SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પર્વ મહિમા દર્શન અપરિણામને સમય એ જ બંધ થવાને સમય. આશ્રવને જે સમય તે જ પરિણામને સમય. નિર્જરાને પરિણામ જે સમયે તે જ સમયે :નિર્જરા. એક સમયમાં કર્યું” અને “કરૂં છું”: બે વિભાગ છે કયાં? એક બારીક ભાગ સમયને તેને “પહેલો તથા પછીને ભાગ’ એમ ન કહેવાય. સમય બારીક જેટલા સમયમાં આરંભ તથા સમાપ્તિને ભાગ જ નથી. આરંભકાળ તે જ નિષ્ઠાકાળઃ નિષ્ઠાકાળ તે જ આરંભકાળ. જેમાં આદિ તથા સમાપ્તિ ભાગ જુદા ન પડે તેમાં ક્રિયાને અંગે આરંભકાળ તથા નિષ્ઠાકાળ અલગ ન પડે. જમાલિ સંઘ બહાર. જમાલિએ “માને છે (fથમા તમિતિ સાધુ સમાષિત ૦િ ૦ ૨૦ ૦ ૮૦ હ૬) ન કહ્યું, “હે રે કહ્યું જ્ઞાd fજવિવા क्रियमाण न हि कृतं कृतमेव कृतं खलु ॥ त्रि० १० १० स० ८ प्रलो ४८) ભગવાનનું વચન ન માનવાથી જમાલિની શી દશા ? સંઘ બહાર ! એક વચન ન માનવાથી સંઘ બહાર ! તો કમાન્ટિક સંધે નિવરવાહૂતિઃ | ત્રિ. go ૨૦ ૪૦ ૮ ૮૪). ભગવાન શ્રીમહા‘વીર દેવે દીક્ષા એકાકી લીધી છે. તેમની સાથે દીક્ષા લેવા કેઈ તૈયાર થયું નથી, જ્યારે જમાલિએ તે કુટુંબની સાથે, તથા પાંચસેં રાજકુંવરની સાથે દીક્ષા લીધી છે. (gષા નવ વદિ પુરિસણuહૈં ઢ, મ0 રૂ૮૯). જમાલિની સ્ત્રીએ એટલે કે ભગવાન્ શ્રી મહાવીરદેવની પુત્રીએ એક હજાર સ્ત્રી સાથે દીક્ષા લીધી છે. (માઢમાય મનવેદિતા प्रियदर्शना । सहिता स्त्रीसहस्रेण प्राणाजीत स्वामिनाऽन्तिके ॥त्रि. g૦ ૨૦ ર૦ ૮ ઇસ્ર રૂટ) એ સ્ત્રી પતિના પક્ષમાં છે, પિતાના પક્ષમાં નથી. જમાલિ કોણ ? શ્રી મહાવીરને ભાણેજ તેમજ જમાઈ ! (जमालि म जामेयो जामाता च प्रभोस्तदा ॥ त्रि० ५० १० स० ८ થવા રૂ૨) તેવાને પણ સંઘ બહાર ! શાસન બહાર! આ શાસનને આ છે નિયમ ! અભવ્ય પણ પ્રરૂપણ શાસ્ત્ર મુજબ જ કરે છે ! સંઘનું બંધારણ આવું સુદઢ હોવાથી અભવ્યોને પણ પ્રરૂપણ તે શાસ્ત્ર મુજબ જ મુજબ જ કરવી પડે. અભવ્ય પોતે મોક્ષને
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy