SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ`ચમી દેશના કારણ કે તેઓએ તેનું ખરૂ સ્વરૂપ જાણેલું છે, કે વહેલું શરીર ક્ષય થવાનું જ છે, શરીર ઉપર આ જીવ જે માહ તે નકામા છે. ખસ શરીરમાં થઈ તેની ચળ સારી લાગે છે, તેથી ખણુવાથી સુખ થયું. પણ તે સુખ કયાં સુધી ? તા કે, ખણે એટલે ટાઇમ, તેમ દુનિયારીએ જે ફળેા ધ્યાનમાં લીધાં તે હદ-મર્યાદાવાળાં ફળે છે. એવુ ફળ કયુ કે જેના છેડે નથી ? જિંદુગીના છેડા સાથે તમારૂં ફળ પૂરૂ થવાનું છે ? 20 માડુ' તે રાખે છે, નિઃસીમફળનું કારણ ? ધમ કાય, અનુકંપા, ગરીબોને દાન કર્યું તે બધું જે આ હવે કર્યું" તેનુ ફળ આ જીવને આવતે ભવે મળવાનુ' છે ને તેને પણ છેડા આવે છે. નિઃસીમ એટલે જેની કાળમર્યાદા જ નહિ; સીમાડા જ નહિ; છેડે નહિ એવુ ફળ કયાં મળે ? એક જ જગ્યા પર. કઈ જગ્ય પર ? તા ધની જગ્યા પર. દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધમ. એ ધમ કેવી ચીજ ? તે કે એનુ ફળ એવુ કે તેના સીમાડા નથી. ખીજા જે કાર્યાં તેના ફળના સીમાડા-હદ રહેલ છે. જેમકે આાજરીના એક દાણા વાળ્યે, તેા હજારા દાણા થાય એટલે હારે દાણાએ પણ તેને સીમાડા આવી રહે. હજાર દાણા વાવ્યા હોય તેા કરાડા દાણા થાય. એટલે કરેાડો દાણાએ પણ તેના સીમાડે આવી રહે; પણ ધમ એક એવી ખીજ સમાન ચીજ છે, કે એકે એક વખત વધવાવાળી જ ચીજ છે. તેના સીમાડા નથી. જેમ જેમ ધમ કરા, જેટલુ જેટલું ધમ કાય કરા, તેમ તેમ તેટલું તેટલુ ફળ વધતું જ રહે, તેના ફળમાં ઘટાડો થાય નહિ. તેમ ફળ તદ્ન ચાલ્યુ જાય નહિં પશુ ઉત્તરોત્તર તેનુ ફળ વધતું જ રહે, જે વમતુ ફળ વધતું ન રહે તેા મેાક્ષનુ કારણુ ધમ બનત જ નહિ. હાથીના ભવની અનુકંપાનું ફળ. જંગલી હાથી આખી જિંŁગીમાં પાપ રાખે ખરા ? પ્રથમ જાનવરને વિવેક તા હાય ૨-૭ કરવામાં કાંઇ ખાકી નહિ. તેના પાપના
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy