજ જેવા શુદ્ધતમ પાત્રમાં શ્રેયાંસકુમાર સરખા શુદ્ધ ભાવવાળાને હાથે દાન થવાને દિવસ તે અક્ષય તૃતીયા. ૧૯૩ ૧૦. અક્ષય ફળને દેનાર એવા સુપાત્ર-દાનને પ્રવર્તાવનાર દિવસ તે અક્ષય તૃતીયા. ૧૧. સુર, અસુર, દાનવ અને નરેન્દ્રોને પણ પહેલવહેલા આનદિત કરનારા દિવસ તે અક્ષય તૃતીયા. ૧૨. પહેલા ભગવાન, પહેલું દાન, પહેલેા દાતાર, પહેલાવહેલાં દેયને સુપાત્રમાં ઉપયેગ થવાના જે વિસ તેનું નામ અક્ષય તૃતીયા. ૧૩. સૂર્યનાં છૂટાં પડેલાં કિરણેા પાછા જોડાવાથી સૂર્ય શૈાળ્યે, શ્યામ મેરુ અમૃતના સિંચનથી ઉજ્જવળ થયે અને રિપુ સાથે યુદ્ધ કરતા મહાપુરુષ શ્રેયાંસની સહાયથી જીત્યે. એ સ્વપ્ન દેખવાથી પ્રવતેલ દાન-ધર્મ ના દિવસ તે અક્ષય તૃતીયા. ૧૪. શ્રેયાંસકુમાર, સુબુદ્ધિ શેઠ અને રાજાને સ્વપ્ન આવવાપૂ ક પ્રવ તેલ દાન-ધર્મ ના દિવસ અક્ષય તૃતીયા. આદ્ય દાનદિન અક્ષય તૃતીયા અગેના પ્રશ્નો. આ ઉપરથી પ્રશ્નો થશે કે મેરુ કયે ? તેનેકાણે અમૃતથી સીંચ્યા ? સૂય કયે ? તેનાં છૂટાં પડેલાં કરી તેને કોણે પાછાં જોડયાં ? અને મહાપુરુષ કયા ? અને તે કેની સહાયથી જીત્યા ? વળી શ્રેયાંસ કુમાર; શેઠ, અને રાજાને સ્વપ્ન આવ્યાં તે શું? તે બધાના ખુલાસા નીચેની હકીકત ઉપરથી થશે. સૂનાં ખસેલાં સહસ્ર કિરણા પાછાં ખેડયાં એટલે શુ? સામયશા રાજાનું સ્વપ્ન ઉપરના અધિકારને તમા વર્ષાવ સાંભળે છે, જાણા છે અને માના છે, પણ રહસ્યને વિચારવા તરફ જ લક્ષ્ય ઓછુ' દોડાવ્યુ હશે, તે પછી તેની તાત્ત્વિક સમીક્ષા કરી હાય એવે સંસવ નથી ૨૦૧૩ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પર્વ મહિમા દર્શન એમ કહેવામાં ભાગ્યે જ ભૂલ થતી ગણાય. તો શું એટલી ખાતરી દાનધર્મને માટે રાખો છો કે કિરણ વિનાના સૂર્યની જે દશા ગણી શકીએ તે દશા દાન વિનાના શાસન કે ધર્મરૂપી સૂર્યની છે કે ગણાય? જે શાસન સૂર્યને માટે તે દાનધર્મ મૂલરૂપે સહસ્ત્ર કિરણને સ્થાને છે એમ ગણી શકે તે – તમારી તે સુપાત્ર-દાનની પ્રવૃત્તિ, વૃદ્ધિ અને અતિશયતા તરફ કેવું લક્ષ્ય હોવું જોઈએ તે સહેજે સમજાશે અને જ્યારે સુપાત્રની તે સ્થિતિ સમજાશે, ત્યારે શીલ, તપ અને ભાવ એ ત્રણે ભેદો જરૂરી છતાં શિક્ષાત્રત તરીકે અને તેમાં પણ છેવટે વ્રતના છેડા તરીકે હાઈ કલશ તરીકે સુપાત્ર-દાનને સ્થાન મહ્યું છે તે સમજવાની સુગમતા થશે. ભાવના માત્રથી હજાર કિરણને જોડાવું એ દાનધર્મને જ વરે છે એ બીન ઉપર પણ ખાસ ધ્યાન આપવા જેવું છે કે અન્ય સર્વ વ્રતમાં તે તે વૃત્તિપાલનને જ ઉપદેશ અને તે વૃત્તિપાલનને અંગે જ ફળ આવે છે. જ્યારે દાનને અંગે તે જાહેર થયેલ અને આચરાતા વ્રતને અંગે તે દાન દેવાનું ન મળે, પણ તેનું ફળ લેવા માટે વિચારની શ્રેણી ગઠવવા નિર્દેશ કરેલ છે અને તેવી ગોઠવણીથી વિચાર માત્રથી પણ વ્રતપાલન થઈ ગયું એમ વ્રતધારીએ માની લેવું યોગ્ય છે, એમ શાસ્ત્રકાર જણાવે છે, અને આપણે માનીએ છીએ, અર્થાત્ ભાવના માત્રથી હજાર કિરણનું જોડાવું માનવું એ દાનધમને જ વરે છે. અનુમોદનાથી ફળ આપનાર દાન-ધર્મ જ છે. આ હકીક્ત બરાબર વિચારવાથી સમજાશે કે બીજાં બધાં વ્રત કરતાં આ દાનનું જ વ્રત એવું છે કે જેને ન પાલનારે અર્થાત્ દાનને ન દેનારે હોય, છતાં માત્ર થતા વ્રતનું એટલે કરાતા દાનનું અનુમદન કરવાથી પણ અનેક ભવ્યાત્માઓએ ફળ મેળવ્યાં છે અને તે હકીક્ત સૂત્ર, સિદ્ધાંત, પંચાંગી અને ગ્રંથથી સેંકડો રથાને સિદ્ધ થયેલી છે. દાન-ધર્મની જરુર શરીર વિના મોક્ષ નથી, આહાર વિના શરીર નથી અને દાનધર્મની પ્રવૃત્તિ થયા વિના આહારની પ્રાપ્તિ થતી નથી. એ વાતને Page #490 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા પત્ર માહાત્મ્ય ૧૯૫ સમજનારા મનુષ્ય આહારાદિ દાનને તીરૂપ માનવા દોરાય તેમાં નવાઈ શી ? શ્રેયાંસને લાભદાયી રોહને આવેલું સ્વપ્ન શાસન માટે છે. મહાશયે ! શું તમે તમારા આત્માને એવી અવસ્થામાં મૂકી શકયા છે કે તમારા સ્વપ્નના ફળની સંકલના પણ શાસનના સરવાળા સાથે હોય ? નગરશેઠ જેવા અગ્રગણ્ય પુરુષા શ્રેયાંસને લાભદાયી સ્વપ્ન દેખે અને શ્રેયાંસકુમારને સ્વપ્નસૃષ્ટિની સફળતા શાસન–સૌધની શ્રેયસ્કરતામાં જ મેળવે છે, એ સર્વે ભાગ્યચકની ચેષ્ટા છે. સ્વપ્ન સ’સ્કાર દશાની પરિપકવતા છે. શ્રેયાંસની સહાયથી સુભટને જય. આ વાત તમારી ધ્યાન બહાર નહિ જ હૈય કે સ્વપ્નદશા જે કે સ થા જાગૃતદશા નથી, તેમ સથા નિદ્રિતદશા પણ નથી, કિંતુ કાંઈ ક જાગૃત દશા અને કંઇક નિદ્રિત દશા હોય છે, ત્યારે જ સ્વપ્ન દશા હોય છે. આવી દશામાં સંકલ્પ-વિકલ્પાની જાળ ટકી શકતી નથી અને તેમાં પેાતાની ધારણા પ્રમાણે સ્વપ્નસૃષ્ટિ મનાવી શકાતી નથી. અર્થાત્ ખરી રીતે સ્વપ્નસૃષ્ટિની સર્જનહાર સંકલ્પ-દશા નથી. પણ આત્માની સ’કાર-દશાની પરિપકવતા છે. જેને અંગે સ્વપ્ન તેને તેનું ફળ આ વાત ધ્યાનમાં લેવાથી જ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે સંસ્કારની પરિપકવ દશા પેાતાને અંગે હાય તે તે સ્વપ્નસૃષ્ટિના ફળને પાતે જ મેળવે. આ અપેક્ષાએ ભગવાન્ તીર્થંકર આદિની માતાએ ચૌદ વગેરે સખ્યાનાં સ્વપ્નાં જુએ અને પરને અંગે હાય તા પરજત મેળવે અને ઉભય જન અંગે હૈાય તે ઉભય જન મેળવે છે. તેના ફળ તરીકે થનારા જીવે નુ તી કર આદિપણું હોય છે. ઢાહુલાએ! ગના પ્રભાવે હાય છે. એ રીતે ગર્ભ ધારણ કરવાવાળી માતાના દેહલા પણ સ્વસ’કલ્પના માત્ર પરિણામરૂપ નથી, પણ ગર્ભમાં આવેલા જીવેના સંસર્ગથી પરિપકવ થયેલ સંસ્કારને અંગે હેાય છે. અને તેથી તે સ્વપ્ન અને દોહલાઓને ગર્ભોમાં આવનારાં જીવની અપેક્ષાએ ઉદ્ભવતા ગણીને જ શાસ્ત્રકારીએ “જ્ઞ' રળિ વધારૂં વૃધ્ધિત્તિ મહાયજ્ઞેશ સરા (૧૯૨ સૂ॰ ૪૭) એ વગેરે સ્પષ્ટ વાકયેા જણવ્યાં છે. Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પર્વ મહિમા દર્શન આ બધી વાત સમજતાં એ પણ સાથે જ સમજવાનું છે કે પરના સંબંધને અંગે થયેલ સંસ્કારના પરિપફવપણને લીધે પણ પરાશ્રય ફળવાળાં સ્વપ્ન વગેરે આવે છે, છતાં અન્યને અંગે દેખવાથી ફળ મેળવનારને તે મળે, પણ તે ફળને સાધનાર સ્વપને રવનને. મેળવનારની દશા ઉપર ઘણે આધાર રાખે છે. સમયશા રાજાને આવેલ સ્વપ્ન. આ વાત ધ્યાનમાં લેવાથી એક જ સુપાત્રના ફળને સૂચવવામાં મહારાજા સોમયશા સુભટની છતમાં મદદગાર થવા તરીકે શ્રેયાંસની ઉત્તમ ફળ સામગ્રી પ્રાપ્ત થવાની જણાવે છે. નગરશેઠનું સ્વપ્ન. શ્રીમાન નગરશેઠ સૂર્યનાં કિરણે ખરી પડેલાં દેખી, તે હજારે કિરણે સૂર્યમાં જોડવા દ્વારા શ્રી શ્રેયાંસકુમારને ઉત્તમ ફળ પ્રાપ્તિની પ્રવીણતા જણાવે છે. રાજવી અને શેઠપણાનાં જ તેમનાં સ્વ. કહેવું જોઈએ કે મહારાજાના રાજ્ય ધર્મની લાયકાત પ્રમાણે સુભટનું પરાક્રમ, તેની હાર અને તેમાં શ્રી શ્રેયાંસકુમારની મદદથી જિત મેળવવાનું દેખવું થયું. અને શ્રીમાન નગરશેઠને સાહજિક લેકેપગી કાર્યની એકનિષ્ઠા હોય અને તેથી તે પદ્ધતિએ સૂર્યનાં કિરણનું ખરી જવું થઈ લેકે પકારની પ્રવૃત્તિ બંધ થઈ અને ત્યાં શ્રેિયાંસકુમારે ભાગ્યશાળીપણાની યારીથી તે હજાર કિરણો પાછાં સૂર્યમાં મેળવ્યાં. એમ શ્રેયાંસને ફળવાળું પણ સ્વપ્ન મહારાજાએ મહારાજાપણાના હિસાબે અને શ્રીમાનું નગરશેઠે શ્રીનગરશેઠપણાને હિસાબે જયાં છે. જ્યારે આમ રાજા અને શેઠને અંગે રાજ્ય અને લેકે પગના સંસ્કારથી તે સ્વપ્નાં અને તે સ્વપ્નનું ફળ ગણવામાં આવ્યું. શ્રેયાંસકુમાયે મેરુને અંગે જોયેલી સ્વદશાને વિચારીએ કે જેથી તેની દિશા ઓળખી શકાય. શ્રેયાંસકુમારનું સ્વપ્ન. રાજા આંગણે આવે, અશન આદિની વિનંતી ન થાય. આ અવસર્પિણીમાં પ્રથમ સુપાત્રદાનના પ્રસંગમાં આપણે જાણીએ Page #492 -------------------------------------------------------------------------- ________________ અક્ષયતૃતીયા પર્વ માહાસ્ય ૧૯૭ છીએ કે ગ્રામાધીશ, દેશાધિપ, ખંડાધિપ કે સાર્વભૌમ સત્તાધીશે બેલાવ્યા કે અણબોલાવ્યા કોઈ પણ પ્રજાજનને ત્યાં પધારે છે, ત્યારે કેઈપણ પ્રજાજન ગ્રામાધિપ આધિપ આદિને અત્યંતરપણે ઈષ્ટ હોય તે પણ અશન, પાનાદિકને દેવાનું કે તેની વિજ્ઞપ્તિ કરવાનું ગ્ય ગણતું નથી, તે પછી અખંડ અને આદ્ય અધિપતિપણાને કરનાર અને જગતની સર્વ વહેવારની ઉત્પત્તિ જેએના બુદ્ધિ પ્રાબલ્ય આદિને જ આભારી હતી, તેવા મહાપુરુષ પિતાની જ પાસે કોટવાલ તરીકે, માન્યતમ ગુરુવર્ણ તરીકે, સમાન સ્થિતિમાં રાખેલા હેઈ રાજન્ય તરીકે અને છેવટે ત્રણે વર્ગમાં પણ જેઓને ચઢાવી શક્યા કે ચઢી શકયા નહિ તેવા ક્ષત્રિયે પ્રજાવર્ગ તરીકે લાખે, પૂર્વે અને કરોડ વર્ષો સુધી રહેલા, રાખેલા એવા મનુષ્ય પાસે પોતાની રાજ્ય દ્ધિની મુકુરાદિ સહિતની દશાને સર્વથા સરાવવા સાથે રાજ્યના કટકા બુકલા કરી પિતાના ફરજંદોને આપી દઈ પિતે એકલા નીકળી પડેલા, તે આરક્ષક આદિને ઘેરે પગલાં કરે તે વખતે તે આરક્ષકદિ શું શું આપવા નિમંત્રણ કરે એ સહેજે કલ્પી શકાય તેવી હકીકત છે. બહષભદેવ ભગવાનને અશન આદિની વિનંતી સ્વાભાવિક જ ન કરે. વળી તેમાં પણ જે ભગવાન કાષભદેવજીએ લાગલગાટ એક વર્ષ સુધી અખંડપણે અને દેવતાની હાજરીમાં કરેડો સેના અને હાથી ઘોડા વગેરેનાં જ દાન દીધાં છે. પણ અશન, પાનાદિનું દાન અન્ય તીર્થકરોના વખતમાં તેમના કે તેમના કુટુંબ તરફથી બન્યું છે, છતાં ભગવાન ઋષભદેવજીના સાંવત્સરિક દાન પ્રસંગે તેવા મહાનસાદિ ખેલાવી અશનાદિનું દાન નથી બન્યું. તેથી પણ અશનાદિની માત્ર દરકાર રાખવાવાળા આદ્ય ભિક્ષાચાર એવા ભગવાન શ્રી કૃષભદેવજીને અશનાદિની નિમંત્રણ કઈ પણ ન કરે તે તેમને માટે અસ્વાભાવિક ન હતું. તેમજ હાથી, ઘોડા આદિ કે જેને પોતે પ્રથમ રાજયાધિકારમાં અત્યંત આદરથી સંગ્રેડ કર્યો હતે (ઉવાદમr Umrદ નિમંતિકા વસ્થામરાળહિ , માવ ૦ નિ નાં ૦ રૂ૨૮) તેનું નિમંત્રણ થાય તે સ્વાભાવિક જ હતું. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભગવાનની અનૌચિત્ય પ્રવૃત્તિ ન હોય. મ પવ મહિમા દ આવી સ્થિતિમાં ભગવાન ઋષભદેવજી પેાતે અશનાદ્ઘિના દાનનુ પાત્ર છે, એમ જણાવવુ` કેવુ... અસ ંભવિત થઇ પડે તે કલ્પના બહાર નથી અને આવી દશામાં એ કલ્પનાને પણ સ્થાન નહું મળે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ સાથે પ્રત્રજ્યામાં દાખલ થએલાની અને ભગવાનના ભરોસે જ કુટુ મકખીલા અને ઘરખાર છેડનારાઓની દીક્ષા ટકાવવા જેવા મહા-ભગીરથ પાપકારી કાર્યોમાં કેમ પ્રવૃત્તિ નહિ કરી હાય ? એવા જગતના વ્યવહારને સર્જનારને આવી દશામાં દાખલ થવુ એ અસંભવિત છે, તેમ અકલ્પનીય પણ છે જ. સામાન્ય મનુષ્યની ઔચિત્ય પ્રવૃત્તિ ચહાય તેવી હાય, પણ ત્રલેાકનાથ તીર્થંકર ભગ વાનની ઔચિત્ય પ્રવૃત્તિ અનેખું સ્થાન લે તે અયેાગ્ય નથી. આદીશ્વર ભગવાને ચાર હજાર સુતિઓને ટકાવવા દાનને ઉપદેશ કેમ ન આપ્યા? આ ઉપરથી એમ પણ સમજી શકાશે કે ભગવાને દીક્ષા ગ્રહણ કર્યાં પછી ચાર હજાર સહચારીઓના શ્રમણમાત્રને ટકાવવા માટે પણ સુપાત્રદાનને ઉપદેશ કેમ નહિ આપ્યા હોય ? અર્થાત્ કેટલીક ખામતમાં ત્રિલેકનાથની ઔચિત્ય પ્રવૃત્તિ અલૌકિક જ હાય છે. આ વાત ખરેખર ધ્યાનમાં લેવા જેવી એટલા માટે છે કે ભગવાન્ ધ ઘાસૂરિજીએ આ જ ભગવાન શ્રીઋષભદેવજીના જીવ આગળ સાધુઓને કેવી ભિક્ષા ક૨ે વગેરે જણાવ્યુ છે (સર્વથા સ્વપ્રમાટેન, કિન્નતોઽમ प्रसीदत | साधून् प्रेषयताऽऽहारं प्रयच्छामीच्छया यथा ॥ १३४|| सूरिबभाषे योगेन वर्त्तमानेन वेत्सि नु । अकृताऽकारिताऽचितमन्नाद्युपકારોત નઃ || f૬ ૦ ×ો ૦ × l), છતાં તે જ ભગવાન્ આ વખતે ચાર હજાર સહુચરાના સાધુપણાના રક્ષણ માટે તેટલે રીતિના પણુ ઉપદેશ કે ઈશારા કરતા નથી. આ ઘટનાના મૂળમાં એમ વિચારવુ અસ્થાને નહિ જ ગણાય. કેવળજ્ઞાન પહેલાં મૌનપણ જ તીર્થંકર માટે શ્રેયસ્કર છે. આદ્ય પ્રવૃત્તિ જણાવનારને પ્રવૃત્તિની કન્યતા જણાવતાં તેનુ અનંતર અને પરપર ફળ જણાવવું તે આવશ્યક થાય, તેમજ દાનના Page #494 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ અક્ષયતૃતીયા પર્વ માહાતમ્ય પાત્રનું પણ સરસ રીતે વિવેચન કરવું પડે એટલે કહો કે શાસનની સ્થાપના જ સર્વજ્ઞાપણું પ્રકટ થયા વિના કરવાનો પ્રસંગ આવી પડે, માટે મૌન રહેવું અને સહન કરવું એ જ પ્રભુએ લીધેલો માર્ગ ગ્ય હતા, એમ બુદ્ધિશાળીઓને માનવું જ પડશે, મેરુ સિંચનનું શ્રેયાંસનું સ્વપ્ન. એક વાત ચાલુ અધિકારને અંગે વિશેષે વિચારવા જેવી છે, જે તે એ છે કે શ્રી શ્રેયાંસકુમારને ફળ દેનાર તરીકે સાચું સ્વપ્ન આવ્યું એ વન સુરુનું કેમ? શ્રી સોમયશા મહારાજાને સુભટ અને તેની હારજિત સંબંધી તથા નગરશેઠને સૂર્યનાં કિરણોનું ખરી જવું અને શ્રેયાંસકુમાર કાશ એ જોડાવું દેખાયું, પણ ખુદ શ્રેયાંસકુમારે એનું શ્યામ થવું અને અભિષેકળી ઉજજવલ થવું કેમ દેખ્યું તે વિચારવાની આવશ્યકતા છે. અભિષેક આદિ કારણેથી એનું મહત્વ. આ સ્થાને આ વાત જણાવવાની જરૂરી છે, કે કોઈ પણ બાળક, પછી રાજાને કુંવર હો કે રંકને છોકરો છે, પણ પ્રત્યક્ષ દેખાતી સુંદર રૂપની વાત કરતાં અદ્રશ્ય અને આશ્ચર્યકારી વાતે તરફ વધારે લક્ષ્ય ધરાવનારો હોય છે. વળી તે વખતની સ્થિતિની અપેક્ષાએ આબાલગોપાલમાં મેરુની કીતિ ઘણી જ જાહેર રીતે ગવાઈ હતી. ભગવાન જિનેશ્વર મહારાજાના અભિષેકને અંગે જાહેર થયેલ પર્વત એ જ છે કે જે મેરુના નામે હતો. ભગવાન્ રાષભદેવજી મહારાજ અને બીજા પણ મહારાજાઓની મહત્તાનું માપ એ જ મેરુની ઉપમાથી લેવાનું સંસારી લેકોને દ્રવ્યની જે અભિલાષા હોય છે, તેમાં ચિરસ્થાયી કહેવાય નહિ, બળે નહિ અને બહુ મૂલ્ય, એવું જે કોઈ દ્રવ્યનો હિસ્સો ગણુ હોય તે બીજો કોઈ નહિ પણ માત્ર સુવર્ણને જ હિસે તેવો ગણાય છે. મેર સેનાને હોવાથી પરમ કેટી મેરને વરે છે. જો કે નાદિ વસ્તુઓ પદાર્થ તરીકે સ્થાન સ્થાનપર વખણાય છે. પણ કાન્તિના પ્રાગભારને માટે ચાંદી અને સેનાને સ્થાન વિશેષ Page #495 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પર્વ મહિમા દર્શન મળે છે અને કાતિના સ્થાનમાં સેનાને રાખી તેનું અને સુગંધ એવું દૃષ્ટાંત ઉભયની યોગ્યતા માટે વપરાય છે. આ બધી વાતની સાથે જ્યારે એમ જાહેર રીતે સિદ્ધ થયું કે મે૨ સોનાને છે, તે પછી કાન્તિમાન્ પદાર્થોની પરમ કેટી મેને વરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જ્યારે મેરુ તે સ્થિતિમાં જાહેર હેય તે પછી તે સંબંધનું સ્વપ્ન સામાન્ય રીતિએ શ્રેયાંસકુમારને આવે અને તેમાં વર્તમાનની અધમતા ગણાવવા સાથે ભવિષ્યની ઉત્તમતા જણાવવી હોય તે તેની શ્યામતા અને છેવટે તેને અભિષેકથી તે સુવર્ણમય મેરુની અધિક કાંતિમત્તા દેખાય તેમાં આશ્ચર્ય નથી. વનના પ્રકાર સામાન્ય રીતે જેકે અનુભવેલી, સાંભળેલી અને દેખેલી વગેરે વસ્તુઓ સ્વપ્નનો વિષય બને છે, પણ ચિન્તન એ એવી અપૂર્વ વસ્તુ છે કે તેને પ્રભાવ સ્વપ્નદશા ઉપર જબરજસ્ત પડે છે. જોકે ચિન્તાના પ્રાબલ્યપણને લીધે આવતું સ્વપ્ન ફળ દેનાર તરીકે ગણાતું નથી અને તેથી ચિન્તાની શ્રેણિથી આવતાં સ્વપ્નને નિરર્થક ગણવામાં આવે છે, પણ અનુભવ વગેરે ભેદો જુદા પાડેલ હેવાથી ચિન્તાના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાની જરૂર છે, કેમકે જે વિચાર માત્રને ચિન્તા સ્વરૂપે ગણવાને હેતુ હોત, તે અનુભવાદિ સર્વ જે સ્વપ્નના હેતુઓ ગણવેલા છે, તે વિચારથી બહાર તે નથી, માટે મૃતિ અને સમન્વહારને ચિંતા વરૂપ ગણવા પણ માત્ર બેઘને અથવા સામાન્ય અધ્યવસાયને ચિંતા સ્વરૂપે ગણવાં વ્યાજબી નથી, અને તેવી મેરુની રાજ્યવર્ણન, ભૂપતિતુતિ, રિથરતા, સુવર્ણ મયતા, અતિશય પ્રભા સહિતના આદિ ગુણોને અંગે અદ્વિતીય છાયા શ્રેયાંસકુમારના મગજમાં પડે એ અસ્વાભાવિક નથી, અને તેથી તે સંબંધી નઠારી અને સારી દશા જે સંભવે છે તે સંબંધી સ્વપ્ન આવે તે રવાભાવિક જ છે. શ્રેયાંસકુમારને આવેલું મેરુ સિંચનનું સ્વપ્ન એગ્ય જ હતું. જેમ સમ મહારાજાને જીતનું, નગરશેઠ સાહેબને સૂર્યનું સ્વપ્ન જેવું એગ્ય હતું તેવી જ રીતે શ્રેયાંસકુમારને અંગે મેરુની શ્યામતા Page #496 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ અક્ષયતૃતીયા પર્વ માહાસ્ય અને અમૃતના અભિષેકથી થયેલી ઉજજવલતા દેખાય તે સ્વાભાવિક અમૃતરસના સિંચનથી મેરુની શ્યામતા જાય છે, જોકે સુવર્ણની ક્યામતા ટાળવા માટે વહિ કે ક્ષાર જેવા પદાર્થની જરૂર દુનિયામાં ગણાઈ છે, પણ સર્વ સાધારણ રીતે જગતમાં અમૃતરસ સર્વ રસમય અને સર્વ કાર્ય કરનાર ગણુ હોઈ, તે અમૃતના અભિષેકથી સુવર્ણમય મેરુની શ્યામતા નષ્ટ થાય એમ દેખાય અને સુવર્ણમય મેરુ રવાભાવિક સુવર્ણની જે શેભા પામે તેના કસ્તાં અમૃતના અભિષેકથી વિશેષ ભા પામતે દેખાય તેમાં આશ્ચર્ય નથી. સુપાત્રદાન ધર્મનું અસાધારણ કારણ છે. પ્રથમના બે સ્વપ્નમાંથી જેમ યુદ્ધવીર અને દાનધર્મની જાજવલ્ય માનતા વિનિત કરાઈ. તેવી જ રીતે અહીં ધર્મવીરપણું ધ્વનિત કરાયું છે, એમ માનવામાં અગ્ય થાય છે એમ કહી શકાય જ નહિ. સુવર્ણની સ્વાભાવિક કાંતિ માફક આત્માના સદર્શનાદિ ધર્મ સ્વાભાવિક ગણાય અને આવિર્ભાવ દશામાં વધારે શોભે અને તેને દેખાવ જ શ્રી શ્રેયાંસકુમારના સ્વપ્નમાં આવે અને આત્માના સ્વાભાવિક અને અવ્યા બાય સ્વરૂપને પ્રગટ કરનાર ધર્મના અસાધારણ કારણ તરીકે સુપાત્રદાન જ છે એમ સ્વપ્નદ્વારાએ કુદરત જ જણાવે છે. અક્ષય તૃતીયાનું આરાધન અક્ષય સુખ માટે છે. ઉપર જણાવ્યા પ્રમાણે મેરુ, અભિષેકાદિ શ્રેયાંસકુમારદિને આવેલા સ્વાદિથી “આદિદેવને દેવાએલા આદિ દાનથી ઉત્તમોત્તમ ગવાએલા અક્ષયતૃતીયાના દિવસનો પારણાને અંગે લાભ લેવા વષી તપ કરનારા અને તેના સંબંધીઓ જ્યાં જ્યાં ભગવાન રાષભદેવજીનું કસિદ્ધાચલજી, શ્રીકેસરી આજી, શ્રી અધ્યાજી વગેરે સ્થાને તીર્થ છે, ત્યાં ત્યાં જાય છે ચત્ર વદ ચૌદસને દિવસે ઉપવાસ લેવાથી કેટલાક તપસ્વીઓને ચાર ઉપવાસ ચાલુ વષીતપમાં પણ કરવાના થાય છે અને તે અક્ષયતૃતીયાને દિવસે પારણામાં માત્ર શેરડીનો રસ અગર તેની દુર્લભતા હોય તે માત્ર સાકરના પાણીથી પારણું કરવામાં Page #497 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ મહિમા દર્શોન આવે છે. આવી તપસ્યાની છેલ્લા ઉપવાસેાની અને પારણાની સ્થિતિ દેખીને સર્વ ભાગ્યશાળી જીવા તે અંતઃકરણથી તે પની અને તે તપસ્વી વગેરેની અનુમેાદના જ કરે અને તે અનુમે!દના દ્વારાએ, તપસ્વીઓની ભક્તિ, ત્રિયેકનાથ તીર્થંકરની પૂજા, ભક્તિ અને સાધાર્મિક-વાત્સલ્ય કરવા સાથે અક્ષયતૃતીયાના દિવસે આત્માને અક્ષય ફળ મેળવવા માટે લાયક બનાવે. શ્રી સિદ્ધક્ષેત્રની મહત્તા . સેરઢ દેશમાં પવિત્રતમ એવા સિદ્ધક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થયેલા શત્રુંજ્ય ગિરિરાજ છે. એ વાત જૈનજનતામાં સારી રીતે પ્રસિદ્ધ છે. આ ગિરિરાજ તે જ છે કે જેની ઉપર પાંચ ક્રોડ મુનિના પિરવાર સહિત પુંડરીકસ્વામી મહારાજ આ ક્ષેત્રના પ્રભાવે જ કેવળજ્ઞાનને પામી અવ્યાબાધ પદને વરેલા છે. આ પુંડરીક સ્વામીજીનું આ તી ક્ષેત્રમાં સ્થિરતા કરી રહેવુ' ભગવાન ઋષભદેવજી મહારાજના હુકમથી જ થયું છે, જો કે આ ગિરિરાજ ઉપર પાંડવે, શ્રીરામચંદ્રજી વગેરે અનેક મહાપુરુષનું ક્રેડેડ મુનિએ સાથે મેક્ષે જવું થએલુ છે. આ સ્થાને ક્રેડ શબ્દથી સેા લાખની જ સ ંખ્યા લેવાની છે, કેમકે જો વીસની સંખ્યા જે કેડી તરીકે કહેવાય છે, તે જે લેવામાં આવે તે એમાં કઈ તીથની અતિશયતા છે જ નહિ, કેમકે જો બીજા ક્ષેત્રે અને ખીજા તીર્થાંમાં પણ સેંકડે અને હજારા મુનિએ મેક્ષપદને પામેલાજ છે. વળી ક્રેડની જગ્યાએ કેાડી લઈ લેશે, પણુ નારદજી એકાણુ લાખની સાથે મેાસે ગયા તેમાં લાખની જયાએ કઈ બીજી સંખ્યા લેવાની અને જો એકાણું લાખ સરખી સ ંખ્યા બરાબર લાખના હિસાબે જ જો મંજુર હાય, તેા પછી સેા લાખતી ક્રોડ સંખ્યા માનવામાં અડચણ શી ? કદાચ શાસ્ત્રવચને ઉપર શ્રદ્ધાનુ સારીપણુ. ખેડએલ હ।ઈને શ્રદ્ધા ન પણ હેાય અને કેવળ શરીરના પ્રમાણુ ઉપર જ જવાતું હાય તે પણ તે તે વખતનું પ્રમાણ શાસ્ત્રકારાએ મેટુ જણાવેલું જ છે, અને Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધક્ષેત્રની મહત્તા ૨૦૩. તેથી કાઉસ્સગની અપેક્ષાએ જે તે વખતના માપનું ક્ષેત્રગણિત કરવામાં આવે તે કોઈ જાતનો વિરોધ આવે નહિ, પણ જેઓને ન તે શ્રદ્ધાનુસારીપણે શાસ્ત્રવાક્ય માનવું હોય, ન તો હિસાબ કરવો હોય, પણ કેવળ પરંપરાથી મોક્ષ પામવાવાળાની સંખ્યા ન લેતાં મનસ્વીપણે બેલિવું અને બેસાડવું હોય તેવાઓની આગળ શાસ્ત્ર અને યુતિ વગેરે પ્રકાશ સફળ ન થાય તે સ્વાભાવિક છે. આજ સિદ્ધક્ષેત્રમાં ભગવાન અજિતનાથજી મહારાજા અને શાંતિનાથજી મહારાજાએ ચાતુર્માસ કરેલા છે, અને તેથી જ એટલે શ્રીસિદ્ધક્ષેત્ર મહારાજની પવિત્રતા અને જિનેશ્વર ભગવાનનું ચોમાસું રહેવું થએલ હોવાને લીધે વર્તમાન સમયમાં પણ સેંકડોની સંખ્યામાં સાધુ, સાધવી અને શ્રાવક, શ્રાવિકાઓ આ પવિત્ર ગિરિરાજની છાયામાં ગિરિરાજનું ધ્યાન ધરતા ચોમાસું કરે છે. અન્ય મતમાં જેવી રીતે કાશીમાં મરણ થવાથી મુક્તિ માનેલી છે, અને તેથી તે મતને માનવાવાળાઓ તે કાશીક્ષેત્રની અંદર જન્મભૂમિ છેડીને પણ કેટલાય વરસો સુધી વાસ કરે છે, તેમ આ. શ્રી સિદ્ધગિરિની પવિત્રતાને સમજનાર શ્રી સિદ્ધગિરિની સેવા અને આરાધનાધી ત્રીજે ભવે મોક્ષે જવાય છે એમ સમગ્ર જનજનતા માને છે, અને ચોમાસામાં સ્થિરતાને સમય હોવાને લીધે સારી રીતે ગિરિરાજની સેવા કરવા માટે સેંકડોની સંખ્યા દરેક વર્ષે ચોમાસામાં રહે છે, જે કે જૈનધર્મનો મુખ્ય સિદ્ધાંત અને પ્રથમ કર્તવ્ય જીવદયાનું પાલન કરવું એ હોવાથી શ્રદ્ધા સંપન્ન કઈ પણ મનુષ્ય એ ગિરિરાજ ઉપર ચોમાસાને લીધે રસ્તામાં સ્થાન સ્થાન ઉપર લીલેરી, લીલફુલ અને ત્રસજીવોના ઉત્પાદ થવાથી ગિરિરાજની જાત્રા ચોમાસામાં કરતા નથી. એક પગથિઉં પણ ગિરિરાજનું ચોમાસામાં ચઢવાને માટે શ્રદ્ધાળુઓ તૌયાર હોતા નથી, કેમકે એક એક ડગલાં કરતાં અને એક એક ટેકરી કરતાં સમગ્ર મર્યાદાને નાશ દીર્ઘ દૃષ્ટિવાળા શ્રદ્ધાળુઓ જોઈ શકે છે. તીર્થકર ભગવાનોએ ચોમાસા કર્યાનું બહાનું કેટલાક વિપરીતભાષીઓ તરફથી લેવામાં આવે છે, પણ તેઓએ તીર્થકર મહારાજના અતિશયોને, કુંથુઆની ઉત્પત્તિના અભાવને, તેમજ તે વખતની સુઘડતાને અંશે પણ વિચાર કરેલો જણાતો નથી. શ્રદ્ધાસંપન્નએ તે શ્રીકૃષ્ણ મહારાજ અને કુમારપાળ મહારાજ સરખાના ચોમ સાન નિયમિતપણાના દાખલા ધ્યાનમાં રાખવાના હોય છે. એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે આ શત્રુજ્ય ગિરિરાજ આ તીર્થરૂપ છે. શાસ્ત્રકાર પણ “મરિવ તીર્થ વગેરે વાથી આખા ગિરિરાજને તીર્થરૂપે જણાવે છે, અને તેથી જ ગિરિરાજની ચારે બાજુની જે જે તલાટીની દહેરીએ છે, તે મર્યાદાની અંદર કેઈ પણ શ્રદ્ધાસંપન્ન મનુષ્ય જોડા પહેરતો નથી, ઘૂંકતે નથી, પેશાબ કરતું નથી અને ઝાડે જાતે નથી. Page #499 -------------------------------------------------------------------------- ________________ પવ મહિમા દર્શાન અર્થાત્ દહેરામાં જેવી રીતે આશાતના વજવામાં આવે છે, તેવી જ રીતે - બહુલતાએ આ આખા ગિરિરાજની આશાતના વવામાં આવે છે, અને આ આખા ગિરિરાજ તીર્થ રૂપ મનાએલા હાવાથી, શ્રદ્ધાસ પન્નાને ઉપર એક પણ ડગલું ચઢવાનું નહિ હાવા છતાં માત્ર ગિરિરાજની છાયાના લાભ માટે અહીં ચોમાસુ રહેવાનું થાય છે, અને તેથી જ ચામાસુ` રહેલા ભાવિક લેાકેાતા ધા મોટા ભાગ સાંજ સવાર તળાટીએ જઈ, ચૈત્યવદન કરીને ગિરિરાજની સ્પ`નાથી પેાતાના આત્માને કૃતાર્થ કરે છે. ૨૦૪ હે નાથ ! રક્ષણ વગરના આ જગતમાં તમારા કહેવાથી તમારા વચનથી રક્ષગુ કરતાર ધમ છે એમ મેં માન્યું છે માટે મારા ઉપર દવા કરીને મને સ સારથી ઉદરવા વડે તે વાત સાચી કરે. અર્થાત્ ધમાઁ રક્ષણ કરનાર છે તે વાત સાચી કરે, Page #500 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન શ્રી સિદ્ધચક અને વ્યાખ્યાને નવપદ વિભાગ SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSASSSSSSSWO9890 પ્રવચનકાર આગદ્ધારક આચાર્ય દેવેશ શ્રી આનન્દ સાગર સૂરીશ્વરજી મહારાજ SિSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB Page #501 -------------------------------------------------------------------------- ________________ 肉 節 અરિહંત પદ્મ સિદ્ધ પદ આચાય પદ્મ ઉપાધ્યાય પદ Ø સાધુ પદ્મ 8 ૪ન પદ 8 જ્ઞાન પદ્મ ચારિત્ર પદ તપ પદ્મ પ્રકાશક 88 5 શ્રી આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ-સુ`બઈ 88888888881844033 Page #502 -------------------------------------------------------------------------- ________________ [GDRSSSSSSSSSSSSSSSB SSSSSSSSSSSSSSSSSSSSS શું સિદ્ધચને અંગે કંઈક ઉપયોગી છે શ્રી સિદ્ધચક્રમાં જ આરાધ્યપદોની સંખ્યાને અંગે જોડાએલે અંક ચાહે જેટલા પૂર્ણક ગુણાકારે ગુણીએ તે પણ ભિન્નતાને ધારણ કરતું નથી. નવને એકે ગુણતાં તે નવ આવે જ છે, પણ તેને બેએ ગુણીએ તે અઢાર આવે. તેમાં પણ આઠ ને એક નવ જ થાય. ત્રણે ગુણતાં સત્તાવીસ આવે તે સાત ને બે નવ જ થાય. યાવત્ નવે ગુણીએ તે પણ એક ને આઠ નવ જ થાય. વીસે ગુણીએ તે એક એંસી થાય, તેમાં પણ આઠ ને એક નવ જ થાય. એવી રીતે કઈ પણ પૂર્ણાંકથી ગણવામાં આ નવ અંકનું અભેદ્યપણું છે. આ અંકનું અભેદ્યપણું દષ્ટાંત તરીકે સમજી દર્ટીતિક તરીકે તે એ સમજવાનું છે કે-અનંતી ચોવીસીઓ અને વીસીએ થશે, તે પણ આ નવપદજીવાળું સિદ્ધચક્ર કેઈ પણ કાળે ચલાયમાન થવાનું નથી અર્થાત્ કઈ પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ પૂર્વે હતું નહિ કે ભવિષ્યમાં આવશે નહિ કે જે કાળે જગતમાં નવપદજીનું ચલિતપણું હોય અને સિદ્ધચકનું સામ્રાજ્ય ન ચાલતું હોય. દરેક આસ્તિક શ્રોતાઓને એ વાત પૂરેપૂરી ખ્યાલમાં હશે કેપર્યુષણ અને માસીની અટઠાઈઓ અશાશ્વતી એટલે અનિયમિત છે અર્થાત્ તે અટૂઠાઈઓમાં અજિતઆદિ બાવીસ તીર્થંકરની વખતના દેવતાઓ નંદીશ્વરદ્વીપમાં નિયમિતપણે અટૂડાઈ મહેચ્છવ ન પણ કરે, પરંતુ શ્રી સિદ્ધચક એટલે નવપદજીની આરાધનાવાળી આસે અને ચૈત્ર માસની અટૂઠાઈઓ તે દરેક તીર્થંકરની વખતે દેવતાઓ નંદીશ્વરીપે નિયમિત અડાઈમહેચ્છવ કરે જ છે, અને તેથી તે બે આરો અને ચૈત્રની નવપદજીની અડાઈઓ-શાશ્વતી છે એમ શાસ્ત્રકારોએ ખુલ્લા શબ્દોમાં જણાવ્યું છે. તે આવી શાશ્વતી અને દેવતાઓને પણ આરાધવા લાયક એવી ઓળીની અટૂઠાઈને આરાધવામાં કર્યો મનુષ્ય કચાશ રાખે? અન્ય પર્વે આરાધવામાં દેવ, ગુરુ કે ધર્મ એ ત્રણમાંથી કઈ Page #503 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કેઈ એકની જ મુખ્યતા હોય છે, ત્યારે આ શ્રી સિદ્ધચક્ર એટલે નવપદજીની આરાધનામાં તે દેવ, ગુરુ અને ધર્મ ત્રણે તત્ત્વની એકસરખી રીતે મુખ્યતા છે. આ નવે પદમાં પણ એ વિચિત્ર ખૂબી છે કે પહેલું દેવતત્ત્વ લીધું છે, અને તેના બે પદો છે. જ્યારે બીજું ગુરુતત્વ લઈ તેમાં આચાદિક ત્રણ પદો રાખ્યાં છે, અને ત્રીજું ધર્મતત્વ લઈ તેના સમ્યગ્દર્શનાદિ ચાર પદો રાખ્યાં છે. એટલે પહેલાનાં બે, બીજાનાં ત્રણ અને ત્રીજાનાં ચાર એમ મળી ત્રણે તત્ત્વના નવપદો સ્થાનથી એક એક વૃદ્ધિવાળાં કરેલાં છે. ભગવાન અરિહંત વગેરે નવ આરાધ્ય પદેને ચકના આકારે ગોઠવેલા હોવાથી તે નવપદનું યંત્ર (સ્થાપના) ચકના આકારને ધારણ કરે છે, અને તેથી તેને સિદ્ધચક કહેવાય છે. એ નવપદજીના યંત્ર, મંડળ કે ગટ્ટામાં અરિહંત મહારાજને કર્ણિકા સ્થાને બિરાજેલા જેમ ગણાય છે તેમ સ્થાપનાના આકારની અપેક્ષાએ જ્યારે ચક્ર તરીકે કહેવામાં આવે ત્યારે ત્રિલેકનાથ તીર્થકરો તે નવપદરૂપી ચકની નાભિને સ્થાને બિરાજમાન થએલા ગણાય. આ ચક્ર ચાલતું નહિ પણ સ્થિર રહેવાથી તે નવપદના ચક્રમાં સિદ્ધ મહારાજા જ ઉચ્ચ સ્થાને બિરાજમાન થએલા છે, અને તેથી આ યંત્રને સિદ્ધ મહારાજા બીજે સ્થાને છતાં પણ સૌથી ઉચ્ચ સ્થાને આવવાથી શ્રી સિદ્ધચક્ર યંત્ર તરીકે જાણવું, માનવું કે જાહેર કરવું તે યોગ્ય જ છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક્રાય નમઃ શ્રી સિદ્ધચક્રનાં વ્યાખ્યાન વિ. સં. ૧૯૨ આ સુદિ ૬, જામનગર-દેવ બાગ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ શ્રીપાળ મહારાજના ચરિત્રને રચતાં જણાવી ગયા કે ધર્મના ચાર પ્રકાર છે: દાન, શિયળ, તપ ને ભાવ. એ ચારે પ્રકારમાં દાન પિતાનું દઈ દેવું, તેટલા માત્રથી દાન નહિ કહેવાય. ગુણવાનને જાણીને ગુણની વૃદ્ધિ-પ્રાપ્તિના આશયથી જે દેવામાં આવે તેનું નામ દાન. નહિ તે રાજાને દંડ-ટેક્ષ આપનાર દે તે છે. પૃથ્વીએ પાતાળમાંથી પાણી આપ્યું. પાણી આપવાવાળી પૃથ્વી છે, તે દાનનું ફળ તેને મળવું જોઈએ. શા માટે દાનનું ફળ નથી પામતા? દેવા માત્રથી દાન નથી. ગુણ કયા છે, તે મેળવવાની કેટલી જરૂર, અન્યના ગુણના પિષણ દ્વારાએ પિતાને ગુણ મેળવવાને રસ્તે છે. ભાવ વગરનું દાન એ દાન નથી. ભયંકર પાપસ્થાન કયું? શીલને અંગે કોઈ જ એવા છે કે, જ્યાં સ્ત્રી જાતિ નથી, સૂકમ એકેન્દ્રિય જેને નપુંસક વેદ છે, જેમાં સ્ત્રી વેદ, પુરુષ વેદ નથી, તેને સ્ત્રીને સમાગમ પણ નથી, તેને બ્રહ્મચારી કહેશે? કલ્પાતીત દેવતા લે. એ તે સાગરેપમ સુધી બ્રહ્મચારી ગણાવા જોઈએ ને? સ્ત્રીસંગ ન કરવા માત્રથી બ્રહ્મચારી ગણવા જોઈએ ને? સ્ત્રીસંયોગ ન કરવામાત્રથી બ્રહ્મચારી હોય તે સૂક્ષ્મ એકેન્દ્રિયથી યાવત્ કેટલાક દેવતાને બ્રહ્મચારી ગણવા જોઈએ. આવી રીતે હિંસા વગેરે આશ્રવના હેતુઓ-કર્મ આવવાનાં આ દ્વાર છે. તેમાં મુખ્ય દ્વાર આ છે. હિંસાથી મારે તે જ પરિમિત. આરંભ પરિગ્રહને જે સહેજે મરે તે માત્ર. સ્થાવર, ત્રસની તે જયણ હેય, હિંસાને અંગે સામાન્ય આરંભ પ્રવૃત્તિવાળાને સ્થાવરની દયા રહે. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૬ - - પર્વ મહિમા દર્શન જૂઠું છે તે મોટું પાપ. પણ તે પ્રાસંગિક દુઃખ થવા દ્વારાએ પાપ થાય. ચેરીમાં કેઈનું લઈએ તો તે દુઃખી થાય, અંતરાયને ત્યાં ઉદય થાય તેથી પાપ. સ્ત્રીસમાગમ એ આખા સંસારની જડ છે. ત્યાં ગર્ભજેની હત્યા છે. એક વખતના સ્ત્રી સમાગમમાં નવ લાખ જીની હિંસા થાય છે. માટે આ ભયંકર આશ્રયસ્થાન. હિંસા વગેરે પાપસ્થાનકે કરતાં આ ભયંકર પાપ છે, તેથી તે પાપને બંધ કરે તેનું નામ શિયળ કહેવાય. એકેન્દ્રિય વગેરેમાં સ્ત્રીને સમાગમ ભલે ન હોય, પણ એકેન્દ્રિય વગેરેને શીલને લાભ થતો નથી, કારણ કે, ત્યાં શિયળના પરિણામ નથી. આશ્રવ–કવાનાં પરિણામ તે શીલની જડ. ભાવ સહિત તપ કયારે? તપને અંગે વિચારીએ. એક દહાડો ઉપવાસ કરીએ તે ઉપવાસ કર્યો એમ કહીએ છીએ. દેવતાને અંગે વિચાર કરીએ તે તેઓને હજાર વર્ષ સુધી ખાવાનું નથી. જેટલા સાગરેપમનું આયુષ્ય તેટલા હજાર વર્ષ સુધી આહાર વગરના. આપણને કવલાહારના પચ્ચકખાણ હોય છે, પણ રૂંવાડાના આહારના–લેમાહારના પચ્ચકખાણ નહિ. તેલ ચાળીએ તેમાં બહારથી પુદ્ગલે લીધા તેને ત્યાગ નથી. દેવતાને કવલાહાર નથી. એ તે ૩૩ સાગરોપમના લાંબા કાળ સુધી કવલાહાર ન કરતા હોવાથી ઉપવાસી કેમ ન ગણાય? ત્યાગ રૂપે ત્યાગ નથી, તેમ પચ્ચક્ખાણ નથી, આથી ઉપવાસી ન ગણાય. તપસ્યામાં કવલાહારને અંગે આપણે પચ્ચકખાણ કરીએ. આપણામાં છટ્ઠ-અટૂઠમ કરનાર તપસ્વી ગણાય, તે દેવતાએ હજારે વર્ષો સુધી નહિ ખાનારા મહા તપસ્વી કહેવાવા જોઈએ ને ! શાસ્ત્રકાર તપસ્યાની કિંમત કયાં ગણે છે? તે જરા સમજે ! જેમ તળાવને સુકવવું હોય તે પાછું આવવાનું દ્વાર બંધ કર્યા વિના સુકવવા જાય તે તેને કમ અક્કલવાળે કહીએ. આવતા પ્રવાહ રોક નથી, ને જે પાણી ઉલેચવાનું કરે છે, તે અંધારૂં ઉલેચવા જેવું કરે છે તેમ કહેવાય. તેમ અહીં કર્મ આવવાનાં દ્વાર બંધ કર્યા સિવાય નિર્જરા કરવા માગે તે અંધારા ઉલેચવા જેવું થાય. તપ કરતાં શીલને અગ્રપદ Page #506 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્રનાં વ્યાખ્યાના આપ્યું. આશ્રવ રોકવામાં દેઢીભૂત થાઓ, ત્યારે નિર્જાના અધિકારી થશેા: શ્રી ઋષભદેવજીએ તપસ્યા કરી પણ સાધુપણું લીધા પછી. પ્રથમ આવતા કને રોકવાની જરૂર. રોકીએ નહીં તેા સંવર કરવામાં ન આવે અને નિર્જરાને માટે ઉદ્યમ કરીએ તે આંધળા વણે ને વાછરડો ચાવે” તેના જેવું થાય. આથી પહેલાં શીલ રાખેલું છે. સંવર તત્ત્વની પછી નિજ રાતત્ત્વ જણાવ્યું છે. સંવર નિર્જરા વગર મળતે નથી. જ્યાં સુધી ૬૯ ક્રોડાક્રોડિ ક`સ્થિતિ તૂટી ન જાય, ત્યાં સુધી સંવર આવતા નથી. નિર્જરા સિવાય સંવર મળવાના નથી, છતાં નિર્જરા તત્ત્વને પહેલુ ન લેતાં સંવર તત્ત્વને પહેલું લીધું, સંવર પછી નિર્જરા. ૬૯ની નિર્જરા ન લેવી પણ અહીં અણુસણુઆદિ તપસ્યાથી થતી જે નિર્જરા તે લેવી, ૭ તપસ્યાના માર ભેદમાં અકામનિર્જરા બ્રહ્મચય આદિ જણાવ્યા નહિ. તપના ખમાર ભેદો સવર્ પછી સધાતી નિરા માટે છે, બીજા આચાર ભલે લે પણ તપના અધિકારી સંવરવાળે. તપસ્યા કરતાં કષાયના ક્ષય કરશે. એટલું જ નહિ પણુ તપસ્યાથી શરીરની ધાતુઓ તપશે, તે કમને વિખેરી નાખશે, આવેલાં કમને તાડી નાખશે, એ દૃષ્ટિએ તપસ્યા તે તપ છે. ૧૪ રાજલેાકમાં હૃદકા મારનાર મનમાંકડું. દાન, શીલ, તપ એ ત્રણે ભાવનાથી ભળેલા હાય, આ વિચાર કરીએ. ભાવ વગરની ક્રિયા તે દ્રવ્યક્યિા છે અને દ્રવ્યક્રિયા તે તુચ્છ છે. જે દાનમાં ગુણપાષણની બુદ્ધિ નથી, જે તપમાં કમાડવાની બુદ્ધિ નથી, તે દાન તપ વગેરે મેાક્ષને માટે કામ કરી શકે નહિ. ભાવપૂર્વકના દાન, શીલ,તપ સફળ થાય. ભાવ ચીજ શી ? માંકડાનું પાંજરું. ખીજી તે ઉપમા દઈ શકાય નહિ. નહિ તે માંકડું પણ વનમાં જ ક્રૂરે છે. માંકડું ચાલ્યું ચાલ્યુ. અમદાવાદ શહેરમાં ગયું નહિ. તેને કોઈએ રોકયુ... નથી. નહિં રાકયા છતાં મર્યાદા છે. માંકડુ' ઝાડે ઝાડે, તૈવે તેવે કૂદકા મારે, પણ આ મન માંકડુ' તા ચૌદ રાજલેાકમાં કૂદકા મારવાવાળું છે. માંકડાં છૂટાં રહેલાં છતાં આટલામાં ને એટલામાં જ ભટકે છે. પહાડથી પહાડે કાઈ વાંદરું કૂં નથી. Page #507 -------------------------------------------------------------------------- ________________ પ મહિમા દેશન આ મન તે રાજલેાકના રાજલેાક સુધી કૂદે છે. ઘડીમાં અહીનાં વિચારા, ઘડીમાં ચૈવેયક સુધી વાંદરું ફ્દે, વમાનમાં અતીત અનાગતમાં કૃદંતું નથી. આ જગત પર ઘર થવાનું છે, તે ધારીને કૂદતું નથી. મન માંકડું ભૂત ભવિષ્યમાં કૂદકા મારે. મારે આમ થશે. આમ થયું હતું,' આ મન રૂપ વાંદરું, ન હેાય તેના ઉપર નાચનારૂ' છે : એ વાંદરુ' કબજે કેમ આવે ? ચંચળ મનુષ્યને વાંદરા જેવા કહીએ છીએ. આ મનને કઈ ઉપમા આપવી? વાંદરું મર્યાદામાં કૂદે. આ મનને મર્યાદા નહિ. શી રીતે આને કબજે લેવું ? એક શેઠિયા લક્ષ્મીવાળા હતા. કાઈક મોટા વેપારીની દુકાને અધિષ્ઠાયક ભૂત છે. આપણે ભૂતના અનુભવ કર્યાં નથી. ભૂતવાળી દુકાને ગયા, ભૂત એ દુનિયામાં છે કે નહિ? તે નિય માટે. તારે ત્યાં ત્રણે જગતની વસ્તુ દુકાનમાં રહે છે? પેલા કહે છે કે હા. તે લાવ, ભૂત આપ! પેલાને ભૂત રજૂ કરવા પડયા. આ દુકાનદારનું ભૂત લઈ જાય છે, એ ભૂત પર ચાલુ દુકાનના આધાર છે. કેટલીક વાત આડકતરી હાય છે. ડોકટર દવા આપે. ઝેર હાય ને લેખલ ન લગાડે તેા ડોકટર ગુનેગાર ગણાય. તેમ હું પણ તને ભૂત આપું ભૂતના સ્વરૂપથી સાવચેત ન કરુ' તે તું મને પાછળથી ઠપકા આપે. આ ભૂતને જે કામ ખતાવીશ તે પલકારામાં કરશે' પણ એમ કહીને પથ્થર નાંખે છે. પણ જે વખતે એને કામ ન હોય તે વખતે ઉથલપાથલ કરશે, હવે ભૂત આપવું જ નથી, એ સીધેા અથ થયા. તાનસેનને હાથી આપવામાં અડચણ નથી, પણ એ હાથી ભૂખ્યા થશે તેા રહેવાનુ ઝૂંપડું' પાડી નાખશે. ગામ મળ્યા વિના હાથી કામના નથી, તેમ આ વ્યંતરને હુકમ કરીશ તે કામ પલકારામાં કરશે, પણ નવરા પડશે તે નખ્ખાદ્ય કાઢશે. વેપારી કહે ઃ કબૂલ. વાણીએ ભૂતને લઈને ઘેર ગયા. કૂવા ખાદ ! ભૂતે કૂવા ખોદ્યો. અંદર વાંસ ઊભા કર ! ઉપર કાણુ હાંલ્લું ખાંધ ! વાડકા લાવ, જયારે કામ ન ભળાવુ. ત્યારે કાણા વાટકાથી કાણી હાંલ્લી ભર, પણ તે ભરાતી જ નથી. ત્યારે હવે ભૂતને કબજામાં આવવું પડયું. ભૂત Page #508 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધચક વ્યાખ્યાન થાકીને વેપારીને કહે છે, “ભાઈ સાહેબ ! છેડે, નવરે હેઉ તે નખેદ કાઢે તેથી આ તમે શેઠવણ કરી છે.” લાખ રૂપિયા ખરચવાથી ન થાય તેવું ડુંગરમાં શેઠના નામનું ભૂતે તળાવ કર્યું, પછી શેઠે ભૂતને જાતે કર્યો. છાશમાં માખણ જાય અને રાંડ કુવડ કહેવાય તેવું ન કરે! આ જીવે કર્મરાજા પાસેથી મનરૂપી ભૂત લીધું છે. હવે તે ભૂત એવું છે કે કબજે રહે તે બે ઘડીમાં તે મેક્ષ આપી શકે. કબજે ન રાખે તે તમને આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં રગદોળીને નિગદનાં ખાતાં બંધાવી દે. સંજ્ઞીપણાનું પુણ્ય તે સાટે મન લીધું છે. એ પુણ્ય આપીને મનરૂપી ભૂત લીધું છે. તે પેલા ભૂત જેવું છે. કામ ભળાવો તે કરી દે, નહિ તે નખેદ કાઢે. જે ડાહ્યા છે તે તેને કામ ભળાવી દો, નવરું પડ્યું તે નખેદ કાઢે તેવું છે. એક બાજુ પુણ્યની પ્રકૃતિ જાય છે, બીજી બાજુ પાપનો ઢગલે થાય છે. તે કરવું શું ? અમૃત સ્વાધીન હોય છે કે મૂર્ખ મુતર પીએ? આ મનથી બે ઘડીમાં મેક્ષ સુધીનું કામ કરી શકાય તેવા મનથી ઊંચી ગતિનાં કામ ન કરતાં અધમગતિનાં કામ કરવાની મૂર્ખાઈ કણ કરે ? છાશમાં માખણ જાય ને રાંડ કુવડ કહેવાય. પુય પ્રકૃતિને ખુવાર કરે અને પાપના ઢગલા એકઠા કરે તે બેવકૂફ. મન મર્કટ માટે પાંજરું કર્યુ? આ મનભૂતને પાંજરામાં પૂરી દો. પાંજરામાં પૂરેલું મન ચાહે તેમ કૂદે. પાંજરાની અંદર પણ મન ચંચળ સ્વભાવી છે. તેને એવા પાંજરામાં રેકી દો. એવું પાંજરું કર્યું? આ મનમાંકડાને પુરવા માટે કઈ પાંજરું હોય? હા. સ્વાધ્યાય, ધ્યાન વગેરે પાંજરાં છે. પણ તે બધામાં નવપદજી જેવું પાંજરું એકેય નથી, કારણ નવપદ પાંજરામાં નવ પદ બેઠવી દીધા, કે અરિહંતથી મન ચલાયમાન થાય, તે જા સિદ્ધમાં. એમ આગળ ને આગળ જાય. જેમ વાંદરાને નવે સ્થાનમાં પિતે બેઠું તે સ્થાન. આઠે દિશાના આઠ સ્થાન, તેમ એ નવે સ્થાનમાં વાંદરો કૂદ્યા કરે, તેમ અહીં મનરૂપી વાંદરાને નવપદ પાંજરામાં પૂરી દઈએ તો તે ક્યાંય જાય નહિ. - Page #509 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કઈ વખતે અરિહંતનું ધ્યાન કરે, કઈ વખતે સિદ્ધનું ધ્યાન વગેરે કરે. પાંજરામાં કેદ થએલું વાંદરું કૂદાકૂદીને પાંજરામાં આવે, તેમ મનને માટે નવપદ પાંજરું છે. આ પાંજરામાં જે મનને કબજે રાખવામાં આવે તે શુભ પ્રકૃતિ બાંધશે અને અશુભ બાંધવાનો પ્રસંગ આવશે નહીં. આ પાંજરામાં રહેલાને છેડવા કેઈ સમર્થ નથી. પાંજરાના પિપટને બિલાડી મારી શકતી નથી. નવપદમાં સર્વ પદેનું મુખ્યપણું. નવપદનું એટલું બધું શું મહત્વ છે? અને આટલે મહિમા કેમ? તીર્થકર તેમજ આચાર્યને મહિમા કે હતે? જેને મહિમા કહેવા માગે તે બધા મહિમા નવપદમાં છે. બીજી બધી ભકિતઓ ગૌણ મુખ્ય ભાવની છે. તીર્થકરની ભક્તિ વખતે અરિહંત ગુણીપણું મુખ્ય સાધુપણું વગેરે ગૌણ. સર્વને મુખ્ય કરીને ચાલનાર સર્વ ગુણેને એક સરખી લાઈને સ્થાપનાર કોઈ હોય તે તે નવપદ જ છે. ગૌણ મુખ્ય ભાવ જ નહિ આ નવપદની આરાધનામાં સર્વનું એક સરખું મુખ્યપણું છે. એમાં કેઈ ગૌણ કે મુખ્ય નથી, તેથી નવપદ. નવેની મુખ્યતાવાળું જે કઈ આરાધન હોય તે તે નવપદ છે. સર્વનું મુખ્યપણું સરખું. જ્ઞાનપંચમીમાં જ્ઞાનની મુખ્યતા. નવપદની એક સરખી આરાધના થતી હોય તો તે સિદ્ધચકને અંગે. બીજી આરાધનામાં કાં તે દેવ, કાં તે ગુરુ, કાં તે ધર્મની આરાધના. ગુરુ મહારાજનું સામૈયું કરે, ત્યારે વધામણીને અંગે લાખ ખરચે, એમાં આરાધના ગુરુની. સ્ફટિકનાં પાનાં પુસ્તકે લખાવે તે જ્ઞાનની. ત્રણેની એક સરખી મુખ્યતા જેમાં હોય એવું કઈ પણ આરાધન હોય તે તે નવપદનું છે. મનને કેળવવાનું સ્થાન દેવતાઓ પણ સર્વ તીર્થમાં નિયમિત આરાધવા લાયક વસ્તુ ગણતા હોય તે તે નવપદની આરાધના જ છે. જેમાસી, સંવછરી પહેલા છેલ્લા તીર્થંકરના વખતના દેવેને હોય, પણ નવપદની આરાધના આ મૈત્રની ઓળી તે દરેકને આરાધવા લાયક. તેમને શાશ્વતી આહાઈ બે ને ચાર અઠાઈઓ અશાશ્વતી. નવપદની અટૂઠાઈ તે દરેક Page #510 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત પદ વ્યાખ્યાન ક્ષેત્રમાં નિયમિત ચાલુ હોય છે. તેથી શાશ્વતી અઠાઈ કહી છે. વિચારજો! દુનિયાની વિચિત્ર જંજાળે વળગી છે તેથી ઘરનું આંગણું છૂટતું નથી દેવતાને સાહેબી છતાં નંદીશ્વર દ્વીપ પર આવીને એળીમાં અઠઈ મહોત્સવ કરે છે. આપણને ચૈત્ર કે બૈશાખ આવ્યું તેમાં ફરક નથી જે નવપદ ઉપર લક્ષ્ય હોવું જોઈએ તે નથી નવપદની આરાધના કરનારાના બહુમાનને અંગે જે કરવું જોઈએ તે નથી. બીજા પદોમાં એક એકની ગૌણતા મુખ્યતા લેવી પડે છે. નવપદમાં સરખી રીતે છેઃ બે, ત્રણ, ચાર ભેદે અનુક્રમે દેવ-ગુરુ-ધર્મના છે. આવી રીતે ત્રણ તત્ત્વ સભેદ આરાધન છે. નવપદ કરતાં ત્રિપદ રાખને? એ ત્રણનું આરાધન લઈએ તે સભેદ દેવ, ગુરુ, ધર્મનું આરાધન થાય નહિ. ત્રણે તત્ત્વ ભેદસહિત નવપદમાં દાખલ કરવામાં આવેલા છે, એવા પાંજરામાં મનને પુરી દઈએ તે કેળવાયેલે વાંદરો મનુષ્ય કરતાં વધારે કામ કરનારો થાય. એકલા જીવથી ન બને તે મનની મદદથી કરી શકે છે. નવપદ એ મનને કેળવવાનું સ્થાન છે. નવપદની અનુક્રમે એકેક દહાડે કેવી રીતે વ્યાખ્યા જણાવવામાં આવશે તે અધિકાર અગ્રે વત્તમાન. શ્રી અરિહંતપદ વ્યાખ્યાન. ૨. સં. ૧૨ આસ શુદિ ૭. જામનગર, तो भणइ गणी नरवर ! पत्त अरिहंतपयपसारण । देवपालेण रज्जं सकत्त कत्तिएणावि ॥१३०५॥ શ્રોતાના બે પ્રકાર. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રી શ્રીપાળમહારાજા ચરિત્રમાં સૂચવી ગયા કે સંસારમાં શ્રેતા બે પ્રકારના Page #511 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શ હોય છે. એક તે પરમ શુશ્રષાવાળા ને બીજા અપરમ શુશ્રષાવાળા. જીવને ધર્મ આદરવાની બુદ્ધિથી, કર્મક્ષયના મુદ્દાથી ધર્મવિધિ કે કઈ પણ દ્વારાએ શ્રવણ કરવાનું મન થાય તે પરમ શુશ્રષા. ધર્મ કરતો હોય, તેને સારે માનતે હેય, પણ સાંભળવા માટે કેવળ રસ ઉપર તત્વ હાય, હાસ્યરસ, શૃંગારરસ અને વીરાદિ રસમાં જ સાંભળવાની ઈચ્છા હોય. મોટા રાજા મહારાજાઓને રાજ્યચિંતાની બહુ જ પળેજણ હોવાથી ઊંઘ આવતી નથી, તેવા રાજાઓ કથાકાર રાખે છે. તેઓ પહેલાંની, જની, ગામની, પરગામની, અને રાજાઓની વાત કરે છે તે વાતમાં રાજાનું ચિત્ત જાય. રસિક વાત સાંભળવી એટલું જ તેમાં હોય પણ તત્ત્વદષ્ટિ ન હોય. કેવળ નિદ્રા લાવવાને તેમાં ઉપાય છે, જેમ અહીં જૈન શાસનમાં જે કેવળ રસકથા તરફ દોરાએલા છે, શ્રીપાળ. મહારાજાને રાસ ત્રણ ખંડ વંચાય ત્યાં સુધી વ્યાખ્યાનસભામાં તલભર પણ જગ્યા ન હોય. ચેથા ખંડમાં ચાર ડોસા ને આઠ ડેસીઓ દેખાય, કારણ? તત્ત્વનું સ્થાન ચોથે ખંડ છે. નવપદનું વર્ણન-સ્વરૂપ-ગુણઆરાધન ફળની રીતિ આ બધું ચોથા ખંડમાં છે. હવે વિચારે ! ત્રણ ખંડ સાંભળવાવાળાને પરિણમ્યું શું? ચેથા ખંડ વખતે ઘેર ચૅટી જવાવાળાને કહું છું. ત્રણ ખંડ સાંભળ્યા તેની વાત બધી યાદ રહી જાય, પણ નવપદના વર્ણનને અંગે પૂછે તે કશું યાદ ન રહે, તે વાત નવપદની પૂજામાં દાખલ થઈ તે પણ આપણાં હદયમાં ન આવી. “વાણીના ક્યા ગુણો?” “તીર્થ કેમ પ્રવર્તે?” તેમાંથી કશું યાદ નહીં, શ્રીપાળ રાજાને આટલી રાજકુંવરીઓ વરી, રાજ્ય મળ્યું, દેવતા સહાય થયા, તે બધું યાદ કરે છે. કેરી, કેરી પિકાર્ય કરવાથી કેરી નહિ મળે. બે સિંચાય તે કેરી મળે. વ્યાવહારિક ફળ દેખીને પણ ઝાડ સીંચવું નથી અને તરણું બાંધી કેરી ખાવી છે. શ્રીપાળ રાજાની હદ્ધિ, દેવતાઈ ચમત્કાર અને શૂરાતન ગાવા તૈયાર છીએ, પણ એ બધું આપનાર નવપદ–તેને મહિમા ધ્યાનમાં રાખવા તૈયાર નથી. અહીં બે પ્રકારના શ્રોતાઃ એક તે રસકથા સાંભળનાર ને બીજા તત્ત્વકથા સાંભળનારા. ચેથા ખંડમા તત્ત્વકથા છે. માટે નવપદના સ્વરૂપ ઉપર ધ્યાન Page #512 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત પદ્મ વ્યાખ્યાન ૧૩ રાખવાની મુખ્યતાએ જરૂર છે, સિંચનારાને તેની વગર ઇચ્છાએ, વગર તાલાવેલીએ પણ ફળ મળવાનુ છે. કેરી મેળવવા માટે ને તેારણા માટે તાલાવેલી કરે, પણ આંખો ન સીંચે તે તેને કેરી શી રીતે મળે ? ફળ માટે તાલાવેલી કરે ને નવપદનું સ્વરૂપ જાણવા પ્રયત્ન ન કરે તો ફળ ન મળે, માટે તેનું અ થી ઇતિ સુધી વિસ્તારથી સ્વરુપ જાણવુ જોઇએ. આ સિદ્ધચકનું સ્વરૂપ ભગવાન ગૌતમસ્વામીના મુખમાં મૂકે છે. રાજગૃહમાં શ્રેણિકરાજા સાંભળવા આવે છે, તેમને ગૌતમસ્વામીજી સભળાવે છે : આ નવપદા સિવાય જગતમાં આરાધના કરવા લાયક કોઈ પદ્ય નથી.’ ગુણી પંચપરમેષ્ઠિ, ગુણ દનાદિ ચાર. આ ચાર ને પાંચ સિવાય કોઈ બીજી વસ્તુ આરાધના કરવા લાયક નથી. ક્ષાયિકદશન, કેવલજ્ઞાન, યથાખ્યાતચારિત્ર–તે મધા તેના અંતગત-પેટામાં આવી જાય છે. તમે વીશસ્થાનક કહેતા હતા ને ? અહીં નવપદ કહેવા લાગ્યા. એ વીશસ્થાનક નવના જ પેટા ભેદ છે. વીશેવીશ પદ્મમાં કેાઈ અરિહંત, કોઇ સિદ્ધના અંગે, કોઇ દનાદિને અંગે, સ્થવિર, આચાર્ય અને જ્ઞાન વગેરે વિસ્તારથી આરાધના છે. નવપદ સિવાય વીશ સ્થાનકમાં બીજી કોઇ ચીજ નથી. વીશ સ્થાનકમાં વગી કરણ કરીએ તે નવપદની બહારની કોઈ ચીજ નથી, નવપદ સર્વ કાળે આરાધના કરવા લાયક છે. કલ્યાણના, પાપના, મેાક્ષપ્રાપ્તિના નિયમ અને સાદિનું સ્વરૂપ કાળ ફરવાથી ક્રતુ નથી, ક્રૂ છુ? તે રીતરિવાજ, કેાઈ કાળે હિંસાથી ધર્મ નહિ થાય, દયાથી પાપ નહિ થાય. પહેલાં માં બેસતા, લી'પણમાં એસતા હવે ટાઇલ્સમાં બેસે છે. મૂળ વસ્તુમાં કઇ દિવસ ફેરફાર ન થાય. કોઇ પણ કાળે, ગુણુ કે ગુણીની આરાધનાથી કલ્યાણ થાય. અવગુણ અને અવગુણીની આરાધનાથી કલ્યાણ થાય, તેવા કાળ કોઇ દિવસ આવશે જ નહીં. આત્માનું કલ્યાણ ગુણ ગુણીની આરાધન સિવાય થતું નથી અને થશે નહિ, કે થયું નથી. માટે નવપદની આરાધનાની જરૂર. શ્રેણિક મહારાજે પૂછ્યું કે ‘અહીં નવપદને મહિમા તે અપૂ જણાય છે. તે કેવી રીતે ?' પૂછે છે કોને ? જેને ગણુ આધીન છે તેને. ગણધરપદની અનુજ્ઞા તીર્થંકર ભગવંતે કરી છે. ‘દ્રવ્યગુણપર્યાયથી તીર્થની Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ મહિમા દ્રન આજ્ઞા કરું છું, તેમ કરીને કરી છે. જેમ ગુણના સમુદાય, તેમ સાધુને સમુદાય છે તેમને તેવા ગણુિ-ગણધર મહારાજા ગૌતમસ્વામીજી કહે છે, કે ‘હું નરવર ! ગણધર મહારાજાથી વ્યવહાર ભાષા ન એળ ગાય. રાજાપણું તેને અંગે રાજૂ કહેવા પડે, નહીંતર સ્વતંત્ર જીવનું લિંગ નથી. પુરુષને પુરુષ હેવા તે પણ જૂહું ઠરે. કના પ્રભાવે મળેલા ખાદ્યપુદ્ગલથી પુરુષ નિર્દેશ શ કરાય, તે લાલાંતરાયના ક્ષયે પશમથી મળેલા રાજ્યથી રાજા કહેવામાં અડચણુ નથી. અરિહંતપદની આરાધના, વસ્તુની સમજણ અને ફળ મેળવવાનુ આરાધકના ભાવ પ્રમાણે જ થાય છે. કલ્પવૃક્ષ સ ચીજ આપે, પણ આરાધનારના જેવા સકલ્પ. કલ્પવૃક્ષ પાસે કેાડી માગે તે કોડી જ આપે. સવ આપવાની તાકાત છતાં આરાધક જે માગે તે આપે. અરિહંત સર્વગુણસંપન્ન, સ આપી શકે તેવા, પણ માગનારના જેવા સંકલ્પ. તેવું ફળ મળે. લેાકેાત્તર દૃષ્ટિથી આરાધનારા લેાકેાત્તર ફળ મેળવે. લૌકિક ઇચ્છાથી લૌકિક ફળ મેળવે. તીથંકર પહેલાંની જિદુગી જાનવર જેવી. ‘ધર્મ” શબ્દ પહેલાં દુનિયામાં ન હતા. તે વખતે દુનિયા પાંચ ઇંદ્રિયાના વિષયા અને તેના સાધનમાં જન્મ પૂરો કરી રહી હતી. ઈષ્ટમાં ઇષ્ટ વિષયા અને તેનાં સાધના એકઠા કરવા તરફ જન્મથી. મરણ સુધીના કાળ ચાલ્યા જતા હતા, આ વખતે ધર્મ ધ્યાનમાં લેવ તે કેટલું મુશ્કેલ ? જે વખતે ધર્મ’ શબ્દ જગતમાં નથી. પહેલાં તીર્થંકર જન્મે તે વખતે ધર્મ” શબ્દ કોઇ જાણતું પણ નથી. ખીજા તીર્થંકર વખતે ખમણી પંચાત છે. સાધન સાધ્ય જાણવામાં ન હાય, ત્યાં એટલી બળતરા ન હોય, પણ સાધન જાણવામાં સાધનમાં પ્રવર્તાય અને સાધ્યસિદ્ધિ ન થાય તે વખતે કઇ દશા ? પહેલા તીથ કર વખતે અંધારૂં, બાકીના વખતે અગવડીયે મા. જેમ બ્રેકરો સ્લેટ પેન લઈ બેઠ, હિંસામ ગણ્યા જ કરે, પણ તાળા જ મળતો નથી, તેને તાળે મેળવી દો. તે વખતે અપૂર્વ હર્ષ હોય. અઢાર ક્રોડાકોડ સાગરાપમનુ અધારૂ' દૂર કરનાર પ્રથમ કાણુ તીકરાના જન્મ કયારે થાય ? એ પ્રકારે પ્રથમ તે જે વખતે Page #514 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહંત પદ વ્યાખ્યાન “ધર્મ જેવું નામ પણ ન હય, સ્વપ્ન પણ ધર્મ ખ્યાલમાં ન હોય. તેવી દશા આખા જગતની હોય તે વખતે કલ્યાણને રસ્તે કયાંથી મળે? કેઈ ધર્મને સાંભળતું નથી, દેખતું નથી. આ વખતે ત્રિલેકનાનાથ ન જન્મે તે થાય શું ? આટલા કારણથી કષભદેવજીને ૧૮ કેડાર્કડ સાગરોપમનું અંધારું ટાળનાર ગણીએ છીએ. કારણ? “ધર્મ એ શબ્દ બંધ થઈ ગયું હતું, શબ્દ પણ લેપાઈ ગયે, જ્યાં “ધર્મ” શબ્દ નથી ત્યાં “ધર્મ” શબ્દની કલ્પના પણ કોને આવે ? ગામમાં હજારો ગાય, ભેંસ, બળદે, પાડા છે. જાનવરની આખી જિંદગીઓ પૂરી થાય તે પણ “ધર્મશબ્દ સ્વને પણ તેને સાંભળવામાં ન આવે. તીર્થકર જગ્યા ન હતા, ત્યાં સુધી દુનિયાદારીની જિંદગી હતી. જાનવરને માલિકની મહેનતનું ફળ આપવું. જિંદગીની જરૂરીઆત પૂરતું માલિક પાસેથી લેવું. જિંદગી પૂરી થાય કે હાલતાં થવું. આપણે પણ ઘરના એક જાનવર છીએ. કુટુંબ અને ઘરના જાનવર છીએ. જાનવર પિતાના નિર્વાહ જેગુંલે. જાનવર સવારથી સાંજ સુધી વાહનમાં–મજુરીમાં જોડાય, તેમ કરતાં જિંદગી પુરી થાય પછી હાલતાં થવાનું, તેમ આપણે સવારથી સાંજ સુધી કુટુંબ માટે મહેનત કરી, એ જિંદગી પૂરી થાય પછી હાલતાં થવાનું. તીર્થકર ભગવાને ધર્મ સમજાવ્યું ન હતું ત્યાં સુધી આપણું જિંદગી ઢેર જેવી જ હતી. જાનવર જેવા આપણે હતા. હું કેણુ છું ? ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ ? પુણ્ય ભોગવું છું.? પાપ ભેગવું છે? તેમાંને કાંઈ વિચાર નથી. જાનવર ગમે તેટલા વરસ જીવે તે ધર્મ–આત્મ–ભવ-પુણ્ય-પાપ સંબંધી કંઈ પણ વિચાર તેને કરવાનું રહેતું નથી. તેવી જ આપણી દશા હતી. જિનેશ્વરે ધર્મ જણાવ્યું ન હતું, ત્યાં સુધી આપણને પણ આત્મા વગેરે બાબતને વિચાર ન હતે. ધર્મની આખી ગુફા બંધ, ધર્મની ગુફાનાં બારણું બંધ હતાં. આ દશા હતી. એ કરતાં પણ જગતમાં કહેવાય છે કે “ફળ ન મળે તે કરતાં કારણ મળવું સારૂં.' છેક પરીક્ષા વખતે રાતદિવસ ઉજાગરા કરી શરીરને શેષવી નાખે છે. ફીના પૈસા પૂરા ખરચે છે. મા ગરીબ છે, ને પરીક્ષામાં ચોકડી મળે. તેને જે બળતરા થાય તે બળતરા ધૂળમાં રમનારા છેકરાને ન હોય.” Page #515 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન તીર્થકરના જન્મ પહેલાં મેક્ષ બંધ હેય. તેમ અજીતનાથ પ્રભુ વગેરેના તીર્થમાં મેક્ષ બંધ થયા પછી પણ ધર્મ ચાલતું હતું, ધર્મ કરતા હતા ને ફળમાં ચેકડી હતી. કેમ? મક્ષબંધ હોવાથી. દરેક તીર્થકર મહારાજના જન્મ પહેલાં મોક્ષબંધ હોય તે ખેલે પછી તીર્થંકર મહારાજા. ધર્મની આરાધના ચાલે, પણ મોક્ષે જવાનું બંધ, આ વાત દરેક વરસે કલ્પસૂત્રમાં સાંભળે છે. દરેક તીર્થકરની બે પ્રકારની મોક્ષ સ્થિતિઃ એક પર્યાય ને બીજી પરંપરા. પિતાના કેવળજ્ઞાન થયા પછી કેટલે કાળે મેક્ષે જવાનું શરૂ થયું તે પર્યાયાન્તકૃતભૂમિ. પિતાના કેવળ જ્ઞાને તીર્થ ચલાવ્યું, તે તીર્થમાં કેટલી પાટ સુધી મેક્ષ ચાલ્યા તે યુગાંતકૃતભૂમિ. કેવળજ્ઞાનના અમુક પર્યાયે મોક્ષમાર્ગ ચાલે. મોક્ષમાર્ગ વહેતે બંધ થએલો તેને ચાલુ કરનાર અને મુખ્યફળ સાથે જોડી દેનાર ત્રિલેકના નાથ તીર્થંકર છે. નવપદ, પાંચ પરમેષ્ઠિ વીશસ્થાનકમાં પ્રથમ તીર્થકંરને લઈએ છીએ. કાઉસગ્ગ પારતાં “ના દિંતાન' બોલીએ છીએ. અરિહંત મહારાજને અગ્રપદ કેમ? જ્યાં જ્યાં ઉલ્લેખ મુખ્યતાએ કરીએ ત્યાં ત્યાં તે સાધનને આદિમાં ઉત્પન્ન કરનાર, સાધ્ય સિદ્ધ કરી આપનાર એ અરિહંત મહારાજ છે. આ પંચાસ્તિકાયમય જગતના ઉદ્યોતક–દીવાસૂર્ય કહીએ છીએ. આ જગતના દીપક કેમ? ધર્મ શબ્દ પ્રથમ એમણે ઊભું કર્યો. ધર્મશબ્દ ઊભું કરે કેશુ? ઊ એ જ કરી શકે કે જે દુનિયાથી ગાડે બને તે જ ધર્મ શબ્દ ઉત્પન્ન કરી શકે. પચ્ચકખાણ કેનાં હોય? દુનિયા ઈષ્ટ રસ, ગંધ, રૂપ, શબ્દ માટે માથા ફેડે. આવી જગતની અનાદિની સ્થિતિ, તે બચપણથી પાંચે ઇદ્રિનાં વિષયની સ્થિતિ આત્મામાં ઓતપ્રેત થઈ ગઈ છે. જેના વિચારે પ્રવત્તી વિષમાં એતપ્રેત થયા છે, તેની વિરુદ્ધ કલ્પના કરીએ તે પણ ન આવે. વિરુદ્ધમાં સજ્જડ વિરુદ્ધ “સારા વિષયને સુખરૂપ ન ગણવા” તે જગતથી વિરુદ્ધ કાપ્યું તે કાપ્યું, પણ કાપીને હાથમાં દીધું. ઈષ્ટ વિષને Page #516 -------------------------------------------------------------------------- ________________ શ્રી અરિહુત પદ્મ વ્યાખ્યાન ૧૭ ઇષ્ટ તરીકે ન ગણતાં, અનાદિ કાળથી કે જન્મથી ઈષ્ટ રસાદિકના સંસ્કારે તેમાં ઇષ્ટતા નહીં, એવી ધારણા આવવી મુશ્કેલ છે. બિલાડી દૂધને છેડે એટલુ જ નહિ પણ દૂધ ન છેડય તે ખરાબ મનાય, તે કદાપિ ન થાય. જે વિષયેાને અનાદિથી સુખરૂપ માન્યા હતા; તેને હવે દુઃખરૂપ માન્યા. ઉથલાવ્યું, આનાદિથી ઇષ્ટ લાગેલા રૂપાદિ ખાતર તા જીવના આપ્યાં, જે પાંચ વિષયે તેના સાધનને અંગે જીવના ગુમાવેલ, તેને જુલ્મી ગણુતા થયા. કઇ કલ્પનામાં આવે ? ઇન્દ્રિયાના ઇષ્ટ વિષયાને અનિષ્ટ ગણવા, તેને રોકવા એનું નામ ધર્મ. જેને અનાદિથી ઇષ્ટ ગણ્યા, જે ખાતર અનાદિથી જિં દગીએ ફોગટ ગુમાવી છે, તેવી ઇષ્ટ વસ્તુને જુલ્મી ગણવી. તે કયારે વખત આવે ? તીર્થંકર હાય નહિ, ધમ જણાવે નહિ, ને છેડીએ નહિ, તે વખત આવે નહીં તેથી પચ્ચક્ખાણ ઇષ્ટનાં રાખ્યાં, અનિષ્ટનાં પચ્ચક્ખાણુ નથી. લૂખું ખાવુ” એવાં પચ્ચક્ખાણુ અપાય, ‘ઘી ખાવાનાં' પચ્ચક્ખાણ ન અપાય, ‘ આચત્ત પાણીના’ ત્યાગરૂપ પચ્ચક્રૃખાણ ન હેાય. જે અનુકૂળ હોય તેના નિષેધ કરવાના, વિષયની અનુકુળતા હાય તેનાં પચ્ચક્ખાણ ન હેાય. ધર્મ એ કે જે વિષયેા પાછળ દોડી રહ્યા હતા, તેના રોકાણમાં ધર્મ, તેવા ધર્મ મહાપુરુષની વાણીના પ્રભાવે જ મને. તીર્થંકર દીપક સરખા કેમ? તા દરેક જિંદગીમાં જન્મ્યા, ત્યારથી મરતાં સુધી એક જ ભય હતા, કે ‘મને દુ:ખ ન થાય. દરેક જાતિ કે જીવનમાં મને દુઃખ ન થાય’, સુખ મળે એ સ્થિતિએ અન તાન તપુદ્દગલ પરાવત્તો કાઢયા, તેવામાં દુઃખને દોસ્ત, સુખને શત્રુ ગણાવવા તે કેમ અને ? મગજમાં કલ્પના પણ ન આવે. આટલું સાંભળ્યું, સમજ્યા, વિચાયું, પણ એ કલ્પના મુશ્કેલીવાળી છે. તે પ્રથમ ધર્મ ઉત્પત્તિ વખતે એ કહેવુ ને સાંભળનારને રુચવું કેટલું મુશ્કેલ છે? આ ધવૃક્ષ તેમણે ન રાખ્યું હોત તે સિદ્ધોને સિદ્ધિ મળવાની ન હતી. તીર્થંકરના પછી આચાય મહારાજા છે. આચાર્યં નવું નથી કહેતા. ઉપાધ્યાય પણુ તી કરના શબ્દે સંભળાવે, સાધુ તીર્થંકરને Page #517 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન કહેલે માર્ગ બતાવે. મદદ કરનાર, પ્રથમ માર્ગ કરનાર કેઈન હોય તે આમાંનું કંઈ ન હોય. માટે શ્રેણિક! નવપદમાં હંમેશનું અંધારું ટાળનાર, ફળ વગરની સાધનાને ફળીભૂત બનાવનાર, અનાદના અજ્ઞાન–અવિરતિ-કષાયને ટાળનાર આ અરિહંત મહારાજ છે. “એક દીપક ચીજ એવી છે કે પિતા જેવા બીજાને બનાવે. ચિંતામણિ રત્ન બીજાના ઈષ્ટ મરથ પૂરે, બીજાને પિતાના જેવું કરી શકે.” કલ્પવૃક્ષ પણ સમાન પદવી કેઈને આપતું નથી. અરિહંતની આરાધનાથી અરિહંત પણ બની શકે. મોટા થયા પછી મોટાઈના માલિક બને છે. પછી મેટાઈ કઈ પાસે ન જવી જોઈએ, એ સ્થિતિ અહીં નથી. અરહિંત મહારાજ બીજાને અરિહંત કરવામાં મદદગાર થાય છે. અરિહંત મહારાજ પિતે બીજાને જે અરિહંત થઈ શકે તેવા અરિહંત કરવામાં મદદગાર થાય છે. અરિહંત મહારાજ પિતે બીજાને મેગ્ય આત્માઓને અરિહંત કરનાર છે. સુથાર જબરે કારીગર. પણ એરંડાનું લાકડું લાવે તેને ઘાટ શું કરે? તેમાંથી થાંભલે, પાટડે, શાખ ન બનાવે તેમાં સુથારની કચાશ નથી. વસ્તુમાં લાયકાત ન હોય ત્યાં કારીગરની કચાશ ન ગણાય, તેમ જીવે તેવા લાયક ન હોય તે ઉપદેશનું ફળ ન મળે. “અકર્મીના પડિયા કાણું” પ્રથમ દેનાર ન મળે, દેનાર મળે તે પડિયા કાણાં નીકળ્યાં. કાણાં પડિયાવાળાને દાતા અને વસ્તુ નકામી છે, તેમ જીવ અકમીના કાણું પડિયા જે બને તે તેમને આરાધના, શાસન તે નકામાં થાય. દાનેશ્વરીને ત્યાંથી કઈ ખાલી હાથે ન જાય. સદાવ્રતમાંથી ખાલી હાથે જવાનું ન હોય. તીર્થકરેએ મોક્ષનું સદાવ્રત માંડેલું છે. આ અરિહંત મહારાજનું પદ, દેવદત્ત, યજ્ઞદત્ત, મિત્રદત્ત, ચિત્રદત્ત વગેરે નામો મળશે, પણ મનુષ્ય નામ કેઈનું નથી હોતું, તેમ ઋષભ અજીતાદિ નામે જુદાં કહ્યાં, પણ અરિહંત પદ તેવી ચીજ જુદી નથી, પણ મનુષ્યત્વ દરેકમાં હતું. તેમ દરેક રાષભાદિકમાં અરિહંતત્વ છે, તેથી અરિહંતપણું જુદું નથી, જે બધા અરિહતેમાં રહેલું છે. નાનું બચ્યું હોય તે મનુષ્ય આવે ન હોય તેમ માન્યું. તે વખતે મનુષ્યના લક્ષણમાં જૂઠા પડયા, એક પણ અરિહંતાદિકને અંગે Page #518 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધ પદ વ્યાખ્યાન અરિહંતાદિક નહિ, તે બાકીનાને માનીએ તે પણ જૂઠાં. માટે અરિ. હંતાદિક તેને માટે જે વ્યાપક લક્ષણ તે સ્વરૂપ વ્યક્તિ પરત્વે પણ છે, જે દરેકમાં હેય બાળક કે બુઢ્ઢામાં મનુષ્યત્વ રહેલું છે, તેમ અહીં એક પણ અરિહંતને ઓળખે ત્યારે બધાને એળવ્યા ગણાય.શાળ, જમાલી બાકીના ત્રેવીસ તીર્થકરને માનનાર હતા. માત્ર એક જ તીર્થંકરના વિરોધી હતા. પ્રથમ પદમાં અરિહંતપદ ન રાખે તે ૨૩મી માન્યતાનો લાભ થાય. માટે નવપદોને પદ ગણ્યા. તેમના પસાયથી દેવપાળ વગેરે સુખ પામ્યા અજ્ઞાનપણમાં આરાધે છે. જઘન્ય આરાધના કરનારે, દ્રવ્ય આરાધના કરનારે હોવા છતાં આવી સ્થિતિમાં આવી શકે. આ લેકમાં દેવપાળને રાજ્ય મળ્યું. પરલેકમાં કાતિક શેઠ મુનિસુવ્રત મહારાજની આરાધનાથી ઈન્દ્ર થયા. ઐરિક તાપસને લીધે બળે જ હતું, પણ તે સાધુપણું લઈ મુનિસુવ્રત ભગવાનની આરાધનાથી ઈન્દ્રવ પામ્યા. બરાબર આરાધના તીર્થંકરપદ આપનારી છે. શ્રેણિકને તીર્થંકરપદ પ્રાપ્ત થયું. તે તેમની અત:કરણની આરાધનાથી. આમ અરિહંતપદનો મહિમા જણાવ્યા. હવે બીજા પદની આરાધના કેવી રીતે કરવી જોઈએ તે અધિકાર અગે વર્તમાન. શ્રી સિદ્ધપદ વ્યાખ્યાન. સંવત ૧૨ આ શુદિ ૮. જામનગર. सिद्धपयं झायंता के के सिघसंपयं न संपत्ता। सिरिपुंडरिय-पंडव-एउममुणि दाइणो. लोए ॥१३०६।। શાસ્ત્રકાર મહારાજા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રી શ્રીપાળચરિત્રથી રચના કરતાં ભગવાન ગૌતમ સ્વામીજી રાજગૃહીમાં સમોસર્યા છે તે વખતે શ્રેણિક મહારાજને નવપદને મહિમા જણાવે છે. શ્રીપાળની કથાનું માત્ર ધ્યાન રાખે, તેમને પ્રાપ્ત થએલી ઋદ્ધિ, સિદ્ધિનું ધ્યાન રાખે, અને નવપદનું ધ્યાન ન રાખે તે મૂળ વગરનું પડી ગએલું ઝાડ સમજવું. બન્નેમાં થડ, ડાળી, ફૂલ, ફળ પણ છે. ઊભા Page #519 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન અને પડી ગએલા ઝાડમાં બીજ ફરક નથી. માત્ર પેલું જમીનમાં મૂળ સાથે જોડાએલું છે, બીજુ મૂળથી છૂટું પડી ગએલું તેવું જ છે. પણ ત્રીજે દહાડે પડી ગએલાનું નામ નિશાન રહેવાનું નથી, તેમ આપણે શ્રીપાળચરિત્રમાં મૂળરૂપ નવપદની આરાધનાનું ધ્યાન ન રાખીએ તે શ્રીપાળની દેવતાઈ રિદ્ધિ સિદ્ધિ વગેરે પર આપેલું ધ્યાન ઉખડી ગયેલા ઝાડ જેવું છે. નવપદને સમુચ્ચયમહિમા કહી પ્રથમ પદનો મહિમા જણાવી ગયા. હવે બીજા સિદ્ધપદને મહિમા જણાવે છે. અરિહંત ભગવાનને માનવા છતાં સિદ્ધ ભગવાનને ન માને તે ભવ્યત્વની છાપ ન મળે. સિદ્ધપણને માને તે જ ભવ્યત્વની છાપઅભવ્ય કેટલાં તવ માને? આઠ તત્ત્વ માને ત્યાં સુધી તે અભવ્ય પણ હોય. અભવ્ય મોક્ષ સિવાય આઠ તત્વની માન્યતા કરે. અભવ્યને સિદ્ધપદની માન્યતા ન હોય. જીવાદિક આઠ તત્ત્વની માન્યતા ન હોય તે દેવલેક માટે તપસ્યા કરી શકે નહિ. દેવલેકની માન્યતા કરનારે આઠ તત્ત્વ માની લીધા, નહિતર તપસ્યા થાય નહિ. નવકારશી કરવાવાળાએ જિનેશ્વર, તપસ્યા નિર્જરા બધું માન્યું, નહીંતર તે માન્યા વગર નવકારશી પચ્ચકખાણ કરવાનું બને નહિ. જેણે દેવલેક માટે સાધુપણું સ્વીકાર્યું છે, તે આઠ તત્વ માને છે. જે જીવ ન માને તે દેવલેકમાં ઉપજવાનું નથી. અજીવ ન માને તે દેવલેકના વિમાનાદિક માનવાના નથી. આશ્રવ માને તે શુભમાં ઉદ્યમ કરે, પાપને રોકવું ન માને તે નરકાદિકે જાય, અને રોકવું માને તો દેવલોકમાં જાય, તે કયાંથી માને ? પાપથી નરકાદિક ફળ મળે અને પુણ્યથી સ્વર્ગાદિક ફળ મળે છે. પહેલાંના પાપકર્મ તેડયા વગર દેવલોકમાં નહીં જવાય, માટે નિર્જર માનવી પડે. આઠ તત્વ અભવ્ય માની લે, જિનેશ્વર હોય ત્યારે તેમની સમૃદ્ધિ, પૂજા, દેવતાઆગમન વગેરે જોઈ અભવ્યને આઠ તત્ય માન્યા વગર છૂટકે નથી, પણ મેક્ષ સિવાય પુણ્યાદિક માનવાથી ભવ્યપણાની છાપ ન લાગે. જ્યારે સિદ્ધપણું માને, ત્યારે જરૂર ભવ્ય ગણાય. મેક્ષની શ્રદ્ધા, સિદ્ધિ, સિદ્ધિની શ્રદ્ધા ભવ્ય સિવાય બીજાને ન હોય. Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધ પદ વ્યાખ્યાન અરિહંતપદની જડ-સિદ્ધપણું. બીજા પદમાં આરાધના કેની કરીએ છીએ? દી ઉપયોગી શામાં ? દેખવાની વસ્તુ હોય તેમાં. દેખવાની વસ્તુ ન હોય તે ઉદ્યોતનું ઉપયોગીપણું ગણાય નહિ. જે સિદ્ધો ન હય, સિદ્ધપદ ન હોય તે તીર્થકરનું ઉપયોગીપણું નથી, સિદ્ધો થયા છે, અષ્ટકર્મ રહિત થઈ શુદ્ધ આત્માની સ્વરૂપદશા પ્રાપ્ત કરી શકાય છે. આ હેવાથી અરિહંતને માની શકાય છે, અરિહંતપણું મૂળ વગરનું કયારે ? સિદ્ધપણું ન હોય અને સિદ્ધપણું ન માને તે અરિહંતપણું બને નહિ. અરિહંત ન હોય તે ઉપદેશ કઈ દે નહિ, મોક્ષ કે ઈ મેળ નહિ. સિદ્ધતા પ્રયત્નથી થાય છે. પ્રયત્ન જણાવનાર અરિહંતે છે. તમે તે ઉલટું કહે છે. સિદ્ધપણું હોય તે જ અરિહંતપણું, આ શી રીતે માનવું ? અરિહંત થયા પછી સિદ્ધ થાય છે. સિદ્ધ કઈ અરિહંત થતા નથી, કાર્ય સિદ્ધપણું. કાર્ય કારણ સિવાય ન હોય તે સ્વાભાવિક. અરિહંતપણું કારણ છે. સિદ્ધપણું કાર્ય છે, તે તમારી વાત કેવી રીતે બેસે? વાત ખરી. આગળ ને પાછળ નજર રાખે તે આખી વસ્તુ માલુમ પડે. આખા શરીરનું સંસ્થાન આખો ફિટ લે તે માલુમ પડે. અરિહંતના જન્મથી માંડી મોક્ષે ગયા ત્યાં સુધીની સ્થિતિ લેવાની. સિદ્ધપણામાં અરિહંતપણું કારણ કહે તે વ્યાજબી, પણ અરિહંતપણામાં સિદ્ધપણાનું કારણ છે. અરિહંતપણાનું પુણ્ય બાંધ્યું કયારે ? આખા જગતને ઉદ્ધાર કરવાની ઉત્તમ ભાવના થઈ ત્યારે. અરિહંત કરતાં અધિક આદર સિદ ઉપર હોવું જોઈએ. જેમ નદી પિતાની પાસે બેઠેલાને ઠંડક આપે, ચંદન પણ પાસે રહેલાને સુગંધ આપે, તેમ પોતે જે કુટુંબમાં આવ્યું તે કુટુંબને તારું તેવી ભાવનાવાળે જીવ ગણધર થાય. પિતાને તારવાની બુદ્ધિવાળે અંતકૃત કેવલી થાય. બધા જ તરવા જોઈએ. એક પણ ડૂબે કેમ? તેવી ધારણાવાળે તીર્થકર થાય, તે તીર્થકરપણાની જડ કઈ સિદ્ધદશાને લીધે જ તીર્થંકરપણું મેળવ્યું. તરવાનું ન બનતું હોય તે વિચાર કરત કયાંથી ? અરિહંતપદની જડ સિદ્ધપણું. અરિહંતને ઉપકાર, Page #521 -------------------------------------------------------------------------- ________________ २२ પ મહિમા દન આપણને સિદ્ધના ઉપાય બતાવે તેથી છે. આંધળાને મશાલ મળે ત્યાં વળે શું? તેને દેખવામાં ઉપયોગ ન થાય, તેમ સિદ્ધપણાની ઇચ્છાવાળા પ્રયત્ન કરવાવાળા કહીએ તો અરિહંત મહારાજા રૂપી મશાલ ધરવાવાળા આપણા ઉપકારી ગણાય. અરિહંત મહારાજા મૂળ મિલકત નહિ, મૂળમાલ નહિ પણ તે તે દલાલ છે, માલમાં કિમંત નહિ તે દલાલને કિ ંમત ક્યાંથી ? રડું તપણાની કિંમત એ તે સિદ્ધની દલાલી છે. મૂળ વસ્તુની માંઘવારી ન હાય તો દલાલની મેાંઘવારી ન હેાય. અરિડુ ત ભગવાનના આદર કરતાં સે કડા ગણા આદર સિદ્ધ ભગવ ́ત ઉપર હાવા જોઈએ. દેશમાં આગેવાન નેતા પાકયા, પ્રજાને સ્વતંત્ર થવા માટે ભાષણા આપ્યાં, પણ સ્વતંત્રતા અ'સવિત લાગે તેા આગેવાનને ઉપદેશ-પ્રયત્ન તે અગવડના ડુંગરા ઊભા કરનારા થાય. અરિહંત મહારાજાએ કથી સ્વતંત્ર થવા માટે ઉપદેશ આપ્યા, ઉશ્કેર્યાં છતાં તે થઈ શકે તેવુ ન હેાય, થતું ન હાય તે। અરિહંત મહારાજા અથડામણમાં નાખનારા ગણાય. અણીયાલીને બદલે પયાલી ગામ ગયા જેવું ન કરો. સિદ્ધિસ્થાન અને સિદ્ધા ન હેાય તે અરિહંત મહારાજા અથડામણમાં નાખનાર ગણાય, પણ અરિહંત ઉપકારી ગણાય, કારણ કે તે સિદ્ધિ લભ્ય—શકય વસ્તુ છે. તપ, જપ, સમાધિ બધાના ઈંડા મેાક્ષમાં છે, પરિણામની સુંદરતા ન હાય તેા પ્રયત્ન નકામે ગણાય. માક્ષ જેવું સુંદર પરિણામ-લક્ષ્ય ન ધરાય તો અરિહંતના ઉપદેશથી થતા પ્રયત્નની કોડીની પણ કિ ંમત ન ગણાય, સિદ્ધપદની પ્રાપ્તિ લક્ષ્યપરિણામને આભારી છે. અરિહંત મહારાજાએ પેાતે એ ધ્યેય-સાધ્ય રાખ્યું, ને ખીજાને જણાવ્યું, ને તેની સિદ્ધિ કરવા માટે આપણને પ્રયત્ન કરવા ઉપદેશ આપ્યા. જેમ અણીયાલી ગામને ખલે ‘પણયાલી આવ્યું ?” એમ પૂછવા લાગ્યા. આખા દહાડા ફરીને પૂછીને ટાંટીયા ઘસાઈ ગયા. ચાલવા પૂછવામાં ખામી ન રાખી, તેમ કાયાદિ ત્રણે વ્યાપાર ખરાખર કર્યાં, પણ સાધ્ય પહોંચડાવાનું ખરાબર યાદ ન હોવાથી મહેનત નકામી ગઇ. Page #522 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધ પદ્મ વ્યાખ્યાન જ્ઞાનાદિક તમામને ઉદ્યમ કરીએ પણ મેાક્ષનું સાધ્ય ભૂલી જઇએ તે અણીયાલીને બદલે પણયાલી થઈ જાય. 323 २३ એટલા માટે કહ્યુ કે, આલેાક માટે કે પરલેાક માટે તપ ન કરવું', ફ્કત કર્મની નિર્જરા માટે જ તપ કરવાનું પ્રત્યેાજન રાખવુ. અસગપણે તપ વગેરે કરવા, ક ક્ષય માટે તપ-જપ-જ્ઞાન-દર્શન–ચારિત્ર —વિનય—-વૈયાવચ્ચ—કિત. કક્ષયના મુદ્દા રહે તે જ બધુ સાક છે. ધર્માંની દરેક ક્રિયા સિદ્ધિપદને ઉદ્દેશીને કરવાની, અધી મિનિટના પ્રયત્ન નવકાર ગણવાને તે પણ ‘સવ્વ પાવળાળે' સર્વ પાપનાં નાશ કરવા માટે, ખીજા કાઈ પણ સાથે સબંધ ન જોડાય. વીજળીના તાર આરડે આરડે બધે હાય, પણ મેઈન લાઈન સાથે કનેકશન-જોડણુ તૂટેલું હોય તે ખધા તાર નકામા. તેમ સિદ્ધિનું કનેકશન તૂટી જાય તેા અંધારુ છે. અજવાળુ કનેકશનથી રહે. સિદ્ધિપદપ્રાપ્તિ. કમમુકિત સાધ્ય રહે તે તમારી દરેક ક્રિયા અજવાળા રૂપ છે. કોઈ પણુ ધક્રિયા કરશે એ નિર્જરાનાદાર સાથે કનેકશન કરી કરા, તે લક્ષ છૂટી જશે તે ઉદ્યોત થવાના નથી. અરિહંતની ભકિત, સિદ્ધની માન્યતાના આધારે ફળ દે. મનુષ્યને પારકી પંચાત સૂઝે, પેાતાની સૂઝતી નથી, પૈસા, શરીર, કુટુ બાર્દિકને વિચાર કરીએ, પણ આત્મામાં કેટલી નિમ`ળતા કે મલિનતા થઈ ? તેમાં વધારા કે ઘટાડા થયા ? તેના વિચાર મગજમાં નથી આવતા. જે મનુષ્ય પેાતાના રંગને પોતે ન પારખે તેની દશા શી થાય ? " તારા રોગને તું જો ડાકટર કયા ઉપાય કહે છે તે જો ધ્યાનમાં ન રાખે, ચાહે જેવા આખી દુનિયાની પંચાત કરનારો હાય તા પેાતાના રોગને ટાળવાના ઉદ્યમ ન કરે તે અંતે મરણ શરણ થાય. તેમાં પુદ્ગલ-અથ આબરૂ-ઇજજત-શાખ-પૈસા-શરીર–કુટુંબની બધાની ચિ'તા તે ચિતા આપનારી છે. પેાતાનું તપાસતા નથી અને બહારનું જ તપાસે છે. સિદ્ધપદનું સ્મરણ, ધ્યાન કરનારા જરૂર સિદ્ધ થાય. અરિહંતમાં અમુક દૃષ્ટાંત લેવાય. સિદ્ધપદને અંગે જેટલા માક્ષે ગયા તે બધા Page #523 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ` મહિમા દેશન સિદ્ધ પામ્યાના દૃષ્ટાંત છે સિદ્ધપદ ધ્યાયું ને સિદ્ધ ન થયા હોય. તેવું એક પણ દૃષ્ટાંત નહીં મળે. સિદ્ધગિરિ નામ શાથી? અરિહંતનુ ધ્યાન કર્યુ તે અહિં ત થયા, તેવેા નિયમ નહિ, બધા અરિહંત થાય તેવા નિયમ નથી. પણ સિદ્ધમાં એ નિયમ છે. સિદ્ધપદનુ પામવું, સિદ્ધપદના ધ્યાન વગર ન થાય. શ્રી ઋષભદેવજી, મરૂદેવામાતા અને ભરત ચક્રવત્તી' ન લેતાં, પુંડરિક સ્વામી કેમ લીધા ? વિશિષ્ટતા છે. પ્રથમ તીર્થંકર શ્રી મુખે પેાતા કરતાં સિદ્ધગિરિને ભળાવ્યા. બન્યુ એવું કે સિદ્ધાચળજી ઉપર ઋષભદેવજી સમેાસર્યાં દેશના દીધા પછી વિહાર માટે તૈયાર થયા. પુડરિકસ્વામી પણ વિહાર માટે સાથે તૈયાર થયા, ત્યારે ભગવાને તેમને કહ્યુ કે હું પુંડરિક ! તમે મારી જોડે ન આવે, અહીં રોકાઈ જાવ', એમ કહી રોકી દીધા ખુદ ભાવતી કર પેાતાના પ્રથમ ગણધરને ન આવા' તેમ કહે, તે કેવુ વજ્રઘાત જેવુ લાગે. આ ક્ષેત્રના બળ અને પ્રભાવથી તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન થશે, તમે બધા અહીં મેાક્ષ પામશે. માટે તમે અહી' રોકાવ, ’ પુડરિક સ્વામીજીને શ્રી ઋષભદેવજીએ પોતાના આલંબનમાંથી ખસેડી સિદ્ધના આલંબનમાં ચૂયા, તેથી સિદ્ધગિરિ નામ. અષ્ટાપદજીઆઠ પથિયાં ‘તેથી અષ્ટાપદ. આ સિદ્ધિગિરિ તે સિદ્ધ થવાના પત તેનું આલખન પુડરિકસ્વામી ગણધરને સોંપે છે.’ આ ક્ષેત્રના પ્રભાવે તમને ને તમારા ઘણા પરિવારને કેવળજ્ઞાન તથા મુકિતપદ મળશે, આવી સ્થિતિ હાવાથી પુડરિકસ્વામીજીનું દૃષ્ટાંત આપે છે. તેમ પાંડવા, તેમનાથજી ભગવાનને વંદન નિમિત્તે નીકળે છે, ત્યાં રસ્તામાં ભગવાન નિર્વાણ પામ્યા સાંભળી આલેખન તૂટી ગયું, પણ એક આલંબન મજબુત છે.ત્યાંથી નીકળી સિદ્ધાચળજી આવ્યા. સિદ્ધિપદને અંગે આ સ્થાન ગણી અણુસણુ કરી પાંડવા સિદ્ધિપદ મેળવી શકયા. તીર્થંકરનું આલબન છૂટી ગયું. તે પણ સિદ્ધિપદના આલંબનથી તરી ગયા. તેમ પમ–રામચંદ્રજી રામ અને સીતાના સ્નેહની ઘટના કરી શકાય. સીતાજી મારમે દેવલાક ગયા. રામચંદ્રજી કાઉસ્સગ્ગમાં છે તે Page #524 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્ય પદ વ્યાખ્યાન વખતે સીતા ઉપદ્રવ કરવા આવી સીતા બારમા દેવલોકના ઈન્દ્રતને પામેલી છે, છતાં રામને ઉપસર્ગ કરે છે પણ રામચન્દ્રજી આત્મસ્વરૂપમાં રમણ કરે છે, તેથી ઉપદ્રવ હોવા છતાં સિદ્ધિ વરી શક્યા. જિનેશ્વરને સંજોગ હાજર નથી ત્યાં પણ ઉપદ્રવમાં સિંહપણું રાખી શક્યા, તે સિદ્ધપણને જ પ્રતાપ. આલંબને સિદ્ધિપદના પ્રભાવે જ કાર્ય સાધી શક્યા. કલ્પવૃક્ષ પાસેથી લેવું હોય તે ઉપાય કરવો જોઈએ. નામ સ્વરૂપ ન જાણી શકીએ તે તે પાપ્ત કરવાને ખ્યાલ કેવી રીતે આવે, તે ખ્યાલમાં હેય તે તે રસ્તે જઈ શકાય. આ બે પદની આરાધના થવાથી સંપૂર્ણપદની આરાધના થઈ. અરિહંત સિદ્ધને કશું સાધવાનું નથી, કૃતકૃત્ય-નિમિઠતાર્થ થએલા તે જ દેવ છે. તેના બે ભેદ અરિહંત સાકારદેવ અને સિદ્ધ નિરાકાર દેવ. તેની આરાધના જણાવી. હવે ત્રીજું આચાર્ય પદ, તેના અધિકાર અગ્ર વર્તમાન. શ્રી આચાર્યપદ વ્યાખ્યાન. સંવત ૧૯૯૨ આસ શુદિ ૯. શનિવાર જામનગર नाहियवायसमन्जिअ पावभरोऽवि हु पसिनरनाहो। जं पावइ सुररिदि आयरियप्पयप्पसाओ सो ॥ १३०७ ॥ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્ન શેખરસૂરીશ્વરજી આગળ સૂચવી ગયા કે આ સંસારમાં બે પ્રકારના શ્રેતા છે. તત્ત્વશુશ્રષાવાળા અને અપરમશુશ્રષાવાળા એટલે રસકથા સાંભળવાવાળા અને તત્ત્વ સાંભળવાવાળા. શ્રીપાળચરિત્રમાં બનને વાનાં છે. નવપદોનું યથાસ્થિત સ્વરૂપ આમાં આલેખવામાં આવ્યું છે. શ્રીપાળ મહારાજાની સ્થિતિ દેખાડેલ હોવાથી રસકથા પણ કહી શકાય, પણ સૂત્ર, ટીકા, ચરિત્રમાં શાસ્ત્રકાર જે રસકથા કહે છે તે રસકથાના મુદ્દાથી માત્ર અનુવાદ તરીકે રસને અધિકાર અને વિધાનમાં કરે તે તત્ત્વને અધિકાર. વિધાનમાં આમ લગ્ન, લડાઈ, સુવર્ણસિદ્ધિ કરજે, એમ નહીં કહે. Page #525 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન રસથામાં આમ બન્યું, રાજ ને કન્યા બધું મળ્યું તે અનુવાદ તરીકે. વિધિ તરીકે દરેક જગ્યાએ તત્ત્વને અંશ હોય. વિધિ નવપદઆરાધન કરવું જોઈએ, પણ ઋદ્ધિ, સમૃદ્ધિ, ઠકુરાઈની વાતોમાં આમ કર્યું, આટલું મળ્યું તે કહેવાય છે. પણ તમે રિદ્ધિ આમ મેળવે, લગ્ન કરે એમ શાસ્ત્રમાં ન કહેવાય. રસની વાત અનુવાદથી, અને વિધાન તરીકે તત્ત્વની વાત કહી છે, રસની વાતે ચાલતી હોય ત્યાં “કરવું– કરણીય, એમ ન બેસે. શાસ્ત્રકાર તરવની વાતેમાંની પદુગલિક વાતે લેનારને જન્મ હારી જવાને છેલ્લામાં છેલ્લે એલ દે છે. જે આરાધન ન કર્યું તો તારે જન્મ નકામે. સજજનને આનાથી વધારે શબ્દ ન કહી શકાય. તે અધિકારમાં તે શબ્દ કામને. સુખસમૃદ્ધિ ન મેળવી તે જન્મ નકામે એમ ન બેલાય રસની વાતમાં અનુવાદ, તત્ત્વની વાતમાં વિધાન. શ્રીપાળ ચરિત્રમાં તત્ત્વની વાત કઈ? નવપદની આરાધના કરી તે જન્મ સફળ, એ વગેરે જણાવવું તે ત્રણ ન કહેતાં નવપદ કેમ કહ્યાં ? હરકેઈ આસ્તિક મતવાળાને ત્રણ ચીજ માન્યા વગર ન ચાલે? દેવ, ગુરુ અને ધર્મ. તે પછી આ નવપદમાં બીજું કશું નથી. દેવાદિ એ ત્રણ પદ નવપદમાં સમાઈ જાય છે, તે પછી ત્રણ જ પદ કહેવા હતા ને? નવ શા માટે કહ્યાં? ત્રણમાં બધા આવી જાત. તેના ઉત્તરમાં જણાવે છે કે આવવામાં તે વાંધો ન હતો, પણ એક વાત ધ્યાનમાં રાખવી કે ન મજુતાળ” કહેવાથી રાજાને નમસ્કાર આવી જતું નથી. જે રાજા તરીકે ઉલ્લાસ આવ જોઈએ, પાલકતા ભાસવી જોઈએ, તે મનુષ્ય શબ્દમાં ન આવી જાય; તેમ ના રેયર બેલવાથી, ઉપદેશક ને ઉપદેશ્ય એ બે જુદા પડી શકે નહિ તેવFણ કહેવાથી આ બેનો નિર્ણય થ જોઈએ, કે કોના હુકમથી, કયા નિર્ણયથી ચાલ્યું કે ચાલવું જોઈએ. આ બે પદ જુદા પાડીએ તે જ નકકી થાય. અરિહંતના વચન પ્રમાણે મારે ચાલવાનું. હું કર્મરાજાની સામે સમરાંગણમાં ઉતરેલે દ્ધો છું. મારા જનરલ અરિહંત છે. તેમના હુકમ પ્રમાણે મારે વર્તવાનું. મુદ્દો જિત મેળવવાને છે, તેમ અહીં Page #526 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્યપદ વ્યાખ્યાન જિનેશ્વર ભગવાન રૂપી સેનાધિપતિના હુકમ પ્રમાણે વર્તવાનું, પણ મુદો સિદ્ધિ પામવાને. સિદ્ધિને સાક્ષાત્કાર કરી ઉપદેશ દેનારા તે જ અરિહંત, સિદ્ધિ પામ્યા તેથી તેઓ મુરબ્બી સંપૂર્ણ ગુણવાળા છે અરિહંતને હવે નવ ગુણ મેળવવાને નથી. ચાર ઘાતકર્મને ક્ષય થવાથી ચાર ગુણે મળી ગયા છે. ચાર કર્મ તે બાકી છે ને? નાણું ભરપાઈ કર્યા છે, માત્ર જમે ઉધાર લખવાનાં બાકી છે. તેમાં શાહુકારને દેવાને વાંધો નથી. વેદની, નામ, ગેત્ર ને આયુષ્ય આદિ ચારે કર્મના હવાલા નખાઈ ગયા છે. અધુરા ગુણવાળાને કેમ આરાધાય? સંપૂર્ણ ગુણવાળાને આરાધીએ તે સંપૂર્ણ ગુણ મળે તે સ્વાભાવિક છે. માટે દેવતત્વ આરાધવાથી કલ્યાણ થાય, તેમાં બે મત નથી; પણ આચાર્ય–ઉપાધ્યાય-સાધુ એ તે અધુરા છે, સંપૂર્ણ ગુણ પામી શિકયા નથી, તે મણિની માળામાં આ કાચના કટકા કયાંથી ઘાલ્યા ? કહે, અરિહંત ને સિદ્ધ-એ બે પદ આરાધવા જોઈએ. આચાર્યાને વચમાં કયાં ઘાલ્યાં? મહાનુભાવ! જેણે વાટ-રસ્તાનું વિશ્વ ટાળવા સથવારે ન લીધે, તેને સામા ગામનું બોલાવું આવે તેમાં શું વળે? તેડું આવેલું એકલું કામ ન લાગે. આચાર્યાદિ એ તે મેક્ષની વાટના વળાવા છે. તેને જોડે ન લઈએ તે વાટના વિદનોનું શું થાય? વાટમાં મળેલા લુંટારૂ વખતે વળાવે જોઈએ. તે જ આગલા ગામની દુકાનની માલિકી મેળવી શકાય. જિનેશ્વર સિદ્ધ મહારાજ ધીગતી પિઢી છે, છતાં મુસાફરીને માર્ગ મોકળ કેણ કરે? સંપૂર્ણ ગુણવાળા હોય તે જ આરાધનીય, પણ ગુણ તેમનામાંથી આપણે લેવાના છે કે આપણું ગુણ આપણે “ઉત્પન્ન કરવાના છીએ. કાગળ વાંચતાં માસ્તરે શીખવ્યું, પણ અજવાળું નથી. શીખેલાને અજવાળા વગર મુંઝવણ પડે, તેમ અરિહંત મહારાજે માર્ગ બતાવ્યું, પણ વહેણ ન ચાલે તો બધું નકામું થાય. “દી નામું ભર્યું નથી. તેમ વિચારી વાંચવાવાળે દી ન કરે તો શું થાય? ભલે નામું નથી ભયે, આંક નથી શીખે, પણ આપણે લાયક અજવાળું કરી દે તે નામું Page #527 -------------------------------------------------------------------------- ________________ ર૮ - - પર્વ મહિમા દર્શન વાંચી શકાય. જિનવચન જેવું હોય તેવું વચન આચાર્યો આપણું કાને નાખે. આચાર્ય મેક્ષ પામ્યા નથી,ઉપાધ્યાય કે સાધુ મોક્ષ કે કેવળ પામ્યા નથી, છતાં તેઓ સંદેશ લાવી દે છે, શહેનશાહ સંદેશો કાઢે પણ સંદેશ સંભળાવનાર તો શેરીફ, તે દેશને માલિક નથી. શેરીફ પિતા તરફથી સંદેશ નથી કાઢતે. આચાર્યાદિ ત્રણે સ્વતંત્ર ઢાઢર કાઢનારા નથી, મોક્ષમાર્ગ સ્વતંત્ર બતાવનાર નથી. જિનેશ્વરે બતાવેલો માર્ગ જણાવે છે, શેરીફ ઢંઢરે ન વાંચે તે આપણે અજાણ્યા રહીએ; તેમ આચાર્યાદિ વાણી ન સંભળાવે. તે જિનેશ્વરની વાણીથી અજાણ્યા રહીએ, વસ્તુસ્થિતિએ વિચારીએ તે ગુરુપદને ગુરુપદ તરીકે આરાધનાની જરૂર છે. સેનાનાણું કિંમતી પણ તેની કિંમત રૂપિયા દ્વારાએ. સેનાને ભાવ પૂછે છે, પણ રૂપિયાને ભાવ પૂછો? સેનાના લેવાવાળાને દેવાવાળાને ભલે સેનું વધારે કિંમતી, પણ તેની કિંમત તે રૂપિયા દ્વારા જ કરવાની. તેમ અહીં જિનેશ્વર મહારાજ થયા હતા, તેમણે મોક્ષમાર્ગ કહ્યો છે, એ કયાંથી જાણવું? ગુરુથી રૂપિયે એના કરતાં હલકી કિંમતને, છતાં સોનાની કિંમત રૂપિયા દ્વારાએ. ગુસ્તત્ત્વ ઓછી કિંમતવાળું. દેવતત્ત્વની કિંમત ઊંચી, છતાં તેમની કિંમત ગુરુદ્વારાએ બને. તેનાથી વ્યવહાર કરનારને રૂપિયાથી નિરપેક્ષ રહેવું ન પાલવે. તેમ જેને દેવતત્વ માનવું છે, અરિહંત સિદ્ધો માનવા છે, તેમને ગુરુ માન્યા વગર ચાલતું નથી. માટે ગુરુતત્વ માનવાની જરૂર કેટલીક વખત દેવ કરતાં ગુરુતત્વ ઉપકારક બને. - કેટલીક વખત ગુસ્તત્વ કામ કરી દે છે, સુદઢ દેવતા મહાવીર મહારાજને અંગે રોષે ભરાયે ! “નાવડી ડૂબાડી મારી નાખ્યું !” ગંગાનદી ઉતરતાં ઉપદ્રવ કર્યો, હાલિક થઈ બ્રાહ્મણ થયે. એ જીવ ત્યાંથી મરી બ્રાહ્મણ થયે. તે શ્રી ગૌતમસ્વામીજી સિવાય પ્રતિબંધ થાય તેમ ન હતું. મહાવીર મહારાજને પામી-દેખી પરિણામથી પડ. દેવશર્માને પ્રતિબધ કરવા શ્રી ગૌતમસ્વામીજીને મેકલવા પડ્યા. તમારે ઘરમાં કરા હૈય, છોકરા રીસાય તે જોડેના ગોઠીયા કે ધાવમાતા તમારા કરતાં જલ્દી સમજાવી શકશે. નેકરડી કે ગઠીયા માતા પિતાથી વધતા નથી, Page #528 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શ્રી આચાર્યપદ શાખ્યાન પણ રસ્તે પાડી દે. માબાપથી ઠેકાણે ન આવે. તેમ અરિહંત મહારાજથી જે ઠેકાણે ન આવ્યા તેવાને ગુરુ મહારાજ ઠેકાણે લાવ્યા. વ્યક્તિષ હાલિકને હો, માર્ગ દ્વેષ ન હતું. હાલિકને મહાવીર ભગવાન પર વ્યક્તિષ હતું. બીજી વ્યક્તિથી માર્ગ પામી જાય તેનું દૃષ્ટાંત ન દેતાં માર્ગ દ્રષવાળાનું દૃષ્ટાંત દે છે. પ્રદેશ રાજા ગુરુના પ્રતાપે ઠેકાણે આવી સદ્દગતિ પામ્યા. પરસ્પર મતદ્વેષી નથી. સ્થાનકવાસી દિગંબરે પરસ્પર મતથી. અહીં માગ દ્વેષ છે, જિનેશ્વરના આખા માર્ગના વિરોધી છે. પ્રદેશ રાજાના મતે આત્મા નથી, પરિણામી આત્મ જેવી ચીજ નથી, પરભવ નથી, કમ નથી, કર્મને યોગ નથી, કમથી છૂટા થવાનું હોતું નથી. તેના મતે આત્માક–દેવકાદિક નથી, તે મેક્ષ હોય જ કયાંથી? આટલી વિરુદ્ધ માન્યતાવાળાને મત અનંગીકાર કર્યો. પણ મતષ કેમ કહે છે? એકેન્દ્રિયાદિક મત અંગીકાર નથી કરતા, તેમ સાધુ બોલે તે પણ પ્રદેશીને ગમતું નથી. કેશીકુમાર ધર્મદેશના આપતા હતા, ત્યાં ચિત્રસારથીને પ્રદેશ રાજા કહે છે કે “મુંડી શાના બરાડા પાડે છે. ? આસ્તિકને પ્રથમ ધર્મ કરનારા પર અરુચી નથી હોતી. પહેલાં ધર્મઉપદેશકો પર દ્વેષ હોય. ચોકીદાર જાગે તે ચોરને ન ગમે, તેમ ચોકીદારોથી ધર્મોપદેશકો પર ચોટ મારવી તે દરેક જમાનામાં ધર્મવિધીનું કર્તવ્ય છે. ચેટ ક્યાં? શ્રોતાઓ ઉપર છે. બાપુભાઈ ! ચટ્ટાઓની ચોટ ચકી ને ચોકીદાર પર હોય. તેમ પ્રદેશ રાજા એટલે માર્ગવિમુખ કે જેથી કેશીકુમારને અંગે કહે છે કે મુંડીયે બરાડા પાડે છે. દેશના દે છે તે વખતે આણે પાપ પેદા કરવામાં કેટલી પાછી પાની રાખી? મુદ્દલ નહીં. નાસ્તિક કેટલાક બિચારા વેદીયા ઢેર જેવા હોય છે. “તારે T” કે “પાત્રાધારે ધૃત” એ વિચારતાં ઘીનું ભાજન ઊંધું વાળ્યું, તે ઘી ઢોળાઈ ગયું. બીજી કઈ વખત ખીચડી અને ભાજી રાંધતા હતા, ચૂલા ઉપર ખદખદ શબ્દ થતાં વિચારે છે, કે આ ધાતુ-ક્રિયાપદન કયાંથી નીકળે? “અપશબ્દ બોલે તેના મોંમાં ધૂળ.” ખીચડીમાં ધૂળ નાખી શાસ્ત્રસિદ્ધ શબ્દ બેલે. વ્યાકરણ વિરુદ્ધ કેમ બેલે છે? પ્રદેશી રાજા આવા વેદીયા પંડિત જેવા નથી. Page #529 -------------------------------------------------------------------------- ________________ હo પર્વ મહિમા દર્શન દરેક વસ્તુ નથી રૂપે જૈનેએ માનેલી છે. ઘટ કે પટરૂપે નથી. માટે જે પરલેક, મેક્ષ, સદ્ગતિ, દુર્ગતિ, પાપાદિને ન માને તેવી બુદ્ધિવાળા તે નાસ્તિક. આટલા માટે “નાસ્તિક શબ્દને વ્યાકરણમાં નિપાત કરે પડે. નાસ્તિક કેને કહેવા? પરલેક, પુષ્ય, પાપ,જીવ નથી એવું કહે તેનું નામ નાસ્તિક. ચકખી રીતે નિપાત કર્યો છે. “નાસ્તિક’ શબ્દ શાસ્ત્રસિદ્ધ છે. નાસ્તિક છતાં પાપને ઢગલે ભરાય નહિ. નહિતર ઊંચા આવવાને વખત ન આવે. એકેન્દ્રિયાદિ અસંજ્ઞીપણામાં શું માનતા હતા? તેથી એકેન્દ્રિય વગેરે ભલે આસ્તિક ન હોય તે પણ નાસ્તિક તે નથી. નાસ્તિક આમ ધારણવાળો થાય, જીવાદિક નથી. એવું ધારવાવાળો થાય. વાદમાં જે ઘૂસ્યા હોય તેથી જીવ માનનારાને ખેટા ઠરાવું! પુણ્ય પાપ માનનારાને ખોટા ઠરાવું ! આ પ્રદેશ રાજા એક નાસ્તિક નથી, પણ નાસ્તિકપણને ઝંડે રેપનાર છે. વિચારો ! સ્વતંત્ર, વિદ્યમાન પદાર્થ માને નહિ, એટલું જ નહિ પણુ જીવાદિક માનનારાને ધક્કા મારે. એ કઈ દશાને? આસ્તિકપણાના. ખંડનને અંગે પાપનાં પોટલાં બાંધ્યાં છે. લેહીએ ખરડાએલા જ હાથે હંમેશાં રહે છે. રાતદિવસ હિંસકપણું. તેના પાપે પાર્જીતમાં બાકી શું? વાદ, નાસ્તિક વર્તન હંમેશાં, લેહીથી ખરડાએલે હાથ તેવાઓને પાપ ઉપાર્જન કરવામાં શું બાકી રહે? એ પ્રદેશ રાજા Hઈ દિ મદત મદત્ત', સાતમી નરકે ચકવતી અધિકારી મોટો છે. મોટામાં મોટી દુર્ગતિ, રાજેશ્વરી કે નરકેશ્વરી. અન્ય મતમાં કહ્યું છે કે “ર્જા દિનરાંત તે સામાન્ય સ્થિતિમાં હોત તે નરકે કદાચ ન જાત. નાસ્તિકવાદી, “ હિંસક, રાજેશ્વરીપણું ત્રણ એકઠા થાય ત્યાં પાપ કરવામાં શું બાકી રહે? આચાર્ય મહારાજનો પ્રભાવ. જ્યાં અનર્થને સંભવ ત્યાં ઈષ્ટસિદ્ધિ થાય, ત્યારે દેવતાઈચમત્કારઃ ગણ પડે. સાપ કરડી સાપ પાછો આવી, ઝેર ચુસી લે તે આશ્ચર્ય લાગે તેમ આ પાપિષ્ટ તેને નરક બચી તે બચી પણ તે દેવતાઈ અદ્ધિ પામે, ઘર નરકનાં કર્મો ઉપાર્જન કરેલ તે પ્રદેશ રાજાને નરકે જવાની વાત તે દૂર રહી, પણ દેવતાઈ સિદ્ધિ મળી. તે બધે આચાર્ય Page #530 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાધ્યાયપદ વ્યાખ્યાન મહારાજના ચરણકમલને પ્રભાવ છે; રાજાને સમ્યમાર્ગે આવવાનું તેમાં કેશી ગણધર આચાર્ય મહારાજ મૂળ કારણ છે. દેવતાઈ સમૃદ્ધિ જેને અંગે આખું રાયપણુસૂત્ર છે, જેમાં પ્રદેશી રાજાનું વૃત્તાંત છે. સૂર્યાભદેવતા તે જ આ પ્રદેશ રાજાને જીવ. એવી દેવતાઈ સ્થિતિ મેળવી. આવા નાસ્તિક શિરોમણિ હિંસામાં પ્રથમ નંબર છતાં પણ સૂત્રમાં સુપ્રસિદ્ધ પામે, તે જિનપૂજારસિક, ધર્મિષ્ઠ દેવતા થાય છે. એ પ્રભાવ ગુરુ મહારાજને છે. નથી તે પાર્શ્વનાથ તીર્થકરની વિદ્યમાન અવસ્થા, તેમ મહાવીરસ્વામી કેવલજ્ઞાન પણ પામ્યા નથી. સિદ્ધને સંજોગ હાય નહિ. એવું છતાં આચાર્ય કેશીકુમારના પ્રતાપે સૂર્યાભદેવતા સૌધર્મવાસી દેવતા થયે, શાસનના સુકાની તરીકે આચાર્યપદની આરાધના કરવી જોઈએ. હવે એ આરાધના કરવા લાયક જણાવી તેમના પછી ઉપાધ્યાય સાધુ પદ પણ શાથી આરાધનીય છે. તે અધિકાર અગ્રે વર્તમાન. શ્રી. ઉપાધ્યાય પદ વ્યાખ્યાન. સંવત ૧૯૨. આસો શુદિ દશમ, રવિવાર, જામનગર लहुयंएि गुरुवइठ्ठ आराहतेहि वयरमुज्झाय । पत्तो सुसाहुवाओ सीसेहि सीहगिरीगुरुणा ॥ १३०८ ॥ શાસ્ત્રકાર મહારાજા ભગવાન આચાર્ય મહારાજશ્રી રત્નશેખર સૂરીશ્વરજી શ્રી શ્રીપાળચરિત્રમાં સૂચવી ગયા કે શ્રીપાળચરિત્રને રસ કથાના મુદ્દાથી સાંભળવાની જરૂરિયાત નથી. તવકથાના મુદ્દાથી શુશ્રુષા– સાંભળવાની ઈચ્છા હોવી જોઈએ. “આંબાનું રક્ષણ ધ્યાનમાં નથી, તે કેરીઓ મેળવવા ધારે તે પણ મેળવી શકે નહિ. આરાધના કલ્યાણ કરનારી છે, તેમાં કટિબધ્ધ કેમ થાઉં?” તે વિચારે જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી સૂને રાજા કથા સાંભળે તેના જેવી શુશ્રષા ગણાય, તે માટે કહે છે કે તત્વ તરફ ધ્યાન દો. તત્ત્વ કયું? નવપદો. શ્રીપાળચરિત્રનું ઉત્થાન અને પર્યવસાન બધે નવપદ આરાધન જ છે. તે માટે વિદ્યાર બહુ ઓછા કરીએ છીએ. Page #531 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન નવપદના દઢ સંસ્કાર ધવલશેઠ ક્વટથી દરિયા વિષે વહાણમાં ચાલતા સાત મેંઢાને મગર કહે છે. શ્રીપાળકુમાર તેને જોવા આવે છે. તે માત્ર કુતૂહલવૃત્તિ છે. એવી વૃત્તિમાં દોર તૂટે છે. નીચે દરિયે છે. બચાવનું સાધન નથી, મરવાની અણી છે. કુતૂહલમાંથી મરવાની અણી વખતે “ના સન્દ્રિત્તા યાદ આવવું તે કઈ દિશા હશે? આપણ માબાપ મરી ગયા છે. તે સાંભળતા નથી. બચાવ કરવા આવવાના નથી, છતાં ભય વખતે એ બાપ રે! ઓ મા રે! શા ઉપર? જાણે છે કે આટલા વરસોથી મરી ગયા છે, મદદ કરવા આવવાના નથી તે જાણે છે, છતાં બાળપણથી સંસ્કાર પડ્યો. આટલી અવસ્થા થઈ છતાં તે સંસ્કાર નથી ગયા. આટલી દશા ફેરફારવાળી થઈ છતાં આપણને હજુ એ સંસ્કાર છૂટતા નથી. જ્યારે શ્રીપાળને આવા સંસ્કાર તે વખતે આવે છે. તે કુતૂહલમાં જોવા ગએલા દરિયામાં પડે ત્યારે “નો સરિતા” યાદ આવે તે કેટલા દઢ સંસ્કાર જામેલા હશે ? આ સંસ્કારવાળે સિદ્ધપણું પામે તેમાં નવાઈ શી? આપણે એ સંસ્કારમાં આવ્યા? કાંટા કાઢતાં લગીર વેદના થાય તે એ બાપ રે! ઓ મા રે ! થાય છે. તે મરવાની અણુ વખતે પણ જેને “નમો સરિતા” યાદ આવે છે. આવું ઓતપ્રેતપણું જ્યારે નવપદનું કરવા તૈયાર થવાય તે જ સંસ્કાર દૃઢ થાય, તે તત્ત્વ તરફ વળેલા ગણાય. માટે તત્ત્વ તરફ વળે. રસકથા તત્ત્વના પેષણ માટે છે. તેને અંગે નવપદનું સમુદાયે વર્ણન કરી એક પદનું વર્ણન કરે છે. આચાર્યો તરનાર અને તારનારા જે કે આચાર્ય મેક્ષ પામેલા નથી, મોક્ષના મુસાફર નથી. ખલાસી દરિયામાં હોય તે જ વખતે તે પાર લઈ જાય, પિતે પાર નથી પામે તે પાર શી રીતે લઈ જશે? તે વિચાર ન થઈ શકે, કારણ? તેની પાસે પાર ઉતરવાનું ને ઉતારવાનું સાધન છે. આચાર્ય પાસે સ્વતંત્ર શક્તિ ન હોય, પણ શાસન એવું છે કે, પોતે તરે ને બીજા આરાધન કરનારાને પણ પાર ઉતારી શકે. અરિહંત ને સિદ્ધ બે દેવત પણ આરાધવા લાયક છે, તેમાં બે મત ન રહે, પણ ત્રણને અંગે એમ કહેવામાં આવે છે કે પિતે નથી તર્યા તે અમને શી રીતે તારશે ? Page #532 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાધ્યાયપદ વ્યાખ્યાન ૩૩ આચાર્યાદિ હજુ પતે તરે છે, તરેલા નથી. નહિ તરેલા બીજાને શી રીતે તારે? “વાક્ થ્રી સ્કુમfમશ્વરીવર્તુ મળે' પિતે દરિદ્ર હોય તે બીજાને શી રીતે માલદાર કરવા સમર્થ થાય? પિતે ઉત્કૃષ્ટ સ્થિતિ પામ્યા નથી, તે બીજાને શી રીતે પમાડે? આમ શંકા હતી, પણ જેમ ખલાસી કાંઠામાં નથી, દરિયામાં છે છતાં નાવડી રૂપી સાધનથી ખલાસી બીજા બેસારૂને પિતે પાર પમાડે છે, તેમ આચાર્ય પાસે જિનેશ્વરનું શાસનરૂપી મજબુત વહાણ હાથ આવ્યું છે, જેથી પિતે તરે ને બીજાને સંસાર સમુદ્રને પાર પાડી શકે. શહેનશાહી ઢઢેરાને શરીફ સાંભળે તે જગતને સંભળાવે છે. આ ઢંઢેરાની જાહેરાત પોતાને માટે અને પ્રજાજન માટે છે. જિનેશ્વરનો ઢંઢેરો જાહેર થયું છે. તે ભવ્યજીને અંગે તે વખતે જાહેરાત છે તીર્થકર મહારાજ અસંખ્યાતમા ભાગ જેટલે વખત તારનારા. આચાર્યો અસંખ્યાત ગુણ વખત સુધી તારનારા. ઝાષભદેવજીને કેવલીકાળ એક હજાર વર્ષ જૂન ક્રોડાકોડ સાગરોપમ સુધી ભવ્યજીવને તારવાને વખત આચાર્યને માટે અસંખ્યાત પાટ સુધી મોક્ષમાર્ગ રહ્યો હતે. | તીર્થકર મેક્ષ પામ્યા છતાં આચાર્યના પ્રભાવે શાસન વહી રહે છે. તીર્થકરની ગેરહાજરીમાં તારનાર આચાર્ય. તીર્થકર કરતાં અસંખ્યાત ગણો કાળ આચાર્ય મહારાજ મેક્ષમાર્ગ ચલાવે છે. તીર્થંકર મહારાજને જે મોટા માનીએ તે આચાર્યને મેટા માન્યા વગર ચાલે નહિ. ગણધર પદવીની અનુજ્ઞા વખતે તીર્થકરે આચાર્યને દ્રવ્યગુણ પર્યાયથી શાસનની આજ્ઞા આપે છે. તેમણે આપેલી આજ્ઞા તમને કબુલ હોવી જોઈએ. ઉપદેશમાળા'માં ધર્મદાસગણિ જણાવે છે કે “મોક્ષ વખતે જિનેશ્વર મહારાજા તે મેક્ષપદ પામ્યા, પણ પછીના માટે માર્ગ સોંપી દીધે આચાર્યને મહારાજને, તેથી આખું પ્રવચન વર્તમાન કાળે આચાર્યો ધારણ કરાય છે. તીર્થંકર મહારાજની ગેરહાજરીમાં તીર્થપ્રવર્તાનાર આચાર્ય છે. હવે આચાર્યથી શું ફાયદો થાય તેને અંગે કાલે જણાવી ગયા કે નાસ્તિક શિરોમણી હિંસાર અધમ કૃત્ય કરનાર પ્રદેશીરાબ હતું, છતાં આચાર્યના પ્રભાવે તેની નરકતિર્યંચ ગતિ નીકળી ગઈ અને દેવગતિ પામે, તે આચાર્યના પ્રતાપે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પર્વ મહિમા દર્શન ઉપાધ્યાયજીની ફરજો આચાર્ય પ્રવચન ધારણ કરે છે; આચાર્યો તારનાર બને છે શાસન ચાલે ત્યાં સુધી આચાર્ય તારનાર પણ ઉપાધ્યાય પદનું કામ શું ? ઉપાધ્યાયજી કરે શું? તેઓ સૂત્ર ભણાવે, ગોખણપટ્ટી કરાવે તેમાં ઉપકાર શું? પહેલાં આચાર્ય અર્થ સમજાવે, તેમજ શાસન ચલાવે તે ઉપકારી, ઉપાધ્યાય માત્ર મૂળસૂત્ર ભણાવે તેમાં વળ્યું શું ? ગાય વાગાળે તે ચરીને કે ચરવા પહેલાં વાગેળે? તારા હિસાબે ગાયનું ચરવું નકામું છે. રસકસ તે વાગેળે ત્યારે, શરીરને પિષે ક્યારે? વાગેળે ત્યારે ? ચરે તે વખતે એમને એમ પેટમાં ઉતર્યા જાય. માટે વાગેળવાની વાત દેખવી, ચરવાની વાત ન દેખવીને? ચરવું બંધ થાય એટલે વાંધો નહિ ? વગેળવાનું ચરવા ઉપરને? ગાયને ચરવાનું થાય ત્યારે જ વાગોળવાનું થાય. વાગોળવાની જડ ચરવા ઉપર રહેલી છે. આ સમજાય તે પછી આચાર્ય અર્થ શીખવે શાના? સૂત્ર જેવી ચીજ ઉપાધ્યાયે ન આપી હોય તે આચાર્ય શું શીખવે ? અહીં જે કે ઉલ્લાસ બેધઅર્થમાં છે, પણ અર્થગ્રહણ કરવું કયારે બને? જ્યારે સૂત્રગ્રહણ કરેલું હોય તો. વર્ષો સુધી વખાણ સાંભળ્યા પણ જેમ પ્રકરણ મુખપાઠ ન કર્યો હોય, તેના અર્થ વ્યાખ્યાનમાં સાંભળવાથી ટતા નથી, મુખે સૂત્ર તૈયાર હોય તેના અર્થ લાંબાકાળ સુધી ટકી શકે છે. તેમ સૂત્ર વગરના અર્થો સ્થિર ન થાય, પ્રકરણઅર્થ સહચર્ય અન્ય શબ્દ સંનિધિને અધિકાર સૂત્ર હોય તે જ સ્થિર રહે. સૂત્ર ભણાવનાર પહેલાં હોવા જોઈએ. નમો અરિહંતાણું” એ સૂત્ર નિયમિત છે. તે તે કંઠસ્થ કરનારને નમે અરિહંતાણનો અર્થ કે, ઉપાધ્યાય પ્રથમ સૂત્ર આપે, ત્યારપછી આચાર્ય અર્થ આપે. તપેલી વગર ઘી લેવા જવાવાળે પિતાનું ને વેપારીનું પણ છે. એક્લા સૂત્ર માનનારા અને પચાંગી ન માનનારાને ચીમકી સૂત્રરૂપી ભજન તૈયાર નથી. તે અર્થરૂપી માલ લેવાની તૈયારી કરે તે બન્નેનું બેવાનું થાય. ઘીને ભાવ ઠરાવ, તેલાવવું પછી ઠામ લેવા ન જવાય. ઘી ખરીદનારે પણ ભાજન પ્રથમ તૈયાર રાખવું Page #534 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાધ્યાયપદ વ્યાખ્યાન ૩૫ પડે. અર્થશ્રવણ પછી, પ્રથમ સૂત્રનું ગ્રહણ હોવું જોઈએ. ! અને ઉપાધ્યાયજી સૂત્ર શીખવનાર જરૂર પૂજ્ય હોવા જોઈએ સૂત્રમાં જોઈએ! અર્થમાં કહ્યું છે તે તારે નથી ગણવાનું ને? નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા તે બધાં અર્થો. મૂળસૂત્ર તે સૂત્ર, મૂળસૂત્ર માનવું ને ટીકા પંચાંગી ન માનવા, એનો અર્થ એ કે ઉપાધ્યાયજી ગળે વળગ્યા અને આચાર્ય ઉકરડે નાખ્યા, ઉપાધ્યાયજીને પકડ્યા ને આચાર્યને ન માન્યા. અર્થ કબૂલ નથી, સૂત્ર માત્ર કબુલવું છે. તીર્થકરોએ સૂત્ર કહ્યા કે અર્થ કહ્યા ? સૂત્ર ગણધરે કહ્યા, તે ગણધરને માન્યા ને તીર્થકરને ન માન્યા. સૂત્ર મંજુર રાખ્યું, અર્થ મંજૂર ન રાખે, તેની દશા શી થાય ? વ્યાકરણની દૃષ્ટિએ વિચારે તે એકલું સૂત્ર નિયમિત અર્થ નહિ કહે. ના સરિતા ને અર્થ કરે. શત્રુને હણનારાને તમારો નમસ્કાર થાય છે ને ? શત્રુને મારનાર પક્ષ છે, તે બધાને તમારે નમસ્કાર પહોંચે? અરિ એટલે કર્મ રૂપી શત્રુ; એ અર્થ કયાંથી લાવ્યા? ટીકા કે નિર્યુક્તિકાર એમ કહે કે આઠ પ્રકારનું કર્મ શત્રુભૂત છે તેને હણનાર તેથી અરિહંત કહીએ છીએ. તે અર્થ નિયુક્તિએ કહેલે માનો તે જ અર્થ થઈ શકે. અર્થ રૂપ નિયુક્તિ ન માને તે સાપ-ચોર-વાઘ-મારનાર શત્રુ પણ તમારે નમવા લાયક છે. તીર્થકર તે શત્રુને માર ખાનારા છે. ગોવાળી તથા સંગમને માર ખાનારા તીર્થંકર મહાવીર પ્રભુના ઉપસર્ગો કેવા છે તે જાણવા માટે નિયુક્તિ, ટીકા, ભાળે માને તે જ “કર્મ રૂપી શત્રુ એ જ અર્થ કરી શકે. મૂળ સૂત્ર પર જાવ તે કર્મશત્રુ અર્થ આવી શકે નહિ. ઘીની ચોરી છાની ન રહે. ઉપાધ્યાયજી સૂત્રદાતા હોવાથી આરાધનીય છે. અર્થ ઘી જેવા, લેવા દેવાની રકમ સૂત્રભાજન તરીકે છે. અરિહંતે આરાધનીય મારૂ મરિદા fથતિ ના નિક’ નિપુણ સૂત્ર ગણધરે ગૂંથે, તીર્થ કરે, આચાર્યો અર્થ આપે, તે કબૂલ નહિ. ઉપાધ્યાય સૂત્ર આપે તે કબૂલ, આવું બેલનારને આચાર્ય અને અરિહંત આ બે પદ ઉડી જાય છે, વગર સમજ્યા બેલવાવાળાને કેટલીક વખતે ગરાસિયાના Page #535 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ઘી ચારવા જેવું થાય. ગરાસિયાએ માથાના ફેંટામાં થીજેલા ઘીને કટકે બાંધી દીધે. કોઈકની નજર પડી ગઈ. અર્ધો કલાક તડકામાં ઊભે રાખ પડ. ચોર કહેવાની કે તપાસવાની જરૂર ન પડી. આપ આપ ઘી ટપક ટપક થવા માંડ્યું. ઘીની ચોરી છાની ન રહી. આમ સૂત્ર માને પણ નિક્તિ નથી માનવી, પણ નિર્યુક્તિ વગર મૂળ સૂત્રની ગાથા આવી ત્યાં શું કરે? “ચૈત્ય” શબ્દનો અર્થ જે હોય તે અત્યારે ભાષાન્તરની ચૂંપડી બહાર પાડી છે. આદ્રકુમારના અધિકારમાં પ્રતિમા મોકલ્યાની ચકખી વાત છે. ભાષાન્તરની વાતે માનવી છે, નિર્યુક્તિ માનવી નથી, પ્રતિમાની જગ્યાએ તેઓએ એ મુહપત્તી મેકલ્યાના જૂઠા કપિત ગળા ફેંકયા છે, સુવર્ણગુલિકાની વાત પણ ખેટી, ૧૬ મી સદી પહેલાના પુસ્તકમાંથી આદ્રકુમારને એૉ મુહપત્તી મોકલ્યા તેવી વાત તેઓ કાઢી આપે ! વજસ્વામીની ગંભીરતા. ઉપાધ્યાયજી સૂત્ર આપનાર હોવાથી સૂત્રદાતાર. ઉંમરે અને દીક્ષાએ કદી નાનો હોય તે પણ સર્વને વંદનીય છે. શાસ્ત્રકારોએ ઉપાધ્યાય આગળ દીક્ષાના પર્યાયને પણ ધક્કો માર્યો, મોટી ઉંમરવાળાને પણ નમસ્કરણીય ગણ્યા, કારણ? સૂત્રદાતા હોવાથી વજસ્વામીજી બાળક છે. પાટી ઉપર ધૂળ નાખી લીટા કરનારા જેવડા છે, તે માટે લખે છે કે જે સ્થવિરે શીખવવા માટે બેલાવે છે. તેઓ કુટ કુટ કર્યા કરે છે; ભણેલા છે પણ ભણેલું ને જણાવવા માટે કુટ કુટ ભાંગ્યું તૂટયું લાવે તેમ બોલ્યા કરે છે; સ્થવિરો રગડાવે તે રગડ્યા કરે છે. આવી સ્થિતિ છતાં અગિયાર અંગના પાડી. ૧૧ અંગ પારણામાં આવડી ગયા છતાં સાધુઓ ગોખાવે તેમ ગોખે છે. બાળક છતાં એવા ગંભીર કે પાણી પેટનું હાલતું નથી. કેઈ વખત સાધુ ગોચરી ગયા છે, આચાર્ય મહારાજ સ્પંડિલ નીકળી ગયા છે, એકાંત દેખી બાળક હોવાથી કુતૂહલ થવાથી ઉમળકો જાગે. બધા સાધુના આસન લાવી બિછાવ્યા. પિતે આચાર્યની માફક આસન નાખી સાધુઓને વાચના આપે છે. આચાર્ય વહેલા આવ્યા. શું સાધુ વહેલા આવ્યા કે વાચના શરૂ થઈ? બાળકને મધુર સ્વર Page #536 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાધ્યાયપદ્મ વ્યાખ્યાન ૩૭ તે સાથે સૂત્રની છાયા સાંભળ્યા કર્યું ? અંગના પાઢ ક્યાંથી ખેલે છે? આ બધું ભણેલા છે પણ એમને એમ ગેાપવીને બેઠા છે. આવા જ્ઞાની પુરુષની અવજ્ઞા રખે થાય ! ન જાણતા હતા ત્યાં સુધી તે વાત જુદી, જાણ્યા પછી અસહ્ય. હવે શુ કરવું? સાધુઓને સ્પષ્ટ ન કહેવાય કે આ બાળક આવા જ્ઞાની છે. પેાતે ખાનગી કહેવા જાય તેા પ્રતીતિ કેવી રીતે કરાવવી ? તે માટે એક રસ્તા વિચાર્યો, મારી જગ્યાએ એને મૂકવા. મારી જગ્યાએ કેમ મૂકવા ? ગ્રામાંતર જાઉ તા બને. ‘થાડા દિવસમાં આવીશ તેમ શિષ્યાને કહ્યું, પાડવાળાએ, જોગવાળાએ કહ્યું કે અમારૂં શું?’ આ ખાલ વામુનિ તમને પાઠ આપશે. વિચાર કરા કે કેવી છાયા જામી જાય ? પાટી પર ધૂળ નાખનારે પાઠ આપશે ? ભરાસા છેઃ તત્તિ.’ શિષ્યાની ગુરુવચનમાં શ્રદ્ધા. જે ગુરુમહારાજે કહ્યું તે ગુણ દેખી કહ્યુ હશે તેમ તત્તિ.' વાંચનાનેા વખત થયા કે આસન ગોઠવી વાસ્વામીને બેસાડી શિષ્યા પાઠ લેવા એસી ગયા, વાયા માગી. અહીં તૈયારી હતી, વાચના આપી. ચારેક દિવસમાં ગુરુ પાછા ફર્યાં ને પૂછ્યું' કે વાસ્વામીને પરિચય થયા કે ? પાઠ ઘણી શાન્તિથી ચાલે છે, મહેરબાની હાય તે એમને જ વાચનાકાય સાંપેા. એને મુરબ્બી ઠરાજ્યે તે કબૂલ. માગણી ઉલટી કરી; થોડા દિવસમાં સૂત્ર તૈયાર કરાવ્યું. આચાર્યે કહ્યુ કે, હજુ યાગ કર્યો નથી. કાનની ચેારીથી જ્ઞાન લીધું છે તેથી વાચના ન ક૨ે પણ જ્ઞાનીની અવજ્ઞા ન કરે માટે આટલું કરવું પડયું છે. અહીં વસ્વામીમાં નથી પર્યાય માટે, નથી વય માટી. ગુરુમહારાજે બતાવ્યા કે આમને તમે વાચનાચાય તરીકે રાખેા. શિષ્યા પણ વિનીત કે વસ્વામીજી ઉપાધ્યાય-સૂત્રદેવાવાળાને આરાધન કરતાં પૂજ્યબુદ્ધિએ સેવકબુદ્ધિએ આરાધન કરતાં આખા શાસનમાં ડંકા વાગી ગયેા. સિ’હગિરિના શિષ્યાને શાખાશ કે ખધાએ ગુરુના હુકમ માથે ચડાવ્યેા. સારા સાધુપણાના જશ જે સિ`ગિરિના શિષ્યાને મલ્યા, તે શાથી? ઉપાધ્યાયની આરાધનાને લીધે? સૂત્ર માત્ર શીખવનાર હોય Page #537 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ મહિમા દશન તા તે પર્યાયે અવસ્થાએ લઘુ હાય તાપણું તે આરાધવા લાયક હાય, માટે ચેાથે પદે ઉપાધ્યાય પદની આરાધના રાખી. અથ રૂપ શાસન આચાય આપે. સૂત્ર ઉપાધ્યાય આપે તે એ નમસ્કાર કરવા લાયક, પણ સાધુ શાથી આરાધના લાયક ? તે અધિકાર અગ્રે વત્તમાન. શ્રી સાધુ પદ વ્યાખ્યાન. સ. ૧૯૯૨. આસા સુદિ ૧૧ ને સામવાર. જામનગર. साहुपयविराहणया आराहणया दुक्खसुक्खाई । रुप्पिणिरोहिणिजीवेहिं किं नहु पत्ताइं गुरुयाइ || १३०१ || શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ રત્નશેખરસૂરીશ્વરજી શ્રી શ્રીપાળ ચરિત્ર રચતી વખતે આગળ જણાવી ગયા કે એ પ્રકારની કથા હાય. એક પરમશુશ્રુષા કથા ને ખીજી અપરમશુશ્રષા કથા. હૈયાદિકના વિભાગ કરી આરાધના–વિરાધનાના માર્ગો જેમાં જણાવેલા હેાય તે આરાધવાની ઇચ્છાએ શ્રવણુ કરાય તે પરમશુશ્રુષા કથા, જેમાં માત્ર મનને ખુશ કરવાનુ... હાય કંઈ પણ આરાધવાનું આદરાય નહી. અને વિરાધવાનું ડાય નહી. દાનાદિક કંઈ પણ ન આદરાય તે રસકથા. તેવી કથા સાંભળવાની ઇચ્છા તે અપરમશુશ્રુષા કથા. ‘સુપ્તનુપાન તુલ્યા' નાના અચ્ચાને ઉઘાડવા માટે સંભળાવે તે કથા—તે રહસ્ય કથા. તે તત્ત્વ સમજતા નથી, માત્ર ધારણા એક જ કે છેકરા ઊ'ઘી કેમ જાય. તે અધી અપરમશુશ્રુષા કથા કહી. શ્રીપાળ ચરિત્રમાં વિચારીએ તે જ્યાં જ્યાં નવપદ સંબંધી મહિમા છે ત્યાં ત્યાં નવપદ પર ખ્યાલ ન રહે, અને શ્રીપાળે આખા લશ્કરને એકલાએ જીત્યું, સુવણ સિદ્ધિ મેળવી તે જોઇએ, અને આરાધવા લાયક નવપદ તે ખ્યાલમાં ન રહે તે તે રસકથા થઈ જાય. તત્ત્વકથા ત્યારે જ બને કે જ્યારે હૈયાદિક પદાર્થોના વિભાગ કરી કલ્યાણ આદરાય ને પાપ છેડાય ત્યારે, ભાજન કરવું છે તેને ઠામડાં Page #538 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધુ પદ વ્યાખ્યાના ૩૯ વધારે ખખડયાં કે ધૂમાડો વધારે નીકળે કે એ છો નીકળે તે જોવાનું ન હોય. ધુમાડામાં રઈ છે છતાં તત્ત્વ તેમાં ન હોય પણ તરવ ભેજનમાં હેય. ઉદ્દેશ જુદા, છતાં સાધ્ય એક જ. ભગવાન ઋષભદેવજીનું એક વ્યક્તિનું જન્મકલ્યાણક આરાધીએ. આ વ્યક્તિનું પર્વ દિવાળી કરીએ, મેરુતેરસ કરીએ, તે બધા વ્યકિતના પર્યો છે. જ્ઞાનપંચમી તે ચૌદ પૂર્વના જ્ઞાન માટે, બીજ દર્શન માટે, આ એક એક ગુણો આરાધવા માટે તિથિ અને પર્વો છે, છતાં પર્યવસાન ત્યાં નથી. વ્યક્તિ છે, સીધે સંબંધ ત્યાં નથી. એમણે મેક્ષમાર્ગ બતાવે, આ આરાધવા દ્વારા મને મોક્ષ મળે, ત્યાં ઉદ્દેશ વ્યક્તિ બની પણ સાધ્ય મેક્ષ. સાધ્ધમાં મહાવીર મહારાજા કે અષભદેવજી મારા પર પ્રસન્ન થાય તે નથી. સાધ્ય તેમની આરાધના દ્વારાએ મને મોક્ષ થાય. મહાવીરના જન્મ-નિર્વાણને ઉદ્દેશીને જ્ઞાન દર્શન ચારિત્ર ગુણના ઉદ્દેશથી તિથિ પર્વો છે, સાધ્ય તરીકે નહિ. સાધ્ય બધે મેક્ષ ઉદ્દેશ ભલે જુદા જુદા રહ્યા, છતાં સાધ્ય એક જ. જૈન શાસનના તહેવારે એ બધા મેક્ષઉદ્દેશથી હોય છે, તેથી કઈ પણ તહેવારમાં–પર્વમાં વિષય કષાય ઈન્દ્રિયના ગની છૂટી આપવામાં આવતી નથી. બધા માર્ગમાં મેક્ષનું બીજ રાખવું પડે છે, વિષય-કષાય-આરંભની નિવૃત્તિ કરી પણ તેમાં સાધ્ય મેક્ષ છે. મોક્ષને અનુકૂળ કિયા થાય. દાદરે મેડા તરફ છેડાવાળે હેય, બીજી દિશાએ છેડે જાય તે ન પાલવે. અહીં સિદ્ધચક મહારાજને અંગે આખું ચરિત્ર કહે છે, પણ સાધ્ય ગુણ ગુણીની આરાધના પર છે. ગુણ ગુણ સિવાય જૈન શાસનમાં બીજું આરાધવાનું સ્થાન નથી. ચાહે જન્મદીક્ષા-કલ્યાણક આરાધીએ, એ ગુણે કે ગુણને ઉદ્દેશી પ્રવર્તવાવાળા છે. વધામણી આપનારને સેનાની જીભ અપાય. આરાધ્ય પદાર્થોના વિભાગને અંગે નવ સિવાય બીજે દસ આરાધ્ય પદાર્થ નથી. તે નવેની એક સરખી સામટી આરાધના કરવાનું બનતું હોય તો તે એાળીના દિવસોમાં છે. તેટલા માટે નવપદજીની ઓળીને સર્વ દેવતાએ માન્ય રાખી, તેથી તેનું નામ શાશ્વતી અટ્ઠાઈ Page #539 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પર્વ મહિમા દર્શન તેમાં નવે પદેની આરાધના કહેલી છે. તેમાં ઉપાધ્યાયનું પદ વિચારી ગયા. અરિહંત અજવાળું કરનારા, જીવજીવન જીવવાની રીતિ સમજાવનાર ત્રિજગતનાથ છે માટે તે પૂજ્ય હેય; તેમજ સિદ્ધદશા આત્માનું ખુદ ધ્યેય, માટે ધ્યેયનુ લક્ષ્ય ન ભૂલાય તે સ્વાભાવિક છે. જેવી રીતે હોકાયંત્રની સૂચિ સીધી હોવી જોઈએ. એ આધારે જ સ્ટીમરને ચાલવાનું છે, તેવી રીતે સિદ્ધદશા ઉપરને ખ્યાલ ઉડી ગયે, તે ચાહે જેટલી આરાધના હોય તે પણ ફળીભૂત ન થઈ શકે, તેમ અરિહંત મરારાજને સંદેશ લાવનાર આચાર્ય મહારાજ; જન્મ આપનાર બાયડી. છતાં વધામણું કહેવા આવનારને સેનાની જીભ અપાય. રાજા પણ મુગટ સિવાયના તમામ અલંકારે વધામણીમાં આપી દે, જિંદગીનું દાસત્વ કાઢે. એક વધામણી કશું નવું જૂનું કરી દેતી નથી વધામણી કહેનાર ઉપર આટલા તુષ્ટ થવાય છે, શબ્દ કે દાસીની કિંમત નથી. કુંવર જ તેની કિંમત છે. તે જિનેશ્વર મહારાજે દેખાડેલું તત્વ-મેક્ષમાર્ગ આપણને આચાર્ય મહારાજ સંભળાવે છે. આચાર્ય તે મોક્ષમાર્ગ બતાવે છે, આચાર પાળે, પળાવે, વિનો દૂર કરે છે તે પૂજ્ય ન હોય તો કેણ પૂજ્ય હેય? સૂત્ર એ આખા મોક્ષમાર્ગની જમીન છે. આચાર્ય અર્થ આપે તે ઈમારત છે, બચાવ ઈમારત કરે છે. જમીન ઠંડી ગરમી વરસાદથી બચાવ નથી કરતી, પણ બચવાને આધાર ઇમારત છે, તેમ યાદિક સમજીએ, માર્ગમાં આગળ વધીએ ઈત્યાદિક અર્થ દ્વારા થાય. મકાન દ્વારા ઠંડી-ગરમી–શરદી ટાળવાનું બને, છતાં બધાને આધાર જમીન છે. બચાવનાર મકાનને આધાર જમીન છે. મકાનની ઈચ્છાવાળાએ પહેલાં જમીન ખરીદવી પડે છે. જે અર્થ આપે તે આચાર્ય મહારાજ, અને મૂળસૂત્ર આપે તે ઉપાધ્યાય. એમ ચાર પદનું સ્વરૂપ સમજાવી ગયા. . સાધુને ઉપકાર કેવી રીતે? પંચમપદે સાધુ તે શા કામના ? સાધુ નથી સૂત્ર આપતા, નથી અર્થ આપતા. સાધુ શા માટે પૂજ્ય? એક મનુષ્ય વેપાર કરવા માંડે. દુકાન જમાવી, ઘર જમાવ્યું, કરિયાણું લાવ્યું, પણ જોડે રહેવાવાળા Page #540 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધુ ૫દ વ્યાખ્યાન લેકે બીજે ચાલ્યા ગયા. એને કેઈએ તિરસ્કાર સરખે કર્યો નથી, પણ એ મકાન દુકાન ઉઠાવ્યે જ છૂટકે. વાળ ખસી જાય છે ? વેપાર અને રહેઠાણ, સાથે સમુદાય હોય તે જ વેપાર અને રહેઠાણ સમૂહ વગર, નથી વ્યાપાર, તેમ જ નથી રહેઠાણ. જંગલમાં મફત મકાન મળે તે પણ કેઈ ન લે. સમુદાય હોય ત્યાં જિંદગીને ભય આવે તે બચાવવાનાં સાધને હેય. મિલકતને ભય આવે ત્યારે બચાવવાનાં સાધન હવે ત્યાં જ રહી શકીએ, શાસનમાં ઉપાધ્યાયજી સૂત્ર ભલે દે, આચાર્ય અર્થ દે, છતાં સાધુસમુદાય સહાયકારક ન હોય તે મેક્ષની સાધના ન થઈ શકે, કારણ જૈનશાસન સમજનારો ન કહી શકે કે એકલે હોય તે ય શું અને એકલે હોય તો ય શું ? એ જ્ઞાની છે કે અજ્ઞાની? જે જ્ઞાની છે તે રિદ્ધિવાળાની માફક એકલે રહેવા ન માગે. એકલે રહે તે ચોર લૂંટારાથી રિદ્ધિ લુંટાઈ જાય. જ્ઞાની છે તે જ્ઞાનનું રક્ષણ શી રીતે થવાનું? પિતાનું જ્ઞાન રક્ષિત શી રીતે થવાનું ? પિતે જે જ્ઞાન લીધું છે તે બીજાને આપીશ કેવી રીતે? અજ્ઞાનીને સંયમ ટકાવવા માટે ગીતાર્થનિશ્ચિત સમુદાય વગર ન ચાલે. ગીતાર્થોને પણ સાધુસહાયની જરૂર જ્ઞાનાવરણીયને ક્ષપશમ અને મેહનીય ક્ષપશમ જુદી ચીજ છે. જ્ઞાનાવરણીયન ક્ષયોપશમ થયા છતાં મેહનીયને ઉદય થાય ત્યારે બચાવનાર કેણ? ગીતાર્થોને પણ મેહનીય ઉદય અટકાવવા માટે સાધુની સહાયની જરૂર છે. ઘરબાર સંસાર છોડી નીકળ્યા તે કલ્યાણ સાધવા માટે જ્ઞાન, વિનય, વૈયાવચ્ચ દ્વારા સાધવા માટે. મધપુડામાં હજારો માખો છે. એક માખ એક કાણું પકડે છે, મેક્ષના અસંખ્યાત આલંબનો છે, તેમાંથી એક પણ આલંબન પકડવું પડશે. મોક્ષના અસંખ્યાત ગ છે. આ તે મારે શિર સાટે છે, કાચા તાંતણાને બે હાથે પકડે તેમાં શું વળે? કેડે બાંધીએ તો પણ શું વળે? આરાધના ઘણું પકડી પણ તે કાચા તાંતણા જેવી, પડતાને બચાવે તેવી આરાધના પકડી નથી. આપણે આરાધના સેંકડો જાતની કરીએ પણ તે આરાધના કાચા તાંતણ જેવી છે, એકેય મજબુત આરાધના નથી. આ આરાધનાનું २० Page #541 -------------------------------------------------------------------------- ________________ ર પ` મહિમા દન કૂળ ન મળે ત્યાં સુધી ભલે મરવું પડે, તે પણ આરાધનામાં ટકી રહે. આપત્તિમાં આવે તે પણ નહિ ડશું', મરણના સંકલ્પ આગળ તે આરાધના તૂટી જાય છે. મરી જઈએ એ સંપ આવ્યા કે આરાધના તૂટી. આપણે કઈ સ્થિતિની આરાધનામાં છીએ? કાચા તાંતણાના સરખી આરાધના કરીએ છીએ. ધન્ય ભાગ્ય કે આરાધના કરતાં મરૂ ! આરાધના કાચા તાંતણા, રૂપિયાભાર જેટલું પણ જોર ખમી શકતી નથી, તેમ આપણી આરાધના એટલી દુબળ કે કલ્પનામાં પણ તૂટી જાય છે. મારે ખીજા સાધુની શી જરૂર? કોઈ દિવસ પણ સહચારી સહાયક સિવાય તું સયમ તપ જ્ઞાનાકિ સાધી શકીશ નહિ. એકલા સાધુને ધમ ન હેાય. એકલા સાધુને ધમ જ ન હોય. એકાકી વિહારની નિંદા પર નથી ઉતર્યાં. આપણે! આત્મા એકલા હાય તે આપણે મોક્ષને અશે પણ સાધી ન શકીએ. મેાક્ષની પ્રાપ્તિ થવી તે સાધુ મહાનુભાવાને પ્રતાપ છે. જે જે જગ્યાએ ગૃહસ્થા રહે છે, ત્યાં હારી જાતની ખાવા–પીવા–રહેવાની સગવડ જોઈ એ છે, તા નિ યતા, ખારાક, પાણી, અગ્નિ, જીવનજરૂરી સામગ્રી ખરાખર આવવાં જોઈએ, ચાર ધાડપાડુના ઉપદ્રવ ન જોઈએ, જમીન સુખાકારી જોઈએ, એમાં ખામી ન હાય. કેટલીક જગ્યાના સારા ફાયદા હાય, પણ જમીન, પાણી, હવા ખરાબ હોય તેા તેવા સ્થાનમાં ગૃહસ્થા રહેવા જતા નથી. અહીં આપણે શારીરિક સ્થિતિએ વિચારીએ તે આપણું શરીર મીણનું પૂતળું, જે સવારે જામેલું હોય પણ તડકે ચડે તેમ મીણુ ઓગળે-નબળુ પડે છે. તેમ આ શરીર એક દહાડો જોર મારે, ને એક દહાડે નબળું પડે. આ પુતળાને કેટલાં સાધન જોઈ એ ? તેને સાધન પૂરાં પાડનાર કાણુ ? જ્ઞાની ગીતા ના સાધુ સમુદાય. સાધુ નિઃસ્વાર્થ સહાયક છે. પહેલ વહેલા દીક્ષિત થયા, વેષ કેમ પહેરાય ? દાંડા, તરપણી, ઝોળીપાત્રાં કેમ લેવાય ? શું લેવાય ને શું ન વહેરાય ? કયાંથી શીખ્યા ? મહાનુભાવ ! સાધુ મહાત્માના પ્રતાપે હજી આપણને વૈયાવચ્ચ,માવજત શીખવનાર, જ આપણે શીખ્યા. શિખામણ આપનાર Page #542 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધુ પદ વ્યાખ્યાન સાધુ મહાત્મા છે તે સમજ્યા નથી. તીર્થદર્શન તેમાં સાધુમહારાજની સહાયતા પ્રાચીન રાજા શહેરનું સ્થાપન કરી ગયા, વર્તમાન રાજા તમારા જાનમાલનું રક્ષણ કરે છે, પણ નાત શેરીવાળા શું કામ કરે છે? જગતમાં જીવન બચાવવાનું, સંસ્કાર નાખવાનું, ટકાવવાનું અને વધારવાનું તે નાત અને પડોશીઓથી થાય છે. અરિહંત મહારાજાએ મેક્ષ નગરની સ્થાપના કરી, વર્તમાનમાં આચાર્ય મહારાજા તેનું રક્ષણ કરે છે, પણ સંયમજીવન ટકાવનાર સાધન સામગ્રી માંહોમાંહે સાધુઓ પૂરી પાડે છે, ક્ષમાર્ગની આરાધના સાધુ મહાત્માના પ્રતાપે જ છે. જેમ નાત, જાત, વેપારીઓ, શહેરીઓ ન હોય તેવા ગામમાંથી ઉચાળા ભરવા પડે તેમ અરિહંતાદિક છતાં સાધુ સમુદાય ન હોય તે શાસન ડગલું પણ ન ચાલી શકે, આટલા માટે સાધન સામગ્રીની હૈયાતી વગર સગે પણ સારવાર કરવા ઊભે ન રહે, હવે અહીં શું લેવું તે શું દેવું ? બીજા સાધુની સારવાર, વિનય, વૈયાવચ્ચ શા માટે કરે ? સાધુ ન કરે તે અહીં બીજું કરનાર કેણ ? જગતની સ્થિતિ સરાવી છે, આ સ્થિતિમાં એકલે સાધુ નિરાધાર છે. સથવારે અને સાધન વગરના મોક્ષના મુસાફરને મદદ કરનાર કેણ સાથ અને સાધન વગરનો મુસાફર છે, એને મદદ કરનાર કોણ? તેવા પરોપકારી સહાયક સથવારા હોય છે. સાથ ને સાધન વગરના હેવાથી દુનિયામાં નિરાધાર કહેવાય તે તે કલ્પના છે. બીજા લેકેમાં તે ખાવાની પીવાની ફરવાની છૂટી છે, અહીં તેમ નથી. સાધુ મોક્ષને મુસાફર બને. મેક્ષના માર્ગે પ્રવર્તવાવાળા જંગલના મૃગની પેઠે નિરાધાર. હવે એની નિરાધાર સ્થિતિમાં સહાય કરનાર નીવડે કાણ? સાધુ. મેક્ષમાર્ગમાં મદદ ટેકે સહાય આપનાર હોય તે કેવળ આ સાધુવર્ગ છે. સહાય કરવાથી ડેકટર ફી માગે, કુટુંબ આશા કરે, સાધુ શું ધારે ? મારા આત્માનું કલ્યાણ થયું. મોક્ષમાર્ગના ઉદ્દેશથી વૃદ્ધિને અંગે નિરાધારને મદદ કરનાર આ સાધુ. સ્વયંસેવકના બીલા ધરાવી ફડે ઉઘરાવવા તેમ અહીં નથી. મદદ કરવા ઊભું રહેવું તે વર્ગ. આ સ્વયં નિઃસ્વાથી સ્વયંસેવક વર્ગ છે. પરમાર્થ દવે કયાં છે તે વિચારજો ! આગળ Page #543 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન પાછળ પણ લેવાની બદલવાની ઈચ્છા કરે તે નિઃસ્વાર્થપણું ટકી ન શકે. પરમ ફળ મેક્ષ મળે ત્યાં સુધી સહાય કરનાર આ સાધુ વર્ગ છે. માટે “ના જીપ વસાહૂ” આખા રાજ્યની પ્રજા, આખા રાજ્યને રાજા દીવાન ન કહેવાય, પણ આખા રાજ્યની પ્રજા કહેવાય, તેમ અરિહંતાદિક માટે બહુવચન મૂકી બધા અરિહંતે જણાવ્યા, પણ સાધુને અંગે બહુવચન અને સવ શબ્દ બે મૂક્યા. હવે સર્વ સાધુ પણ મારું લશ્કર મારા દેશનું રક્ષણ કરે. સ્વયંસેવકને પિતાની ટૂકડી તે મે ષ, કારણ કે તેમાં મારૂં તારૂં ન પાલવે. સ્વયંસેવકે-સાધુઓ મોક્ષમાર્ગ માત્રને માટે મદદ કરે. તેને દેશ, કુળ, જાતિ, સગા, પેટભેદ ન હોય, એ સ્વયંસેવક વર્ગ. નિઃસ્વાથી સાધુવર્ગને આખા જગતમાં જેને દેશ, જાતિ, કુળ, ગામ પર પ્રતિબંધ નહિ. કઈ ગામમાં એક સાધુ બિમાર પડ્યા હોય, ખબર પડી પછી તે ગામના પાદરમાંથી બીજા સાધુ વિહાર કરી બીજે ગામ તપાસ કર્યા વગર આગળ જાય, તે જેટલાં ડગલાં ચાલે તેટલાં ડગલાં પ્રમાણે ઉપવાસ આલેયણ આવે. આ શિક્ષા શાને અંગે સડન થાય? મેક્ષમાર્ગનું સાધ્ય હેવાથી. મોક્ષ રાજધાની જીતવા માટે. તાબે. કરવામાં આવે પછી રાજયાભિષેક થાય ત્યારે થાય પણ લશ્કરને ઝડે લઈ રાજધાનીમાં પ્રવેશ કરવાનો હુકમ. રાજા પાછળ રહે, તેમ અહીં મેક્ષ માર્ગને અંગે કિર્લો સર કરે, નિવિદને મુસાફરને આગળ વધારવે, આ બધું કાર્ય સાધુ કરે. જગતભરના સર્વ સાધુઓનું પાંચમું પદ તેની આરાધના જણાવી. આરાધના કબુલ, આરાધનાથી ઈષ્ટ સિદ્ધિ થાય, પણ વિરાધનાથી અનિષ્ટતા થતી નથી. આ કલ્પવૃક્ષ આરાધીએ તે ઈષ્ટ આપે. પણ કુહાડાથી કાપીએ તે ઈષ્ટ આપતું બંધ થાય, પણ નુકસાન ન થાય. કેટલાક પદાર્થો આરાધનાથી ઈષ્ટ સિદ્ધિ હેય ને વિરાધનાથી ડૂબાડે, તેમ સાધુપદ આરાધનાથી ઈષ્ટ ફળ મળે, અને વિરાધનાથી અનિષ્ટ ફળ મળે. સાધુ–સ્વયંસેવકતેને ધેલ મારી તેની ફરિયાદ ન હોય. ફોજદાર મામલતદારને ધોલ મારે તે ફરિયાદ કરાય, પણ સ્વયંસેવક ક્ષમા રાખે, પણ નુકશાન કરવાનો સંભવ ન હોય. સાધુ તે છે કે Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી દર્શનપદ વ્યાખ્યાન ૪૫ કેમ? સ્વયંસેવકની સામે કઈ થાય તે પણ સ્વયંસેવક સ્થિર રહે, પણુ પ્રજાજન જરૂર શિક્ષા કરે, તેમ સાધુવર્ગ ઉપસર્ગ અપમાન વગેરે સહન કરે, પણ પ્રજાવર્ગ એ સ્વયંસેવક વતી રીતસરનું ખાતું ઊભું કર્યા વગર ન રહે. ધર્મ પક્ષ તેના આત્માનું પિષણ કરે. કર્મ પક્ષથી પણ તે વિરાધના સહન થતી નથી, તેથી તે પણ કેદમાં નાખે છે, પણ સાધુમાં સાધુતા છે, તેથી તે પદની વિરાધનાથી ભયંકર દુઃખે છે. રૂપિણે સાધ્વીએ વિરાધનાથી દુઃખ મેળવ્યું, તેમ આરાધનાથી હિણને જીવે મોટા સુખ મેળવ્યાં. સાધુ પદની વિરાધનાથી મેટા દુઃખ મળે છે, માટે વિરાધનાથી સાવચેત રહેવું. હવે છટૂઠું દર્શનપદ કેવું તે અધિકાર અગ્રે વર્તમાન. શ્રી દશનપદ વ્યાખ્યાન. સંવત ૧૯૯૨ આસે શુદિ ૧૨. જામનગર, दसणपय विसुद्ध परिपालतीइ निश्चलमणाए । नारी इवि सुलसाप जिणराओ कुणइ सुपसस ॥१३१०॥ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખર સૂરીશ્વરજી મહારાજે શ્રી શ્રીપાળ ચરિત્રમાં રસમય કથાને સ્થાને સ્થાન પર સ્થાન આપ્યું છે, પણ તે રસકથાથી આત્મકલ્યાણ થવું મુશ્કેલ છે. જે રસકથામાં કલ્યાણું હોય તે લૌકિક કથા–ઇતિહાસ સાંભળવાથી પણ કલ્યાણ થાય. તત્વનું ઓતપ્રેતપણું કરવા માટે આ કથાઓનું નિર્માણ છે, ચરિત્રકાર ભાટ ચારણ નથી, જેથી આ કથાઓ કરે છે. શ્રીમાન રત્નશેખરસૂરિજી જગતને વસરાવી, સંસારત્યાગ કરી નીકળેલા, એવા મહાપુરુષ તમને જે કથા સંભળાવે તે આત્મકલ્યાણ માટે જ સંભળાવે છે. કથા એક જ મુદ્દાથી કહે છેઃ તમે તત્ત્વશ્રોતા થાવ! રૂંવાડે રૂંવાડે તત્ત્વશ્રોતા બને! તે દ્વારા કલ્યાણ કરે! તેથી કલ્યાણ બુદ્ધિવાળા વક્તાને એકાંત લાભ કહે છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૪૬ થવ મહિમા દર્શાન न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । बुषतोऽनुग्रहबुद्धया, वक्तुस्त्वेकान्ततो भवति ॥ २८ ॥ तत्त्वार्थकारिका. તમામ શ્રોતા હિતર્ની વાત સાંભળે તેા દરેકને એકાંતે ધર્મ થાય તેવા નિયમ નથી. પરમશુશ્રુષાવાળા શ્રોતા હોય તો ધમ થાય, ઉપકાર બુદ્ધિથી ઉપદેશક ઉપદેશ આપે તેથી એકાંતે કલ્યાણ પામે, એ તારવાની બુદ્ધિથી. ઉપદેશકને એકાંતે ધમ થાય છે. કહે છે કે રસકથા પણ તત્ત્વ એ છે, કે તમે તેનાથી પરમશુશ્રુષાવાળા અનેા, તöગવેષક થાવ, તત્ત્વ આત્મામાં આતપ્રેત થઇ જાવ! માટે તેમને એકાંતે ધર્મ છે. શ્રોતા વકતાને ધમ કયાં ? અન્નને તત્ત્વપ્રાપ્તિની દિશામાં ધમ છે. ચકરત્ન કરતાં ચડિયાતું શ્રી સિક શ્રીપાળ ચરિત્રમાં નવપદ-સિદ્ધચક્રજીનું આરાધન એ તત્ત્વ ફળ છે; સિદ્ધચક્ર ચક્રરત્ન કરતાં પણ જબરજસ્ત કામ કરનાર છે. ચક્રવર્તી વાસુદેવનાં ચક્રો સ્થૂળ પુદ્ગલામાં કામ કરે છે. સૂક્ષ્મ પુદ્ગલને ચક્રથી અડકી શકાતું નથી, ભાષા, શ્વાસોચ્છ્વાસ વણાને તે ચક્ર અસર કરી નથી શકતું, તે પછી ખારીકમાં ખારીક કવા ઉપર અસર નીપજાવે જ ક્યાંથી ? ક્રમ શત્રુને સંહાર કરવા માટે સમથ હાય તો તે સિદ્ધચક્ર છે. સિદ્ધચક્રને અંગે સામર્થ્ય માન્યુ ચક્રવત્તી' વાસુદેવનું' ચક્ર, ઈંદ્રનુ વજ્ર જે શક્તિ ધરાવતું નથી, તે શક્તિ સિદ્ધચક્ર ધરાવે છે. એ નવ આરાનું ચક્ર છે. યાગીઓએ એને પદ્મકમલ કહ્યું છે. તેથી જ સિદ્ધસેન દિવાકરે કણિકામાં ભગવાનનું સ્થાન છે તેમ જણાવ્યુ છે. ‘ક્ષમ્ય સંમત્રિપલ નવુ ાિયા: ધ્યાનની અપેક્ષાએ પદ્મની ઉપમા પામે છે, ત્યારે ક ક્ષય માટે ચક્રની ઉપમા પામે છે. પાનમાત્રથી સિદ્ધિ સાધવા માટે ખીજી' કરવાનું નહિ. વિદ્યાએ પતિસિદ્ધ અને સાધનથી પણ સિદ્ધ હાય, તેમ આ પાન માત્રથી સિદ્ધ છે. પહેન માત્રથી સિદ્ધ ન હાય તે! અંત અવસ્થાએ સ-વાંદરા–ચાર સ્મરણમાત્રથી દેવલેાકાદિ શી રીતે મેળવે ? પૂચરણુ ન હાય, ઉત્તર સાધન ન હેાય. અહીં કશાની જરૂર નથી. Page #546 -------------------------------------------------------------------------- ________________ શ્રી દર્શનપદ વ્યાખ્યાન સુભગ ભરવાડમાંથી સુદર્શન શેઠ. - સુદર્શન શેઠની સ્થિતિ લાવનાર સુદર્શનને જીવ પૂર્વભવમાં સુભગ નામનો ઢોર ચરાવનાર હતે. હેર ગયા વનમાં ને વચમાં નદી આવી. મારવાડ મેવાડમાં ડુંગરાની પાસે રહેવાવાળાને માલૂમ પડે કે જોતજોતામાં નદીમાં પાણી આવી જાય. પાછું આવી ગયું. હેર પેલી બાજુ અને પિતે આ બાજુ. નદીમાં પડયે બે વાગ્યે ખીલે, નવા વરસાદમાં આ બધું તણાઈ આવે. ઢેરે માટે વહેતા પાણીમાં જાય છે. અચાનક પ્રાણઘાતક ત્યાં ખીલે વાગે છે. તે વખતે “નામે હિતા? છે. આથી બીજા ભવમાં સુદર્શન શેઠ જેટલી ઊંચી દશાએ આવી શ. પૂર્વચરણ કે ઉત્તરચરણ કશું નથી. પાઠ સિદ્ધમંત્ર છે. તે વગર સાધવાનું–આપોઆપ સિદ્ધ થએલું. તેમાં એવું શું છે કે આટલે બધે પ્રભાવ છે? જગતમાં પૂજ્યમાં પૂજ્ય અને સર્વ ગુણેનું સ્થાન સિદ્ધચક છે. તમામ પૂજ્ય ગુણે તેમાં છે. સર્વ પૂજ્યને સર્વ ગુણને સમુદાય જેમાં હોય તે અદ્વિતીય શકિત ધરાવે તેમાં નવાઈ શી ? પંચપરમેષ્ઠિ ગુણ અને સર્વોત્કૃષ્ટ ચાર ગુણ હોવાથી સિદ્ધચક્ર ઉત્કૃષ્ટ સામર્થ્ય ધરાવે છે. ગુણી વગર ગુણ ન રહી શકે. પાંચ પરમેષ્ઠિનું વિવેચન કરી આવ્યા. જગતમાં હીરાને છેડી તેનું એકલું તેજ કઈ પણ લઈ શકતું નથી. મેતીને છેડી તેનું પાણી કઈ લઈ શકતું નથી. કસની જરૂરવાળાએ સેનું, તેજની જરૂરવાળાએ હીરો લેવું પડે, તેમ સમ્યગ્ગદર્શનાદિ ગુણ તેજ, પાણી, કસ તરીકે છે. કસ-પાણી–તેજ એક પણ આશય વગરના ન હોય. તેમ દર્શનાદિ ચાર ગુણ આધાર સિવાય રહે નહિ. “પાછા ના દ્રવ્યથી જુદો રહેલે ગુણ કેઈ પણ છે જ નહીં, તેથી ગુણાધાર પંચપરમેષ્ઠિ લીધા. એકલી ગુણ પૂજા પોકારનાર ઢોંગી છે, ગુણ ન પૂજે તે ગુણપૂજા તે હેંગ છે. ગુણીની સેવા કરનાર ન હોય, ભક્તિ આરાધના ન કરે ને ગુણ માત્રને પૂજે, આરાધે તે ઢગ છે. મેતી, હીરા, સોનું ફેંકી, તેનાં પાણી, તેજ, કસને સારા ગણનારા બને તે તે બનાવટ છે, ગુણીને છેડીને તેણે ગુણ ઈચ્છયા, પણ આથી ગુણ છેડેલાં છે. જેમ કસની, Page #547 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન પાણીની, તેજની વાત કરનાર સોનું, હીરા, મેતી ફેંકી દે તે તે લબાડ છે, ગુણોને પકડનાર જેમ હિરાના, મેતીના, સોનાનાં તેજ, પાણી, કસ જાણ્યા વગર તે વસ્તુ પકડનાર કંઈ પણ લાભ ન મેળવે, તેમ ગુણીને આરાધના ગુણ ન જાણે તે પણ કંઈ પામનારે થશે? વ્યક્તિની પૂજા વગર ગુણપૂજા તેની આરાધના શી રીતે ? માટે આ પાંચ વ્યક્તિઓને સિદ્ધચક્રમાં અગ્ર પદે મૂકી. પરમેષ્ઠિપદમાં બહુવચન કેમ રાખ્યું ? પાંચ વ્યક્તિ ન ગણું હેત અને જાતિ ગણું હેત તે બહુવચન મુકાત નહિ, બહુવચનમાં ઘડાપણું-ઘટત્વ જાતિ ન બેલાય. સેનાપણું ન બોલાય, માણસપણું ન બોલાય પણ બહુવચનમાં ઘડા, મનુષ્ય બોલાય. જાતિમાં એક જ હોય તેથી બહત્વને અવકાશ નથી. “નમો અરિહૃતાળમાં અરિહંતે વગેરે વ્યક્તિઓ ઘણી હોવાથી બહુવચન મૂકેલું છે. અનેક વ્યક્તિ છે. પરમેષ્ઠિ માત્રને તેમાં સ્થાન છે. વ્યક્તિપૂજા વગર ગુણપૂજાની વાત આકાશપુષ્પ જેવી છે. હંમેશાં પંચપરમેષ્ઠિને નમસ્કાર રાખે છે. નવપદ નવકારમાં દાખલ નથી કર્યા. “એસો પંચ નમુક્કારે” કેમ ન કહ્યું ? વ્યક્તિ છે ત્યાં ગુણ છે. એ નિયમ ગુણ હોય ત્યાં વ્યક્તિને નિયમ નહિ. પરમેષ્ઠિ છે ત્યાંય સમ્યક્ત્વાદિક છે. સમ્યક્ત્વાદિક હોય ત્યાં પરમેષ્ઠિપણાને નિયમ નથી. પરમેષ્ઠિમાં હોય તે જ પૂજ્ય - શ્રેણિકરાજા ક્ષાયિકસમ્યક્ત્વવાળા ખરા પણ પરમેષ્ઠિ નથી. ભરત ચકવત્તી ગૃહસ્થપણે કેવળજ્ઞાન પામ્યા છતાં તેઓ ગૃહસ્થ વેષમાં હતા, ત્યાં સુધી પંચ પરમેષ્ઠિમાં નથી; સંપૂર્ણ ગુણ છતાં પરમેષ્ઠિમાં દાખલ થઈ શકતા નથી મેજીસ્ટ્રેટ ઝભ્ભા સાથે ઓર્ડર કરે ને ન માને તે કેર્ટીનું અપમાન ગણાય. ઝભ્ભા વગર હુકમ કરે ને ન માને તે કેર્ટનું અપમાન નથી. જૈનશાસને સ્વીકારની સ્થિતિ રાખી છે, તે સ્થિતિમાં ન હોય અને ગુણવાન હોય તે પણ માનવા પૂજવા, લાયક નથી. પંચ પરમેષ્ઠિમાં દાખલ થયા હોય તે જ પૂજ્ય. કેવળજ્ઞાન જાણ્યા છતાં ચોથા ગુણઠાણુવાળે અવિરતિ જીવ બાહ્ય સાધુલીંગ વગરના કેવલીભરતને Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રી દર્શનપદ વ્યાખ્યાન વંદન નથી કરતા. મેં જીસ્ટ્રેટ ઝભે પહેરી ખુરશી પર બેસે નહિ, ત્યાં સુધી ધારાનો હિમાયતી સલામ કરે નહિ. ચાહે જેવા સમ્યગુદર્શનાદિને ધારણ કરનાર હોય પણ જ્યાં સુધી જૈનશાસનની રીતિમાં ન આવે ત્યાં સુધી પરમેષ્ઠિમાં આવી શકે નહિ. ગુણવાન વ્યક્તિ તે જ શાસનને શિરોધાર્ય. ગુણની પૂજાથી ગુણનું પૂજન આપોઆપ થાય. ગુરુપૂજાથી ગુણીનું પૂજન થતું નથી. ચાર નમસ્કાર રાખવા હતા ને ? ગુણીને નમસ્કાર ફાયદાકારક છે. અંધારે સેના, હીરા, મોતીને ન દેખીએ, મુદ્દો ભરીને પેટીમાં નાખ્યા તે સવારે કિંમત મળે. અંધારે કંઈ દેખ્યું ન હતું પણ ગુણને અજાણે પકડયા તે ફાયદો-લાભ કરે છે, પણ મારે એકલા તેજ, પાણી કસનું કામ છે. હીરા-મોતી–સુવર્ણનું કામ નથી, તેમ કરી ફેંકી દે તેમનું શું થાય ? જૈનશાસનમાં પ્રથમ વ્યક્તિને પકડે. વ્યક્તિ ગુણવાળી ચોક્કસ જોઈએ. અંધારે હીરા પકડાય તે સારા, કાંકરાંમાં કંઈ ન વળે. ગુણ પકડવાવાળાએ પ્રથમ નંબરે ગુણવાળી વ્યક્તિ પકડવી જોઈએ. રિખવદેવજી ઉપર મરુદેવીને રાગ કયા પ્રકારને હિતે? ગુણ આરાધનાનું ફળ ગુણ દ્વારાએ આપે. અષભદેવજી ઉપર મરૂદેવા માતાને અપૂર્વ રાગ હતું. સામાન્ય માતાને પુત્ર પર રાગ રહે તે સ્વાભાવિક છે. નાભિરાજા આંધળા નથી થયા. મરુ દેવા માતા પુત્ર વિયેગથી અંધ થયા; આટલે પ્રેમ-સ્નેહ છે. પુત્રને અંગે જે ડમાં આખો ગઈ તે સ્નેહ ખરે ને? તે વખતે કેવળજ્ઞાન કેમ ન થયું? હજાર વરસના વિયેગમાં આંખ ખાઈ પણ કર્મો ન ખવડાવ્યાં. હજાર વરસને રાગ, મારો છોકરે હતો તીર્થકરમાં, પણ કરાપણાની બુદ્ધિએ અંતમુહૂર્તને રાગ છોકરા બુદ્ધિએ નહિ, પણ તીર્થકર બુદ્ધિએ રાગ હતું. એ જ વ્યક્તિના રાગથી અંત મુહૂર્તમાં કેવળજ્ઞાન રૂપી આંખ મેળવાવી દીધી, કર્મ ખપાવ્યાં ને મોક્ષ મેળવ્યું. વ્યક્તિ એની એ જ, પ્રથમ પુત્ર તરીકે ધારણા હતી. તીર્થકર તરીકે ધારણ થઈ ત્યાં મોક્ષે ગયા. વ્યક્તિની આરાધના કરતાં ગુણ તરફ દષ્ટિ હોય તે યથાર્થ ફળ મેળવી શકાય. ગુણ તરફ દૃષ્ટિ Page #549 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન થયા વગર પંચ પરમેષ્ઠિની આરાધના યથાસ્થિતિએ પહોંચાડી ન શકે. કર્મને ક્ષયને આત્માના પરિણામથી થવાવાળા માનવાવાળા છે, તે સર્વને એમ માનવું પડશે કે આત્માના પરિણામની શુદ્ધિ એ કર્મક્ષયનું કારણ છે. આપણે આત્માના પરિણામને આધારે કર્મબંધે કર્મ ક્ષય માનનારા હાઈએ તે શુદ્ધ પરિણામને અગ્રપદ આપવું પડે. વિચારની કાતિ ચારે ગુણમાં પ્રથમ ગુણ આત્માની શુદ્ધિ દર્શન છે. શાંતિ ફેલાવવી હેય, બળ જગાડે હોય, દેશને તૈયાર કરે હેય તેવા મનુષ્યને વિચારની ક્રાંતિ માટે સજ્જડ પ્રયત્ન કરે પડે. વિચાર પરિવર્તન નહિ કરાવે તે ધારેલાં કાર્યો કરી નહિ શકે. જૈનશાસન માગ્યું આપે એવું કલ્પવૃક્ષ છે. માગવામાં લાયકાત ઓછી હોય તે લાંબા કાળે મળે પણ આપે ચક્કસ. જૈનશાસન માગનારને ખાલી નથી કાઢતા. મોક્ષની ઈચ્છા કરનારને એક પગલપરાવર્તને જરૂર મેક્ષ મળે. માગનાર માગે તેટલી જ વાર. માગનારે માગતાં ચૂકે. ઈન્દ્રાસનના બદલે નિદ્રાસન માગી લે! તે આપનાર શું આપે? કલ્યાણ માગવાની જગ્યાએ ડેખાળા ઇંટાળા માગીએ તેમાં કલ્પવૃક્ષ શું આપે? માગનારે ચૂકી જાય તેમાં જૈનશાસનને ઉપાય નથી. માગવામાં બીજું ન માગીશ! તેમ ચેતવે છે. મેક્ષ તે મળશે, ત્યારે મળશે, પણ બાયડી છોકરાં તે મેળવી લેવા દે, આવું માગનારા કલ્યાણની જગ્યાએ કલેશ, કહીનુર બદલે કાચ માંગે છે. સુલસાની પરીક્ષા. સમ્યકત્વ શી ચીજ? રૂંવાડે રૂંવાડે એક ચીજ ભરી દો, દેવ, ગુરુ, ધર્મને જીવાદિકના જ્ઞાનને પછી વળગજે. પણ સમકિતિને પહેલાં વળગજે, મેક્ષ સિવાય બીજી સ્વમમાં પણ માગણી ન હોય, દેવ, ગુરુ, ધર્મ જીવાદિક માનવા જાણવા તે મોક્ષ માટે છે. બંદુક ભરી નિશાન બીજે રાખે છે માટે મોક્ષની નિશાનીની દિશા નક્કી કરે, મેક્ષ “પણે જોઈએ છે. મોક્ષ “જ” જોઈએ છે તે નક્કી કરે. પ્રાચીનકાળમાં દેવતા તુષ્ટમાન થાય ત્યાં માંગ ! માંગ! તું કહે તે આપું ! સમકિતિ શું કહે ? “મારે જોઈએ છે મેક્ષ, તે તારી પાસે નથી. તું શું આપીશ ?” એ આત્માની સ્થિતિ કેવી હશે ? આપણે દહેરા ઉપાશ્રયમાં મેક્ષ, દુકાને પૈસા, ઘરે કુટુંબ જોઈએ છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ શ્રી દનપદ વ્યાખ્યાન માગણીના નિશ્ચયમાં આવે તેનું નામ સમ્યગ્ગદર્શન. જૈનશાસનરૂપી કલ્પવૃક્ષ મળ્યું તેમાં પથ્થરાની માગણી કરવાનું મન કેમ થાય છે? માગણી કરતાં તે શીખે? માગણે માગણી કરતાં શીખેલા હોય છે. અરિહંત પાસે માગવું તે એક જ. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પાસે મોક્ષ જ એક માગે ! ભૂખે ભિખારી સે શેરીમાં ફરે પણ માગે તે બધે રોટલે જ, પથ્થરે ન માગે. તેમ મેક્ષના માગણ તે બને ! હજુ જીવ એકવચની થતું નથી. આ જીવ અનેકવચની છે. માગણપણું કરવું તેમાં એકવચની થવાય, તો ધર્મને અંગે કેમ નહીં ? વીસ કલાક એક જ માગણી કરે તે સમ્યકત્વ. નિર્મળ સમ્યકત્વ ગુણને પાલન કરતી સુલસાનું અંતઃકરણ દર્શનમય છે. પતિ નાગસારથી સમ્યકત્વના ઠેકાણું વગરનો છે. તે દેવતાને પુત્ર માટે માનવા જાય છે, ત્યારે આ સુલસા ના કહે છે. નિરર્થક આત્માનું ન બગાડે” તેમ કહે છે, બીજી પરણે ભલે, પણ આ માનતા ન કરે. કહે છે ! એને પુત્રની ઈચ્છા હોય તે બીજી ભલે પરણે પણ ધણુ ધર્મ ચુકે તે ન પાલવે. પતિને બીજી પરણવી નથી. આ સ્થિતિને લીધે દેવતાને પરીક્ષા કરવા આવવું પડયું. આપણે કહીએ છીએ કે આજે દેવતા આવતા નથી, પણ દેવતા માટે સિંહાસન રાખ્યું છે? આંગણામાંથી દુર્ગધ કીચડ ખસેડતો નથી, ને રાજા મહારાજા પધારતા નથી, પણ દેવતા માટે જમીન તૈયાર કરી ? દેવતા ઉકરડામાં આવીને બેસે ? હૃદય નિર્મળસિદ્ધાંતવાળું નથી. નિશ્ચયવાળું નથી તે દેવતાના ભંગ લાગ્યા હોય કે જાણી જોઈને દુગધી કચરાના ઉકરડામાં આવે ? ત્રણ જ્ઞાનવાળા દેવતાને અહીં બોલાવવા હેય તે હૃદયઉકરડો સાફ કર. પરીક્ષા કરવા દેવતા આવ્ય, દેવતા સામાન્ય સાધુવેષ સુલસાને ત્યાં આવે છે. લક્ષપાક તે તમારે ત્યાં છે? જે તેલના એક શીશાને તૈયાર કરતાં લાખ સેનૈયા થાય તેવું કિંમતી તે તેલ છે. સુલસા કહે છેઃ ધન્યભાગ્ય ! મારા જ ભાગ્યમાં આ લાભ! બીજે ન મળ્યું તેથી દઉં છું, તેમ નહિ. સાધુના રૂપમાં દેવતા છે. દેવતાએ પહેલે શીશે ફેડી નાખે, અરરર! મારા દાન અંતરાયને ઉદય નુકશાનબુદ્ધિને Page #551 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન અફસ ન થયે. બીજે શીશે લાવી, દેવતા બીજે પણ ફેડી નાંખે છે. માંદા સાધુને સંયમ સાધવામાં, અડચણ રેગ ટાળવામાં મારી ત્રાદ્ધિને ઉપગ થતું નથી. મારી ઋદ્ધિ કેવી?” ત્રીજે લેવા ગઈ. ત્રીજી વખત શીશે જાળવીને લાવે છે, એના પ્રમાદે નથી ફૂટતે પણ દેવતાપ્રભાવથી ત્રીજે શીશ પણ ફૂટી ગયે. અરર ! મારી ઋદ્ધિ ધર્મદ્ધિ નહિ હોય, મેક્ષમાર્ગને અંતરાય તૂટશે કયારે ? ત્રણ લાખ નૈયાનું નુકશાન તે તરફ લય નથી. દેવ તુષ્ટમાન થયે, ઈન્દ્રની પ્રશંસાથી પરીક્ષા કરવા આવે છે, હવે તુષ્ટમાન થયે છું. માટે વરદાન માગ! “મારે જે માંગવું છે તેને અંશ પણ તારી પાસે નથી.” દેવતાઈ ચમત્કાર વખતે જેની માગણું મજબુત હતી. મોક્ષ જ જોઈએ. પછી દેવતાને માલુમ પડયું કે ઈન્દ્રમહારાજાએ કરેલી સુસાની પ્રશંસા સાચી પડી. પછી પુત્રદેનારી ગુટિકાઓ આપી. જેનું મન નિશ્ચલ છે. નારી અબળા, પણ નિશ્ચલ મને સમ્યક્ત્વ આરાધ્યું. આગલા ભવે સુલસા તીર્થંકર થશે. પણ અહીં મહાવીર મહારાજે અત્યંત જેની પ્રશંસા કરી તે કેના પ્રતાપે? સમ્યક્ત્વ પદના પ્રતાપે. માટે છઠ્ઠા પદમાં સમ્યક્ત્વની આરાધના કરવાની જરૂર છે. હવે જ્ઞાનપદ તે કેવી રીતે આરાધાય તે અધિકાર અગ્રે વર્તમાન. શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન સંવત ૧૯૯૨ આસે શુદિ ૧૩ બુધવાર, જામનગર. नाणपयस्स विराहणफल मि नाओ हवेई मासतुसे।। आराहणाफलंमी जाहरण होइ सीलमई ॥ १३१९१ ॥ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખર સૂરીશ્વરજી શ્રીપાળ મહારાજાનું ચરિત્ર રચતાં ગૌતમસ્વામીજીએ શ્રેણિકને શ્રીપાળની કથા સંભળાવી. મૂળવતુ ઉડી જાય, તિજારીમાંથી ઘરધણીએ માલ કાઢી લીધે. માલ લઈ ગયા પછી તિજોરીની કિંમત શી? માલ વગરની ખાલી Page #552 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન પ૩ તિજોરી ઉપયોગની નહિં, જે શ્રીપાળની કથા સાંભળવામાં, કહેવામાં, વિચારવામાં આવે પણ નવપદનું લક્ષ્ય ચૂકાઈ જાય તે માલ વગરની તિજોરી માફક નકામું છે. માટે તત્ત્વકથામાં રહેનાર દરેક શ્રોતાએ નવપદ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. પરમેષ્ઠિ કલ્યાણ કરે કે પરમાદર ? પરમેષ્ઠિ કલ્યાણ કરે કે પરમાદર કલ્યાણ કરે? એનું કિંમતી કે કિંમતી સેનાની સમજણ વગરનાને ભલે સોનું કિંમતી છે પણ તેને તે પિત્તળ અને સોનું કિંમતી છે વસ્તુતઃ એ સોનું અને તેની સાથે સમજણ પણ જોઈએ. કુદેવાદિમાં દેવાદિકની બુદ્ધિ હોય છે એટલે પિત્તળમાં સોનાની બુદ્ધિ છે. આથી પરિણામે એકાંતે બંધ નથી માનતા. જેમ કુદેવને માનવવાળો દેવબુદ્ધિથી માને છે, તેમ કુગુરુ, કુધર્મમાં પણ પરિણામ ચોકખાં છે. એકલા પરિણામ ચોકખા હોય તે તે કામ ન લાગે. વસ્તુ પણ ચોકખી જોઈએ. સુદેવાદિ હોય તે જ કાર્ય થાય. મુખ્ય આધાર બુદ્ધિ ઉપર. ગુરુપણું માનવાનાં સાધન હોય, ત્યાં કથંચિત્ ન્યૂનતા પણ હોય તે આરાધકને ગુરુની આરાધના થાય છે. કથંચિત્ ભવિતવ્યતાએ ગુરુત્વ, ધર્મત્વ ન હોય તો પણ ધર્મ થાય છે. તીર્થંકર મહારાજા નિર્વાણ પામે પછી શરીરમાં જીવ પણું નથી પણું મડદું છે. તેની આરાધનામાં તીર્થકરની ભક્તિ કેમ? તીર્થકરપણાની બુદ્ધિ હોવાથી તીર્થકરની આરાધનાનું ફળ મળ્યું. ઈન્દ્રાદિક તીર્થકરને ગર્મથી આરાધે છે. ચ્યવનથી કલ્યાણક માને છે તીર્થંકરપણાને આરોપ કર્યો. પણ ખરૂં ફળ તે કેવળી થશે ત્યારે, તે પણ કલ્યાણ ગર્ભથી માનીએ છીએ. આપથી તીર્થંકરપણું મનાય, આરાધના કરાય તેથી ફળ થાય. તે બધો પ્રભાવ તીર્થંકરપણાની બુદ્ધિને માટે પરમેષ્ઠિ વડા કે પરમાદર વડે? પરમાદર. તે પરમ પુરુષને આદર તે જ મટે. અરિહંતાણં નમન કહેતાં, “નમો અરિહંતાણું કેમ કહ્યું? “અરિહંતાણં નમેન કહેતાં “નમો અરિહંતાણું” કહ્યું બીજાઓ p નમ: ન કહેતાં પહેલાં પુરુષને લે છે. આપણે પહેલે નમસ્કાર લીધે. કારણ? અરિહંત અરિહંતરૂપે જગતનું કલ્યાણ કરનાર નથી. પણ આરાધના કરનારની કલ્યાણ બુદ્ધિ ઉપર આધાર રાખે છે. આરાધના Page #553 -------------------------------------------------------------------------- ________________ પ૪ પર્વ મહિમા દર્શન કરનાર કલ્યાણ પામે છે, ઝાડમાં ફળ છે, પણ ઝાડ પાસે જાય તે ફળ મેળવે. નદીમાં પાણી છે, તેટલા માત્રથી તરસ ન મટે તે તરફ મેં કરવું પડે. ગામને એમને એમ ફળ કે પાણી મળતાં નથી. સમીપે જનારા તરસ વગરના ને ફળવાળા થાય છે. અરિહંતના અરિહંતપણાથી જગત તરી જતું નથી. સૂર્ય દેખવામાં કારણ, પણ આંખ ખોલે તે ત્યાં જોવામાં કારણ બને. સૂર્યની હૈયાતી માત્રથી પદાર્થ પ્રકાશક નથી. અરિહંતમાં અરિહંતત્વ છે, પણ પરમ આદરવાળાને ઉપકાર કરે કયારે? આકાશ સામું મેં રાખે તેવાને લોટો ખીરસમુદ્રમાં પણ ન ભરાય. દરિયે તે લેટે ભરવા તૈયાર છે, પણ લેટે તે તરફ મેં ન કરે તે પાણી ન ભરાય. તેમ અહીં અરિહંતપણાદિક પાંચે પરમેષ્ઠિ તરફ આરાધનાવાળા પરમ આદર ન કરે તે ન કરી શકે. સાધ્ય અને એની ઉત્તમતા તરફ વળગ! વિદ્યમાન પરમેષ્ઠિ છતાં આંધળા માટે મધ્યાહ્યને સૂર્ય અંધારી રાત્રિ છે. તેમ જે મનુષ્ય સાધ્યને ન વળગે તેવા માટે પરમેષ્ઠિ હે કે ન હો, બન્ને સરખા છે. પરમેષ્ઠિના ધ્યાનમાં તન્મય થવું જોઈએ. આંધળાના હાથમાં કંચન આવ્યું, છતાં તેને કંઈ લાભ નથી. પંચ પરમેષ્ઠિ હાથમાં આવ્યા છતાં હેય, ય, ઉપાદેય ન સમજીએ તે શું થાય? શ્રદ્ધા જ્ઞાનથી થવાની. માટે તે પહેલાં મૂકવું જોઈએ. જ્ઞાન સિવાયની શ્રદ્ધા શ્રદ્ધા ન કહી શકાય, માટે છઠું જ્ઞાનપદ રાખ્યું છે. ઝવેરીના નાના નાના બચ્ચાઓને અંગે પગે હીરા હોય, તે જાણીને નથી લીધાં પણ પહેલાં ભવનું ભાગ્ય છે, તેથી પથ્થરા પહેરવા ન મળતાં હીરા મળ્યા છે. છોકરે એકાસણુ આયંબિલમાં શું સમજે, કે તે કરાવવું? વિરતિ, તપસ્યા, સંવર, નિર્જરા કરનાર જે છેકરે સમજાતું નથી, તેને કરાવાથી શું ફાયદે? તેમ કહેવાવાળાને કહેવું કે ના છોકરે હીરા મેતીમાં ન સમજે, તે પણ બીજા સમજણવાળાથી રક્ષણ કરાય, પણ નથી સમજતા તેથી તફડાવી ન લેવાય, જગત અને કોર્ટ કહે છે કે બાળક ન સમજે તે માબાપને ઍપવાની ફરજ, પણ દાગીને ઉતારી ન લેવાય, તેમ બચ્ચાઓ એકાસણાદિકમાં ન સમજે તે પણ વ્રતનું રક્ષણ કરવું પણ મૂકાવવા નહિં. અહીં અજ્ઞાન જ ધર્મકાર્ય કરતા હોય તેને સમજણ આપે Page #554 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન ૫૫ ભવિતવ્યતાની અનુકૂળતાએ વગર સમજણે પણ વસ્તુ મળે છે, દરેક ઉત્તમ ચીજ પહેલી મળે છે તે વગર સમજણે મળે છે. એકેન્દ્રિય માંથી એઈન્દ્રિયપણામાં આવ્યા, તે વગર સમજણે કે સમજણુમાં ? તમે અહી આવ્યા પછી મનુષ્યત્વ, કુળ, જાતિ પિછાણી કે પિછાણીને આવ્યા ? સમજણુ વગર અહીં આવ્યા તે। મળેલુ નકામુ, માટે બધુ છાડી દો! કહા સારી ચીજ અજાણતાં મળી જાય તે સમજ્યા પછી અક્કલવાન આદમી છેડવા ન કહે. પ્રથમ દેવગુરૂની જોગવાઇ ભવિતવ્યતાથી મળે. પ્રથમ દેવ, ગુરુ, ધર્મોની જોગવાઈ ભવિતવ્યતાના યાગે જ મળે છે. ધના સાવાડ વેપાર માટે સાથ લઈને જાય છે. શ્રી ધર્મ ઘાષસૂરિજી સાથમાં સાથે આવશે, જ ગલમાં ચામાસામાં હેરાન થશે, કાળનિવેદક આમ અન્યાક્તિ મેલશે, આચાય ધમે પદ્દેશ કરશે ને ધનાજી તી કર થશે, તેમાંનું અત્યારે કશુ નથી, ભવિતવ્યતાએ પહેલા ઉત્તમ સમૈગ મેળવી દીધા. એક ાકરાને રમવા જવાનું મન થયું, ને એક કરાને ઉપાશ્રયે આવવાનું મન થયું. તેની ભવિતવ્યતા પાકી એટલે ઉપાશ્રયે આવવાનું મન થયું, દેવાદિની જોગવાઈ મળવી તે પ્રથમ ભવિતવ્યતાથી છે. વિચાર ને પ્રયત્નપૂર્વક મળનારી ચીજ હેત તે દશષ્ટાંત દુર્લભ ન કહેત. પહેલીવડેલી સુ ંદર સામગ્રી સાંપડે તે ભવિતવ્યતાને ચેાગે. હાથીએ શ્રેણીકરાજાના પુત્ર થઉં એ ધારણા કરી ન હતી, પ્રાણીની દયાથી મનુષ્યપણુ પામ્યા. કામ નિર્જરા હતી, મરતી વખતે ક્ષુધાતૃષા ભગવી અકામ નિરાથી દેવલેાકમાં જવા જોઈએ, છતાં મનુષ્ય થયું. કુદરત પ્રથમ જન્મતાંની સાથે દૂધ મેળવી દે છે. પછી તે એમ ધારે કે હવે મારે રળવાની જરૂર નથી, એ ભરાસે જિંદગી ન રહેવાય. પ્રથમ દેવગુરુ આદિકના ચેાગ ભવિતવ્યતા કરી દે, પણ તે ચેાગ મળ્યા પછી ભવિતવ્યતા ઉપર આધાર રાખી એસી ન રહેવાય, મેટા થયા પછી માતાના દૂધ પર આધાર ન રખાય. પ્રથમ પ્રાપ્તિ ભવિતવ્યતાથી પછી ઉદ્યમની આવશ્યકતા. ભવિતવ્યતાથી પહેલી પ્રાપ્તિ થાય. પછીની પ્રાપ્તિ ઉદ્યમથી હાય. Page #555 -------------------------------------------------------------------------- ________________ પટ્ટ પ મહિમા દર્શાન આટલું ધ્યાનમાં રાખી છજ્જૂઠું' દશનપદ મૂકયુ. હીરા, મેતી, સેાનાના દાગીના ભાગ્યથી, ભાવતવ્યતાથી મળી ગયા, પછી ભવિતવ્યતા ઉપર આધાર રાખે કે ભાવતન્ત્રતા હશે તે રક્ષણ થશે! તેમ ન કરાય. ઘઉં વાળ્યા, અંકુરા થયા છે. ભવિતવ્યતા હશે તે ઘઉં થશે. એમ વિચારી વાડ ન બાંધે, પાણી ન પાય તો ઘઉં ન મળે. અધુરા થયા છે માટે ઘઉં થશે એ ભરોસે બેસી રહે તે કણબી પણ ગાંડો ગણાય, સ્વભાવથી થએલી ચીજનું ખીજાએ પાષણ, રક્ષણ, વૃદ્ધિ કરવાની જરૂર છે, મળેલી નિર્મળ શ્રઘ્ધા તથા રત્નત્રયી સમજી હવે તેની સ્થિરતા, વૃદ્ધિ માટે ઉદ્યમ કરવા જોઈએ. સરખી અશ્ર્વ છતાં ચાકીદારને શીરપાવ, ચારને શિક્ષા નસિબ જોગે મળેલ ચીજમાં મળ્યા પછી કિ'મત હાય, તેમ દનપદ સ્થાપ્યા પછી જ્ઞાનપદ મૂકયું. જગતમાં દરેક મનુષ્ય અક્કલને ઉત્તમ ગણનાર છે, અક્કલને અધમ કાઇ ન ગણે. પણ ઉત્તમની સજજની અક્કલ ઉત્તમ, પણ દુર્જનની અક્કલને કોઇ ઉત્તમ નથી ગણતા. ખાટા દસ્તાવેજ કરનારા, બનાવટી નેાટા કરનારા અક્કલબાજ હૈાય છે. તેને કોટ પ્રમાણપ્રત્ર આપતી નથી ચાકીદાર કરતાં ચારની અક્કલ ચારગણી ડાય છે. ચાકીદારને શિરપાવ-ઈનામ મળે, ને ચારને સજા મળે, કારણ કે એની અક્કલ આશીર્વાદ રૂપ ન થતાં શ્રાપ સમાન થાય છે. ગુના સાખિત ન થાય તે સારી ચાલ માટે મચરકા લખાવાય છે. દુર્જનની અક્કલ શ્રાપ સમાન છે. માટે તે બંધ થવી જોઈ એ અમારે આત્માના કલ્યાણ તરફ દોરવાવાળી મેાક્ષ મેળવવા માટે અક્કલ જોઇએ છે, જેમ દુનિયાદારીને અંગે સજ્જનની અક્કલ આશીર્વાદપાત્ર છે. પૌદ્ગલિક ઇન્દ્રિયાના સુખ તરફ દોરે તેવી અક્કલ શ્રાપ સમાન છે, માટે તે બંધ થવી જોઈએ. અમારે આત્માના કલ્યાણ તરફ ઢારવાવાળી અક્કલ-જ્ઞાન જોઈએ છે. પહેલાં સજ્જનતા જોઇએ. દુર્જનતા સાથેની વધારે અક્કલ વધારે હેરાન કરે, ચાલાકીથી થએલ ગુને વધારે સજા કરાવે. મેાક્ષ સાધવા માટે અક્કલને જ્ઞાનને ઉપયોગ કર્યાં નથી, સંસાર વધારવા માટે અક્કલના ઉપયોગ કરે તેની અક્કલ ઉપયેાગી નથી. હીરા મળી ગયા, Page #556 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન પ૭ નશીબ જોગે ન રહે પણ મહેનતે રહે, જેમ ભાગ્યથી ખેતરમાં અનાજ ઉગી ગયું, પણ ઘેર લાવવા મહેનત કરવી પડે તેમ તત્ત્વત્રયી મળી ગઈ પણું ટકાવવા-વધારવા–સ્થિર કરવા માટે ઉદ્યમ કરવું પડે. ભવિતવ્યતાના ગે સમ્યગદર્શન મળી ગયું. એમને એમ મળ્યું કે ગુરુપદેશથી મળી ગયું પણ મળી ગયા પછી સજજડ પકડી રાખે, માટે દર્શન જોડે જ્ઞાનપદની જરૂર છે. જ્ઞાન વગરની ક્રિયા નિષ્ફળ. આઠમા પદમાં ચારિત્ર-વર્તન કરવાવાળાએ વિજ્ઞાન મેળવવું જોઈએ, જ્ઞાન ન હોય તો વર્તન શી રીતે કરે? પંજાબ તરફ ઢુંઢીયા વૃદ્ધ સાધુ હતા, એલપટ્ટો સીવી પહેરે છે. દરજી સીવી લાવ્યા. પહેરવા જતાં કેમ પહેરે તે ખબર ન પડી. ટાંકા માર્યા પણ ઉલટા સુલટી છેડાના ટાંકા માર્યા, હવે કેમ પહેરવો ? સીવવાની મહેનત કરી, દેર–વખત ખર્ચા છતાં દરજીને બરાબર સીવવાનું જ્ઞાન ન હોવાથી ક્રિયા નિષ્ફળ ગઈ, મોક્ષનું સાધ્ય છેડે ન દેખતાં પગલિક ચીજમાં છેડે જોડી દઈએ તે શું થાય? સીવેલું ફેર કાપવું પડે તેવું થાય. આથી ચારિત્ર અંગીકાર કરવાવાળાએ પ્રથમ જ્ઞાનને પ્રયત્ન કરવો જોઈએ. ઘેલછાવાળું જ્ઞાન ન જોઈએ જ્ઞાન ઘેલછારૂપે ન જોઈએ. મુતર અને પાણુંને વિભાગ જે ન સમજે, અને કાંકરે ને ખોરાકનો વિભાગ ન સમજે, પાણી પીવાને હકક બેરિષર (જ્ઞાની) થયા પછી, એમ કહે તે શું થાય ? બધું જાણે પછી ખવાય, પીવાય. આમ કહેવાવાળે જ્ઞાનની ઘેલછાવાળે છે. જીવની હિંસા છેડે તે મને પ્રથમ જીવ જાણવા દે. બધાં શાસ્ત્રો જાણું પછી સૂક્ષ્મબાદર બધા જીવને સાક્ષાત્ જેઉં પછી પચ્ચક્ખાણ લઉં. જીવનું અજ્ઞાન ન રહે પછી પચ્ચખાણ લઉં. આવાને જ્ઞાનની ઘેલછાવાળે કહેવું પડે. સામાયિક ચારિત્ર પહેલાં આપવું. મહાવતે, છ જવનિકાયઅધ્યયન ભણે ત્યારે આપવા, સકલશાસ્ત્ર ભણે પછી મહાવ્રતે આપવાં તે નિયમ નથી. વર્તનને ઉપયોગી જ્ઞાન થવું જોઈએ. સર્વ જાણ્યું એટલે સુપચ્ચક્ખાણ નથી રાખ્યું. ત્રસ બાદરના ભેદે-સામાન્ય જાણે, હિંસાના પરચખાણ કરનારે ત્રસ બાદરના સામાન્ય સુપચ્ચક્ખાણ જ્ઞાનપૂર્વક કરવાથી ૨૧ Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ મહિમા દઈન છે. એક વિષયમાં બધા વિષયની ફરજ પાડવા જાય તેા ઘેલછા જ્ઞાનવાળા ગણાય, તેવા ન જોઈએ. ચારિત્રપદ કરતાં પહેલાં જ્ઞાનપદ મૂકયું. હવે સાતમે પદે જ્ઞાન રાખ્યુ. તેમાં શું કરવું? જેમ આકાશને રંગ રાજ દેખા છે તેને નથી જાણતા એમ નથી કહેતા. જાણ્યા છતાં પણ રંગ લેતા નથી કારણ કે તે ગ્રાહ્ય નથી, કિન્તુ રંગ જાણવાના છે, તેમ ઈષ્ટ પદાથ જાણી ગ્રહણ કરવાના છે, અને અનિષ્ટ જાણી દૂર કરવાના છે, કેટલાક પદાર્થો જાણવા આદરવા, છાંડવા લાયક છે, તે જ્ઞાન જાણવા લાયક પ્રથમથી છે જ. છાંડવા અને આદરવામાં અ ંશે છે. જ્ઞાનની વિરાધના છાંડવી, આરાધના આરાધવી, આરાધના ને વિરાધનામાં પ્રથમ પ્રયત્ન કેને કરવા જે વિરાધના છેડે તે આરાધના સફળ કરી શકે. માટે પ્રથમ વિરાધના છેડવાની જરૂર ! વિરાધના ન છેડનારા આરાધના કરે તે પણ મીડું આવે. છોકરાને ૨૩ કલાક રમાડે તે કોઈ ન જાણે, પણ મિનિટ રાવડાવ્યે તે। આખી શેરી, ગામ રાવડાવ્યે જાણે. જ્ઞાનપદની આરાધના તેવા ફાયદો ન કરે પણ વિરાધના નુકશાન જરૂર કરે. વિરાધના ઝાડ તરીકે, આશાતના આંબા તરીકે. રાજાની જિંદગી સુધી સેવા કરે અને એક દિવસ અડપલુ કરે તે શું પરિણામ આવે ? વિરાધના વાદળમાં વ્યાપી જાય, સેવા સંતાઈ જાય, સૂર્યના પ્રકાશ વાદળમાં ઢંકાઈ જાય તેમ આરાધના ચાહે તેટલી હાય તેા પણ ઢંકાઈ જાય. માતુષ મુનિની વિરાધના તથા આરાધના માસતુષ સાધુએ દીક્ષા લીધી છે. પ્રથમ દિવસે કરેમિલતે શીખવે છે તે આવડતું નથી. ગુરુમહારાજે દેખ્યુ કે હવે શુ કરવુ? ભાવા આપુ.. મા રૂપ મા તુષ કોઇ ઉપર રાષમાન ન થઈશ, તેમ તુષ્ટમાન ન થઈશ, અર્થાત્ રાગદ્વેષ ન કરીશ. એ વાકયે શિખવ્યાં. પેલા સાધુ તેવા ટૂંકા બે શબ્દો પણ સીધા ગેાખી શકતા નથી, ભૂલી જાય છે. છેકરાઓ ‘માસતુષ’ મુનિ ઉપનામ પાડે છે. કરાએ ટીખળમાં માસતુષ ખેલે છે, છતાં મુનિ મૌન રહે છે. ભૂલેલા શબ્દો તે છેકરાએ સંભાળી આપે છે, તેમાં ‘મારા ચાળા પાડે છે' તેમ નથી લાગતુ, પરંતુ ઉપકાર માને છે કે બાળકે ભૂલકણાં મને સંભાળી દે છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાન પદ વ્યાખ્યાન ૫૮ આવું ટૂંકું સામાન્ય વાકય ખ્યા છતાં ન આવડે તે કેટલે જ્ઞાનાવરણીયને ઉદય? પહેલાં ભાવમાં ભણ્યાની પંચાત થઈ. દુનિયામાં ડાહ્યો કરે દેશાવર ભેગવે છે, ગાંડાને ઓરડામાં પૂરે છે. ડાહી થાય તે ધૂમાડ ખાતે પડે છે. તે દેખીને ડાહ્યા થયા તે જ મહા રામાયણ થઈ. જે ભણેલા આચાર્યો, ઉપાધ્યાય, સાધુ હોય તેવાને સેંકડે પૂછવાવાળા મળે છે. અભણને કેઈન પૂછે. આના કરતાં ન ભર્યો હોત તો સારું થાત. પહેલા ભવમાં માસતુષ આમ બોલી ગયા હતા કે “ભણ્યા તે આ પંચાત થઈને ?” આટલું જ બોલાયું. વિચાર પ્રયત્ન તે બધા કરતા જ હતા. એ વિરાધના એક પદમાં આવીને નડે છે. એ દષ્ટાંત સાંભળી જ્ઞાનની વિરાધનાથી હંમેશાં દૂર રહેવું. સાપ રીઝાય તે કંઈ ન મળે પણ ખીજાય તે કરડે. તેમ જ્ઞાનપદની વિરાધના થાય તે ભૂક્કા, આરાધનામાં ફળ મોટું છે. શીલવતીની જ્ઞાન આરાધના. જેને ઘેર મકાણ મોટી હોય ત્યાં વધામણું પણ મોટાં હોય, તેમ આરાધનામાં પણ શીલવતી એટલી ચકર હતી કે પોતાને પણ પ્રધાનપણું શીલવતીની અકલે કરે છે. પશુપક્ષીની ભાષા નીતિ સમજે છે, તે પહેલા ભવમાં પાણી ભરનાર ચાકરડી હતી. પિતાની શેઠાણી જ્ઞાનપદનું આરાધન કરે છે. તે સાવીને પૂછે છે કે હું શું કરું ? સ્વાધીન નથી, પૈસા નથી પણ આલંબને તેણે દુર્ગતિના ભવમાં જ્ઞાન આરાધનાની તિથિએ આરાધના કરવાની રાખી તે આ ભવમાં શીલવતી થઈ. આમ આરાધના વિરાધનાનું ફળ ધ્યાનમાં રાખી, વિરાધના ટાળી જેઓ જ્ઞાનપદનું આરાધન કરશે તે પંરપરાએ કેવલજ્ઞાન પામી મેક્ષ પામશે. શ્રી ચારિત્રપદ વ્યાખ્યાન, સં. ૧૯૯૨ આસ શુદિ ૧૪ ને ગુરૂ. જામનગર. चारित्तपय तह भावओवि आराहिय सिवभव मि । जेण जवुकुमारो जाओ कयजणचमुक्कारो ॥१३१२ ॥ Page #559 -------------------------------------------------------------------------- ________________ ઉo . પર્વ મહમા દશ શાસ્ત્રકાર મહારાજા શ્રી રત્નશેખર સૂરીશ્વરજી શ્રીપાળચરિત્ર રચતાં જણાવી ગયા કે બે પ્રકારના શ્રોતા હોય છે. એક પરમ શુશ્રુષાવાળા ને. બીજા અપરમ શુશ્રષાવાળા. પહેલા શ્રોતાનું ધ્યાન તત્વ તરફ હોય. પરણવા જનાર બધો આડંબર કરે પણ દૃષ્ટિ લગ્ન તરફ. જેની દષ્ટિ તત્વ તરફ હોય તે પરમ શુશ્રષાવાળા અને જોવા આવેલા લોકોની દષ્ટિ આડંબર તરફ હોય તે તે વાજાં ને વરઘેડો કે છે તે જ જોયા કરે, તત્વ તરફ દષ્ટિ ન રાખે, તેવી રીતે જે કેવળ રસકથામાં લીન થાય તેને અપરમશુશ્રષાવાળા ગણ્યા, હું ગ્રંથ કરું છું તે તત્ત્વકથા.. અંદર રસકથા આવે છે, તેમાં મારું તત્ત્વ નથી. પરમશુભ્રષાથી સાંભળે. એ મારું ધ્યેય છે. આ ધ્યેય હોવું જોઈએ. નવપદ શી ચીજ ? પાંચપરમેષ્ઠિ ગુણવાળાને ગઠવ્યા પછી જેમ ઝવેરીઓ હાથમાં હીરે લે, ચેકસી હાથમાં સોનું રૂપું લે. લીધા પછી તેજ, પાણી, કસ. રૂપે જોવાય તેમ પદાર્થ લીધા પછી ગુણ જોવાય. આથી પંચ પરમેષ્ઠિમાં ગુણને આગળ કર્યા છે. આગળ શાથી. ક્યાં છે? ગુણવાન હોવાથી. જગતમાં જે આત્મીય ઉત્કૃષ્ટગુણનું વિધાન. તે પંચ પરમેષ્ઠિમાં છે. તે સિવાય આત્મીય ગુણનું સ્થાન કોઈ નથી. માટે પાંચ પરમેષ્ઠિને આગળ કર્યા છે. કલપવૃક્ષ પાસે તુ માગણી ન કરાય. કલ્પવૃક્ષ આરાધનારે જે બુદ્ધિએ-ઈચ્છાએ આરાધે તે વસ્તુ, પામે. કેરડા માંગે તે કેરડા મળે, કારણ કે કલ્પવૃક્ષને સ્વભાવ છે કે માગે તે આપે, તેમ પંચપરમેષ્ઠિ એવા છે કે જેવી બુદ્ધિએ આરાધે તેવું ફળ આપે. બાહ્ય પૌગલિક દષ્ટિએ આરાધીએ તે તેવું ફળ આપે. આત્મિક દ્રષ્ટિએ આરાધો તે આત્મિક ગુણ મળે. સહેલાઈથી ન મળતી હોય તેવી ચીજ માટે કલ્પવૃક્ષનું આરાધન હોય. બેર કે કેરડા માટે કલ્પવૃક્ષનું આરાધન ન હોય. દુર્લભ ચીજ માટે કલ્પવૃક્ષનું આરાધન હોય. વિષ આરંભે વગેરે સંસારમાં દુર્લભ નથી, અનંતી વખત પ્રાપ્ત કર્યા. માટે પરમેષ્ઠિ પાસે શરીરાદિ ઈન્દ્રિય સુખ સાધનોની ઈચ્છા ન રાખવી. પરમેષ્ઠિનું આરાધન કરે, છતાં ફળ ન મળે તે બેનશીબ કહેવો પડે. Page #560 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન ધારણથી પ્રવર્તે તે ખરૂં ફળ મળે (જ્ઞાન-દર્શન–ચારિત્ર અને તપ) આ ચાર ગુણની ધારણાથી સેવા, પૂજા, ધ્યાન. જાપ અને ભકિત કરીએ, તે બધામાં એક ધ્યેય હોવું જોઈએ, અન્ય ફળની ધારણ ઈચ્છા હશે તે ફળીભૂત થશે, પણ તત્ત્વથી આરાધન થયું ગણાશે નહિ. શરીરાદિ વિષય કષાય એમણે છેડેલાની ધારણા રાખવી કે તેમણે આદરેલી વસ્તુની ધારણાએ સેવાદિ કરવા ? જેની પાસે જે ચીજ હોય તે ચીજ મેળવવા મુખ્યતાએ આરાધના હેય. હવે પંચ પરમેષ્ઠિ પાસે કઈ ચીજ મંગાય ? ચાર ચીજો છેઃ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તેમની આરાધના ચાર ગુણ મેળવવા માટે હેય. પરમેષ્ઠિપદેની આરાધનામાં ધ્યેય ગુણપ્રાપ્તિનું રાખવું. પરમેષ્ઠિના પદોમાં ફરક છતાં આરાધકના ધ્યેયમાં ફરક નહીં, અરિહંતને આરાધીએ તે પણ સમ્યક્ત્વાદિકને અંગે, સિદ્ધાદિકને આરાધીએ તે પણ તે જ માટે. જે ક્ષાયિક સમ્યક્ત્વાદિક થઈ જાય તે આરાધનાને સવાલ રહેતું નથી. સિદ્ધ થયા પછી સાધનની જરૂર ન રહે. ચૂલો સળગાવવા માથાકૂટ કરનારી સ્ત્રી રસોઈ થયા પછી ચૂલે એલાવવા તૈયાર થાય છે. સાધ્યની સિદ્ધિ થયા પછી સાધનને સંઘરવાનું હેતું નથી. સમ્યદર્શન–જ્ઞાન–ચારિત્ર–તપને માટે જ આરાધના. જગતમાં જેમ જેમ લાભ મેળવતે જાય તેમ તેમ વેપારમાં વધતું જાય. અહીં જેમ જેમ ગુણે વધતા જાય, તેમ તેમ આરાધના વધે. જેને વેપારમાં લાભ મળે તે લક્ષમીને અથ હોય તે મહેનત કરવામાં ખામી ન રાખે. અહીં સમ્યગ દર્શનાદિ મેળવતો જાય તેમ આરાધનામાં વધતો જાય. પરમેષ્ઠિના ગુણ દ્વારા ગુણ મેળવવા માટે તેમની આરાધના. પંચપરમેષ્ઠિ સાથે ચાર ગુણપદ કહ્યા, તેમાં સમ્યગ્ગદર્શન અને જ્ઞાનની વાત જણાવી ગયા. ચારિત્ર-વિરતિ માટે જ્ઞાન સાધન રૂપ છે. માને, સમજે છતાં કરે નહિ તેનું શું થાય? સમીરબાઈ રાણીએ રાજ્યની વ્યવસ્થા પહેલેથી ગોઠવેલી હતી. તેને ચર પુરુષે ખબર આપી કે ફલાણા રાજા હલે કરવાની તૈયારી કરે છે, તે જાણ્યું. લશ્કર તૈયાર થયું છે તે જાણ્યું, શત્રુનું લશ્કર નીકળ્યું તે જાયું. અર્ધી રાતે આપણી સરહદ ઓળંગી અને અર્થે દેશ લીધે કિલ્લા આગળ આવ્યું. Page #561 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન બધી વખતે જાયું છતાં “સબૂર કહે છે. એવી સબૂરીને શું કરવી?" સબૂરીમાં અને જાણવા છતાં ૭ર કિલ્લા ખાયા. આ સંસારનું કટુક સ્વરૂપ, કર્મની કુટિલતા, નરકતિર્યંચ ગતિનાં દુઃખ કેટલાય ભેથી જાણવા છતાં “થાતા હૈ!” પ્રમાદથી દુખ દૂર કરવા તૈયાર થતા નથી.. જેને માનવામાં આવ્યું અને સાઘને જાણ્યાં, માન્યા છતાં તે પ્રમાણે પ્રયત્ન ન કરે તે આરાધનાના રસ્તામાં આવી શકતું નથી. માટે આઠમું પદ ચારિત્ર છે. શાસ્ત્રમાં “ઢમં નાળ તો રયાં' એનો ભાવાર્થ એ કાઢયે કે જ્ઞાન પહેલાં ભણવું, તે પાછળ મચી રહેવું. પહેલું ઝાડ અને તે પછી ફળ. તેનો અર્થ એ ન થાય કે ફળ તરફ બેદરકારી કરવાની પ્રથમ ચૂલે ને પછી રસઈ તે રઈની વાત કરાણે ન મૂકવાની. જેમ ઝાડ રોપતાં દષ્ટિ ફળ તરફ હય, તેમ જ્ઞાન ભણતાં દષ્ટિ ચારિત્ર તરફ હેવી જોઈએ, દયા એટલે ચારિત્ર. તે સિદ્ધ ન કરવું હોય તેને જ્ઞાનની જરૂર નથી. ફળ ન જોઈતું હોય તેને ઝાડ સિંચવાનું ન હોય; જેને વ્રત પચ્ચખાણ ક્રિયા ન જોઈએ. તેને જ્ઞાનની જરૂર નથી. “પહેલું જ્ઞાન પછી દયાબેની તુલના કરવાને વખત આવે ત્યારે કહેવું પડે. જે નિરૂપણનું વાક્ય હોય તે પઢમ નાણું. બેમાં પહેલું ને પછી કહ્યું તે શાથી જણાવવું પડ્યું છે જેને આ સ્થાન યાદ હશે તેને ખુલાસે તરત થશે. ચેથું અધ્યયન શરુ કરી છે જીવ નિકાય મહાવતે જણાવ્યા તેટલામાં સંતોષ ન થયે. પછી હે ભગવાન ! “રે.ચાલવું કેમ? ઈત્યાદિ જેથી પાપકર્મ ન બંધાય. “નાં ચરે ત્યાર જયણથી ચાલ! ઉઠ ! ખા ! ઈત્યાદિ, જેથી પાપકર્મ ન બંધાય. પાપ રેકવાનું કારણ તે જ્ય|. આ કહ્યું, ત્યારે શિષ્ય કહ્યું કે જ્ઞાનને અધ્ધર ઉડાવ્યું. પાપકર્મના ક્ષય માટે કે રોકવા માટે જ્ઞાનને સ્થાન નથી આપ્યું. જ્યપૂર્વક બેલે, ચાલે તેને પાપકર્મ લાગતું નથી. આમાં જ્ઞાનને સ્થાન નથી, તેથી શંકા કરી, ત્યારે જ્ઞાન નકામું ને ? તે કહે છે કે, જ્યણું આવશે કયાંથી? જીવના વધથી પાપ થાય છે જયણાથી પાપ કાશે. તે નહિ જાણે તે ક્યાંથી જયણું આવશે ? પહેલાં જ્ઞાન આવી ગયું છે. જ્ઞાનના નિરર્થકવણને અંગે જેઓ Page #562 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન ગણતા હતા, તે જણાવવા માટે પણ જ્ઞાનથી બનેલી છે. આ અધિકારની વાત છોડી પહેલાની આગળની વાત પડતી મૂકીને વચલું પદ પકડી રાખ્યું. ઝા છે જ્યારે જીવ અજીવ જાણે, ત્યારે પુણ્યાદિ મેક્ષાંત જાણે, જીવેની ભ્રમણાની સ્થિતિ જાણે. જ્યારે સંસારની સર્વ વિચિત્ર ગતિ જાણે, ત્યારે કામગોથી વિરક્ત થાય. જ્યારે દેવતાઈ મનુષ્ય કામગોથી વિરકત થઈ દીક્ષા લે, એ આગળને અનુક્રમ પાછળનો ઉપક્રમ ઉપસંહાર જોયા વગર વચલા પદને પકડી રાખનારા કઈ દશાના ગણાય? માટે જયણામાં પહેલું જ્ઞાન છે. ઘર્ષ વિર્લ્ડ નવરંચે. પહેલાં જ્ઞાન છે પછી દયાના પરિણામ થયા, તેથી સર્વસંયતે ચારિત્રમાં રહ્યા છે. અજ્ઞાની હેત તે સારા નરસાને સમજત શું? આ બધે અધિકાર ન સમજતાં એક પદ પકડી રાખ્યું. એકના પણ અભાવમાં આરાધના ન ગણાય. - હવે બીજી બાજુ જ્ઞાનને અંગે ફળ માનનારા આપણે નથી, નહીંતર દેવતા મરીને ચેકસ દેવતા થાય. સમ્યગદષ્ટિ દેવતા ત્રણ જ્ઞાનવાળા હોય છે, જ્ઞાનવાળા હોવાથી દેવતા મરી દેવતા થાત, પણ થતા નથી. નારકી, દેવતા, તિર્યંચમાં, મનુષ્યમાં સમ્યકત્વ છે. ચારિત્રને જે ગતિમાં સદ્ભાવ તે ગતિમાં મેક્ષની છૂટ. દેવતાદિકની ગતિમાં દર્શન, જ્ઞાન છે. પણ મેક્ષે જવાની છૂટ નથી, કારણ કે ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર ન મેળવી શકીએ ત્યાં સુધી મેક્ષના માર્ગમાં નથી. ચારિત્ર પામીએ ત્યારે મેક્ષ છે. પર્વતરાડમાવે. આ ત્રણમાંથી એકને પણ અભાવ હોય તે મોક્ષનાં સાધન નહિ. ભગવતીસૂત્રમાં આરાધનાને અધિકાર ચાલ્યા છે, તેમાં જઘન્ય જ્ઞાન આરાધના કરે તે આઠ ભવે મોક્ષે જાય, જઘન્ય દર્શનની આરાધનાથી આઠ ભવે મોક્ષે જાય જણાવ્યું છે. બીજી બાજુ પપમને અસંખ્યાતમા ભાગના સમય થાય તેટલા ભવે મોક્ષ થાય. આ કયાં રહ્યું? અસંખ્યાત ભ (સુધી ચારિત્ર વગરનું) સમ્યક્ત્વજ્ઞાન આવ્યું, છતાં મેક્ષ ન થયો. જઘન્ય જ્ઞાન આરાધના ચારિત્ર આવે તે જ; જઘન્ય દર્શન આરાધના ચારિત્ર અને તે જ આરાધના માર્ગ છે. ત્રણમાંથી એકના પણ અભાવમાં આરાધના ન ગણાય. જ્ઞાનની જોડે ચારિત્ર લેવું જ જોઈએ, તે આઠ ભવમાં મુક્તિ પામે. Page #563 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ભાવ ચારિત્ર કેનું નામ ? હવે ચારિત્રને અંગે કેટલાક એવા હોય કે અમારા પરિણામ ભાવચારિત્રમાં છે. મનમાં ચારિત્રની ઈચ્છા છે. પહેલાં ભાવ ચારિત્ર કેનું નામ? આશ્રવને ત્યાગ કરવા માટે તલપાપડ થાય તે ભાવ ચારેત્ર, આશ્રવ છેડવાની બુદ્ધિ નથી થઈ આશ, કષાયે, વિષયે છોડવા માટે તલપાપડ થાય, તેમાં વિલંબ થાય તે ઊંચે ન થાય.” તે માણસ ચારિત્ર ન લેવા છતાં ભાવ ચારિત્રનું ફળ મેળવી શકે. શીવકુમારની ચારિવભાવના અને આરાધના. જંબુસ્વામીને પૂર્વભવ–શીવકુમાર. પહેલા ભવના ભાઈ સાગરચંદ્ર દીક્ષા લઈ અહીં આવ્યા છે. અવધિજ્ઞાની પહેલા ભવમાં ભાઈ હતા. તું ભવદેવ, હું ભવદત્ત હતું, આમ દીક્ષા આપી, નાગિલાએ પ્રતિબોધ કરી પાછા ગુરુ પાસે મોકલ્યા. શીવકુમાર માતા પિતાને કહે છે કે “મારે દીક્ષા લેવી છે. અહીં રાજારાણી શીવકુમારને છેડતા નથી બીજા મનુષ્યના કબજામાંથી છૂટવું તેમાં કાયદો કામ કરે, સત્તાધીશના કબજામાંથી નીકળવું તેમાં કાયદે કામ ન કરે, રાજાના કબજામાંથી કુંવરને શી રીતે નીકળવું ? જ્યાં સુધી રાજા રજા ન આપે ત્યાં સુધી ખાવું પીવું નથી. રાજકુંવર કહે કે ખાવું પીવું નથી, તે સમયે રાજા રાણીની શી દશા થાય? સ્નેહથી રેકે છે, જેને અંગે સનેહ છે, તેને દીક્ષાની રજા નથી અપાતી અને ભૂખ્યા રહે તે પાલવતું નથી, પ્રબંધ કર્યો કે “કંઈ નહિ, અમારી નજર નીચે રહે. સાધુપણાની સ્થિતિમાં રહે નિરવઘવૃત્તિથી છટ તપસ્યાને પારણે આયંબિલ કરી ચારિત્ર પદની તીવ્ર આરાધના કરે છે. આ શીવકુમાર સપડાયે ગણાય. બીજા સપડાવાના બાનાં કાઢે તે ઢગ છે, રાજકુંવર તરીકે જવું આવવું, શણગાર કશું નથી. એક દઢધર્મ નામને મિત્ર શ્રાવક ફાસુક આહાર પાણી લઈ આવી વપરાવે છે. આ મનુષ્ય ચારિત્રની કેટલી ચેટવાલે! રાજકુંવરપણામાં આવી રીતે રહેવું ! આ સ્થિતિમાં તપસ્વી હતું, તેની તપસ્યાના પ્રભાવે દેવલેકમાંથી આવવાનું અઠવાડીયું બાકી છે, છતાં ભગવાનના સમવસરણમાં બધાની છાયા પિતાના અનુપમ તેજથી આંજી નાખી એટલે તેજવાળ! શ્રેણિકે Page #564 -------------------------------------------------------------------------- ________________ ૬પ શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન ભગવાનને પૂછયું કે આ તેજસ્વી કેણ છે? શીવકુમાર. અને તે હવે જંબુસ્વામી થશે. આઠ કન્યાથી ન મૂંઝાયા, ચેરને ચમત્કાર પમાડ્યો તે જોવાય છે? પહેલા ભવની કરણુ તપાસી? જાનમાં જમવા બેસતી વખતે સેનાને થાળ જોઈએ, ને દાયજામાં કશું કરતા નથી; કારણે તરફ ધ્યાન આપવું નથી, તે કાર્ય તરફ ધ્યાન આપે તેમાં વળે શું ? તે શીવકુમારના જન્મની અંદર ચારિત્રપદ અપૂર્વપણે આરાધ્યું, બીજ કયું વાગ્યું તે ખબર ન પડે, પણ દેખવાથી બીજ માલુમ પડે છે, ગોટલે વાવ્યું હતું ત્યારે કેરી મળી, અહીં જંબુકુમાર થયા, હવે તો ફળ દેખ્યુંને ? જે ઉત્કૃષ્ટ સ્થિતિ મેળવી છે તે બધાનું કારણ કેણુ? શીવકુમારના જન્મની અંદર ચારિત્રપદ એવું આરાધ્યું. આવી રીતે ચારિત્રની ભાવથી કરેલી આરાધને હતી તેને લીધે જંબુસ્વામી થયા. વિરાધના અને આરાધના એ જ શીવકુમારના ભવમાં પૂર્વે કરેલી વિરાધના વિરાધના રૂપમાં ફળી, ફક્ત ભાઈની શરમે. ભવદેવના ભવમાં દીક્ષા લીધી ત્યાં કયારે ભાઈની શરમ તૂટે? ભાઈ જીવ્યા ત્યાં સુધી ભાઈની શરમથી સાધુપણામાં રહ્યો, ભવદત્ત ભાઈ કાળ કરી ગયા પછી સાધુપણું છોડયા વગર ઘર તરફ જાય છે, વિરાધના માત્ર પરિણામથી પલટાઈ અને નાગલા પાસે ગયે. માત્ર મનની વિરાધના. સાધુપણું નથી ચૂકે. ભવદેવના ભવમાં મનની વિરાધનાએ તેણે શીવકુમારના ભવમાં ચારિત્ર મળવા ન દીધું. સાગરચંદ્રભાઈ મળ્યા. ઉપદેશ દે છે. ચારિત્રને વિચાર કર્યો છતાં મનની વિરાધનાથી ચારિત્ર ન મળ્યું, ચારિત્રે ચઢયા તે પણ તેમાં જ. ભવદત્તના ભાવમાં વિરાધ્યું. શિવકુમારના ભવમાં આરાધ્યું. આ ચારિત્રપદ જેની આરાધના ચારિત્રને મેળવી શકાય. આદ્રકુમારને મનથી થએલી વિરાધનાના વેગે ચારિત્ર્ય ન પામે તેવા દૂર ક્ષેત્રમાં રહે છે. અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા. અહીં પણ ધર્મથી દૂર રહેવું પડયું. બંને ફળ દેખી આરાધનામાં તત્પર થયા વગર કેણ રહે? કઈ પણ તીર્થકર ચારિત્ર વગર તીર્થકર ન થાય. દીક્ષા લીધા વગરના કેઈ તીર્થંકર ન હોય. અંતગડ સિદ્ધ દ્રવ્યલિંગ ન પણ લે. તીર્થકર જેવા એક પણ ન નીકળે. દ્રવ્ય ને ભાવ બંને Page #565 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન ચારિત્ર લેવાવાળા હોય. વૈદ્ય રસાયણ આપે તે પહેલાં કેઠે સાફ કરે. મોક્ષમાર્ગ આરાધવાવાળાએ આત્માના કેઠાને સાફ કરવાની જરૂર છે. કર્મને કોઠે સાફ કરનાર ચારિત્ર છે. માટે ચારિત્રપદની આરાધનાની, જરૂર છે. તેથી આઠમા પદે કામો વારિ ” પદ જણાવ્યું. ચારિત્ર કઈ ચીજ? આઠ કર્મને તેડવાવાળી જે કિયા તે ચારિત્ર. દર્શનથી માન્યું, જ્ઞાનથી જાણ્યું, પછી આદર અમલ કરાય તેમાં નવાઈ શી? દશનના નામે ચારિત્ર ન ઉડાવે ! ચારિત્રપદના વિવેચનમાં કેટલાક એવી ધારણાવાળા છે કે સમ્યક્ત્વ બરાબર પકડી રાખવું. ચારિત્ર હેય તે ડીક, ન હોય તે પણ ઠીક. दसण भठ्ठो भट्ठो, दसणभट्ठस्स नत्थिण निव्वाणं । सिज्ज्ञांति चरण रहिया दसणरहिया न सिज्झति ॥ જે સમ્યફત્વ શ્રી ભ્રષ્ટ થયો તે મેક્ષમાર્ગથી ભ્રષ્ટ થયે. ચારિત્રરહિત મેક્ષે જાય છે, સમ્યકત્વરહિત ક્ષે જતા નથી. તેઓ આ ગાથાને આગળ કરે છે, પરંતુ એ ગાથા રજુ કરનારાએ ધ્યાન રાખવું કે આ શાસ્ત્રકારને પક્ષ છે કે વાદીને પક્ષ છે? આ ગાથા શાસ્ત્રકારની નથી. શાસ્ત્રમાં છે ને શાસ્ત્રકારની નથી એટલે શું ? રાયપાસેણીમાં જીવ નથી” એમ સાબિત કરવા કહ્યું. તે વચન શાસ્ત્રકારનું કે પ્રદેશ રાજાના મોઢાનું? શાસ્ત્રકારના મંતવ્યનું નથી. પ્રદેશરાજાએ સ્વર્ગ, પુણ્ય, પરભવ, જીવ, મેક્ષ નથી, આ કહ્યું. શાસ્ત્રકાર પણ પ્રદેશી રાજાનું મંતવ્ય બાલ્યા. વાદીના મોઢાની ગાથા શાસ્ત્રકાર બોલ્યા છે. શાસ્ત્રકારે ત્રણે સંયુક્ત મળી મેક્ષમાર્ગ છે એમ જણાવ્યું, ત્યારે વાદીએ સમ્યકત્વ મેક્ષ માર્ગ જણ. કેમકે સમ્યકત્વથી ખસ્યો તે મેક્ષથી ખસ્ય. ચારિત્ર રહિત મેક્ષે જાય છે, સમ્યક્ત્વ રહિત ક્ષે જતા નથી. આમ કહી ચારિત્રને મોક્ષમાર્ગ જણાવ્યું હત, તે વાદીએ આ ગાથાથી ઉડાવી દીધા. આમ દર્શનના નામે ચારિત્ર ઉડાવવાની વાત કરે તે માર્ગભ્રષ્ટ ને સંસારમાં રખડવાવાળા સમજવા. માગ ઉડાવનારને નજરે પણ ન જેવા. આવા કેઈક વખત બનવાવાળા બનાવને આગળ કરી જિનેશ્વરના ચારિત્રના માર્ગને નાશ કરનારા નજરે પણ ન જેવા, કારણ કે દર્શનભ્રષ્ટને મેક્ષ નથી થતા, ચારિત્ર રહિત મેક્ષે જાય છે, માટે દર્શન મોક્ષમાર્ગ છે. ચારિત્રની જરૂર નથી, એમ કહેનારને જવાબ આપે છે, Page #566 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચારિત્ર પદ વ્યાખ્યાન માર્ગમાં ચાલતાં એક છોકરાને ઠેસ વાગી. ઈટ ઉખડી ગઈને ઈટ નીચેથી સોનામહોર નીકળી આવી, પિતાને કહ્યું કે મેં મહોર ન લીધી.” કેમ ન લાગે? જ્યારે જોઈએ ત્યારે ઠેસ મારી ઈટ ઉખેડવી. કેઈક વખતે ભાગ્યયેગે ઠેસ વાગવાથી મહેર નીકળી, તેથી દરેક વખતે મહોર ન નીકળે. મરુદેવા સરખા દ્રવ્યચારિત્ર વગર મોક્ષે ગયા તેથી દ્રવ્યચારિત્ર રહિત મોક્ષ મનાય નહીં ચારિત્રથી મોક્ષ આમ ભરત–મરૂદેવાના દાખલા આપનારાઓ બોધિ દુલભ બને છે. ચરિતeણી બહેલેકમાં ભરતાદિકના હ! છેડે શુભ વ્યવહારનેજી, બેધિ હણે નિજ નેહ. ૩. યશોવિ. “ગૃહસ્થપણે કલ્યાણ ક્યાં નથી થતું?” તેમ બેલનારા જૈનમાર્ગથી બહાર છે. ઘેર બેઠા કલ્યાણ થતું હોય તે જિનેશ્વરે રાજ્ય છોડી કેમ નીકળ્યા? તમારા કરતાં તે મહાપુરુષ આત્માને વધુ વશ કરી શકે તેવા હતા ? ઘેર બેઠા આત્મા વશ કરી શકાત? તીર્થકર જેવા સબળ આત્માને મોક્ષમાર્ગ જવા માટે ઘર છોડવું પડે, તે આપણા મનમાં ઠેકાણાં નથી, તેવા ઘેર બેસી શું કરવાના અણસમજમાં એક શબ્દથી કેટલે અનર્થ થાય છે ધ્યાનમાં રાખવું. બીજી બાજુ તીર્થંકર મહારાજાએ એ મોક્ષમાર્ગ જાણ્યા ત્યારે જ આદર્યો. તિયાને સમ્યક્ત્વ-વતે છતાં મેક્ષ કેમ નહિ? તિયોને સમ્યક્ત્વ અને વ્રતે હેઈ શકે છે. કેટલાક અસંખ્યાતા તિય સમ્યકત્વપૂર્વક બારવ્રતે ધારણ કરનાર છતાં તિર્યંચગતિમાં મોક્ષ કેમ ન ગમ્યો? જાનવર સમ્યક્ત્વપૂર્વક વ્રત ધારણ કરનારા છે. ઘેર બેઠા કલ્યાણ હોય તો તિર્યંચગતિમાં પણ કલ્યાણ થાય. તિર્યંચગતિમાં કેઈ ક્ષે જતું નથી. ત્યાં ચારિત્ર નથી તેથી મોક્ષે નથી જતા, માટે ઘેર બેઠા કલ્યાણ નથી. આ સમજે ત્યારે ચારિત્રપદની મહત્તા સમજાય. સર્વ કાળે અસંખ્યાતા તિય દેશવિરતિવાળા હોય. હેય, અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં બધે તિર્યંચે છે. કેઈપણ કાળે તે તિર્યંચમાં મોક્ષ હોવું જોઈએ. કહે કે ઘરે કલ્યાણ કેને? સર્વવિરતિની તીવ્ર અભિલાષાવાળાને. ગૃહસ્થલિગે સિદ્ધ એ શબ્દ આગળ લાવતા હો તે આગળ સમજે કે “ગૃહિભાવે સિદ્ધ નથી રાખ્યું. ગૃહલિંગ એટલે ધ્યાન સાધુભાવનું હોય. મૂળ વાતમાં આવે. Page #567 -------------------------------------------------------------------------- ________________ - પર્વ મહિમા દર્શન ચારિત્ર એ મેક્ષને રસ્તે આવવાના બે માર્ગ બે દાદરા. શું જાળી તોડી બારીથી ન અવાય? તો તે માર્ગ નહિ. તેથી ચારિત્ર આઠમું પદ રાખ્યું. નહીંતર નવપદમાં ચારિત્રને પદ તરીકે રાખવાની જરૂર ન હતી. ચારિત્ર હોય તે મેક્ષ થાય, ન હોય તો પણ મોક્ષ થાય. તેમ હોત તે ચારિત્ર પદ જુદું ન કહેવાત, પણ તે પદ જુદું રાખવાથી ચારિત્ર સિવાય મોક્ષ નથી જ. હાથી પાટ ઉઠાવી શકે પણ સમય ન ઉઠાવી શકે. ત્રણે પૂરેપૂરા મળી જાય તે પણ મોક્ષથી છેટા કેમ રહે છે? ૧૩માં ગુણઠાણની શરૂઆતમાં સમ્યફવમાં ક્ષાયિક તેમ જ્ઞાન ચારિત્ર ત્રણે ક્ષાયિક છે. હવે મોક્ષ કેમ નથી? વાત ખરી, પહેલાંના જૂના બાંધેલા કર્મનું શું? ચારિત્ર આવતાં કર્મને રેકી દે. આવેલાને તેડી પણ દે. જેમ હાથી સૂંઢથી પાટડો થાંભલે ઉપાડે, પણ સેય ન ઉપાડી શકે, તેમ સમ્યકૃત્વાદિ એ ઘાતિકર્મને ક્ષય કરે, પણ અઘાતિને ક્ષય કરવાની તાકાત તે ત્રણમાં નથી. ભપગાહી કર્મ કાઢવાની તાકાત તપની છે. તપસ્યા અઘાતિને ક્ષય કરે. જ્ઞાન દર્શન ચારિત્ર ઘાતિકર્મને ક્ષય કરે, તે પણ ઢીલાઘાતિ, કઠણઘાતિ નિકાચિત ઘાતિકર્મ હોય તે જ્ઞાનદિકનું જોર ન ચાલે. | નિકાચિત કર્મ તેડવાની શક્તિ હોય તે કેવળ તપમાં જ છે. તપ સિવાય જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પણ તે તાકાત નથી. હવે નવમાં પદમાં તપને અધિકાર કેવી રીતે સમજાશે તે અગ્રે વર્તમાન. શ્રી તપપદ વ્યાખ્યાન સં. ૧૯૨ શરદપૂર્ણિમા. લક્ષ્મીઆશ્રમ, જામનગર वीरमईए तइ कहवि तवपयमाराहिय सुरतरुव्वा । जह दमयंतीइ भवे फलियं तं तारिसफलेहि ॥ १३१३ ।। શાસ્ત્રકાર મહારાજ રત્નશેખરસૂરીશ્વરજી નવપદની આરાધનામાં ઉપદેશ કરતાં જણાવી ગયા કે જેઓ પ્રભુસંમિત મિત્રસંમિત Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી તપપદ વ્યાખ્યાન ૬૯ વચનથી ન સમજી શકે તેવાઓને કાન્તાસંમિત વચનથી સમજાવવા જોઈએ. એ નીતિ અનુસરીને વિધિ, હેતુ, યુક્તિ માત્રથી ન સમજે તેવાને ચરિતાનુવાદે કરી પણ સમજાવવા જોઈએ. આથી ચરિતાનુવાદ કેવળ વિધિ અને હેતુવાદને નહિ સમજનારા માટે છે. જેઓ વિધિવાદને હેતુવાદને બરાબર ન સમજે, તેવાને ચરિતાનુવાદથી પણ સમજાવવા. અબોધ સમજાવવા માટે ચરિતાનુવાદ કહેવાય તે “ઘ ના ' આદિધાર્મિકને માટે ધર્મકથાનુગ રહે. શાસ્ત્રકારે આગળ વધીને જણાવે છે કે શ્રદ્ધાનુસારી જે હોય, વિધિવાદથી સમજનારો હોય, તર્કનુસારી-હેતુથી સમજનારો હોય, તેઓને પણ પ્રતીતિ કરાવવા માટે ચરિતાનુગ જરુરી છે, ચરણકરણનું ગમાં પ્રયત્નવાળે દ્રવ્યાનુયોગમાં સંપૂર્ણ જ્ઞાન મેળવ્યું હોય, તેને પણ દઢતા માટે ચરિતાનુગની જરૂર છે. આ હિસાબે ધર્મકથાનુયોગની જરુર. પણ શાસ્ત્રકારે કહે છે કે ચાહે તે અનુગ હેય પણ ફળ કઈ જગ્યાએ માને ? પરમશુશ્રષા હોય ત્યાં. સમકિતને જાણવા માટે ત્રણ લિગે. સમ્યગૂ દષ્ટિનું લક્ષણ બતાવતાં પ્રથમ લક્ષણ શુશ્રુષા જણાવે છે. ધર્મરાગ અને ગુરુ ઉપર ભક્તિ, ગુરુ અને દેવની વૈયાવચ્ચ, આ ત્રણ સમ્યગ્ગદશનીનાં ચિહ્ન, શાદિક સભ્યદર્શનનાં ચિહ્નો છે. અધમીમાં સમક્તિ માની ભક્તિ કરી તે સમ્યકત્વ જાય. એટલા માટે સમ્યગદર્શનના લક્ષણ છતાં સમ્યગૃષ્ટિનાં લક્ષણ કહ્યાં. આ ત્રણ ચીજ દેખે તેમાં અશ્રદ્ધા ન લાગે તે તે અંતરથી મિથ્યાત્વી હે તે પણ તમે નિર્દોષ છો. આ ચિન્હ દેખો ને વિરુદ્ધ ચિન્ડ ન દેખો તે તે મિથ્યાદષ્ટિ હોય તે પણ તમારા સમ્યકૃત્વને કેઈ જાતની અડચણ નથી. એક મનુષ્ય અશ્રદ્ધાવાળો હોય તેને શ્રદ્ધાવાળાનાં ચિન્હ દેખીને ભક્તિ કરે તે અડચણ નથી. શુશ્રષા જિનેશ્વર મહારાજનાં વચને દેવતાઈ ગીત માફક પરમ આલ્હાદથી સાંભળે. તે સાંભળી આનંદ થાય. ધર્મના કેઈપણ કાર્યમાં રાગ કરે અને ગુરુ તથા દેવના કામની અંદર વિદ્યાસાધક માફક નિયમિતપણું. ત્રણ આ વસ્તુ જે આત્મામાં હોય તેને સમ્યગદષ્ટિ માને. સાધમિક ગણી તેની ભકિત કરે તે તમારા આત્માને નુકશાન નથી. Page #569 -------------------------------------------------------------------------- ________________ હo પર્વ મહિમા દર્શન રસકથાઓ તત્વના પોષણ માટે કહી છે. શ્રીપાળરાજાના રાસમાં ત્રણ ખંડ વખતે સભા ચિક્કાર અને થે ખંડ શરૂ થયો એટલે સભા ખાલી દેખાય. ત્રણ ખંડમાં ભરતી અને ચોથા ખંડમાં એટ! એનું કારણ? તવશુશ્રષામાં ખામી છે. રસમાં શુશ્રુષા થઈ છે. ત્રણ ખંડમાં વીરરસ, શૃંગારરસ વગેરે રસનાં વર્ણન આવે છે. તેમાં રસ-આનંદ આવે છે, અને ચેથા ખંડમાં તત્ત્વરસ છે, તેની શુશ્રુષા–સંભાળવાની ઈચ્છા થઈ નથી. તેને દાખલ આ પ્રત્યક્ષ છે. તે ઉપ. વિનયવિજયજી મહારાજે રાસ રચે શું કરવા? કાંટે પગમાં ભાંગે તે જગતના કાંટા બાળી નાખવા? ના. સમજવું કે એ જ કાંટો વાડ કરવામાં ઉપયોગી છે, તેમ અહીં રસકથા કહી તે તત્ત્વકથાના પિષણ માટે કહી છે. છોકરાને દવા આપવી હતી તેથી પીપરમીંટની લાલચ આપી. દવા પીનાર પીપરમીંટ ખાઈ ગયે ને દવા ઢળી નાખી, પીપરમીંટ શા માટે આપી હતી? દવા તું એમને એમ ન પીએ માટે, દવા પાવા માટે તેમ ઉ.વિનયવિજયજી મહારાજાએ ત્રણ ખંડનું વર્ણન કર્યું. તત્ત્વશુશ્રષામાં દાખલ થવા માટે, તે જગ્યાએ રસશુશ્રુષા જોડે રાખીને તવશુશ્રષા ગોઠવી માટે બે શુશ્રુષા રાખી. રાજાએ આબે દિવસ રાજ્યના દરેક કાર્યમાં માથું મારી કંટાળી ગયા હોય, સૂઈ જાય તે પણ ચિંતા થાય. ઉજાગર કર્યો ન પાલવે, તેથી પાસે કથ્થકો-ચતુર કથા કહેનારા રાખે. તે હાસ્ય કુતૂહલ રાજ્યનીતિની વાત કરે. તેમાં ચિત્ત લાગે ને ઊંઘી જાય. | નાના છોકરાને ઊંઘાડે હોય ત્યારે વાત કહેવા માંડે. એવી રીતે જૈનશાસનમાં ધર્મકથાનુયોગમાં ભળનારા પરમશુશ્રષાવાળ નહિ હેય તે કેવળ રસશુશ્રુષા ધારણ કરીને બેસશે. માટે જે ચરિતાનુવાદ ચરિત્રકથાનકે તે તત્વ જાણવા માટે, તત્વમાં ઉતારવા માટે. જે તત્વમાં ઉતારવામાં ન આવે તે ચરિતાનુયેગને ભાવાર્થ મળેલ ગણાય નહિ. અહીં નવપદની આરાધનામાં વિધિવાદે સ્વરૂપ, હેતુવાદે યુક્તિ જણાવી, તેમાં ચારિત્ર પદ ઉપર ગઈ કાલે સમજાવી ગયા. અવિરતિ ગૂમડાના રૂઝણું એ ચારિત્ર. ચારિત્ર એટલે અવિરતિના ગૂમડા મટાડવા. આપણને વ્રત Page #570 -------------------------------------------------------------------------- ________________ શ્રી તપપદ વ્યાખ્યાન ૭૧ પચ્ચક્ખાણ ગૂમડાં લાગે છે. કેટલાકને હજુ ચારિત્રનું સ્વરૂપ ખ્યાલમાં આવ્યું નથી, નહીંતર અવિરતિના જેટલાં ગુમડાં તેટલા ચારિત્રનાં રૂઝણાં. આપણે હજુ શ્રદ્ધાવળા ન કહેવાઈએ. જેટલા વ્રત નિયમ એ બધા મારા ગૂમડાંના રૂઝણાં છે. ચમત્કાર ભય-દુખ ગૂમડાને અંગે થાય છે, રૂઝાય ત્યારે આનંદ થાય કે ભય થાય છે? વ્રત નિયમ આપણને આનંદ ઉત્પન્ન કરે છે? અવિરતિ છોડવી પડે છે તે કેવી આકરી પડે છે? પ્રત્યાખ્યાનાવરણીને ઉદય હાય આપ અપ્રત્યાખ્યાન કષાયને ઉદય હોય, તેથી ત્રત લેવાં આકરાં પડે છે, પણ લીધા પછી આનંદ કેમ નથી આવતે? વત પચ્ચક્ખાણ સારાં માને, છતાં આસકિત ખેંચી જાય, પણ નિયમ લીધા પછી કેમ આનંદ નથી થતું? ગૂમડું રૂઝાયું ને જે આનંદ થાય છે તે આનંદ વ્રતમાં કેમ નથી થતું? હજુ અવિરતિ તેવા ગૂમડાંરૂપે આત્મામાં ઉતરી નથી. નહીંતર વિરતિ પ્રાપ્તિ વખતે તે આનંદ કેમ ન થાય? ના છોક ગૂમડું મટયાના આનંદને સમજાતું નથી. બળાત્કારથી દીક્ષા પુરહિતપુત્ર અને રાજપુત્ર તેફાની છે. સાધુઓને હેરાન પરેશાન કરે છે. તે વાતની એક વખતના ત્યાંના રાજા હતા, તેઓ મુનિ થયેલા હતા, તેમને ખબર પડી. વિહાર કરી તે ગામ જઈ રાજાના મહેલે પહોંચી મોટા શબ્દથી ધર્મલાભ આપે. એટલે રાજપુત્ર કહે છે કે ઠીક થયું. “નાચતાં આવડે છે ?” હા. હેલ બરાબર બજાવે તે. પછી ઢોલ બરાબર ન વગાડતાં હોવાથી મુનિએ બંને કુંવરના અંગે ઉતાર્યા. અંગ ઉતાર્યા પછી મુનિ શહેર બહાર જઈને બેઠા. રાજાને માલુમ પડયું કે કુંવરના હાડકાં ખસેડી નાખ્યાં છે. ઉપાશ્રયે અને સર્વત્ર મુનીની તપાસ કરાવી. સાધુપણું પરાણે પહેલાં દીધું, પછી અંગ ઠેકાણે આણ્યા. આના કરતાં બીજે બળાત્કાર કે હોય ? પાત્રને દેખીને બળાત્કારે પણ દીક્ષા અપાય છે. રેગીને રેગ મટાડવા પરાણે પણ ડેકટરે હિતબુદ્ધિથી ઓપરેશન કરી રૂઝ લાવે છે. પ્રથમ ઉપદેશથી પરિણામ કરાવીને પ્રતિજ્ઞા દેવી, અવિરતિ ટાળી વિરતિ અંગીકાર કરે Page #571 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન છે, છતાં વિરતિને આનંદ આવ જોઈએ તે આનંદ આવતો નથી. આપણે વ્રત-નિયમ નામના કરીએ છીએ. વ્રત-નિયમમાં પરીક્ષા સમયે દઢતા અને આધ્યાનને અભાવ. આપણા વ્રત-નિયમે કર્મબંધનના હલ્લા આગળ બચાવ કરી શકે તેવા નથી, કારણ પડે નિયમમાં છૂટ રાખીએ. કારણે છૂટ, આ નિયમે કેવા કર્મને હલ્લો કારણે હોય, તે વખતે બધું છૂટું તે વખતે એમ કેમ નથી આવતું કે વતની ખરી કસોટી અહીં છે. સેનું કસેટીએ ન લગાડવું, કાપવું નહિ, અને અગ્નેિએ લગાડવાની પણ ના કહે તે શી રીતે સોનાની પરીક્ષા કરવી ? તેમ કર્મથી બચવા માટે વ્રત કરીએ, પણ કર્મના હલ્લા વખતે છૂટ ! આર્તધ્યાનની શંકા થાય. વિવાહાદિક કાર્ય વખતે, રોગ વખતે, છૂટ. એવહાર પચ્ચકખાણ લીધા પછી પાણી પીવાને વિચાર થયો, વ્રત–પચ્ચક્ખાણ છે એમ થયું તે આર્તધ્યાન નથી. એ આર્તધ્યાન ગણે તે તે કરતાં ધર્મધ્યાન વધેલું છે. વ્રતની રુચિ અને વ્રતખંડનભય વધેલા છે, તરસ લાગી છે, પણ તે સાથે ચોવિહાર છે. તરસ ભૂખની વેદના કરતાં વ્રતને રાગ વધેલો છે. વ્રતના રાગનું કાર્ય થઈ રહેલું છે. ત્યાં આર્તધ્યાન શી રીતે ગણવું ? એ પણ વિચાર ન આવે તે સારી વાત, પણ અહીં ધર્મધ્યાન વધેલું છે. આ ધ્યાનમાં વાત ગઈ એટલે ફરી ઉપવાસ ન કર પડે, આમ લઈ જાય છે. પાણી પીવાની, ખાવાની ઈચ્છા રેકી કરે? વ્રતની રુચિઓ, માટે અહીં ધર્મધ્યાન છે. મૂળમાં ખાવાપીવાનો રસિયે જીવડે, તેમાં તેવા ઉપદેશક મળ્યા. ધર્મની અંદર ઢીલાશ ન ચાલે. માથું મૂકી માલ મેળવવાને છે. કારણ? નિયમની પરીક્ષાનું સ્થાન છે. નિયમ બરાબર રાખ્યા તેની પરીક્ષાનું સ્થાન ત્યાં કારણ છે. વહાલના પૈસા નથી, પણ વટના પૈસા છે. અંદરના વિકાર ન મટે ત્યાં સુધી ઉપરના મલમપટ્ટા નકામા છે. | મૂળ મુદ્દો એ કે કારણ પડયા જે દઢ રહેવાતું નથી, તેનું કારણ એ કે કારણ કે અવિરતિને ગૂમડાં તરીકે ગણી નથી. ગૂમડાં ઉપર મલમ લગાડી ચામડી આણી દેવાય પણ અંદરનો વિકાર ન મટે Page #572 -------------------------------------------------------------------------- ________________ શ્રી તપપદ વ્યાખ્યાન તે એક મટે ને બીજું થાય. બીજું મટે ને ત્રીજું થાય. તેમ આ વિરતિથી અવિતિના ગૂમડાં ભલે મટાડે, પણ અવિરતિના કારણ રૂપ જે આત્માને વિકાર તે વિકાર નાશ ન કરે તો વિરતિ આવી પણ પાછી અવિરતિ ઊભી રહે. વિરતિ મલમપટ્ટો છે. કઠાની નિર્મળતા નથી. લોહી અને કઠે ન સુધરે ત્યાં સુધી એક મટે ને અનેક થાય. તેમ અહીં વિરતિ કરીએ, નિયમ કરીએ, ધરાધર ચારિત્ર લઈએ છતાં અંદરને વિકાર, આત્માનો કર્મ વિકાર ન મટે તે પાછા પછડાઈ પડે. ૧૧મે ગુણઠાણે પહોંચેલા એવા મહાપુરુષો પછડાઈને પહેલે ગુણઠાણે આવે છે. ૧૧મે ગુણસ્થાને વિરતિમાં કંઈ ઓછાશ છે? જ્યાં યથાખ્યાત ચારિત્ર છે, તે નીચે પછડાય તે પહેલા ગુણઠાણા સુધી આવી જાય તેમાં કને ગુને? અંદરના વિકારનો. જે પાણીમાં કચરો નીચે રખાય તે તે પાણી મેલું થાય. કચરે કાઢી નાખ્યો હોય તે એવું ન થાય. સત્તામાં રહેલા કર્મ આત્માને મેલે કરે. આથી પહેલું સાધ્યબિન્દુ કર્યું હોવું જોઈએ? કઠો સુધારી લેવાય પછી મલમપટ્ટો ફેર ન કરવું પડે. ચારિત્રમલમપટ્ટો છે. અંદરના વિકાર ન જાય ત્યાં સુધી મોક્ષ થતું નથી. બાહ્મચારિત્રના વર્તાવમાં ૧૧-૧૨૧૩માં ગુણઠાણાનું એક જ સંયમસ્થાન. જે સંયમસ્થાન એક જ છે, તે એક સીધા મોશે પહોંચે ને એક કામ પડે તે અર્ધપુદ્ગુલ રખડી જય. અગિયારમાં ગુણ સ્થાનકવાળાએ માત્ર મલમપટ્ટો કરી ઉપરનું સારું કર્યું છે, પણ અંદરને વિકાર એમને એમ છે. બારમાવાળાએ ઉપરનું ને અંદરનું સાફ કર્યું છે. અગિયારમાવાળાને સત્તામાં હજુ કર્મને વિકાર રહે છે. બંધ, ઉદય કે સત્તામાં હવે બારમાવાળાને કર્મવિકાર નથી. લેહી મૂળમાંથી સુધર્યું તે હવે ગૂમડું નહિ જ થાય. ગૂમડું રૂઝાવા માત્રથી સર્ટિફિકેટ નહીં. આત્મામાંથી કમેકચરે સર્વથા નીકળી જાય પછી ત્યાંથી પડવાનું નહિ. અગિયારમે જાય તે અવિરતિના ગૂમડાં ન થવાનું સર્ટિફિકેટ મળતું નથી. બારમે જાય તે અવિરતિના ગૂમડાં નહિ જ થાય. જે અંદરને સુધારો થયે તે સર્ટિફિકેટ. એકલા વર્તનના સુધારામાં સર્ટિફિકેટ ન મળે. લેહી સુધારવાવાળાએ બહારનું ગૂમડું સુધારવું જ પડે, અંદર લેહીવિકાર ન હોય અને બહાર ગૂમડાં હેય તેમ ન બને. બહારનાં ગૂમડાંને મલમપટ્ટો રૂઝાવે, અંદરના વિકારને Page #573 -------------------------------------------------------------------------- ________________ પર્વ મહિમા દર્શન દવા તેડે, તેમ બાહ્ય વર્તાવને રેગ ચરિત્ર તોડે. આથી સમજવાનું કે ગંધક ગૂમડે લગાડે તે ગૂમડું ન રૂઝાય, ગૂમડે તે સિન્દુર, ખાવામાં ગંધક તેમ બાહ્યવર્તાવ રોકવા માટે તપ કરવા જવું તે ન ચાલે, તેમાં બહારના ગૂમડાં રૂઝવા માટે સિન્દર તરીકે ચારિત્ર બતાવ્યું, બહાર સિન્દર લગાડીએ પણ અનંદને લેહીવિકાર ન મટે તે? એ માટે તપદની આરાધના કહી છે. ચારિત્રની આરાધના માત્ર બાહ્ય ગુમડા મટાડનારી થાય. પાંચે પરમેષ્ઠિ ભરે ભાણે આરતી. - જ્ઞાનની, દર્શનની ને ચારિત્રની ઉત્પત્તિ તે કેને આભારી ? કર્મના ક્ષય ક્ષપશમને આભારી છે. કર્મને ક્ષય ક્ષપશમ ન થયે હેય તે જ્ઞાનાદિક ત્રણે થતાં નથી. ભરે ભાણે આરતી, ભાણું ભર્યું એટલે ભઈ તૈયાર! તેમ સમ્યગુદર્શનાદિ ભરે ભાણે આરતીવાળા છે, કર્મને ક્ષય થાય એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર આવીને બેસે.સમ્યગદર્શન,જ્ઞાન કે ચારિત્ર કર્મક્ષય કરવા ન બેસે. કર્મને ક્ષય હેય તે આવીને બેસવા તૈયાર છે. જ્ઞાન માત્ર પ્રકાશક, દર્શન શ્રદ્ધારૂપ, ચારિત્ર નવાં કમ ન આવવા દે. નિર્જરા રૂપ નથી. નિર્જરામાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર નથી, વાચના પૃચ્છના કરવાથી થયું ત્યારે જ્ઞાન કહેશેને? તે ભરે ભાણે આરતી, પાંચે પરમે છેષ્ઠ ભરે ભાણે આરતી, કર્મક્ષય ક્ષપશમ થાય ત્યારે જ્ઞાનાદિક થાય; એ થાય એટલે પરમેષ્ઠિપણું આવ્યું. પહેલા ક્ષય અને ક્ષયોપશમ થાય, પછી થાય ગુણ, પછી થાય ગુણી. કારણ વગરનું કાય તે કહેવા માત્ર ગણાય. બાકી કારણ વગરનું કાર્ય હેય નહિ તે આઠ પદે કાર્ય, કારણ નવમું તપ પદ. કેઈક અનંતર કાર્ય, કે ઈ પરંપરા કાર્ય. કારણ કયું? સમ્યગુદર્શનાદિ સ્વયં કારણ નથી, આઠે પદેની આરાધના કાર્યરૂપે થઈ. કાર્યરૂપે થઈ તેનું કારણ! તપ ચારિત્રના ભેદ લઈએ તેમાં એકે ભેદ કર્મક્ષય કરનાર નથી. પાંચ ચારિત્રમાંથી કઈ પણ ચરિત્ર લઈએ તે એક પણ ચારિત્ર નિર્જરાનું કારણ નહિ રહે. જ્ઞાન છતાં ધર્મ શુકલધ્યાનમાં ન આવે તે નિર્જરા ન થાય. કર્મના ઉદયથી આશ્રવ,તે નવા બંધને આભારી છે. - જેમ જેમ આશ્રવ તેમ તેમ તૃણધ, તેમ તેમ પ્રત્યાખ્યાન વૃદ્ધિ. ચારિત્ર જે કર્મક્ષયનું કારણ બને તે બીજા દ્વારા પ્રત્યાખ્યાનને ચારિત્રરૂપ ગયું છે તેથી બીજો કપાય તે પ્રત્યાખ્યાનાવરણી, અપ્રત્યા Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી તપપદ વ્યાખ્યાન ૭૫, ખ્યાનારને ક્ષય તે ચારિત્ર ન હોત તો પ્રત્યાખ્યાનવરશું ન કહી શકત. તપસ્યા કર્મો ક્ષય કરવા માટે જબરજસ્ત સાધન છે. ચારિત્ર અને તપસ્યા જુદી છે. ચારિત્ર કર્મ બંધને રેકે. તપ જેમ શરીરની અંદરનો વિકાસ સુધારે તે અંધકનું કામ, તેમ આત્માના કર્મવિકારે સુધારવા તે તપસ્યાનું કામ. અહીં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણને ઉત્પન્ન કરાવનાર– ટકાવનાર, વધારનાર, પ્રકર્ષ કરાવનાર તપ છે. આ જ વાત લક્ષ્યમાં રાખશે તે, આપણે કંઈક વિદ્વાન બન્યા. પોથાં ઉકેલતાં શીખ્યા તે સંતેષ માની લઈએ છીએ, કે સ્વાધ્યાય પણ અત્યંતર તપ છે, તે ભગવાન મહાવીર સરખા તીર્થકર જે સમ્યક્ત્વના ધણું નિરતિચાર ચારિત્રવાળા, ચાર જ્ઞાનના માલિક છતાં તે બાહ્ય તપમાં કેમ પ્રત્ય? આપણે વિનય વૈયાવચ્ચ કરીએ તે, બે ઘડી સામાયિક પૂજા કરીએ તે સંત. આ અવિરતિની હુંડી પાકેલી હુંડી છે. ચારિત્રની મિલકત પહેલી આવે પછી અંદરના કર્મો મુદતની હુંડી છે. કેટલાંક કમો ભેગવવા ન પણ પડે. તીર્થકરે ચાર જ્ઞાની, શુદ્ધ સમ્યક્ત્વવાળા નિરતિચાર ચા રત્રવાળા તપસ્યાની જરૂર ગણતા હતા. એ સમજતા હતા કે આ બધે બહારને સુધારો છે. અંદરનો સુધારે ન થાય તે લાંબે કાળ આ સુધારો ટકવાનો નથી. પણ જેને હંમેશાં પઢી ટકાવી રાખવી હોય તેણે મુદતની હુંડીની સવડ રાખવી પડે. તે સમ્યગુદર્શનાદિ એ પાકેલી હુંડીની સવડ કરવાની પણ મુદતની હુંડી વટાવવા માટે તપની પેઢી ખેલવી પડશે. આપણને ૧-૨ ઉપવાસ કરતાં આમ થાય છે, તે છે મહિના સુધી ઉપવાસ કરતાં સુધાવેદની કે તૈજસ્ નામકર્મ ઉદયમાં ન હતું તેમ નષ્ઠિ, ઉપસર્ગો તેમને દુઃખ દેતા ન હતા ? લેઢા કે લાકડા ઉપર ઘા પડતા ન હતા, તેમના શરીરે તરસ ટાઢ-તડકે, દેવતાઈ ઉપસર્ગ પરિષહ કેમ સહન કર્યા હશે ? જેને દેખાવ રાખવો હોય તેને ચાલે, પણ શાહુકારી રાખવી હોય તેને મુદતની હુંડી બધી ધ્યાનમાં લઈ નાણાં ચૂકવવાની સવડ કરવી પડે. તે તેવી હુંડી કેવળ તપ છે. કર્યસંગ્રામમાં મોરચે માંડનાર હોય તે તપ છે. તપ સિવાય નથી કર્મયુદ્ધની શરૂઆત કે સમાપ્તિ. મેખરે પણ એ અને પાછળ પણ એ. સમ્યગુદર્શનાદિ મોખરે કે પુંઠમાં Page #575 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પવ મહિમા દન નથી રહેતા. એ વચમાં મ્હાલશે. શુકલ ધ્યાનમાં ૩-૪ પાયારૂપ તપ નથી આવ્યે, ક્ષષકશ્રેણીની શરૂઆતના એ ધ્યાનરૂપ તપના જોરે અને અપૂર્ણાંકરણમાં એવી તાકાત છે કે જે નિકાચિત કર્મ હાય તેને આળીને ભસ્મ કરવાની તાકાત ધરાવે છે, મહાવીર ભગવંતે સાડાબાર વર્ષ સુધી અખંડ દર્શીન-જ્ઞાનચારિત્ર પાળ્યું તેમાં તેટલી તાકાત ન હતી, જેટલી અપૂર્વકરણ વિષે શુકલધ્યાનમાં એ તાકાત છે કે કોઈ પણ નિકાચિત કર્મ તપ તેડી શકે. શુકલધ્યાનની શ્રેણીના પ્રવેશ અપૂર્ણાંકરણમાં ચેાથેથી શ્રેણી માંડે છે, પણ ચારિત્રમેહની સાથે યુદ્ધ થાય તે અપૂર્વ કરણથી, મેહમહીપતિ સામે મોરચા શુકલધ્યાન રૂપી તપે માંડયા. સમ્યગ્દનાદેથી મેારચા નહિ મંડાય. મે!રચા માંડનાર સાથે મહદમાં ખીજા ભલે હૈ!. સભ્યજ્ઞાન ન હેાય તે અજ્ઞાની હાય, તેથી તે મરચા માંડવાના નથી. મારચાના મુખ્ય મુખત્યાર હેય તે। તપ. સમ્યગ્દર્શનાદિ એ ધ્યાનના પટાદારો, મુખ્ય જુમ્મેદાર નહિ. માહની સામે મેરચા માંડનાર તે તપ. મેારચા માંડવા પણ જીતના વાવટા ચઢાવતી વખતે સમ્યગ્દર્શનાર્દિની વાવટો ચઢાવવાની તાકાત નથી, એ તેા જોડે જાય. જો તેમ હાત તા તેરમે ગુણઠાણે પહેલે સમયે મેાક્ષ થાત. કેવલજ્ઞાન, ક્ષાવિક દર્શન, ચારિત્ર આવ્યા છતાં કિલ્લા પર વાવટા ચડાવવાની સ્વતંત્ર તાકાત તેમની નથી. શુકલધ્યાના ચેાથે પાયે સરદારી (સર કરી) લે તે વાવટો ચઢાવી શકે, કર્માંના સમરાંગણમાં મરચા માંડે વાવટા ચડાવી કે પશુ તપ. શુકલધ્યાન અને તપનુ` સ્વતંત્ર સામર્થ્ય, આદિમાં કે અંતમાં સમ્યગૢદનાદિની તાકાત નથી. ધ્યાન કે!નું નામ ? સમ્યગ્દન જ્ઞાન ચારિત્ર સહિતને ધ્યાન. એ પહેલામાં પહેલા પાયા લઈએ ત્યાં હેય, ઉપાદેય, ઉપેક્ષણીય સંબંધી જે આજ્ઞા તેના નિશ્ચય કરવા તે પહેલા પાયામાં છે. અહીં તપનું સ્વતંત્ર સામર્થ્ય કેટલું છે તે વિચારીએ છીએ. આથી તપ કેટલું જરૂરી, કેટલું અસાધારણ કામ કરે છે તે સમજી ગયા તેથી આઠ પદ માફક તપને એન્ડ્રુ સ્થાન નથી. હવે આ સ્વરૂપ બતાવ્યું. પણ ભેદ વગર સ્વરૂપ શું કરવાનું ? સ્વરૂપ પારખવા માટે, સ્વરૂપને નિર્ણય કરવા માટે વ્યકિત જાણવાની જરૂર પડે. આ તપ ખૂબીદાર છે. Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી તપપદ વ્યાખ્યાન ૭૭ સમ્યગદર્શનાદિ કારણ-કાયને, બાહ્ય અત્યંતરને બધાનો સમાવેશ કરતા નથી. સમ્યગદર્શન પોતાનું સ્વરૂપ કહી ચાલે. પિતાના કારણોને લેતા નથી, જ્યારે આ તપ એ સરદાર છે કે પોતાના કારણેને પિતાની કૂખમાંથી નીકળવા દેતું નથી. બાહ્ય-અત્યંતર તપની લૌકિક-લોકેનર દૃષ્ટિએ વ્યાખ્યા. તપના બાહ્ય અને અત્યંતર આ મુખ્ય બે ભેદ કારણને કૂખમાં રાખ્યું તેથી બાર ભેદે તપ. સમ્યગદર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં કાર્ય કારણ કહી બે ભેદ કહેતા નથી. જ્યારે તપ બાહ્ય-અત્યંતર કારણ કાર્ય સાથે રાખે છે. બાહ્ય અને અત્યંતર એટલે શું ? બાહ્ય એટલે અન્યમતિ પણ જેને કરે તે બાહ્યતા. એ લક્ષણ શાસ્ત્રકાર બહુ લક્ષમાં લેતા નથી. દેખાય તે બાહ્ય. વિનય વૈયાવચ્ચ અદશ્ય નથી, તે બાહ્ય અત્યંતરને ભેદ કર્યો. કર્મનાશને અંગે જે એકાંતિક હોય તે અત્યંતર અને કાંતિક હોય તે બાહ્ય. આથી વિનય, વૈયાવચ્ચ, પ્રાયશ્ચિત્ત તે ખરેખર કર્મને નાશ કરે. શાસ્ત્રમાં કહ્યા મુજબ એ વિશેષણ લગાડો તે બાહ્યમાં કર્મનાશ નિયમિત છે. અને શાસ્ત્રના મુદ્દા ન રાખે તે વિનયાદિક અત્યંતર તપ ‘ભલે કરે તે પણ કર્મનાશ નથી. શાસ્ત્રને સહકાર ન લે તે અત્યંતરમાં અત્યંતરપણું નહિ રહે. તે માટે બાહ્યઅત્યંતર ભેદ શી રીતે ? જેને અંગે આત્માના જ્ઞાનને, આત્માની સમજણને અથવા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જોર આપવું પડતું નથી. આંતરિક પરિણતિને જોર આપવું પડે તે અત્યંતર. અનશન, ઉપવાસ કરવા તે અંદરની પરિણતિના જેટ વગર પણ થશે, પણ પાપકર્મથી ડરશે નહિ ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત નહિ થાય વિનય વૈયાવચ્ચ સમ્યગ્દર્શનની ફરજિયાત કરણી છે તે નહિ થાય ત્યાં સુધી સમ્યક્ત્વનહિ આવે. આંતરિક પરિણતિને જોર દઈએ તે અત્યંતર. તપના સર્કલની અંદરના ૧૨ ભેદે, બે ભેદવા જે તપ તે તપના જ ભેદે છે. શરીર બાહ્ય, આત્મા અત્યંતર છતાં આત્માના ભાઈ જેવું શરીર છે. આંતરિક પરિણતિ થયા વગર પણ થનારી તપ તે બાહ્ય તપ. અત્યંતર તપમાં આંતરિક પરિણતિ જોઈએ જ. બાહ્ય અને અત્યંતર તે તપમાં આટલું જોર કેમ દેવાય છે? જે મનુષ્ય જેટલું તપ કરે તેટલું પ્રશંસાપાત્ર ગણાય. કુકર્મ નિકાચિત કર્મોમાં Page #577 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પર્વ મહિમા દર્શન પણ દુર્ભેદ અશુભ કર્મ છે, સમ્યક્ત્વ જ્ઞાન ચારિત્ર એ બધાં કમ આગળ રાંક તેરી ગૌઆ જેવા છે. જ્ઞાન તે પણ “તેરી ગૌઆ ચારિત્ર પણ “તેરી ગૌઆ પણ ઊભે રહે તે કહેવાની તાકાત તપમાં છે. દુષ્ટમાં દુષ્ટ કર્મો અને તે પણ દુર્ભે, તે પણ જથ્થાબંધ હોય તે બધાને ક્ષણમાં નાશ કરી નાખે તે તાકાત તપમાં છે તપ જુદું પાડીએ ત્યારે સર્વઆશ્રવરૂપ ચારિત્ર ન લેવાનું, એટલે પાંચ આશ્રવ ધરૂપ ચારિત્ર છે. ચારિત્રમાં નિકાચિતકર્મક્ષય કરવાની તાકાત નથી સમ્યગદર્શન જ્ઞાન કે ચારિત્રમાં જે તાકાત નથી, તે તાકાત તપમાં છે. તપને નવપદમાં છેલ્લું કેમ ગોઠવ્યું? - જે આટલું પ્રબળ તપ છે તે છેલ્લે ખૂણામાં કેમ નાંખ્યું ? એક જ કારણ છે, તપનું સાચું શરીર, જ્ઞાન-દર્શનચારિત્ર એ ત્રણના શરીર બંધાયા પછી જ તપનું શરીર બંધાય, એટલા માટે તેને છેલ્લું નાખ્યું છે. સરદાર ક્યારે તરવાર પહેરી બહાર નીકળે? લશ્કર બહાર તૈયાર થઈ નીકળે ત્યારે. ધાનતપમાં એ તાકાત છે કે એક આત્મામાં આખી દુનિયાનાં બધાં કર્મ પાપરૂપ થઈ જાય, બધી કર્મ વગણા નિકાચિત થઈ જાય તો પણ ધાનાગ્નિ ભમીભૂત કરી નાખે. તપની તરવારમાં એવું સામર્થ્ય છે કે આખા જગતનાં તમામ કર્મો પાપરૂપ નિકાચિત થઈ જાય, તે પણ બેઘડીમાં સમગ્રકર્મને કાપીને ફેંકી દે. આ જોર તપનું છે દાવાનળ સળગાવ્યું પણ રાયણ કે સાગ ગમે તે આવે તેને બાળી નાખે છે. તરવાનું સામર્થ્ય અંત– મુહૂર્તમાં સર્વ કર્મ સાફ કરી નાખે તે તાકાત તપમાં છે. ધર્યું તેનું ધૂળમાં ન ઉડી જાય માટે સાવચેતી એવું તપ છતાં તરવારમાં કરામત કામ કરે, તરવાર ગ્રહણ કર. વામાં મુઠ્ઠીએ ન પકડતાં અણીએ પકડે તે શું થાય? એમ આ તપ નિકાચિત ઘણા ભવના પાપો ક્ષય કરે, પણ તરવાર મુઠ્ઠીથી પકડવી જોઈએ, છેક અણુએથી તરવાર પકડે તે નુકશાન કરે, દુઃખક્ષય માટે કર્મક્ષય તપસ્યા કરાય તે મુઠ્ઠીએ પકડી, એ જ તપસ્યા પૌગલિક લાલચ માટે કરાય તે તરવાર એ જ, તેજ પણ એ જ, છતાં કાંપે હાથ ને કપાવે માથું. તેમ અહીં પૌગલિક ઈચ્છાએ કરાતું તપ તેટલું જ તેજદાર, છતાં દુઃખક્ષય માટે કામ ન આવે. હવે મેંઢું ધોઈને ચોકખું કરી મેશનું તિલક ન થઈ જાય. આવું જબરજસ્ત તપ છતાં પણ જે પવિત્રતા તપની ન રહે તે Page #578 -------------------------------------------------------------------------- ________________ શ્રી તપપદ વ્યાખ્યાન સમજજો કે ઈદરમાં પેશ્વાએ જીત મેળવીને બ્રહ્યભજનમાં બત્રીસ દિવસ કાઢયા, પરિણામ ધેકા ખાવામાં આવ્યું. આવું તપમાં સામર્થ્ય છતાં તપમાં પવિત્રતા ન રહે તે? જે તપ આસક્તિ છેડવા માટે કરાય છે, તપને દહાડે આસક્તિ છેડાય ને બીજે દહાડે આસકિત વધી તે? કાલે ઉપવાસ કરશું તે આજે કંઈ ખાઈશું ને? આવું કહીને ધમ્યું સેનું ધૂળમાં ન ઉડાડી નાખશે. તપસ્યાને પારણે અધો કલાક મોડું થાય તો સમતા ચૂકી જાય તે તપ અપવિત્ર બને. ૩૬ કલાક નિર્જરામાં રાખ્યા તે અર્ધો કલાક પણ નિર્જરામાં છે. આ તપની અપવિત્રતા ન કરો! આવું દુષ્કર કાર્યને કરનારૂં તપ કર્મ ક્ષય માટે છે, જેને તમે પ્રયોગ કર્યો છે. તપ પવિત્ર રાખો. આવા તપનું તે બરાબર પાલન કરે! તેમ જે જાપ, પૂજન, આરાધન તે બધું તપગુણ લાવવા માટે છે. જેમ વરઘોડ, માંડવે હસ્તમેળાપ માટે છે, તેમ આરાધના માટે તપને આચરે! કી પત નહિં, શાસ્ત્રકારોએ નિરૂપણ કરેલું છે. માટે નિયાણું પરભવની કે આ ભવના સુખની આકાંક્ષા ન હોય તેવું તપ કરે. આગમિક તપનાં કર્મક્ષય સિવાય કોઈ ઈચ્છા આશંસા ન કરવી. તપની તાકાત સમ્યક્ત્વ પામવાની પહેલાં બે ઘડીમાં જેણે નિકાચિત પાપ કર્મ આંધ્યાં હોય, એ પરિણામમાં એટલી તાકાત માનવામાં આવે તે ક્ષેપક શ્રેણમાં તેડી નાખવાનો નિયમ રાખવો પડે. એક અંતર મુહૂર્ત પહેલાં ઘેર પાપકમી એક મુહૂર્ત પછી મોક્ષ પામે છે. ૭૦ કડાકેડીની કર્મસ્થિતિ અંતરમુહૂર્તમાં જે ધ્યાનના પરિણામ તોડનાર ગણુએ તેનું જ નામ અત્યંતર તપ. નિકાચિત કમ તેડનાર પરિણામ ધ્યાનરૂપ અત્યંતર તપ અઘાતિ તેડવા માટે છે. નિકાચિત ધાતિકર્મ નાશ કરવા માટે તપસ્યાની જરૂર છે. એક બાહ્ય અને એક અત્યંતર તપ. અત્યંતર તપ કર્મક્ષયનું જબરજસ્ત સાધન. બાહ્યત- સામાન્ય સાધન. સેને કિંમતી ચલણ. પૈસે તેવું સાધન નથી, પણ પૈસા પૈસામાંથી સોને મળવાય, તેમ બાહ્યતાની પ્રવૃત્તિથી અત્યંતર તપમાં મજબુત થવાય. આ તપ સાધન મેળનાર. હથિયાર વગરને શૂરો સરદાર હાથ તળે છે. થયાર વગરને સરકાર કાર્યકર્તા ન નિવડે. કમ તેડનાર આત્માના પરિણામ. બાહ્યપની સામગ્રી હોય છે. નાના છોકરા રીસાય છે ત્યારે Page #579 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પર્વ મહિમા દર્શન મેલે વહેતે, બે કલાક થાય, એટલે ખાવા આપ! પરિણામ પલટયા, રીસ મટી ગઈ, જે તપસ્યાથી શરીરને ન કેળવે, ભૂખ-તરસ, ટાઢ, તાપ વેઠવાથી કેળવે નહિ તેવાઓ જે મનની વાતો કરે તે રદ બાતલ છે. કેળવાએલું શરીર હોય તે જ સહન કરે ને મનની આડું ન આવે, શરીર ન કેળવ્યું હોય ત્યાં શી રીતે ચાલે ? ટાઢ, તડકે, ભૂખ, કુદરતી આવી. પડેલ દુઃખ છે, તેમાં મન સ્થિર રાખતા નથી શીખવુ. કુદરતીમાં મન નહિ કેળવે તે કેઈએ દીધેલા દુઃખમાં મન શી રીતે કેળવશે ? ગજસુકુમાળે સસરાને દુઃખ દેવા બોલાવ્યો ન હતો. દીધેલું દુઃખ છે. હાથી પાછળ છોકરા ગાંડા કહેતા એકઠા થાય છે, કૂતરા ભસે તે જેવા માટે પણ ડોક ફેરવતે નથી, તેમ આત્માના પરિણામ દુઃખ વખતે ડેક કે ચહેરે પણ ન ફરે. માથા પર ધગધગતા અંગારા વખતે. મન ન ચમકે તેવી જુઠી કલપના તો કરો ! જ્યાં જુઠી કલ્પનામાં ગભરાઈ જવાય છે, પ્રજી જવાય ત્યાં સાચા બનાવ વખતે શું થશે? સામાન્ય અવાજથી ઘેડો ભડકે તે તેપ વખતે શું કરે? તેમનું વાહન ન બની શકે, જે ઘેડાને તેમનું વાહન બનાવવું હોય તેને સેંકડો વખત જઠા તોપના ભડાકા કરી રઢ કર જોઈએ. બાહ્ય તપથી આત્મા રીઢ ન કરીએ તે આગળ ઉપસર્ગ વખતે સ્થિર નહિં રહી શકીએ. પરિણામમાં ઊંચા ચઢે તે વખતે હાથીવત્ ડેક પણ ફેરવાય નહિ. બાહ્ય તપ તૈયારી કરનાર, અત્યંતર તપ કાર્ય કરનાર, જેને કાર્ય સાધવું હોય કમને નાશ કરે છે, તેવાને બાહ્ય ને અત્યંતર બંને પ્રકારના તપ જોઈશે. વીરમતી રાણી હતી, છતાં તપપદની અપૂર્વ આરાધના કરી. ઝાડ ઉગવાથી ફળ જણાય, તેથી બીજ ગણાય. કલ્પવૃક્ષનું બીજ નાનું હોય તેથી ઉગેલું સર્વ ઈષ્ટ સિદ્ધ કરી દે. વીરમતિએ તપપદ એવું એવું આરાધ્યું કે દમયન્તિના ભવમાં તપ ફયું. કપાળમાં, તિલક સૂર્ય જેવું ઝળહળે, ઘોર અંધારામાં પણ તિલક ઝળહળે. મહાકચ્છમાં સતીપણું ટકાવ્યું ને પ્રભાવવાળી થઈ. ચમત્કારનું મૂળ હોય તો તપદનું આરાધન. એવી રીતે તપનું આરાધન કર્યું કે દમયાન્તના ભવમાં પ્રભાવવાળી થઈ. આ સમજી જે કઈ નવપદ આરાધે તે આ ભવ પરભવને વિષે - કલ્યાણ માંગલિકમાલાને પામી મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે. ઈતિ નવપદ વ્યાખ્યાન સમાપ્ત. Page #580 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરામોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નિવેદન આગ મોદ્ધારક પૂ૦આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.શ્રીએ જીવનભર સતત પરિશ્રમ કરી આગમ ગ્રથોને બહાર પાડીને અને આગમોની ચાવી સમાન તક અને દલિલેથી ભરપુર પ્રવચનો આપી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે અને તત્વજિજ્ઞાસુઓને સંખ્યા છે. એવા પ્રવચનનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયા હોવા છતાં ઘણુ ખરાં અપ્રાપ્ય છે, તેથી તત્ત્વજિજ્ઞાસુઓની નિરાશા દૂર કરવા પ. પૂ. શાસનપ્રભાવક આ.શ્રી દશનસાગરસૂરીશ્વરજી મ. તથા તેઓશ્રીના શિષ્ય ' સગડ્રન પ્રેમી ગણિશ્રી નિત્યદયસાગરજી મ. ની પ્રેરણાથી પૂજ્યશ્રીના પ્રગટ-અપ્રગટ સર્વ પ્રવચન સાહિત્યને ક્રમસર પ્રકાશમાં લાવવા માટે " આગમાદ્રારક પ્રવચન પ્રકાશન સમિતિ”ની સ્થાપના કરવામાં આવી છે અને સર્વ શ્રેયસ્કરી આગમિક સેવાને લાભ લેવા નીચેની ચેજના રજુ કરી છે. રૂા. 5001) પાંચ હજાર એક ઓપનાર શ્રુતસમુદ્ધારક કહેવાશે ને તેમના ફાટ છાપવામાં આવશે ને સંસ્થાનાં સર્વ પ્રકાશન ભેટ મળશે. રૂા. 10 01) એક હજાર એક આપના૨ આજીવન સભ્ય કહેવાશે ને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે. રૂા. 501) પાંચસે એક આપનાર દાતારનું નામ પુરતકમાં છાપવામાં આવશે અને સંસ્થા તરફથી બહાર પડેલ પુસ્તક ભેટ મળશે. આ મહાન કાર્ય શ્રી સંઘે તથા દાનવીરોની સહાયથી જ થઈ શકે, તેથી આપના તથા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી અધિક રકમ મોકલી લાભ લેવા દરેકને વિનંતી છે. ‘શ્રી આગમે દ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ” આ નામનો ડ્રાફટ અથવા ચેક નીચેના નામે મેકલી શકાશે. (શીરનામાં અંદર ‘વિનંતી’ માં છે. ) અમરચંદ રતનચંદ ઝવેરી મુંબઈ પુષસેન પાનાચંદ ઝવેરી મુંબઈ શાન્તિચંદ્ર છગનભાઈ ઝવેરી સૂરત અનુભાઈ ચીમનલાલ અમદાવાદ - ફુલચંદ જે. વખારીયા સુરત દીપક પ્રિન્ટરી, અમદાવાદ-૩૮૦૦૦૧