SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પર્વ મહિમા દર્શન તે વિચારે ! તમારા વચનને તમે આધીન છે કે વચન તમને આધીન છે? અનર્થકર વાણી-વચનગ તમારી પાસે બોલાવે છેઃ “ઠાણેણું મહેણું, ઝાણેણં (તાવ સાયં ટાળે મેળે જ્ઞાળે ગgiળ સિરામિ માયo a૦ ર૭) આથી જ છે. અમુક સમય-મર્યાદા સુધી કાર્યોત્સર્ગમાં મૌન રહેવાનું કહ્યું છે. છેલ્યા વગર ન ચાલે. એક દિવસ માટે પણ બેલ્યા વગર ન ચાલે એમ જે કહેવાય છે તે કહે કે વચન તમારું માલિક છે. તમે વચનના માલિક નથી. વચન પરત્વે તમારું સ્વામિ છે કે નહિ તેની પરીક્ષા માટે મૌન એકાદશી પર્વ છે. પર્વ દિવસ ફરજિયાત મૌનને અભ્યાસદિન છે. મૌન એટલે ? મૌન એટલે શું? એ પણ વિચારણીય છે. દુનિયામાં મૌન શબ્દ ચૂપ રહેવાના અર્થમાં વપરાય છે અને મૌન એકાદશીનું પર્વ કે તહેવાર, તે જ અપેક્ષાએ છે. મૌનવ્રતને ધારણ કરનારા સુત્રતશેઠને મૌનથી કેટલે અગાધ લાભ થયે તે વિચારી લ્યો. (૩o gi૦ થro).. શાસ્ત્રમાં મૌન. શાસ્ત્રીય પારિભાષિક મૌન કેને કહેવું? રામ લક્ષમણ સાથે. ફરનારા હોવાથી રામનું નામ યાદ કરવાથી લક્ષ્મણનું પણ સ્મરણ થાયઃ તે જ રીતે અહીં પણ “મન” શબ્દને પારિભાષિક શબ્દ પણ. સમજવું જોઈએ. કેઈક કહેનારા નીકળે કે “શાસ્ત્રોમાં–મૌન” શબ્દ જ નથી તે તેઓ અજ્ઞાન છે. શાસ્ત્રમાં મૌન માટે મહાન સ્થાન છે. તમે (ન સંમતિ GRET: तं माणंति पासहा ज मेणिति पासहा तं संमति पासहा, आचा० स० ૨૬૬) એવું તે સામાન્યથી સાંભળ્યું હશે. “શાસ્ત્રમાં મોનને સ્થાન નથી તેમ કહેનારા શ્રી આચારાંગ સૂત્રના “તહા’ વચનને ખ્યાલમાં લઈ ભૂલ સુધારી શકશે, દીપકઆદિ સમક્તિના ભેદે. સમક્તિને દેખે છે! જૈન સમકિતી ગણનારો હેય. મુનિપણું તથા સમક્તિ એ બે જુદી ચીજ નથી. મુનિપણું તે જ સમક્તિ . આ બે કેમ બને ? સમક્તિ ચેાથે ગુણસ્થાનકે શરૂ થાય, સત્તર.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy